[00:00.01]
સિપારો ૯
الأعراف / અલ અઅરાફ
સુરા-૭ | આયત-૮૮ થી ૨૦૬
الأنفال / અલ અન્ફાલ
સુરા-૮ | આયત-૧ થી ૪૦
137- ૧/૪ સિપારો પુરું 163-૧/૨ સિપારો પુરું 206-૩/૪ સિપારો પુરું
[00:00.02]
قَالَ الْمَلَاُ الَّذِيْنَ اسْتَكْبَرُوْا مِنْ قَوْمِهٖ لَنُخْرِجَنَّكَ يٰشُعَيْبُ وَالَّذِيْنَ اٰمَنُوْا مَعَكَ مِنْ قَرْيَتِنَاۤ اَوْ لَتَعُوْدُنَّ فِیْ مِلَّتِنَا ؕ قَالَ اَوَلَوْ كُنَّا كَارِهِيْنَ ۚ﴿88﴾
૮૮.f1tÕtÕt3 BtÕtWÕt0Í8eLtË3 ítf3çtY rBtLt3f1Ôt3Btune ÕtLtwÏ1husLLtf Gtt~ttuy1Gt3çttu ÔtÕÕtÍ8eLt ytBtLtq Bty1f rBtLt3f1h3GtítuLtt9 yÔt3 ÕtítW2ŒwLLt Ve rBtÕÕtítuLtt, f1tÕt yÔtÕtÔt3 fwLLtt fthuneLt
૮૮.તેની કૌમના આગેવાનો કે જેઓ મુતકબ્બીર (અભિમાની) હતા તેમણે કહ્યું કે અય શોઅયબ! તને અને તારી સાથે જેઓ ઇમાન લાવ્યા છે તેઓને અમારા શહેરમાંથી જરૂર કાઢી મૂકીશું અથવા અમારા દીનમાં પાછા આવવું પડશે તેણે કહ્યું, શું અમે (તમારા ધર્મને) નાપસંદ કરતા હોઇએ (તો પણ)?
જારીરાખો સુરેઅઅરાફ-૮૭
[00:43.00]
قَدِ افْتَرَيْنَا عَلَى اللّٰهِ كَذِبًا اِنْ عُدْنَا فِیْ مِلَّتِكُمْ بَعْدَ اِذْ نَجّٰٮنَا اللّٰهُ مِنْهَا ؕ وَمَا يَكُوْنُ لَنَاۤ اَنْ نَّعُوْدَ فِيْهَاۤ اِلَّاۤ اَنْ يَّشَآءَ اللّٰهُ رَبُّنَا ؕ وَسِعَ رَبُّنَا كُلَّ شَىْءٍ عِلْمًاؕ عَلَى اللّٰهِ تَوَكَّلْنَا ؕ رَبَّنَا افْتَحْ بَيْنَنَا وَبَيْنَ قَوْمِنَا بِالْحَقِّ وَاَنْتَ خَيْرُ الْفٰتِحِيْنَ﴿89﴾
૮૯.f1rŒV3íthGt3Ltt y1ÕtÕÕttnu fÍu8çtLt3 ELt3W2Œ3Ltt VerBtÕÕtítufwBt3 çty14Œ EÍ74Ltò0LtÕÕttntu rBtLnt, ÔtBttGtfqLttu ÕtLtt9 yLLtW2Œ Vent9 EÕÕtt9 ykGt0~tt9yÕÕttntu hççttuLtt, ÔtËuy1 hççttuLtt fwÕÕt~tGt3ELt3 E2ÕBtLt3, y1ÕtÕÕttnu ítÔtf3fÕt3Ltt, hççtLtV3ít1n3 çtGt3LtLtt ÔtçtGt3Lt f1Ôt3BtuLtt rçtÕn1f14fu2 ÔtyLít Ï1tGt3ÁÕt3 Vtítun2eLt
૮૯.અલ્લાહ અમને તેનાથી નજાત આપી ચૂક્યા પછી પણ જો અમે તમારા દીનમાં પાછા આવીએ તો ખરેખર અમોએ અલ્લાહ પર જૂઠો આરોપ મૂક્યો કહેવાશે; અને અમારા માટે આ યોગ્ય નથી કે અમે તેમાં પાછા આવીએ. સિવાય કે અમારો પરવરદિગાર એવુ ઇચ્છે; અમારા પરવરદિગારના ઇલ્મે દરેક વસ્તુને ઘેરી લીધેલ છે; અમો અલ્લાહ ઉપર જ આઘાર રાખીએ છીએ; અય અમારા પરવરદિગાર! તું અમારી તથા અમારી કોમ વચ્ચે ખરો ફેસલો કરી દે, અને તું જ સૌથી બહેતરીન ફેસલો કરનારો છે.
[01:33.00]
وَقَالَ الْمَلَاُ الَّذِيْنَ كَفَرُوْا مِنْ قَوْمِهٖ لَئِنِ اتَّبَعْتُمْ شُعَيْبًا اِنَّكُمْ اِذًا لَّخٰسِرُوْنَ﴿90﴾
૯૦.Ôtf1tÕtÕt3 BtÕtWÕt3 ÕtÍ8eLt fVY rBtLf1Ôt3Btune ÕtyurLtíítçty14ítwBt3 ~ttuy1Gt3çtLt3 ELLtfwBt3 yuÍ7ÕÕt Ït1tËuYLt
૯૦.અને તેની કૌમમાંથી નાસ્તિક આગેવાનોએ કહ્યું કે જો તમોએ શોઅયબની તાબેદારી કરી તો તમે બેશક નુકસાન ભોગવનારા થઇ જશો.
[01:48.00]
فَاَخَذَتْهُمُ الرَّجْفَةُ فَاَصْبَحُوْا فِیْ دَارِهِمْ جٰثِمِيْنَ ۛۙ ۚ ۖ﴿91﴾
૯૧.VyÏ1tÍ7ít3 ntuBtwh3hs3Víttu VyË14çtnq1 VeŒthurnBt3 ò7ËuBteLt
૯૧.પછી તેમને ઝલઝલાએ (ધરતીકંપે) જકડી લીધા, જેથી તેઓના નિર્જીવ શરીર પોતાના ઘરોમાં ઊંધે મોંઢે પટકાઈ પડ્યા રહ્યા.
[01:57.00]
الَّذِيْنَ كَذَّبُوْا شُعَيْبًا كَاَنْ لَّمْ يَغْنَوْا فِيْهَا ۛۚ ا لَّذِيْنَ كَذَّبُوْا شُعَيْبًا كَانُوْا هُمُ الْخٰسِرِيْنَ﴿92﴾
૯૨.ÕÕtÍ8eLt fÍ74Í7çtq ~ttuy1Gt3çtLt3 fyÕÕ0tBt3 Gtø14tLtÔt3 Vent, yÕÕtÍ8eLt fÍ08çtq ~ttuy1Gt3çtLt3 ftLtq ntuBtwÕt3 Ït1tËuheLt
૯૨.જેઓએ શોઅયબને જૂઠલાવ્યો હતો તેઓ એવા થઇ ગયા કે જાણે તેઓ તેમાં ક્યારેય વસ્યા જ ન હતા; જેમણે શોઅયબને જૂઠલાવ્યો તેઓ જ (હકીકતમાં) નુકસાન ભોગવનારા હતા.
[02:13.00]
فَتَوَلّٰى عَنْهُمْ وَقَالَ يٰقَوْمِ لَقَدْ اَبْلَغْتُكُمْ رِسٰلٰتِ رَبِّىْ وَنَصَحْتُ لَكُمْۚ فَكَيْفَ اٰسٰی عَلٰى قَوْمٍ كٰفِرِيْنَ۠ ﴿93﴾
૯૩.VítÔtÕÕtt y1LnwBt3 Ôtf1tÕt Gttf1Ôt3Btu Õtf1Œ3 yçÕtø14títtufwBt3 huËtÕttítu hççte ÔtLtË1n14íttu ÕtfwBt3, VfGt3V ytËt y1Õtt f1Ôt3rBtLt3 ftVuheLt
૯૩.જેથી તેણે (શોએબ અ.સ.એ) તેમના તરફથી મોંઢું ફેરવી લીધું અને કહ્યું કે અય મારી કૌમ! ખરેખર મેં તમને મારા પરવરદિગારનો પયગામ પહોંચાડી દીધો હતો તથા તમારી ભલાઇ ચાહી એવી હાલતમાં કેમ નાસ્તિકો ઉપર અફસોસ કરૂં?
[02:35.00]
وَمَاۤ اَرْسَلْنَا فِیْ قَرْيَةٍ مِّنْ نَّبِىٍّ اِلَّاۤ اَخَذْنَاۤ اَهْلَهَا بِالْبَاْسَآءِ وَالضَّرَّآءِ لَعَلَّهُمْ يَضَّرَّعُوْنَ﴿94﴾
૯૪.ÔtBtt9 yh3ËÕLtt Ve f1h3GtrítBt3 rBtLt3 LtrçtGGteLt EÕÕtt yÏ1tÍ74Ltt9 yn3Õtnt rçtÕçty3Ët9yu ÔtÍ06h3ht9yu Õty1ÕÕtnwBt3 GtÍ14Í1hoW2Lt
૯૪.અને એવું નથી બન્યું કે અમોએ કોઇ વસ્તીમાં પયગંબર મોકલ્યો હોય અને તેના રહેવાસીઓને (નાફરમાનીના કારણે) બલા અને મુસીબતમાં સપડાવ્યા ન હોય જેથી કદાચ તેઓ વિનમ્ર બને.
[03:07.00]
ثُمَّ بَدَّلْنَا مَكَانَ السَّيِّئَةِ الْحَسَنَةَ حَتّٰى عَفَوْا وَّقَالُوْا قَدْ مَسَّ اٰبَآءَنَا الضَّرَّآءُ وَالسَّرَّآءُ فَاَخَذْنٰهُمْ بَغْتَةً وَّهُمْ لَا يَشْعُرُوْنَ﴿95﴾
૯૫.Ëw7Bt0 çtŒ0Õt3Ltt BtftLtË3 ËGGtuyrítÕt3 n1ËLtít n1íítt y1VÔt3 Ôtf1tÕtq f1Œ3BtMË ytçtt9yLtÍ14 Í1h3ht9ytu ÔtË0h3ht9ytu VyÏ1tÍ74LttnwBt3 çtø14títítkÔt3 ÔtnwBt3 ÕttGt~t3ytu2YLt
૯૫.પછી અમોએ તેમની ખરાબ હાલતને સારી હાલતમાં બદલી નાખી, અહીં સુધી કે તેઓ રાહત પામ્યા અને કહેવા લાગ્યા કે ખરેખર (સુખ દુ:ખ સ્વભાવિક છે કાંઇ કહેર નથી) અમારા બાપદાદાઓ પણ દુ:ખ અને સુખ વેઠી ચૂક્યાં છે. પછી ઓચિંતા ગફલતની હાલતમાં અમોએ તેમને પકડી લીધા.
[03:42.00]
وَلَوْ اَنَّ اَهْلَ الْقُرٰٓى اٰمَنُوْا وَاتَّقَوْا لَفَتَحْنَا عَلَيْهِمْ بَرَكٰتٍ مِّنَ السَّمَآءِ وَالْاَرْضِ وَلٰكِنْ كَذَّبُوْا فَاَخَذْنٰهُمْ بِمَا كَانُوْا يَكْسِبُوْنَ﴿96﴾
૯૬.ÔtÕtÔt3 yLLt yn3ÕtÕt3 ftu2ht9 ytBtLtq Ôtíítf1Ôt3 ÕtVítn14Ltt y1ÕtGt3rnBt3 çthftrítBt3 BtuLtMËBtt9yu ÔtÕyh3Íu2 ÔtÕttrfLt3 fÍ08çtq VyÏ1tÍ74LttnwBt3 çtuBtt ftLtq Gtf3ËuçtqLt
૯૬.અને જો તે વસ્તીવાળાઓ ઇમાન લઇ આવતે અને (બૂરાઇથી) બચતા રહેતે તો અમે તેમના પર આસમાન તથા ઝમીનની બરકતો ખોલી નાખતે, પરંતુ તેમણે (હકને) જૂઠલાવ્યુ પછી તેમની કરણીઓના કારણે અમોએ તેમને પકડી લીધા.
[04:13.00]
اَفَاَمِنَ اَهْلُ الْقُرٰٓى اَنْ يَّاْتِيَهُمْ بَاْسُنَا بَيَاتًا وَّهُمْ نَآئِمُوْنَؕ﴿97﴾
૯૭.yV yBtuLt yn3ÕtwÕt3 ftu2ht9yk GGty3ítuGtnwBt3 çty3ËtuLtt çtGttítkÔt3 ÔtnwBt3 Ltt9yuBtqLt
૯૭.શું વસ્તીવાળાઓ પોતાને મહેફૂઝ સમજે છે કે અમારો અઝાબ તેમને રાત્રિમાં પકડી લેશે, જયારે તેઓ સૂતા હોય!?
[04:29.00]
اَوَاَمِنَ اَهْلُ الْقُرٰٓى اَنْ يَّاْتِيَهُمْ بَاْسُنَا ضُحًى وَّهُمْ يَلْعَبُوْنَ﴿98﴾
૯૮.yÔt3yBtuLt yn3ÕtwÕt3ftu2ht9 ykGGty3ítuGtnwBt3 çty3ËtuLtt Ítu8nÔt74 ÔtnwBt3 GtÕt3y1çtqLt
૯૮.અથવા શું વસ્તીવાળાઓ પોતાને મહેફૂઝ સમજે છે કે અમારો અઝાબ તેમને દિવસના અજવાળામાં પકડી લેશે, જયારે તેઓ ખેલકૂદમાં (રચ્યા-પચ્યા) હોય!?
[04:57.00]
اَفَاَمِنُوْا مَكْرَ اللّٰهِ ۚ فَلَا يَاْمَنُ مَكْرَ اللّٰهِ اِلَّا الْقَوْمُ الْخٰسِرُوْنَ۠ ﴿99﴾
૯૯.yVyBtuLtq Btf3hÕÕttnu, VÕttGty3BtLttu Btf3hÕÕttnu EÕÕtÕt3 f1Ôt3BtÕt3 Ït1tË8uYLt
૯૯.શું ત્યારે તેઓ અલ્લાહના મક્ર (અઝાબ)થી બેપરવા થઇ ગયા છે ? જો કે અલ્લાહના મક્ર (અઝાબ)થી માત્ર નુકસાન ભોગવનારી કોમ સિવાય કોઇ બેપરવા રહેતુ નથી.
[05:15.00]
اَوَلَمْ يَهْدِ لِلَّذِيْنَ يَرِثُوْنَ الْاَرْضَ مِنْۢ بَعْدِ اَهْلِهَاۤ اَنْ لَّوْ نَشَآءُ اَصَبْنٰهُمْ بِذُنُوْبِهِمْ ۚ وَنَطْبَعُ عَلٰى قُلُوْبِهِمْ فَهُمْ لَا يَسْمَعُوْنَ﴿100﴾
૧૦૦.yÔtÕtBt3 Gtn3ŒurÕtÕÕtÍ8eLt GthuËq7LtÕt3yh3Íu2 rBtBçty14Œu yn3Õtunt9 yÕÕtÔt3 Lt~tt9ytu yË1çLttnwBt3 çtuÍtu8LtqçturnBt3, ÔtLtít14çtytu2 y1Õttftu2ÕtqçturnBt3 VnwBt3 ÕttGtË3BtW2Lt
૧૦૦.જેઓ જમીનના રહેવાસીઓ પછી વારસદાર થયા છે. તેઓને (આ બનાવોથી) ઇબ્રત નથી મળતી કે જો અમે ચાહતે તો તેમના ગુનાહોને લીધે તેમના પર પણ મુસીબત નાખી દેતે અને તેમના દિલો પર એવી મહોર મારી દેતે જેથી તેઓ સાંભળી શકતે નહિ?
[05:37.00]
تِلْكَ الْقُرٰى نَقُصُّ عَلَيْكَ مِنْ اَنْۢبَآئِهَا ۚ وَلَقَدْ جَآءَتْهُمْ رُسُلُهُمْ بِالْبَيِّنٰتِ ۚ فَمَا كَانُوْا لِيُؤْمِنُوْا بِمَا كَذَّبُوْا مِنْ قَبْلُ ؕ كَذٰلِكَ يَطْبَعُ اللّٰهُ عَلٰى قُلُوْبِ الْكٰفِرِيْنَ﴿101﴾
૧૦૧.rítÕt3fÕt3ftu2ht Ltfw1M1Ët2u y1ÕtGt3f rBtLt3yBçtt9yunt, ÔtÕtf1Œ3 ò9yít3nwBt3 htuËtuÕttunwBt3 rçtÕt3çtGGtuLttítu, VBttftLtq ÕtuGttuy3BtuLtq çtuBttfÍ08çtq rBtLf1çÕttu, fÍt7Õtuf Gtít14çtW2ÕÕttntu y1Õtt ftu2ÕtqrçtÕt3 ftVuheLt
૧૦૧.આ એ જ વસ્તીઓ છે કે જેની અમુક ખબરો અમે તને બયાન કરીએ છીએ, અને ખરેખર તેમના પયગંબરો તેમની પાસે ખુલ્લી દલીલો લઇને આવ્યા હતા, પરંતુ જેને તેઓ અગાઉ જૂઠલાવી ચૂક્યા હતા તેના પર ઇમાન લાવવાના નથી; આ રીતે અલ્લાહ ઇન્કાર કરનારાઓના દિલો પર મહોર મારી દે છે.
[06:11.00]
وَمَا وَجَدْنَا لِاَكْثَرِهِمْ مِّنْ عَهْدٍۚ وَاِنْ وَّجَدْنَاۤ اَكْثَرَهُمْ لَفٰسِقِيْنَ﴿102﴾
૧૦૨.ÔtBtt ÔtsŒ3Ltt Õtuyf3Ë7hurnBt3 rBtLy1n3rŒLt3, ÔtEkÔt3 ÔtsŒ3Ltt9 yf3Ë7hnwBt3 ÕtVtËu2f2eLt
૧૦૨.અને અમોએ તેઓમાંના ઘણાખરાઓને વચનના પાબંદ જોયા નહિ, પરંતુ અમોએ ખરેખર તેઓમાંના ઘણાઓને ફાસિક જોયા છે.
[06:27.00]
ثُمَّ بَعَثْنَا مِنْۢ بَعْدِهِمْ مُّوْسٰى بِاٰيٰتِنَاۤ اِلٰى فِرْعَوْنَ وَمَلَاۡئِهٖ فَظَلَمُوْا بِهَا ۚ فَانْظُرْ كَيْفَ كَانَ عَاقِبَةُ الْمُفْسِدِيْنَ﴿103﴾
૧૦૩.Ëw7Bt0 çty1M7Ltt rBtBçty14ŒurnBt3 BtqËt çtuytGttítuLtt9 yuÕtt rVh3y1Ôt3Lt ÔtBtÕtyune VÍ5ÕtBtqçtunt, VLÍw5h3 fGt3VftLt y1tfu2çtítwÕt3 BtwV3ËuŒeLt
૧૦૩.તેમના પછી અમોએ મૂસાને અમારી નિશાનીઓ સાથે ફિરઔન તથા તેની કૌમના આગેવાનો તરફ મોકલ્યો, (પરંતુ) તેઓએ (કબૂલ ન કરીને) તેના પર ઝુલ્મ કર્યો, પછી જુઓ કે ફસાદ કરનારાઓનો અંજામ કેવો હતો!
[06:50.00]
وَ قَالَ مُوْسٰى يٰفِرْعَوْنُ اِنِّىْ رَسُوْلٌ مِّنْ رَّبِّ الْعٰلَمِيْنَۙ﴿104﴾
૧૦૪.Ôtf1tÕt BtqËt GttrVh3y1Ôt3Lttu ELLte hËqÕtwBt3 rBth0ÂççtÕt3 y1tÕtBteLt
૧૦૪.અને મૂસાએ ફરમાવ્યું કે અય ફિરઔન! બેશક હું તમામ દુનિયાઓના પરવરદિગાર તરફથી રસૂલ છું:
[07:00.00]
حَقِيْقٌ عَلٰٓى اَنْ لَّاۤ اَقُوْلَ عَلَى اللّٰهِ اِلَّا الْحَقَّ ؕ قَدْ جِئْتُكُمْ بِبَيِّنَةٍ مِّنْ رَّبِّكُمْ فَاَرْسِلْ مَعِىَ بَنِىْۤ اِسْرَآءِيْلَ ؕ﴿105﴾
૧૦૫.n1f2ef1wLt3 y1Õtt9 yÕÕtt9 yfq1Õt y1ÕtÕÕttnu EÕt3ÕÕtn1f14f1, f1Œ3 suy3íttufwBt3 çtuçtGGtuLtrítBt3 rBth3 hççtufwBt3 Vyh3rËÕt3 Btyu2Gt çt9Lte EMht9EÕt
૧૦૫.મારા માટે એ વ્યાજબી નથી કે અલ્લાહ બાબતે હક સિવાય બીજું કાંઇ બોલું; હું ખરેખર તમારા પરવરદિગાર તરફથી વાઝેહ દલીલો લઇને આવ્યો છું, માટે બની ઇસરાઇલને મારી સાથે મોકલી દે.
[07:25.00]
قَالَ اِنْ كُنْتَ جِئْتَ بِاٰيَةٍ فَاْتِ بِهَاۤ اِنْ كُنْتَ مِنَ الصّٰدِقِيْنَ﴿106﴾
૧૦૬.f1tÕt ELt3 fwLít suy3ít çtuytGtrítLt3 Vy3ítuçtunt9 ELt3fwLít BtuLtMË1tŒuf2eLt
૧૦૬.(ફિરઔને) કહ્યું અગર તું કોઇ નિશાની લાવ્યો હોય અને જો તું સાચો હોય તો લાવ, તે રજૂ કર.
[07:42.00]
فَاَلْقٰى عَصَاهُ فَاِذَا هِىَ ثُعْبَانٌ مُّبِيْنٌ ۖ ۚ﴿107﴾
૧૦૭.VyÕf1t y1Ët1ntu VyuÍt7 nuGt Ët8uy14çttLtwBt3 BttuçteLt
૧૦૭.આથી (મૂસાએ) પોતાની અસા (લાકડી) ઝમીન પર નાખી દીધી જે જીવતો અજગર બની ગઇ.
[07:50.00]
وَّنَزَعَ يَدَهٗ فَاِذَا هِىَ بَيْضَآءُ لِلنّٰظِرِيْنَ۠ ﴿108﴾
૧૦૮.ÔtLtÍy1 GtŒnq VyuÍt7nuGt çtGt3Ít92ytu rÕtLt0tÍu6heLt
૧૦૮.અને તેણે પોતાનો હાથ (ગિરેબાનમાંથી) બહાર ખેંચી કાઢ્યો કે તરત જ તે દેખનારાઓ માટે સફેદ બની ગયો.
[08:02.00]
قَالَ الْمَلَاُ مِنْ قَوْمِ فِرْعَوْنَ اِنَّ هٰذَا لَسٰحِرٌ عَلِيْمٌ ۙ﴿109﴾
૧૦૯.f1tÕtÕt3 BtÕtytu rBtLf1Ôt3Btu rVh3y1Ôt3Lt ELLt ntÍt7 ÕtËtnu2ÁLt3 y1ÕteBt
૧૦૯.(જે દેખીને) ફિરઔનની કૌમના બુઝુર્ગોએ કહ્યું કે, બેશક આ એક જાણકાર જાદુગર છે.
