સિપારો ૪

[00:00.01]

 

 

 

સિપારો ૪
آل عمران / આલે ઈમરાન
સુરા-૩ | આયત-૯૨ થી ૨૦૦
النساء / અન નિસા
સુરા-૪ | આયત-૦૧ થી ૨૩
125- ૧/૪ સિપારો પુરું
164- ૧/૨ સિપારો પુરું
198- ૩/૪ સિપારો પુરું

[00:00.02]

لَنْ تَنَالُوا الْبِرَّ حَتّٰى تُنْفِقُوْا مِمَّا تُحِبُّوْنَ ۬ ؕ  وَمَا تُنْفِقُوْا مِنْ شَىْءٍ فَاِنَّ اللّٰهَ بِهٖ عَلِيْمٌ‏﴿92﴾‏

૯૨.ÕtLt3 ítLttÕtwÕt3 rçtho n1ííttítwLt3Vufq1 rBtBBtt ítturn2ççtqLt, ÔtBtt ítwLt3Vufq1 rBtL~tGt3ELt3 VELLtÕÕttn çtune y1ÕteBt

૯૨. હરગિઝ તમે નેકીના બુલંદ દરજ્જા સુધી પહોંચી નહી શકો જ્યાં સુધી જે વસ્તુઓ તમને વહાલી છે તેમાંથી અલ્લાહની રાહમાં ઇન્ફાક (ખર્ચ) નહી કરો અને જે કાંઈ તમે (અલ્લાહની રાહમાં) ઇન્ફાક (ખર્ચ) કરો છો તે બેશક અલ્લાહ સારી રીતે જાણે છે.

જારીરાખો સુરે આલેઈમરાન -૯૧

[00:27.00]

كُلُّ الطَّعَامِ كَانَ حِلًّا لِّبَنِىْۤ اِسْرَآءِيْلَ اِلَّا مَا حَرَّمَ اِسْرَآءِيْلُ عَلٰى نَفْسِهٖ مِنْ قَبْلِ اَنْ تُنَزَّلَ التَّوْرٰٮةُؕ قُلْ فَاْتُوْا بِالتَّوْرٰٮةِ فَاتْلُوْهَاۤ اِنْ كُنْتُمْ صٰدِقِيْنَ‏﴿93﴾‏

૯૩.fwÕÕtwí1ít1y1tBtu ftLt rn2ÕÕtÕt3 Õtu çtLte EË3ht9EÕt EÕÕtt Bttn1h0Bt EMh9tEÕttu y1Õtt LtV3Ëurn rBtLt3f1çÕtu yLt3 íttuLtÍ0Õt¥tÔt3htíttu, f1wÕt3 Vy3ítq rçtíítÔt3htítu Vít3Õtqnt9 ELt3fwLt3ítwBt3 Ë1tŒuf2eLt

૯૩. દરેક જાતનો ખોરાક બની ઈસરાઈલ માટે હલાલ હતો સિવાય તેના કે જે ઈસરાઈલે તૌરેત નાઝિલ થવા પહેલાં પોતાના માટે હરામ કરી લીધો હતો; તું કહે કે જો તમે સાચા હોવ તો તૌરેત લાવીને પઢો.

 

[00:59.00]

فَمَنِ افْتَرٰى عَلَى اللّٰهِ الْكَذِبَ مِنْۢ بَعْدِ ذٰ لِكَ فَاُولٰٓئِكَ هُمُ الظّٰلِمُوْنَؔ‏﴿94﴾‏

૯૪.VBtrLtV3ítht y1ÕtÕÕttrnÕt3 fÍuçt rBtBt3 çty14Œu Ít7Õtuf VytuÕtt9yuf ntuBtwÍ02tÕtuBtqLt

૯૪. જે કોઈ આ (તૌરેત પઢયા) પછી પણ અલ્લાહ પર બોહતાન મૂકે તો (જાણી લે કે ખરેખર) તેઓ જ ઝુલમગાર છે.

 

[01:10.00]

قُلْ صَدَقَ اللّٰهُ‌ فَاتَّبِعُوْا مِلَّةَ اِبْرٰهِيْمَ حَنِيْفًاؕ وَمَا كَانَ مِنَ الْمُشْرِكِيْنَ‏﴿95﴾‏

૯૫.fw1Õt3 Ë1Œf1ÕÕttntu, VíítçtuW2 rBtÕÕtít EçtútneBt n1LteVLt3, ÔtBttftLt BtuLtÕt3 Btw~hufeLt

૯૫. કહે કે અલ્લાહે સાચું ફરમાવ્યું છે માટે તમે ઈબ્રાહીમના દીનની પૈરવી કરો કે જેનો દીન હનીફ (હક) હતો; અને તે મુશરિકોમાંથી ન હતા.

 

[01:26.00]

اِنَّ اَوَّلَ بَيْتٍ وُّضِعَ لِلنَّاسِ لَلَّذِىْ بِبَكَّةَ مُبٰرَكًا وَّهُدًى لِّلْعٰلَمِيْنَ‌‌ۚ‏﴿96﴾‏

૯૬.ELLt yÔt0Õt çtGt3rítkÔt3ÔttuÍu2y1 rÕtLLttËu ÕtÕÕtÍ8e çtuçtf0ít BttuçtthfkÔt3 ÔtntuŒÕt3rÕtÕt3 y1tÕtBteLt

૯૬. બેશક સૌથી પહેલું ઘર કે જે લોકો (ની ઈબાદત) માટે બનાવવામાં આવ્યું તે એજ (કાઅબા) છે જે મક્કામાં છે તે (ઘર) બરકતવાળું છે તેમજ તે તમામ દુનિયા(ના લોકો) માટે હિદાયત છે.

 

[01:38.00]

فِيْهِ اٰيٰتٌ ۢ بَيِّنٰتٌ مَّقَامُ اِبْرٰهِيْمَ۬ ۚ  وَمَنْ دَخَلَهٗ كَانَ اٰمِنًاؕ وَلِلّٰهِ عَلَى النَّاسِ حِجُّ الْبَيْتِ مَنِ اسْتَطَاعَ اِلَيْهِ سَبِيْلًا ‌ؕ وَمَنْ كَفَرَ فَاِنَّ اللّٰهَ غَنِىٌّ عَنِ الْعٰلَمِيْنَ‏﴿97﴾‏

૯૭.Venu ytGttítwBt3 çtGGtuLttítwBt3 Btf1tBttu EçtútneBt s ÔtBtLt3 ŒÏ1tÕtnq ftLt ytBtuLtt, ÔtrÕtÕÕttnu y1ÕtLLttËu rn2òw0Õt3çtGt3ítu BtrLtË3 ítít1ty1 yuÕtGt3nu ËçteÕtt, ÔtBtLt3 fVh VELLtÕÕttn ø1trLtGtw0Lt3 y1rLtÕt3 y1tÕtBteLt

૯૭. તેમાં ખુલ્લી નિશાનીઓ છે, મકામે ઈબ્રાહીમ છે, અને જે કોઈ તેમાં દાખલ થશે તે મહેફૂઝ થઈ જશે; અને તે લોકો કે જે ત્યાં સુધી પહોંચવાની શક્તિ ધરાવતા હોય તેમના ઉપર અલ્લાહના માટે એ ઘરની હજ કરવી વાજિબ કરવામાં આવી છે; અને જે કોઇ (આ હુકમની) નાફરમાની કરે તો બેશક અલ્લાહ તમામ દુનિયા(ના લોકો)થી બેનિયાઝ છે.

 

[02:17.00]

قُلْ يٰۤاَهْلَ الْكِتٰبِ لِمَ تَكْفُرُوْنَ بِاٰيٰتِ اللّٰهِ ۖۗ وَاللّٰهُ شَهِيْدٌ عَلٰى مَا تَعْمَلُوْنَ‏﴿98﴾‏

૯૮.f1wÕt3 Gtt9 yn3ÕtÕt3 fuíttçtu ÕtuBt ítf3VtuYLt çtuytGttrítÕÕttnu ÔtÕÕttntu ~tneŒwLt3 y1Õtt Bttíty14BtÕtqLt

૯૮. (અય રસૂલ!) કહે કે અય કિતાબવાળાઓ! તમે અલ્લાહની આયતોનો શા માટે ઈન્કાર કરો છો? જોકે તમે જે કાંઈ કરો છો તેનો અલ્લાહ ગવાહ છે.

 

[02:31.00]

قُلْ يٰۤاَهْلَ الْكِتٰبِ لِمَ تَصُدُّوْنَ عَنْ سَبِيْلِ اللّٰهِ مَنْ اٰمَنَ تَبْغُوْنَهَا عِوَجًا وَّاَنْتُمْ شُهَدَآءُؕ وَمَا اللّٰهُ بِغَافِلٍ عَمَّا تَعْمَلُوْنَ‏﴿99﴾‏

૯૯.fw1Õt3 Gtt9yn3ÕtÕt3 fuíttçtu ÕtuBt ítËw1Œq0Lt y1Lt3 ËçterÕtÕÕttnu BtLt3 ytBtLt ítçøt1qLtnt yu2ÔtskÔt3 ÔtyLt3ítwBt3 ~ttunŒt9ytu, ÔtBtÕÕttntu çtuøt1tVurÕtLt3 y1Btt0 íty14BtÕtqLt

૯૯. કહે કે અય કિતાબવાળાઓ! ઇમાન લાવનારાઓને રાહે ખુદાથી શા માટે રોકો છો? અને તેમાં કજી (વળાંક)ની તલાશ કરો છો, જયારે કે તેના (હક હોવાના) તમે ગવાહ છો અને તમે જે કાંઈ કરો છો તેનાથી અલ્લાહ ગાફિલ નથી.

 

[02:58.00]

يٰۤاَيُّهَا الَّذِيْنَ اٰمَنُوْۤا اِنْ تُطِيْعُوْا فَرِيْقًا مِّنَ الَّذِيْنَ اُوْتُوا الْكِتٰبَ يَرُدُّوْكُمْ بَعْدَ اِيْمَانِكُمْ كٰفِرِيْنَ‏﴿100﴾‏

૧૦૦.Gtt9 yGGttunÕt3 ÕtÍ8eLt ytBtLtq ELt3 íttuít2eW2 Vhef1BBtuLtÕÕtÍ8eLt WítwÕt3 fuíttçt GtÁŒ0qfwBt3 çty14Œ EBttLtufwBt3 ftVuheLt

૧૦૦. અય ઈમાન લાવનારાઓ ! જો તમે તે લોકો કે જેમને કિતાબ આપવામાં આવી છે તેઓમાંના એક સમૂહનું કહ્યું માનશો તો તેઓ તમારા ઈમાન લાવ્યા પછી તમને પાછા કુફ્ર તરફ ફેરવી દેશે.

 

[03:25.00]

وَكَيْفَ تَكْفُرُوْنَ وَاَنْتُمْ تُتْلٰى عَلَيْكُمْ اٰيٰتُ اللّٰهِ وَفِيْكُمْ رَسُوْلُهٗؕ وَمَنْ يَّعْتَصِمْ بِاللّٰهِ فَقَدْ هُدِىَ اِلٰى صِرَاطٍ مُّسْتَقِيْمٍ۠ ‏﴿101﴾‏

૧૦૧.ÔtfGt3V ítf3VtuYLt ÔtyLt3ítwBt3 ítwít3Õtt y1ÕtGt3fwBt3 ytGttítwÕÕttnu ÔtVefwBt3 hËqÕttunq, ÔtBtGGty14ítrË2Bt3 rçtÕÕttnu Vf1Œ3 ntuŒuGt yuÕttËu2htrít2Bt3 BtwMítf2eBt

૧૦૧. અને તમે કેવી રીતે ઈન્કાર કરી શકો જયારે કે તમને અલ્લાહની આયતો વાંચી સંભળાવવામાં આવે છે, અને વળી તમારામાં તેનો રસૂલ પણ મોજૂદ છે; અને જે કોઈ અલ્લાહથી વાબસ્તા રહ્યો, ખરેજ તેને સેરાતે મુસ્તકીમની હિદાયત મળી ગઇ.

 

[03:51.00]

يٰۤاَيُّهَا الَّذِيْنَ اٰمَنُوْا اتَّقُوا اللّٰهَ حَقَّ تُقٰتِهٖ وَلَا تَمُوْتُنَّ اِلَّا وَاَنْتُمْ مُّسْلِمُوْنَ‏﴿102﴾‏

૧૦૨.Gtt9 yGGttunÕÕtÍ8eLt ytBtLtwíítfw1ÕÕttn n1f14f1 íttuftítune ÔtÕttítBtqítwLLt EÕÕtt ÔtyLítwBt3 BtwMÕtuBtqLt

૧૦૨. અય ઈમાન લાવનારાઓ! અલ્લાહ(ની નાફરમાની)થી એવી રીતે બચો જેવી રીતે કે તેનાથી બચવાનો હક છે, અને હરગિઝ ન મરજો, સિવાય કે તમે મુસ્લીમ (ફરમાંબરદાર) હોવ.

 

[04:12.00]

وَاعْتَصِمُوْا بِحَبْلِ اللّٰهِ جَمِيْعًا وَّلَا تَفَرَّقُوْا‌۪ وَاذْكُرُوْا نِعْمَتَ اللّٰهِ عَلَيْكُمْ اِذْ كُنْتُمْ اَعْدَآءً فَاَ لَّفَ بَيْنَ قُلُوْبِكُمْ فَاَصْبَحْتُمْ بِنِعْمَتِهٖۤ اِخْوَانًا ۚ وَكُنْتُمْ عَلٰى شَفَا حُفْرَةٍ مِّنَ النَّارِ فَاَنْقَذَكُمْ مِّنْهَاؕ كَذٰلِكَ يُبَيِّنُ اللّٰهُ لَكُمْ اٰيٰتِهٖ لَعَلَّكُمْ تَهْتَدُوْنَ‏﴿103﴾‏

૧૦૩.Ôty14ítËu2Btq çtun1çt3rÕtÕÕttnu sBteyk2Ôt0ÕttítVh0fq1, ÔtÍ14ftuY Ltuy14BtítÕÕttnu y1ÕtGt3fwBt3 EÍ14fwLítwBt3 yy14Œt9yLt3 VyÕÕtV çtGt3Lt ftu2ÕtqçtufwBt3 VyM1çtn14ítwBt3 çtuLtuy14Btítune9 EÏt14ÔttLtLt3 s Ôt fwLítwBt3 y1Õtt ~tVtnw1V3hrítBt3 BtuLtLLtthu VyLf1Í7fwBt3 rBtLnt, fÍ7tÕtuf GttuçtGGtuLtwÕÕttntu ÕtfwBt3 ytGttítune Õty1ÕÕtfwBt3 ítn3ítŒqLt

૧૦૩. અને (તમે બધા) અલ્લાહની રસ્સીને મજબૂતીથી પકડી લો* અને એકબીજાથી અલગ થાવ નહિ, અને અલ્લાહની નેઅમત જે તમારા ઉપર છે તેને યાદ કરતા રહો, જ્યારે તમે એક બીજાના દુશ્મન હતા ત્યારે તેણે તમારા દિલોને જોડયા. અને તેની નેઅમતથી તમે એક બીજાના ભાઈ બની ગયા; અને તમે (જહન્નમની) આગના કાંઠે હતા, પછી તેણે તમને તેનાથી બચાવી લીધાં; આ રીતે અલ્લાહ તમારા માટે પોતાની આયતો વાઝેહ કરે છે કે કદાચને તમે હિદાયત મેળવો.

 

[05:02.00]

وَلْتَكُنْ مِّنْكُمْ اُمَّةٌ يَّدْعُوْنَ اِلَى الْخَيْرِ وَيَاْمُرُوْنَ بِالْمَعْرُوْفِ وَيَنْهَوْنَ عَنِ الْمُنْكَرِ‌ؕ وَاُولٰٓئِكَ هُمُ الْمُفْلِحُوْنَ‏﴿104﴾‏

૧૦૪.ÔtÕítfwBt3 rBtLfwBt3 WBBtítwkGt0Œ3W2Lt yuÕtÕt3Ït1Gt3hu ÔtGty3BttuYLt rçtÕt3Bty14YVu ÔtGtLnÔt3Lt y1rLtÕt3 BtwLfh, ÔtytuÕtt9yuf ntuBtwÕt3 BtwV3Õtunq1Lt

૧૦૪. અને તમારામાંના થોડાક લોકો એવા હોવા જોઈએ કે જે નેકી તરફ બોલાવે તથા અમ્ર બિલ મઅરૂફ અને નહી અનિલ મુન્કર કરે તેઓ જ કામ્યાબ છે.

 

[05:27.00]

وَلَا تَكُوْنُوْا كَالَّذِيْنَ تَفَرَّقُوْا وَاخْتَلَفُوْا مِنْۢ بَعْدِ مَا جَآءَهُمُ الْبَيِّنٰتُ‌ؕ وَاُولٰٓئِكَ لَهُمْ عَذَابٌ عَظِيْمٌۙ‏﴿105﴾‏

૧૦૫.ÔtÕttítfqLtq fÕÕtÍe8Lt ítVh0fq1 ÔtÏt14ítÕtVq rBtBt3çty14Œu Bttò9yntuBtwÕt3 çtGGtuLttíttu, Ôt ytuÕtt9yuf ÕtnwBt3 y1Ít7çtwLt3 y1Í6eBtwk

૧૦૫. અને તે લોકોના જેવા (એહલે કિતાબ જેવા) થાઓ નહિ કે જેઓ પાસે ખુલ્લી દલીલો આવ્યા પછી વેરવિખેર થઇ ગયા અને આપસમાં ઇખ્તેલાફ કર્યો, અને તેઓ માટે સખ્ત અઝાબ છે.

 

[05:45.00]

يَّوْمَ تَبْيَضُّ وُجُوْهٌ وَّتَسْوَدُّ وُجُوْهٌ  ؕ فَاَمَّا الَّذِيْنَ اسْوَدَّتْ وُجُوْهُهُمْ اَكَفَرْتُمْ بَعْدَ اِيْمَانِكُمْ فَذُوْقُوا الْعَذَابَ بِمَا كُنْتُمْ تَكْفُرُوْنَ‏﴿106﴾‏

૧૦૬.Gt0Ôt3Bt ítçt3GtÍt02u ÔttuòqnwkÔt3 ÔtítMÔtÆtu ÔttuòqnwLt3, VyBt0Õt3 ÕtÍ8eLtË3ÔtÆít3 ÔttuòqntunwBt3, yfVh3ítwBt3 çty14Œ EBttLtufwBt3 VÍ7qfw1Õt3y1Ít7çt çtuBttfwLítwBt3 ítf3VtuYLt

૧૦૬. તે દિવસે અમુક ચહેરા સફેદ થઈ જશે અને અમુક ચહેરા કાળા, પછી જેમના ચહેરા કાળા થયા હશે (તેમને કહેવામાં આવશે કે) શુ તમે ઈમાન લાવ્યા પછી ઈન્કાર કર્યો ? તો હવે તમારા ઈન્કાર કરવાના લીધે અઝાબની મજા ચાખો.

 

[06:16.00]

وَاَمَّا الَّذِيْنَ ابْيَضَّتْ وُجُوْهُهُمْ فَفِىْ رَحْمَةِ اللّٰهِؕ هُمْ فِيْهَا خٰلِدُوْنَ‏﴿107﴾‏

૧૦૭.ÔtyBBtÕt3 ÕtÍ8eLtçt3GtÍ02ít3 ÔttuòqntunwBt3 VVe hn14BtrítÕÕttnu, nwBt3 rVnt Ït1tÕtuŒqLt

૧૦૭. અને જેમના ચહેરા સફેદ હશે, તેઓ અલ્લાહની રહેમતમાં હશે(અને) તેમાં હંમેશા રહેશે.

 

[06:33.00]

تِلْكَ اٰيٰتُ اللّٰهِ نَتْلُوْهَا عَلَيْكَ بِالْحَقِّ‌ؕ وَمَا اللّٰهُ يُرِيْدُ ظُلْمًا لِّلْعٰلَمِيْنَ‏﴿108﴾‏

૧૦૮.rítÕf ytGttítwÕÕttnu Ltít3Õtqnt y1ÕtGtf3 rçtÕt3n1f14f2u, ÔtBtÕÕttntu GttuheŒtu Íw5Õt3BtÕt3 rÕtÕt3 y1tÕtBteLt

૧૦૮. આ અલ્લાહની આયતો છે. જે અમે તને હક સાથે વાંચી સંભળાવીએ છીએ, અને અલ્લાહ દુનિયાવાળાઓ પર ઝુલ્મ કરવા નથી ચાહતો.

 

[06:50.00]

وَلِلّٰهِ مَا فِى السَّمٰوٰتِ وَمَا فِى الْاَرْضِ‌ؕ وَاِلَى اللّٰهِ تُرْجَعُ الْاُمُوْرُ۠ ‏﴿109﴾‏

૧૦૯.ÔtrÕtÕÕttnu BttrVMËBttÔttítu ÔtBttrVÕyh3Íu2, ÔtyuÕtÕÕttnu ítwh3sW2Õt3 ytuBtqh

૧૦૯. અને જે કાંઈ આસમાનોમાં તથા ઝમીનમાં છે તે અલ્લાહનું જ છે; અને તમામ મામલા અલ્લાહની જ તરફ રજૂ થશે.

 

[07:02.00]

كُنْتُمْ خَيْرَ اُمَّةٍ اُخْرِجَتْ لِلنَّاسِ تَاْمُرُوْنَ بِالْمَعْرُوْفِ وَتَنْهَوْنَ عَنِ الْمُنْكَرِ وَتُؤْمِنُوْنَ بِاللّٰهِ‌ؕ وَلَوْ اٰمَنَ اَهْلُ الْكِتٰبِ لَڪَانَ خَيْرًا لَّهُمْ‌ؕ مِنْهُمُ الْمُؤْمِنُوْنَ وَاَكْثَرُهُمُ الْفٰسِقُوْنَ‏﴿110﴾‏

૧૧૦.fwLítwBt Ït1Gt3h WBBtrítLt3 WÏ14thusít3 rÕtLLttËu íty3BttuYLt rçtÕBty14YVu ÔtítLt3nÔt3Lt y1rLtÕt3 BtwLt3fhu Ôtíttuy3BtuLtqLt rçtÕÕttnu ÔtÕtÔt3 ytBtLt yn3ÕtwÕt3 fuíttçtu ÕtftLt Ït1Gt3hÕÕtnwBt3 rBtLtntuBtwÕt3 Bttuy3BtuLtqLt Ôt yf3Ë7htu ntuBtwÕt3 VtËufq1Lt

૧૧૦. તમો એ બહેતરીન ઉમ્મત* છો કે જેને લોકો માટે પૈદા કરવામાં આવી. તમે નેકી કરવા માટે હુકમ કરો છો તથા બદીથી રોકો છો અને અલ્લાહ પર ઈમાન રાખો છો; અને જો કિતાબવાળાઓ પણ ઈમાન લઈ આવતે તો તેમના માટે સારૂં થતે; તેઓમાંથી અમુક તો મોઅમીનો છે અને તેઓમાંથી વધુ પડતા ફાસિકો છે.

 

[07:36.00]

لَنْ يَّضُرُّوْكُمْ اِلَّاۤ اَذًى‌ؕ وَاِنْ يُّقَاتِلُوْكُمْ يُوَلُّوْكُمُ الْاَدْبَارَ ثُمَّ لَا يُنْصَرُوْنَ‏﴿111﴾‏

૧૧૧.ÕtkGt3GtÍw1Y0fwBt3 EÕÕtt9 yÍ7Lt3 Ôt #Gt3 Gttuf1títuÕtqfwBt3 GttuÔtÕÕtqftuBtwÕt3 yŒ3çtth Ëw7Bt0 Õtt GtwLt3Ë1YLt

૧૧૧. હેરાનગતિ (અઝીયત) સિવાય તેઓ તમારૂં કાંઈ બગાડશે નહિ; અને જો તમારાથી લડશે તો ખરેખર (તમારા તરફ) પીઠ ફેરવશે, પછી તેમની મદદ કરવામાં આવશે નહિ.

