[00:00.01]
સિપારો ૨
البقرة / અલ બકરાહ
સુરા-૨ | આયત-૧૪૨ થી ૨૫૨
176- ૧/૪ સિપારો પુરું
201- ૧/૨ સિપારો પુરું
234- ૩/૪ સિપારો પુરું
[00:01.00]
سَيَقُوْلُ السُّفَهَآءُ مِنَ النَّاسِ مَا وَلّٰٮهُمْ عَنْ قِبْلَتِهِمُ الَّتِىْ كَانُوْا عَلَيْهَاؕ قُل لِّلّٰهِ الْمَشْرِقُ وَالْمَغْرِبُؕ يَهْدِىْ مَنْ يَّشَآءُ اِلٰى صِراطٍ مُّسْتَقِيْمٍ﴿142﴾
૧૪૨.ËGtfq1ÕtwMËtuVnt9ytu BtuLtLLttËu BttÔtÕÕttnwBt3 y1Lt3 rf2çÕtítu nuBtwÕÕtíte ftLtq y1ÕtGt3nt, fw1Õt3rÕtÕÕttrnÕt3 Bt~huftu2 ÔtÕt3Btø14thuçttu, Gtn3Œe BtkGGt~tt9ytu yuÕttËu2htrít2 Btw0Mítf2eBt
૧૪૨. નજદીકમાં અમુક મૂર્ખા લોકો એમ કહેશે કે આ (મુસલમાનો)ને કિબ્લાથી કઇ ચીઝે ફેરવી નાખ્યા, જેની પર તેઓ પહેલા કાયમ હતા ? (અય રસૂલ!) કહે કે પૂર્વ અને પશ્ચિમ અલ્લાહના છે; તે જેને ચાહે છે તેને સીધા રસ્તાની હિદાયત કરે છે.
જારીરાખો સુરે બકરહ-૧૪૧
[00:26.00]
وَكَذٰلِكَ جَعَلْنٰكُمْ اُمَّةً وَّسَطًا لِّتَکُوْنُوْا شُهَدَآءَ عَلَى النَّاسِ وَيَكُوْنَ الرَّسُوْلُ عَلَيْكُمْ شَهِيْدًاؕ وَمَا جَعَلْنَا الْقِبْلَةَ الَّتِىْ كُنْتَ عَلَيْهَآ اِلَّا لِنَعْلَمَ مَنْ يَّتَّبِعُ الرَّسُوْلَ مِمَّنْ يَّنْقَلِبُ عَلٰى عَقِبَيْهِؕ وَاِنْ كَانَتْ لَكَبِيْرَةً اِلَّا عَلَى الَّذِيْنَ هَدَى اللّٰهُؕ وَمَا كَانَ اللّٰهُ لِيُضِيْعَ اِيْمَانَكُمْؕ اِنَّ اللّٰهَ بِالنَّاسِ لَرَءُوْفٌ رَّحِيْمٌ﴿143﴾
૧૪૩.ÔtfÍt7Õtuf sy1ÕLttfwBt3 QBBtítkÔt3 ÔtËít1ÕÕtuítfqLtq ~ttunŒt9y y1ÕtÒttËu ÔtGtfqLth0ËqÕttu y1ÕtGt3fwBt3 ~tneŒt, ÔtBttsy1Õt3LtÕt3 rf2çÕtítÕÕtíte fwLít y1ÕtGt3nt9 RÕÕtt ÕtuLty14ÕtBt BtkGGtítçtuW2h3 hËqÕt rBtBBtk Gt0Lf1Õtuçttu y1Õtt y1fu2çtGt3nu, ÔtRLt3ftLtít3 ÕtfçtehítLt3 RÕÕtt y1ÕtÕÕtÍ8eLt nŒÕÕttn, ÔtBttftLtÕÕttntu ÕtuGttuÍ2ey1 RBttLtfwBt3, RLLtÕÕttn rçtLLttËu ÕthQVwh3hn2eBt
૧૪૩. અને એવી રીતે અમોએ તમને મઘ્યમ ઉમ્મત બનાવી છે કે જેથી તમે લોકો ઉપર ગવાહ રહો* અને રસૂલ તમારા ઉપર ગવાહ રહે, અને જે કિબ્લા તરફ તું નમાઝ પઢ્યા કરતો હતો તે અમોએ એ માટે નક્કી કર્યો હતો કે રસૂલનું કોણ અનુકરણ કરે છે અને કોણ પાછલા પગે ફરી જાય છે તેમને જાણી લઇએ; અને આ (કિબ્લાનું બદલવું) તમામ લોકો માટે (કબૂલ કરવું) મુશ્કેલ હતું, સિવાય તેમના કે જેમની અલ્લાહે હિદાયત કરી હોય; અને અલ્લાહ એવો નથી કે (કિબ્લો બદલીને) તમારા ઇમાનને બરબાદ કરે; કારણકે અલ્લાહ તમામ લોકો પર મહેરબાન અને રહેમ કરનાર છે.
[01:16.00]
قَدْ نَرٰى تَقَلُّبَ وَجْهِكَ فِى السَّمَآءِۚ فَلَنُوَلِّيَنَّكَ قِبْلَةً تَرْضٰٮهَا۪ فَوَلِّ وَجْهَكَ شَطْرَ الْمَسْجِدِ الْحَرَامِؕ وَحَيْثُ مَا كُنْتُمْ فَوَلُّوْا وُجُوْهَكُمْ شَطْرَهٗؕ وَاِنَّ الَّذِيْنَ اُوْتُوا الْكِتٰبَ لَيَعْلَمُوْنَ اَنَّهُ الْحَقُّ مِنْ رَّبِّهِمْؕ وَمَا اللّٰهُ بِغَافِلٍ عَمَّا يَعْمَلُوْنَ﴿144﴾
૧૪૪.f1Œ3Ltht ítf1ÕÕttuçt Ôts3nuf rVMËBtt9yu, VÕtLttuÔtÕÕtuGtLLtf rf2çÕtítLt3 ít1h3Ít1nt, VÔtÕÕtu Ôts3nf ~tí14thÕt3 BtMsurŒÕt3n1htBtu, Ôtn1Gt3Ëtu2 BttfwLítwBt3 VÔtÕÕtq ÔttuòqnfwBt3 ~tí14thnq, ÔtRLLtÕÕtÍ8eLt QítwÕt3 fuíttçt ÕtGty14ÕtBtqLt yLLtnwÕt3 n1ftu02 rBth0ççturnBt3, ÔtBtÕÕttntu çtuøt1tVurÕtLt3 y1BBtt Gty14BtÕtqLt
૧૪૪. (અય રસૂલ) તારૂં આસમાન તરફ મોંઢું ફેરવવું અમે ખરેખર નિહાળીએ છીએ! જેથી જરૂર અમે તારો રૂખ એવા કિબ્લા તરફ ફેરવી દઇશું કે જેથી તું ખુશ થશે, હવે તું તારો રૂખ મસ્જિદુલ હરામ (કાઅબા) તરફ ફેરવ; અને જ્યાં પણ તું હો તેની જ તરફ તારો રૂખ ફેરવ; બેશક જેમને કિતાબ આપવામાં આવી છે તેઓ સારી રીતે જાણે છે કે આ તેમના પરવરદિગાર તરફથી હક છે; અને જે કાર્યો તેઓ કરી રહ્યા છે તેનાથી અલ્લાહ ગાફિલ નથી.