[08:13.00]
يُّرِيْدُ اَنْ يُّخْرِجَكُمْ مِّنْ اَرْضِكُمْ ۚ فَمَاذَا تَاْمُرُوْنَ﴿110﴾
૧૧૦.GttuheŒtu ykGGtwÏ14thusfwBt3 rBtLt3yh3Íu2fwBt3, VBttÍt7 íty3BttuYLt
૧૧૦.તે તમને તમારા દેશમાંથી હાંકી કાઢવા ચાહે છે; માટે તમારો શું હુકમ (વિચાર) છે?
[08:22.00]
قَالُوْآ اَرْجِهْ وَاَخَاہُ وَاَرْسِلْ فِی الْمَدَآئِنِ حٰشِرِیْنَ ۙ﴿111﴾
૧૧૧.f1tÕt9q yh3sun3 ÔtyÏt1tntu Ôtyh3rËÕt3 rVÕt3BtŒt9yuLtu n1t~tuheLt
૧૧૧.તેમણે કહ્યું કે તેને તથા તેના ભાઇને (જવાબની ઉમ્મીદમાં) રોકી રાખો અને (બઘા) શહેરોમાં (જાદુગરોને) જમા કરવા મોકલ:
[08:34.00]
يَاْتُوْكَ بِكُلِّ سٰحِرٍ عَلِيْمٍ﴿112﴾
૧૧૨.Gty3ítqf çtufwÕÕtu Ëtnu2rhLt3 y1ÕteBt
૧૧૨.કે જેથી તેઓ દરેક જાણકાર જાદુગરોને તારી હજૂરમાં લઇ આવે.
[08:39.00]
وَجَآءَ السَّحَرَةُ فِرْعَوْنَ قَالُوْۤا اِنَّ لَنَا لَاَجْرًا اِنْ كُنَّا نَحْنُ الْغٰلِبِيْنَ﴿113﴾
૧૧૩.Ôtò9yË0n1híttu rVhy1Ôt3Lt f1tÕt9q ELLt ÕtLtt Õtys3hLt3 ELt3fwLLtt Ltn1LtwÕt3 øt1tÕtuçteLt
૧૧૩.અને તે જાદુગરો ફિરઔન પાસે આવ્યા અને કહ્યું કે જો અમે કામ્યાબ થઇએ તો અમને જરૂર સારો બદલો મળશે?!
[09:26.00]
قَالَ نَعَمْ وَاِنَّكُمْ لَمِنَ الْمُقَرَّبِيْنَ﴿114﴾
૧૧૪.f1tÕt Lty1Bt3 ÔtELLtfwBt3 ÕtBtuLtÕt3 Bttuf1h3hçteLt
૧૧૪.તેણે કહ્યું, હા. અને બેશક તમે મુકર્રબ બની જશો.
[09:33.00]
قَالُوْا يٰمُوْسٰٓى اِمَّاۤ اَنْ تُلْقِىَ وَاِمَّاۤ اَنْ نَّكُوْنَ نَحْنُ الْمُلْقِيْنَ﴿115﴾
૧૧૫.f1tÕtq GttBtqËt9 EBBtt9 yLítwÕfu2Gt ÔtEBBtt9 yLLtfqLt Ltn1LtqÕt3 BtwÕf2eLt
૧૧૫.તેઓએ કહ્યું, અય મૂસા! તું (જાદુનો દાવ) ફેંકે છે કે અમે જ ફેંકનારા બનીએ?
[09:48.00]
قَالَ اَلْقُوْا ۚ فَلَمَّاۤ اَلْقَوْا سَحَرُوْۤا اَعْيُنَ النَّاسِ وَاسْتَرْهَبُوْهُمْ وَجَآءُوْ بِسِحْرٍ عَظِيْمٍ﴿116﴾
૧૧૬.f1tÕtyÕfq1, VÕtBBtt9 yÕf1Ôt3 Ën1Y9 yy14GttuLtLLttËu ÔtMíth3nçtq nwBt3 Ôtò9W çtuËun14rhLt3 y1Í6eBt
૧૧૬.તેણે કહ્યું ફેંકો. આથી જ્યારે તેઓએ (જાદુનો દાવ) ફેંક્યો ત્યારે લોકોની નજરને છેતરીને તેમને ખોફઝદા (ભયભિત) કરી મૂક્યા અને ઘણો જ મોટો જાદુ રજૂ કર્યો.
[10:06.00]
وَاَوْحَيْنَاۤ اِلٰى مُوْسٰٓى اَنْ اَلْقِ عَصَاكَ ۚ فَاِذَا هِىَ تَلْقَفُ مَا يَاْفِكُوْنَ ۚ﴿117﴾
૧૧૭.ÔtyÔt3n1Gt3Ltt9 yuÕtt BtqËt9 yLt3 yÕfu2 y1Ë1tf, VyuÍt7nuGt ítÕf1Vtu BttGty3VufqLt
૧૧૭.અને અમોએ મૂસા તરફ વહી મોકલી કે તું તારી અસા (લાકડી) નાખી દે, પછી તરત જ જૂઠા જાદુને ગળી ગઇ.
[10:20.00]
فَوَقَعَ الْحَقُّ وَبَطَلَ مَا كَانُوْا يَعْمَلُوْنَۚ﴿118﴾
૧૧૮.VÔtf1y1Õt3n1f14ft2u Ôtçtít1Õt BttftLtq Gty14BtÕtqLt
૧૧૮.પછી હક જાહેર થઇ ગયું અને જે કાંઇ તેઓ કરતા હતા તે બાતિલ થઇ ગયું.
[10:27.00]
فَغُلِبُوْا هُنَالِكَ وَانْقَلَبُوْا صٰغِرِيْنَۚ﴿119﴾
૧૧૯.Vøtt2uÕtuçtq ntuLttÕtuf ÔtLf1Õtçtq Ë1tøt2uheLt
૧૧૯.તેઓ ત્યાંજ મગલૂબ થયા (હારી ગયા) અને ઝલીલ બની પાછા ફર્યા.
[10:34.00]
وَ اُلْقِىَ السَّحَرَةُ سٰجِدِيْنَ ۙ﴿120﴾
૧૨૦.Ôt WÕfu2GtMËn1híttu ËtsuŒeLt
૧૨૦.અને જાદુગરો (બેઇખ્તેયાર) સજદામાં પડી ગયા.
[10:39.00]
قَالُوْۤا اٰمَنَّا بِرَبِّ الْعٰلَمِيْنَ ۙ﴿121﴾
૧૨૧.f1tÕtq ytBtLLtt çtuhÂççtÕt3 y1tÕtBteLt
૧૨૧.તેઓએ કહ્યું કે અમે દુનિયાઓના પરવરદિગાર પર ઇમાન લઇ આવ્યા:
[10:46.00]
رَبِّ مُوْسٰى وَهٰرُوْنَ﴿122﴾
૧૨૨.hççtu BtqËt ÔtntYLt
૧૨૨.મૂસા તથા હારૂનના પરવરદિગાર પર.
[10:50.00]
قَالَ فِرْعَوْنُ اٰمَنْتُمْ بِهٖ قَبْلَ اَنْ اٰذَنَ لَكُمْۚ اِنَّ هٰذَا لَمَكْرٌ مَّكَرْتُمُوْهُ فِى الْمَدِيْنَةِ لِتُخْرِجُوْا مِنْهَاۤ اَهْلَهَا ۚ فَسَوْفَ تَعْلَمُوْنَ﴿123﴾
૧૨૩.f1tÕt rVh3y1Ôt3Lttu ytBtLítwBt3 çtune f1çÕt yLytÍ7Lt ÕtfwBt3, ELLtntÍt7 ÕtBtf3Á Bt0fh3íttuBtqntu rVÕBtŒeLtítu ÕtuítwÏ14thuòq rBtLnt9 yn3Õtnt, VËÔt3V íty14ÕtBtqLt*
૧૨૩.ફિરઔને કહ્યું શું તમે તેના પર ઇમાન લાવ્યા, એ પહેલાં કે હું તમને (તેમ કરવાની) રજામંદી આપું? બેશક આ તમારી ચાલબાજી છે કે જે તમોએ આ શહેરના રહેવાસીઓને અહીંથી કાઢી મૂકવા (માટે) ચલાવી છે, પણ નઝદીકમાં જ તમે (અંજામ) જાણી લેશો.
[11:13.00]
لَاُقَطِّعَنَّ اَيْدِيَكُمْ وَاَرْجُلَكُمْ مِّنْ خِلَافٍ ثُمَّ لَاُصَلِّبَنَّكُمْ اَجْمَعِيْنَ﴿124﴾
૧૨૪.Õtytuf1í1ít2uy1LLt yGt3ŒuGtfwBt3 Ôt yh3òuÕtfwBt3 rBtLÏtu2ÕttrVLt3 Ëw7BBt ÕtytuË1ÕÕtu çtLLtfwBt3 ys3BtE2Lt
૧૨૪.હું તમારા ઊલ્ટા હાથ પગ જરૂર કાપી નાખીશ, (એટલે કે જમણો હાથ ડાબો પગ અથવા તેનાથી ઉલટું) પછી તમો સર્વેને શૂળી પર ચઢાવીશ.
[11:29.00]
قَالُوْۤا اِنَّاۤ اِلٰى رَبِّنَا مُنْقَلِبُوْنَۚ﴿125﴾
૧૨૫.f1tÕtq9 ELLtt9 yuÕtt hççtuLtt BtwLf1ÕtuçtqLt
૧૨૫.તેમણે કહ્યું કે બેશક અમે અમારા પરવરદિગાર તરફ પાછા ફરશું.
[11:40.00]
وَمَا تَنْقِمُ مِنَّاۤ اِلَّاۤ اَنْ اٰمَنَّا بِاٰيٰتِ رَبِّنَا لَمَّا جَآءَتْنَا ؕ رَبَّنَاۤ اَفْرِغْ عَلَيْنَا صَبْرًا وَّتَوَفَّنَا مُسْلِمِيْنَ۠ ﴿126﴾
૧૨૬.ÔtBttítLfu2Bttu rBtLLtt9 EÕÕtt9 yLytBtLLtt çtuytGttítu hççtuLtt ÕtBtt0 ò9yíLtt, hççtLtt9 yV3rhø14t y1ÕtGt3Ltt Ë1çhkÔt3 ÔtítÔtV0Ltt BtwMÕtuBteLt
૧૨૬.અને તું અમારાથી માત્ર એટલા માટે જ ઇન્તેકામ લે છો કે અમારા પરવરદિગારની આયતો અમારા પાસે આવી અને અમો તેના ઉપર લાવ્યા; અય અમારા પરવરદિગાર! તું અમને સબ્ર અતા કર, અને અમારી મૌત મુસલમાન હોવાની હાલતમાં લાવજે.
[12:26.00]
وَقَالَ الْمَلَاُ مِنْ قَوْمِ فِرْعَوْنَ اَتَذَرُ مُوْسٰى وَقَوْمَهٗ لِيُفْسِدُوْا فِى الْاَرْضِ وَيَذَرَكَ وَاٰلِهَتَكَ ؕ قَالَ سَنُقَتِّلُ اَبْنَآءَهُمْ وَنَسْتَحْىٖ نِسَآءَهُمْ ۚ وَاِنَّا فَوْقَهُمْ قَاهِرُوْنَ﴿127﴾
૧૨૭.Ôt f1tÕtÕt3BtÕtytu rBtLf1Ôt3Btu rVh3y1Ôt3Lt yítÍ7htu BtqËt Ôtf1Ôt3Btnq ÕtuGtwV3ËuŒq rVÕyÍuo2 ÔtGtÍ7hf ÔtytÕtunítf, f1tÕt ËLttuf1íítuÕttu yçLtt9ynwBt3 ÔtLtMítn14Gte LtuËt9ynwBt3, ÔtELLtt VÔt3f1nwBt3 f1tnuYLt
૧૨૭.અને ફિરઔનની કૌમના આગેવાનોએ તેને કહ્યું કે શું તું મૂસા તથા તેની કૌમને છોડી દઇશ કે તે ઝમીનમાં ફસાદ ફેલાવે અને તને તથા તારા માઅબૂદોને ત્યજી દે? તેણે કહ્યું અમે તેમના ફરઝંદોને મારી નાખીશું અને તેમની ઔરતોને (ખિદમત માટે) જીવતી રાખશું, અને બેશક આપણે જ તેમના પર ગાલીબ છીએ.
[12:57.00]
قَالَ مُوْسٰى لِقَوْمِهِ اسْتَعِيْنُوْا بِاللّٰهِ وَاصْبِرُوْا ۚ اِنَّ الْاَرْضَ لِلّٰهِ ۙ يُوْرِثُهَا مَنْ يَّشَآءُ مِنْ عِبَادِهٖ ؕ وَالْعَاقِبَةُ لِلْمُتَّقِيْنَ﴿128﴾
૧૨૮.f1tÕt BtqËt Õtuf1Ôt3BturnË3 ítE2Ltq rçtÕÕttnu ÔtË14çtuY, ELLtÕt3 yh3Í1 rÕtÕÕttnu GtqhuËtu8nt BtkGGt~tt9ytu rBtLyu2çttŒune, ÔtÕy1tfu2çtíttu rÕtÕBtwíítf2eLt
૧૨૮.મૂસાએ પોતાની કૌમને ફરમાવ્યું કે તમે અલ્લાહ પાસે મદદ માંગો અને ધીરજ રાખો; બેશક આ ઝમીન અલ્લાહની જ છે, તે પોતાના બંદાઓમાંથી જેને ચાહે છે તેને તે (ઝમીન)ના વારસદાર બનાવે છે; અને (નેક) અંત પરહેઝગારો માટે જ છે.
[13:19.00]
قَالُوْۤا اُوْذِيْنَا مِنْ قَبْلِ اَنْ تَاْتِيَنَا وَمِنْۢ بَعْدِ مَا جِئْتَنَا ؕ قَالَ عَسٰى رَبُّكُمْ اَنْ يُّهْلِكَ عَدُوَّكُمْ وَيَسْتَخْلِفَكُمْ فِى الْاَرْضِ فَيَنْظُرَ كَيْفَ تَعْمَلُوْنَ۠ ﴿129﴾
૧૨૯.f1tÕt9q WÍ8eLtt rBtLf1çÕtu yLíty3ítuGtLtt ÔtrBtBçty14Œu Bttsuy3ítLtt, f1tÕt y1Ët hççttufwBt3 ykGGttun3Õtuf y1ŒwÔÔtfwBt3 Ôt GtË3ítÏ14tÕtuVfwBt3 rVÕyh3Íu2 VGtLÍt6uh fGt3V íty14BtÕtqLt
૧૨૯.તેઓએ કહ્યું કે અમોને તારા આવવા પહેલાં ઇજા પહોંચાડવામાં આવી છે અને તારા આવવા પછી પણ (આ સિલસિલો શરૂ છે); (મૂસાએ) ફરમાવ્યું ઉમ્મીદ છે કે તમારો પરવરદિગાર તમારા દુશ્મનોને નાબૂદ કરી નાખે અને તમને આ ઝમીનમાં તેમના વારસદાર બનાવી દે, પછી જુએ કે તમે કેવી રીતે અમલ કરો છો?
[13:54.00]
وَلَقَدْ اَخَذْنَاۤ اٰلَ فِرْعَوْنَ بِالسِّنِيْنَ وَنَقْصٍ مِّنَ الثَّمَرٰتِ لَعَلَّهُمْ يَذَّكَّرُوْنَ﴿130﴾
૧૩૦.ÔtÕtf1Œ3 yÏ1tÍ74Ltt9 ytÕt rVh3y1Ôt3Lt rçtMËuLteLt ÔtLtf14rË1Bt3 BtuLtM7Ë7Bthtítu Õty1ÕÕtnwBt3 GtÍ01f3fYLt
૧૩૦.અને બેશક અમોએ ફિરઔનીઓને દુકાળ તથા ફળોની નુકસાનીમાં સપડાવ્યા કે કદાચને તેઓ ચેતે.
[14:07.00]
فَاِذَا جَآءَتْهُمُ الْحَسَنَةُ قَالُوْا لَنَا هٰذِهٖ ۚ وَاِنْ تُصِبْهُمْ سَيِّئَةٌ يَّطَّيَّرُوْا بِمُوْسٰى وَمَنْ مَّعَهٗ ؕ اَلَاۤ اِنَّمَا طٰٓئِرُهُمْ عِنْدَ اللّٰهِ وَلٰكِنَّ اَكْثَرَهُمْ لَا يَعْلَمُوْنَ﴿131﴾
૧૩૧.VyuÍt7 ò9yíntuBtwÕt3 n1ËLtíttu f1tÕtq ÕtLtt ntÍu7ne, ÔtELt3 ítturË1çnwBt3 ËGGtuyítqkGt0íít1Gt0Y çtu BtqËt ÔtBtBt3Bty1nq, yÕtt9 ELLtBtt ítt92yuhtunwBt3 E2LŒÕÕttnu ÔtÕttrfLLt yf3Ë7hnwBt3 ÕttGtty14ÕtBtqLt
૧૩૧.પછી જ્યારે તેઓને કોઇ નેકી (નેઅમત) હાંસિલ થતી ત્યારે તેઓ કહેતા કે આ તો અમારો હક છે; અને અગર તેઓ પર કોઇ બલા આવી પડતી તો તેને મૂસા તથા તેના સાથીઓની મનહુસી ગણી કાઢતા; જાણી લ્યો કે તેઓની મનહુસી માત્ર (તેઓના બદઆમાલના કારણે) અલ્લાહ તરફથી જ છે પણ તેઓમાંના ઘણા ખરા જાણતા નથી.
[14:53.00]
وَقَالُوْا مَهْمَا تَاْتِنَا بِهٖ مِنْ اٰيَةٍ لِّتَسْحَرَنَا بِهَا ۙ فَمَا نَحْنُ لَكَ بِمُؤْمِنِيْنَ﴿132﴾
૧૩૨.Ôt f1tÕtq Btn3Btt íty3ítuLtt çtune rBtLytGtrítÕt3 ÕtuítMn1hLtt çtunt VBtt Ltn14Lttu Õtf çtuBttuy3BtuLteLt
૧૩૨.અને તેમણે કહ્યું કે તું અમારા ઉપર જાદુ કરવા માટે ગમે તેવી નિશાની લઇ આવે, તો પણ અમે તારા પર કયારેય ઇમાન લાવીશું નહિ.
[15:04.00]
فَاَرْسَلْنَا عَلَيْهِمُ الطُّوْفَانَ وَالْجَرَادَ وَالْقُمَّلَ وَالضَّفَادِعَ وَالدَّمَ اٰيٰتٍ مُّفَصَّلٰتٍ فَاسْتَكْبَرُوْا وَكَانُوْا قَوْمًا مُّجْرِمِيْنَ﴿133﴾
૧૩૩.Vyh3ËÕLtt y1ÕtGt3nu Btwí1ít1qVtLt ÔtÕt3shtŒ ÔtÕf1wBBtÕt ÔtÍ02VtŒuy1 ÔtŒ0Bt, ytGttrítBBttuVM1Ë1ÕttrítLt3, VMítf3çtY Ôt ftLtq f1Ôt3BtBt3 Btws3huBteLt
૧૩૩.પછી અમોએ તેમના ઉપર તીડો, ટોલા (જુ), દેડકા તથા લોહીના તોફાનની જુદી જુદી નિશાનીઓ મોકલી, છતાં પણ તેઓએ તકબ્બૂર (હઠાગ્રહ) રાખ્યો. ખરેખર તેઓ મુજરીમો હતા.
[15:25.00]
وَلَمَّا وَقَعَ عَلَيْهِمُ الرِّجْزُ قَالُوْا يٰمُوْسَى ادْعُ لَنَا رَبَّكَ بِمَا عَهِدَ عِنْدَكَۚ لَئِنْ كَشَفْتَ عَنَّا الرِّجْزَ لَنُؤْمِنَنَّ لَكَ وَلَنُرْسِلَنَّ مَعَكَ بَنِىْۤ اِسْرَآءِيْلَۚ﴿134﴾
૧૩૪.ÔtÕtBBtt Ôtf1y1 y1ÕtGt3nuBtwh3 rhs3Ítu f1tÕtq Gtt BtqËŒ3 ytu2 ÕtLtt hççtf çtuBtt y1nuŒ E2LŒf, ÕtELt3 f~tV3ít y1LLth3 rhs3Í ÕtLttuy3BtuLtLLt Õtf ÔtÕtLtwh3ËuÕtLLt Bty1f çtLte9 EMht9EÕt
૧૩૪.અને જ્યારે તેમના પર આફત આવી ત્યારે તેઓએ કહ્યું કે અય મૂસા! તારા પરવરદિગારે તારી સાથે જે વાયદો કર્યો છે તે પ્રમાણે તેની પાસે અમારા માટે દુઆ માંગ; અગર તું અમારા ઉપરથી આ આફત ટાળી દઇશ તો અમે ખરેખર તારા ઉપર ઇમાન લાવીશું અને બની ઇસરાઇલને પણ તારી સાથે જરૂર મોકલી દઇશું.
[15:55.00]
فَلَمَّا كَشَفْنَا عَنْهُمُ الرِّجْزَ اِلٰٓى اَجَلٍ هُمْ بٰلِغُوْهُ اِذَا هُمْ يَنْكُثُوْنَ﴿135﴾
૧૩૫.VÕtBtt0 f~tV3Ltt y1LntuBtwh3 rhs3Í yuÕtt9 ysrÕtLt3 nwBt3 çttÕtuø1tqntu yuÍt7nwBt3 GtLftuËq7Lt
૧૩૫.પછી જ્યારે અમે તેમના પરથી આફતને એક મુદ્દત પૂરી કરીને ઊઠાવી લેતા ત્યારે તેઓ ફરીથી વાયદા ખિલાફી કરતા હતા.
[16:19.00]
فَانْتَقَمْنَا مِنْهُمْ فَاَغْرَقْنٰهُمْ فِى الْيَمِّ بِاَنَّهُمْ كَذَّبُوْا بِاٰيٰتِنَا وَكَانُوْا عَنْهَا غٰفِلِيْنَ﴿136﴾
૧૩૬.VLítf1BLtt rBtLnwBt3 Vyø1hf14LttnwBt3 rVÕt3GtBBtu çtuyLLtnwBt3 fÍ08çtq çtuytGttítuLtt ÔtftLtq y1Lnt øt1tVuÕteLt
૧૩૬.છેવટે અમોએ તેમનાથી બદલો લીધો. અને તેમને દરિયામાં ડૂબાડી દીધા, એ માટે કે તેઓ અમારી આયતોને (નિશાનીઓને) જૂઠલાવતા હતા અને તેનાથી ગાફિલ હતા.