 

[07:54.00]

ضُرِبَتْ عَلَيْهِمُ الذِّلَّةُ اَيْنَ مَا ثُقِفُوْۤا اِلَّا بِحَبْلٍ مِّنَ اللّٰهِ وَحَبْلٍ مِّنَ النَّاسِ وَبَآءُوْ بِغَضَبٍ مِّنَ اللّٰهِ وَضُرِبَتْ عَلَيْهِمُ الْمَسْكَنَةُ  ؕ ذٰ لِكَ بِاَنَّهُمْ كَانُوْا يَكْفُرُوْنَ بِاٰيٰتِ اللّٰهِ وَيَقْتُلُوْنَ الْاَنْۢبِيَآءَ بِغَيْرِ حَقٍّ‌ؕ ذٰ لِكَ بِمَا عَصَوْا وَّكَانُوْا يَعْتَدُوْنَۗ ‏﴿112﴾‏

૧૧૨.Ítu8huçtít3 y1ÕtGt3nuBtwÍ74rÍ8ÕÕtíttu yGt3Lt BttËt8uf2uV9q EÕÕtt çtun1çt3 rÕtBBtuLtÕÕttnu Ôtn1çt3rÕtBt3 BtuLtLLttËu Ôtçtt9W çtuø1tÍ1rçtBt3 BtuLtÕÕttnu ÔtÍtu2huçtít3 y1ÕtGt3nuBtwÕt3 BtMfLtíttu, Ít7Õtuf çtuyLLtnwBt3 ftLtq Gtf3VtuYLt çtuytGttrítÕÕttnu ÔtGtf14íttuÕtqLtÕt3 yBt3çtuGtt9y çtuø1tGt3hu n1f14rf2Lt3, Í7tÕtuf çtuBtt y1Ë1Ôt3 ÔtftLtq Gty14ítŒqLt

૧૧૨. તેઓ જ્યાં પણ મળી આવશે તેમના માટે ઝિલ્લત હશે, સિવાય કે કરારની રૂએ અલ્લાહની પનાહમાં અને લોકોની પનાહમાં આવી જાય, અને તેમણે હાથે કરીને અલ્લાહનો ગઝબ પોતાના પર લઇ લીધો છે અને તેમના પર દરબદર ભટકવાની માર પડી છે; આ એ માટે કે તેઓ અલ્લાહની આયતોનો ઈન્કાર કરતા હતા અને નબીઓને વિના કારણે મારી નાખતા હતા; આ એ માટે કે તેઓએ નાફરમાની કરી અને તેઓ હદ ઓળંગી જતા હતા.

 

[08:39.00]

لَيْسُوْا سَوَآءًؕ مِنْ اَهْلِ الْكِتٰبِ اُمَّةٌ قَآئِمَةٌ يَّتْلُوْنَ اٰيٰتِ اللّٰهِ اٰنَآءَ الَّيْلِ وَ هُمْ يَسْجُدُوْنَ‏﴿113﴾‏

૧૧૩.ÕtGt3Ëq ËÔtt9yLt3, rBtLt3 yn3rÕtÕt3 fuíttçtu WBt0ítwLt3 ft92yuBtítwkGt3 GtíÕtqLt ytGttrítÕÕttnu ytLtt9yÕÕtGt3Õtu ÔtnwBt3 GtMòuŒqLt

૧૧૩. તેઓ બધા એકસરખા નથી; કિતાબવાળાઓમાંથી એક સમૂહ જે દીન પર કાયમ છે તેઓ રાત્રિના અલ્લાહની આયતોની તિલાવત કરે છે અને સજદો કરે છે.

 

[09:02.00]

يُؤْمِنُوْنَ بِاللّٰهِ وَالْيَوْمِ الْاٰخِرِ وَ يَاْمُرُوْنَ بِالْمَعْرُوْفِ وَيَنْهَوْنَ عَنِ الْمُنْكَرِ وَيُسَارِعُوْنَ فِىْ الْخَيْرٰتِ ؕ وَاُولٰٓئِكَ مِنَ الصّٰلِحِيْنَ‏﴿114﴾‏

૧૧૪.Gttuy3BtuLtqLt rçtÕÕttnu ÔtÕGtÔt3rBtÕt3 ytÏtu2hu ÔtGty3BttuYLt rçtÕt3 Bty14YVu ÔtGtLnÔt3Lt y1rLtÕt3BtwLfhu ÔtGttuËthuW2Lt rVÕÏt1Gt3htítu, ÔtytuÕtt9yuf BtuLtM1Ët92Õtun2eLt

૧૧૪. તેઓ અલ્લાહ અને કયામતના દિવસ પર ઈમાન રાખે છે તથા અમ્ર બિલ માઅરૂફ અને નહી અનિલ મુન્કર કરે છે તથા સારા કાર્યોમાં આગળ વધે છે; અને તેઓ સાલેહીનમાંથી છે.

 

[09:22.00]

وَمَا يَفْعَلُوْا مِنْ خَيْرٍ فَلَنْ يُّكْفَرُوْهُؕ وَاللّٰهُ عَلِيْمٌۢ بِالْمُتَّقِيْنَ‏﴿115﴾‏

૧૧૫.ÔtBttGtV3y1Õtq rBtLÏt1Gt3rhLt3 VÕtkGt3 Gtwf3VYntu, ÔtÕÕttntu y1ÕteBtwBt3 rçtÕBtwíítf2eLt

૧૧૫. અને જે પણ નેકી તેઓ કરે છે તેનો હરગિઝ ઇન્કાર કરવામાં આવશે નહિ; અને અલ્લાહ પરહેઝગારોથી વાકેફ છે.

 

[09:35.00]

اِنَّ الَّذِيْنَ كَفَرُوْا لَنْ تُغْنِىَ عَنْهُمْ اَمْوَالُهُمْ وَلَاۤ اَوْلَادُهُمْ مِّنَ اللّٰهِ شَيْئًا  ؕ وَاُولٰٓئِكَ اَصْحٰبُ النَّارِ‌ۚ هُمْ فِيْهَا خٰلِدُوْنَ‏﴿116﴾‏

૧૧૬.ELLtÕÕtÍ8eLt fVY ÕtLt3 ítwø1LtuGt y1LnwBt3 yBÔttÕttunwBt3 ÔtÕtt9 yÔt3ÕttŒtunwBt3 BtuLtÕÕttnu ~tGt3yLt3, ÔtytuÕtt9yuf yM1n1tçtwLLtthu, nwBt3 Vent Ït1tÕtuŒqLt

૧૧૬. બેશક જે લોકોએ કુફ્ર ઇખ્તેયાર કર્યુ તેમનો માલ તથા તેમની ઓલાદ તેમને અલ્લાહ (ના અઝાબ)થી બચાવશે નહિ; અને તેઓ આગના રહેવાસીઓ છે, જેમાં તેઓ હંમેશ માટે રહેશે.

 

[10:00.00]

مَثَلُ مَا يُنْفِقُوْنَ فِىْ هٰذِهِ الْحَيٰوةِ الدُّنْيَا كَمَثَلِ رِيْحٍ فِيْهَا صِرٌّ اَصَابَتْ حَرْثَ قَوْمٍ ظَلَمُوْۤا اَنْفُسَهُمْ فَاَهْلَكَتْهُؕ وَمَا ظَلَمَهُمُ اللّٰهُ وَلٰكِنْ اَنْفُسَهُمْ يَظْلِمُوْنَ‏﴿117﴾‏

૧૧૭.BtË7Õttu BttGtwLVufq1Lt Ve ntÍu8rnÕt3 n1GttrítŒw0LGtt fBtË7Õtu hern2Lt3 Vent rË2Á0Lt3 yË1tçtít3 n1h3Ë7 f1Ôt3rBtLt3 Í5ÕtBtq9 yLVtuËnwBt3 Vyn3Õtfít3ntu, ÔtBtt Í7ÕtBtntuBtwÕÕttntu ÔtÕttrfLt3 yLVtuËnwBt3 GtÍ54ÕtuBtqLt

૧૧૭. આ દુનિયામાં તેઓ જે કાંઈ ખર્ચે છે તેનો દાખલો એક એવા પવન જેવો છે કે જેમાં સખત ઠંડક હોય અને તે એવી કોમની ખેતી ઉપર આવીને બરબાદ કરી નાખે છે કે જેમણે પોતાના નફસ ઉપર ઝુલ્મ કર્યો હોય, અને અલ્લાહે તો તેમની ઉપર કોઇ અન્યાય નથી કર્યો, બલ્કે તેઓ પોતે પોતાના ઉપર ઝુલ્મ કરે છે.

 

[10:33.00]

يٰۤاَيُّهَا الَّذِيْنَ اٰمَنُوْا لَا تَتَّخِذُوْا بِطَانَةً مِّنْ دُوْنِكُمْ لَا يَاْلُوْنَكُمْ خَبَالًا ؕ وَدُّوْا مَا عَنِتُّمْ‌ۚ قَدْ بَدَتِ الْبَغْضَآءُ مِنْ اَفْوَاهِهِمْ  ۖۚ وَمَا تُخْفِىْ صُدُوْرُهُمْ اَكْبَرُ‌ؕ قَدْ بَيَّنَّا لَكُمُ الْاٰيٰتِ‌ اِنْ كُنْتُمْ تَعْقِلُوْنَ‏﴿118﴾‏

૧૧૮.Gtt9 yGGttunÕt3 ÕtÍ8eLt ytBtLtq Õtt ítíítÏtu2Íq7 çtuít1tLtítBt3 rBtLt3ŒqLtufwBt3 ÕttGty3 ÕtqLtfwBt3 Ït1çttÕtLt3, ÔtŒq0 Btt y1rLtíítwBt3 f1Œ3çtŒrítÕt3 çtø1Ít92ytu rBtLt3yV3ÔttnurnBt3 ÔtBttítwÏ1Ve Ëtu8ŒqhtunwBt3 yf3çthtu, f1Œ3 çtGGtLLtt ÕtftuBtwÕt3 ytGttítu ELfwLítwBt3 íty14fu2ÕtqLt

૧૧૮. અય ઈમાન લાવનારાઓ ! પોતાના સિવાય અન્યોને રાઝદાર બનાવો નહિ, તેઓ તમને નુકસાન પહોંચાડવમાં કમી કરશે નહિ; (ઉલ્ટું) તમારી મુસીબત તેઓને ગમે છે; તેમની વાતમાં નફરત તરી આવે છે, અને જે કાંઈ (કિન્નાખોરી) તેમના દિલોમાં છુપાયેલ છે તે આના કરતાં કેટલીએ વધારે છે; ખરેજ અમોએ તમારા માટે આયતોને વાઝેહ કરી દીધી છે, જો તમે વિચારો તો.

 

[11:15.00]

هٰۤاَنْتُمْ اُولَاۤءِ تُحِبُّوْنَهُمْ وَلَا يُحِبُّوْنَكُمْ وَتُؤْمِنُوْنَ بِالْكِتٰبِ كُلِّهٖ ‌ۚ وَاِذَا لَقُوْكُمْ قَالُوْۤا اٰمَنَّا  ۖۚۗ وَاِذَا خَلَوْا عَضُّوْا عَلَيْكُمُ الْاَنَامِلَ مِنَ الْغَيْظِ‌ؕ قُلْ مُوْتُوْا بِغَيْظِكُمْؕ‌ اِنَّ اللّٰهَ عَلِيْمٌ ۢ بِذَاتِ الصُّدُوْرِ‏﴿119﴾‏

૧૧૯.nt9 yLítwBt3 ytuÕtt9yu ítturn2ççtwLtnwBt3 ÔtÕtt Gtturn2ççtqLtfwBt3 Ôt íttuy3BtuLtqLt rçtÕfuíttçtu fwÕÕtun, ÔtyuÍt7 Õtf1qfwBt3 ft1Õt9q ytBtLLtt, ÔtyuÍ7t Ït1ÕtÔt3 y1Íq02 y1ÕtGt3ftuBtwÕt3 yLttBtuÕt BtuLtÕt3 ø1tGt3Íu6, fw1Õt3 Btqítq çtuø1tGt3Íu6fwBt3, ELLtÕÕttn y1ÕteBtwBt3 çtuÍt7rítMËtu2Œqh

૧૧૯. તમે તેમને મોહબ્બત કરો છો, અને તેઓ તમારી સાથે મોહબ્બત કરતા નથી, વળી તમે સંપૂર્ણ કિતાબ ઉપર ઈમાન રાખો છો, પરંતુ જ્યારે તેઓ તમને મળે છે ત્યારે કહે છે કે અમે પણ ઈમાન લાવ્યા છીએ, અને જ્યારે એકલા હોય છે ત્યારે તમારી ખિલાફ ગુસ્સે થઈને પોતાની આંગળીના ટેરવા (દાંતો)થી ચાવે છે! કહે કે તમે તમારા ગુસ્સામાંજ મરી જાઓ; બેશક અલ્લાહ દિલોના હાલથી વાકેફ છે.

 

[11:51.00]

اِنْ تَمْسَسْكُمْ حَسَنَةٌ تَسُؤْهُمْؗ وَاِنْ تُصِبْكُمْ سَيِّئَةٌ يَّفْرَحُوْا بِهَا ‌ۚ وَاِنْ تَصْبِرُوْا وَتَتَّقُوْا لَا يَضُرُّكُمْ كَيْدُهُمْ شَيْئًاؕ اِنَّ اللّٰهَ بِمَا يَعْمَلُوْنَ مُحِيْطٌ۠ ‏﴿120﴾‏

૧૨૦.ELítBt3ËMfwBt3 n1ËLtítwLt3 ítËtuy3nwBt3, ÔtELítturË2çfwBt3 ËGGtuyítwkGt3 GtV3hnq1 çtunt, ÔtELítM1çtuY Ôtítíítfq1 ÕttGtÍ1wh3htufwBt3 fGt3ŒtunwBt3 ~tGt3yLt3, ELLtÕÕttn çtuBtt Gty14BtÕtqLt Bttun2eít

૧૨૦. અગર તમને કાંઈ લાભ મળે છે તો તેમને દુ:ખ થાય છે, અને જો તમારા ઉપર કોઈ મુસીબત પડે છે તો તેનાથી તેઓ ખુશ થાય છે; અને જો તમે ધીરજ ધરશો તથા પરહેઝગાર રહેશો તો તેમના મક્રો ફરેબ તમને સહેજ પણ નુકસાન નહિ કરે; બેશક તેઓ જે કાંઇ કરે છે તે અલ્લાહના (ઇલ્મના) ઘેરાવામાં છે.

 

[12:19.00]

وَاِذْ غَدَوْتَ مِنْ اَهْلِكَ تُبَوِّئُ الْمُؤْمِنِيْنَ مَقَاعِدَ لِلْقِتَالِ‌ؕ وَاللّٰهُ سَمِيْعٌ عَلِيْمٌۙ‏﴿121﴾‏

૧૨૧.ÔtE8Í3 ø1tŒÔt3ít rBtLyn3Õtuf íttuçtÔÔtuWÕt3 Bttuy3BtuLteLt Btf1tyu2Œ rÕtÕt3fu2íttÕtu, ÔtÕÕttntu ËBteW2Lt3 y1ÕteBt

૧૨૧. અને યાદ કરો તે સમયને જ્યારે તું સહેરીના વખતે જ તારા બાલબચ્ચાં વચ્ચેથી નીકળીને મોઅમીનોને લડાઈના મોરચાઓમાં ગોઠવવા બહાર આવ્યો; અને અલ્લાહ સાંભળનાર, જાણનાર છે.

 

[12:33.00]

اِذْ هَمَّتْ طَّآئِفَتٰنِ مِنْكُمْ اَنْ تَفْشَلَا ۙ وَاللّٰهُ وَلِيُّهُمَا‌ؕ وَعَلَى اللّٰهِ فَلْيَتَوَكَّلِ الْمُؤْمِنُوْنَ‏﴿122﴾‏

૧૨૨.EÍ38 nBBt íít2t9yuVíttLtu, rBtLfwBt3 yLítV3~tÕtt ÔtÕÕttntu ÔtrÕtGGttuntuBtt, Ôt y1ÕtÕÕttnu VÕt3GtítÔtf3frÕtÕt3 Bttuy3BtuLtqLt

૧૨૨. જ્યારે તમારામાંના બે સમૂહે સુસ્તી જાહેર કરવાનું નક્કી કર્યુ (પણ બચી ગયા), અલ્લાહ તે બંનેનો સરપરસ્ત હતો; અને મોઅમીનોએ અલ્લાહ ઉપર જ આધાર રાખવો જોઈએ.

 

[12:50.00]

وَلَقَدْ نَصَرَكُمُ اللّٰهُ بِبَدْرٍ وَّاَنْتُمْ اَذِلَّةٌ  ۚ فَاتَّقُوا اللّٰهَ لَعَلَّكُمْ تَشْكُرُوْنَ‏﴿123﴾‏

૧૨૩.ÔtÕtf1Œ3 LtË1hftuBtwÕÕttntu çtu çtŒ3rhkÔt3 ÔtyLítwBt3 yrÍ7ÕÕtítwLt3, Víítfw1ÕÕttn Õty1ÕÕtfwBt3 ít~ftuYLt

૧૨૩. ખરેખર અલ્લાહે બદ્ર(ની લડાઇ)માં તમારી સહાય કરી હતી, જયારે કે તમે તદ્દન કમજોર હતા. ત્યારબાદ અલ્લાહ(ની નાફરમાની)થી બચો જેથી તમે શુક્ર ગુઝાર થઈ જાઓ.

 

[13:03.00]

اِذْ تَقُوْلُ لِلْمُؤْمِنِيْنَ اَلَنْ يَّكْفِيَكُمْ اَنْ يُّمِدَّكُمْ رَبُّكُمْ بِثَلٰثَةِ اٰلَافٍ مِّنَ الْمَلٰٓئِكَةِ مُنْزَلِيْنَؕ‏﴿124﴾‏

૧૨૪.EÍ74 ítfq1Õttu rÕtÕt3 Bttuy3BtuLteLt yÕtkG0tf3VuGtfwBt3 ykGGttu rBtŒ0fwBt3 hççttufwBt3 çtuË7ÕttË7ítu ytÕttrVBt3 BtuLtÕt3 BtÕtt9yufítu BtwLÍÕteLt

૧૨૪. જ્યારે તેં મોઅમીનોને કહ્યું કે શું આ વાત તમારા માટે પૂરતી નથી કે તમારો પરવરદિગાર ત્રણ હજાર ફરિશ્તાઓ નીચે મોકલી તમારી મદદ કરે?

 

[13:19.00]

بَلٰٓى ۙ اِنْ تَصْبِرُوْا وَتَتَّقُوْا وَيَاْتُوْكُمْ مِّنْ فَوْرِهِمْ هٰذَا يُمْدِدْكُمْ رَبُّكُمْ بِخَمْسَةِ اٰلَافٍ مِّنَ الْمَلٰٓئِكَةِ مُسَوِّمِيْنَ‏﴿125﴾‏

૧૨૫.çtÕtt9 ELítM1çtuY Ôtítíítfq1 ÔtGty3ítqfwBt3 rBtLVÔt3hurnBt3 ntÍ7t GtwÂBŒŒ3fwBt3 hççttufwBt3 çtuÏ1tBËítu ytÕttrVBt3 BtuLtÕt3 BtÕtt9yufítu BttuËÔÔtuBteLt

૧૨૫. હા, જો તમે સબ્ર કરશો તથા પરહેઝગાર રહેશો અને જો (તે સ્થિતિમાં) દુશ્મનો ઓચિંતા તમારા પર (હુમલો કરવા) આવી પહોંચે તો તમારો પરવરદિગાર પાંચ હજાર ફરિશ્તાઓ થકી તમારી મદદ કરશે જેના ઉપર (બહાદુરીના) નિશાન લાગેલા હશે.

 

[13:40.00]

وَمَا جَعَلَهُ اللّٰهُ اِلَّا بُشْرٰى لَكُمْ وَلِتَطْمَئِنَّ قُلُوْبُكُمْ بِهٖ‌ؕ وَمَا النَّصْرُ اِلَّا مِنْ عِنْدِ اللّٰهِ الْعَزِيْزِ الْحَكِيْمِۙ‏﴿126﴾‏

૧૨૬.ÔtBtt sy1ÕtnwÕÕttntu EÕÕtt çtw~t3ht ÕtfwBt3 ÔtÕtuítít14BtELLt ftu2ÕtqçttufwBt3 çtune, ÔtBtLt3 LtM1htu EÕÕtt rBtLtE2ÂLŒÕÕttrnÕt3 y1ÍerÍÕt3 n1feBt

૧૨૬. અને અલ્લાહે આ (ખબર) રાખી નથી સિવાય કે તમારા માટે ખુશખબરી અને તમારા દિલો તેનાથી શાંત થઈ જાય; અને કામ્યાબી તો ફકત ઇઝ્ઝતવાળા (અને) હિકમતવાળા અલ્લાહ તરફથી જ છે.

  ૧/૪ સિપારો પુરું

[14:06.00]

لِيَقْطَعَ طَرَفًا مِّنَ الَّذِيْنَ كَفَرُوْۤا اَوْ يَكْبِتَهُمْ فَيَنْقَلِبُوْا خَآئِبِيْنَ‏﴿127﴾‏

૧૨૭.ÕtuGtf14ít1y1 ít1hVBBtuLtÕÕtÍ8eLt fVY9 yÔt3Gtf14 çtuítnwBt3 VGtLf1Õtuçtq Ïtt92yuçteLt

૧૨૭. કે જેથી નાસ્તિકોના (લશ્કરના) એક ભાગને કાપી નાખે (નાબૂદ કરી નાખે) અથવા ઝિલ્લત સાથે હાર આપે અને (તેઓ) નાઉમ્મીદ થઇને પાછા ફરી જાય.

 

[14:18.00]

لَيْسَ لَكَ مِنَ الْاَمْرِ شَىْءٌ اَوْ يَتُوْبَ عَلَيْهِمْ اَوْ يُعَذِّبَهُمْ فَاِنَّهُمْ ظٰلِمُوْنَ‏﴿128﴾‏

૧૨૮.ÕtGt3Ë Õtf BtuLtÕt3 yBhu ~t3GtWLt3 yÔt3Gtítqçt y1ÕtGt3rnBt3 yÔt3Gttuy1Í74Íu2çtnwBt3 VELLtnwBt3 Ít5ÕtuBtqLt

૧૨૮. એ બાબતે તારો કંઇ ઇખ્તેયાર નથી કે અલ્લાહ તેમની તૌબા કબૂલ કરે યા તેમને અઝાબ આપે, કારણ કે તેઓ ઝાલિમ છે.

 

[14:30.00]

وَلِلّٰهِ مَا فِى السَّمٰوٰتِ وَمَا فِى الْاَرْضِ‌ؕ يَغْفِرُ لِمَنْ يَّشَآءُ وَ يُعَذِّبُ مَنْ يَّشَآءُ‌ؕ وَاللّٰهُ غَفُوْرٌ رَّحِيْمٌ۠ ‏﴿129﴾‏

૧૨૯.ÔtrÕtÕÕttnu BttrVMËBttÔttítu ÔtBttrVÕyh3Íu2, Gtø1Vuhtu ÕtuBtkGt0~tt9ytu ÔtGttuy1Í74Íu8çttu BtkGt0~tt9ytu, ÔtÕÕttntu ø1tVwÁh3 hne2Bt

૧૨૯. અને જે કાંઈ આસમાનોમાં તથા ઝમીનમાં છે તે તમામ અલ્લાહનું જ છે; તે જેને ચાહે માફ કરી દે છે અને જેને ચાહે તેના પર અઝાબ કરે છે, અને અલ્લાહ ગફુરૂર રહીમ છે.