[01:56.00]
وَلَئِنْ اَ تَيْتَ الَّذِيْنَ اُوْتُوا الْكِتٰبَ بِكُلِّ اٰيَةٍ مَّا تَبِعُوْا قِبْلَتَكَۚ وَمَآ اَنْتَ بِتَابِعٍ قِبْلَتَهُمْۚ وَمَا بَعْضُهُمْ بِتَابِعٍ قِبْلَةَ بَعْضٍؕ وَلَئِنِ اتَّبَعْتَ اَهْوَآءَهُمْ مِّنْۢ بَعْدِ مَا جَآءَكَ مِنَ الْعِلْمِۙ اِنَّكَ اِذًا لَّمِنَ الظّٰلِمِيْنَۘ﴿145﴾
૧૪૫.ÔtÕtRLt3 yítGt3ítÕÕtÍ8eLt QítwÕt3 fuíttçt çtufwÕÕtu ytGtrítBt3 BttítçtuW2 rf2çÕtítf, ÔtBtt9yLít çtuíttçtuE2Lt3 rf2çÕtítnwBt3, ÔtBttçty14Ítu2nwBt3 çtuíttçtuE2Lt3 rf2çÕtít çty14rÍLt3, ÔtÕtyurLt¥tçty14ít yn3Ôtt9ynqBt3 rBtBçty14Œu Bttò9yf BtuLtÕt3E2ÕBtu ELLtf yuÍ7ÕÕtBtuLtÍ50tÕtuBteLt
૧૪૫. અને જેમને કિતાબ આપવામાં આવી છે તેમની સામે અગર તું દરેક પ્રકારની નિશાની રજૂ કરીશ તો પણ તેઓ તારા કિબ્લાને અનુસરશે નહિ, તેમજ તું પણ તેમના કિબ્લાને અનુસરનાર નથી, અને તેઓમાંથી કોઇપણ એક (ગિરોહ) બીજા (ગિરોહ)ના કિબ્લાને અનુસરનાર નથી; અને તને જે ઇલ્મ મળી ચૂકયું છે તે પછી પણ જો તું તેમની ઈચ્છાઓને અનુસરીશ* તો ખરેખર એ હાલતમાં તું ઝાલિમોમાંથી થઇ જઇશ.
[02:32.00]
اَلَّذِيْنَ اٰتَيْنٰهُمُ الْكِتٰبَ يَعْرِفُوْنَهٗ كَمَا يَعْرِفُوْنَ اَبْنَآءَهُمْؕ وَاِنَّ فَرِيْقًا مِّنْهُمْ لَيَكْتُمُوْنَ الْحَقَّ وَهُمْ يَعْلَمُوْنَؔ﴿146﴾
૧૪૬.yÕÕtÍ8e ytítGt3Ltt ntuBtwÕt3 fuíttçt Gty14huVqLtnq fBttGty14huVqLt yçLtt9ynwBt3, ÔtELLt Vhef1ÂBBtLnwBt3 ÕtGtf3íttuBtqLtÕt3 n1f14f1 ÔtnwBt3 Gty14ÕtBtqLt
૧૪૬. જેમને અમોએ કિતાબ આપી છે તેઓ તેને એવી રીતે ઓળખે છે કે જેવી રીતે તેઓ પોતાના ફરઝંદોને ઓળખે છે; બેશક તેઓમાંથી એક ગિરોહ એવો છે કે જે જાણી જોઈને હકને સંતાડે છે.
[02:50.00]
اَلْحَقُّ مِنْ رَّبِّكَ فَلَا تَكُوْنَنَّ مِنَ الْمُمْتَرِيْنَ۠ ﴿147﴾
૧૪૭.yÕn1f14ft2u rBth0ççtuf VÕttítfqLtLLt BtuLtÕt3 BtwBítheLt
૧૪૭. આ હક (કિબ્લો બદલવાનો) તારા પરવરદિગાર તરફથી જ છે માટે તું હરગિઝ શંકા કરનારાઓમાંથી થઈશ નહિ.
[02:57.00]
وَلِكُلٍّ وِّجْهَةٌ هُوَ مُوَلِّيْهَا ۚ فَاسْتَبِقُوا الْخَيْرٰتِؕؔ اَيْنَ مَا تَكُوْنُوْا يَاْتِ بِكُمُ اللّٰهُ جَمِيْعًاؕ اِنَّ اللّٰهَ عَلٰى كُلِّ شَىْءٍ قَدِيْرٌ﴿148﴾
૧૪૮.ÔtÕtufwÂÕÕtÔt3 rÔts3nítwLt3 ntuÔt BttuÔtÕÕtent VMítçtuf1wÕt3 Ït1Gt3htít, yGt3LtBtt ítfqLtq Gty3ítu çtuftuBtwÕÕttntu sBtey1Lt3, ELLtÕÕttn y1Õtt fwÕÕtu ~tGt3ELt3 f1Œeh
૧૪૮. અને દરેક (ગિરોહ) માટે એક કિબ્લો છે કે જે દિશા તરફ રૂખ કરે, માટે (આ બાબતે વાદ-વિવાદ કરો નહી અને) તમે સારા કાર્યોમાં એક બીજાથી આગળ વધો; જ્યાં પણ તમે હશો અલ્લાહ તમો સર્વને ભેગા કરી લાવશે*; કારણકે અલ્લાહ દરેક વસ્તુ પર કાદીર છે.
[03:18.00]
وَمِنْ حَيْثُ خَرَجْتَ فَوَلِّ وَجْهَكَ شَطْرَ الْمَسْجِدِ الْحَرَامِؕ وَاِنَّهٗ لَلْحَقُّ مِنْ رَّبِّكَؕ وَمَا اللّٰهُ بِغَافِلٍ عَمَّا تَعْمَلُوْنَ﴿149﴾
૧૪૯.ÔtrBtLt3n1Gt3Ëtu8 Ït1hs3ít VÔtÕÕtu Ôts3nf ~tít14hÕt3 BtMsurŒÕt3 n1htBtu, ÔtELLtnq ÕtÕt3n1f14ftu2 rBth0ççtuf, ÔtBtÕÕttntu çtuøt1tVurÕtLt3 y1BBtt íty14BtÕtqLt
૧૪૯. અને (અય પયગંબર) જ્યાં (પણ મુસાફરીમાં) બહાર જાવ ત્યાં (નમાઝ સમયે) તારો રૂખ મસ્જિદુલ હરામ તરફ રાખ, બેશક આ તારા પરવરદિગાર તરફથી હક છે; અને અલ્લાહ તમારા આમાલથી ગાફિલ નથી.
[03:34.00]
وَمِنْ حَيْثُ خَرَجْتَ فَوَلِّ وَجْهَكَ شَطْرَ الْمَسْجِدِ الْحَرَامِؕ وَحَيْثُ مَا كُنْتُمْ فَوَلُّوْا وُجُوْهَڪُمْ شَطْرَهٗ ۙ لِئَلَّا يَكُوْنَ لِلنَّاسِ عَلَيْكُمْ حُجَّةٌۗ اِلَّا الَّذِيْنَ ظَلَمُوْا مِنْهُمْۗ فَلَا تَخْشَوْهُمْ وَاخْشَوْنِىْۗ وَلِاُتِمَّ نِعْمَتِىْ عَلَيْكُمْ وَلَعَلَّكُمْ تَهْتَدُوْنَ ۙۛ﴿150﴾
૧૫૦.ÔtrBtLt3n1Gt3Ëtu8 Ït1hs3ít VÔtÕÕtu Ôts3nf ~t1ít3hÕt3 BtMsurŒÕt3 n1htBtu, Ôtn1Gt3Ëtu8 BttfwLítwBt3 VÔtÕÕtq ÔttuòqnfwBt3 ~tí14thn, ÕtuyÕÕtt GtfqLt rÕtLLttËu y1ÕtGt3fwBt3 nw1ssítwLt3 EÕÕtÕÕtÍ8eLt Í5ÕtBtq rBtLnwBt3, VÕtt ítÏ14t~tÔt3nwBt3 ÔtÏ14t~tÔt3Lte, ÔtÕtuyturítBBt Ltuy14Btíte y1ÕtGt3fwBt3 ÔtÕty1ÕÕtfwBt3 ítn3ítŒqLt
૧૫૦. અને જ્યાંથી પણ તું નીકળે તારો રૂખ મસ્જિદુલ હરામ તરફ રાખ; અને તમે ગમે ત્યાં હોવ તમારો રૂખ તેની જ તરફ કરો. જેથી લોકોને તમારી વિરૂઘ્ધ કોઇ બહાનુ મળી શકે નહિ, સિવાય તેમના કે જેઓ તેમાંથી ઝાલિમ છે, (તેઓની ઝુબાન બંધ નહી રહે) માટે તેમનાથી ડરો નહિ અને મારાથી જ ડરતા રહો, આ એ માટે કે હું મારી નેઅમતો તમારા ઉપર પૂરી કરી દઉં. એ માટે કે શાયદ તમે હિદાયત મેળવો.