[16:35.00]
وَاَوْرَثْنَا الْقَوْمَ الَّذِيْنَ كَانُوْا يُسْتَضْعَفُوْنَ مَشَارِقَ الْاَرْضِ وَمَغَارِبَهَا الَّتِىْ بٰرَكْنَا فِيْهَاؕ وَتَمَّتْ كَلِمَتُ رَبِّكَ الْحُسْنٰى عَلٰى بَنِىْۤ اِسْرَاۤءِيْلَۙ۬ بِمَا صَبَرُوْا ؕ وَدَمَّرْنَا مَا كَانَ يَصْنَعُ فِرْعَوْنُ وَقَوْمُهٗ وَمَا كَانُوْا يَعْرِشُوْنَ﴿137﴾
૧૩૭.Ôt yÔt3hË74LtÕt3 f1Ôt3BtÕÕtÍ8eLt ftLtq GtwMítÍ14y1VqLt Bt~tthuf1Õt3 yh3Íu2 ÔtBtøt1thuçt nÕÕtíte çtthf3Ltt Vent, ÔtítBBtít3 fÕtuBtíttu hççtufÕt3 nw1MLtt y1Õtt çtLte9 EMht9EÕt çtuBttË1çtY, ÔtŒBt0h3Ltt BttftLt GtË14Ltytu2 rVh3y1Ôt3Lttu Ôtf1Ôt3Bttunw ÔtBttftLtq Gty14hu~tqLt
૧૩૭.અને અમોએ તે કૌમને કે જે કમજોર બનાવીને રાખવામાં આવી હતી તેને અમોએ બરકત આપેલી ઝમીનમાં પૂર્વ તથા પશ્ચિમના વારસદાર બનાવ્યા; અને બની ઇસરાઇલના સંબંધમાં તેમના સબ્રના કારણે તારા પરવરદિગારનો બહેતરીન વાયદો પૂરો થઇ ગયો; અને ફિરઔન તથા તેની કૌમ જે કાંઇ નિર્માણ કરતા હતા અને (તેને) બુલંદ કરતા હતા. તેનો અમોએ નાશ કરી નાખ્યો.
[17:14.00]
وَجَاوَزْنَا بِبَنِىْۤ اِسْرَاۤءِيْلَ الْبَحْرَ فَاَ تَوْا عَلٰى قَوْمٍ يَّعْكُفُوْنَ عَلٰٓى اَصْنَامٍ لَّهُمْ ۚ قَالُوْا يٰمُوْسَى اجْعَلْ لَّنَاۤ اِلٰهًا كَمَا لَهُمْ اٰلِهَةٌ ؕ قَالَ اِنَّكُمْ قَوْمٌ تَجْهَلُوْنَ﴿138﴾
૧૩૮.ÔtòÔtÍ3Ltt çtuçt9Lte EMht9EÕtÕt3 çtn14h VyítÔt3 y1Õttf1Ôt3rBtk Gt0y14ftuVqLt y1Õtt9 yM1Ltt rBtÕÕtnwBt3, f1tÕtq GttBtqËs3y1Õt3Ltt9 ÕtLttyuÕttnLt3 fBttÕtnwBt3 ytÕtunítwLt3, f1tÕt ELLtfwBt3 f1Ôt3BtwLt3 íts3nÕtqLt
૧૩૮.અને અમે ઇસરાઇલની ઔલાદને દરિયા પાર પહોંચાડી દીધી; પછી તેઓ એક એવી કોમ પાસે પહોંચ્યા કે જેઓ પોતાના બૂતોની ઇબાદતમાં રોકાયેલ હતા. તેઓએ કહ્યું કે અય મૂસા! અમારા માટે માઅબૂદ બનાવી આપ જેવી રીતે આ લોકો પાસે (તેમના) માઅબૂદો છે. તેણે કહ્યું, બેશક તમે નાદાન લોકો છો.
૧/૪ સિપારો પુરું
[17:58.00]
اِنَّ هٰٓؤُلَۤاءِ مُتَبَّرٌ مَّا هُمْ فِيْهِ وَبٰطِلٌ مَّا كَانُوْا يَعْمَلُوْنَ﴿139﴾
૧૩૯.ELLt nt9ytuÕtt9yu BttuítççtYBBttnwBt3 Venu Ôtçttítu2Õtw BBttftLtq Gty14BtÕtqLt
૧૩૯.બેશક, આ લોકો જેમાં રચ્યા પચ્યા રહે છે તે અવશ્ય નાશ પામશે અને જે કાર્યો તેઓ કરે છે તે બાતિલ (નકામું) છે.
[18:16.00]
قَالَ اَغَيْرَ اللّٰهِ اَبْغِيْكُمْ اِلٰهًا وَّهُوَ فَضَّلَكُمْ عَلَى الْعٰلَمِيْنَ﴿140﴾
૧૪૦.f1tÕt yø1tGt3hÕÕttnu yçøt2efwBt3 yuÕttnk Ôt0ntuÔt VÍ02ÕtfwBt3 y1ÕtÕt3 y1tÕtBteLt
૧૪૦.તેણે કહ્યું શું હું તમારા માટે અલ્લાહના સિવાય બીજો માઅબૂદ તલબ કરૂં ? જ્યારે કે તેણે તમને તમામ મખલૂક ઉપર ફઝીલત આપી છે.
[18:27.00]
وَاِذْ اَنْجَيْنٰكُمْ مِّنْ اٰلِ فِرْعَوْنَ يَسُوْمُوْنَكُمْ سُوْٓءَ الْعَذَابِ ۚ يُقَتِّلُوْنَ اَبْنَآءَكُمْ وَ يَسْتَحْيُوْنَ نِسَآءَكُمْ ؕ وَفِیْ ذٰ لِكُمْ بَلَاۤ ءٌ مِّنْ رَّبِّكُمْ عَظِيْمٌ۠ ﴿141﴾
૧૪૧.ÔtEÍ74 yLt3sGt3LttfwBt3 rBtLytÕtu rVh3y1Ôt3Lt GtËqBtqLtfwBt3 Ëq9yÕt3 y1Ít7çtu, Gttuf1íítuÕtqLt yçLtt9yfwBt3 ÔtGtMítn14GtqLt LtuËt9yfwBt3, ÔtVeÍt7ÕtufwBt3 çtÕtt9WBt3 rBth3hççtufwBt3 y1Í6eBt
૧૪૧.અને જ્યારે અમોએ તમને ફિરઔની-ઓથી છૂટકારો આપ્યો કે જેઓ તમને સખત સજા કરતા હતા, તમારા ફરઝંદોને મારી નાખતા હતા તમારી ઔરતોને (ખિદમત માટે) જીવતી રહેવા દેતા હતા; અને તેમાં તમારા પરવરદિગાર તરફથી સખત અજમાઇશ હતી.
[19:04.00]
وَوٰعَدْنَا مُوْسٰى ثَلٰثِيْنَ لَيْلَةً وَّاَتْمَمْنٰهَا بِعَشْرٍ فَتَمَّ مِيْقَاتُ رَبِّهٖۤ اَرْبَعِيْنَ لَيْلَةً ۚ وَقَالَ مُوْسٰى لِاَخِيْهِ هٰرُوْنَ اخْلُفْنِىْ فِیْ قَوْمِىْ وَاَصْلِحْ وَلَا تَتَّبِعْ سَبِيْلَ الْمُفْسِدِيْنَ﴿142﴾
૧૪૨.ÔtÔtty1Œ3Ltt BtqËt Ë7ÕttË8eLt ÕtGt3Õtítk Ôt0yít3BtBt3Lttnt çtuy1r~hLt3 VítBt0 Btef1títtu hççtune9 yh3çtE2Lt ÕtGt3ÕtítLt3, Ôtf1tÕt BtqËt ÕtuyÏt2enu ntYLt Ï14tÕtwV3Lte Vef1Ôt3Bte ÔtyË14Õtu2n3 ÔtÕtt ítíítçtuy14 ËçteÕtÕt3 BtwV3ËuŒeLt
૧૪૨.અને અમોએ મૂસા સાથે ત્રીસ રાત્રિઓની મુદ્દત નક્કી કરી અને પછી તેમાં દસ (ઉમેરી) તે (મુદ્દત) પૂરી કરી, જેથી તેના પરવરદિગારે નક્કી કરેલી ચાલીસ રાત્રિઓની મુદ્દત પૂરી થઇ ગઇ અને મૂસાએ પોતાના ભાઇ હારૂનને કહ્યું કે તું મારી કોમમાં મારો ખલીફા બનીને (કોમની) ઇસ્લાહ કર અને ફસાદખોરોના રસ્તાની તાબેદારી કરજે નહિ.
[19:37.00]
وَلَمَّا جَآءَ مُوْسٰى لِمِيْقَاتِنَا وَكَلَّمَهٗ رَبُّهٗ ۙ قَالَ رَبِّ اَرِنِىْۤ اَنْظُرْ اِلَيْكَ ؕ قَالَ لَنْ تَرٰٮنِىْ وَلٰكِنِ انْظُرْ اِلَى الْجَبَلِ فَاِنِ اسْتَقَرَّ مَكَانَهٗ فَسَوْفَ تَرٰٮنِىْ ۚ فَلَمَّا تَجَلّٰى رَبُّهٗ لِلْجَبَلِ جَعَلَهٗ دَكًّا وَّخَرَّ مُوْسٰى صَعِقًا ۚ فَلَمَّاۤ اَفَاقَ قَالَ سُبْحٰنَكَ تُبْتُ اِلَيْكَ وَاَنَا اَوَّلُ الْمُؤْمِنِيْنَ﴿143﴾
૧૪૩.ÔtÕtBBtt ò9y BtqËt ÕtuBtef1títuLtt ÔtfÕÕtBtnq hççttunq f1tÕt hççtu yhuLte9 yLÍ5wh3 yuÕtGt3f, f1tÕt ÕtLíthtLte ÔtÕttfuÂLtLt3Í5wh3 yuÕtÕt3sçtÕtu VyurLtMítf1h0 BtftLtnq VËÔt3V íthtLte, VÕtBBtt ítsÕÕtt hççtnq rÕtÕt3sçtÕtu sy1Õtnq Œf0kÔt3 ÔtÏ1th0 BtqËt Ë1yu2f1Lt3, VÕtBBtt yVtf1 ft1Õt Ëwçn1tLtf ítwçíttu yuÕtGt3f ÔtyLtt yÔt0ÕtwÕt3 Bttuy3BtuLteLt
૧૪૩.અને જ્યારે મૂસા અમારા નક્કી કરેલા સમયે / સ્થળે આવ્યા અને તેના પરવરદિગારે તેની સાથે વાતો કરી ત્યારે તેણે વિનંતી કરી કે અય મારા પરવરદિગાર ! તું મને તારા દીદાર કરાવ કે જેથી હું તને જોઇ લઉં. તેણે ફરમાવ્યું કે તું મને હરગિઝ જોઇ શકશે નહિ, પરંતુ આ પહાડ તરફ નજર કર; પછી અગર તે પોતાની જગ્યાએ કાયમ રહે તો તું મને જોઇ શકશે, પછી જ્યારે તેના પરવરદિગારે પહાડ પર પોતાનો જલ્વો જાહેર કર્યો. ત્યારે તે પહાડ ભાંગીને ચૂર થઇ ગયો અને મૂસા બેભાન થઇ પડી ગયા: પછી જ્યારે હોશમાં આવ્યા ત્યારે કહ્યું કે પાક છે તારી જાત, હું તારી બારગાહમાં તૌબા કરૂં છું અને હું સૌથી પહેલો ઇમાન લાવનાર છું.
[20:39.00]
قَالَ يٰمُوْسٰٓى اِنِّى اصْطَفَيْتُكَ عَلَى النَّاسِ بِرِسٰلٰتِىْ وَ بِكَلَامِىْ ۖ ؗ فَخُذْ مَاۤ اٰتَيْتُكَ وَكُنْ مِّنَ الشّٰكِرِيْنَ﴿144﴾
૧૪૪.f1tÕt Gtt BtqËt9 ELt3rLtM1ít1VGt3íttuf y1ÕtLLttËu çtuhuËtÕttíte ÔtçtufÕttBte VÏt1wÍ74 Btt9ytítGt3íttuf ÔtfwBt3 BtuLt~t0tfuheLt
૧૪૪.તેણે ફરમાવ્યું, અય મૂસા ! બેશક મેં તને મારી રિસાલત તથા મારા કલામ માટે લોકો પર (ફઝીલત આપી) ચૂંટી કાઢ્યો છે, માટે જે કાંઇ હું તને આપું તે લઇ લે અને શુક્ર ગુઝારોમાંથી થઇ જા.
[21:01.00]
وَكَتَبْنَا لَهٗ فِى الْاَلْوَاحِ مِنْ كُلِّ شَىْءٍ مَّوْعِظَةً وَّتَفْصِيْلًا لِّكُلِّ شَىْءٍ ۚ فَخُذْهَا بِقُوَّةٍ وَّاْمُرْ قَوْمَكَ يَاْخُذُوْا بِاَحْسَنِهَا ؕ سَاُورِيْكُمْ دَارَ الْفٰسِقِيْنَ﴿145﴾
૧૪૫.ÔtfítçLttÕtnq rVÕt3 yÕÔttnu2 rBtLfwÕÕtu ~tGt3EBt3 BtÔt3yu2Í5ítk Ôt0ítV3Ë2eÕtÕt3 ÕtufwÕÕtu ~tGt3ELt3, VÏt1wÍ74nt çtuf1wÔt0rítkÔt3 Ôty3Btwh3 f1Ôt3Btf Gty14Ïtt2uÍ7q çtuyn14ËLtunt, ËytuhefwBt3 ŒthÕt3 VtËuf2eLt
૧૪૫.અને અમોએ તેના માટે (તૌરેતની) તખ્તીઓમાં દરેક વસ્તુઓ વિશેની નસીહત અને દરેક વસ્તુને તફસીલ (વિસ્તાર)થી બયાન કરી દીધી; માટે તેને મજબૂતીથી (અમલમાં) લ્યો અને તારી કૌમને હુકમ કર કે તે (લખાણ)ને બહેતરીન રીતે (અમલમાં) લ્યો, હું તમને નાફરમાનોનું રહેઠાણ દેખાડી દઇશ.
[21:26.00]
سَاَصْرِفُ عَنْ اٰيٰتِىَ الَّذِيْنَ يَتَكَبَّرُوْنَ فِى الْاَرْضِ بِغَيْرِ الْحَقِّ ؕ وَاِنْ يَّرَوْا كُلَّ اٰيَةٍ لَّا يُؤْمِنُوْا بِهَا ۚ وَاِنْ يَّرَوْا سَبِيْلَ الرُّشْدِ لَا يَتَّخِذُوْهُ سَبِيْلًا ۚ وَّاِنْ يَّرَوْا سَبِيْلَ الْغَىِّ يَتَّخِذُوْهُ سَبِيْلًا ؕ ذٰلِكَ بِاَنَّهُمْ كَذَّبُوْا بِاٰيٰتِنَا وَكَانُوْا عَنْهَا غٰفِلِيْنَ﴿146﴾
૧૪૬.ËyË14huVtu y1Lt3ytGttítuGtÕt3 ÕtÍ8eLt Gtítfçt0YLt VeÕyh3Íu2 çtuø1tGt3rhÕt3 n1f14fu2, ÔtEkGGthÔt3 fwÕÕt ytGtrít Õtt0Gttuy3BtuLtq çtunt, ÔtE8GthÔt3 ËçteÕth3 Á~Œu ÕttGtíítÏtu2Í7qntu ËçteÕtLt3, Ôt#Gt0hÔt3 ËçteÕtÕt3 ø1tGGtu GtíítÏtu2Íq7ntu ËçteÕtLt3, Ít7Õtuf çtuyLLtnwBt3 fÍ74Í7çtq çtuytGttítuLtt ÔtftLtq y1Lnt øt1tVuÕteLt
૧૪૬.હું ટૂંક સમયમાં જેઓ ઝમીન પર નાહક તકબ્બૂર (ઘમંડ) કર્યા કરે છે તેઓને મારી નિશાનીઓથી (દૂર) હટાવી દઇશ; અને જો તેઓ દરેક નિશાની જોઇ લેશે તો પણ તેના પર ઇમાન લાવશે નહિ. અને જો તેઓ હિદાયતનો રસ્તો જોઇ લેશે તો પણ તેને પોતાનો રસ્તો બનાવશે નહિ. અને જો તેઓ ગુમરાહીનો રસ્તો જોશે તો તેને પોતાનો રસ્તો બનાવી લેશે; આ એ માટે કે તેઓ અમારી નિશાનીઓ જૂઠલાવતા હતા અને તેનાથી ગાફિલ રહ્યા.
[22:07.00]
وَالَّذِيْنَ كَذَّبُوْا بِاٰيٰتِنَا وَلِقَآءِ الْاٰخِرَةِ حَبِطَتْ اَعْمَالُهُمْؕ هَلْ يُجْزَوْنَ اِلَّا مَا كَانُوْا يَعْمَلُوْنَ۠ ﴿147﴾
૧૪૭.ÔtÕÕtÍ8eLt fÍ74Í7çtq çtuytGttítuLtt ÔtÕtuft92EÕt3 ytÏtu2hítu n1çtuít1ít3 yy14BttÕttunwBt3, nÕGtws3ÍÔt3Lt EÕÕtt BttftLtq Gty14BtÕtqLt
૧૪૭.અને જે લોકો અમારી આયતોને તથા આખેરતની મુલાકાતને જૂઠલાવે છે તેમના આમાલ નાબૂદ થઇ જશે; શું તેઓને જે આમાલ કર્યા કરતા હતા તેના સિવાય બીજો કંઇ બદલો આપવામાં આવશે?
[22:30.00]
وَاتَّخَذَ قَوْمُ مُوْسٰى مِنْۢ بَعْدِهٖ مِنْ حُلِيِّهِمْ عِجْلًا جَسَدًا لَّهٗ خُوَارٌ ؕ اَلَمْ يَرَوْا اَنَّهٗ لَا يُكَلِّمُهُمْ وَلَا يَهْدِيْهِمْ سَبِيْلًا ۘ اِتَّخَذُوْهُ وَكَانُوْا ظٰلِمِيْنَ﴿148﴾
૧૪૮.ÔtíítÏt1Í7 f1Ôt3Bttu BtqËt rBtBçty14Œune rBtLt3nt2urÕtGGturnBt3 E2s3ÕtLt3 sËŒÕÕtnq Ïttu2ÔttÁLt, yÕtBt3GthÔt3 yLLtnq ÕttGttufÕÕtuBttunwBt3 ÔtÕttGtn3ŒernBt3 ËçteÕtLt3, EíítÏ1tÍ7qntu ÔtftLtq Ít5ÕtuBteLt
૧૪૮.અને મૂસાની કોમે તેના (મુનાજાત માટે) જવા પછી પોતાના ઘરેણાંઓમાંથી એક વાછરડાની મૂર્તિ બનાવી, જેનો અવાજ ગાયના ભાંભરવા જેવો હતો. શું તેઓ એટલું પણ જોતા ન હતા કે તે ન તેમની સાથે વાત કરતું હતું અને ન તેમની હિદાયત કરતું હતું ? તેઆએ તેને (ઇબાદત માટે) પસંદ કર્યુ અને તેઓ ઝાલિમ હતા.
[22:54.00]
وَلَمَّا سُقِطَ فِیْۤ اَيْدِيْهِمْ وَرَاَوْا اَنَّهُمْ قَدْ ضَلُّوْا ۙ قَالُوْا لَئِنْ لَّمْ يَرْحَمْنَا رَبُّنَا وَيَغْفِرْ لَنَا لَنَكُوْنَنَّ مِنَ الْخٰسِرِيْنَ﴿149﴾
૧૪૯.ÔtÕtBBtt Ëtufu2ít1 Ve9 yGt3ŒernBt3 ÔthyÔt3 yLLtnwBt3 f1Œ3 Í1ÕÕtq f1tÕtq ÕtEÕÕtBt3 Gth3n1BLtt hççttuLtt ÔtGtø14trVh3ÕtLtt ÕtLtfqLtLLt BtuLtÕt3 Ït1tËuheLt
૧૪૯.અને જ્યારે તેઓને પસ્તાવો થયો અને જોયું કે તેઓ ગુમરાહ થઇ ગયા હતા ત્યારે તેમણે કહ્યુ કે જો અમારો પરવરદિગાર અમારા પર રહેમ નહિ કરે અને અમને માફ નહિ કરે તો અમે ખરેખર નુકસાન ભોગવાનારાઓમાંથી થઇ જઇશું.
[23:16.00]
وَلَمَّا رَجَعَ مُوْسٰٓى اِلٰى قَوْمِهٖ غَضْبَانَ اَسِفًا ۙ قَالَ بِئْسَمَا خَلَفْتُمُوْنِىْ مِنْۢ بَعْدِىْ ۚ اَعَجِلْتُمْ اَمْرَ رَبِّكُمْ ۚ وَاَلْقَى الْاَلْوَاحَ وَاَخَذَ بِرَاْسِ اَخِيْهِ يَجُرُّهٗۤ اِلَيْهِؕ قَالَ ابْنَ اُمَّ اِنَّ الْقَوْمَ اسْتَضْعَفُوْنِىْ وَكَادُوْا يَقْتُلُوْنَنِىْ ۖ ؗ فَلَا تُشْمِتْ بِىَ الْاَعْدَآءَ وَ لَا تَجْعَلْنِىْ مَعَ الْقَوْمِ الظّٰلِمِيْنَ﴿150﴾
૧૫૦.ÔtÕtBt0t hsy1 BtqËt9 yuÕtt f1Ôt3Btune ø1tÍ14çttLt yËuVLt3 f1tÕt çtuy3ËBtt Ï1tÕtV3íttuBtqLte rBtBçty14Œe, yy1rsÕítwBt3 yBt3h hççtufwBt3, ÔtyÕf1Õt3 yÕÔttn1 ÔtyÏ1tÍ7 çtuhy3Ëu yÏt2enu Gtòwh3htunq9 yuÕtGt3nu, f1tÕtçLt WBt0 ELLtÕt3 f1Ôt3BtË3 ítÍ14y1VqLte ÔtftŒq Gtf14íttuÕtqLtLte VÕttítwÂ~Btít3 çtuGtÕt3 yy14Œt9y ÔtÕttíts3y1ÕLte Bty1Õt3 f1Ôt3rBtÍ54Ít5ÕtuBteLt
૧૫૦.અને જ્યારે મૂસા પોતાની કોમ તરફ એકદમ ગુસ્સાની હાલતમાં અને અફસોસ કરતા પાછા ફર્યા ત્યારે કહ્યું કે તમો મારા બાદ ખરાબ વારસદારો હતા; શા માટે પરવરદિગારના (મુદ્દત વધારવાના) હુકમ બાબતે ઉતાવળ કરી? અને (તૌરેતની) તખ્તીઓ ફેંકી દીધી અને પોતાના ભાઇનું માથું પકડી પોતાની તરફ ખેંચ્યો. (ત્યારે) તેણે (હારૂને) કહ્યું કે અય મારા માજાયા! ખરેજ કોમવાળાઓએ મને નાતવાન બનાવી દીધો હતો અને મને મારી નાખવાની અણી ઉપર હતા, માટે તું દુશ્મનોને મારી ઉપર મેણાટોણા મારવા(નો મોકો) ન દે અને મને ઝુલમગારોની સાથે ન રાખ.