 

[14:51.00]

يٰۤاَيُّهَا الَّذِيْنَ اٰمَنُوْا لَا تَاْكُلُوا الرِّبٰٓوا اَضْعَافًا مُّضٰعَفَةً ۪ وَاتَّقُوا اللّٰهَ لَعَلَّكُمْ تُفْلِحُوْنَ‌ۚ‏﴿130﴾‏

૧૩૦.Gtt9 yGGttunÕÕtÍ8eLt ytBtLtq Õttíty1ftuÕtwh3 huçtt9 yÍ14yt1VBt3 BttuÍ1ty1VítLt3, Ôtíítf1wÕÕttn Õty1ÕÕtfwBt3 ítwV3Õtunw1Lt

૧૩૦. અય ઈમાન લાવનારાઓ ! અનેક ગણું વ્યાજ ન ખાઓ અને અલ્લાહ(ની નાફરમાની)થી બચો કે જેથી તમે કામ્યાબ થાઓ.

 

[15:11.00]

وَاتَّقُوا النَّارَ الَّتِىْۤ اُعِدَّتْ لِلْكٰفِرِيْنَ‌ۚ‏﴿131﴾‏

૧૩૧.Ôtíítfw1LLtthÕÕt9íte ytuE2Æít rÕtÕt3 ftVuheLt

૧૩૧. અને તે આગથી બચો કે જે નાસ્તિકો માટે તૈયાર કરવામાં આવી છે.

 

[15:18.00]

وَاَطِيْعُوا اللّٰهَ وَالرَّسُوْلَ لَعَلَّكُمْ تُرْحَمُوْنَ‌ۚ‏﴿132﴾‏

૧૩૨.Ôtyít2eW2ÕÕttn Ôth0ËqÕt Õty1ÕÕtfwBt3 ítwh3n1BtqLt

૧૩૨. અને અલ્લાહ તથા રસૂલની ફરમાબરદારી કરો કે જેથી તમારા પર રહેમ કરવામાં આવે.

 

[15:26.00]

وَسَارِعُوْۤا اِلٰى مَغْفِرَةٍ مِّنْ رَّبِّكُمْ وَجَنَّةٍ عَرْضُهَا السَّمٰوٰتُ وَالْاَرْضُۙ اُعِدَّتْ لِلْمُتَّقِيْنَۙ‏﴿133﴾‏

૧૩૩.ÔtËthuW92yuÕtt Btø1VuhrítBt3 rBthoççtufwBt3 ÔtsLLtrítLt3 y1h3Ítu2nË0BttÔttíttu ÔtÕyh3Ítu2 ytuEÆít rÕtÕt3Btwíítf2eLt

૧૩૩. અને તમારા પરવરદિગારની મગફેરત તરફ જલ્દી આગળ વધો અને તે જન્નત તરફ પણ કે જેની વિશાળતા આકાશો અને ઝમીનની બરાબર છે અને તે પરહેઝગારો માટે તૈયાર કરવામાં આવી છે.

 

[15:57.00]

الَّذِيْنَ يُنْفِقُوْنَ فِى السَّرَّآءِ وَالضَّرَّآءِ وَالْكٰظِمِيْنَ الْغَيْظَ وَالْعَافِيْنَ عَنِ النَّاسِ‌ؕ وَاللّٰهُ يُحِبُّ الْمُحْسِنِيْنَ‌ۚ‏﴿134﴾‏

૧૩૪.ÕÕtÍ8eLt GtwLVufq1Lt rVË0h3ht9yu ÔtÍ02h3ht9yu ÔtÕftÍu6BteLtÕt3 ø1tGt3Í5 ÔtÕy1tVeLt y1rLtLLttËu,ít ÔtÕÕttntu Gtturn2çt0wÕt3 Bttun14ËuLteLt

૧૩૪. જેઓ અમીરી અને ગરીબીમાં રાહે ખુદામાં ઇન્ફાક (ખર્ચ) કરતા રહે છે તથા ગુસ્સાને પી જનારા છે તથા લોકોથી દરગુજર કરનારા છે; અને અલ્લાહ (આવા) સારા કામ કરનારાઓને દોસ્ત રાખે છે.

 

[16:20.00]

وَالَّذِيْنَ اِذَا فَعَلُوْا فَاحِشَةً اَوْ ظَلَمُوْۤا اَنْفُسَهُمْ ذَكَرُوا اللّٰهَ فَاسْتَغْفَرُوْا لِذُنُوْبِهِمْ وَمَنْ يَّغْفِرُ الذُّنُوْبَ اِلَّا اللّٰهُ۪  وَلَمْ يُصِرُّوْا عَلٰى مَا فَعَلُوْا وَهُمْ يَعْلَمُوْنَ‏﴿135﴾‏

૧૩૫.ÔtÕÕtÍ8eLt yuÍ7t Vy1Õtq Vtnu2~títLt3 yÔt3Í7ÕtBtq9 yLt3VtuËnwBt3 Í7fÁÕÕttn VMítøt14VY ÕtuÍtu8LtqçturnBt3, Ôt BtkGt0ø1VuÁÍ74Ítu8Ltqçt EÕÕtÕÕttntu, ÔtÕtBGtturËY0 y1Õtt Btt Vy1Õtq ÔtnwBt3 Gty14ÕtBtqLt

૧૩૫. અને તે લોકો જ્યારે બદકારી કરી બેસે છે અથવા પોતાના નફસ ઉપર ઝુલ્મ કરે છે ત્યારે અલ્લાહને યાદ કરીને પોતાના ગુનાહોની માફી માંગે છે; અને અલ્લાહ સિવાય કોણ ગુનાહો માફ કરી શકે છે? અને તે ફરી જાણી જોઈને (ગુનાહનો) હઠાગ્રહ કરતા નથી.

 

[17:06.00]

اُولٰٓئِكَ جَزَآؤُهُمْ مَّغْفِرَةٌ مِّنْ رَّبِّهِمْ وَ جَنّٰتٌ تَجْرِىْ مِنْ تَحْتِهَا الْاَنْهٰرُ خٰلِدِيْنَ فِيْهَا‌ؕ وَنِعْمَ اَجْرُ الْعٰمِلِيْنَؕ‏﴿136﴾‏

૧૩૬.ytuÕtt9yuf sÍt9ytunwBt3 Btø1VuhítwBt3 rBth0ççturnBt3 ÔtsLLttítwLt3 íts3he rBtLítn14ítunÕt3 yLt3nthtu Ït1tÕtuŒeLt Vent, ÔtLtuy14Bt ys3ÁÕt3 y1tBtuÕteLt

૧૩૬. તેમનો બદલો તેમના પરવરદીગાર તરફથી મગફેરત છે તથા જન્નત છે જેની હેઠળ નદીઓ વહે છે, જેમાં તેઓ હંમેશા રહેનાર છે; અને આમાલ કરનારાઓ માટે કેવી બહેતરીન જઝા છે!

 

[18:30.00]

قَدْ خَلَتْ مِنْ قَبْلِكُمْ سُنَنٌ ۙ فَسِيْرُوْا فِى الْاَرْضِ فَانْظُرُوْا كَيْفَ كَانَ عَاقِبَةُ الْمُكَذِّبِيْنَ‏﴿137﴾‏

૧૩૭.f1Œ3 Ït1Õtít3 rBtLf1çÕtufwBt3 ËtuLtLtwLt VËeY rVÕyh3Íu2 VLÍt6uY fGt3V ftLt y1tfu2çtítwÕt3 BttufÍ74Íu8çteLt

૧૩૭. તમારા પહેલાં કેટલીયે સુન્નત (ઉમ્મતો તેના રસ્મો રિવાજ સાથે) પસાર થઇ ચૂકી છે, જેથી ઝમીનમાં હરોફરો અને જુઓ કે (અલ્લાહની નિશાનીઓને) જૂઠલાવનારાઓનો કેવો અંજામ થયો?!

 

[18:47.00]

هٰذَا بَيَانٌ لِّلنَّاسِ وَهُدًى وَّمَوْعِظَةٌ لِّلْمُتَّقِيْنَ‏﴿138﴾‏

૧૩૮.ntÍ7t çtGttLtwÕt3 rÕtLLttËu Ôt ntuŒkÔt0 BtÔt3yu2Í5ítwÕt3 rÕtÕt3Btwíítf2eLt

૧૩૮. લોકો માટે આ એક બયાન છે તથા પરહેઝગારો માટે હિદાયત અને નસીહત છે.

 

[19:16.00]

وَلَا تَهِنُوْا وَ لَا تَحْزَنُوْا وَاَنْتُمُ الْاَعْلَوْنَ اِنْ كُنْتُمْ مُّؤْمِنِيْنَ‏﴿139﴾‏

૧૩૯.ÔtÕtt ítnuLtq ÔtÕttítn3ÍLtq ÔtyLíttuBtwÕt3 yy14ÕtÔt3Lt ELfwLítwBt3 Bttuy3BtuLteLt

૧૩૯. અને હિમ્મત હારતા નહિ તથા દિલગીર થતા નહિ અને જો તમે મોઅમીન હોવ તો તમારા માટે જ સરબલંદી છે.

 

[19:30.00]

اِنْ يَّمْسَسْكُمْ قَرْحٌ فَقَدْ مَسَّ الْقَوْمَ قَرْحٌ مِّثْلُهٗؕ وَتِلْكَ الْاَيَّامُ نُدَاوِلُهَا بَيْنَ النَّاسِۚ وَلِيَعْلَمَ اللّٰهُ الَّذِيْنَ اٰمَنُوْا وَيَتَّخِذَ مِنْكُمْ شُهَدَآءَ‌ؕ وَاللّٰهُ لَا يُحِبُّ الظّٰلِمِيْنَۙ‏﴿140﴾‏

૧૪૦.EkGt0Bt3ËMfwBt3 f1h3n1wLt3 Vf1Œ3 BtË0Õt3 f1Ôt3Bt f1h3n1wÂBBtË14Õttunq, ÔtrítÕfÕt3 yGtt0Bttu LttuŒtÔtuÕttunt çtGt3LtLLttËu, ÔtÕtu Gty14ÕtBtÕÕttnwÕt3 ÕtÍ8eLt ytBtLtq ÔtGtíítÏtu8Í rBtLfwBt3 ~ttunŒt9y, ÔtÕÕttntu ÕttGtturn2ççtwÍt06ÕtuBteLt

૧૪૦. જો તમને (જંગે ઓહદમાં) ઘા લાગ્યો છે તો તે લોકોને પણ એવો જ ઘા લાગી ચૂકયો છે; અને આવા (હાર-જીતના) દિવસો અમે લોકો વચ્ચે વારા ફરતી લાવ્યા કરીએ છીએ, જેથી અલ્લાહ (જાહેરી નિશાની વડે) તમારામાંથી ઇમાન લાવનારને જાણી લે તથા તમારામાંથી અમુકને ગવાહ બનાવે અને અલ્લાહ ઝાલિમોને દોસ્ત રાખતો નથી;

 

[20:02.00]

وَلِيُمَحِّصَ اللّٰهُ الَّذِيْنَ اٰمَنُوْا وَيَمْحَقَ الْكٰفِرِيْنَ‏﴿141﴾‏

૧૪૧.ÔtÕtuGttuBtn14 nu2Ë7ÕÕttnwÕÕtÍ8eLt ytBtLtq ÔtGtBt3n1f1Õt3 ftVuheLt

૧૪૧. અને એ માટે પણ કે અલ્લાહ ઈમાન લાવનારાઓને ખાલિસ કરી નાખે તથા નાફરમાનોને નાબૂદ કરી નાખે.

 

[20:12.00]

اَمْ حَسِبْتُمْ اَنْ تَدْخُلُوا الْجَنَّةَ وَلَمَّا يَعْلَمِ اللّٰهُ الَّذِيْنَ جَاهَدُوْا مِنْكُمْ وَيَعْلَمَ الصّٰبِرِيْنَ‏﴿142﴾‏

૧૪૨.yBt3n1rËçítwBt3 yLítŒ3Ïttu2ÕtwÕt3 sLLtít ÔtÕtBtt0 Gty14ÕtrBtÕÕttnwÕt3 ÕtÍe8Lt ònŒq rBtLfwBt3 Ôt Gty14ÕtBtM1Ë1tçtuheLt

૧૪૨. શું તમોએ એમ ધારી લીધું છે કે તમે જન્નતમાં દાખલ થઇ જશો? જ્યારે હજા સુધી તમારામાંથી કોણે જેહાદ કર્યો, સબ્ર કરી તેને અલ્લાહે (જાહેરી નિશાની વડે) જાણ્યા નથી.

 

[20:27.00]

وَلَقَدْ كُنْتُمْ تَمَنَّوْنَ الْمَوْتَ مِنْ قَبْلِ اَنْ تَلْقَوْهُ۪ فَقَدْ رَاَيْتُمُوْهُ وَاَنْتُمْ تَنْظُرُوْنَ۠ ‏﴿143﴾‏

૧૪૩.ÔtÕtf1Œ3 fwLítwBt3 ítBtLLtÔt3LtÕt3 BtÔt3ít rBtLf1çÕtu yLítÕt3f1Ôt3ntu Vf1Œ3 hyGt3íttuBtqntu ÔtyLítwBt3 ítLÍtu6YLt

૧૪૩. મૌતની મુલાકાત કરવા પહેલાં તેમની તમન્ના કરતા હતા અને પછી તમે તે (મોત)ને સામે જોઇ લીધી તો (અણગમા સાથે) જોતા રહ્યા.

 

[20:48.00]

وَمَا مُحَمَّدٌ اِلَّا رَسُوْلٌ  ۚ قَدْ خَلَتْ مِنْ قَبْلِهِ الرُّسُلُ‌ؕ اَفَاۡئِنْ مَّاتَ اَوْ قُتِلَ انْقَلَبْتُمْ عَلٰٓى اَعْقَابِكُمْ‌ؕ وَمَنْ يَّنْقَلِبْ عَلٰى عَقِبَيْهِ فَلَنْ يَّضُرَّ اللّٰهَ شَيْئًا‌ؕ وَسَيَجْزِى اللّٰهُ الشّٰكِرِيْنَ‏﴿144﴾‏

૧૪૪.ÔtBtt Bttun1BBtŒwLt3 EÕÕtt hËqÕtwLt3, f1Œ3 Ït1Õtít3 rBtLt3f1çÕturnhtu0ËtuÕttu, yV EBBttít yÔt3ft2uítu2ÕtLt3 f1ÕtçítwBt3 y1Õtt9 yy14ft1çtufwBt3, ÔtBtkGt0Lt3f1rÕtçt3 y1Õtt y1fu2çtGt3nu VÕtkGt0Íw1Á0ÕÕttn ~tGt3yLt3, ÔtËGts3rÍÕÕttnw~t0tfuheLt

૧૪૪. મોહમ્મદ (સ.અ.વ.) માત્ર એક રસૂલ છે, જેની અગાઊ રસૂલો થઈ ગયા છે; અગર તે મરી જાય અથવા માર્યો જાય તો શું તમે તમારા (કુફ્ર તરફ) પાછા ફરી જશો? જે કોઇ (કુફ્ર તરફ) પાછા ફરી જશે તે અલ્લાહને કાંઈ પણ નુકસાન પહોંચાડી શકશે નહિ અને નજીકમાં જ અલ્લાહ શુક્રગુઝારોને સારો બદલો આપશે.

 

[21:23.00]

وَمَا كَانَ لِنَفْسٍ اَنْ تَمُوْتَ اِلَّا بِاِذْنِ اللّٰهِ كِتٰبًا مُّؤَجَّلًاؕ وَ مَنْ يُّرِدْ ثَوَابَ الدُّنْيَا نُؤْتِهٖ مِنْهَا ‌ۚ وَمَنْ يُّرِدْ ثَوَابَ الْاٰخِرَةِ نُؤْتِهٖ مِنْهَاؕ وَسَنَجْزِى الشّٰكِرِيْنَ‏﴿145﴾‏

૧૪૫.ÔtBtt ftLt ÕtuLtV3rËLt3 yLítBtqít EÕÕtt çtuEÍ74rLtÕÕttnu fuíttçtBttu0ys0ÕtLt3, Ôt BtkGt0turhŒ3 Ë7ÔttçtŒ3ŒwLGtt Lttuy3ítune rBtLnt, ÔtBtkGtt0urhŒ3 Ë7ÔttçtÕt3ytÏtu2hítu Lttuy3íturn rBtLnt, ÔtËLts3rÍ~tt0fuheLt

૧૪૫. અને કોઈ નફસ અલ્લાહના હુકમ સિવાય મરણ પામતો નથી (પણ) લખાયેલ (નક્કી થયેલ) સમયે જ; અને જે કોઇ આ દુનિયામાં બદલો ઇચ્છશે અમે તેને તેમાંથી કાંઇક આપીશું, અને જે આખેરતમાં બદલો ઇચ્છશે તેને અમે તેમાંથી કાંઇક આપીશું; અને નજીકમાંજ અમે શુક્ર ગુઝારોને સારો બદલો આપીશું.

 

[21:51.00]

وَكَاَيِّنْ مِّنْ نَّبِىٍّ قٰتَلَ ۙ مَعَهٗ رِبِّيُّوْنَ كَثِيْرٌ ۚ فَمَا وَهَنُوْا لِمَاۤ اَصَابَهُمْ فِىْ سَبِيْلِ اللّٰهِ وَمَا ضَعُفُوْا وَمَا اسْتَكَانُوْاؕ وَاللّٰهُ يُحِبُّ الصّٰبِرِيْنَ‏﴿146﴾‏

૧૪૬.ÔtfyrGt0Lt3 rBtLt3 LtrçtrGt0Lt3 f1títÕt Bty1nq rhçt0eGtq0Lt fË8eÁLt3, VBtt ÔtnLtq ÕtuBtt9 yË1tçtnwBt3 rVËçterÕtÕÕttnu ÔtBtt Í1ytu2Vq ÔtBtMítftLtq, ÔtÕÕttntu Gtturn1çt0wMËt1çtuheLt

૧૪૬. અને ઘણાંય નબીઓ હતા કે જેમની હિમાયતમાં અલ્લાહવાળાઓ (ઘણી) મોટી સંખ્યામાં લડયા હતા, અને પછી અલ્લાહની રાહમાં તેમના પર જે મુસીબત પડી હતી તેનાથી ન તેઓ હિમ્મત હાર્યા, ન કમજોર થયા, તેમજ (દુશ્મનો સામે) ન હલકા પડ્યા હતા; અને અલ્લાહ સબ્ર કરનારાઓને દોસ્ત રાખે છે.

 

[22:17.00]

وَمَا كَانَ قَوْلَهُمْ اِلَّاۤ اَنْ قَالُوْا رَبَّنَا اغْفِرْ لَنَا ذُنُوْبَنَا وَاِسْرَافَنَا فِىْۤ اَمْرِنَا وَ ثَبِّتْ اَقْدَامَنَا وَانْصُرْنَا عَلَى الْقَوْمِ الْكٰفِرِيْنَ‏﴿147﴾‏

૧૪૭.ÔtBtt ftLt f1Ôt3ÕtnwBt3 EÕÕtt9 yLf1tÕtq hçt0Ltø14trVh3ÕtLtt Ítu8LtqçtLtt ÔtEMhtVLtt Ve9 yBhuLtt ÔtË7rçt0ít3 yf14ŒtBtLtt ÔtLË1wh3Ltt y1ÕtÕt3 f1Ôt3rBtÕftVuheLt

૧૪૭. અને તેમનું કહેવું આ સિવાય કાંઈ ન હતું કે અય અમારા પરવરદિગાર! અમારા ગુનાહોને તથા અમારા મામલાઓમાંના ઇસ્રાફને માફ કરી દે તથા અમને સાબિત કદમ રાખ અને નાસ્તિકો સામે અમારી મદદ કર.

 

[22:51.00]

فَاٰتٰٮهُمُ اللّٰهُ ثَوَابَ الدُّنْيَا وَحُسْنَ ثَوَابِ الْاٰخِرَةِ‌ؕ وَاللّٰهُ يُحِبُّ الْمُحْسِنِيْنَ۠ ‏﴿148﴾‏

૧૪૮.VytíttntuBtwÕÕttntu ËÔttçtŒ0wLGtt Ôtn1wMLt ËÔttrçtÕt3 ytÏt2uhítu, ÔtÕÕttntu Gtturn1çt0wÕt3 Bttun14ËuLteLt

૧૪૮. પછી અલ્લાહે તેમને દુનિયાવી બદલો આપ્યો અને આખેરતનો બહેતરીન સવાબ અતા કર્યો; અને અલ્લાહ નેકી કરનારાઓને દોસ્ત રાખે છે.

 

[23:05.00]

يٰۤاَيُّهَا الَّذِيْنَ اٰمَنُوْۤا اِنْ تُطِيْعُوا الَّذِيْنَ كَفَرُوْا يَرُدُّوْكُمْ عَلٰٓى اَعْقَابِكُمْ فَتَنْقَلِبُوْا خٰسِرِيْنَ‏﴿149﴾‏

૧૪૯.Gtt9 yGGttunÕÕtÍeLt ytBtLt9q ELíttuít2eW2 ÕÕtÍ8eLt fVY GtÁŒ0qfwBt3 y1Õtt9 yy14ft1çtufwBt3 VítLt3 f1Õtuçtq Ït1tËuheLt

૧૪૯. અય ઈમાન લાવનારાઓ! જો તમે નાસ્તિકોની ઇતાઅત કરશો તો તેઓ તમને પાછલા પગે (જેહાલત અને કુફ્ર તરફ) ફેરવી નાખશે. પછી તમે નુકસાન ઉઠાવનાર બનીને પાછા ફરશો.

 

[23:30.00]

بَلِ اللّٰهُ مَوْلٰٮكُمْ‌ۚ وَهُوَ خَيْرُ النّٰصِرِيْنَ‏﴿150﴾‏

૧૫૦.çtrÕtÕÕttntu BtÔt3ÕttfwBt3, ÔtntuÔt Ït1Gt3ÁLLtt0Ëu2heLt

૧૫૦. બલ્કે અલ્લાહ તમારો સરપરસ્ત છે અને તે સૌથી સારો મદદગાર છે.

 

[23:37.00]

سَنُلْقِىْ فِىْ قُلُوْبِ الَّذِيْنَ كَفَرُوا الرُّعْبَ بِمَاۤ اَشْرَكُوْا بِاللّٰهِ مَا لَمْ يُنَزِّلْ بِهٖ سُلْطٰنًا ‌‌ۚ وَمَاْوٰٮهُمُ النَّارُ‌ؕ وَ بِئْسَ مَثْوَى الظّٰلِمِيْنَ‏﴿151﴾‏

૧૫૧.ËLtwÕf2e Ve ftu8ÕtqrçtÕÕtÍ8eLt fVÁh3htuy14çt çtuBtt9y~hfq rçtÕÕttnu BttÕtBt GttuLtrÍ0Õçtune ËwÕít1tLtLt3, Ôt Bty3ÔttntuBtwLLtthtu Ôtçtuy3Ë BtM7ÔtÍ0tÕtuBteLt

૧૫૧. નજીકમાં અમે નાસ્તિકોના દિલોમાં રોઅબ (દબદબો) નાખી દઈશું. કારણ કે તેમણે એવાને અલ્લાહના શરીક બનાવ્યા છે કે જેના વિશે અલ્લાહે કોઈ દલીલ નાઝિલ કરી નથી, અને તેમનું ઠેકાણું જહન્નમ છે; અને ઝાલિમોનું રહેઠાણ ઘણું જ ખરાબ છે.