[04:05.00]
كَمَآ اَرْسَلْنَا فِيْکُمْ رَسُوْلًا مِّنْکُمْ يَتْلُوْا عَلَيْكُمْ اٰيٰتِنَا وَيُزَكِّيْکُمْ وَيُعَلِّمُکُمُ الْكِتٰبَ وَالْحِکْمَةَ وَيُعَلِّمُكُمْ مَّا لَمْ تَكُوْنُوْا تَعْلَمُوْنَ ؕۛ﴿151﴾
૧૫૧.fBtt9yh3ËÕLtt VefwBt3 hËqÕtBt3 rBtLtfwBt3 GtíÕtq y1ÕtGt3fwBt3 ytGttítuLtt ÔtGttuÍf3fefwBt3 ÔtGttuy1ÕÕtuBttuftuBtwÕt3 fuíttçt ÔtÕt3rn2f3Btít ÔtGttuy1ÕÕtuBttufwBt3 BttÕtBt3 ítfqLtq íty14ÕtBtqLt
૧૫૧. આજ મુજબ અમોએ તમારામાંથી એક રસૂલને તમારી દરમ્યાન મોકલ્યો, જેથી અમારી આયતોની તમારી સામે તિલાવત કરે તથા તમને પાકીઝા બનાવે, તમને કિતાબ તથા હિકમતની તાલીમ આપે છે અને જે તમે જાણતા ન હતા તે તમને શીખવાડે.
[04:28.00]
فَاذْكُرُوْنِىْٓ اَذْكُرْكُمْ وَاشْکُرُوْا لِىْ وَلَا تَكْفُرُوْنِ۠ ﴿152﴾
૧૫૨.VÍ74ftuY9Lte yÍ74fwh3fwBt3 Ôt~ftuYÕte ÔtÕtt ítf3VtuYLt
૧૫૨. માટે તમે મને યાદ કરતા રહો કે હું પણ તમને યાદ રાખું, અને મારો શુક્ર અદા કરતા રહો, અને કુફરાને નેઅમત (નેઅમતોની નાશુક્રી) ન કરો.
[04:39.00]
يٰٓاَيُّهَا الَّذِيْنَ اٰمَنُوا اسْتَعِيْنُوْا بِالصَّبْرِ وَالصَّلٰوةِؕ اِنَّ اللّٰهَ مَعَ الصّٰبِرِيْنَ﴿153﴾
૧૫૩.Gtt9 yGGttunÕÕtÍ8eLt ytBtLtwMítE2Ltq rçtM1Ë1çhu ÔtM1Ë1Õttn, EÒtÕÕttn Bty1M1Ë1tçtuheLt
૧૫૩. અય ઈમાનલાવનારાઓ! સબ્ર અને નમાઝ વડે મદદ માંગતા રહો, કારણકે અલ્લાહ સબ્ર કરવાવાળાઓની સાથે જ છે.
[04:53.00]
وَلَا تَقُوْلُوْا لِمَنْ يُّقْتَلُ فِىْ سَبِيْلِ اللّٰهِ اَمْوَاتٌؕ بَلْ اَحْيَآءٌ وَّلٰكِنْ لَّا تَشْعُرُوْنَ﴿154﴾
૧૫૪.ÔtÕttítfq1Õtq ÕtuBtkGGtwf14ítÕttu VeËçterÕtÕÕttnu yBÔttítwLt3, çtÕt3yn14Gtt9WLt3 ÔtÕttrfÕÕttít~ytu2YLt
૧૫૪. અને જે લોકો અલ્લાહની રાહમાં કત્લ થઇ જાય છે તેમને મરણ પામેલા કહો નહિ; બલ્કે તેઓ હયાત છે, પરંતુ તમે સમજતા નથી.
[05:10.00]
وَلَنَبْلُوَنَّكُمْ بِشَىْءٍ مِّنَ الْخَوْفِ وَالْجُوْعِ وَنَقْصٍ مِّنَ الْاَمْوَالِ وَالْاَنْفُسِ وَالثَّمَرٰتِؕ وَبَشِّرِ الصّٰبِرِيْنَۙ﴿155﴾
૧૫૫.ÔtÕt LtçÕttuÔtLLtfwBt3 çtu~tGt3EBt3 BtuLtÕt3Ït1Ôt3Vu ÔtÕt3 òqyu2 ÔtLtf14rË1Bt3 BtuLtÕt3 yBÔttÕtu ÔtÕt3 yLVtuËu ÔtM7Ë7Bthtítu, Ôtçt~~turhM1Ë1tçtuheLt
૧૫૫. અને અમે ચોક્કસપણે ખૌફ, ભૂખ, માલ, પ્રાણો અને ફળોના નુકસાન જેવી બાબતોથી ઇમ્તેહાન લઇશું; અને સબ્ર કરનારાઓને ખુશ ખબર આપી દો.
[05:26.00]
الَّذِيْنَ اِذَآ اَصَابَتْهُمْ مُّصِيْبَةٌ ۙ قَالُوْٓا اِنَّا لِلّٰهِ وَاِنَّآ اِلَيْهِ رٰجِعُوْنَؕ﴿156﴾
૧૫૬.ÕÕtÍ8eLt yuÍt98yË1tçtít3nwBt3 BttuË2eçtítwLt3, f1tÕtq9 ELLttrÕtÕÕttnu ÔtELLtt9 yuÕtGt3nu htsuQ2Lt
૧૫૬. જેઓ જ્યારે મુસીબત આવી પડે ત્યારે કહે છે કે બેશક અમે અલ્લાહના જ છીએ અને અમે તેની જ હજુરમાં પાછા ફરીને જનાર છીએ.
[05:44.00]
اُولٰٓئِكَ عَلَيْهِمْ صَلَوٰتٌ مِّنْ رَّبِّهِمْ وَرَحْمَةٌ وَاُولٰٓئِكَ هُمُ الْمُهْتَدُوْنَ﴿157﴾
૧૫૭.ytuÕtt9yuf y1ÕtGt3rnBt3 Ë1ÕtÔttítwBt3 rBth3hççturnBt3 Ôthn14Btn3, ÔtytuÕtt9yuf ntuBtwÕt3 Bttun3ítŒqLt
૧૫૭. એ તે જ લોકો છે કે જેમના ઉપર તેમના પરવરદિગાર તરફથી દુરૂદ અને રહેમત છે; અને તેઓ જ હિદાયત પામેલા છે.
[05:59.00]
اِنَّ الصَّفَا وَالْمَرْوَةَ مِنْ شَعَآئِرِ اللّٰهِۚ فَمَنْ حَجَّ الْبَيْتَ اَوِ اعْتَمَرَ فَلَا جُنَاحَ عَلَيْهِ اَنْ يَّطَّوَّفَ بِهِمَاؕ وَمَنْ تَطَوَّعَ خَيْرًا ۙ فَاِنَّ اللّٰهَ شَاكِرٌ عَلِيْمٌ﴿158﴾
૧૫૮.ELLtM1Ë1Vt ÔtÕt3 Bth3Ôtít rBtLt3 ~tyt92yurhÕÕttnu, VBtLt3 n1ssÕt3 çtGt3ít yrÔty14ítBth VÕttòuLttn1 y1ÕtGt3nu ykGGt¥1tÔÔtV çtunuBtt, ÔtBtLt3 ítít1Ôt0y1 Ït1Gt3hLt3 VELLtÕtÕttn ~ttfuÁLt3 y1ÕteBt
૧૫૮. બેશક “સફા” તથા “મરવા” અલ્લાહની નિશાનીઓમાંથી છે, માટે જે કોઈ બયતુલ્લાહ (કાઅબા)ની હજ અથવા ઉમરા અદા કરે તેના માટે તે (સફા અને મરવા જેમાં નાસ્તિકોએ બુત લગાડેલા હતા) તે વચ્ચે તવાફ કરવામાં કાંઈ હરજ નથી; અને જે લાગણી સાથે વધુ નેકી કરે છે તો બેશક અલ્લાહ કદર કરનાર અને જાણનાર છે.