[24:08.00]
قَالَ رَبِّ اغْفِرْ لِىْ وَلِاَخِىْ وَ اَدْخِلْنَا فِیْ رَحْمَتِكَ ۖ ؗ وَاَنْتَ اَرْحَمُ الرّٰحِمِيْنَ۠ ﴿151﴾
૧૫૧.f1tÕt hÂççtø14t rVh3Õte ÔtÕtuyÏt2e ÔtyŒ3rÏt1ÕLttVehn14Btítuf ÔtyLít yh3n1Btwh3 htnu2BteLt
૧૫૧.તેણે (મૂસાએ) કહ્યુ કે અય મારા પરવરદિગાર! તું મને તથા મારા ભાઇને માફ કરી દે અને અમો બન્નેને તારી રહેમતમાં દાખલ કરી લે, અને તું અરહમુર રાહેમીન છો.
[24:21.00]
اِنَّ الَّذِيْنَ اتَّخَذُوا الْعِجْلَ سَيَنَالُهُمْ غَضَبٌ مِّنْ رَّبِّهِمْ وَذِلَّةٌ فِى الْحَيٰوةِ الدُّنْيَا ؕ وَكَذٰلِكَ نَجْزِىْ الْمُفْتَرِيْنَ﴿152﴾
૧૫૨.ELLtÕt3 ÕtÍ8eLtíítÏ1tÍq7Õt3 E2s3Õt ËGtLttÕttunwBt3 ø1tÍ1çtwBt3 rBth0ççturnBt3 ÔtrÍ7ÕÕtítwLt3 rVÕt3n1GttrítŒ3ŒwLGtt, ÔtfÍt7Õtuf Lts3rÍÕt3 BtwV3ítheLt
૧૫૨.બેશક જે લોકોએ વાછરડાને (ખુદા તરીકે) પસંદ કર્યુ તેમના પર તેમના પરવરદિગાર તરફથી ટૂંક સમયમાં ગઝબ આવી પડશે તથા આ દુનિયાના જીવનમાં તેમને ઝિલ્લત મળશે; અને અમે જૂઠી નિસ્બત આપનારને આવો જ બદલો આપીએ છીએ.
[24:39.00]
وَالَّذِيْنَ عَمِلُوا السَّيِّاٰتِ ثُمَّ تَابُوْا مِنْۢ بَعْدِهَا وَاٰمَنُوْۤاؗ اِنَّ رَبَّكَ مِنْۢ بَعْدِهَا لَغَفُوْرٌ رَّحِيْمٌ﴿153﴾
૧૫૩.ÔtÕÕtÍ8eLt y1BtuÕtqMËGGtuytítu Ëw7BBt íttçtq rBtBçty14Œunt ÔtytBtLtq9 ELLt hççtf rBtBçty14Œunt Õtø1tVwÁh3 hn2eBt
૧૫૩.અને જે લોકો બૂરાઇ કર્યા બાદ તૌબા કરી લે અને ઇમાન લઇ આવે, બેશક તે (તોબા) બાદ તારો પરવરદિગાર ગફુરૂર રહીમ છે.
[25:05.00]
وَلَمَّا سَكَتَ عَنْ مُّوْسَى الْغَضَبُ اَخَذَ الْاَلْوَاحَ ۖ ؗ وَفِیْ نُسْخَتِهَا هُدًى وَّرَحْمَةٌ لِّلَّذِيْنَ هُمْ لِرَبِّهِمْ يَرْهَبُوْنَ﴿154﴾
૧૫૪.ÔtÕtBt0t Ëfít y1Lt3 BtqËÕt3ø1tÍ1çttu yÏ1tÍ7Õt3 yÕÔttn1, ÔtVeLtwMÏ1títunt ntuŒkÔt3 Ôthn14BtítwÕt3 rÕtÕÕtÍ8e LtnwBt3 ÕtuhççturnBt3 Gth3nçtqLt
૧૫૪.અને જ્યારે મૂસાનો ગુસ્સો શાંત થઇ ગયો ત્યારે તેણે તખ્તીઓ ઊંચકી લીધી, અને તે (તૌરેત)ના લખાણમાં હિદાયત અને રહેમત હતી તે લોકો માટે કે જેઓ તેમના પરવરદિગાર(ની નાફરમાની)થી ડરતા રહે છે.
[25:28.00]
وَاخْتَارَ مُوْسٰى قَوْمَهٗ سَبْعِيْنَ رَجُلًا لِّمِيْقَاتِنَا ۚ فَلَمَّاۤ اَخَذَتْهُمُ الرَّجْفَةُ قَالَ رَبِّ لَوْ شِئْتَ اَهْلَكْتَهُمْ مِّنْ قَبْلُ وَاِيَّاىَ ؕ ا تُهْلِكُنَا بِمَا فَعَلَ السُّفَهَآءُ مِنَّا ۚ اِنْ هِىَ اِلَّا فِتْنَتُكَ ؕ تُضِلُّ بِهَا مَنْ تَشَآءُ وَتَهْدِىْ مَنْ تَشَآءُ ؕ اَنْتَ وَلِيُّنَا فَاغْفِرْ لَنَا وَارْحَمْنَا وَاَنْتَ خَيْرُ الْغَافِرِيْنَ﴿155﴾
૧૫૫.ÔtÏ14títth BtqËt f1Ôt3Btnq ËçE2Lt hòuÕtÕt3 ÕturBtf1títuLtt, VÕtBBtt9 yÏ1tÍ7ít3ntuBtwh3 hs3Víttu f1tÕt hççtu ÕtÔt3~tuy3ít yn3Õtf3ítnwBt3 rBtLf1çÕttu ÔtEGGttGt, yíttun3ÕtuftuLtt çtuBtt Vy1ÕtMËtuVnt9ytu rBtLLtt, ELnuGt EÕÕttrVít3Ltíttuf, ítturÍ1ÕÕttu çtunt BtLít~tt9ytu Ôtítn3Œe BtLít~tt9ytu, yLít ÔtrÕtGGttuLtt Vø14trVh3ÕtLtt Ôth3n1BLtt ÔtyLít Ï1tGtÁÕt3 øt1tVuheLt
૧૫૫.અને મૂસાએ પોતાની કોમમાંથી સિત્તેર માણસોને અમારી નક્કી કરેલ જગ્યા(એ મુલાકાત) માટે ચૂંટી કાઢ્યા; પછી જ્યારે તેમને (ધરતીકંપના) જટકાએ પકડી લીધા ત્યારે (મૂસાએ) કહ્યું કે અય મારા પરવરદિગાર! અગર તું ચાહતે તો તેઓને તથા મને આ (જટકા) પહેલાં જ હલાક કરી નાખતે; શું તું અમને તે કાર્યો બદલ હલાક કરીશ કે જે અમારામાંથી અમુક મૂર્ખાઓએ કર્યા છે ? એ તો તારા તરફની અજમાઇશ સિવાય બીજું કાંઇ નથી જેના વડે તું જેને ચાહે તેને ગુમરાહ કરે છો અને જેને ચાહે તેની હિદાયત કરે છો; તું જ અમારો વાલી છો માટે તું અમને માફ કરી દે, અને અમારા પર દયા કર, અને તું બેહતરીન માફ કરનાર છો.
[26:29.00]
وَاكْتُبْ لَنَا فِیْ هٰذِهِ الدُّنْيَا حَسَنَةً وَّفِى الْاٰخِرَةِ اِنَّا هُدْنَاۤ اِلَيْكَ ؕ قَالَ عَذَابِىْۤ اُصِيْبُ بِهٖ مَنْ اَشَآءُ ۚ وَرَحْمَتِىْ وَسِعَتْ كُلَّ شَىْءٍ ؕ فَسَاَكْتُبُهَا لِلَّذِيْنَ يَتَّقُوْنَ وَيُؤْتُوْنَ الزَّكٰوةَ وَالَّذِيْنَ هُمْ بِاٰيٰتِنَا يُؤْمِنُوْنَ ۚ﴿156﴾
૧૫૬.Ôtf3ítwçt3 ÕtLtt VentÍu8rnŒ3ŒwLGtt n1ËLtítkÔt3 ÔtrVÕt3 ytÏtu2hítu ELLtt nwŒ3Ltt9 yuÕtGt3f, f1tÕt y1Ít7çte9 ytuË2eçttu çtune BtLt3y~tt9ytu, Ôthn14Btíte ÔtËuy1ít3 fwÕÕt ~tGt3ELt3, VËyf3íttuçttunt rÕtÕÕtÍ8eLt Gtíítfq1Lt ÔtGttuy3ítqLtÍ3 Íftít ÔtÕÕtÍ8eLt nwBt3 çtuytGttítuLtt Gttuy3BtuLtqLt
૧૫૬.અને આ દુનિયામાં અને આખેરતમાં અમારા માટે ભલાઇ લખી દે; ખરે જ અમે તારી તરફ રજૂ થઇએ છીએ; તેણે (અલ્લાહે) કહ્યું કે હું મારો અઝાબ ચાહું તેના સુધી પહોંચાડી દઇશ અને મારી રહેમતે દરેક વસ્તુને ઘેરી લીધી છે, હું તે લોકો માટે લખી દઇશ (મુકર્રર કરીશ) કે જેઓ (નાફરમાનીથી) પરહેઝ કરે છે ઝકાત આપે છે તથા જેઓ અમારી આયતો પર ઇમાન રાખે છે.
[27:22.00]
ا لَّذِيْنَ يَتَّبِعُوْنَ الرَّسُوْلَ النَّبِىَّ الْاُمِّىَّ الَّذِىْ يَجِدُوْنَهٗ مَكْتُوْبًا عِنْدَهُمْ فِى التَّوْرٰٮةِ وَالْاِنْجِيْلِؗ يَاْمُرُهُمْ بِالْمَعْرُوْفِ وَيَنْهٰٮهُمْ عَنِ الْمُنْكَرِ وَيُحِلُّ لَهُمُ الطَّيِّبٰتِ وَيُحَرِّمُ عَلَيْهِمُ الْخَبٰۤئِثَ وَيَضَعُ عَنْهُمْ اِصْرَهُمْ وَالْاَغْلٰلَ الَّتِىْ كَانَتْ عَلَيْهِمْ ؕ فَالَّذِيْنَ اٰمَنُوْا بِهٖ وَعَزَّرُوْهُ وَنَصَرُوْهُ وَ اتَّبَعُوا النُّوْرَ الَّذِىْۤ اُنْزِلَ مَعَهٗ ۤ ۙ اُولٰۤئِكَ هُمُ الْمُفْلِحُوْنَ۠ ﴿157﴾
૧૫૭.yÕÕtÍ8eLt GtíítçtuW2Lth3 hËqÕtLt3 LtrçtGt0Õt3 WBBteGt0Õt3 ÕtÍ8e GtsuŒqLtnq Btf3ítqçtLt3 E2LŒnwBt3 rVíítÔt3htítu ÔtÕELSÕtu Gty3BttuhtunwBt3 rçtÕt3Bty14YVu ÔtGtLntnwBt3 y1rLtÕt3BtwLfhu ÔtGtturnÕ1Õttu ÕtntuBtwí1ít1GGtuçttítu ÔtGttun1h3huBttu y1ÕtGt3nuBtwÕt3 Ï1tçtt9yuË7 ÔtGtÍ1yt2u y1LnwBt3 EË14hnwBt3 ÔtÕt3 yø14tÕttÕtÕÕtíte ftLtít3 y1ÕtGt3rnBt3, VÕÕtÍ8eLt ytBtLtq çtune Ôty1Í0Yntu ÔtLtË1Yntu ÔtíítçtW2LLtqhÕÕt9Í8e WLÍuÕt Bty1nq9 ytuÕtt9yuf ntuBtwÕt3 BtwV3Õtunq1Lt
૧૫૭.જે લોકો રસૂલની તાબેદારી કરે છે જે ઉમ્મી નબીનું વર્ણન પોતાની પાસેની તૌરેત તથા ઇન્જીલમાં લખેલું પામે છે, જે તેમને નેકીનો હુકમ કરે છે તથા બદીની મનાઇ કરે છે, તથા પાક વસ્તુઓ તેમના માટે હલાલ અને ખબીસ વસ્તુઓ તેમના માટે હરામ કરે છે અને તેમનો (મુશ્કીલ એહકામનો) બોજો તથા તે બેડીઓ (અડચણો) કે જે તેમની ઉપર પડી હતી તે ઉતારે છે; માટે જે લોકો તેના પર ઇમાન લાવે છે તથા તેની ઇજ્જત કરે છે તથા તેની મદદ કરે છે, અને તેની સાથે નાઝિલ થયેલ નૂરની તાબેદારી કરે છે, તેઓ કામ્યાબ છે.
[28:26.00]
قُلْ يٰۤاَيُّهَا النَّاسُ اِنِّىْ رَسُوْلُ اللّٰهِ اِلَيْكُمْ جَمِيْعَاْ ۟الَّذِىْ لَهٗ مُلْكُ السَّمٰوٰتِ وَالْاَرْضِۚ لَاۤ اِلٰهَ اِلَّا هُوَ يُحْىٖ وَيُمِيْتُ۪ فَاٰمِنُوْا بِاللّٰهِ وَرَسُوْلِهِ النَّبِىِّ الْاُمِّىِّ الَّذِىْ يُؤْمِنُ بِاللّٰهِ وَكَلِمٰتِهٖ وَاتَّبِعُوْهُ لَعَلَّكُمْ تَهْتَدُوْنَ﴿158﴾
૧૫૮.f1wÕt3 Gtt9yGGttunLLttËtu ELLte hËqÕtwÕÕttnu yuÕtGt3fwBt3 sBtey1trLtÕÕtÍ8e ÕtnwBtwÕfwË0BttÔttítu ÔtÕyh3Íu2, Õtt9yuÕttn EÕÕttntuÔt Gttun14Gte ÔtGttuBteíttu VytBtuLtq rçtÕÕttnu ÔthËqÕturnLLtÂçtÂGGtÕt3 WBBteGte0Õt0Í8e Gttuy3BtuLttu rçtÕÕttnu ÔtfÕtuBttítune ÔtíítçtuW2ntu Õty1ÕÕtfwBt3 ítn3ítŒqLt
૧૫૮.તું કહે કે અય લોકો ! હું તમારા બધા તરફ અલ્લાહનો રસૂલ છું એ અલ્લાહ કે જેની હુકુમત આકાશોમાં અને ઝમીનમાં પણ છે, તેના સિવાય અન્ય કોઇ માઅબૂદ નથી, એ જ જીવતા કરે છે અને એ જ મારે છે, માટે તમે અલ્લાહ પર તથા તેના રસૂલ, ઉમ્મી નબી પર ઇમાન લાવો કે જેઓ અલ્લાહ તથા તેના કોલ પર ઇમાન રાખે છે અને તેની તાબેદારી કરો કે જેથી તમે હિદાયત પામેલા થઇ જાઓ.
[29:51.00]
وَ مِنْ قَوْمِ مُوْسٰٓى اُمَّةٌ يَّهْدُوْنَ بِالْحَقِّ وَبِهٖ يَعْدِلُوْنَ﴿159﴾
૧૫૯.ÔtrBtLt3 f1Ôt3Btu BtqËt9 WBt0ítwkGt3 Gtn3ŒqLt rçtÕn1f14fu2 Ôtçtune Gty14ŒuÕtqLt
૧૫૯.અને મૂસાની કોમમાંથી એક સમૂહ એવો હતો કે જે હક તરફ હિદાયત કરતો હતો અને હક સાથે ઇન્સાફ પણ કરતો હતો.
[30:03.90]
وَقَطَّعْنٰهُمُ اثْنَتَىْ عَشْرَةَ اَسْبَاطًا اُمَمًا ؕ وَاَوْحَيْنَاۤ اِلٰى مُوْسٰٓى اِذِ اسْتَسْقٰٮهُ قَوْمُهٗۤ اَنِ اضْرِبْ بِّعَصَاكَ الْحَجَرَ ۚ فَاْنۢبَجَسَتْ مِنْهُ اثْنَتَا عَشْرَةَ عَيْنًا ؕ قَدْ عَلِمَ كُلُّ اُنَاسٍ مَّشْرَبَهُمْؕ وَظَلَّلْنَا عَلَيْهِمُ الْغَمَامَ وَاَنْزَلْنَا عَلَيْهِمُ الْمَنَّ وَالسَّلْوٰىؕ كُلُوْا مِنْ طَيِّبٰتِ مَا رَزَقْنٰكُمْؕ وَ مَا ظَلَمُوْنَا وَلٰكِنْ كَانُوْۤا اَنْفُسَهُمْ يَظْلِمُوْنَ﴿160﴾
૧૬૦.Ôtf1í1ít1y14LttntuBtwË74LtítGt3 y1~hít yMçttít1Lt3 ytuBtBtLt3, ÔtyÔt3n1Gt3Ltt9 yuÕtt BtqËt9 yurÍ7MítMf1tntu f1Ôt3Bttun9q yrLt1Í3rhçt3 çtuy1Ë1tfÕt3 n1sh, VBçtsËít3 rBtLn1wM7Ltítt y1~hít y1Gt3LtLt3, f1Œ3y1ÕtuBt fwÕÕttu ytuLttrË7Bt3 Bt~hçtnwBt3, ÔtÍ5ÕÕtÕt3Ltt y1ÕtGt3nuBtwÕt3 ø1tBttBt ÔtyLÍÕLtt y1ÕtGt3nuBtwÕt3 BtLLt ÔtMËÕÔtt, ftuÕtq rBtLt3 ít1GGtuçttítu BtthÍf14LttfwBt3, ÔtBttÍ5ÕtBtqLtt ÔtÕttrfLt3 ftLt9q yLVtuËnwBt3 GtÍ54ÕtuBtqLt
૧૬૦.અને અમોએ તેઓ(ની નસ્લ)ને બાર શાખાઓમાં ઉમ્મત તરીકે વહેંચી નાખ્યા અને મૂસાની પાસે જ્યારે તેની કોમે પાણી માંગ્યું ત્યારે અમોએ તેને વહી કરી કે તું તારી લાઠીને પથ્થર પર માર, પરિણામે તેમાંથી બાર ઝરણાં વહી નીકળ્યાં, દરેક કબીલો પોતપોતાની (પાણી) પીવાની જગ્યાને ઓળખતો હતો; અને અમોએ તેમના પર વાદળાઓથી છાંયડો કર્યો તથા તેમના પર મન્ના અને સલ્વા ઉતાર્યા; (પછી હુકમ આપ્યો કે) જે પાક વસ્તુઓ અમોએ તમને આપી છે તેમાંથી ખાઓ પીઓ. અને તેઓએ (ઇન્કાર કરી) અમારા ઉપર ઝુલ્મ નથી કર્યો, પરંતુ તેઓએ પોતાની જાત પર જ ઝુલ્મ કર્યો.
[31:01.00]
وَاِذْ قِيْلَ لَهُمُ اسْكُنُوْا هٰذِهِ الْقَرْيَةَ وَكُلُوْا مِنْهَا حَيْثُ شِئْتُمْ وَقُوْلُوْا حِطَّةٌ وَّادْخُلُوا الْبَابَ سُجَّدًا نَّغْفِرْ لَكُمْ خَطِيْٓئٰتِكُمْ ؕ سَنَزِيْدُ الْمُحْسِنِيْنَ﴿161﴾
૧૬૧.ÔtEÍ74f2eÕt ÕtntuBtwMftuLtq ntÍu8rnÕt3f1h3Gtít ÔtftuÕtq rBtLnt n1Gt3Ëtu8 ~tuy3ítwBt3 Ôtfq1Õtq rn1í1ít1ítwk Ôt0Œ3Ïttu2ÕtwÕt3 çttçt Ëws0ŒLt3 Ltø14trVh3 ÕtfwBt3 Ït92ít2eytítufwBt3, ËLtÍeŒwÕt3 Bttun14ËuLteLt
૧૬૧.અને જ્યારે તેમને કહેવામાં આવ્યું કે આ વસ્તીમાં વસવાટ કરો અને તેમાંથી તમારૂં મન જ્યાંથી ચાહે ખાઓ અને કહો : હિત્તા (અમારા માથેથી ગુનાહનો બોજ ઉતારી દે) અને સજદો કરતા કરતા દરવાજામાં દાખલ થાઓ ત્યારે અમે તમારી ભૂલોને માફ કરી દઇશું* નેકી કરનારાઓને અમે વધારે અતા કરશું.
[31:27.00]
فَبَدَّلَ الَّذِيْنَ ظَلَمُوْا مِنْهُمْ قَوْلًا غَيْرَ الَّذِىْ قِيْلَ لَهُمْ فَاَرْسَلْنَا عَلَيْهِمْ رِجْزًا مِّنَ السَّمَآءِ بِمَا كَانُوْا يَظْلِمُوْنَ۠ ﴿162﴾
૧૬૨.VçtŒ0ÕtÕÕtÍ8eLt Í5ÕtBtq rBtLnwBt3 f1Ôt3ÕtLt3 ø1tGt3hÕt3ÕtÍ8e f2eÕt ÕtnwBt3 Vyh3ËÕLtt y1ÕtGt3rnBt3 rhs3ÍBt3 rBtLtË0Btt9yu çtuBtt ftLtq GtÍ54ÕtuBtqLt
૧૬૨.પછી તેઓમાંથી ઝુલમગારોએ જે બોલવાનું કહેવામાં આવ્યું હતું તેને બદલી નાખ્યુ, જેથી અમોએ તેમના પર આસમાનમાંથી અઝાબ મોકલ્યો કારણ કે તેઓ ઝુલ્મ કરતા હતા.
[31:45.00]
وَسْئَلْهُمْ عَنِ الْقَرْيَةِ الَّتِىْ كَانَتْ حَاضِرَةَ الْبَحْرِۘ اِذْ يَعْدُوْنَ فِى السَّبْتِ اِذْ تَاْتِيْهِمْ حِيْتَانُهُمْ يَوْمَ سَبْتِهِمْ شُرَّعًا وَّيَوْمَ لَا يَسْبِتُوْنَ ۙ لَا تَاْتِيْهِمْ ۛۚ كَذٰلِكَ ۛۚ نَبْلُوْهُمْ بِمَا كَانُوْا يَفْسُقُوْنَ﴿163﴾
૧૬૩.ÔtMt3yÕt3nwBt3 y1rLtÕf1h3GtrítÕÕtíte ftLtít3 n1tÍu2hítÕt3 çtn14huBt, EÍ74Gty14ŒqLt rVMËçítu EÍ38 íty3íternBt3 n2eítt LttunqBt3 GtÔt3Bt ËçíturnBt3 ~twh0ykÔt3 ÔtGtÔt3Bt ÕttGtMçtuítqLt Õttíty3íternBt3 fÍt7Õtuf LtçÕtqnwBt3 çtuBttftLtq GtV3Ëtufq1Lt
૧૬૩.અને તેમને તે શહેર (ના લોકો)ના બારામાં પૂછ કે જે દરિયા કિનારે હતું; તેઓએે શનિવારના (દિવસે માછલાં પકડીને) નાફરમાની કરી, શનિવારે (માછલાં) પાણીની સપાટી પર આવી જતા, પરંતુ બીજા દિવસોમાં તે (પાણી સપાટી પર) આવતા ન હતા; આ રીતે અમોએ તેમની અજમાઇશ કરી કારણ કે તેઓ ગુનાહ કરતા હતા.