 

[24:00.00]

وَلَقَدْ صَدَقَكُمُ اللّٰهُ وَعْدَهٗۤ اِذْ تَحُسُّوْنَهُمْ بِاِذْنِهٖ‌ۚ حَتّٰۤی اِذَا فَشِلْتُمْ وَتَنَازَعْتُمْ فِى الْاَمْرِ وَعَصَيْتُمْ مِّنْۢ بَعْدِ مَاۤ اَرٰٮكُمْ مَّا تُحِبُّوْنَ‌ؕ مِنْكُمْ مَّنْ يُّرِيْدُ الدُّنْيَا وَمِنْكُمْ مَّنْ يُّرِيْدُ الْاٰخِرَةَ  ‌‌‌ۚ ثُمَّ صَرَفَكُمْ عَنْهُمْ لِيَبْتَلِيَكُمْ‌ۚ وَلَقَدْ عَفَا عَنْكُمْ‌ؕ وَ اللّٰهُ ذُوْ فَضْلٍ عَلَى الْمُؤْمِنِيْنَ‏﴿152﴾‏

૧૫૨.ÔtÕtf1Œ3 Ë1Œf1ftuBtwÕÕttntu Ôty14Œnq9 EÍ3 ítnw1Ëq0LtnwBt3 çtuEÍ74Lturn n1íítt9 yuÍt7 Vr~tÕítwBt3 ÔtítLttÍy14ítwBt3 rVÕyBhu Ôty1Ë1Gt3ítwBt3 rBtBçty14Œu Btt9 yhtfwBt3 Bttítturn2çtq0Lt, rBtLfwBt3 BtkGGttuheŒwŒ3 ŒwLGtt ÔtrBtLfwBt3 BtkGttu0heŒwÕt3 ytÏtu2hítu, Ëw7Bt0 Ë1hVfwBt3 y1LnwBt3, ÕtuGtçítÕtuGtfwBt3 ÔtÕtf1Œ3 y1Vt y1Lt3fwBt3, ÔtÕÕttntu Íq7 VÍ3rÕtLt3 y1ÕtÕt3 Bttuy3BtuLteLt

૧૫૨. અને ખરેખર અલ્લાહે તમારી સાથે કરેલો વાયદો ત્યારે પૂરો કરી દેખાડયો જ્યારે કે તમે તેની રજાથી તેઓ (નાસ્તિકો)ને કતલ કરતા હતા એટલે સુધી કે જ્યારે તમે હિમ્મત હારી ગયા અને આ બાબતે અંદરો અંદર કજિયો કરવા લાગ્યા, અને જે વસ્તુને તમે ચાહતા હતા (દુશ્મનો ઉપર ફતેહ) તે અલ્લાહે દેખાડયા પછી તમોએ નાફરમાની કરી; તમારામાંથી અમુક દુનિયાને ચાહનારા હતા અને તમારામાંથી અમુક આખેરતને ચાહનારા હતા, પછી તેણે તમને તેઓ (નાસ્તિકો)થી દૂર કર્યા કે જેથી તે તમારૂ ઇમ્તેહાન લે, અને પછી ખરેખર અલ્લાહે તમારાથી દરગુજર કરી; અને અલ્લાહ મોઅમીનો પર ફઝલો કરમ કરવાવાળો છે.

 

[24:57.00]

اِذْ تُصْعِدُوْنَ وَلَا تَلْوٗنَ عَلٰٓى اَحَدٍ وَّالرَّسُوْلُ يَدْعُوْكُمْ فِىْۤ اُخْرٰٮكُمْ فَاَثَابَكُمْ غَمًّا ۢ بِغَمٍّ لِّكَيْلَا تَحْزَنُوْا عَلٰى مَا فَاتَكُمْ وَلَا مَاۤ اَصَابَكُمْ‌ؕ وَاللّٰهُ خَبِيْرٌۢ بِمَا تَعْمَلُوْنَ‏﴿153﴾‏

૧૫૩.EÍ3 ítwM1yu8ŒqLt ÔtÕtt ítÕt3ÔtqLt y1Õtt9 y1n1rŒkÔt3 Ôth0ËqÕttu GtŒ3W2fwBt3 Ve9 WÏ1htfwBt3 VyËt7çtfwBt3 ø1tBt0Bçtuø1trBt0Õt3 ÕtufGt3Õtt ítn14ÍLtq y1Õtt BttVtítfwBt3 ÔtÕtt Btt9 yË1tçtfwBt3, ÔtÕÕttntu Ït1çteÁBt3 çtuBtt íty14BtÕtqLt

૧૫૩. એ સમયને યાદ કરો જ્યારે તમે બુલંદી તરફ જઇ રહ્યા હતા, અને કોઇ (તરફ) પાછુ ફરીને જોતા પણ ન હતા અને પાછળથી રસૂલ તમને બોલાવી રહ્યા હતા, પછી અલ્લાહે તમને દુ:ખ ઉપર દુ:ખ આપ્યું, જેથી તમારા હાથમાંથી કોઇ ચીઝ જતી રહેવા ઉપર ન ગમગીન થાવ અને તમારા ઉપર કોઇ મુસીબત આવી પડવા ઉપર ન અફસોસ કરો; અને અલ્લાહ તમારા આમાલથી સારી રીતે વાકેફ છે.

 

[25:36.00]

ثُمَّ اَنْزَلَ عَلَيْكُمْ مِّنْۢ بَعْدِ الْغَمِّ اَمَنَةً نُّعَاسًا يَّغْشٰى طَآئِفَةً مِّنْكُمْ‌ۙ وَطَآئِفَةٌ قَدْ اَهَمَّتْهُمْ اَنْفُسُهُمْ يَظُنُّوْنَ بِاللّٰهِ غَيْرَ الْحَقِّ ظَنَّ الْجَاهِلِيَّةِ‌ؕ يَقُوْلُوْنَ هَلْ لَّنَا مِنَ الْاَمْرِ مِنْ شَىْءٍ‌ؕ قُلْ اِنَّ الْاَمْرَ كُلَّهٗ لِلّٰهِ‌ؕ يُخْفُوْنَ فِىْۤ اَنْفُسِهِمْ مَّا لَا يُبْدُوْنَ لَكَ‌ؕ يَقُوْلُوْنَ لَوْ كَانَ لَنَا مِنَ الْاَمْرِ شَىْءٌ مَّا قُتِلْنَا هٰهُنَاؕ قُلْ لَّوْ كُنْتُمْ فِىْ بُيُوْتِكُمْ لَبَرَزَ الَّذِيْنَ كُتِبَ عَلَيْهِمُ الْقَتْلُ اِلٰى مَضَاجِعِهِمْ‌ۚ وَلِيَبْتَلِىَ اللّٰهُ مَا فِىْ صُدُوْرِكُمْ وَلِيُمَحِّصَ مَا فِىْ قُلُوْبِكُمْ‌ؕ وَاللّٰهُ عَلِيْمٌۢ بِذَاتِ الصُّدُوْرِ‏﴿154﴾‏

૧૫૪.Ë7wBt0 yLÍÕt y1ÕtGt3fwBt3 rBtBçty14rŒÕt3 ø1tBBtu yBtLtítLt3 Lttuy1tËkGGtø1~tt ítt1yuVítBt3 rBtLfwBt3 Ôtítt92yuVítwBt3 f1Œ3 ynBt0ínwBt yLVtuËtunwBt3 GtÍq5LLtqLt rçtÕÕttnu ø1tGt3hÕt3 n1f14fu2 Í5LLtÕt3 ònurÕtGt0ítu, Gtfq1ÕtqLt nÕÕtLtt BtuLtÕt3 yBhu rBtL~tGt3ELt3, fw1Õt3ELLtÕt3 yBh fwÕÕtnq rÕtÕÕttnu, GtwÏ1VqLt Ve9 yLVtuËurnBt3 BttÕtt GtwçŒqLt Õtf, Gtf1qÕtqLt ÕtÔt3 ftLt ÕtLtt BtuLtÕt3 yBhu ~tGt3WBBttftu2rítÕt3Ltt ntntuLtt, fw1ÕÕtÔt3 fwLítwBt3 VeçttuGtqítufwBt3 ÕtçthÍÕÕtÍ8eLt ftuítuçt y1ÕtGt3nuBtwÕt3 f1íÕttu yuÕtt BtÍ1tsuyu2rnBt3, ÔtÕtuGtçítÕtuGtÕÕttntu BttVeËtu8ŒqhufwBt3 ÔtÕtuGttuBtnu02Ë1 BttVe ft8uÕtqçtufwBt3, ÔtÕÕttntu y1ÕteBtwBt3 çtuÍ7trítM1Ëtu2Œqh

૧૫૪. પછી અલ્લાહે તે દુ:ખ બાદ તમારા ઉપર સલામતી ઉતારી (જે) એક સુકુનવાળી નીંદર કે જે તમારામાંના એક સમૂહ ઉપર છવાઈ ગઈ, અને બીજો સમૂહ ચિંતામાં જ સપડાઈ ગયો હતો અને જાહેલીયતના ઝમાના જેવા ખોટા વિચારો અલ્લાહ વિશે કરવા લાગ્યો; (અને) કહેતા હતા શું આ જંગના મામલામાં અમારો કાંઇ ઇખ્તેયાર છે ? કહે, બેશક મામલો સંપૂર્ણ રીતે અલ્લાહના હાથમાં છે; તેઓ પોતાના મનમાં એવું કાંઈ છૂપાવી રહ્યા છે જે તારા પર જાહેર નથી કરતા; તેઓ કહેતા હતા કે જો આ મામલામાં અમારો કાંઈ ઇખ્તેયાર હોત તો અમે અહી મરત નહિ; કહે કે જો તમે તમારા ઘરોમાં પણ હોત તો પણ જેના માટે માર્યા જવાનું લખાઈ ચૂકયું હતું તેઓ પોતાના માર્યા જવાની જગ્યાએ જરૂર નીકળી આવતે, અને આ એટલા માટે કે અલ્લાહ જે તમારા દિલોમાં છે તેનું ઇમ્તેહાન કરી લે, તથા જે કાંઈ તમારા દિલોમાં છે તેને પાક કરી દે; અને જે કાંઇ દિલોમાં છે તેને અલ્લાહ સારી રીતે જાણે છે.

 

[27:10.00]

اِنَّ الَّذِيْنَ تَوَلَّوْا مِنْكُمْ يَوْمَ الْتَقَى الْجَمْعٰنِۙ اِنَّمَا اسْتَزَلَّهُمُ الشَّيْطٰنُ بِبَعْضِ مَا كَسَبُوْا ‌ۚ وَلَقَدْ عَفَا اللّٰهُ عَنْهُمْ‌ؕ اِنَّ اللّٰهَ غَفُوْرٌ حَلِيْمٌ۠ ‏﴿155﴾‏

૧૫૫.ELLtÕÕtÍ8eLt ítÔtÕÕtÔt3 rBtLfwBt3 GtÔt3BtÕt3 ítf1Õt3 sBy1tLtu ELLtBtË3 ítÍÕÕtntuBtw~~tGt3ít1tLttu çtu çty14Íu8 Btt fËçtq, ÔtÕtf1Œ3 y1VÕÕttntu y1LnwBt3, ELLtÕÕttn øtVwÁLt3 n1ÕteBt

૧૫૫. બેશક જે દિવસે બે લશ્કરો સામસામે આવી ગયા (તે દિવસે) તમારામાંથી જે લોકોએ (મેદાનમાંથી) પીઠ ફેરવી તેનું કારણ એ સિવાય બીજાં કાંઈ ન હતું કે તેમણે કરેલા અમુક બૂરા કાર્યોને લીધે શૈતાને તેમને બહેકાવ્યા હતા, અને ખરેખર અલ્લાહે તેમનાથી દરગુજર કરી; બેશક અલ્લાહ સહનશીલ માફ કરનાર છે.

 

[27:40.00]

يٰۤاَيُّهَا الَّذِيْنَ اٰمَنُوْا لَا تَكُوْنُوْا كَالَّذِيْنَ كَفَرُوْا وَقَالُوْا لِاِخْوَانِهِمْ اِذَا ضَرَبُوْا فِى الْاَرْضِ اَوْ كَانُوْا غُزًّى لَّوْ كَانُوْا عِنْدَنَا مَا مَاتُوْا وَمَا قُتِلُوْا ۚ لِيَجْعَلَ اللّٰهُ ذٰ لِكَ حَسْرَةً فِىْ قُلُوْبِهِمْ‌ؕ وَاللّٰهُ يُحْىٖ وَيُمِيْتُ‌ؕ وَ اللّٰهُ بِمَا تَعْمَلُوْنَ بَصِيْرٌ‏﴿156﴾‏

૧૫૬.Gtt9yGttu0nÕÕtÍ8eLt ytBtLtq ÕttítfqLtq fÕÕtÍ8eLt fVY Ôtf1tÕtq ÕtuEÏ1ÔttLturnBt3 yuÍ7t Í1hçtq rVÕt3 yh3Íu2 yÔt3ftLtq øtw1Í0ÕÕtÔt3ftLtq E2LŒLtt Btt Bttítq ÔtBtt ftu1ítuÕtq Õtu Gts3y1ÕtÕÕttntu Ít7Õtuf n1MhítLt3 Ve ftu2ÕtqçturnBt3, ÔtÕÕttntu Gttun14Gte Ôt GttuBteíttu, ÔtÕÕttntu çtuBtt íty14BtÕtqLt çtË2eh

૧૫૬. અય ઈમાન લાવનારાઓ! તમે તેમના જેવા ન થાઓ કે જેઓ નાસ્તિક થઇ ગયા અને પોતાના (દીની) ભાઈઓના સંબંધમાં જ્યારે તેઓ મુસાફરીમાં ગયા અથવા જેહાદમાં હાજર થયા ત્યારે તેઓએ કહ્યુ કે જો તેઓ અમારી સાથે હોત તો મરણ ન પામતે અને ન કત્લ થાત, જેથી અલ્લાહ આ વાત (ઉપર ઘ્યાન ન દેવુ) તેઓ (નાસ્તિકો)ના દિલોમાં ખેદ (નું કારણ) બનાવી દે; જો કે અલ્લાહ જ જીવાડે છે અને મારે છે; અને તમે જે કાંઇ કરો છો તેને અલ્લાહ જોઇ રહ્યો છે.

 

[28:31.00]

وَلَئِنْ قُتِلْتُمْ فِىْ سَبِيْلِ اللّٰهِ اَوْ مُتُّمْ لَمَغْفِرَةٌ مِّنَ اللّٰهِ وَرَحْمَةٌ خَيْرٌ مِّمَّا يَجْمَعُوْنَ‏﴿157﴾‏

૧૫૭.ÔtÕtELft2urítÕítwBt3 Ve ËçterÕtÕÕttnu yÔt3 BtwíítwBt3 Õt Btø1VuhítwBt3 BtuLtÕÕttnu Ôthn14BtítwLt Ït1GtÁBt3 rBtBt0t Gts3BtW2Lt

૧૫૭. અને જો તમે અલ્લાહની રાહમાં માર્યા જાઓ અથવા કત્લ થઇ જાઓ તો જે કાંઈ તેઓ ભેગું કરે છે તેના કરતાં અલ્લાહની મગફેરત તથા રહેમત વધારે સારી છે.

 

[28:52.00]

وَلَئِنْ مُّتُّمْ اَوْ قُتِلْتُمْ لَاِلَى اللّٰهِ تُحْشَرُوْنَ‏﴿158﴾‏

૧૫૮.ÔtÕt EBt3Btw¥twBt3 yÔt3 ft2urítÕt3ítwBt3 ÕtyuÕtÕÕttnu íttun14~tYLt

૧૫૮. અને તમને મારી નાખવામાં આવે અથવા મરી જાઓ. અલ્લાહની હજૂરમાં તમને ચોક્કસ ભેગા કરવામાં આવશો.

 

[29:06.00]

فَبِمَا رَحْمَةٍ مِّنَ اللّٰهِ لِنْتَ لَهُمْ‌ۚ وَلَوْ كُنْتَ فَظًّا غَلِيْظَ الْقَلْبِ لَانْفَضُّوْا مِنْ حَوْلِكَ‌۪ فَاعْفُ عَنْهُمْ وَاسْتَغْفِرْ لَهُمْ وَشَاوِرْهُمْ فِى الْاَمْرِ‌ۚ فَاِذَا عَزَمْتَ فَتَوَكَّلْ عَلَى اللّٰهِ‌ؕ اِنَّ اللّٰهَ يُحِبُّ الْمُتَوَكِّلِيْنَ‏﴿159﴾‏

૧૫૯.VçtuBtt hn14BtrítBBtuLtÕÕttnu rÕtLít ÕtnwBt3, ÔtÕtÔt3 fwLít VÍ06Lt ø1tÕteÍ5Õt3 f1Õçtu ÕtLVÍ14Íq1 rBtLt3 n1Ôt3Õtuf, Vy14Vtu y1LnwBt3 ÔtMítøt14rVh3 ÕtnwBt3 Ôt~ttrÔth3nwBt3 rVÕt3 yBhu, VyuÍt7 y1ÍBít VítÔtf3fÕt3 y1ÕtÕÕttnu, ELLtÕÕttn Gtturn1çt0wÕt3 BttuítÔtf3fuÕteLt

૧૫૯. અલ્લાહની રહેમતના કારણે તેં તેમની સાથે નમ્ર વર્તન ચલાવ્યું, પણ જો તું (પયગંબર સ.અ.વ.) સખત મિઝાજ અને સખત દિલનો હોત તો તેઓ તારી પાસેથી (ચોક્કસ) વિખેરાઈ ગયા હોત, માટે તું તેમનાથી દરગુજર કર અને તેમના માટે ઇસ્તગફાર કર તથા તેમની સાથે મામલાઓમાં સલાહ મશવેરો કર્યા કર, અને (સલાહ કર્યા પછી) જ્યારે કોઈ વાતનો ઇરાદો તું કરી લે ત્યારે અલ્લાહ પર આધાર રાખ; બેશક અલ્લાહ (આવા) આધાર રાખનારાઓને દોસ્ત રાખે છે.

 

[29:45.00]

اِنْ يَّنْصُرْكُمُ اللّٰهُ فَلَا غَالِبَ لَكُمْ‌ۚ وَاِنْ يَّخْذُلْكُمْ فَمَنْ ذَا الَّذِىْ يَنْصُرُكُمْ مِّنْۢ بَعْدِهٖؕ وَعَلَى اللّٰهِ فَلْيَتَوَكَّلِ الْمُؤْمِنُوْنَ‏﴿160﴾‏

૧૬૦.EkGt0Lt3Ëw1h3 ftuBtwÕÕttntu VÕtt øt1tÕtuçt ÕtfwBt3, ÔtEkGGtwÏ1Íw7Õt3fwBt3 VBtLÍ7ÕÕtÍe8 GtLËt8uhtufwBt3 rBtBçty14Œune, Ôty1ÕtÕÕttnu VÕGtítÔtf3frÕtÕt3 Bttuy3BtuLtqLt

૧૬૦. અગર અલ્લાહ તમારી મદદ કરે તો તમારા ઉપર કોઈ પણ ગાલિબ થઇ શકતો નથી, અને જો તે તમારી મદદ કરવાનું મૂકી દે તો તેના પછી એવો કોણ છે જે તમારી મદદ કરે ? અને મોઅમીનો ફકત અલ્લાહ ઉપર જ આધાર રાખે છે.

 

[30:09.00]

وَمَا كَانَ لِنَبِىٍّ اَنْ يَّغُلَّ‌ؕ وَمَنْ يَّغْلُلْ يَاْتِ بِمَا غَلَّ يَوْمَ الْقِيٰمَةِ‌ ۚ ثُمَّ تُوَفّٰى كُلُّ نَفْسٍ مَّا كَسَبَتْ وَهُمْ لَا يُظْلَمُوْنَ‏﴿161﴾‏

૧૬૧.ÔtBtt ftLt Õtu LtçteÂGGtLt3 ykGt0øt1wÕÕt, ÔtBtkGt0ø1ÕtwÕt3 Gty3ítu çtuBttø1tÕÕt GtÔt3BtÕt3 fu2GttBtítu, Ëw7Bt0 íttuÔtV0t fwÕÕttu LtV3rËBt0tfËçtít3 ÔtnwBt3 ÕttGtwÍ54ÕtBtqLt

૧૬૧. અને કોઇ નબી ખયાનત કરતા નથી; અને જે કોઇ આવુ કરે તો કયામતના દિવસે જે ચીઝમાં ખયાનત કરી હશે તેની સાથે હાજર કરવામાં આવશે, પછી દરેકને તેના કર્મોનો પૂરેપૂરો બદલો આપવામાં આવશે અને તેમના પર કાંઇપણ ઝુલ્મ કરવામાં આવશે નહિ.

 

[30:37.00]

اَفَمَنِ اتَّبَعَ رِضْوَانَ اللّٰهِ كَمَنْۢ بَآءَ بِسَخَطٍ مِّنَ اللّٰهِ وَمَاْوٰٮهُ جَهَنَّمُ‌ؕ وَ بِئْسَ الْمَصِيْرُ‏﴿162﴾‏

૧૬૨.yVBtrLtíítçty1 rhÍ14ÔttLtÕÕttnu fBtBçtt9y çtuËÏt1rítBBtuLtÕÕttnu ÔtBty3Ôttntu snLLtBttu, Ôt çtuy3ËÕt3 BtË2eh

૧૬૨. શું તે શખ્સ જેણે અલ્લાહની ખુશનુદીની પૈરવી કરે તે તેના જેવો હોઇ શકે જે અલ્લાહના ગઝબમાં ગિરફતાર થાય?* અને જેનું ઠેકાણું જહન્નમ હોય અને તે ઘણું જ ખરાબ મુકામ છે.

 

[31:02.00]

هُمْ دَرَجٰتٌ عِنْدَ اللّٰهِؕ وَاللّٰهُ بَصِيْرٌۢ بِمَا يَعْمَلُوْنَ‏﴿163﴾‏

૧૬૩.nwBt3 ŒhòítwLt3 E2LŒÕÕttnu, ÔtÕÕttntu çtË2eÁBt3 çtuBtt Gty14BtÕtqLt

૧૬૩. તેમના અલ્લાહની પાસે દરજ્જા છે;* અને તેઓ જે કાંઈ કરે છે તે અલ્લાહ નિહાળે છે.

 

[31:15.00]

لَقَدْ مَنَّ اللّٰهُ عَلَى الْمُؤْمِنِيْنَ اِذْ بَعَثَ فِيْهِمْ رَسُوْلًا مِّنْ اَنْفُسِهِمْ يَتْلُوْا عَلَيْهِمْ اٰيٰتِهٖ وَيُزَكِّيْهِمْ وَيُعَلِّمُهُمُ الْكِتٰبَ وَالْحِكْمَةَ  ۚ وَاِنْ كَانُوْا مِنْ قَبْلُ لَفِىْ ضَلٰلٍ مُّبِيْنٍ‏﴿164﴾‏

૧૬૪.Õtf1Œ3 BtLLtÕÕttntu y1ÕtÕt3 Bttuy3BtuLteLt EÍ74 çty1Ë VernBt3 hËqÕtBt3 rBtLt3 yLVtuËurnBt3 Gtít3Õtq y1ÕtGt3rnBt3 ytGttítune ÔtGttuÍf3fernBt3 ÔtGttuy1ÕÕtuBttu ntuBtwÕt3 fuíttçt ÔtÕt3 rn1f3Btít, ÔtELt3 ftLtq rBtLt3f1çÕttu ÕtVe Í1ÕttrÕtBBttuçteLt

૧૬૪. બેશક અલ્લાહે મોઅમીનો પર (મોટો) એહસાન કર્યો કે તેઓમાંથી જ એક રસૂલને મબઉસ કર્યા, જે તેઓને અલ્લાહની આયતો વાંચી સંભળાવે તથા તેમને પાક કરે છે અને કિતાબ તથા હિકમતની તાલીમ આપે છે, જો કે તેઓ આ પહેલાં ખુલ્લી ગુમરાહીમાં હતા.