[06:25.00]
اِنَّ الَّذِيْنَ يَكْتُمُوْنَ مَآ اَنْزَلْنَا مِنَ الْبَيِّنٰتِ وَالْهُدٰى مِنْۢ بَعْدِ مَا بَيَّنّٰهُ لِلنَّاسِ فِى الْكِتٰبِۙ اُولٰٓئِكَ يَلْعَنُهُمُ اللّٰهُ وَ يَلْعَنُهُمُ اللّٰعِنُوْنَۙ﴿159﴾
૧૫૯.ELLtÕt3 ÕtÍ8eLt Gtf3íttuBtqLt Btt9yLt3ÍÕLtt BtuLtÕt3 çtGGtuLttítu ÔtÕt3 ntuŒt rBtBt3çty14Œu BttçtGGtLLttntu rÕtLLttËu rVÕt3fuíttçtu ytuÕtt9yuf GtÕt3y1Lttu ntuBtwÕÕttntu ÔtGtÕt3y1Lttu ntuBtwÕÕttyu2LtqLt
૧૫૯. બેશક જે લોકો અમારી નાઝિલ કરેલી ખુલ્લી નિશાનીઓ અને હિદાયતની વાતો (કે જે અમોએ) સર્વે લોકો માટે કિતાબમાં વાઝેહ બયાન કરી દીધા પછી સંતાડે, એવા લોકો પર અલ્લાહ લાનત કરે છે અને દરેક લાનત કરનારાઓ તેમના ઉપર લાનત કરે છે.
[06:49.00]
اِلَّا الَّذِيْنَ تَابُوْا وَاَصْلَحُوْا وَبَيَّنُوْا فَاُولٰٓئِكَ اَ تُوْبُ عَلَيْهِمْۚ وَاَنَا التَّوَّابُ الرَّحِيْمُ﴿160﴾
૧૬૦.EÕÕtÕÕtÍ8eLt íttçtq ÔtyË14Õtnq1 ÔtçtGGtLtq VytuÕtt9yuf yítqçttu y1ÕtGt3rnBt3, ÔtyLtít3 ítÔÔttçtwh3 hn2eBt
૧૬૦. પરંતુ જેમણે તૌબા કરી તથા ઇસ્લાહ કરી અને (છુપાવેલા હકને) બયાન કરી દીધું એવા લોકોની તૌબા હું કબૂલ કરી લઈશ, હું તૌબાનો બહેતરીન કબૂલ કરનાર અને મહેરબાન છું.
[07:00.00]
اِنَّ الَّذِيْنَ كَفَرُوْا وَمَاتُوْا وَهُمْ كُفَّارٌ اُولٰٓئِكَ عَلَيْهِمْ لَعْنَةُ اللّٰهِ وَالْمَلٰٓئِكَةِ وَالنَّاسِ اَجْمَعِيْنَۙ﴿161﴾
૧૬૧.ELLtÕÕtÍ8eLt fVY ÔtBttítq ÔtnwBt3 fw1Vt0ÁLt3 ytuÕtt9yuf y1ÕtGt3rnBt3 Õty14LtítwÕÕttnu ÔtÕt3 BtÕtt9yufítu ÔtLLttËu ys3BtE2Lt
૧૬૧. બેશક જે લોકો ઈન્કાર કર્યો અને કુફ્રની હાલતમાં જ મરી ગયા તેમના ઉપર અલ્લાહની, ફરિશ્તાઓની તેમજ બધા લોકોની લાનત છે.
[07:22.00]
خٰلِدِيْنَ فِيْهَا ۚ لَا يُخَفَّفُ عَنْهُمُ الْعَذَابُ وَلَا هُمْ يُنْظَرُوْنَ﴿162﴾
૧૬૨.Ït1tÕtuŒeLt Vent, ÕttGttuÏt1V0Vtu y1Lt3ntuBtwÕt3 y1Ít7çttu ÔtÕttnwBt3 GtwLÍ5YLt
૧૬૨. જેમાં તેઓ હંમેશા રહેશે, તેમનો અઝાબ હરગિઝ હળવો કરવામાં આવશે નહિ, તેમજ તેમને મોહલત (પણ) આપવામાં આવશે નહિ.
[07:30.00]
وَاِلٰهُكُمْ اِلٰهٌ وَّاحِدٌ ۚ لَآ اِلٰهَ اِلَّا هُوَ الرَّحْمٰنُ الرَّحِيْمُ۠ ﴿163﴾
૧૬૩.ÔtyuÕttntufwBt3 ÔtyuÕttnwkÔtt0nu2Œ3, Õtt9yuÕttn EÕÕtt ntuÔth3 hn14BttLtwh3 hn2eBt
૧૬૩. તમારો ખુદા એક જ ખુદા છે, તેની સિવાય કોઇ ઇબાદતને લાયક નથી, જે રહેમાન, રહીમ છે.
[07:45.00]
اِنَّ فِىْ خَلْقِ السَّمٰوٰتِ وَالْاَرْضِ وَاخْتِلَافِ الَّيْلِ وَالنَّهَارِ وَالْفُلْكِ الَّتِىْ تَجْرِىْ فِى الْبَحْرِ بِمَا يَنْفَعُ النَّاسَ وَمَآ اَنْزَلَ اللّٰهُ مِنَ السَّمَآءِ مِنْ مَّآءٍ فَاَحْيَا بِهِ الْاَرْضَ بَعْدَ مَوْتِهَا وَبَثَّ فِيْهَا مِنْ کُلِّ دَآ بَّةٍ۪ وَّتَصْرِيْفِ الرِّيٰحِ وَالسَّحَابِ الْمُسَخَّرِ بَيْنَ السَّمَآءِ وَالْاَرْضِ لَاٰيٰتٍ لِّقَوْمٍ يَّعْقِلُوْنَ﴿164﴾
૧૬૪.ELLt Ve Ït1Õt3rf2MËBttÔttítu ÔtÕt3yh3Íu2 ÔtÏ14títuÕttrVÕÕtGt3Õtu ÔtLLtnthu ÔtÕt3 VwÕt3rfÕÕtíte íts3he rVÕt3çtn14hu çtuBtt GtLt3VW2LLttË ÔtBtt9 yLt3ÍÕtÕÕttntu BtuLtMËBtt9yu rBtBBtt9ELt3 Vyn14Gtt çturnÕt3 yh3Í1 çty14Œ BtÔt3ítunt ÔtçtM7Ë7 Vent rBtLtfwÕÕtu Œt9ççtrítkÔt3 ÔtítË14herVh3 huGttnu2 ÔtMËn1trçtÕt3 BttuËÏ1Ït1hu çtGt3LtMËtBtt9yu ÔtÕt3yh3Íu2 Õt ytGttrítÕt3 Õtuf1Ôt3®BtGGty14fu2ÕtqLt
૧૬૪. બેશક આકાશો તથા ઝમીનની ખિલકતમાં તથા રાત અને દિવસના પરિવર્તનમાં તથા તે વહાણોમાં (કે) જે સમુદ્રમાં તરતા ફરે છે, જેના વડે લોકો ફાયદો મેળવે છે તથા તે પાણીમાં કે જેને અલ્લાહ આકાશમાંથી વરસાવે છે, પછી જેના વડે ઝમીનને તેના મરણ પછી પુન: સજીવન કરીને દરેક પ્રકારના જાનવરોને તેમાં ફેલાવી દે છે, અને પવનના ફેરફારમાં તથા તે વાદળાંઓમાં કે જે આકાશમાં અને ઝમીન વચ્ચે (અલ્લાહના) હુકમને આધીન રહે છે, સમજ ધરાવનાર લોકો માટે (તેમાં) નિશાનીઓ છે.