[32:16.00]
وَاِذْ قَالَتْ اُمَّةٌ مِّنْهُمْ لِمَ تَعِظُوْنَ قَوْمَاْ ۙ ۟اللّٰهُ مُهْلِكُهُمْ اَوْ مُعَذِّبُهُمْ عَذَابًا شَدِيْدًا ؕ قَالُوْا مَعْذِرَةً اِلٰى رَبِّكُمْ وَلَعَلَّهُمْ يَتَّقُوْنَ﴿164﴾
૧૬૪.ÔtEÍ74f1tÕtít3 WBBtítwBt3 rBtLnwBt3 ÕtuBt ítyu2Í5qLt f1Ôt3BtrLtÕÕttntu Bttun3ÕtuftunwBt3 yÔt3Bttuy1Í74 Íu8çttunwBt3 y1Ít7çtLt3 ~tŒeŒLt3, f1tÕtq Bty14Íu8hítLt3 yuÕtt hççtufwBt3 ÔtÕty1ÕÕtnwBt3 Gtíítfq1Lt
૧૬૪.અને જ્યારે તેઓમાંના એક જમાઅતે કહ્યું કે તમે એવા લોકોને નસીહત શા માટે કરો છો કે જેમનો અલ્લાહ નાશ કરી નાખનાર છે અથવા જેમને સખ્ત અઝાબ આપનાર છે? ત્યારે તેમણે કહ્યું કે (અમે તો) તમારા પરવરદિગારની હજૂરમાં (જવાબદારી અદા કરવાની) લાચારી દર્શાવવા, અને કદાચ તેઓ (બૂરાઇથી) બચે.
૧/૨ સિપારો પુરું
[32:39.00]
فَلَمَّا نَسُوْا مَا ذُكِّرُوْا بِهٖۤ اَنْجَيْنَا الَّذِيْنَ يَنْهَوْنَ عَنِ السُّوْۤءِ وَاَخَذْنَا الَّذِيْنَ ظَلَمُوْا بِعَذَابٍۭ بَئِيْسٍۭ بِمَا كَانُوْا يَفْسُقُوْنَ﴿165﴾
૧૬૫.VÕtBt0t LtËq BttÍw7f3fuYçtune9 yLt3sGt3LtÕÕtÍ8eLt GtLt3nÔt3Lt y1rLtMË9qyu Ôt yÏ1tÍ74LtÕÕtÍ8eLt Í5ÕtBtq çtuy1Ít7rçtBt3 çtErËBt3 çtuBttftLtq GtV3Ëtuf1qLt
૧૬૫.પછી જ્યારે તેમને જે (નેકીની વાતો) તેઓને યાદ દેવરાવવામાં આવેલ હતી તેને ભૂલાવી દીધી ત્યારે અમોએ જેઓ બદીથી અટકાવતા હતા તેમને નજાત આપી અને જેઓ ઝુલમગાર હતા તેમની નાફરમાનીના કારણે તેમને સખ્ત અઝાબમાં જકડી લીધા.
[33:03.00]
فَلَمَّا عَتَوْا عَنْ مَّا نُهُوْا عَنْهُ قُلْنَا لَهُمْ كُوْنُوْا قِرَدَةً خٰسِئِیْنَ﴿166﴾
૧૬૬.VÕtBt0t y1ítÔt3 y1BBttLttunq y1Lntu f1wÕLtt ÕtnwBt3 fqLtq fu2h ŒítLt3 Ït1tËuELt3
૧૬૬.પછી જ્યારે (ફરી વખત) તેમને જેની મનાઇ કરવામાં આવી હતી તે બાબતે નાફરમાની કરી ત્યારે અમોએ તેમને કહી દીધું કે ઝિલ્લત સાથે (હાંકી કાઢેલા) વાંદરા બની જાઓ.
[33:16.00]
وَاِذْ تَاَذَّنَ رَبُّكَ لَيَبْعَثَنَّ عَلَيْهِمْ اِلٰى يَوْمِ الْقِيٰمَةِ مَنْ يَّسُوْمُهُمْ سُوْٓءَ الْعَذَابِ ؕ اِنَّ رَبَّكَ لَسَرِيْعُ الْعِقَابِ ۖۚ وَاِنَّهٗ لَغَفُوْرٌ رَّحِيْمٌ﴿167﴾
૧૬૭.ÔtEÍ74 ítyÍ08Lt hççttuf ÕtGtçy1Ë7LLt y1ÕtGt3rnBt3 yuÕtt GtÔt3rBtÕt3 fu2GttBtítu Bt7GGtËqBttunwBt3 Ëq9yÕt3 y1Ít7çtu, ELLt hçt0f ÕtËheW2Õt3 yu2f1tçtu, ÔtELLtnq Õtø1tVwÁh3hn2eBt
૧૬૭.અને જ્યારે તારા પરવરદિગારે એલાન કરી દીધુ કે તે તેમના પર કયામત સુધી કોઇ એવા (હાકેમ)ને જરૂર સત્તા આપતો રહેશે કે જે તેમને સખ્ત અઝાબ આપતો રહેશે; બેશક તારો પરવરદિગાર ઘણો ઝડપી સજા આપનારો છે અને બેશક તે (તોબા કરનાર માટે) ગફુરૂર રહીમ છે.
[33:49.00]
وَقَطَّعْنٰهُمْ فِى الْاَرْضِ اُمَمًا ۚ مِنْهُمُ الصّٰلِحُوْنَ وَمِنْهُمْ دُوْنَ ذٰ لِكَؗ وَبَلَوْنٰهُمْ بِالْحَسَنٰتِ وَالسَّيِّاٰتِ لَعَلَّهُمْ يَرْجِعُوْنَ﴿168﴾
૧૬૮.Ôtf1í1ít1y14LttnwBt3 rVÕyh3Íu2 ytuBtBtLt3, rBtLntuBtwM1Ë1tÕtun1qLt ÔtrBtLnqBt3 ŒqLt Ít7Õtuf ÔtçtÕtÔt3 LttnwBt3 rçtÕn1ËLttítu ÔtMËGGtuytítu ÕtyÕÕtnwBt3 Gth3suW2Lt
૧૬૮.અમોએ તેમને (બની ઇસરાઇલને) ઝમીનમાં અલગ અલગ ટૂકડાઓમાં વિખેરી નાખ્યા, તેમાંથી અમુક નેક છે અને અમુક નેક નથી અમોએ તેમની નેઅમતો અને સખ્તી વડે અજમાઇશ કરી કે કદાચને તેઓ પાછા વળે.
[34:09.00]
فَخَلَفَ مِنْۢ بَعْدِهِمْ خَلْفٌ وَّرِثُوا الْكِتٰبَ يَاْخُذُوْنَ عَرَضَ هٰذَا الْاَدْنٰى وَيَقُوْلُوْنَ سَيُغْفَرُ لَنَا ۚ وَاِنْ يَّاْتِهِمْ عَرَضٌ مِّثْلُهٗ يَاْخُذُوْهُ ؕ اَلَمْ يُؤْخَذْ عَلَيْهِمْ مِّيْثَاقُ الْكِتٰبِ اَنْ لَّا يَقُوْلُوْا عَلَى اللّٰهِ اِلَّا الْحَقَّ وَدَرَسُوْا مَا فِيْهِ ؕ وَالدَّارُ الْاٰخِرَةُ خَيْرٌ لِّلَّذِيْنَ يَتَّقُوْنَ ؕ اَفَلَا تَعْقِلُوْنَ﴿169﴾
૧૬૯.VÏ1tÕtV rBtBçty14ŒurnBt3 Ï1tÕVwkÔt3 ÔthuËw7Õt3 fuíttçt Gty3Ïttu2Íq7Lt y1hÍ1 ntÍ7Õt3yŒ3Ltt ÔtGtfq1ÕtqLt ËGtwø14tVhtu ÕtLtt, ÔtEkGt0y3íturnBt3 y1hÍ1wBt3rBtM7Õttunq Gty3Ïttu2Íq7ntu, yÕtBt3Gttuy3Ï1tÍ74 y1ÕtGt3rnBt3 BteËt7fw1Õt3fuíttçtu yÕÕtt Gtfq1Õtq y1ÕtÕÕttnu EÕÕtÕt3 n1f14f1 ÔtŒhËq BttVenu, ÔtÆ0tÁÕt3 ytÏtu2híttu Ï1tGt3ÁÕt3 rÕtÕÕtÍ8eLt Gtíítfq1Lt, yVÕtt íty14fu2ÕtqLt
૧૬૯.પરંતુ તેમના પછી એક ખરાબ નસ્લ આવી કે જેઓ કિતાબના વારસદાર થયા, અને આ પસ્ત દુનિયાની તુચ્છ ચીઝ વસ્તુઓ (માલ) જમા કરતા રહ્યા અને કહેતા હતા કે (જો અમે ગુનેહગાર છીએ તો તોબા કરીએ છીએ) અમને માફ કરી દેવામાં આવશે, જો કે એવી જ બીજી ચીઝ વસ્તુઓ તેઓને મળે તો તે પણ લઇ લેશે; શું તેમની પાસેથી કિતાબમાં એવું વચન લેવામાં આવ્યું ન હતું કે તેઓ અલ્લાહના સંબંધમાં હક સિવાય કંઇપણ બોલશે નહિ, અને જે કાંઇ તેમાં છે તેને તેઓ વાંચી પણ ચૂક્યા છે અને જેઓ (બૂરાઇથી) બચતા રહે છે, તેમના માટે આખેરતનું ઘર બેહતર છે. શું તમે વિચારતા નથી?
[34:57.00]
وَالَّذِيْنَ يُمَسِّكُوْنَ بِالْكِتٰبِ وَاَقَامُوا الصَّلٰوةَ ؕ اِنَّا لَا نُضِيْعُ اَجْرَ الْمُصْلِحِيْنَ﴿170﴾
૧૭૦.ÔtÕÕtÍ8eLt GttuBtMËufqLt rçtÕfuíttçtu Ôtyf1tBtwM1Ë1Õttít, ELLtt ÕttLttuÍ2eytu2 ys3hÕt3 BtwM1Õtun2eLt
૧૭૦.અને જે લોકો કિતાબને વળગી રહે છે તથા નમાઝ કાયમ રાખે છે, બેશક અમે પણ નેકી કરનારાઓના બદલાને બરબાદ થવા દેતા નથી.
[35:12.00]
وَاِذْ نَتَقْنَا الْجَبَلَ فَوْقَهُمْ كَاَنَّهٗ ظُلَّةٌ وَّظَنُّوْۤا اَنَّهٗ وَاقِعٌ ۢ بِهِمْ ۚ خُذُوْا مَاۤ اٰتَيْنٰكُمْ بِقُوَّةٍ وَّاذْكُرُوْا مَا فِيْهِ لَعَلَّكُمْ تَتَّقُوْنَ۠ ﴿171﴾
૧૭૧.ÔtEÍ74 Ltítf14LtÕt3 sçtÕt VÔt3f1nwBt3 fyLLtnq Íw5ÕÕtítwk Ôt0Í5LLt9q yLLtnq Ôttfu2W2Bt3 çturnBt3, Ïttu2Í7q Btt9ytítGt3LttfwBt3 çtufw1ÔÔtrítk Ôt0Í74ftuY BttVenu Õty1ÕÕtfwBt3 ítíítf1qLt
૧૭૧.અને જ્યારે અમોએ પહાડ ઉપાડી તેઓની ઉપર છાંયો કરનાર છતની જેમ રાખ્યો, તેઓને ગુમાન થયુ કે તેઓ ઉપર પડશે, (ત્યારે અમે કહ્યું) જે કાંઇ અમે તમને આપ્યું છે તેને મજબૂતીથી લઇ લો અને તેમાં જે કાંઇ છે તેને યાદ રાખો (અને અમલ કરો) જેથી તમે પરહેઝગાર બનો.
[35:45.00]
وَ اِذْ اَخَذَ رَبُّكَ مِنْۢ بَنِىْۤ اٰدَمَ مِنْ ظُهُوْرِهِمْ ذُرِّيَّتَهُمْ وَ اَشْهَدَهُمْ عَلٰٓى اَنْفُسِهِمْ ۚ اَلَسْتُ بِرَبِّكُمْ ؕ قَالُوْا بَلٰى ۛۚ شَهِدْنَا ۛۚ اَنْ تَقُوْلُوْا يَوْمَ الْقِيٰمَةِ اِنَّا كُنَّا عَنْ هٰذَا غٰفِلِيْنَ ۙ﴿172﴾
૧૭૨.ÔtEÍ74 yÏ1tÍ7 hççttuf rBtBt3çtLte9 ytŒBt rBtLÍtu6nqhurnBt3 Íw7h3rhGt0ítnwBt3 Ôty~t3nŒnwBt3 y1Õtt9 yLVtuËurnBt3, yÕtMíttu çtuhççtufwBt3, f1tÕtqçtÕtt, ~trnŒ3Ltt, yLítfq1Õtq GtÔt3BtÕt3 f2uGttBtítu ELLtt fwLLtt y1LntÍt7 øt1tVuÕteLt
૧૭૨.અને જ્યારે તારા પરવરદિગારે આદમની ઔલાદમાંથી તેમની પીઠમાંથી તેમની ઝુરીય્યતને કાઢી, અને તેમના ઉપર ખુદ તેમને જ ગવાહ બનાવ્યા, શું હું તમારો પરવરદિગાર નથી? (સર્વેએ) કહ્યુ કે (હા) બેશક અમે ગવાહી આપીએ છીએ, આ એટલા માટે કે કયામતના દિવસે એમ ન કહો કે અમે આનાથી ગાફેલ હતા.
[36:37.00]
اَوْ تَقُوْلُوْۤا اِنَّمَاۤ اَشْرَكَ اٰبَآؤُنَا مِنْ قَبْلُ وَكُنَّا ذُرِّيَّةً مِّنْۢ بَعْدِهِمْۚ اَفَتُهْلِكُنَا بِمَا فَعَلَ الْمُبْطِلُوْنَ﴿173﴾
૧૭૩.yÔt3ítfq1Õtq ELLtBtt9 y~hf ytçtt9ytuLtt rBtLf1çÕttu Ôt fwLLtt Í5wh3heGt0ítBt3 rBtBçty14ŒurnBt3, yVíttun3ÕtuftuLtt çtuBtt Vy1ÕtÕt3 Btwçítu2ÕtqLt
૧૭૩.અથવા તમે એમ ન કહો કે અમારા બાપદાદા શિર્ક કરતા હતા, અને અમે તેમની નસ્લમાંથી હતા; (તેઓના રસ્તા ઉપર ચાલવા) માટે (લાચાર હતા) શું તું અહેલે બાતિલના આમાલના કારણે અમને હલાક કરીશ?
[37:01.00]
وَكَذٰلِكَ نُفَصِّلُ الْاٰيٰتِ وَلَعَلَّهُمْ يَرْجِعُوْنَ﴿174﴾
૧૭૪.ÔtftÍt7Õtuf LttuVM1Ëu2ÕtwÕt3 ytGttítu ÔtÕty1ÕÕtnwBt3 Gth3suW2Lt
૧૭૪.અને આવી રીતે અમે આયતોને વાઝેહ કરી દઇએ છીએ કે કદાચને તેઓ (હક તરફ) પાછા ફરે.
[37:09.00]
وَاتْلُ عَلَيْهِمْ نَبَاَ الَّذِىْۤ اٰتَيْنٰهُ اٰيٰتِنَا فَانْسَلَخَ مِنْهَا فَاَتْبَعَهُ الشَّيْطٰنُ فَكَانَ مِنَ الْغٰوِيْنَ﴿175﴾
૧૭૫.ÔtíÕttu y1ÕtGt3rnBt3 LtçtyÕÕtÍe98 ytítGt3Lttntu ytGttítuLtt VLËÕtÏ1t rBtLnt Vyít3çty1nw~t3 ~tGt3ít1tLttu VftLt BtuLtÕt3 øt1tÔteLt
૧૭૫.અને તેમને તે શખ્સની ખબર આપો કે જેને અમોએ અમારી આયતો આપી, પણ પછી તે તેનાથી અલગ થઇ ગયો, જેથી શૈતાન તેની પાછળ પડ્યો, પછી તે ગુમરાહોમાંથી થઇ ગયો.
[37:30.00]
وَلَوْ شِئْنَا لَرَفَعْنٰهُ بِهَا وَلٰكِنَّهٗۤ اَخْلَدَ اِلَى الْاَرْضِ وَاتَّبَعَ هَوٰٮهُ ۚ فَمَثَلُهٗ كَمَثَلِ الْكَلْبِ ۚ اِنْ تَحْمِلْ عَلَيْهِ يَلْهَثْ اَوْ تَتْرُكْهُ يَلْهَث ؕ ذٰلِكَ مَثَلُ الْقَوْمِ الَّذِيْنَ كَذَّبُوْا بِاٰيٰتِنَا ۚ فَاقْصُصِ الْقَصَصَ لَعَلَّهُمْ يَتَفَكَّرُوْنَ﴿176﴾
૧૭૬.ÔtÕtÔt3~tuy3Ltt ÕthVy14Lttntu çtunt ÔtÕttrfLLtnq9 yÏ14tÕtŒ yuÕtÕt3yh3Íu2 Ôtíítçty1 nÔttntu, VBtË7Õttunq fBtË7rÕtÕt3 fÕçtu, ELítn14rBtÕt3 y1ÕtGt3nu GtÕnË74, yÔt3ítíÁf3ntu GtÕt3nË74, Ít7Õtuf BtË7ÕtwÕt3 f1Ôt3rBtÕt3 ÕtÍ8eLt fÍ08çtq çtuytGttítuLtt, Vf14Ët2urË1Õt3 f1Ë1Ë1 ÕtyÕÕtnwBt3 GtítVf3fYLt
૧૭૬.અને અગર અમે ચાહતે તો એ જ આયતો થકી તેને ઊચ્ચ દરજ્જે પહોંચાડી દેતે; પણ તે ઝમીનને વળગી રહ્યો અને પોતાની (પસ્ત) ખ્વાહીશાતોની પૈરવી કરતો રહ્યો, માટે તેનો દાખલો (તે) કૂતરાના દાખલા જેવો છે, અગર તું તેના પર હુમલો કરે તો તે તેની જીભ કાઢે અને જો તું તેને જતો કરે તો પણ તે જીભ કાઢે; આ અમારી આયત જૂઠલાવનાર લોકોનો દાખલો છે, માટે તું કિસ્સા વાંચી સંભળાવ કદાચ તેઓ વિચારે.
[38:13.00]
سَآءَ مَثَلَاْ ۟الْقَوْمُ الَّذِيْنَ كَذَّبُوْا بِاٰيٰتِنَا وَاَنْفُسَهُمْ كَانُوْا يَظْلِمُوْنَ﴿177﴾
૧૭૭.Ët9y BtË7ÕtrLtÕt3 f1Ôt3BtwÕÕtÍ8eLt fÍ74Í7çtq çtuytGttítuLtt ÔtyLVtuËnqBt3 ftLtq GtÍ54ÕtuBtqLt
૧૭૭.તે કોમનો દાખલો ઘણોજ ખરાબ છે જે અમારી આયતોને જૂઠલાવે છે અને તેઓ પોતાની જાત ઉપર જ ઝુલ્મ કરે છે.
[38:30.00]
مَنْ يَّهْدِ اللّٰهُ فَهُوَ الْمُهْتَدِىْۚ وَمَنْ يُّضْلِلْ فَاُولٰۤئِكَ هُمُ الْخٰسِرُوْنَ﴿178﴾
૧૭૮.BtkGtn3rŒÕÕttntu VntuÔtÕt3 Bttun3ítŒe, ÔtBtkGGtwÍ14rÕtÕt3 VWÕtt9yuf ntuBtwÕt3 Ït1tËuYLt
૧૭૮.જેની અલ્લાહ હિદાયત કરે તેજ હિદાયત પામેલ છે; અને જેને ગુમરાહ કરે છે તેઓ નુકશાન ભોગવનારા છે.
[38:50.00]
وَلَقَدْ ذَرَاْنَا لِجَهَنَّمَ كَثِيْرًا مِّنَ الْجِنِّ وَالْاِنْسِ ۖ ؗ لَهُمْ قُلُوْبٌ لَّا يَفْقَهُوْنَ بِهَا ؗ وَلَهُمْ اَعْيُنٌ لَّا يُبْصِرُوْنَ بِهَا ؗ وَلَهُمْ اٰذَانٌ لَّا يَسْمَعُوْنَ بِهَا ؕ اُولٰۤئِكَ كَالْاَنْعَامِ بَلْ هُمْ اَضَلُّ ؕ اُولٰۤئِكَ هُمُ الْغٰفِلُوْنَ﴿179﴾
૧૭૯.ÔtÕtf1Œ3 Í7hy3Ltt ÕtusnLLtBt fË8ehBt3 BtuLtÕt3rsLLtu ÔtÕELËu ÕtnwBt3 ftu2ÕtwçtqÕÕtt GtV3f1nqLt çtunt ÔtÕtnwBt3 yy14GttuLtwÕt3 ÕttGtwçËu2YLt çtunt ÔtÕtnwBt3 ytÍt7LtwÕÕttGtMBtW2Lt çtunt, WÕtt9yuf fÕt3 yLy1tBtu çtÕnwBt3 yÍ1ÕÕttu, ytuÕtt9yuf ntuBtwÕt3 øt1tVuÕtqLt
૧૭૯.અને બેશક અમોએ જિન્નાતો તથા ઇન્સાનોમાંથી ઘણાઓને જહન્નમ માટે પેદા કર્યાં છે; તેઓ દિલ (મન) ધરાવે છે તેનાથી સમજતા (વિચારતા) નથી, અને તેમની આંખો છે તેનાથી જોતા નથી, અને તેમના કાન છે તેનાથી સાંભળતા નથી; તેઓ જાનવરો જેવા છે બલ્કે તેના કરતાંય વધુ ગુમરાહ છે; આ લોકો જ બેદરકાર (ગાફીલ) છે.
[39:35.00]
وَلِلّٰهِ الْاَسْمَآءُ الْحُسْنٰى فَادْعُوْهُ بِهَا۪ وَذَرُوا الَّذِيْنَ يُلْحِدُوْنَ فِیْۤ اَسْمَآئِهٖ ؕ سَيُجْزَوْنَ مَا كَانُوْا يَعْمَلُوْنَ﴿180﴾
૧૮૦.ÔtrÕtÕÕttrnÕt3 yMBtt9WÕt3 n1wMLtt VŒ3W2ntu çtunt ÔtÍ7ÁÕt3 ÕtÍ8eLt GtwÕnu2ŒqLt Ve9 yMBtt9yune, ËGtws3ÍÔtLt3 BttftLtq Gty14BtÕtqLt
૧૮૦.અને અલ્લાહના સારા સારા નામ છે, માટે તે (અલ્લાહ)ને તેના વડે પોકારો અને તે લોકોને મૂકી દો જેઓ તેના નામોમાં (અયોગ્ય) ફેરફાર કરે છે તેઓના આમાલનો બદલો તેમને ટૂંક સમયમાં આપવામાં આવશે.
[40:02.00]
وَمِمَّنْ خَلَقْنَاۤ اُمَّةٌ يَّهْدُوْنَ بِالْحَقِّ وَبِهٖ يَعْدِلُوْنَ۠ ﴿181﴾
૧૮૧.ÔtrBtBBtLt3 Ï1tÕtf14Ltt9 WBBtítwk Gt0n3ŒqLt rçtÕn1f14fu2 Ôtçtune Gty14ŒuÕtqLt
૧૮૧.અને અમારા ખલ્ક કરેલામાંથી એક ગિરોહ હક સાથે હિદાયત કરે છે* અને તે વડે ઇન્સાફ કરે છે.