 

[31:54.00]

اَوَلَمَّاۤ اَصَابَتْكُمْ مُّصِيْبَةٌ قَدْ اَصَبْتُمْ مِّثْلَيْهَا ۙ قُلْتُمْ اَنّٰى هٰذَا‌ؕ قُلْ هُوَ مِنْ عِنْدِ اَنْفُسِكُمْؕ اِنَّ اللّٰهَ عَلٰى كُلِّ شَىْءٍ قَدِيْرٌ‏﴿165﴾‏

૧૬૫.yÔtÕtBBtt9 yË1tçtít3fwBt3 BttuË2eçtítwLt3 f1Œ3 yË1çítwBt3 rBtË74ÕtGt3nt fw1Õt3ítwBt3 yLLtt ntÍt7, fw1Õt3 ntuÔt rBtLE2LŒu yLVtuËufwBt3, ELLtÕÕttn y1ÕttfwÕÕtu ~tGt3ELt3 f1Œeh

૧૬૫. શું જ્યારે તમારા ઉપર (જંગે ઓહદમાં) એવી મુસીબત આવી પડી કે જેનાથી ખરેખર બમણી (મુસીબત) તમે પોતેજ (નાસ્તિકોને) પહોંચાડી ચૂકયા હતા, તેમ કહ્યુ કે આ (મુસીબત) અમારા પર કયાંથી ? તું કહે કે એ તમારા પોતાના (અમલના) કારણે છે; બેશક અલ્લાહ દરેક વસ્તુ પર કુદરત ધરાવનાર છે.

  ૧/૨ સિપારો પુરું

[32:23.00]

وَمَاۤ اَصَابَكُمْ يَوْمَ الْتَقَى الْجَمْعٰنِ فَبِاِذْنِ اللّٰهِ وَلِيَعْلَمَ الْمُؤْمِنِيْنَۙ‏﴿166﴾‏

૧૬૬.ÔtBtt9 yË1tçtfwBt3 GtÔt3BtÕt3 ítf1Õt3 sBy1tLtu Vçtu EÍ38 rLtÕÕttnu ÔtÕtu Gty14ÕtBtÕt3 Bttuy3BtuLteLt

૧૬૬. અને જે કાંઈ મુસીબત તમારા ઉપર તે દિવસે પડી કે જે દિવસે બે લશ્કર સામસામે આવી ગયાં હતાં તે અલ્લાહના હુકમથી હતું અને એ માટે કે (જાહેરી નિશાની વડે) મોઅમીનોને જાણી લે;

 

[32:38.00]

‌وَلِيَعْلَمَ الَّذِيْنَ نَافَقُوْا  ۖۚ وَقِيْلَ لَهُمْ تَعَالَوْا قَاتِلُوْا فِىْ سَبِيْلِ اللّٰهِ اَوِ ادْفَعُوْا ‌ۚ قَالُوْا لَوْ نَعْلَمُ قِتَالًا لَّا تَّبَعْنٰكُمْ‌ؕ هُمْ لِلْكُفْرِ يَوْمَئِذٍ اَقْرَبُ مِنْهُمْ لِلْاِيْمَانِ‌ۚ يَقُوْلُوْنَ بِاَفْوَاهِهِمْ مَّا لَيْسَ فِىْ قُلُوْبِهِمْ‌ؕ وَاللّٰهُ اَعْلَمُ بِمَا يَكْتُمُوْنَ‌ۚ‏﴿167﴾‏

૧૬૭.ÔtÕtu Gty14ÕtBtÕÕtÍ8eLt LttVf1q Ôtf2eÕt ÕtnwBt3 íty1tÕtÔt3 f1títuÕtq Ve ËçterÕtÕÕttnu yrÔtŒ3VW2, f1tÕtq ÕtÔt3 Lty14ÕtBttuuu f2uíttÕtÕt3 Õtíítçty14LttfwBt3, nwBt3rÕtÕt3 fwV3hu GtÔt3BtyurÍ7Lt3 yf14hçttu rBtLnwBt3 rÕtÕEBttLtu, Gtfq1ÕtqLt çtuyV3ÔttnurnBt3 BttÕtGt3Ë Ve ft2uÕtqçturnBt3, ÔtÕÕttntu yy14ÕtBttu çtuBtt Gtf3íttuBtqLt

૧૬૭. અને તેમને પણ જાણી લે કે જેઓ મુનાફીક હતા, અને તેમને કહેવામાં આવ્યું કે આવો, અલ્લાહની રાહમાં લડો અથવા બચાવ કરો; ત્યારે તેઓએ કહ્યું કે જો અમને ખબર હોત કે લડાઇ થશે તો અમે તમારી પૈરવી ન કરત, તે દિવસે તેઓ ઈમાન કરતાં કુફ્રની વધુ નજીક હતા, તેઓ પોતાના મોઢેથી જે કાંઇ કહે છે તે તેમના દિલમાં નથી; જો કે તેઓ જે કાંઈ સંતાડે છે તેનાથી અલ્લાહ સારી રીતે વાકેફ છે.

 

[33:16.00]

اَلَّذِيْنَ قَالُوْا لِاِخْوَانِهِمْ وَقَعَدُوْا لَوْ اَطَاعُوْنَا مَا قُتِلُوْاؕ قُلْ فَادْرَءُوْا عَنْ اَنْفُسِكُمُ الْمَوْتَ اِنْ كُنْتُمْ صٰدِقِيْنَ‏﴿168﴾‏

૧૬૮.yÕÕtÍ8eLt f1tÕtq Õtu EÏt14ÔttLturnBt3 Ôtf1y1Œq ÕtÔt3 yít1tW2Ltt Bttftu1ítuÕtq, fw1Õt3 VŒ3hW y1Lt3 yLVtuËuftuBtwÕt3 BtÔt3ít ELfwLítwBt3 Ë1tŒuf2eLt

૧૬૮. જે લોકો (પોતાના ઘરોમાં) બેસી રહ્યા તેઓ (લડાઈમાં માર્યા ગએલા) તેમના ભાઈઓ સંબંધી કહેવા લાગ્યા કે જો તેઓ અમારૂં કહેવું માનતે તો માર્યા જતે નહિ; તું તેમને કહે કે જો તમે સાચા હોવ તો તમારા પોતાથી મૌતને ટાળી દો.

 

[33:36.00]

وَلَا تَحْسَبَنَّ الَّذِيْنَ قُتِلُوْا فِىْ سَبِيْلِ اللّٰهِ اَمْوَاتًاؕ بَلْ اَحْيَآءٌ عِنْدَ رَبِّهِمْ يُرْزَقُوْنَۙ‏﴿169﴾‏

૧૬૯.ÔtÕtt ítn14ËçtLLtÍ8eLt ftu1ítuÕtq Ve ËçterÕtÕttnu yBÔttítLt3, çtÕt ynGttWLt3 E2LŒ hççturnBt3 Gtwh3Ífq1Lt

૧૬૯. અને જે લોકો અલ્લાહની રાહમાં કત્લ થઇ ગયા છે તેમને હરગિઝ મરણ પામેલા સમજો નહિ; બલ્કે તેઓ જીવતા છે (અને) પોતાના પરવરદિગાર પાસેથી રોજી મેળવે છે;

 

[33:54.00]

فَرِحِيْنَ بِمَاۤ اٰتٰٮهُمُ اللّٰهُ مِنْ فَضْلِهٖ ۙ وَيَسْتَبْشِرُوْنَ بِالَّذِيْنَ لَمْ يَلْحَقُوْا بِهِمْ مِّنْ خَلْفِهِمْۙ اَ لَّا خَوْفٌ عَلَيْهِمْ وَلَا هُمْ يَحْزَنُوْنَ‌ۘ‏﴿170﴾‏

૧૭૦.Vhun2eLt çtuBtt9 ytíttntuBtwÕÕttntu rBtLt3 VÍ14Õtune ÔtGtMítç~tuYLt rçtÕÕtÍ8eLt ÕtBt3GtÕt3n1f1q çturnBt3 rBtLÏ1tÕVurnBt3 yÕÕttÏt1Ôt3VwLt3 y1ÕtGt3rnBt3 ÔtÕttnwBt3 Gtn14ÍLtqLt

૧૭૦. અલ્લાહે પોતાના ફઝલથી તેમને જે કાંઈ આપ્યું છે તેનાથી તેઓ ખુશ છે, અને જે લોકો પાછળ રહી ગયા છે હજી તેમના સુધી પહોંચ્યા નથી, તેમના વિશે ખુશખબર મેળવે છે કે ન તેમના પર કોઈ જાતનો ખૌફ હશે. તેમજ ન તેઓ દિલગીર થશે.

 

[34:26.00]

يَسْتَبْشِرُوْنَ بِنِعْمَةٍ مِّنَ اللّٰهِ وَفَضْلٍۙ وَّاَنَّ اللّٰهَ لَا يُضِيْعُ اَجْرَ الْمُؤْمِنِيْنَ ۛۚ ۠ ‏﴿171﴾‏

૧૭૧.GtMítç~tuYLt çtuLtuy14BtrítBt3 BtuLtÕÕttnu ÔtVÍ14®ÕtÔt3 ÔtyLLtÕÕttn ÕttGttuÍ2eyt2u ys3hÕt3 Bttuy3BtuLteLt

૧૭૧. અલ્લાહની નેઅમત તથા ફઝલથી તેઓ ખુશ છે, અને અલ્લાહ મોઅમીનોના અજ્રને બરબાદ થવા દેતો નથી.

 

[34:39.00]

اَلَّذِيْنَ اسْتَجَابُوْا لِلّٰهِ وَالرَّسُوْلِ مِنْۢ بَعْدِ مَاۤ اَصَابَهُمُ الْقَرْحُ  ۛؕ لِلَّذِيْنَ اَحْسَنُوْا مِنْهُمْ وَاتَّقَوْا اَجْرٌ عَظِيْمٌ‌ۚ‏﴿172﴾‏

૧૭૨.yÕÕtÍ8eLtMítòçtq rÕtÕÕttnu Ôth0ËqÕtu rBtBçty14Œu Btt9yË1tçtntuBtwÕf1h3ntu2, rÕtÕÕtÍ8eLt yn14ËLtq rBtLt3nwBt3 Ôt¥tf1Ôt3 ys3ÁLt3 y1Í6eBt

૧૭૨. (જંગે ઓહદમાં) જેમને ઘા લાગી ચૂકયા પછી પણ અલ્લાહ તથા રસૂલની દાવત પર લબ્બૈક કહ્યું, તેઓમાંથી જેમણે નેક આમાલ કર્યા અને પરહેઝગારી કરી તેમના માટે અઝીમ અજ્ર છે.

 

[35:02.00]

اَلَّذِيْنَ قَالَ لَهُمُ النَّاسُ اِنَّ النَّاسَ قَدْ جَمَعُوْا لَكُمْ فَاخْشَوْهُمْ فَزَادَهُمْ اِيْمَانًا  ۖۗ وَّقَالُوْا حَسْبُنَا اللّٰهُ وَنِعْمَ الْوَكِيْلُ‏﴿173﴾‏

૧૭૩.yÕÕtÍ8eLt f1tÕt ÕtntuBtwLLttËtu ELLtLt0tË f1Œ3 sBtW2 ÕtfwBt3 VÏ14t~tÔt3nwBt3 VÍtŒnwBt3 EBttLt, Ôt0f1tÕtq n1MçttuLtÕÕttntu ÔtLtuy14BtÕt3 ÔtfeÕt

૧૭૩. તેઓને લોકોએ કહ્યું કે ખરેખર લોકો તમારા (મુકાબલા) માટે (મોટા લશ્કર સાથે) ભેગા થઇ ગયા છે માટે તેમનાથી ડરો, છતાં તેઓના ઇમાનમાં વધારો થયો, અને તેઓએ કહ્યું કે અલ્લાહ અમારા માટે કાફી છે અને તે બેહતરીન મદદગાર છે.

 

[35:29.00]

فَانْقَلَبُوْا بِنِعْمَةٍ مِّنَ اللّٰهِ وَفَضْلٍ لَّمْ يَمْسَسْهُمْ سُوْٓءٌ ۙ وَّاتَّبَعُوْا رِضْوَانَ اللّٰهِؕ وَاللّٰهُ ذُوْ فَضْلٍ عَظِيْمٍ‏﴿174﴾‏

૧૭૪.VLf1Õtçtq çtuLtuy14BtrítBt3 BtuLtÕÕttnu ÔtVÍ14rÕtÕt3 ÕtBGtBËË3nwBt3 Ëw9WkÔÔtíítçtW2 rhÍ14ÔttLtÕÕttnu, ÔtÕÕttntu Íq7 VÍ14rÕtLt3 y1Í6eBt

૧૭૪. જેથી તેઓ અલ્લાહની નેઅમત તથા ફઝલ સાથે પાછા ફર્યા અને તેમને કાંઈપણ તકલીફ પહોંચી નહિ અને તેઓએ અલ્લાહની ખુશનુદીની પૈરવી કરી; અને અલ્લાહ અઝીમ ફઝલનો માલિક છે.

 

[35:50.00]

اِنَّمَا ذٰلِكُمُ الشَّيْطٰنُ يُخَوِّفُ اَوْلِيَآءَه۪ٗ فَلَا تَخَافُوْهُمْ وَخَافُوْنِ اِنْ كُنْتُمْ مُّؤْمِنِيْنَ‏﴿175﴾‏

૧૭૫.ELLtBtt Í7tÕtuftuBtw ~t0Gt3ítt1Lttu GttuÏt1Ôt3ÔtuVtu yÔt3ÕtuGtt9ynq, VÕttítÏt1tVqnwBt3 ÔtÏt1tVqLtu ELt3 fwLítwBt3 Bttuy3BtuLteLt

૧૭૫. આ તો માત્ર શયતાન છે, જે પોતાના ચાહવાવાળાઓને ડરાવે છે, માટે અગર તમે મોઅમીન હોવ તો તેમનાથી ડરો નહિ, ફકત મારાથી (અલ્લાહથી) જ ડરો.

 

[36:12.00]

وَلَا يَحْزُنْكَ الَّذِيْنَ يُسَارِعُوْنَ فِى الْكُفْرِ‌ۚ اِنَّهُمْ لَنْ يَّضُرُّوا اللّٰهَ شَيْئًاؕ يُرِيْدُ اللّٰهُ اَلَّا يَجْعَلَ لَهُمْ حَظًّا فِىْ الْاٰخِرَةِ ‌ۚ وَلَهُمْ عَذَابٌ عَظِيْمٌ‏﴿176﴾‏

૧૭૬.ÔtÕtt Gtn14ÍwLtf3 ÕÕtÍ8eLt GttuËthuW2Lt rVÕfwV3hu, ELLtnwBt3 ÕtkGt0Íw1Á0ÕÕttn ~tGt3yLt3, GttuheŒwÕÕttntu yÕÕtt Gts3y1Õt ÕtnwBt3 n1Í08Lt3 rVÕytÏtu2hítu ÔtÕtnwBt3 y1Ít7çtwLt3 y1Í6eBt

૧૭૬. અને જે લોકો કુફ્ર માટે ઉતાવળ કરે છે તે (વાત) તને દુ:ખ ન પહોંચાડે કારણકે તેઓ અલ્લાહને કાંઇપણ નુકસાન પહોંચાડી શકશે નહિ; અલ્લાહ ચાહે છે કે આખેરતમાં તેમનો કાંઈ હિસ્સો બાકી ન રહે, અને તેમના માટે મોટો અઝાબ હશે.

 

[36:41.00]

اِنَّ الَّذِيْنَ اشْتَرَوُا الْكُفْرَ بِالْاِيْمَانِ لَنْ يَّضُرُّوا اللّٰهَ شَيْئًا ‌ۚ وَلَهُمْ عَذَابٌ اَ لِيْمٌ‏﴿177﴾‏

૧૭૭.ELLtÕÕtÍ8eLt~íthÔtwÕfwV3h rçtÕt3EBttLtu ÕtkGt0Í1wÁ0ÕÕttn ~tGt3yLt3, ÔtÕtnwBt3 y1Ít7çtwLt3 yÕteBt

૧૭૭. બેશક જે લોકોએ ઈમાનના બદલે કુફ્ર ખરીદી લીધું તેઓ હરગિઝ અલ્લાહને કાંઈ નુકસાન પહોંચાડી શકશે નહિ, અને તેમના માટે દર્દનાક અઝાબ હશે.

 

[36:52.00]

وَلَا يَحْسَبَنَّ الَّذِيْنَ كَفَرُوْۤا اَنَّمَا نُمْلِىْ لَهُمْ خَيْرٌ لِّاَنْفُسِهِمْ‌ؕ اِنَّمَا نُمْلِىْ لَهُمْ لِيَزْدَادُوْۤا اِثْمًا‌ ۚ وَلَهُمْ عَذَابٌ مُّهِيْنٌ‏﴿178﴾‏

૧૭૮.ÔtÕtt Gtn3ËçtLLtÕÕtÍ8eLt fVY9 yLLtBtt LtwBÕte ÕtnwBt3 Ït1Gt3ÁÕt3 ÕtuyLtVtuËurnBt3, ELLtBtt LtwBÕte ÕtnwBt3 ÕtuGtÍ3ŒtŒq9 EË74BtLt3, ÔtÕtnwBt3 y1Ít7çtwBt3 BttuneLt

૧૭૮. અને જે લોકો ઈમાન નથી લાવ્યા તેઓ કદી પણ એવું ગુમાન ન કરે કે અમે જે મોહલત તેમને આપીએ છીએ તે તેમના માટે લાભદાઈ છે; અમે તેમને મોહલત માત્ર એટલા માટે આપીએ છીએ કે ગુનાહ વધારે કરે, અને તેમના માટે ઝલીલ કરનારો અઝાબ (તૈયાર) છે.

 

[37:17.00]

مَا كَانَ اللّٰهُ لِيَذَرَ الْمُؤْمِنِيْنَ عَلٰى مَاۤ اَنْتُمْ عَلَيْهِ حَتّٰى يَمِيْزَ الْخَبِيْثَ مِنَ الطَّيِّبِ‌ؕ وَمَا كَانَ اللّٰهُ لِيُطْلِعَكُمْ عَلَى الْغَيْبِ وَ لٰكِنَّ اللّٰهَ يَجْتَبِىْ مِنْ رُّسُلِهٖ مَنْ يَّشَآءُ‌۪ فَاٰمِنُوْا بِاللّٰهِ وَرُسُلِهٖ‌ۚ وَاِنْ تُؤْمِنُوْا وَتَتَّقُوْا فَلَكُمْ اَجْرٌ عَظِيْمٌ‏﴿179﴾‏

૧૭૯.BttftLtÕÕttntu Õtu GtÍ7hÕt3 Bttuy3BtuLteLt y1Õtt Btt9 yLítwBt3 y1ÕtGt3nu n1íítt GtBteÍÕt3 Ït1çteË7 BtuLtí1ít1GGtuçtu, ÔtBtt ftLtÕÕttntu ÕtuGtwí1Õtuy1fwBt3 y1ÕtÕt3 øt1Gt3çtu ÔtÕtt rfLLtÕÕttn Gts3ítçte rBthtu0ËtuÕtune BtkGt0~tt9ytu, VytBtuLtq rçtÕÕttnu ÔthtuËtuÕtune, Ôt ELt3 íttuy3BtuLtq Ôtítíítfq1 VÕtfwBt3 ys3ÁLt3 y1Í6eBt

૧૭૯. એવું નથી કે અલ્લાહ મોઅમીનોને તેની તેજ હાલતમાં મૂકી દેશે, પરંતુ પાક લોકોને ખબીસથી જુદા પાડી નાખશે, અને એવું પણ નથી કે અલ્લાહ તમોને ગેબની વાતોથી વાકેફ કરે, પરંતુ અલ્લાહ પોતાના રસૂલોમાંથી જેને ચાહે તેને (ગૈબની જાણકારી દેવા માટે) ચૂંટી કાઢે છે, માટે તમે અલ્લાહ તથા તેના રસૂલો પર ઈમાન લાવો, અને અગર તમે ઈમાન લાવશો અને પરહેઝગાર બનશો તો તમારા માટે ઘણો મોટો બદલો છે.

 

[37:59.00]

وَلَا يَحْسَبَنَّ الَّذِيْنَ يَبْخَلُوْنَ بِمَاۤ اٰتٰٮهُمُ اللّٰهُ مِنْ فَضْلِهٖ هُوَ خَيْرًا لَّهُمْ‌ؕ بَلْ هُوَ شَرٌّ لَّهُمْ‌ؕ سَيُطَوَّقُوْنَ مَا بَخِلُوْا بِهٖ يَوْمَ الْقِيٰمَةِؕ وَ لِلّٰهِ مِيْرَاثُ السَّمٰوٰتِ وَالْاَرْضِ‌ؕ وَاللّٰهُ بِمَا تَعْمَلُوْنَ خَبِيْرٌ۠ ‏﴿180﴾‏

૧૮૦.ÔtÕtt Gtn14ËçtLLtÕÕtÍ8eLt GtçÏt1ÕtqLt çtuBtt9 ytítt ntuBtwÕÕttntu rBtLt3 VÍ14Õtune ntuÔt Ït1Gt3hÕÕtnwBt3, çtÕntuÔt ~tÁ0ÕÕtnwBt3, ËGttuít1ÔÔtfq1Lt BttçtÏtu2Õtq çtune GtÔt3BtÕt3 fu2GttBtítu, Ôt rÕtÕÕttnu rBthtËw7MËBttÔttítu ÔtÕt3yh3Íu2, ÔtÕÕttntu çtuBtt íty14BtÕtqLt Ï1tçteh

૧૮૦. અને જેઓ કંજૂસાઇ કરે છે તે (ચીઝોને ખર્ચ કરવા)માં જેને અલ્લાહે પોતાના ફઝલ (મહેરબાની)થી આપેલ છે, તેઓ એવું ગુમાન ન કરે કે તેમની આ (કંજૂસાઈ) તેમના માટે સારી છે; બલ્કે તે તેમના માટે ખરાબ છે; જે વસ્તુઓના સંબંધમાં તેઓ કંજૂસાઈ કરતા હતા, કયામતના દિવસે તૌક બનાવી તેમને પહેરાવવામાં આવશે; અને તમામ આકાશો તથા ઝમીનનો વારસદાર અલ્લાહ જ છે; અને જે કાંઈ તમે કરો છો અલ્લાહ તેનો જાણનાર છે.