[08:00.00]
وَمِنَ النَّاسِ مَنْ يَّتَّخِذُ مِنْ دُوْنِ اللّٰهِ اَنْدَادًا يُّحِبُّوْنَهُمْ كَحُبِّ اللّٰهِؕ وَالَّذِيْنَ اٰمَنُوْٓا اَشَدُّ حُبًّا لِّلّٰهِؕ وَلَوْ يَرَى الَّذِيْنَ ظَلَمُوْٓا اِذْ يَرَوْنَ الْعَذَابَۙ اَنَّ الْقُوَّةَ لِلّٰهِ جَمِيْعًا ۙ وَّاَنَّ اللّٰهَ شَدِيْدُ الْعَذَابِ﴿165﴾
૧૬૫.ÔtBtuLtLLttËu BtkGGt¥tÏtu2Ít8u rBtLŒqrLtÕÕttnu yLŒtŒk GGtturn2ççtqLtnwBt3 fn1wÂççtÕÕttn, ÔtÕÕtÍ8eLt ytBtLt9q y~tvtun1wççtÕt3rÕtÕÕttn, ÔtÕtÔt3 GthÕÕtÍ8eLt Í7ÕtBtq9 EÍ74GthÔt3LtÕt3 y1Ít7çt yLLtÕt3 fw1ÔÔtítrÕtÕÕttnu sBteyk2 Ôt0yLLtÕÕttn ~tŒeŒwÕt3 y1Ít7çt
૧૬૫. અને લોકોમાંથી એવા પણ છે કે જેઓ અલ્લાહ સિવાય બીજાઓને અલ્લાહ જેવો માને છે, અને તેઓને પણ અલ્લાહની જેમ જ ચાહે છે અને જેઓ ઈમાન લાવ્યા છે તેમને અલ્લાહ પ્રત્યે વધારે મોહબ્બત હોય છે અને કાશ કે ઝાલિમો આ વાતને અત્યારે સમજી લે જે વાત અઝાબ જોયા પછી સમજાશે કે ખરેખર તમામ તાકાત અલ્લાહ માટે છે અને બેશક અલ્લાહ સખત અઝાબ આપનાર છે.
[09:10.00]
اِذْ تَبَرَّاَ الَّذِيْنَ اتُّبِعُوْا مِنَ الَّذِيْنَ اتَّبَعُوْا وَرَاَوُا الْعَذَابَ وَ تَقَطَّعَتْ بِهِمُ الْاَسْبَابُ﴿166﴾
૧૬૬.EÍ74ítçth0yÕÕtÍeLt¥ttuçtuW2 BtuLtÕÕtÍ8eLt¥tçtQ2 ÔthyÔtwÕt3 y1Ít7çt Ôtítf1íí1t2y1ít3 çtunuBtwÕt3 yMçttçt
૧૬૬. તે વખતે જેમની તાબેદારી કરવામાં આવતી હતી, તેઓ તાબેદારી કરનારાઓ પ્રત્યે બેઝારી જાહેર કરશે, અને અઝાબને જોશે તેમજ નજાતના તમામ વસીલાઓ તેમનાથી અલગ થઇ જશે.
[09:23.00]
وَقَالَ الَّذِيْنَ اتَّبَعُوْا لَوْ اَنَّ لَنَا كَرَّةً فَنَتَبَرَّاَ مِنْهُمْ كَمَا تَبَرَّءُوْا مِنَّاؕ كَذٰلِكَ يُرِيْهِمُ اللّٰهُ اَعْمَالَهُمْ حَسَرٰتٍ عَلَيْهِمْؕ وَمَا هُمْ بِخٰرِجِيْنَ مِنَ النَّارِ۠ ﴿167﴾
૧૬૭.Ôtf1tÕtÕÕtÍ8eLt¥tçtQ2 ÕtÔt3 yLLt ÕtLtt fhoítLt3 VLtítçth0yrBtLnwBt3 fBtt ítçth0Q rBtLLtt, fÍ7tÕtuf GttuhenuBtwÕÕttntu yy14BttÕtnwBt3 n1ËhtrítLt3 y1ÕtGt3rnBt3, ÔtBttnwBt3 çtuÏt1thuSLt BtuLtLLtth
૧૬૭. અને તાબેદારી કરનારાઓ કહેશે કે કદાચને અમને (દુનિયામાં) પાછુ ફરવા મળે તો અમે પણ તેમના પ્રત્યે એવી જ બેઝારી રાખશું જેવી કે અત્યારે તેમણે અમારી પ્રત્યે રાખી છે, આ પ્રમાણે અલ્લાહ તેમના આમાલને તેમના પસ્તાવાનું કારણ બનાવીને દેખાડશે, અને તેઓે જહન્નમમાંથી નીકળવા પામશે નહિ.
[09:50.00]
يٰٓاَيُّهَا النَّاسُ كُلُوْا مِمَّا فِى الْاَرْضِ حَلٰلًا طَيِّبًا ۖؗ وَّلَا تَتَّبِعُوْا خُطُوٰتِ الشَّيْطٰنِؕ اِنَّهٗ لَكُمْ عَدُوٌّ مُّبِيْنٌ﴿168﴾
૧૬૮.Gtt9 yGGttunLLttËtu ftuÕtq rBtBt0trVÕt3yh3Íu2 n1ÕttÕtLt3 ít1GGtuçtkÔÔtÕtt ít¥tçtuQ2 Ïttu2íttu2Ôttrít~t0Gtít1tLt, ELLtnq ÕtfwBt3 y1ŒwÔtwBBttuçteLt
૧૬૮. અય લોકો! ઝમીનમાંથી (નીકળતી) હલાલ તથા પાક વસ્તુઓ ખાઓ, અને શૈતાનના પગલે ચાલો નહિ, બેશક તે તમારો ખુલ્લો દુશ્મન છે.
[10:11.00]
اِنَّمَا يَاْمُرُكُمْ بِالسُّوْٓءِ وَالْفَحْشَآءِ وَاَنْ تَقُوْلُوْا عَلَى اللّٰهِ مَا لَا تَعْلَمُوْنَ﴿169﴾
૧૬૯.ELLtBttGtty3BttuhtufwBt3 rçtMËq9yu ÔtÕt3 Vn14~tt9yu ÔtyLt3 ítfq1Õtq y1ÕtÕÕttnu BttÕtt íty14ÕtBtqLt
૧૬૯. તે (શૈતાન) તમને ફકત બૂરા કાર્યો કરવાને તથા નિર્લજ પણે (વર્તવા)નો હુકમ કરે છે અને એ કે તમે અલ્લાહ ખિલાફ એ બધુ બોલો કે જે તમે નથી જાણતા.
[10:28.00]
وَاِذَا قِيْلَ لَهُمُ اتَّبِعُوْا مَآ اَنْزَلَ اللّٰهُ قَالُوْا بَلْ نَتَّبِعُ مَآ اَلْفَيْنَا عَلَيْهِ اٰبَآءَنَا ؕ اَوَلَوْ كَانَ اٰبَآؤُهُمْ لَا يَعْقِلُوْنَ شَيْئًا وَّلَا يَهْتَدُوْنَ﴿170﴾
૧૭૦.ÔtyuÍt7 f2eÕt ÕtntuBtwíítçtuQ2 Btt9yLÍÕtÕÕttntu f1tÕtq çtÕt3 Ltíítçtuyt2u Btt9yÕt3VGt3Ltt y1ÕtGt3nu ytçtt9yLtt, yÔtÕtÔt3ftLt ytçtt9ytunwBt3 ÕttGty14fu2ÕtqLt~tGt3ykÔt3ÔtÕtt Gtn3ítŒqLt
૧૭૦. અને જયારે તેમને કહેવામાં આવે છે કે અલ્લાહે જે કાંઈ નાઝિલ કર્યુ છે તેને અનુસરો ત્યારે તેઓ કહે છે કે અમે તો તેને જ અનુસરીશું કે જેને અનુસરતા અમારા બાપદાદાઓને અમોએ જોયા છે; જો કે તેમના બાપદાદા કોઈ વસ્તુની સમજ ધરાવતા ન હતા (તેમજ) હિદાયત પામેલા ન હતા (તે છતાંય શું તેઓ તેમને અનુસરશે?)
[10:53.00]
وَمَثَلُ الَّذِيْنَ کَفَرُوْا كَمَثَلِ الَّذِىْ يَنْعِقُ بِمَا لَا يَسْمَعُ اِلَّا دُعَآءً وَّنِدَآءًؕ صُمٌّۢ بُكْمٌ عُمْىٌ فَهُمْ لَا يَعْقِلُوْنَ﴿171﴾
૧૭૧.ÔtBtË7ÕtwÕÕtÍ8eLt fVY fBtË7rÕtÕÕtÍe GtLyu2ft2u çtuBtt ÕttGtMBtytu2 EÕÕtt Œtuyt92ykÔÔtLtuŒt9yLt3, Ë1wBt0wBt3 çtwf3BtwLt3 W2BGtwLt3 VnwBt3 ÕttGty14fu2ÕtqLt
૧૭૧. અને નાસ્તિકોનો દાખલો તે (ગોવાળ)ના દાખલા જેવો છે કે તે (ઘેટાઓને) બોલાવે છે કે જેઓ અવાજ અને રાડ સિવાય કશું જ સાંભળતા નથી, (તેઓ) બહેરા, મૂંગા અને આંધળા છે તેથી તેઓ કાંઇ સમજતા નથી.