[40:14.00]
وَالَّذِيْنَ كَذَّبُوْا بِاٰيٰتِنَا سَنَسْتَدْرِجُهُمْ مِّنْ حَيْثُ لَا يَعْلَمُوْنَ ۖ ۚ﴿182﴾
૧૮૨.ÔtÕÕtÍ8eLt fÍ08çtq çtuytGttítuLtt ËLtË3 ítŒ3huòunwBt3 rBtLn1Gt3Ëtu8 ÕttGty14ÕtBtqLt
૧૮૨.અને જે લોકો અમારી આયતોને જૂઠલાવે છે તેમને ખબર પણ નહિ પડે એ રીતે ધીમે ધીમે અમે તેમને (અઝાબમાં) જકડી લેશું.
[40:24.00]
وَاُمْلِىْ لَهُمْ ؕ اِنَّ كَيْدِىْ مَتِيْنٌ﴿183﴾
૧૮૩.ÔtWBÕte ÕtnwBt3, ELLt fGt3Œe BtíteLt
૧૮૩.હું તેમને ઢીલ આપતો રહું છું; બેશક મારી યોજના મજબૂત છે.
[40:35.00]
اَوَلَمْ يَتَفَكَّرُوْا مَا بِصَاحِبِهِمْ مِّنْ جِنَّةٍؕ اِنْ هُوَ اِلَّا نَذِيْرٌ مُّبِيْنٌ﴿184﴾
૧૮૪.yÔtÕtBt3 GtítVf0Y BttçtuË1tnu2çturnBt3 rBtLt3 rsLLtrítLt3, ELntuÔt EÕÕtt LtÍ8eÁBt3 BttuçteLt
૧૮૪.શું તેઓ ચિંતન મનન (ફિક્ર) નથી કરતા કે તેમના સાથી (પયગંબર)માં પાગલપન નથી, તે ફકત વાઝેહ તૌર પર અઝાબથી ડરાવનાર છે?
[40:51.00]
اَوَلَمْ يَنْظُرُوْا فِیْ مَلَكُوْتِ السَّمٰوٰتِ وَالْاَرْضِ وَمَا خَلَقَ اللّٰهُ مِنْ شَىْءٍ ۙ وَّاَنْ عَسٰٓى اَنْ يَّكُوْنَ قَدِ اقْتَرَبَ اَجَلُهُمْ ۚ فَبِاَىِّ حَدِيْثٍۢ بَعْدَهٗ يُؤْمِنُوْنَ﴿185﴾
૧૮૫.yÔtÕtBt3 GtLÍt6uY Ve BtÕtfqrítMËBttÔttítu ÔtÕyh3Íu2 ÔtBtt Ï1tÕtf1ÕÕttntu rBtLt3 ~tGt3EkÔt3 ÔtyLt3 y1Ët9ykGGtfqLt f1rŒf14íthçt ys3ÕttunwBt3, VçtuyGGtu n1ŒerË7Bt3 çty14Œnq Gttuy3BtuLtqLt
૧૮૫.આકાશો તથા ઝમીનની હુકૂમતમાં અને (બીજું) જે કાંઇપણ અલ્લાહે પેદા કર્યુ છે તેને શું તેઓ (ઘ્યાનથી) જોતા નથી (કે) કદાચ તે(ના જીવન)ની મુદ્દત પૂરી થવાની નઝદીક હોય? પછી આના બાદ તેઓ કઇ વાત ઉપર ઇમાન લાવશે?
[41:21.00]
مَنْ يُّضْلِلِ اللّٰهُ فَلَا هَادِىَ لَهٗ ؕ وَ يَذَرُهُمْ فِیْ طُغْيَانِهِمْ يَعْمَهُوْنَ﴿186﴾
૧૮૬.BtkGGtwÍ14ÕturÕtÕÕttntu VÕtt ntŒuGt Õtnq, ÔtGtÍ7htunwBt3 Ve ítw1ø1GttLturnBt3 Gty14BtnqLt
૧૮૬.અલ્લાહ જેને ગુમરાહ કરે પછી તેનો હિદાયત કરનારો કોઇ નહી હોય અને તેઓને સરકશીમાં ભટકતા રહેવા દેશે.
[41:34.00]
يَسْئَلُوْنَكَ عَنِ السَّاعَةِ اَيَّانَ مُرْسٰٮهَا ؕ قُلْ اِنَّمَا عِلْمُهَا عِنْدَ رَبِّىْ ۚ لَا يُجَلِّيْهَا لِوَقْتِهَاۤ اِلَّا هُوَۘ ؕؔ ثَقُلَتْ فِى السَّمٰوٰتِ وَالْاَرْضِؕ لَا تَاْتِيْكُمْ اِلَّا بَغْتَةً ؕ يَسْئَلُوْنَكَ كَاَنَّكَ حَفِىٌّ عَنْهَا ؕ قُلْ اِنَّمَا عِلْمُهَا عِنْدَ اللّٰهِ وَلٰكِنَّ اَكْثَرَ النَّاسِ لَا يَعْلَمُوْنَ﴿187﴾
૧૮૭.GtMyÕtqLtf yrLtMËty1ítu yGGttLt BtwËtont, fw1Õt3 ELLtBtt E2ÕBttunt E2LŒhççte, ÕttGttusÕÕtent ÕtuÔtf14ítunt9 EÕÕttntuÔt, Ë7ft2uÕtít3 rVË0BttÔttítu ÔtÕyh3Íu2, Õttíty3ítefwBt3 EÕÕtt çtø14títítLt3, GtMyÕtqLtf fyLLtf n1rVGGtwLt3 y1Lnt, fw1Õt3 ELLtBtt E2ÕBttunt E2LŒÕÕttnu ÔtÕttrfLLt yf3Ë7hLLttËu ÕttGty14ÕtBtqLt
૧૮૭.તેઓ તને તે નક્કી કરેલ ઘડી વિશે* સવાલ કરે છે કે તે કયારે આવશે ? તું કહે કે તેની ખબર મારા પરવરદિગારને જ છે; તેના સિવાય કોઇ તેની નક્કી કરેલ ઘડીને જાહેર નહી કરે; તે આકાશો તથા ઝમીનમાં એક ભારે ઘડી હશે. જે તમારી ઉપર ઓચિંતા આવશે. તેઓ તને એવી રીતે પૂછે છે કે જાણે તું તેની હકીકત જાણતો હોય; તું કહે કે તેનું ઇલ્મ અલ્લાહની પાસે જ છે, પરંતુ ઘણા ખરા લોકો જાણતા નથી.
[42:38.00]
قُلْ لَّاۤ اَمْلِكُ لِنَفْسِىْ نَفْعًا وَّلَا ضَرًّا اِلَّا مَا شَآءَ اللّٰهُ ؕ وَلَوْ كُنْتُ اَعْلَمُ الْغَيْبَ لَاسْتَكْثَرْتُ مِنَ الْخَيْرِ ۖ ۛۚ وَمَا مَسَّنِىَ السُّۤوْءُ ۛۚ اِنْ اَنَا اِلَّا نَذِيْرٌ وَّبَشِيْرٌ لِّقَوْمٍ يُّؤْمِنُوْنَ۠ ﴿188﴾
૧૮૮.fw1ÕÕtt yBÕtuftu ÕtuLtV3Ëe LtV3y2kÔt3 ÔtÕttÍ1h0Lt3 EÕÕtt Btt~tt9yÕÕttntu, ÔtÕtÔt3fwLíttu yy14ÕtBtwÕt3 ø1tGt3çt ÕtMítf3Ë7h3íttu BtuLtÕt3 Ï1tGt3hu, ÔtBtt BtMËLtuGtMËq9ytu, ELt3yLtt EÕÕtt LtÍ8eÁkÔt3 Ôtçt~teÁ ÕÕtuf1Ôt3rBtkGt3 Gtwy3BtuLtqLt
૧૮૮.તું કહે કે હું મારી જાત માટે કોઇપણ પ્રકારના નફા નુકસાનનો માલિક નથી. સિવાય કે જે અલ્લાહ ચાહે, અને જો હું ગૈબી વાતો જાણતો હોત તો હું ઘણો ફાયદો મેળવત અને બદી (નુકસાન) મને અડકતે પણ નહિ. હું ઇમાનવાળા માટે ફકત એક ડરાવનાર અને ખુશખબર આપનારો છું.
[43:14.00]
هُوَ الَّذِىْ خَلَقَكُمْ مِّنْ نَّفْسٍ وَّاحِدَةٍ وَّجَعَلَ مِنْهَا زَوْجَهَا لِيَسْكُنَ اِلَيْهَا ۚ فَلَمَّا تَغَشّٰٮهَا حَمَلَتْ حَمْلًا خَفِيْفًا فَمَرَّتْ بِهٖ ۚ فَلَمَّاۤ اَثْقَلَتْ دَّعَوَا اللّٰهَ رَبَّهُمَا لَئِنْ اٰتَيْتَنَا صَالِحًا لَّنَكُوْنَنَّ مِنَ الشّٰكِرِيْنَ﴿189﴾
૧૮૯.ntuÔtÕÕtÍ8e Ï1tÕtf1fwBt3 rBtLt3LtV3rËkÔt3 Ôttnu2ŒrítkÔt3 Ôtsy1Õt rBtLnt ÍÔt3snt ÕtuGtË3ftuLt yuÕtGt3nt, VÕtBBtt ítø1t~t0tnt n1BtÕtít3 n1Bt3ÕtLt3 Ï1tVeVLt3 VBth0íçtune, VÕtBBtt9 yË74f1ÕtŒ3 Œy1ÔtÕÕttn hççtntuBtt ÕtELt3 ytítGt3ítLtt Ë1tÕtun1Õt3 ÕtLtfq LtLLt BtuLt~tt0fuheLt
૧૮૯.તે જેણે તમોને એક જ નફસમાંથી પૈદા કર્યા અને તેમાંથી જ એનો (જીવન)સાથી બનાવ્યો કે જેથી તેણીથી સુકુન મળે, પછી જયારે તેણી સાથે સોહબત કરી ત્યારે તેણીને હળવો બોજો (ગર્ભ) રહ્યો કે જે ઉપાડીને તે હરતી ફરતી હતી, પછી જયારે તે (ગર્ભ)નો ભાર વધી જાય છે ત્યારે તેઓ બંને તેમના પરવરદિગાર, અલ્લાહ પાસે દુઆ કરે છે કે જો તું અમને એક સાલેહ (ફરઝંદ) અતા કરીશ તો જરૂર અમો શુક્ર ગુઝારમાંથી થઇ જશું.
[43:55.00]
فَلَمَّاۤ اٰتٰٮهُمَا صَالِحًا جَعَلَا لَهٗ شُرَكَآءَ فِيْمَاۤ اٰتٰٮهُمَا ۚ فَتَعٰلَى اللّٰهُ عَمَّا يُشْرِكُوْنَ﴿190﴾
૧૯૦.VÕtBBtt9 ytíttntuBtt Ë1tÕtun1Lt3 sy1Õt Õtnq ~ttuhft9y VeBtt9 ytíttntuBtt, Víty1tÕtÕÕttntu y1Bt0t Gtw~hufqLt
૧૯૦.પછી જ્યારે તે તેમને એક સાલેહ (ફરઝંદ) આપ્યો, ત્યારે અલ્લાહની અતામાં તેઓએ બીજાને તેના શરીક બનાવ્યા; પણ જેને તેઓ શરીક બનાવે છે અલ્લાહ તેઓથી બુલંદ છે.
[44:30.00]
اَيُشْرِكُوْنَ مَا لَا يَخْلُقُ شَيْئًا وَّهُمْ يُخْلَقُوْنَ ۖ ؗ ﴿191﴾
૧૯૧.yGtw~hufqLt BttÕtt GtÏ14tÕttuft2u ~tGt3ykÔt3 ÔtnwBt3 GtwÏ14tÕtfq1Lt
૧૯૧.શું જેઓને ખલ્ક કરવામાં આવ્યા છે અને કોઇ ચીઝને ખલ્ક કરતા નથી, તેઓને શરીક બનાવે છે?
[44:38.00]
وَلَا يَسْتَطِيْعُوْنَ لَهُمْ نَصْرًا وَّلَاۤ اَنْفُسَهُمْ يَنْصُرُوْنَ﴿192﴾
૧૯૨.ÔtÕtt GtMítít2eW2Lt ÕtnwBt3 LtM1hk Ôt0Õtt9 yLVtuËnwBt3 GtLËtu2YLt
૧૯૨.(શરીકો) પોતાની અને તેઓ (મુશરીકો)ની મદદ કરી શકશે નહી.
[44:50.00]
وَاِنْ تَدْعُوْهُمْ اِلَى الْهُدٰى لَا يَتَّبِعُوْكُمْ ؕ سَوَآءٌ عَلَيْكُمْ اَدَعَوْتُمُوْهُمْ اَمْ اَنْتُمْ صٰمِتُوْنَ﴿193﴾
૧૯૩.ÔtELt3 ítŒ3W2nwBt3 yuÕtÕt3 ntuŒt ÕttGtíítçtuW2fw3Bt, ËÔtt9WLt3 y1ÕtGt3fwBt3 yŒy1Ôt3íttuBtq nwBt3 yByLítwBt3 Ë1tBtuítqLt
૧૯૩.અને જો તમે તેમને હિદાયત તરફ બોલાવશો તો તેઓ (મુશરિકો) તમારી પૈરવી કરશે નહિ; તમારા માટે સરખું જ છે તેમને બોલાવો કે ખામોશ રહો.
[45:10.00]
اِنَّ الَّذِيْنَ تَدْعُوْنَ مِنْ دُوْنِ اللّٰهِ عِبَادٌ اَمْثَالُكُمْ فَادْعُوْهُمْ فَلْيَسْتَجِيْبُوْا لَكُمْ اِنْ كُنْتُمْ صٰدِقِيْنَ﴿194﴾
૧૯૪.ELLtÕÕtÍ8eLt ítŒ3W2Lt rBtLŒwrLtÕÕttnu yu2çttŒwLt3 yBË7tÕttufwBt3 VŒ3W2nwBt3 VÕGtMítSçtq ÕtfwBt3 ELfwLítwBt3 Ë1tŒuf2eLt
૧૯૪.બેશક તમે અલ્લાહના સિવાય જેમને પોકારો છો તેઓ તમારા જેવી જ મખ્લૂક છે, જો તમે (શરીકો બાબતે) સાચા હોવ તો દુઆ કરો કે તેઓ તમને જવાબ આપે.
[45:29.00]
اَلَهُمْ اَرْجُلٌ يَّمْشُوْنَ بِهَآؗ اَمْ لَهُمْ اَيْدٍ يَّبْطِشُوْنَ بِهَآؗ اَمْ لَهُمْ اَعْيُنٌ يُّبْصِرُوْنَ بِهَآؗ اَمْ لَهُمْ اٰذَانٌ يَّسْمَعُوْنَ بِهَا ؕ قُلِ ادْعُوْا شُرَكَآءَكُمْ ثُمَّ كِيْدُوْنِ فَلَا تُنْظِرُوْنِ﴿195﴾
૧૯૫.yÕtnwBt3 yh3òuÕtwk Gt0B~tqLt çtunt9 yBÕtnwBt3 yGt3rŒk Gt0çítu2~twLt çtunt9 yBÕtnwBt3 yy14GttuLtwk Gt0wçËu2YLtçtunt9 yBÕtnwBt3 ytÍt7Ltwk Gt0MBtW2Lt çtunt, ft2urÕtŒ3W2 ~ttuhft9yfwBt3 Ëw7Bt0 feŒqLtu VÕtt ítwLt3Íu6YLt
૧૯૫.શું તેમના પગ છે કે જેના વડે તેઓ ચાલે છે, અથવા તેમના હાથ છે કે જેના વડે તેઓ પકડે છે, અથવા તેમની આંખો છે કે જેના વડે તેઓ જૂએ છે, અથવા તેમના કાન છે કે જેના વડે તેઓ સાંભળે છે? કહે કે તમારા શરીકોને બોલાવો અને મારા વિરૂઘ્ધ જે મક્ર કરવો હોય તે કરો, અને મને કંઇપણ મોહલત ન આપજો!
[46:06.00]
اِنَّ وَلىِّۦَ اللّٰهُ الَّذِىْ نَزَّلَ الْكِتٰبَ ۖ ؗ وَهُوَ يَتَوَلَّى الصّٰلِحِيْنَ﴿196﴾
૧૯૬.ELLt ÔtrÕtGGtu GtÕÕttnwÕÕtÍ8e LtÍ0ÕtÕt3 fuíttçt ÔtntuÔt GtítÔtÕÕtM1Ë1tÕtun2eLt
૧૯૬.બેશક મારો સરપરસ્ત અલ્લાહ છે કે જેણે કિતાબ નાઝિલ કરી છે, અને તે નેક બંદાઓનો સરપરસ્ત છે.
[46:32.00]
وَالَّذِيْنَ تَدْعُوْنَ مِنْ دُوْنِهٖ لَا يَسْتَطِيْعُوْنَ نَصْرَكُمْ وَلَاۤ اَنْفُسَهُمْ يَنْصُرُوْنَ﴿197﴾
૧૯૭.ÔtÕÕtÍ8eLt ítŒ3W2Lt rBtLŒqLtune ÕttGtMítít2eW2Lt LtË14hfwBt3 ÔtÕtt9 yLVtuËnwBt3 GtLËtu2YLt
૧૯૭.અને તેના સિવાય તમે જેને પોકારો છો તેઓ ન તમારી મદદ કરી શકે છે, અને ન પોતાની મદદ કરી શકે છે.
[46:47.00]
وَاِنْ تَدْعُوْهُمْ اِلَى الْهُدٰى لَا يَسْمَعُوْا ؕ وَتَرٰٮهُمْ يَنْظُرُوْنَ اِلَيْكَ وَهُمْ لَا يُبْصِرُوْنَ﴿198﴾
૧૯૮.ÔtELt3 ítŒ3W2nwBt3 yuÕtÕt3ntuŒt ÕttGtMBtW2, ÔtíthtnwBt3 GtLt3Ítu6YLt yuÕtGt3f ÔtnwBt3 ÕttGtwçt3Ëu2YLt
૧૯૮.અને અગર તમે તેમને હિદાયત તરફ બોલાવશો તો પણ તેઓ કાંઇ સાંભળશે નહિ; અને તમે જોશો કે તેઓ તમારી તરફ જોઇ રહ્યા છે, જો કે (હકીકતમાં) તેઓ જોતા જ નથી.
[47:00.00]
خُذِ الْعَفْوَ وَاْمُرْ بِالْعُرْفِ وَاَعْرِضْ عَنِ الْجٰهِلِيْنَ﴿199﴾
૧૯૯.Ïtt2urÍ7Õt3 y1V3Ôt Ôty3Btwh3 rçtÕt3W2h3Vu Ôtyy14rhÍ14 yrLtÕt3 ònuÕteLt
૧૯૯.દરગુજર અને નમ્રતાનો રસ્તો અપનાવો તથા નેકીનો હુકમ આપો અને નાદાનોથી મોઢું ફેરવી લો (ઘ્યાન ન આપો)
[47:08.00]
وَاِمَّا يَنْزَغَنَّكَ مِنَ الشَّيْطٰنِ نَزْغٌ فَاسْتَعِذْ بِاللّٰهِؕ اِنَّهٗ سَمِيْعٌ عَلِيْمٌ﴿200﴾
૨૦૦.Ôt EBt0t GtLt3Íø1tLLtf BtuLt~~tGt3ít1tLtu LtÍ3ø1twLt3 VMítE2Í74 rçtÕÕttnu, ELLtnq ËBteW2Lt3 y1ÕteBt
૨૦૦.અને જો તને શૈતાન તરફથી કોઇ વસવસો થાય તો અલ્લાહથી પનાહ માંગ; કારણકે તે સાંભળનાર અને જાણનાર છે.
[47:26.00]
اِنَّ الَّذِيْنَ اتَّقَوْا اِذَا مَسَّهُمْ طٰۤئِفٌ مِّنَ الشَّيْطٰنِ تَذَكَّرُوْا فَاِذَا هُمْ مُّبْصِرُوْنَۚ﴿201﴾
૨૦૧.ELLtÕÕtÍ8eLtíítf1Ôt3 yuÍt7 BtMËnwBt3 ítt92yuVwBt3 BtuLt~~tGt3ít1tLtu ítÍ7¬Y VyuÍt7nwBt3 BtwçËuYLt
૨૦૧.બેશક જેઓ પરહેઝગાર છે તેમને જ્યારે શૈતાની વસવસો થાય છે ત્યારે (અલ્લાહને) યાદ કરે છે પછી તેઓ (હકીકતોને) જોવા લાગે છે.
[47:43.00]
وَاِخْوَانُهُمْ يَمُدُّوْنَهُمْ فِى الْغَىِّ ثُمَّ لَا يُقْصِرُوْنَ﴿202﴾
૨૦૨.ÔtEÏ14tÔttLttunwBt3 GtBtwŒq0LtnwBt3 rVÕø1tGGtu Ëw7Bt0 ÕttGtwf14Ëu2YLt
૨૦૨.અને તેઓ (મુશરિકો)ના (શૈતાન) ભાઇઓ તેમને ગુમરાહીમાં વધારે ખેંચી જાય છે, અને તેઓ જરા પણ કચાશ રાખતા નથી.
[47:52.00]
وَاِذَا لَمْ تَاْتِهِمْ بِاٰيَةٍ قَالُوْا لَوْلَا اجْتَبَيْتَهَا ؕ قُلْ اِنَّمَاۤ اَتَّبِعُ مَا يُوْحٰٓى اِلَىَّ مِنْ رَّبِّىْ ۚ هٰذَا بَصَآئِرُ مِنْ رَّبِّكُمْ وَهُدًى وَّ رَحْمَةٌ لِّقَوْمٍ يُّؤْمِنُوْنَ﴿203﴾
૨૦૩.ÔtyuÍt7 ÕtBt3 íty3íturnBt3 çtuytGtrítLt3 f1tÕtq ÕtÔt3 Õts3ítçtGt3ítnt, fw1Õt3 ELLtBtt9 yíítçtuytu2 BttGtqnt92 yuÕtGt0 rBth0ççte ntÍt7 çtËt92yuhtu rBth0ççtufwBt3 ÔtntuŒkÔt3 Ôthn14BtítwÕt3 Õtuf1Ôt3rBtGGttuy3BtuLtqLt
૨૦૩.અને જ્યારે તું તેમની પાસે કોઇ આયત લાવતો નથી ત્યારે તેઓ કહે છે કે તું કોઇ આયત કેમ પસંદ કરી લેતો નથી ? તું કહે કે હું મારા પરવરદિગાર તરફથી જે કાંઇ મારા તરફ વહી કરવામાં આવે છે તેની જ તાબેદારી કરૂં છું, આ તમારા પરવરદિગાર તરફથી વાઝેહ દલીલો છે અને જેઓ ઇમાન લાવ્યા છે તેઓ માટે હિદાયત તથા રહેમત છે.
[48:35.00]
وَاِذَا قُرِئَ الْقُرْاٰنُ فَاسْتَمِعُوْا لَهٗ وَاَنْصِتُوْا لَعَلَّكُمْ تُرْحَمُوْنَ﴿204﴾
૨૦૪.ÔtyuÍt7 ftu1huyÕt3 f1wh3ytLttu VMítBtuW2 Õtnq ÔtyLËu2ítq Õty1ÕÕtfwBt3 ítwh3n1BtqLt
૨૦૪.અને જયારે કુરઆન પઢવામાં આવે ત્યારે તમે તેને ઘ્યાનપૂર્વક સાંભળો અને ચૂપ રહો. કદાચ તમારા પર રહેમ કરવામાં આવે.