 

[38:42.00]

لَقَدْ سَمِعَ اللّٰهُ قَوْلَ الَّذِيْنَ قَالُوْۤا اِنَّ اللّٰهَ فَقِيْرٌ وَّنَحْنُ اَغْنِيَآءُ ‌ۘ سَنَكْتُبُ مَا قَالُوْا وَقَتْلَهُمُ الْاَنْۢبِيَآءَ بِغَيْرِ حَقٍّ ۙۚ وَّنَقُوْلُ ذُوْقُوْا عَذَابَ الْحَرِيْقِ‏﴿181﴾‏

૧૮૧.Õtf1Œ3 ËBtuyÕÕttntu f1Ôt3ÕtÕÕtÍ8eLt f1tÕt9q ELLtÕÕttn Vf2eÁk Ôt0Ltn14Lttu yø1LtuGtt9ytuBt ËLtf3íttuçttu Bttf1tÕtq Ôtf1íÕtntuBtwÕt3 yBt3çtuGtt9y çtuø1tGt3hu n1f14rfkÔt3 ÔtLtfq1Õttu Íq7fq1 y1ÍtçtÕt3 n1hef1

૧૮૧. ખરેખર અલ્લાહે તે લોકોની વાતો સાંભળી છે જેમણે કહ્યું કે અલ્લાહ તો ફકીર છે, અને અમે તવંગર છીએ; તેમણે જે કાંઈ કહ્યું છે તે અને તેમનું નબીઓને નાહક મારી નાખવું અમે જરૂર લખીએ છીએ, અને અમે કહીશું કે ધગધગતી આગની સજાની મજા ચાખો.

 

[39:12.00]

ذٰ لِكَ بِمَا قَدَّمَتْ اَيْدِيْكُمْ وَاَنَّ اللّٰهَ لَيْسَ بِظَلَّامٍ لِّلْعَبِيْدِ‌ۚ‏﴿182﴾‏

૧૮૨.Ít7Õtuf çtuBttf1ÆBtít3 yGt3ŒefwBt3 ÔtyLLtÕÕttn ÕtGt3Ë çtuÍ5ÕÕttrBtÕt3 rÕtÕt3 y1çteŒ

૧૮૨. તમારા હાથોએ અગાઊ મોકલેલ (બૂરાઇ) માટે આ (સજા) છે અને અલ્લાહ બંદાઓના હકમાં ઝુલમગાર નથી.

 

[39:23.00]

اَلَّذِيْنَ قَالُوْۤا اِنَّ اللّٰهَ عَهِدَ اِلَيْنَاۤ اَلَّا نُؤْمِنَ لِرَسُوْلٍ حَتّٰى يَاْتِيَنَا بِقُرْبَانٍ تَاْكُلُهُ النَّارُ‌ؕ قُلْ قَدْ جَآءَكُمْ رُسُلٌ مِّنْ قَبْلِىْ بِالْبَيِّنٰتِ وَبِالَّذِىْ قُلْتُمْ فَلِمَ قَتَلْتُمُوْهُمْ اِنْ كُنْتُمْ صٰدِقِيْنَ‏﴿183﴾‏

૧૮૩.yÕÕtÍ8eLt f1tÕtq ELLtÕÕttn y1nuŒ yuÕtGt3Ltt9 yÕÕtt Lttuy3BtuLt Õtu hËqrÕtLt3 n1íítt Gty3ítuGtLtt çtufw1h3çttrLtLt3 íty3ftuÕttunwÒtthtu, fw1Õt3 f1Œ3 ò9yfwBt3 htuËtuÕtwBt3 rBtLf1çÕte rçtÕçtGGtuLttítu ÔtrçtÕÕtÍ8e fw1ÕítwBt3 VÕtuBt f1ítÕt3íttuBtqnwBt3 ELfwLítwBt3 Ë1tŒuf2eLt

૧૮૩. જેઓ આ કહે છે કે અલ્લાહે અમારી પાસેથી વચન લઈ લીધું છે કે અમે કોઈ પણ રસૂલ પર ઈમાન ન લાવીએ, જ્યાં સુધી કે તે (રસૂલ) અમારી સામે એવી એક કુરબાની રજૂ ન કરે કે જેને (આસમાની) આગ ખાઈ જાય; તું કહે કે મારી પહેલાં (ઘણાંય) રસૂલો ખુલ્લી દલીલો લઈને તમારી પાસે આવ્યા હતા અને તમે જે કાંઈ કહો છો તે પણ લાવ્યા હતા જો તમે સાચા છો તો પછી તમોએ તેમને શા માટે કતલ કર્યા?

 

[40:01.00]

فَاِنْ كَذَّبُوْكَ فَقَدْ كُذِّبَ رُسُلٌ مِّنْ قَبْلِكَ جَآءُوْ بِالْبَيِّنٰتِ وَالزُّبُرِ وَالْكِتٰبِ الْمُنِيْرِ‏﴿184﴾‏

૧૮૪.VELt3 fÍ08çtqf Vf1Œ3 fwÍ74Íu8çt htuËtuÕtwBt3 rBtLf1çÕtuf ò9W rçtÕçtGGtuLttítu ÔtÍtu0çttuhu ÔtÕfuíttrçtÕt3 BttuLteh

૧૮૪. પછી પણ જો તેઓ તને જૂઠલાવે તો તારી પહેલાં પણ રસૂલોને જૂઠલાવવામાં આવ્યા હતા કે જેઓ રોશન દલીલો તથા હિકમત ભરેલા લખાણો તથા રોશન કિતાબ લાવ્યા હતા.

 

[40:19.00]

كُلُّ نَفْسٍ ذَآئِقَةُ الْمَوْتِ‌ؕ وَاِنَّمَا تُوَفَّوْنَ اُجُوْرَكُمْ يَوْمَ الْقِيٰمَةِ‌ؕ فَمَنْ زُحْزِحَ عَنِ النَّارِ وَاُدْخِلَ الْجَنَّةَ فَقَدْ فَازَ ‌ؕ وَمَا الْحَيٰوةُ الدُّنْيَاۤ اِلَّا مَتَاعُ الْغُرُوْرِ‏﴿185﴾‏

૧૮૫.fwÕÕttu LtV3rËLt3 Ít98yuf1ítwÕBtÔt3ítu, ÔtELLtBtt íttuÔtV0Ôt3Lt ytuòqhfwBt3 GtÔt3BtÕt3 fu2GttBtítu, VBtLt3 Ítun14Íun1 y1LteLLtthu ÔtWŒ3Ïtu2ÕtÕt3 sLLtít Vf1Œ3 VtÍ, Ôt BtÕn1GttítwŒw0LGtt9 EÕÕtt BtíttW2Õt3 øttu2Yh

૧૮૫. દરેક નફસ મૌતની મજા ચાખનાર છે; અને કયામતના દિવસે તમને મુકમ્મલ અજ્ર આપવામાં આવશે; માટે જે કોઈ જહન્નમની આગથી બચાવી લેવામાં આવ્યો અને જન્નતમાં દાખલ કરવામાં આવ્યો, ખરે જ તે કામ્યાબ થયો; અને દુનિયાનું જીવન ધોકો આપનાર માઘ્યમ સિવાય બીજાં કાંઈ જ નથી.

 

[42:15.00]

لَتُبْلَوُنَّ فِىْۤ اَمْوَالِكُمْ وَاَنْفُسِكُمْ وَلَتَسْمَعُنَّ مِنَ الَّذِيْنَ اُوْتُوا الْكِتٰبَ مِنْ قَبْلِكُمْ وَمِنَ الَّذِيْنَ اَشْرَكُوْۤا اَذًى كَثِيْرًا‌ؕ وَاِنْ تَصْبِرُوْا وَتَتَّقُوْا فَاِنَّ ذٰلِكَ مِنْ عَزْمِ الْاُمُوْرِ‏﴿186﴾‏

૧૮૬.ÕtítwçÕtÔtwLLt Ve9 yBÔttÕtufwBt3 Ôt yLVtuËufwBt3, ÔtÕtítMBtW2LLt BtuLtÕÕtÍ8eLt WítwÕfuíttçt rBtLf1çÕtufwBt3 ÔtBtuLtÕÕtÍ8eLt y~hfq9 yÍ7Lt3 fË8eht, ÔtELt3 ítM1çtuY Ôtítíítfq1 VELLt Ít7Õtuf rBtLt3y1Í3rBtÕt3 ytuBtqh

૧૮૬. તમને તમારા માલ અને જાનથી જરૂર અજમાવવામાં આવશે,* અને તમારી પહેલાં જે લોકોને કિતાબ આપવામાં આવી છે તેમનાથી અને જેઓ શિર્ક કરનારા થઈ ગયા છે તેમનાથી તમે ઘણીયે દુ:ખદાયક વાતો જરૂર સાંભળશો; પણ જો તમે સબ્ર કરશો તથા પરહેઝગાર રહેશો તો બેશક તે મજબૂત (ઇરાદાવાળા) કામોમાંથી છે.

 

[42:48.00]

وَاِذْ اَخَذَ اللّٰهُ مِيْثَاقَ الَّذِيْنَ اُوْتُوْا الْكِتٰبَ لَتُبَيِّنُنَّهٗ لِلنَّاسِ وَلَا تَكْتُمُوْنَهٗؗ ۗ فَنَبَذُوْهُ وَرَآءَ ظُهُوْرِهِمْ وَ اشْتَرَوْا بِهٖ ثَمَنًا قَلِيْلًاؕ فَبِئْسَ مَا يَشْتَرُوْنَ‏﴿187﴾‏

૧૮૭.ÔtEÍ74 yÏt1Í7ÕÕttntu BteËt7f1ÕÕtÍ8eLt WítwÕfuíttçt ÕtíttuçtGGtuLtwLLtnq rÕtLLttËu ÔtÕtt ítf3íttuBtqLtnq, VLtçtÍq7ntu Ôtht9y Ítu6nqhurnBt3 Ôt~íthÔt3çtune Ë7BtLtLt3 f1ÕteÕtLt3, Vçtuy3Ë BttGt~ítYLt

૧૮૭. અને જયારે જેમને કિતાબ આપવામાં આવી હતી તેમની પાસેથી અલ્લાહે વચન લીધું કે તમે તે (કિતાબ)ને લોકો સામે જરૂર વાઝેહ રીતે બયાન કરજો તથા તેને સંતાડજો નહિ! પરંતુ તેમણે આ (વચન)ને પીઠ પાછળ ફેંકી દીધુ તથા તેના બદલામાં નજીવી કિંમત લઈ લીધી; કેટલી ખરાબ (વસ્તુ) છે જે તેઓ ખરીદી રહ્યા છે!

 

[43:14.00]

لَا تَحْسَبَنَّ الَّذِيْنَ يَفْرَحُوْنَ بِمَاۤ اَتَوْا وَّيُحِبُّوْنَ اَنْ يُّحْمَدُوْا بِمَا لَمْ يَفْعَلُوْا فَلَا تَحْسَبَنَّهُمْ بِمَفَازَةٍ مِّنَ الْعَذَابِ‌ۚ وَلَهُمْ عَذَابٌ اَ لِيْمٌ‏﴿188﴾‏

૧૮૮.Õttítn14ËçtLLt ÕÕtÍ8eLt GtV3hnq1Lt çtuBtt9 yítÔt3 ÔtGtturn1çt0qLt ykGGttun14BtŒq çtuBtt ÕtBt3 GtV3y1Õtq VÕtt ítn14ËçtLLtnwBt3 çtuBtVtÍrítBt3 BtuLtÕt3 y1Ít7çtu, ÔtÕtnwBt3 y1Í7tçtwLt3 yÕteBt

૧૮૮. એવું ગુમાન ન કરો કે જે લોકો પોતાના કાર્યો પર ખુશ થાય છે અને ચાહે છે કે એવા (નેક) કાર્યો બદલ તેઓના વખાણ કરવામાં આવે જે તેઓએ નથી કર્યા, તેઓ અઝાબથી દૂર છે (પરંતુ) તેઓ માટે દર્દનાક અઝાબ છે.

 

[43:42.00]

وَلِلّٰهِ مُلْكُ السَّمٰوٰتِ وَالْاَرْضِ‌ؕ وَاللّٰهُ عَلٰى كُلِّ شَىْءٍ قَدِيْرٌ۠ ‏﴿189﴾‏

૧૮૯.ÔtrÕtÕÕttnu BtwÕfwË0BttÔttítu ÔtÕyh3Íu2, ÔtÕÕttntu y1Õtt fwÕÕtu ~tGt3ELt3 f1Œeh

૧૮૯. અને તમામ આકાશો તથા ઝમીનની બાદશાહત અલ્લાહને માટે જ છે; અને અલ્લાહ દરેક વસ્તુ પર કુદરત ધરાવનાર છે.

 

[43:55.00]

اِنَّ فِىْ خَلْقِ السَّمٰوٰتِ وَالْاَرْضِ وَاخْتِلَافِ الَّيْلِ وَالنَّهَارِ لَاٰيٰتٍ لِّاُولِى الْاَلْبَابِ ۚۖ‏﴿190﴾‏

૧૯૦.ELLtVe Ït1Õt3rf2Ë0BttÔttítu ÔtÕyh3Í2u ÔtÏ14títuÕttrVÕÕtGt3Õtu ÔtLLtnthu ÕtytGttrítÕt3 ÕtuyturÕtÕt3 yÕçttrçt

૧૯૦. બેશક આકાશો તથા ઝમીનની ખિલકતમાં અને રાત્રિ તથા દિવસના બદલાવ(ના સિલસિલા)માં અક્કલમંદો માટે કુદરતની નિશાનીઓ મોજૂદ છે;

 

[44:10.00]

الَّذِيْنَ يَذْكُرُوْنَ اللّٰهَ قِيَامًا وَّقُعُوْدًا وَّعَلٰى جُنُوْبِهِمْ وَيَتَفَكَّرُوْنَ فِىْ خَلْقِ السَّمٰوٰتِ وَالْاَرْضِ‌ۚ رَبَّنَا مَا خَلَقْتَ هٰذَا بَاطِلًا ۚ سُبْحٰنَكَ فَقِنَا عَذَابَ النَّارِ‏﴿191﴾‏

૧૯૧.ÕÕtÍ8eLt GtÍ74ftuYLtÕÕttn f2uGttBtk Ôt0 ftu2W2Œk Ôt0y1Õtt òuLtqçturnBt3 ÔtGtítVf3fÁLt Ve Ï1tÂÕf2MËBttÔttítu ÔtÕyh3Íu2, hççtLtt Btt Ït1Õtf14ít ntÍt7 çttít2uÕtLt3, Ëwçn1tLtf Vfu2Ltt y1Ít7çtLLtth

૧૯૧. કે જેઓ ઊભા ઊભા અને બેઠા (બેઠા) તથા પડખાભેર અલ્લાહને યાદ કરતા રહે છે અને આસમાનો તથા ઝમીનની ખિલકતમાં ગૌરો ફીક્ર કરે છે, (અને કહે છે) અમારા પરવરદિગાર! તેં આ બેકાર પૈદા કર્યુ નથી, તારી ઝાત પાક છે માટે અમને દોઝખની આગથી બચાવી લે.

 

[44:50.00]

رَبَّنَاۤ اِنَّكَ مَنْ تُدْخِلِ النَّارَ فَقَدْ اَخْزَيْتَهٗؕ وَمَا لِلظّٰلِمِيْنَ مِنْ اَنْصَارٍ‏﴿192﴾‏

૧૯૨.hççtLtt9 ELLtf BtLt3 ítwŒ3Ït2urÕtLLtth Vf1Œ3 yÏ14tÍGt3ítnq, ÔtBtt rÕtÍ50tÕtuBteLt rBtLt3 yLË1th

૧૯૨. અય અમારા પરવરદિગાર ! બેશક જેને તું આગમાં દાખલ કરશે તો તેને તેં ખરેજ ઝલીલો રૂસવા કર્યો; અને ઝાલિમોનો કોઈપણ મદદગાર નથી.

 

[46:38.00]

رَبَّنَاۤ اِنَّنَا سَمِعْنَا مُنَادِيًا يُّنَادِىْ لِلْاِيْمَانِ اَنْ اٰمِنُوْا بِرَبِّكُمْ فَاٰمَنَّا  ۖۗ رَبَّنَا فَاغْفِرْ لَنَا ذُنُوْبَنَا وَكَفِّرْ عَنَّا سَيِّاٰتِنَا وَتَوَفَّنَا مَعَ الْاَبْرَارِ‌ۚ‏﴿193﴾‏

૧૯૩.hçt0Ltt9 ELLtLtt ËBtuy14Ltt BttuLttŒuGtkGGttuLttŒe rÕtÕt3EBttLtu yLytBtuLtq çtuhççtufwBt3 VytBtLt0t, hçt0Ltt9 VÂø2Vh3ÕtLtt Ítu8LtqçtLtt ÔtfV3rVh3y1LLtt ËGGtuytítuLtt ÔtítÔtV0Ltt Bty1Õt yçhth

૧૯૩. અય અમારા પરવરદિગાર! બેશક અમોએ એક સાદ કરનારનો સાદ સાંભળ્યો કે તમે તમારા પરવરદિગાર પર ઈમાન લાવો જેથી અમે ઈમાન લાવ્યા; અય અમારા પરવરદિગાર! તું અમારા ગુનાહ માફ કરી દે તથા અમારી બૂરાઈઓને ઢાંકી દે અને અમારો અંત નેક બંદાઓ સાથે કર.

 

[47:13.00]

رَبَّنَا وَاٰتِنَا مَا وَعَدتَّنَا عَلٰى رُسُلِكَ وَلَا تُخْزِنَا يَوْمَ الْقِيٰمَةِؕ اِنَّكَ لَا تُخْلِفُ الْمِيْعَادَ‏﴿194﴾‏

૧૯૪.hççtLtt Ôt ytítuLtt BttÔty1íítLtt y1Õtt htuËtuÕtuf ÔtÕttítwÏ14tÍuLtt GtÔt3BtÕt3 fu2GttBtítu, ELLtf ÕttítwÏ14tÕtuVwÕt3 Btey1tŒ

૧૯૪. અય અમારા પરવરદિગાર! જેનો તેં તારા રસૂલો મારફત અમને વાયદો કર્યો છે તે અમને અતા કર અને અમને કયામતના દિવસે ઝલીલ કરજે નહિ; બેશક તું વાયદા ખિલાફી કરતો નથી.

 

[47:58.00]

فَاسْتَجَابَ لَهُمْ رَبُّهُمْ اَنِّىْ لَاۤ اُضِيْعُ عَمَلَ عَامِلٍ مِّنْكُمْ مِّنْ ذَكَرٍ اَوْ اُنْثٰى‌‌ۚ بَعْضُكُمْ مِّنْۢ بَعْضٍ‌‌ۚ فَالَّذِيْنَ هَاجَرُوْا وَاُخْرِجُوْا مِنْ دِيَارِهِمْ وَاُوْذُوْا فِىْ سَبِيْلِىْ وَقٰتَلُوْا وَقُتِلُوْا لَاُكَفِّرَنَّ عَنْهُمْ سَيِّاٰتِهِمْ وَلَاُدْخِلَنَّهُمْ جَنّٰتٍ تَجْرِىْ مِنْ تَحْتِهَا الْاَنْهٰرُ‌ۚ ثَوَابًا مِّنْ عِنْدِ اللّٰهِؕ وَ اللّٰهُ عِنْدَهٗ حُسْنُ الثَّوَابِ‏﴿195﴾‏

૧૯૫.VMítòçt ÕtnwBt3 hççttunwBt3 yLLte Õtt9ytuÍ2eyt2u y1BtÕt y1tBturÕtBt3 rBtLfwBt3 rBtLt3 Í7frhLt3 yÔt3WLËt7, çty14Ít8ufwBt3 rBtBçty14rÍ1Lt3, VÕÕtÍe8Lt ntsY ÔtWÏ14thuòq rBtLŒuGtthurnBt3 ÔtWÍ7q VeËçteÕte Ôtf1títÕtq Ôtft2uítuÕtq ÕtytufV3VuhLLt y1LnwBt3 ËGGtuytíturnBt3 ÔtÕtWŒ3 Ït2uÕtLLtnwBt3 sLLttrítLt3 íts3he rBtLít3nít2unÕt3 yLnthtu, Ë7ÔttçtBt3 rBtLt3E2ÂLŒÕÕttnu, ÔtÕÕttntu E2LŒnq nw1MLtwË74 Ë7Ôttçt

૧૯૫. પછી તેમના પરવરદિગારે તેમની દુઆ કબૂલ કરી (અને ફરમાવ્યું) કે હું તમારામાંથી કોઇ અમલ કરનારના અમલને બરબાદ થવા દઇશ નહિ ,પછી તે મર્દ હોય કે ઔરત, તમે એકબીજાથી છો, માટે જેઓએ હિજરત કરી અને જેઓને પોતાના ઘરોમાંથી કાઢી મૂકવામાં આવ્યા અને પરેશાન કરવામાં આવ્યા, અને જેઓએ મારી રાહમાં લડાઇ કરી અને તેમને મારી નાખવામાં આવ્યા, હું ચોક્કસ તેમની બૂરાઇઓને ઢાંકી દઇશ અને તેમને જન્નતોમાં દાખલ કરીશ જેમની નીચે નદીઓ વહે છે. અલ્લાહ તરફથી આ એક સવાબ છે અને અલ્લાહ પાસે (આનાથી પણ) બહેતરીન સવાબ છે.

 

[49:15.00]

لَا يَغُرَّنَّكَ تَقَلُّبُ الَّذِيْنَ كَفَرُوْا فِى الْبِلَادِؕ‏﴿196﴾‏

૧૯૬.ÕttGtø1twh0LLtf ítf1ÕÕttuçtwÕt3 ÕtÍ8eLt fVY rVÕçtuÕttŒ

૧૯૬. તને નાસ્તિકોનું શહેરમાં હરવું ફરવું ધોકામાં ન નાખે.

 

[49:24.00]

مَتَاعٌ قَلِيْلٌ ثُمَّ مَاْوٰٮهُمْ جَهَنَّمُ‌ؕ وَ بِئْسَ الْمِهَادُ‏﴿197﴾‏

૧૯૭.BtíttW2Lt3 f1ÕteÕtwLt3, Ëw7Bt0 Bty3ÔttnwBt3 snLLtBttu, Ôt çtuy3ËÕt3 BtuntŒ

૧૯૭. આ (તેઓની ખુશી માટેનો) થોડો સામાન છે, પછી તેમનું ઠેકાણું જહન્નમ છે, અને તે કેટલુ ખરાબ ઠેકાણું છે!

 

[49:42.00]

لٰكِنِ الَّذِيْنَ اتَّقَوْا رَبَّهُمْ لَهُمْ جَنّٰتٌ تَجْرِىْ مِنْ تَحْتِهَا الْاَنْهٰرُ خٰلِدِيْنَ فِيْهَا نُزُلًا مِّنْ عِنْدِ اللّٰهِ‌ؕ وَمَا عِنْدَ اللّٰهِ خَيْرٌ لِّلْاَبْرَارِ‏﴿198﴾‏

૧૯૮.ÕttfurLtÕÕt0Í8eLtíítf1Ôt3 hççtnwBt3 ÕtnwBt3 sLLttítwLt íts3he rBtLt3 ítn14ítunÕt3 yLnthtu Ït1tÕtuŒeLt Vent LttuÍtuÕtBt3 rBtLt3E2ÂLŒÕÕttnu, ÔtBttE2LŒÕÕttnu Ït1Gt3ÁÕt3 rÕtÕt3 yçthth

૧૯૮. પરંતુ જે લોકો પોતાના પરવરદિગારની (નાફરમાની)થી બચે છે તેમના માટે બગીચાઓ છે જેની હેઠળ નદીઓ વહે છે તેઓ તેમાં હંમેશા રહેશે. (આ) અલ્લાહ તરફની તેઓની મહેમાન નવાઝી છે; અને અલ્લાહ પાસે જે છે તે નેક બંદાઓ માટે બેહતર છે.