[11:15.00]
يٰٓاَ يُّهَا الَّذِيْنَ اٰمَنُوْا کُلُوْا مِنْ طَيِّبٰتِ مَا رَزَقْنٰكُمْ وَاشْكُرُوْا لِلّٰهِ اِنْ کُنْتُمْ اِيَّاهُ تَعْبُدُوْنَ﴿172﴾
૧૭૨.Gtt9yGGttunÕÕtÍ8eLt ytBtLtq ftuÕtq rBtLt3 ít1GGtuçttítu BtthÍf14LttfwBt3 Ôt~ftuY rÕtÕÕttnu ELfwLítwBt3 EGGttntu íty14çttuŒqLt
૧૭૨. અય ઈમાન લાવનારાઓ! અગર તે (અલ્લાહ)ની જ ઇબાદત કરો છો તો જે પાક વસ્તુઓની અમોએ તમને રોઝી આપી છે તેમાંથી ખાઓ અને અલ્લાહનો શુક્ર કરો.
[11:31.00]
اِنَّمَا حَرَّمَ عَلَيْکُمُ الْمَيْتَةَ وَالدَّمَ وَلَحْمَ الْخِنْزِيْرِ وَمَآ اُهِلَّ بِهٖ لِغَيْرِ اللّٰهِۚ فَمَنِ اضْطُرَّ غَيْرَ بَاغٍ وَّلَا عَادٍ فَلَاۤ اِثْمَ عَلَيْهِؕ اِنَّ اللّٰهَ غَفُوْرٌ رَّحِيْمٌ﴿173﴾
૧૭૩.EÒtBtt n1h3hBt y1ÕtGt3ftuBtwÕt BtGt3ítít ÔtvBt Ôt Õtn32BtÕt3 rÏt1LÍehu ÔtBtt9 yturnÕÕtçtune Õtu ø1tGt3rhÕÕttnu, VBtrLtÍ14ít1wh0 ø1tGt3hçttrøkt1Ôt3 ÔtÕtty1trŒLt3 VÕtt9EË74Bt y1ÕtGt3nu, ELLtÕÕttn ø1tVwÁh0n2eBt
૧૭૩. તેણે તમારા ઉપર ફકત મરી ગએલાં (જાનવર) તથા લોહી તથા સુવ્વરનું માંસ અને અલ્લાહ સિવાયના બીજા નામ ઉપર ઝબ્હ કરેલ (જાનવરનું માંસ) હરામ કર્યું છે, પછી જે કોઈ મજબૂરીની હાલતમાં બગાવતના ઇરાદા વગર ખાતો હોય તો તેના માટે કોઇ ગુનાહ નથી; બેશક અલ્લાહ માફ કરનાર (અને) રહેમ કરનાર છે.
[11:59.00]
اِنَّ الَّذِيْنَ يَكْتُمُوْنَ مَآ اَنْزَلَ اللّٰهُ مِنَ الْکِتٰبِ وَ يَشْتَرُوْنَ بِهٖ ثَمَنًا قَلِيْلًا ۙ اُولٰٓئِكَ مَا يَاْكُلُوْنَ فِىْ بُطُوْنِهِمْ اِلَّا النَّارَ وَلَا يُکَلِّمُهُمُ اللّٰهُ يَوْمَ الْقِيٰمَةِ وَلَا يُزَکِّيْهِمْ ۖۚ وَلَهُمْ عَذَابٌ اَ لِيْمٌ﴿174﴾
૧૭૪.ELLtÕÕtÍ8eLt Gtf3íttuBtqLt Btt9yLt3ÍÕtÕÕttntu BtuLtÕt3 fuíttçtu ÔtGt~ítYLt çtune Ë7BtLtLt3 f1ÕteÕtLt3 ytuÕtt9yuf BttGty3ftuÕtqLt Veçttuít1wLturnBt3 EÕÕtLLtth ÔtÕtt GttufÕÕtuBttuntuBtwÕÕttntu GtÔt3BtÕt3 fu2GttBtítu ÔtÕtt GttuÍf3fernBt3, ÔtÕtnwBt3 y1Ít7çtwLt3 yÕteBt
૧૭૪. બેશક જે લોકો અલ્લાહે નાઝિલ કરેલી કિતાબમાંના કોઈ ભાગને સંતાડે છે અને તેના બદલામાં થોડી કિંમત મેળવે છે તેઓ બીજું કાંઈ નહિ પણ પોતાના પેટમાં આગ ભરે છે અને અલ્લાહ કયામતના દિવસે તેમની સાથે વાત કરશે નહિ તથા તેમને પાક પણ કરશે નહિ અને તેમના માટે દુ:ખદાયક અઝાબ હશે.
[12:30.00]
اُولٰٓئِكَ الَّذِيْنَ اشْتَرَوُا الضَّلٰلَةَ بِالْهُدٰى وَالْعَذَابَ بِالْمَغْفِرَةِ ۚ فَمَآ اَصْبَرَهُمْ عَلَى النَّارِ﴿175﴾
૧૭૫.ytuÕtt9yufÕÕtÍ8eLt~íthÔtwÍ14 Í1ÕttÕtít rçtÕntuŒt ÔtÕt3 y1Ít7çt rçtÕt3 Btø14tVuhn3,s VBtt9 yË14çthnwBt3 y1ÕtLLtth
૧૭૫. આ લોકોએ હિદાયતને બદલે ગુમરાહી અને મગરેફતના બદલે અઝાબને ખરીદી લીધો છે, કેવા તેઓ આગના અઝાબ ઉપર સબ્ર કરનાર છે!!
[12:44.00]
ذٰلِكَ بِاَنَّ اللّٰهَ نَزَّلَ الْکِتٰبَ بِالْحَقِّؕ وَاِنَّ الَّذِيْنَ اخْتَلَفُوْا فِى الْكِتٰبِ لَفِىْ شِقَاقٍۢ بَعِيْدٍ۠ ﴿176﴾
૧૭૬.Ít7Õtuf çtuyLLtÕÕttn LtÍ0ÕtÕt3 fuíttçt rçtÕt3n1f14fu2, Ôt ELLtÕÕtÍ8eLtÏt14 ítÕtVq rVÕt3fuíttçtu ÕtVe ~tuf1trf2Bt3 çtE2Œ
૧૭૬. આ એ માટે કે ખરેખર આ કિતાબને અલ્લાહે હક સાથે નાઝિલ કરી છે; અને જે લોકોએ આ કિતાબ બાબતે ઇખ્તેલાફ કર્યો છે બેશક તેઓ હકથી બહુ દૂર થયેલ છે.