[48:45.00]
وَاذْكُرْ رَّبَّكَ فِیْ نَفْسِكَ تَضَرُّعًا وَّخِيْفَةً وَّدُوْنَ الْجَهْرِ مِنَ الْقَوْلِ بِالْغُدُوِّ وَالْاٰصَالِ وَلَا تَكُنْ مِّنَ الْغٰفِلِيْنَ﴿205﴾
૨૦૫.ÔtÍ74fwh3 hçt0f VeLtV3Ëuf ítÍ1h3htuy1Ôt3 ÔtÏt2eVítkÔt3 ÔtŒqLtÕt3 sn3hu BtuLtÕt3 f1Ôt3Õtu rçtÕt3øttu2ŒwÔÔtu ÔtÕt3ytË1tÕtu ÔtÕttítfwBt3 BtuLtÕt3 øt1tVuÕteLt
૨૦૫.અને તારા મનમાં તારા પરવરદિગારને ઊંચા સાદે નહિ પણ કરગરીને તથા ડરતા ડરતા સવાર સાંજ યાદ કરતો રહે, અને ગાફિલોમાંથી ન રહેજે.
[49:08.90]
اِنَّ الَّذِيْنَ عِنْدَ رَبِّكَ لَا يَسْتَكْبِرُوْنَ عَنْ عِبَادَتِهٖ وَيُسَبِّحُوْنَهٗ وَلَهٗ يَسْجُدُوْنَ ﴿206﴾۩☽
૨૦૬.ELLtÕÕtÍ8eLt E2LŒ hççtuf ÕttGtMítf3çtuYLt y1Lt3yuçttŒítune ÔtGttuËççtunq1 Ltnq ÔtÕtnq GtMòuŒqLt ۩☽
૨૦૬.બેશક જે લોકો તારા પરવરદિગારના મુકર્રબ (નઝદીક) છે તેઓ તેની ઇબાદત કરવા વિશે તકબ્બૂર (ઘમંડ) રાખતા નથી, અને તેની તસ્બીહ કરે છે અને તેને જ (નમ્રતાપૂર્વક) સજદો કરે છે. ۩☽
મુસતહબ સજદા
[49:27.00]
સુરા-૮ / الأنفال / અલ અન્ફાલ
કુરઆન ના સજદા ની દુઆ
[49:29.00]
أعوذُ بِٱللَّهِ مِنَ ٱلشَّيۡطَٰنِ ٱلرَّجِيمِ
[49:34.00]
ِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَـٰنِ ٱلرَّحِيمِ
rçtÂMBtÕÕttrnh3 hn14BttrLth3 hn2eBt
અલ્લાહના નામથી જે ધણો મહેરબાન, બહુજ રહેમ કરવાવાળો છે
[49:38.00]
يَسْئَلُوْنَكَ عَنِ الْاَنْفَالِ ؕ قُلِ الْاَنْفَالُ لِلّٰهِ وَالرَّسُوْلِ ۚ فَاتَّقُوا اللّٰهَ وَاَصْلِحُوْا ذَاتَ بَيْنِكُمْ۪ وَاَطِيْعُوا اللّٰهَ وَرَسُوْلَهٗۤ اِنْ كُنْتُمْ مُّؤْمِنِيْنَ﴿1﴾
૧.GtË3yÕtqLtf y1rLtÕt3 yLVtÕtu, ft2urÕtÕt3 yLVtÕttu rÕtÕÕttnu Ôth0ËqÕtu, Víítf1wÕÕttn ÔtyË14Õtunq1 Ít7ít çtGt3LtufwBt3 Ôt yít2eW2ÕÕttn Ôt hËqÕtn9q ELfwLítwBt3 Bttuy3BtuLteLt
૧.લોકો તને અનફાલ (હુકૂમતે ઇસ્લામીની મિલ્કત) સંબંધી સવાલ કરે છે; તું કહે કે અનફાલ અલ્લાહ અને તેના રસૂલ માટે છે; માટે તમે અલ્લાહ(ની નાફરમાની)થી બચો અને આપસમાં તમારા ઇખ્તેલાફ બાબતે સુલેહ કરો, અને જો તમે મોઅમીન હોવ તો અલ્લાહ અને તેના રસૂલની ઇતાઅત કરો.
૩/૪ સિપારો પુરું
[50:12.00]
اِنَّمَا الْمُؤْمِنُوْنَ الَّذِيْنَ اِذَا ذُكِرَ اللّٰهُ وَجِلَتْ قُلُوْبُهُمْ وَاِذَا تُلِيَتْ عَلَيْهِمْ اٰيٰتُهٗ زَادَتْهُمْ اِيْمَانًا وَّعَلٰى رَبِّهِمْ يَتَوَكَّلُوْنَ ۖ ۚ﴿2﴾
૨.ELLtBtÕt3 Bttuy3BtuLtqLtÕt3 ÕtÍ8eLt yuÍt7 Ítu8fuhÕÕttntuuu ÔtsuÕtít3 ftu8ÕtqçttunwBt3 ÔtyuÍt7 íttuÕtuGtít3 y1ÕtGt3rnBt3 ytGttíttunq ÍtŒít3nwBt3 EBttLtkÔt3 Ôty1Õtt hççturnBt3 GtítÔtf3fÕtqLt
૨.મોઅમીનો ફકત તેઓ જ છે કે જ્યારે અલ્લાહનું નામ લેવામાં આવે છે ત્યારે તેમના દિલો ધ્રુજી ઊઠે, અને જ્યારે તેની આયતો તેમની સામે પઢવામાં આવે છે ત્યારે તેમના ઇમાનમાં વધારો થાય છે, અને તેઓ પોતાના પરવરદિગાર ઉપર જ આધાર રાખે છે:
[50:36.00]
الَّذِيْنَ يُقِيْمُوْنَ الصَّلٰوةَ وَمِمَّا رَزَقْنٰهُمْ يُنْفِقُوْنَؕ﴿3﴾
૩.ÕÕtÍ8eLt Gttuf2eBtqLtM1Ë1Õttít ÔtrBtBt0t hÍf14LttnwBt GtwLVuf1qLt
૩.જેઓ નમાઝ કાયમ કરે છે અને તેમને જે કાંઇ અમોએ આપ્યું છે તેમાંથી અમારી રાહમાં ઇન્ફાક (ખર્ચ) કરે છે.
[50:49.00]
اُولٰۤئِكَ هُمُ الْمُؤْمِنُوْنَ حَقًّا ؕ لَهُمْ دَرَجٰتٌ عِنْدَ رَبِّهِمْ وَمَغْفِرَةٌ وَّرِزْقٌ كَرِيْمٌۚ﴿4﴾
૪.ytuÕtt9yuf ntuBtwÕt3 Bttuy3BtuLtqLt n1f14f1Lt3, ÕtnwBt3 ŒhòítwLt3 E2LŒ hççturnBt3 ÔtBtø14tVuhítwkÔt3 ÔtrhÍ74fw1Lt3 fheBt
૪.હકીકતમાં તેઓજ સાચા મોઅમીનો છે; તેમના માટે તેમના પરવરદિગાર પાસે (બુલંદ) દરજ્જાઓ તથા મગફેરત છે અને માનવંત રોઝી પણ છે.
[51:10.00]
كَمَاۤ اَخْرَجَكَ رَبُّكَ مِنْۢ بَيْتِكَ بِالْحَقِّ۪ وَاِنَّ فَرِيْقًا مِّنَ الْمُؤْمِنِيْنَ لَكٰرِهُوْنَۙ﴿5﴾
૫.fBtt9 yÏ14thsf hççttuf rBtBçtGítuf rçtÕn1f14fu2 ÔtELLt Vhef1Bt3 BtuLtÕt3 Bttuy3BtuLteLt ÕtfthunqLt
૫.જેવી રીતે કે તારા પરવરદિગારે હકની સાથે તને ઘરમાંથી (જંગ માટે બહાર) કાઢ્યો; અને બેશક મોઅમીનોમાંથી એક જમાઅત નાખુશ હતી.
[51:28.00]
يُجَادِلُوْنَكَ فِى الْحَقِّ بَعْدَ مَا تَبَيَّنَ كَاَنَّمَا يُسَاقُوْنَ اِلَى الْمَوْتِ وَهُمْ يَنْظُرُوْنَؕ﴿6﴾
૬.GttuòŒuÕtqLtf rVÕn1f14fu2 çty14Œ BttítçtGt0Lt fyLLtBtt GttuËtfq1Lt yuÕtÕt3 BtÔt3ítu ÔtnwBt3 GtLÍtu6YLt
૬.એ લોકો તારી સાથે હક વાઝેહ થઇ ગયા પછી પણ તકરાર કરે છે (અને એવા ડરે છે કે) જાણે તેઓને દેખતી આંખે મૌત તરફ ઢસડીને લઇ જવામાં આવી રહ્યા હોય.
[51:44.00]
وَاِذْ يَعِدُكُمُ اللّٰهُ اِحْدَى الطَّآئِفَتَيْنِ اَنَّهَا لَكُمْ وَتَوَدُّوْنَ اَنَّ غَيْرَ ذَاتِ الشَّوْكَةِ تَكُوْنُ لَكُمْ وَيُرِيْدُ اللّٰهُ اَنْ يُّحِقَّ الْحَقَّ بِكَلِمٰتِهٖ وَيَقْطَعَ دَابِرَ الْكٰفِرِيْنَۙ﴿7﴾
૭.ÔtEÍ38 Gty2uŒtu ftuBtwÕÕttntu yun14Œí1ítt92 yuVítGt3Ltu yLLtnt ÕtfwBt3 ÔtítÔtŒq0Lt yLLt ø1tGt3h Ít7rít~0tÔt3fítu ítfqLttu ÕtfwBt3 ÔtGttuheŒwÕÕttntu ykGGtturn1f14f1Õt3 n1f14f1 çtufÕtuBttítune ÔtGtf14ít1y1 ŒtçtuhÕt3 ftVuheLt
૭.જ્યારે અલ્લાહે તમને વાયદો આપ્યો હતો કે બે ગિરોહમાંથી એક ગિરોહ તમારા માટે હશે તમે ચાહતા હતા કે હથિયાર વગરનો ગિરોહ તમારા માટે હોય, જો કે અલ્લાહનો ઇરાદો હતો કે પોતાના કલામ વડે હકને સાબિત કરે અને નાસ્તિકોના મૂળને કાપી નાખે.
[52:13.00]
لِيُحِقَّ الْحَقَّ وَيُبْطِلَ الْبَاطِلَ وَلَوْ كَرِهَ الْمُجْرِمُوْنَۚ﴿8﴾
૮.ÕtuGtturn1f14f1Õt3 n1f14f1 ÔtGtwçítu2ÕtÕt3 çttítu2Õt ÔtÕtÔt3 fhunÕt3 Btws3huBtqLt
૮.જેથી હકને સ્થાપિત કરે અને બાતિલનો નાશ કરી દે (પછી) ભલેને મુજરીમોને ન ગમે.
[52:23.00]
اِذْ تَسْتَغِيْثُوْنَ رَبَّكُمْ فَاسْتَجَابَ لَكُمْ اَنِّىْ مُمِدُّكُمْ بِاَلْفٍ مِّنَ الْمَلٰۤئِكَةِ مُرْدِفِيْنَ﴿9﴾
૯.E8Í3 ítË3ítøt2eËq7Lt hççtfwBt3 VMítòçt ÕtfwBt3 yLLte BtturBtÆtufwBt3 çtuyÂÕVBt3 BtuLtÕt3 BtÕtt9yufítu Btwh3ŒuVeLt
૯.જ્યારે તમે તમારા પરવરદિગાર પાસે મદદ માંગી, પછી તેણે તમારી દુઆ કબૂલ કરી અને (કહ્યું કે) હું એક પછી એક, હજાર ફરિશ્તાઓના ગિરોહ થકી તમારી મદદ કરીશ.
[52:41.00]
وَمَا جَعَلَهُ اللّٰهُ اِلَّا بُشْرٰى وَلِتَطْمَئِنَّ بِهٖ قُلُوْبُكُمْۚ وَمَا النَّصْرُ اِلَّا مِنْ عِنْدِ اللّٰهِؕ اِنَّ اللّٰهَ عَزِيْزٌ حَكِيْمٌ۠ ﴿10﴾
૧૦.ÔtBtt sy1ÕtnwÕÕttntu EÕÕtt çtw~t3ht ÔtÕtuítí14tBtELLt çtune ftu2ÕtqçttufwBt3, ÔtBtLt3 LtË14htu EÕÕtt rBtLt3 E2ÂLŒÕÕttnu, ELLtÕÕttn y1ÍeÍwLt3 n1feBt
૧૦.અને આ (મદદ) અલ્લાહે તમારા દિલોના ઇત્મેનાન અને ખુશખબરી માટે રાખી હતી અને કામ્યાબી તો ફકત અલ્લાહ તરફથી જ છે, બેશક અલ્લાહ તાકતવર અને હિકમતવાળો છે.
[53:10.00]
اِذْ يُغَشِّيْكُمُ النُّعَاسَ اَمَنَةً مِّنْهُ وَيُنَزِّلُ عَلَيْكُمْ مِّنَ السَّمَآءِ مَآءً لِّيُطَهِّرَكُمْ بِهٖ وَيُذْهِبَ عَنْكُمْ رِجْزَ الشَّيْطٰنِ وَلِيَرْبِطَ عَلٰى قُلُوْبِكُمْ وَيُثَبِّتَ بِهِ الْاَقْدَامَؕ﴿11﴾
૧૧.EÍ38 Gttuø1t~~teftuBtwLLttuy1tË yBtLtítBt3 rBtLntu ÔtGttuLtÍu0Õttu y1ÕtGt3fwBt3 BtuLtMËBtt9yu Btt9yÕt3 ÕtuGttuít1n3nuhfwBt3 çtune ÔtGtwÍ74nuçt y1LfwBt3 rhs3Í~~tGt3ít1tLtu ÔtÕtuGth3çtuít1 y1Õtt ft2uÕtqçtufwBt3 ÔtGttuË7ççtuít çturnÕt3 yf14ŒtBt
૧૧.(યાદ કરો તે સમયને) જયારે તમારા પરવરદિગાર તરફથી હળવી ઊંઘે તમને ઘેરી લીઘા જેથી તમને આરામ મળે અને આસમાનમાંથી તમારા ઉપર પાણી વરસાવ્યું કે તે વડે તમને પાક કરે અને શૈતાનની કસાફત (ગંદગી)ને તમારાથી દૂર કરી દે, અને તમારા દિલોને મજબૂત કરી દે અને તેના વડે સાબિત કદમ બનાવે.
[53:55.00]
اِذْ يُوْحِىْ رَبُّكَ اِلَى الْمَلٰۤئِكَةِ اَنِّىْ مَعَكُمْ فَثَبِّتُوا الَّذِيْنَ اٰمَنُوْا ؕ سَاُلْقِىْ فِیْ قُلُوْبِ الَّذِيْنَ كَفَرُوا الرُّعْبَ فَاضْرِبُوْا فَوْقَ الْاَعْنَاقِ وَاضْرِبُوْا مِنْهُمْ كُلَّ بَنَانٍؕ﴿12﴾
૧૨.EÍ74Gtwn2e hççttuf yuÕtÕt3 BtÕtt9yufítu yLLte Bty1fwBt3 VË7ççtuítwÕÕtÍ8eLt ytBtLtq, ËWÕf2e Ve ftu2ÕtqrçtÕÕtÍ8eLt fVÁh3htuy14çt VÍ14huçtq VÔt3f1Õt3 yy14Lttfu2 ÔtÍ14huçtq rBtLnwBt3 fwÕÕt çtLttLt
૧૨.જ્યારે તારા પરવરદિગારે ફરિશ્તાઓને વહી ફરમાવી કે હું તમારી સાથે છું માટે જે લોકો ઇમાન લાવ્યા છે તેમને તમે સાબિત કદમ રાખો; નાસ્તિકોના દિલોમાં હું દબદબો બેસાડી દઇશ, માટે તમે તેમની ગરદનો ઉપર વાર કરો તથા તેમની દરેક આંગળીઓના ટેરવા કાપી નાખો.
[54:29.00]
ذٰلِكَ بِاَنَّهُمْ شَآ قُّوا اللّٰهَ وَرَسُوْلَهٗ ۚ وَمَنْ يُّشَاقِقِ اللّٰهَ وَرَسُوْلَهٗ فَاِنَّ اللّٰهَ شَدِيْدُ الْعِقَابِ﴿13﴾
૧૩.Ít7Õtuf çtuyLLtnwBt3 ~tt9f14f1wÕÕttn ÔthËqÕtnq, ÔtBtkGGt~ttf2urf2Õt3Õttn ÔthËqÕtnq VELLtÕÕttn ~tŒeŒwÕt3 y2uuf1tçt
૧૩.આ એ માટે છે કે તેમણે અલ્લાહ તથા તેના રસૂલની મુખાલેફત કરી, અને જે કોઇ અલ્લાહ અને તેના રસૂલની મુખાલેફત કરશે, બેશક અલ્લાહ સખત અઝાબ આપનાર છે.
[54:55.00]
ذٰ لِكُمْ فَذُوْقُوْهُ وَاَنَّ لِلْكٰفِرِيْنَ عَذَابَ النَّارِ﴿14﴾
૧૪.Ít7ÕtufwBt3 VÍq7f1qntu ÔtyLLt rÕtÕt3ftVuheLt y1Ít7çtLLtth
૧૪.આ (દુન્યવી) સજા છે તેને ચાખો, નાસ્તિકો માટે (આખેરતમાં) જહન્નમનો અઝાબ છે.
[55:10.00]
يٰۤاَيُّهَا الَّذِيْنَ اٰمَنُوْۤا اِذَا لَقِيْتُمُ الَّذِيْنَ كَفَرُوْا زَحْفًا فَلَا تُوَلُّوْهُمُ الْاَدْبَارَۚ﴿15﴾
૧૫.Gtt9 yGGttunÕÕtÍ8eLt ytBtLtq yuÍt7 Õtf2eíttuBtwÕÕtÍ8eLt fVY Ín14VLt3 VÕtt íttuÔtÕÕtqntuBtwÕt3 yŒ3çtth
૧૫.અય ઇમાન લાવનારાઓ! જ્યારે નાસ્તિકો લડવા માટે તમારી સામે આવે ત્યારે તેમના તરફ તમારી પીઠ ફેરવો નહિ. (ભાગો નહિ)
[55:35.00]
وَمَنْ يُّوَلِّهِمْ يَوْمَئِذٍ دُبُرَهٗۤ اِلَّا مُتَحَرِّفًا لِّقِتَالٍ اَوْ مُتَحَيِّزًا اِلٰى فِئَةٍ فَقَدْ بَآءَ بِغَضَبٍ مِّنَ اللّٰهِ وَمَاْوٰٮهُ جَهَنَّمُؕ وَبِئْسَ الْمَصِيْرُ﴿16﴾
૧૬.ÔtBtkGt3GttuÔtÕÕturnBt3 GtÔt3BtyurÍ7Lt Œtuçttuhnq9 EÕÕtt Bttuítn1h3huVÕt3 Õtufu2íttrÕtLt3 yÔt3Bttuítn1GGtuÍLt3 yuÕtt VuyrítLt3 Vf1Œ3çtt9y çtuø1tÍ1rçtBBtuLtÕÕttnu Ôt Bty3Ôttntu snLLtBt, Ôtçtuy3ËÕt3 BtË2eh
૧૬.અને જે કોઇ આ દિવસે લડાઇની યોજનારૂપે તથા બીજા ગિરોહની સાથે જોડાવા સિવાય (લડાઇના મેદાનથી) પીઠ ફેરવશે, ખરેખર તે અલ્લાહના ગઝબનો હકદાર બન્યો, તથા તેનું ઠેકાણું જહન્નમ છે, અને તે કેટલું ખરાબ રહેઠાણ છે.
[56:11.00]
فَلَمْ تَقْتُلُوْهُمْ وَلٰكِنَّ اللّٰهَ قَتَلَهُمْ۪ وَمَا رَمَيْتَ اِذْ رَمَيْتَ وَ لٰكِنَّ اللّٰهَ رَمٰى ۚ وَلِيُبْلِىَ الْمُؤْمِنِيْنَ مِنْهُ بَلَاۤءً حَسَنًا ؕ اِنَّ اللّٰهَ سَمِيْعٌ عَلِيْمٌ﴿17﴾
૧૭.VÕtBt3 ítf14íttuÕtqnwBt3 ÔtÕttrfLLtÕÕttn f1ítÕtnwBt3 ÔtBtt hBtGt3ít EÍ38 hBtGt3ít ÔtÕttrfLLtÕÕttn hBtt, ÔtÕtuGtwçÕtuGtÕt3 Bttuuuy3BtuLteLt rBtLntu çtÕtt9yLt3 n1ËLtLt3, ELLtÕÕttn ËBteW2Lt3 y1ÕteBt
૧૭.અને તમોએ તેમને કતલ નથી કર્યા, પરંતુ અલ્લાહે તેમને કતલ કર્યા, અને (અય પયગંબર) તમે (કાંકરી) ફેંકી તે તમે નહોતી ફેંકી પણ અલ્લાહે ફેંકી હતી. જેથી અલ્લાહ તેના વડે મોઅમીનોની અજમાઇશ કરે; બેશક અલ્લાહ સાંભળનાર અને જાણનાર છે.
[56:44.00]
ذٰ لِكُمْ وَاَنَّ اللّٰهَ مُوْهِنُ كَيْدِ الْكٰفِرِيْنَ﴿18﴾
૧૮.Ít7ÕtufwBt3 ÔtyLLtÕÕttn BtqnuLttu fGt3rŒÕt3 ftVuheLt
૧૮.(અંજામ) આ જ છે બેશક અલ્લાહ નાસ્તિકોના ષડયંત્રને કમજોર કરી નાખનાર છે.
[56:53.00]
اِنْ تَسْتَفْتِحُوْا فَقَدْ جَآءَكُمُ الْفَتْحُۚ وَاِنْ تَنْتَهُوْا فَهُوَ خَيْرٌ لَّكُمْۚ وَ اِنْ تَعُوْدُوْا نَعُدْۚ وَلَنْ تُغْنِىَ عَنْكُمْ فِئَتُكُمْ شَيْئًا وَّلَوْ كَثُرَتْۙ وَاَنَّ اللّٰهَ مَعَ الْمُؤْمِنِيْنَ۠ ﴿19﴾
૧૯.ELt3ítË3ítV3ítun1q Vf1Œ3 ò9yftuBtwÕt3 Víntu2, ÔtELt3 ítLítnq VntuÔt Ï1tGt3ÁÕt0fwBt3, ÔtELt3 ítW2Œq LtW2Œ3, ÔtÕtLt3ítwø14tLtuGt y1LfwBt3 Vuy3íttufwBt3 ~tGt3ykÔt3 ÔtÕtÔt3 fËtu8hít3 ÔtyLLtÕÕttn Bty1Õt3 Bttuy3BtuLteLt
૧૯.જો તમે જીતવા ચાહતા હતા તો તમારી જીત થઇ ગઇ, અને જો તમે (મુખાલેફત) બંધ કરો તો તે તમારા માટે બેહતર છે, અને જો તમે (લડાઇ તરફ) પલટશો તો અમે (મદદ તરફ) પલટશું, અને તમારૂં ટોળું ભલેને ગમે તેટલું મોટું કેમ ન હોય તમને કાંઇ કામ આવશે નહિ, અને અલ્લાહ મોઅમીનો સાથે છે.