 

[50:22.00]

وَاِنَّ مِنْ اَهْلِ الْكِتٰبِ لَمَنْ يُّؤْمِنُ بِاللّٰهِ وَمَاۤ اُنْزِلَ اِلَيْكُمْ وَمَاۤ اُنْزِلَ اِلَيْهِمْ خٰشِعِيْنَ لِلّٰهِ ۙ لَا يَشْتَرُوْنَ بِاٰيٰتِ اللّٰهِ ثَمَنًا قَلِيْلًاؕ اُولٰٓئِكَ لَهُمْ اَجْرُهُمْ عِنْدَ رَبِّهِمْ‌ؕ اِنَّ اللّٰهَ سَرِيْعُ الْحِسَابِ‏﴿199﴾‏

૧૯૯.ÔtELLt rBtLt3 yn3rÕtÕfuíttçtu ÕtBtkGGttuy3BtuLttu rçtÕÕttnu ÔtBtt9 WLÍuÕt yuÕtGt3fwBt3 ÔtBtt9WLÍuÕt yuÕtG3trnBt3 Ït1t~tuE2Lt rÕtÕÕttnu ÕttGt~ítYLt çtuytGttrítÕÕttnu Ë7BtLtLt3 f1ÕteÕtLt3, ytuÕtt9yuf ÕtnwBt3 ys3htunwBt3 E2LŒ hççturnBt3, ELLtÕÕttn ËheW2Õt3 nu2Ëtçt

૧૯૯. અને બેશક કિતાબવાળાઓમાંથી અમુક લોકો એવા છે કે જેઓ અલ્લાહની સામે નમ્ર રહીને (ખુશુઅ સાથે) તમારા પર અને જે તેઓ પર નાઝિલ કરવામાં આવ્યું છે તેના પર ઈમાન રાખે છે, તેઓ અલ્લાહની આયતોને નજીવી કિંમતમાં વેચી નાખતા નથી; આ તેઓ જ છે જેમના માટે તેમના પરવરિદગાર પાસે (નેક) બદલો છે; બેશક અલ્લાહ ઘણો ઝડપી હિસાબ કરનાર છે.

  ૩/૪ સિપારો પુરું

[51:03.00]

يٰۤاَيُّهَا الَّذِيْنَ اٰمَنُوا اصْبِرُوْا وَصَابِرُوْا وَرَابِطُوْا وَاتَّقُوا اللّٰهَ لَعَلَّكُمْ تُفْلِحُوْنَ۠ ‏﴿200﴾‏

૨૦૦.Gtt9 yGGttunÕt3 ÕtÍ8eLt ytBtLtwM1çtuY ÔtË1tçtuY Ôthtçtuítq1 Ôtíítf1wÕÕttn Õty1ÕÕtfwBt3 ítwV3Õtun1qLt

૨૦૦. અય ઈમાન લાવનારાઓ! (દુશ્મનના મુકાબલામાં) સબ્ર કરો અને સબ્ર કરવામાં એક બીજાની મદદ કરો* અને (સરહદની હિફાઝતની તૈયારી માટે) એકબીજાની મદદ કરો; અને અલ્લાહ(ની નાફરમાની)થી બચતા રહો કે કદાચને તમે સફળતા પામો.

 

[51:26.00]

 

 

 

સુરા-4/النساء / અન નિસા

[51:27.00]

أعوذُ بِٱللَّهِ مِنَ ٱلشَّيۡطَٰنِ ٱلرَّجِيمِ

 

 

 

[51:32.00]

بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَـٰنِ ٱلرَّحِيمِ

rçtÂMBtÕÕttrnh3 hn14BttrLth3 hn2eBt

અલ્લાહના નામથી જે ધણો મહેરબાન, બહુજ રહેમ કરવાવાળો છે

 

[51:35.00]

يٰۤاَيُّهَا النَّاسُ اتَّقُوْا رَبَّكُمُ الَّذِىْ خَلَقَكُمْ مِّنْ نَّفْسٍ وَّاحِدَةٍ وَّخَلَقَ مِنْهَا زَوْجَهَا وَبَثَّ مِنْهُمَا رِجَالًا كَثِيْرًا وَّنِسَآءً‌ ۚ وَاتَّقُوا اللّٰهَ الَّذِىْ تَسَآءَلُوْنَ بِهٖ وَالْاَرْحَامَ‌ ؕ اِنَّ اللّٰهَ كَانَ عَلَيْكُمْ رَقِيْبًا‏﴿1﴾‏

૧.Gtt9 yGGttunLLttËw íítf1q hçt0ftuBtwÕt3 ÕtÍe8 Ït1Õtf1fwBt3 rBtLLtV3rËk Ôt0tnu2Œrítk Ôt0 Ï1tÕtf1 rBtLnt ÍÔt3snt ÔtçtË08 rBtLntu Btt huòÕtLt3 fË8ehkÔt3 ÔtLtuËt9yLt3, Ôtíítf1wÕÕttnÕÕtÍ8e ítËtyÕtqLt çtune ÔtÕyh3n1tBt, ELLtÕÕttn ftLt y1ÕtGt3fwBt3 hfe2çtt

૧. અય લોકો ! તમે તમારા પરવરદિગાર(ની નાફરમાની)થી બચતા રહો કે જેણે તમને એક જ નફસમાંથી પેદા કર્યા છે તથા તેમાંથી જ તેના જીવનસાથીને બનાવ્યા અને તે બંનેમાંથી ઘણા મર્દો અને ઔરતોને (દુનિયામાં) ફેલાવ્યા, અને અલ્લાહથી ડરો જેનો વાસ્તો આપીને એકબીજાથી (પોતાના હક્કોની) માંગણી કરો છો અને ખૂનના રિશ્તેદારો(થી સંબંધ તોડવા) બાબતે ડરતા રહો* કારણકે અલ્લાહ તમો સર્વો ઉપર નજર રાખનાર છે.

 

[52:18.00]

وَاٰ تُوا الْيَتٰمٰٓى اَمْوَالَهُمْ‌ وَلَا تَتَبَدَّلُوا الْخَبِيْثَ بِالطَّيِّبِ۪ وَلَا تَاْكُلُوْۤا اَمْوَالَهُمْ‌ اِلٰٓى اَمْوَالِكُمْ‌ؕ اِنَّهٗ كَانَ حُوْبًا كَبِيْرًا‏‏﴿2﴾‏

૨.ÔtytítwÕGtíttBtt9 yBÔttÕtnwBt3 ÔtÕtt ítítçtÆÕtwÕt3 Ï1tçteË7 rçtí1ít1GGtuçtu, ÔtÕttíty3ftuÕtq yBÔttÕtnwBt3 yuÕtt9 yBÔttÕtufwBt3, ELLtnw ftLt nq1çtLt3 fçteht

૨. અને યતીમોને તેમની મિલકત આપી દો અને ખરાબ વસ્તુઓને સારી વસ્તુઓથી બદલો નહિ, અને તેમનો માલ તમારા માલની સાથે ભેળવી પચાવી પાડો નહિ; ખરેખર એ ઘણો મોટો ગુનાહ છે.

 

[52:45.00]

وَاِنْ خِفْتُمْ اَلَّا تُقْسِطُوْا فِى الْيَتٰمٰى فَانْكِحُوْا مَا طَابَ لَكُمْ مِّنَ النِّسَآءِ مَثْنٰى وَثُلٰثَ وَرُبٰعَ‌ ‌ۚ فَاِنْ خِفْتُمْ اَلَّا تَعْدِلُوْا فَوَاحِدَةً اَوْ مَا مَلَكَتْ اَيْمَانُكُمْ‌ ؕ ذٰلِكَ اَدْنٰٓى اَلَّا تَعُوْلُوْا ؕ‏﴿3﴾‏

૩.ÔtELt3 rÏt1V3ítwBt3 yÕÕtt ítwf14Ëuít1q rVÕGtíttBtt VLfun1q Bttít1tçt ÕtfwBt3 BtuLtLLtuËt9yu BtM7Ltt ÔtËt8uÕttË7 Ôthtuçtty1, VELt3rÏ2tV3ítwBt3 yÕÕttíty14ŒuÕtq VÔttnu2ŒítLt3 yÔt3 Btt BtÕtfít yGt3BttLttufwBt3, Ít7Õtuf yŒ3Ltt9 yÕÕtt ítW2Õtq

૩. અને જો તમને (શાદી વખતે) એવો ડર હોય કે યતીમોના સંબંધમાં તમે ઇન્સાફ કરી શકશો નહિ તો એવી (બીજી) સ્ત્રીઓમાંથી તમને જે પસંદ પડે તે બે ત્રણ (અથવા) ચાર સાથે નિકાહ કરી લો, પણ જો તમને એવો ડર હોય કે (તેમની વચ્ચે) ઈન્સાફ કરી શકશો નહિ, તો પછી એકજ (સાથે નિકાહ કરો) અથવા કે જે (કનીઝો) તમારી મિલકતમાં હોય (તેનો ઊપયોગ કરો), આ બે ઇન્સાફીથી બચવાની આસાન રીત છે.

 

[53:30.00]

وَاٰ تُوا النِّسَآءَ صَدُقٰتِهِنَّ نِحْلَةً‌ ؕ فَاِنْ طِبْنَ لَكُمْ عَنْ شَىْءٍ مِّنْهُ نَفْسًا فَكُلُوْهُ هَنِيْٓئًا مَّرِيْٓئًا‏﴿4﴾‏

૪.Ôt ytítwLLtuËt9y Ë1Œtuf1títurnLLt Lt2un3ÕtítLt3, VELt3 rít2çLt ÕtfwBt3 y1Lt3 ~tGt3EBt3 rBtLntu LtV3ËLt3 VftuÕtqntu n9LteyBt3 Bthe9yt

૪. ઔરતોને તેઓની મહેર અદા કરી દો. પછી જો તેણીઓ (તેમની) મરજીથી અમુક હિસ્સો પરત કરવા ચાહે તો તે મનપસંદ (અને) શફાબક્ષ (ચીઝ)ને ખાવ.

 

[53:55.00]

وَلَا تُؤْتُوا السُّفَهَآءَ اَمْوَالَكُمُ الَّتِىْ جَعَلَ اللّٰهُ لَكُمْ قِيٰمًا وَّارْزُقُوْهُمْ فِيْهَا وَاكْسُوْهُمْ وَقُوْلُوْا لَهُمْ قَوْلًا مَّعْرُوْفًا‏﴿5﴾‏

૫.ÔtÕtt íttuy3ítwË3 ËtuVnt9y yBÔttÕtftu BtwÕÕtíte sy1ÕtÕÕttntu ÕtfwBt3 fu2GttBtkÔt3 Ôth3Ítuf1qnwBt3 Vent Ôtf3ËqnwBt3 Ôtfq1Õtw ÕtnwBt3 f1Ôt3ÕtBt0y14YVt

૫. અને અણસમજુઓને તમારો માલ કે જેને અલ્લાહે તમારા જીવનનો આધાર બનાવ્યો છે, સોંપો નહિ. પણ તેઓના માલથી તેમને ખવડાવો તથા પહેરાવો અને તેમની સાથે યોગ્ય વાતચીત કરો.

 

[54:19.00]

وَابْتَلُوا الْيَتٰمٰى حَتّٰىۤ اِذَا بَلَغُوا النِّكَاحَ‌ ۚ فَاِنْ اٰنَسْتُمْ مِّنْهُمْ رُشْدًا فَادْفَعُوْۤا اِلَيْهِمْ اَمْوَالَهُمْ‌ۚ وَلَا تَاْكُلُوْهَاۤ اِسْرَافًا وَّبِدَارًا اَنْ يَّكْبَرُوْا‌ ؕ وَمَنْ كَانَ غَنِيًّا فَلْيَسْتَعْفِفْ‌ ۚ وَمَنْ كَانَ فَقِيْرًا فَلْيَاْكُلْ بِالْمَعْرُوْفِ‌ ؕ فَاِذَا دَفَعْتُمْ اِلَيْهِمْ اَمْوَالَهُمْ فَاَشْهِدُوْا عَلَيْهِمْ‌ ؕ وَكَفٰى بِاللّٰهِ حَسِيْبًا‏﴿6﴾‏

૬.ÔtçítÕtwÕt3 GtíttBtt n1íítt9 yuÍt7 çtÕtø1twLLtuftn1, VELt3 ytLtMítwBt3 rBtLnwBt3 Á~t3ŒLt3 VŒ3VW92 yuÕtGt3rnBt3 yBÔttÕtnwBt3, ÔtÕtt íty3ftuÕtqnt9 EË3htVk Ôt0çtuŒthLt3 ykGGtf3çtY, ÔtBtLt3ftLt øt1rLtGGtLt3 VÕGtMíty14rVV3, ÔtBtLt3 ftLt Vf2ehLt3 VÕGty3fwÕt3 rçtÕBty14YVu, VyuÍt7 ŒVy14ítwBt3 yuÕtGt3rnBt3 yBÔttÕtnwBt3 Vy~nuŒq y1ÕtGt3rnBt3, ÔtfVt rçtÕÕttnu n1Ëeçtt

૬. અને યતીમોને અજમાવો જયારે તેઓ બાલિગ થઇ જાય; પછી જો તમે તેમનામાં કાંઈ (સંસાર વહેવારની) લાયકાત જૂઓ તો તેમનો માલ તેમને સોંપી દો, અને એ માલને ઉડાઉપણે ખર્ચીને તથા (એવા વિચારથી) જલ્દીથી ખાઈ ન જાઓ (કે) યતીમો મોટા થઈ જશે; અને જે (વાલી) માલદાર હોય તો તે યતીમોના માલથી તદ્દન પરહેઝ કરે (પરવરીશ કરવા બદલ વળતર ન લે), અને જે (વાલી) ગરીબ હોય, તે વ્યાજબી રીતે ખાય; પછી જયારે તમે તેમનો માલ તેમને હવાલે કરો ત્યારે તેની ઉપર ગવાહ રાખી લો; જો કે અલ્લાહ હિસાબ લેવા માટે પૂરતો છે.

 

[55:14.00]

لِلرِّجَالِ نَصِيْبٌ مِّمَّا تَرَكَ الْوَالِدٰنِ وَالْاَقْرَبُوْنَ۪ وَلِلنِّسَآءِ نَصِيْبٌ مِّمَّا تَرَكَ الْوَالِدٰنِ وَالْاَقْرَبُوْنَ مِمَّا قَلَّ مِنْهُ اَوْ كَثُرَ ‌ؕ نَصِيْبًا مَّفْرُوْضًا‏﴿7﴾‏

૭.rÕth3huòÕtu LtË2eçtwBt3 rBtBt0t íthfÕt3 ÔttÕtuŒtLtu ÔtÕt3yf14hçtqLt, ÔtrÕtLLtuËt9yu LtË2eçtwBt3 rBtBt0t íthfÕt3 ÔttÕtuŒtLtu ÔtÕt3yf14hçtqLt, rBtBt0t f1ÕÕt rBtLntu yÔt3fËtu8h, LtË2eçtBt3 BtV3YÍ1t

૭. માં-બાપ તથા નજીકના સગા જે (મિલકત) મૂકી જાય તેમાં મર્દોનો ભાગ છે, અને (એજ રીતે) વાલેદૈન તથા નજીકના સગાઓ જે (મિલકત) મૂકી જાય તેમાં ઔરતોનો ભાગ છે, પછી તે થોડો હોય કે વધારે, (દરેકનો) હિસ્સો નક્કી કરવામાં આવ્યો છે.

 

[55:42.00]

وَاِذَا حَضَرَ الْقِسْمَةَ اُولُوا الْقُرْبٰى وَالْيَتٰمٰى وَالْمَسٰكِيْنُ فَارْزُقُوْهُمْ مِّنْهُ وَقُوْلُوْا لَهُمْ قَوْلًا مَّعْرُوْفًا‏﴿8﴾‏

૮.ÔtyuÍt7 n1Í1hÕt3 rf2MBtít ytuÕtwÕf1wh3çtt ÔtÕGtíttBtt ÔtÕBtËtfeLttu Vh3Ítufq1nwBt3 rBtLntu Ôtfq1Õtq ÕtnwBt3 f1Ôt3ÕtBt0y14YVt

૮. અને જો (વારસદારો સિવાય) બીજા સગાંવહાલાં તથા યતીમ અને મિસ્કીનો (વારસાની) વહેંચણી વખતે હાજર હોય તો તેમાંથી (થોડુંક) તેમને પણ આપી દો અને તેમની સાથે મુનાસીબ વાતચીત કરો.

 

[56:00.00]

وَلْيَخْشَ الَّذِيْنَ لَوْ تَرَكُوْا مِنْ خَلْفِهِمْ ذُرِّيَّةً ضِعٰفًا خَافُوْا عَلَيْهِمْ ۪ فَلْيَتَّقُوا اللّٰهَ وَلْيَقُوْلُوا قَوْلًا سَدِيْدًا‏﴿9﴾‏

૯.ÔtÕt3 GtÏ14t~tÕÕtÍ8eLt ÕtÔt3íthfq rBtLt3 Ï1tÕt3VurnBt3 Íwh3rhGtítLt3 Íu2yt1VLt3 Ït1tVq y1ÕtGt3rnBt3, VÕGtíítfw1ÕÕttn ÔtÕt3Gtfq1Õtq f1Ôt3ÕtLt3Ë3ŒeŒt

૯. જેઓ પોતે કમજોર બાળકો મૂકી (મરી) જાય જો તે (બાળકો) ઉપર (બીજાના ઝુલ્મ)થી ડરતા હોય તો તેઓએ (બીજા યતીમો બાબતે) ડરવું જોઇએ અને અલ્લાહ(ની નાફરમાની)થી બચવું જોઇએ અને મુનાસીબ વાતચીત કરવી જોઇએ.

 

[56:22.00]

اِنَّ الَّذِيْنَ يَاْكُلُوْنَ اَمْوَالَ الْيَتٰمٰى ظُلْمًا اِنَّمَا يَاْكُلُوْنَ فِیْ بُطُوْنِهِمْ نَارًا‌ ؕ وَسَيَصْلَوْنَ سَعِيْرًا۠ ‏﴿10﴾‏

૧૦.ELLtÕÕtÍ8eLt Gty3ftuÕtqLt yBÔttÕtÕt3 GtíttBtt Í5wÕBtLt3 ELLtBtt Gty3ftuÕtqLt Veçttuít1qLturnBt3 LtthLt3, ÔtËGtË14ÕtÔt3Lt ËE2ht

૧૦. બેશક જેઓ જોર ઝુલ્મથી યતીમોનો માલ ખાઈ જાય છે તેઓ પોતાના પેટ આગથી ભરે છે; અને ટૂંક વખતમાં તેઓ ધગધગતી આગ (ના અઝાબ)માં દાખલ થશે.

 

[56:40.00]

يُوْصِيْكُمُ اللّٰهُ فِیْۤ اَوْلَادِكُمْ‌ۗ لِلذَّكَرِ مِثْلُ حَظِّ الْاُنْثَيَيْنِ‌ ۚ فَاِنْ كُنَّ نِسَآءً فَوْقَ اثْنَتَيْنِ فَلَهُنَّ ثُلُثَا مَا تَرَكَ‌ ۚ وَاِنْ كَانَتْ وَاحِدَةً فَلَهَا النِّصْفُ‌ ؕ وَلِاَ بَوَيْهِ لِكُلِّ وَاحِدٍ مِّنْهُمَا السُّدُسُ مِمَّا تَرَكَ اِنْ كَانَ لَهٗ وَلَدٌ ۚ فَاِنْ لَّمْ يَكُنْ لَّهٗ وَلَدٌ وَّوَرِثَهٗۤ اَبَوٰهُ فَلِاُمِّهِ الثُّلُثُ‌ ؕ فَاِنْ كَانَ لَهٗۤ اِخْوَةٌ فَلِاُمِّهِ السُّدُسُ مِنْۢ بَعْدِ وَصِيَّةٍ يُّوْصِىْ بِهَاۤ اَوْ دَيْنٍ‌ ؕ اٰبَآؤُكُمْ وَاَبْنَآؤُكُمْ ۚ لَا تَدْرُوْنَ اَيُّهُمْ اَقْرَبُ لَكُمْ نَفْعًا‌ ؕ فَرِيْضَةً مِّنَ اللّٰهِ ‌ؕ اِنَّ اللّٰهَ كَانَ عَلِيْمًا حَكِيْمًا‏﴿11﴾‏

૧૧.GtqË2eftuBtwÕÕttntu Ve9yÔt3ÕttŒufwBt3, rÕtÍ08fhu rBtM7Õttu n1Í45rÍ6Õt3 WLË7GtGt3Lt, VELfwLLt LtuËt9yLt3 VÔt3f1M7LtítGt3Ltu VÕtnwLLt0 Ëtu7ÕttuËt7 Bttíthf, ÔtELftLtít3 Ôttnu2ŒítLt3 VÕtnLt3 rLtM1Vtu, ÔtÕtu yçtÔtGt3nu ÕtufwÕÕtu Ôttnu2rŒLt3 rBtLt3 ntuBtMËtuŒtuËtu rBtBtt0 íthf ELftLt Õtnq ÔtÕtŒwLt3, VEÕÕtBt3 GtfwÕÕtnq ÔtÕtŒwk Ôt0ÔthuË7nq9 yçtÔttntu VÕtu WBBturnM7Ët8uÕttuËt8u, VELt3 ftLt Õtnq9 EÏ14tÔtítwLt3 VÕtu WBBturnMËtuŒtuËtu rBtBçty14Œu ÔtrË1GGtrítk2GGtqË2e çtunt9 yÔt3ŒGt3rLtLt3, ytçtt9ytufwBt3 Ôt yçLtt9ytufwBt3 ÕttítŒ3YLt yGGttunwBt3 yf32hçttu ÕtfwBt3 LtV3y1Lt3, VheÍ1ítBt3 BtuLtÕÕttnu, ELLtÕÕttn ftLt y1ÕteBtLt3 n1feBtt

૧૧. અલ્લાહ તમને તમારી ઓલાદના સંબંધમાં વસિયત કરે છે; ફરઝંદ માટે બે દુખ્તરોની બરોબર ભાગ છે, પછી જો (બે અથવા) બે કરતાં વધારે દુખ્તરો હોય તો તે મરનાર જે કંઈ મૂકી જાય તેનો બે તૃતીઆંસ ભાગ તેમનો છે, અને જો એક જ દુખ્તર હોય તો તેના માટે અર્ધો ભાગ છે; અને જો તે (મરનાર)ને કોઈ ઓલાદ હોય તો તે (મરનાર)ના વાલેદૈનમાંથી દરેકને માટે તે મૂકી જાય તેનો છઠ્ઠો ભાગ છે. પણ જો તેને કોઈ ઓલાદ ન હોય અને (માત્ર) વાલેદૈન જ તેના વારસદાર હોય તો તેની વાલેદા માટે વારસાનો ત્રીજો ભાગ (અને બાકી વાલિદ માટે) છે; અને જો તેના ભાઈઓ હોય તો તેની વાલેદાનો છઠ્ઠો ભાગ (અને બાકી વાલિદ માટે) છે, (આ વહેંચણી) વસિયત પ્રમાણે વર્ત્યા પછી અને કરજ ચૂકવ્યા બાદ (કરવામાં આવે); તમારા બાપદાદા અને તમારા બાળકોમાંથી તમને લાભ પહોંચાડવા માટે કોણ તમારાથી નજીક છે, તે તમે જાણતા નથી; આ અલ્લાહ તરફથી નક્કી થએલી ફરજ છે; બેશક અલ્લાહ જાણકાર, હિકમતવાળો છે.