[13:02.00]
لَيْسَ الْبِرَّ اَنْ تُوَلُّوْا وُجُوْهَكُمْ قِبَلَ الْمَشْرِقِ وَ الْمَغْرِبِ وَلٰكِنَّ الْبِرَّ مَنْ اٰمَنَ بِاللّٰهِ وَالْيَوْمِ الْاٰخِرِ وَالْمَلٰٓئِکَةِ وَالْكِتٰبِ وَالنَّبِيّٖنَۚ وَاٰتَى الْمَالَ عَلٰى حُبِّهٖ ذَوِى الْقُرْبٰى وَالْيَتٰمٰى وَالْمَسٰكِيْنَ وَابْنَ السَّبِيْلِۙ وَالسَّآئِلِيْنَ وَفِى الرِّقَابِۚ وَاَقَامَ الصَّلٰوةَ وَاٰتَى الزَّکٰوةَ ۚ وَالْمُوْفُوْنَ بِعَهْدِهِمْ اِذَا عٰهَدُوْا ۚ وَالصّٰبِرِيْنَ فِى الْبَاْسَآءِ وَالضَّرَّآءِ وَحِيْنَ الْبَاْسِؕ اُولٰٓئِكَ الَّذِيْنَ صَدَقُوْاؕ وَاُولٰٓئِكَ هُمُ الْمُتَّقُوْنَ﴿177﴾
૧૭૭.ÕtGt3ËÕt3rçth0 yLt3íttuÔtÕÕtq ÔttuòqnfwBt3 fuçtÕtÕt3 Bt~hufu2 ÔtÕt3 Btø14thuçtu ÔtÕttrfLLtÕt3rçth0 BtLt3 ytBtLt rçtÕÕttnu ÔtÕt3GtÔt3rBtÕt3 ytÏt2uhu ÔtÕt3 BtÕtt9yufítu ÔtÕt3 fuíttçtu ÔtLLtçteGGteLt, ÔtytítÕt3 BttÕt y1Õttnw1ççtune Í7rÔtÕt3 fw1h3çtt ÔtÕt3GtíttBtt ÔtÕt3 BtËtfeLt ÔtçLtMËçteÕtu ÔtMËt9yuÕteLt ÔtrVh3huft1çtu, Ôtyf1tBtM1Ë1Õttít ÔtytítÍ0ftít, ÔtÕt3BtqVqLt çtuy1n3ŒurnBt3 yuÍt7 y1tnŒq, ÔtM1Ë1tçtuheLt rVÕt3çty3Ët9yu ÔtÍ0h14ht9yu Ôtn2eLtÕt3 çty3Ëu, ytuÕtt9yufÕÕtÍ8eLt Ë1Œfq1, Ôt ytuÕtt9yuf ntuBtwÕt3 Btw¥tf1qLt
૧૭૭. તમે તમારા મુખ પૂર્વ અથવા પશ્ચિમ તરફ કરો એમાં જ નેકી નથી. બલ્કે નેકી તો એ છે કે જે અલ્લાહ પર તથા કયામતના દિવસ પર તથા ફરિશ્તાઓ પર તથા કિતાબ પર અને નબીઓ પર ઈમાન લાવે, અને અલ્લાહની મોહબ્બતમાં (પોતાના) સગાં વહાલાંને તથા અનાથોને તથા મોહતાજોને તથા મોહતાજ મુસાફરોને તથા સવાલ કરનારાઓને અને ગુલામોને આઝાદ કરાવવા માટે માલની સહાય આપે, તથા નમાઝ કાયમ કરે તથા ઝકાત આપે, અને જયારે તેઓ વાયદો કરે ત્યારે પોતાના વાયદાને પાળે, તંગીમાં તથા મુસીબતમાં અને લડાઈની સખતી વખતે સબ્ર કરનાર હોય; આ એ જ લોકો છે કે જેઓ સાચા છે; અને તેઓ જ પરહેઝગાર છે.
૧/૪ સિપારો પુરું
[14:07.00]
يٰٓاَيُّهَا الَّذِيْنَ اٰمَنُوْا كُتِبَ عَلَيْكُمُ الْقِصَاصُ فِى الْقَتْلٰى ؕ الْحُرُّ بِالْحُرِّ وَالْعَبْدُ بِالْعَبْدِ وَالْاُنْثَىٰ بِالْاُنْثٰىؕ فَمَنْ عُفِىَ لَهٗ مِنْ اَخِيْهِ شَىْءٌ فَاتِّبَاعٌۢ بِالْمَعْرُوْفِ وَاَدَآءٌ اِلَيْهِ بِاِحْسَانٍؕ ذٰلِكَ تَخْفِيْفٌ مِّنْ رَّبِّكُمْ وَرَحْمَةٌ ؕ فَمَنِ اعْتَدٰى بَعْدَ ذٰلِكَ فَلَهٗ عَذَابٌ اَلِيْمٌۚ﴿178﴾
૧૭૮.Gtt9 yGGttunÕÕtÍ8eLt ytBtLtq ftuítuçt y1ÕtGt3ftuBtwÕt3 fu2Ët1Ëtu2 rVÕt3f1ít3Õtt yÕt3nw1h3htu rçtÕt3nw1h3hu ÔtÕt3 y1çt3Œtu rçtÕt3 y1çŒu ÔtÕt3WLËt7 rçtÕt3WLËt7, VBtLt3 ytu2VuGt Õtnq rBtLt3yÏt2enu ~tGt3WLt3 V¥tuçttW2Bt3 rçtÕt3 Bty14YVu ÔtyŒt9WLt3 yuÕtGt3nu çtuyun14ËtLt, Ít7Õtuf ítÏ14tVeVwBt3 rBth0ççtufwBt3 Ôthn14BtítwLt3, VBtLtuy14ítŒt çty14Œ Ít7Õtuf VÕtnq y1Ít7çtwLt3 yÕteBt
૧૭૮. અય ઈમાન લાવનારાઓ! કતલની બાબતે કેસાસ (ખૂનના બદલાનો હુકમ) તમારા માટે લખી દેવામાં આવ્યો છે. આઝાદને બદલે આઝાદ, ગુલામને બદલે ગુલામ, સ્ત્રીને બદલે સ્ત્રી. પરંતુ જો કોઇ (કાતિલને) તેના (દીની) ભાઇ તરફથી માફ કરવામાં આવે તો કાતિલે વળતર (દીય્યત) નેકી અને એહસાન સાથે અદા કરવું જોઇએ, આ તમારા પરવરદિગાર તરફથી સુગમતા (છૂટ) અને મહેરબાની છે, ત્યારબાદ જે કોઇ હદ ઓળંગે તેના માટે દુ:ખદાયક અઝાબ છે.
[14:47.00]
وَ لَكُمْ فِى الْقِصَاصِ حَيٰوةٌ يّٰٓاُولِىْ الْاَلْبَابِ لَعَلَّکُمْ تَتَّقُوْنَ﴿179﴾
૧૭૯.ÔtÕtfwBt3 rVÕfu2Ët1Ëu2 n1GttítwkGGtt9yturÕtÕt3 yÕçttçtu Õty1ÕÕtfwBt3 ít¥tfq1Lt
૧૭૯. અને અય અક્કલમંદો! કેસાસ (બદલો લેવામાં) તમારા માટે જીવન છે. શાયદ આ રીતે તમે પરહેઝગાર બનો.
[14:56.00]
كُتِبَ عَلَيْكُمْ اِذَا حَضَرَ اَحَدَكُمُ الْمَوْتُ اِنْ تَرَكَ خَيْرَا ۖۚ ۟الْوَصِيَّةُ لِلْوَالِدَيْنِ وَالْاَقْرَبِيْنَ بِالْمَعْرُوْفِۚ حَقًّا عَلَى الْمُتَّقِيْنَؕ﴿180﴾
૧૮૦.ftuítuçt y1ÕtGt3fwBt3 yuÍt7n1Í1h yn1ŒftuBtwÕt3 BtÔt3íttu ELt3 íthf Ït1Gt3htrLtÕt ÔtrËGGtíttu rÕtÕt3 ÔttÕtuŒGt3Ltu ÔtÕt3 yf14hçteLt rçtÕt3Bty14YVu, n1f0Lt3 y1ÕtÕt3 Btw¥tf2eLt
૧૮૦. તમારા ઉપર આ (હુકમ) લખી દેવામાં આવ્યો છે કે જ્યારે તમારામાંથી કોઈના મરણનો સમય આવી પહોંચે (અને) જો તે કાંઈ મિલ્કત મૂકી જાય તો પોતાના મા બાપ તથા નિકટના સગાંઓ માટે યોગ્ય વસિયત કરે, પરહેઝગારો પર આ એક જવાબદારી છે.
[15:14.00]
فَمَنْۢ بَدَّلَهٗ بَعْدَمَا سَمِعَهٗ فَاِنَّمَآ اِثْمُهٗ عَلَى الَّذِيْنَ يُبَدِّلُوْنَهٗؕ اِنَّ اللّٰهَ سَمِيْعٌ عَلِيْمٌؕ﴿181﴾
૧૮૧.VBtBt3 çtvÕtnq çty14Œ Btt ËBtuy1nq VELLtBtt9 EË74Bttunq y1ÕtÕÕtÍ8eLt GttuçtvuÕtqLtnq, ELLtÕÕttn ËBteW2Lt3 y1ÕteBt
૧૮૧. પછી જે કોઈ તે વસિયતને સાંભળ્યા પછી બદલી નાખે તો તેનો ગુનોહ બદલનારના શિરે છે; બેશક અલ્લાહ સાંભળનાર (અને) જાણનાર છે.