[57:26.00]
يٰۤاَيُّهَا الَّذِيْنَ اٰمَنُوْۤا اَطِيْعُوا اللّٰهَ وَرَسُوْلَهٗ وَلَا تَوَلَّوْا عَنْهُ وَاَنْتُمْ تَسْمَعُوْنَ ۖ ۚ﴿20﴾
૨૦.Gtt9 yGGttunÕÕtÍ8eLt ytBtLtq yít2eW2ÕÕttn ÔthËqÕtnq ÔtÕttítÔtÕÕtÔt3 y1Lntu ÔtyLítwBt3 ítMBtW2Lt
૨૦.અય ઇમાન લાવનારાઓ ! અલ્લાહ અને તેના રસૂલની ઇતાઅત કરો અને જ્યારે તમે સાંભળતા હોવ ત્યારે તેનાથી મોઢું ન ફેરવો.
[57:45.00]
وَلَا تَكُوْنُوْا كَالَّذِيْنَ قَالُوْا سَمِعْنَا وَهُمْ لَا يَسْمَعُوْنَ﴿21﴾
૨૧.ÔtÕttítfqLtq fÕÕtÍ8eLt f1tÕtq ËBtuy14Lt ÕtnwBt3 ÕttGtMBtW2Lt
૨૧.અને તે લોકો જેવા ન બનો કે જેઓએ કહ્યું કે અમે સાંભળ્યું, પણ (હકીકતમાં) તેઓ સાંભળતા નથી.
[58:01.00]
اِنَّ شَرَّ الدَّوَآبِّ عِنْدَ اللّٰهِ الصُّمُّ الْبُكْمُ الَّذِيْنَ لَا يَعْقِلُوْنَ﴿22﴾
૨૨.ELLt ~th0Œ3ŒÔtt9ççtu E2LŒÕÕttrnM1Ë1wBBtwÕt3 çtwf3BtwÕÕtÍ8eLt ÕttGty14fu2ÕtqLt
૨૨.બેશક અલ્લાહની નઝદીક બદતરીન ઝમીન પર ચાલનાર તે બહેરા-ગૂંગા છે જે કાંઇ વિચારતા નથી.
[58:24.00]
وَلَوْ عَلِمَ اللّٰهُ فِيْهِمْ خَيْرًا لَّاَسْمَعَهُمْؕ وَلَوْ اَسْمَعَهُمْ لَتَوَلَّوْا وَّهُمْ مُّعْرِضُوْنَ﴿23﴾
૨૩.ÔtÕtÔt3 y1ÕtuBtÕÕttntu Ve rnBt3 Ï1tGt3hÕt3 ÕtyMBty1nwBt3, ÔtÕtÔt3 yMBty1nwBt3 ÕtítÔtÕÕtÔt3 ÔtnwBt3 Bttuy14huÍ1qLt
૨૩.અને જો અલ્લાહે તેમનામાં કાંઇ ભલાઇ જાણી હોત તો તેમને (હક) સંભળાવતે; અને જો સંભળાવતે તો પણ જરૂર તેઓ લાપરવાહી સાથે મોઢું ફેરવી લેત.
[58:42.00]
يٰۤاَيُّهَا الَّذِيْنَ اٰمَنُوا اسْتَجِيْبُوْا لِلّٰهِ وَلِلرَّسُوْلِ اِذَا دَعَاكُمْ لِمَا يُحْيِيْكُمْۚ وَاعْلَمُوْۤا اَنَّ اللّٰهَ يَحُوْلُ بَيْنَ الْمَرْءِ وَقَلْبِهٖ وَاَنَّهٗۤ اِلَيْهِ تُحْشَرُوْنَ﴿24﴾
૨૪.Gtt9 yGGttunÕÕtÍ8eLt ytBtLtwMítSçtq rÕtÕÕttnu ÔtrÕth3hËqÕtu yuÍt7Œy1tfwBt3 ÕtuBtt Gttun14GtefwBt3, Ôty14ÕtBt9q yLLtÕÕttn Gtn1qÕttu çtGt3LtÕt3 Bth3yu Ôtf1Õçtune ÔtyLLtnq9 yuÕtGt3nu íttun14~tYLt
૨૪.અય ઇમાન લાવનારાઓ ! અલ્લાહ અને રસૂલને જવાબ આપો જ્યારે તમને એવી ચીઝ તરફ બોલાવે છે કે જે તમને ઝિંદગી આપે છે અને જાણી લો કે અલ્લાહ ઇન્સાન અને તેના દિલના વચ્ચે હાએલ (આડ) છે, અને એ કે તમે સર્વે તેની તરફ મહેશૂર કરવામાં આવશો.
[59:24.00]
وَاتَّقُوْا فِتْنَةً لَّا تُصِيْبَنَّ الَّذِيْنَ ظَلَمُوْا مِنْكُمْ خَآصَّةً ۚ وَاعْلَمُوْۤا اَنَّ اللّٰهَ شَدِيْدُ الْعِقَابِ﴿25﴾
૨૫.Ôtíítfq1 rVíLtítÕt3 ÕttíttuË2eçtLLtÕtÍ8eLt Í5ÕtBtq rBtLfwBt3 Ïtt92M1Ë1ítLt3, Ôty14ÕtBtq9 yLLtÕÕttn ~tŒeŒwÕt3 yu2f1tçt
૨૫.અને તે ફિત્ના (ગુનાહની અસરો)થી બચતા રહો કે જે ફકત ઝુલમગારો સુધી નહી પહોંચે (બલ્કે બધાને ઘેરી લેશે), અને એ જાણી લો કે બેશક અલ્લાહ સખ્ત અઝાબ કરનાર છે.
[59:49.00]
وَاذْكُرُوْۤا اِذْ اَنْتُمْ قَلِيْلٌ مُّسْتَضْعَفُوْنَ فِى الْاَرْضِ تَخَافُوْنَ اَنْ يَّتَخَطَّفَكُمُ النَّاسُ فَاٰوٰٮكُمْ وَاَيَّدَكُمْ بِنَصْرِهٖ وَرَزَقَكُمْ مِّنَ الطَّيِّبٰتِ لَعَلَّكُمْ تَشْكُرُوْنَ﴿26﴾
૨૬.ÔtÍ74ftuY9 EÍ74 yLítwBt3 f1ÕteÕtwBt3 BtwMítÍ74y1VqLt rVÕyh3Íu2 ítÏt1tVqLt ykGt0ítÏ1tí1ít1VftuBtwLLttËtu VytÔttfwBt3 Ôt yGGtŒfwBt3 çtuLtË14hune ÔthÍ1ffwBt3 BtuLtí1ít1GGtuçttítu Õty1ÕÕtfwBt3 ít~ftuYLt
૨૬.અને યાદ કરો કે જ્યારે તમે તે (મક્કાની) ઝમીન પર થોડા અને કમજોર હતા અને એ વાતથી ડરતા હતા કે ક્યાંક લોકો તમને પકડીને લઇ ન જાય ત્યારે તેણે તમને આશરો આપ્યો, અને પોતાની મદદ વડે તમને મજબૂત કર્યા, અને પાકીઝા રોઝી આપી કે કદાચને તમે શુક્ર ગુઝાર બનો.
[60:29.00]
يٰۤاَيُّهَا الَّذِيْنَ اٰمَنُوْا لَا تَخُوْنُوا اللّٰهَ وَالرَّسُوْلَ وَتَخُوْنُوْۤا اَمٰنٰتِكُمْ وَاَنْتُمْ تَعْلَمُوْنَ﴿27﴾
૨૭.Gtt9 yGGttunÕÕtÍ8eLt ytBtLtq ÕttítÏtq1LtwÕÕttn Ôth3hËqÕt ÔtítÏt1qLt9q yBttLttítufwBt3 ÔtyLítwBt3 íty14ÕtBtqLt
૨૭.અય ઇમાન લાવનારાઓ ! તમે અલ્લાહ અને તેના રસૂલ સાથે ખયાનત કરો નહિ, અને તમારી અમાનતોમાં પણ જાણી જોઇને ખયાનત ન કરો.*
[60:53.00]
وَاعْلَمُوْۤا اَنَّمَاۤ اَمْوَالُكُمْ وَاَوْلَادُكُمْ فِتْنَةٌ ۙ وَّاَنَّ اللّٰهَ عِنْدَهٗۤ اَجْرٌ عَظِيْمٌ۠ ﴿28﴾
૨૮.Ôty14ÕtBt9q yLLtBtt9 yBÔttÕttufwBt3 Ôt yÔt3ÕttŒtufwBt3 rVíLtítwkÔt3 ÔtyLLtÕÕttn E2LŒnq9 ys3ÁLt y1Í6eBt
૨૮.અને જાણી લો કે તમારો માલ તથા તમારી ઔલાદ આજમાઇશ છે, અને અલ્લાહ પાસે તે (આજમાઇશ)નો મહાન બદલો છે.
[61:11.00]
يٰۤاَيُّهَا الَّذِيْنَ اٰمَنُوْۤا اِنْ تَتَّقُوا اللّٰهَ يَجْعَلْ لَّكُمْ فُرْقَانًا وَّيُكَفِّرْ عَنْكُمْ سَيِّاٰتِكُمْ وَيَغْفِرْ لَكُمْؕ وَ اللّٰهُ ذُو الْفَضْلِ الْعَظِيْمِ﴿29﴾
૨૯.Gtt9 yGGttunÕÕt8eLt ytBtLtq ELt3ítíítfw1ÕÕttn Gts3y1ÕÕtfwBt3 Vwh3f1tLtkÔt3 ÔtGttufV3rVh3 y1LfwBt3 ËGGtuytítufwBt3 ÔtGtø14trVh3 ÕtfwBt3, ÔtÕÕttntu Íw7Õt3VÍ14rÕtÕt3 y1Í6eBt
૨૯.અય ઇમાન લાવનારાઓ! અગર તમે અલ્લાહ(ની નાફરમાની)થી બચશો તો તે તમને ફુરકાન (બાતિલથી હકને જુદુ કરવાની શક્તિ) આપશે અને તમારી બૂરાઇ ઢાંકી દેશે, અને તમને માફ કરી દેશે; અને અલ્લાહ મહાન ફઝલનો માલિક છે.
[61:43.00]
وَاِذْ يَمْكُرُ بِكَ الَّذِيْنَ كَفَرُوْا لِيُثْبِتُوْكَ اَوْ يَقْتُلُوْكَ اَوْ يُخْرِجُوْكَؕ وَيَمْكُرُوْنَ وَيَمْكُرُ اللّٰهُؕ وَاللّٰهُ خَيْرُ الْمٰكِرِيْنَ﴿30﴾
૩૦.ÔtEÍ74GtBftuhtu çtufÕÕtÍ8eLt fVY ÕtuGtwË74çtuítqf yÔt3 Gtf14íttuÕtqf yÔt3 GtwÏ14thuòqf, ÔtGtBftuYLt ÔtGtBftuÁÕÕttntu ÔtÕÕttntu Ï1tGt3ÁÕt3 BttfuheLt
૩૦.જ્યારે નાસ્તિકો તારી વિરૂઘ્ધ ષડયંત્ર કરતા હતા કે તને કૈદી બનાવે અથવા કત્લ કરી નાખે અથવા (મક્કાની) બહાર કાઢી મૂકે, પરંતુ તેઓ ષડયંત્ર કરતા હતા અને અલ્લાહ (બચાવ માટે) યોજના કરતો હતો અને અલ્લાહ બહેતરીન યોજના કરનાર છે.
[62:06.00]
وَاِذَا تُتْلٰى عَلَيْهِمْ اٰيٰتُنَا قَالُوْا قَدْ سَمِعْنَا لَوْ نَشَآءُ لَقُلْنَا مِثْلَ هٰذَٓا ۙ اِنْ هٰذَاۤ اِلَّاۤ اَسَاطِيْرُ الْاَوَّلِيْنَ﴿31﴾
૩૧.ÔtyuÍt7 ítwít3Õtt y1ÕtGt3rnBt3 ytGttíttuLtt f1tÕtq f1Œ3 ËBtuy14Ltt ÕtÔt3 Lt~tt9ytu Õtfw1ÕLtt rBtM7Õt ntÍt98 ELt3 ntÍt98 EÕÕtt9 yËtít2eÁÕt3 yÔt0ÕteLt
૩૧.અને જયારે અમારી આયતો તેમની સામે પઢવામાં આવે છે ત્યારે તેઓ કહે છે કે બેશક અમોએ સાંભળ્યું. જો અમે ઇચ્છીએ તો અમે પણ એના જેવું બોલીએ; આ તો ફકત પહેલાના લોકોની વાર્તાઓે સિવાય કાંઇ નથી.
[62:27.00]
وَاِذْ قَالُوا اللّٰهُمَّ اِنْ كَانَ هٰذَا هُوَ الْحَقَّ مِنْ عِنْدِكَ فَاَمْطِرْ عَلَيْنَا حِجَارَةً مِّنَ السَّمَآءِ اَوِ ائْتِنَا بِعَذَابٍ ا لِيْمٍ﴿32﴾
૩૨.ÔtEÍ38 f1tÕtwÕÕttnwBt0 ELftLt ntÍt7 ntuÔtÕt3n1f14f1 rBtLE2LŒuf VyÂBít1h3 y1ÕtGt3Ltt nu2òhítBt3 BtuLtË0Btt9yu yÔtuy3ítuLtt çtuy1Ít7rçtLt3 yÕteBt
૩૨.અને જ્યારે તેમણે કહ્યું કે અય અલ્લાહ! અગર આ તારા તરફથી હક છે તો અમારા ઉપર આસમાનમાંથી પથ્થર વરસાવ અથવા અમારા ઉપર દર્દનાક અઝાબ મોકલ.
[62:50.00]
وَمَا كَانَ اللّٰهُ لِيُعَذِّبَهُمْ وَاَنْتَ فِيْهِمْؕ وَمَا كَانَ اللّٰهُ مُعَذِّبَهُمْ وَهُمْ يَسْتَغْفِرُوْنَ﴿33﴾
૩૩.ÔtBttftLtÕÕttntu ÕtuGttuy1Í74Íu8çtnwBt3 ÔtyLít VernBt3, ÔtBttftLtÕÕttntu Bttuy1Í74Íu8çtnwBt3 ÔtnwBt3 GtMítø14tVuYLt
૩૩.પરંતુ અલ્લાહ તેઓને અઝાબ નહિ કરે જયાં સુધી તું તેઓની વચ્ચે છો* અને જ્યાં સુધી તેઓ તોબા કરતા રહેશે ત્યાં સુધી અલ્લાહ અઝાબ કરનાર નથી.
[63:38.00]
وَمَا لَهُمْ اَلَّا يُعَذِّبَهُمُ اللّٰهُ وَهُمْ يَصُدُّوْنَ عَنِ الْمَسْجِدِ الْحَرَامِ وَمَا كَانُوْۤا اَوْلِيَآءَهٗ ؕ اِنْ اَوْلِيَآؤُهٗۤ اِلَّا الْمُتَّقُوْنَ وَلٰكِنَّ اَكْثَرَهُمْ لَا يَعْلَمُوْنَ﴿34﴾
૩૪.ÔtBtt ÕtnwBt3 yÕÕtt Gttuy1Í74Í8uçtntuBtwÕÕttntu ÔtnwBt3 GtËwŒq0Lt yrLtÕt3 BtMsurŒÕt3 n1htBtu ÔtBttftLt9q yÔt3ÕtuGtt9ynq, ELtyÔt3ÕtuGtt9ytunq EÕt3ÕtÕt3 Btwíítfq1Lt ÔtÕttrfLLt yf3Ë7hnwBt3 ÕttGty14ÕtBtqLt
૩૪.વળી અલ્લાહ તેમને શા માટે અઝાબ ન આપે જ્યારે કે તેઓ (લોકોને) મસ્જિદુલ હરામથી અટકાવે છે, જો કે તેઓ તેના મુતવલ્લી પણ નથી; તેના વ્યવસ્થાપક (મુતવલ્લી) તો ફકત પરહેઝગારો જ છે,* પરંતુ તેમાંથી ઘણા ખરા નથી જાણતા.
[64:10.00]
وَمَا كَانَ صَلَاتُهُمْ عِنْدَ الْبَيْتِ اِلَّا مُكَآءً وَّتَصْدِيَةً ؕ فَذُوْقُوا الْعَذَابَ بِمَا كُنْتُمْ تَكْفُرُوْنَ﴿35﴾
૩૫.ÔtBttftLt Ë1ÕttíttunwBt3 E2LŒÕt3 çtGt3ítu EÕÕtt Bttuft9ykÔt3 ÔtítË14ŒuGtítLt3, VÍq7f1wÕt3 y1Ít7çt çtuBttfwLítwBt3 ítf3VtuYLt
૩૫.અને બયતુલ્લાહ પાસે તેમની નમાઝ સીટી વગાડવા અને તાળીઓ પાડવા સિવાય બીજુ કાંઇ નથી; માટે જે નાસ્તિકપણું તમે કર્યા કરતા હતા તેના કારણે હવે અઝાબ ચાખો.
[64:36.00]
اِنَّ الَّذِيْنَ كَفَرُوْا يُنْفِقُوْنَ اَمْوَالَهُمْ لِيَصُدُّوْا عَنْ سَبِيْلِ اللّٰهِ ؕ فَسَيُنْفِقُوْنَهَا ثُمَّ تَكُوْنُ عَلَيْهِمْ حَسْرَةً ثُمَّ يُغْلَبُوْنَ۬ ؕ وَالَّذِيْنَ كَفَرُوْۤا اِلٰى جَهَنَّمَ يُحْشَرُوْنَۙ﴿36﴾
૩૬.ELLtÕÕtÍ8eLt fVY GtwLVuf1qLt yBÔttÕtnwBt3 ÕtuGtËwŒ0q y1Lt3 ËçterÕtÕÕttnu, VËGtwLVuf1qLtnt Ëw7Bt0 ítfqLttu y1ÕtGt3rnBt3 n1Ë3hítLt3 Ë7wBt0 Gtwø14tÕtçtqLt, ÔtÕÕtÍ8eLt fVY9 yuÕtt snLLtBt Gttun14~tYLt
૩૬.બેશક નાસ્તિકો (લોકોને) અલ્લાહના રસ્તાથી અટકાવવા માટે માલ ખર્ચ કરે છે, આ ખર્ચ કરશે જે તેઓના અફસોસનું કારણ બનશે પછી તેઓ મગલૂબ (પરાજીત) થશે; નાસ્તિકોને દોઝખ તરફ મહેશૂર કરવામાં આવશે.
[65:17.00]
لِيَمِيْزَ اللّٰهُ الْخَبِيْثَ مِنَ الطَّيِّبِ وَ يَجْعَلَ الْخَبِيْثَ بَعْضَهٗ عَلٰى بَعْضٍ فَيَرْكُمَهٗ جَمِيْعًا فَيَجْعَلَهٗ فِیْ جَهَنَّمَؕ اُولٰٓئِكَ هُمُ الْخٰسِرُوْنَ۠ ﴿37﴾
૩૭.ÕtuGtBteÍÕÕttnwÕt3 Ï1tçteË7 BtuLtí1ít1Gtuçtu ÔtGts3y1ÕtÕt3 Ï1tçteË7 çty14Í1nq y1Õtt çty14rÍ1Lt3 VGth3ftuBtnq sBtey1Lt3 VGts3y1Õtnq Ve snLLtBt, ytuÕtt9yuf ntuBtwÕt3 Ït1tËuYLt
૩૭.કે જેથી અલ્લાહ ખબીસને પાકીઝાથી અલગ કરી નાખે, અને ખબીસને એકબીજા ઉપર મૂકીને તે બધાને ઢગલો કરીને જહન્નમમાં નાખી દે. તેઓ નુકસાન ઉઠાવનારા છે.
[65:41.00]
قُلْ لِّلَّذِيْنَ كَفَرُوْۤا اِنْ يَّنْتَهُوْا يُغْفَرْ لَهُمْ مَّا قَدْ سَلَفَۚ وَاِنْ يَّعُوْدُوْا فَقَدْ مَضَتْ سُنَّتُ الْاَوَّلِيْنَ﴿38﴾
૩૮.f1wÕt3 rÕtÕt3ÕtÍ8eLt fVY9 EkGGtLítnq Gtwø14tVh3 ÕtnwBt3 Bttf1Œ3 ËÕtV, ÔtEk Gt0W2Œq Vf1Œ3 BtÍ1ít3 ËwLLtítwÕt3 yÔt0ÕteLt
૩૮.નાસ્તિકોને તું કહી દે કે જો તેઓ (પોતાના કુફ્રથી) અટકી જાય તો જે કાંઇ પસાર થઇ ગયું છે તેને માફ કરી દેવામાં આવશે, અને જો તેઓ પાછા (પોતાના કુફ્ર તરફ) ફરશે તો અગાઉના લોકો પર અપનાવાયેલ રીત (તમારા પર) લાગુ પડશે.
[66:04.00]
وَقَاتِلُوْهُمْ حَتّٰى لَا تَكُوْنَ فِتْنَةٌ وَّيَكُوْنَ الدِّيْنُ كُلُّهٗ لِلّٰهِۚ فَاِنِ انْتَهَوْا فَاِنَّ اللّٰهَ بِمَا يَعْمَلُوْنَ بَصِيْرٌ﴿39﴾
૩૯.Ôtf1títuÕtqnwBt3 n1íítt ÕttítfqLt rVíLtítwk Ôt3 ÔtGtfqLtŒe0Lttu fwÕÕttunq rÕtÕÕttnu, VyurLtLt3 ítnÔt3 VELLtÕÕttn çtuBtt Gty14BtÕtqLt çtË2eh
૩૯.અને (અય મુસલમાનો!) તેમની સાથે એટલે સુધી જેહાદ કરો કે ફિતનો બાકી રહે નહિ અને સંપૂર્ણ દીન ફકત અલ્લાહ માટે જ રહે,* પછી જો તેઓ અટકે તો બેશક અલ્લાહ તેઓ જે કાંઇ કરે છે તેને નિહાળે છે.
[66:23.00]
وَاِنْ تَوَلَّوْا فَاعْلَمُوْۤا اَنَّ اللّٰهَ مَوْلٰٮكُمْؕ نِعْمَ الْمَوْلٰى وَنِعْمَ النَّصِيْرُ﴿40﴾
૪૦.ÔtELt3 ítÔtÕÕtÔt3 Vy14ÕtBt9q yLLtÕÕttn BtÔt3ÕttfwBt3, Ltuy14BtÕt3 BtÔt3Õtt ÔtLtuy14BtLt3 LtË2eh
૪૦.અને જો તેઓ (કુફ્ર તરફ પાછા) ફરી જશે તો જાણી લો કે અલ્લાહ તમારો વલી છે; તે બહેતરીન વલી છે અને બહેતરીન મદદગાર છે.
[66:59.90]
સિપારો ૯ પૂરો