 

[58:12.00]

وَلَكُمْ نِصْفُ مَا تَرَكَ اَزْوَاجُكُمْ اِنْ لَّمْ يَكُنْ لَّهُنَّ وَلَدٌ ۚ فَاِنْ كَانَ لَهُنَّ وَلَدٌ فَلَكُمُ الرُّبُعُ مِمَّا تَرَكْنَ‌ مِنْۢ بَعْدِ وَصِيَّةٍ يُّوْصِيْنَ بِهَاۤ اَوْ دَ يْنٍ‌ ؕ وَلَهُنَّ الرُّبُعُ مِمَّا تَرَكْتُمْ اِنْ لَّمْ يَكُنْ لَّكُمْ وَلَدٌ ۚ فَاِنْ كَانَ لَكُمْ وَلَدٌ فَلَهُنَّ الثُّمُنُ مِمَّا تَرَكْتُمْ‌ مِّنْۢ بَعْدِ وَصِيَّةٍ تُوْصُوْنَ بِهَاۤ اَوْ دَ يْنٍ‌ ؕ وَاِنْ كَانَ رَجُلٌ يُّوْرَثُ كَلٰلَةً اَوِ امْرَاَةٌ وَّلَهٗۤ اَخٌ اَوْ اُخْتٌ فَلِكُلِّ وَاحِدٍ مِّنْهُمَا السُّدُسُ‌ ۚ فَاِنْ كَانُوْۤا اَكْثَرَ مِنْ ذٰلِكَ فَهُمْ شُرَكَآءُ فِى الثُّلُثِ مِنْۢ بَعْدِ وَصِيَّةٍ يُّوْصٰى بِهَاۤ اَوْ دَ يْنٍ ۙ غَيْرَ مُضَآرٍّ‌ ۚ وَصِيَّةً مِّنَ اللّٰهِ‌ ؕ وَاللّٰهُ عَلِيْمٌ حَلِيْمٌ ؕ‏﴿12﴾‏

૧૨.ÔtÕtfwBt3 rLtM1Vtu Btt íthf yÍ3ÔttòufwBt3 EÕÕtBt3 GtfwÕÕtnwLLt ÔtÕtŒwLt3, VELftLt ÕtnwLLt ÔtÕtŒwLt3 VÕt ftuBtwhtuoçttuytu2 rBtBtt0 íthf3Lt rBtBçty14Œu ÔtË2eGGtrítkGGtqË2eLt çtunt9 yÔt3ŒGt3rLtLt3, ÔtÕtnwLLth0tuçttuyt2u rBtBtt0íthf3ítwBt3 EÕÕtBGtfwÕt3 ÕtfwBt3 ÔtÕtŒwLt3, VELftLt ÕtfwBt3 ÔtÕtŒwLt3 VÕtnwLLtM7Ët8uBttuLttu rBtBBtt íthf3ítwBt3 rBtBçty14Œu ÔtrË1GGtrítLítqËq1Lt çtunt9 yÔt3ŒGt3rLtLt3, Ôt ELftLt hòuÕtwkGGtqhËtu8 fÕttÕtítLt3 yrÔtBhy ítwkÔt0Õtnq yÏtw1Lt yÔt3WÏt14ítwLt3 VÕtufwÕÕtu Ôttnu8rŒBt3 rBtLntuBtMËtuŒtuËtu, VELftLtq9 yf3Ë7h rBtLÍt7Õtuf VnwBt3 ~ttuhft9ytu rVM7Ët8uÕttuËu8 rBtBçty14Œu ÔtrË1GGtrítkGt3 GtqË1tçtunt9 yÔt3ŒGt3rLtLt3 ø1tGt3h BttuÍt92ŠhLt3, ÔtrË1GGtítBt3 BtuLtÕÕttnu ÔtÕÕttntu y1ÕteBtwLt3 n1ÕteBt

૧૨. તમારી ઔરતો જે કાંઈ મૂકી જાય-જો તેમની કોઈ ઓલાદ ન હોય તો-તેમાંથી અર્ધું તમારૂં છે, પણ જો તેમને કોઈ ઓલાદ હોય તો તેણીઓ જે મૂકી જાય તેનો ચોથો ભાગ તમારો છે, જે વસિયત તેણીઓએ કરી હોય તે પ્રમાણે અમલ કર્યા પછી અને કરજ ચૂકવ્યા બાદ; અને અગર જો તમારે કોઈ ઓલાદ ન હોય તો તમે જે મૂકી ગયા હોવ તેમાંથી તેમના (યાને તમારી ઔરતો) માટે ચોથો ભાગ છે, પણ જો તમને ઓલાદ હોય તો તમે જે કાંઈ મૂકી ગયા હોવ તેમાંથી આઠમો ભાગ તેમનો છે, જે વસિયત તમે કરી હોય તે પ્રમાણે વર્ત્યા પછી અને કરજ ચૂકવ્યા બાદ; અને જો કોઈ મર્દ અથવા ઔરતના વારસદાર વાલેદૈન અથવા ઓલાદ ન હોય અને તેનો કોઈ ભાઈ અથવા બહેન હોય તો તેમાંથી દરેકને માટે છઠ્ઠો ભાગ છે, અને જો તે એક કરતાંય વધારે હોય તો ત્રીજા ભાગમાં તેઓ સઘળા સરખા ભાગીદારો છે (અલબત્ત) જે વસિયત કરવામાં આવી હોય તેમ વર્ત્યા પછી અને કરજ ચૂકવ્યા પછી, એવી શરતે કે (મરનાર તરફથી એવી વસિયત કરવામાં આવે જેથી વારસદારોને) નુકસાન ન પહોંચે, આ અલ્લાહ તરફથી નસીહત છે; અને અલ્લાહ જાણકાર અને સહનશીલ છે.

 

[60:16.00]

تِلْكَ حُدُوْدُ اللّٰهِ‌ ؕ وَمَنْ يُّطِعِ اللّٰهَ وَرَسُوْلَهٗ يُدْخِلْهُ جَنّٰتٍ تَجْرِىْ مِنْ تَحْتِهَا الْاَنْهٰرُ خٰلِدِيْنَ فِيْهَا‌ ؕ وَذٰلِكَ الْفَوْزُ الْعَظِيْمُ‏﴿13﴾‏

૧૩.rítÕf ntu8ŒqŒwÕÕttnu, ÔtBtkGttu0ítu8E2ÕÕttn ÔthËqÕtnq GtwŒ3rÏt1Õntu sLLttrítLt3 íts3he rBtLt3 ítn14ítunÕt3 yLnthtu Ït1tÕtuŒeLt Vent, ÔtÍ7tÕtufÕt3 VÔt3ÍwÕt3 y1Í6eBt

૧૩. આ અલ્લાહની નક્કી કરેલી હદો છે; અને જે અલ્લાહ તથા રસૂલની ઇતાઅત કરશે, તેને (અલ્લાહ) જન્નતોમાં દાખલ કરશે જેની નીચે નદીઓ વહે છે. તેમાં તેઓ હંમેશા રહેશે; અને એજ મોટી કામ્યાબી છે.

 

[60:46.00]

وَمَنْ يَّعْصِ اللّٰهَ وَرَسُوْلَهٗ وَيَتَعَدَّ حُدُوْدَهٗ يُدْخِلْهُ نَارًا خَالِدًا فِيْهَا۪ وَلَهٗ عَذَابٌ مُّهِيْنٌ۠ ‏﴿14﴾‏

૧૪.Ôt BtkGt0y14rË1ÕÕttn ÔthËqÕtnq ÔtGtítyŒ0 ntuŒqŒnq GtwŒ3rÏt1Õntu LtthLt3 Ït1tÕtuŒLt3 Vent, ÔtÕtnq y1Ít7çtwBt3 BttuneLt

૧૪. અને જે કોઇ અલ્લાહ તથા તેના રસૂલની નાફરમાની કરશે તથા તેની હદોનું ઉલ્લંઘન કરશે, તેને તે દોઝખની આગમાં દાખલ કરશે. જેમાં તે હંમેશા રહેશે, અને તેના માટે ઝિલ્લત ભરેલી સજા હશે.

 

[61:06.00]

وَالّٰتِىْ يَاْتِيْنَ الْفَاحِشَةَ مِنْ نِّسَآئِكُمْ فَاسْتَشْهِدُوْا عَلَيْهِنَّ اَرْبَعَةً مِّنْكُمْ‌ ۚ فَاِنْ شَهِدُوْا فَاَمْسِكُوْهُنَّ فِى الْبُيُوْتِ حَتّٰى يَتَوَفّٰٮهُنَّ الْمَوْتُ اَوْ يَجْعَلَ اللّٰهُ لَهُنَّ سَبِيْلًا‏﴿15﴾‏

૧૫.ÔtÕÕttíte Gty3íteLtÕt3 Vtnu2~tít rBtLLtuËt9yufwBt3 VMít~nuŒq y1ÕtGt3rnLLt y1hçty1ítBt3 rBtLfwBt3, VELt ~tnuŒq VyBËufq nwLLt rVÕçttuGtqítu n1ííttGtítÔtV0t nwLLtÕt3 BtÔt3íttu yÔt3 Gts3y1ÕtÕÕttntu ÕtnwLLt ËçteÕtt

૧૫. અને તમારી ઔરતોમાંથી જેઓ બદકારી કરે તેમની ખિલાફ તમારામાંના ચાર શખ્સોની ગવાહી માંગો, પછી જો તેઓ ગવાહી આપે તો તેણીને ઘરમાં કેદ રાખો જ્યાં સુધી કે મૌત તેણીઓનો અંત લાવે અથવા અલ્લાહ તેણીઓ માટે કોઈ રસ્તો કાઢી આપે.

 

[61:42.00]

وَالَّذٰنِ يَاْتِيٰنِهَا مِنْكُمْ فَاٰذُوْهُمَا‌ ۚ فَاِنْ تَابَا وَاَصْلَحَا فَاَعْرِضُوْا عَنْهُمَا‌ ؕ اِنَّ اللّٰهَ كَانَ تَوَّابًا رَّحِيْمًا‏﴿16﴾‏

૧૬.ÔtÕÕtÍt7Ltu Gty3ítuGttLtunt rBtLfwBt3 VytÍq7 ntuBtt, VELt3 íttçtt Ôt yM1Õtn1t V yy14huÍ1q y1LntuBtt, ELLtÕÕttn ftLt ítÔt0tçth3 hn2eBtt

૧૬. અને તમારામાંના જે બે (મર્દ અને ઔરત) એવી (બદી) કરે, તે બંનેને સજા કરો, પછી જો તેઓ તૌબા કરે તથા પોતાની ઇસ્લાહ કરે તો તેમ(ની સજા)ને દરગુજર કરો; બેશક અલ્લાહ તૌબાનો કબૂલ કરનાર, રહીમ છે.

 

[62:01.00]

اِنَّمَا التَّوْبَةُ عَلَى اللّٰهِ لِلَّذِيْنَ يَعْمَلُوْنَ السُّوْٓءَ بِجَهَالَةٍ ثُمَّ يَتُوْبُوْنَ مِنْ قَرِيْبٍ فَاُولٰٓئِكَ يَتُوْبُ اللّٰهُ عَلَيْهِمْ‌ؕ وَكَانَ اللّٰهُ عَلِيْمًا حَكِيْمًا‏﴿17﴾‏

૧૭.ELLtBt íítÔt3çtíttu y1ÕtÕÕttnu rÕtÕÕtÍ8eLt Gty14BtÕtqLtË3 Ëq9y çtu sntÕtrítLt3 Ëw7BBt GtítqçtqLt rBtLt3 f1herçtLt3 VytuÕtt9yuf GtítqçtwÕÕttntu y1ÕtGt3rnBt3, ÔtftLtÕÕttntu y1ÕteBtLt3 n1feBtt

૧૭. અલ્લાહનું તોબા કબૂલ કરવું એવા લોકો માટે છે કે જેઓ નાદાનીથી બદી કરી બેસે છે પછી જલ્દી તોબા કરી લે છે. અલ્લાહ આવા લોકોની તોબા કબૂલ કરી લે છે; અને અલ્લાહ જાણનાર, હિકમતવાળો છે.

 

[62:29.00]

وَلَيْسَتِ التَّوْبَةُ لِلَّذِيْنَ يَعْمَلُوْنَ السَّيِّاٰتِ‌ ۚ حَتّٰۤى اِذَا حَضَرَ اَحَدَهُمُ الْمَوْتُ قَالَ اِنِّىْ تُبْتُ الْئٰنَ وَلَا الَّذِيْنَ يَمُوْتُوْنَ وَهُمْ كُفَّارٌ ‌ؕ اُولٰٓئِكَ اَعْتَدْنَا لَهُمْ عَذَابًا ا لِيْمًا‏﴿18﴾‏

૧૮.Ôt ÕtGt3Ërít íítÔt3çtíttu rÕtÕÕtÍ8eLt Gty14BtÕtqLt Ë0GGtuytítu, n1íítt yuÍt7 n1Í1h yn1Œntu BtwÕBtÔt3íttu f1tÕt E9LLte ítwçítwÕytLt ÔtÕtÕÕtÍ8eLt GtBtqítqLt ÔtnwBt3 fwVt0ÁLt3, ytuÕtt9yuf yy14ítŒ3Ltt ÕtnwBt3 y1Ít7çtLt3 yÕteBtt

૧૮. અને એવાઓ માટે તૌબા (કબૂલ) નથી કે જેઓ બદીઓ કર્યે જ જાય છે, એટલે સુધી કે તેમનામાંથી કોઈની મૌત આવી જાય ત્યારે કહે છે કે હવે હું તૌબા કરૂં છું અને ન તેમની (તૌબા કબૂલ છે) કે જેઓ નાસ્તિકપણાની હાલતમાં મરણ પામે છે; આ લોકો માટે અમોએ દર્દનાક અઝાબ તૈયાર કર્યો છે.

 

[63:01.00]

يٰۤاَيُّهَا الَّذِيْنَ اٰمَنُوْا لَا يَحِلُّ لَكُمْ اَنْ تَرِثُوا النِّسَآءَ كَرْهًا‌ ؕ وَلَا تَعْضُلُوْهُنَّ لِتَذْهَبُوْا بِبَعْضِ مَاۤ اٰتَيْتُمُوْهُنَّ اِلَّاۤ اَنْ يَّاْتِيْنَ بِفَاحِشَةٍ مُّبَيِّنَةٍ‌ ۚ وَعَاشِرُوْهُنَّ بِالْمَعْرُوْفِ‌ ۚ فَاِنْ كَرِهْتُمُوْهُنَّ فَعَسٰۤى اَنْ تَكْرَهُوْا شَيْئًا وَّيَجْعَلَ اللّٰهُ فِيْهِ خَيْرًا كَثِيْرًا‏﴿19﴾‏

૧૯.Gtt9 yGGttunÕÕtÍ8eLt ytBtLtq ÕttGtrn2ÕÕttu ÕtfwBt3 yLíthuËw7Lt3 LtuËt9y fh3nLt, ÔtÕttíty14Ítu8ÕtqnwLLt ÕtuítÍ74nçtq çtuçty14Íu8 Btt9 ytítGt3íttuBtqnwLLtt EÕÕtt9 ykGGty3íteLt çtuVtnu2~trítBt3 BttuçtGGtuLtrítLt3, Ôty1t~tuYnwLLt rçtÕt3 Bty14YVu, VELfhun3íttuBtq nwLLt Vy1Ët9 yLítf3hnq ~tGt3yk Ôt0 Gtsy1ÕtÕÕttntu Venu Ït1Gt3hLt3 fË8eht

૧૯. અય ઈમાન લાવનારાઓ ! આ તમારા માટે હલાલ નથી કે તમે બળજબરીથી ઔરતોના વારસા પર કબ્જો કરી લો; અને ન એ હેતુસર તેમની ઉપર દબાણ લાવો કે જે કાંઈ પણ તમે તેમને આપી ચૂકયા હોવ (મહેર વગેરે) તેમાંથી કાંઈ તેમની પાસેથી છીનવી લો, સિવાય કે તેણીએ ખુલ્લી બદકારી કરી હોય, અને તેણીઓ સાથે ભલાઈથી જીવન વિતાવો, પણ જો તમે તેણીઓ પ્રત્યે અણગમો રાખો તો (જલ્દી છુટ્ટા થવાનો ઇરાદો ન કરો કારણકે) તમે જે વસ્તુથી અણગમો રાખતા હોવ તેમાં કદાચને અલ્લાહે વધારે ભલાઇ રાખી હોય.

 

[64:00.00]

وَاِنْ اَرَدتُّمُ اسْتِبْدَالَ زَوْجٍ مَّكَانَ زَوْجٍ ۙ وَّاٰتَيْتُمْ اِحْدٰٮهُنَّ قِنْطَارًا فَلَا تَاْخُذُوْا مِنْهُ شَيْئًا‌ ؕ ا تَاْخُذُوْنَهٗ بُهْتَانًا وَّاِثْمًا مُّبِيْنًا‏﴿20﴾‏

૨૦.ÔtELt3 yhítt0uBtwÂMítçtŒtÕt ÍÔt3rsBt0ftLt ÍÔt3rsk Ôt0ytítGt3ítwBt3 yun14ŒtnwLLt rf2Lít1thLt3 VÕtt íty3Ïttu2Íq7 rBtLntu ~tGt3yLt3, yíty3Ïttu2Íq7Ltnq çttun3íttLtkÔt3 ÔtEË74 BtBt3BttuçteLtt

૨૦. અને જો તમે એક ઔરતને બદલે બીજી ઔરત બદલવા ચાહતા હોવ અને તેઓમાંથી એકને ઘણો બઘો માલ આપી ચૂકયા હોવ તો તેમાંથી કાંઈ પણ પાછું લેજો નહિ. શું તમે પાછું લેવા માટે આરોપ અને સ્પષ્ટ ગુનાહનો સહારો લેશો?

 

[64:24.00]

وَ كَيْفَ تَاْخُذُوْنَهٗ وَقَدْ اَفْضٰى بَعْضُكُمْ اِلٰى بَعْضٍ وَّاَخَذْنَ مِنْكُمْ مِّيْثَاقًا غَلِيْظًا‏﴿21﴾‏

૨૧.ÔtfGt3V íty3Ïttu2Íq7Ltnw Ôtf1Œ3 yV3Í1t çty14Ítu8fwBt3 yuÕttçty14rÍkÔt3 Ôt yÏ1tÍ74Lt rBtLt3fwBt3 BteËt7f1Lt3 ø1tÕteÍ5t

૨૧. અને તમે તે કેવી રીતે પાછું લઈ શકો જ્યારે કે તમે એક બીજા ગાઢ સંબંધ રાખી ચૂકયા છો? તથા તેણીઓ (શાદી વખતે) તમારાથી પાકું વચન લઈ ચૂકી છે.

 

[64:39.00]

وَلَا تَنْكِحُوْا مَا نَكَحَ اٰبَآؤُكُمْ مِّنَ النِّسَآءِ اِلَّا مَا قَدْ سَلَفَ‌ ؕ اِنَّهٗ كَانَ فَاحِشَةً وَّمَقْتًا ؕ وَسَآءَ سَبِيْلًا۠ ‏﴿22﴾‏

૨૨.ÔtÕttítLfunq1 Btt Ltfn1 ytçtt9ytufwBt3 BtuLtLLtuËt9yu EÕÕtt Bttf1Œ3 ËÕtV, ELLtnq ftLt Vtnu2~títk Ôt0Btf14ítt, ÔtËt9y ËçteÕtt

૨૨. અને જે ઔરતો સાથે તમારા બાપ દાદા નિકાહ કરી ચૂકયા હોય તેમની સાથે તમે નિકાહ કરશો નહિ સિવાય કે જે અગાઉ (જાહેલીય્યતના ઝમાનામાં) થઈ ચૂકયું; બેશક આ (કાર્ય) બહુજ ખરાબ તથા નફરતનું કારણ છે અને અયોગ્ય રસ્તો છે.

 

[65:03.00]

حُرِّمَتْ عَلَيْكُمْ اُمَّهٰتُكُمْ وَبَنٰتُكُمْ وَاَخَوٰتُكُمْ وَعَمّٰتُكُمْ وَخٰلٰتُكُمْ وَبَنٰتُ الْاٰخِ وَبَنٰتُ الْاُخْتِ وَاُمَّهٰتُكُمُ الّٰتِىْۤ اَرْضَعْنَكُمْ وَاَخَوٰتُكُمْ مِّنَ الرَّضَاعَةِ وَ اُمَّهٰتُ نِسَآئِكُمْ وَرَبَآئِبُكُمُ الّٰتِىْ فِیْ حُجُوْرِكُمْ مِّنْ نِّسَآئِكُمُ الّٰتِىْ دَخَلْتُمْ بِهِنَّؗ فَاِنْ لَّمْ تَكُوْنُوْا دَخَلْتُمْ بِهِنَّ فَلَا جُنَاحَ عَلَيْكُمْؗ وَحَلَاۤئِلُ اَبْنَآئِكُمُ الَّذِيْنَ مِنْ اَصْلَابِكُمْۙ وَاَنْ تَجْمَعُوْا بَيْنَ الْاُخْتَيْنِ اِلَّا مَا قَدْ سَلَفَ‌ؕ اِنَّ اللّٰهَ كَانَ غَفُوْرًا رَّحِيْمًا ۙ‏﴿23﴾‏

૨૩.n1wh3huBtít3 y1ÕtGt3fwBt3 WBBtntíttufwBt3 ÔtçtLttíttufwBt3 ÔtyÏ1t4ÔttíttufwBt3 Ôty1Bt0títtufwBt3 ÔtÏt1tÕttíttufwBt3 ÔtçtLttítwÕyÏtu2 ÔtçtLttítwÕWÏ1ítu Ôt WBBtntíttu ftuBtwÕÕttíte9 yh3Í1y14LtfwBt3 ÔtyÏ1tÔttíttufwBt3 BtuLth0Í1ty1ítu ÔtWBt0ntíttu LtuËt9yufwBt3, Ôthçtt9yuçttu ftuBtwÕÕttíte Ve ntu2òqhufwBt3 rBtLLtuËt9yuftuBtwÕÕttíte ŒÏt1ÕítwBt3 çturnLLt, VEÕt3ÕtBt3ítfqLtq ŒÏt1ÕítwBt3 çturnLLt VÕttòuLttn1 y1ÕtGt3fwBt3 Ôtn1Õtt9yuÕttu yçLtt9yuftuBtwÕt3 ÕtÍ8eLt rBtLt3yM1ÕttçtufwBt3 ÔtyLt3 íts3BtW2 çtGt3LtÕt3 WÏ1ítGt3Ltu EÕÕtt Bttf1Œ3 ËÕtV, ELLtÕÕttn ftLt ø1tVqhh0n2eBtt

૨૩. તમારા પર તમારી વાલેદાઓ તથા તમારી દુખ્તરો તથા તમારી બહેનો તથા તમારી ફુઈઓ તથા તમારી માસીઓ તથા ભત્રીજીઓ તથા ભાણજીઓને તથા તમારી (તે) વાલેદાઓ કે જેમણે તમને દૂધ પાયું અને તમારી દૂધ બહેનો તથા તમારી સાસુઓ અને જે ઔરતો સાથે તમે (શારીરિક) સંબંધ બાંધી ચૂક્યા હોય તેમની (આગલા ઘરની) દુખ્તરો કે જે તમારા ભરણ પોષણમાં હોય તે (સઘળી) હરામ કરવામાં આવી છે, પણ જો તમોએ તેમની સાથે (શારીરિક) સંબંધ બાંઘ્યો ન હોય તો (તેમની આગલા ઘરની દુખ્તરો સાથે નિકાહ કરવામાં) તમારા ઉપર કાંઈ હરજ નથી, અને તમારા તે ફરઝંદોની ઔરતો કે જે (ફરઝંદો) તમારી નસ્લના હોય (તમારા માટે હરામ છે), અને એ (પણ હરામ કરવામાં આવ્યું છે) કે એક જ વખતે બે બહેનોને (નિકાહમાં) સાથે રાખો સિવાય કે જે આ પહેલાં (જાહેલીયતના ઝમાનામાં) થઈ ચૂકયું; બેશક અલ્લાહ ગફુરૂર રહીમ છે.

 

[66:15.00]

 

 

 

સિપારો ૪ પૂરો