[15:29.00]
فَمَنْ خَافَ مِنْ مُّوْصٍ جَنَفًا اَوْ اِثْمًا فَاَصْلَحَ بَيْنَهُمْ فَلَاۤ اِثْمَ عَلَيْهِؕ اِنَّ اللّٰهَ غَفُوْرٌ رَّحِيْمٌ۠ ﴿182﴾
૧૮૨.VBtLt3 Ïtt1V rBtBt3 BtqrË1Lt3 sLtVLt3 yÔt3 EË74BtLt3 VyË74Õtn1 çtGt3LtnwBt3 VÕtt9 EË74Bt y1ÕtGt3nu, ELLtÕÕttn øt1VqÁh0n2eBt
૧૮૨. પછી જે કોઈને વસિયત કરનાર તરફથી તેની વસિયતમાં કાયદા વિરૂદ્ઘ (હોવા)નો અથવા ગુનાહ થવાનો ભય હોય તેથી જો તેઓ દરમ્યાન સુલેહ કરાવી આપે તો તેના પર કાંઈ ગુનાહ નથી; બેશક અલ્લાહ મોટો માફ કરનાર (અને) દયા કરનાર છે.
[15:48.00]
يٰٓاَيُّهَا الَّذِيْنَ اٰمَنُوْا كُتِبَ عَلَيْکُمُ الصِّيَامُ کَمَا كُتِبَ عَلَى الَّذِيْنَ مِنْ قَبْلِکُمْ لَعَلَّكُمْ تَتَّقُوْنَۙ﴿183﴾
૧૮૩.Gtt9 yGGttunÕÕtÍ8eLt ytBtLtq ftuítuçt y1ÕtGt3 ftuBtwM1Ëu2GttBttu fBtt ftuítuçt y1ÕtÕÕtÍ8eLt rBtLt3 f1çÕtufw1Bt3 Õty1ÕÕtfwBt3 ít¥tf1qLt
૧૮૩. અય ઈમાન લાવનારાઓ! તમારા ઉપર રોઝા(નો હુકમ) એવી જ રીતે લખવામાં આવ્યો છે કે જેવી રીતે તમારા પહેલાના લોકો ઉપર લખવામાં આવ્યો હતો, આ એ માટે કે શાયદ તમે પરહેઝગાર બનો :
[16:04.00]
اَيَّامًا مَّعْدُوْدٰتٍؕ فَمَنْ كَانَ مِنْكُمْ مَّرِيْضًا اَوْ عَلٰى سَفَرٍ فَعِدَّةٌ مِّنْ اَيَّامٍ اُخَرَؕ وَعَلَى الَّذِيْنَ يُطِيْقُوْنَهٗ فِدْيَةٌ طَعَامُ مِسْكِيْنٍؕ فَمَنْ تَطَوَّعَ خَيْرًا فَهُوَ خَيْرٌ لَّهٗؕ وَاَنْ تَصُوْمُوْا خَيْرٌ لَّکُمْ اِنْ كُنْتُمْ تَعْلَمُوْنَ﴿184﴾
૧૮૪.yGGttBt Bt0y14ŒqŒtrítLt3, VBtLt3 ftLt rBtLfwBt3 BtrhÍ1Lt3 yÔt3 y1Õtt ËVrhLt3 VE2vítwBt3 rBtLt3 yGGttrBtLt3 ytuÏt1h, Ôt y1ÕtÕÕtÍ8eLt Gttuít2efq1Ltnq rVŒ3GtítwLt3 ít1y1tBttu rBtMferLtLt3, VBtLt3 ítít1Ôt0y1 Ït1Gt3hLt3 VntuÔt Ït1Gt3ÁÕÕtnq, ÔtyLt3 ítËq1Btq Ït1Gt3ÁÕÕtfwBt3 ELt3fwLítwBt3 íty14ÕtBtqLt
૧૮૪. (તે રોઝા અમુક) ગણતરીના દિવસો (પૂરતા છે); પણ તમારામાંથી જે કોઈ બીમાર હોય અથવા મુસાફરીમાં હોય તો તે બીજા દિવસોમાં (છૂટી ગએલા રોઝા રાખીને) ગણતરી પૂરી કરે; અને તે લોકો કે જેઓ (શિદ્દત અને મશક્કતને કારણે) રોઝા રાખી શકતા નથી તેઓ બદલામાં એક મિસ્કીનને ખાવાનું ખવડાવે; પછી જે કોઈ વધુ નેકી કરે તેના માટે વધુ સારૂં છે; પણ જો તમે સમજો તો રોઝા રાખવા એ તમારા માટે બહેતર છે.
[16:41.00]
شَهْرُ رَمَضَانَ الَّذِىْٓ اُنْزِلَ فِيْهِ الْقُرْاٰنُ هُدًى لِّلنَّاسِ وَ بَيِّنٰتٍ مِّنَ الْهُدٰى وَالْفُرْقَانِۚ فَمَنْ شَهِدَ مِنْكُمُ الشَّهْرَ فَلْيَصُمْهُؕ وَمَنْ کَانَ مَرِيْضًا اَوْ عَلٰى سَفَرٍ فَعِدَّةٌ مِّنْ اَيَّامٍ اُخَرَؕ يُرِيْدُ اللّٰهُ بِکُمُ الْيُسْرَ وَلَا يُرِيْدُ بِکُمُ الْعُسْرَؗ وَلِتُکْمِلُوا الْعِدَّةَ وَلِتُکَبِّرُوا اللّٰهَ عَلٰى مَا هَدٰٮكُمْ وَلَعَلَّکُمْ تَشْكُرُوْنَ﴿185﴾
૧૮૫.~tn3htu hBtÍ1tLtÕÕt9Í8e WLÍuÕt VernÕt3 f1wh3ytLttu ntuŒÕt3 rÕtLLttËu ÔtçtGGtuLttrítBt3 BtuLtÕntuŒt ÔtÕVwh3f1tLtu, VBtLt3~tnuŒ rBtLt3ftuBtw~~tn3h VÕt3GtËw1Bntu, ÔtBtLt3 ftLt BtheÍ1Lt3 yÔt3 y1Õtt ËVrhLt3 VE2vítwBt3 rBtLt3 yGGttrBtLt3 ytuÏ1th, GtturhŒwÕÕttntu çtuftuBtwÕt3 GtwMh ÔtÕttGttuheŒtu çtuftuBtwÕt3 W2Mh, ÔtÕtuítwf3BtuÕtwÕt3 E2vít ÔtÕtu íttufççtuÁÕÕttn y1Õtt Btt nŒtfwBt3 ÔtÕty1ÕÕtfwBt3 ít~ftuYLt
૧૮૫. રમઝાનનો મહિનો (કે) જેમાં આ કુરઆન નાઝિલ કરવામાં આવ્યું જે લોકો માટે હિદાયત છે, હિદાયતની રોશન દલીલો તથા હકને બાતિલથી જૂદુ પાડનાર છે. માટે તમારામાંથી જે કોઈ આ મહિનામાં (વતનમાં) હાજર હોય તેણે રોઝા રાખવા જોઈએ; અને જે શખ્સ બીમાર અથવા મુસાફરીમાં હોય તો તે બીજા દિવસોમાં (કઝા) રોઝા રાખીને તેની ગણતરી પૂરી કરે, અલ્લાહ તમારા માટે આસાની ઈચ્છે છે અને સખ્તાઈ ઈચ્છતો નથી, (કઝા રોઝા) ગણતરી પૂરી કરવા માટે છે, અને તમને હિદાયત કરી છે તે માટે અલ્લાહની મહાનતા વર્ણવતા રહો, અને કદાચને તમે શુક્ર કરનારા બનો.
[17:29.00]
وَاِذَا سَاَلَكَ عِبَادِىْ عَنِّىْ فَاِنِّىْ قَرِيْبٌؕ اُجِيْبُ دَعْوَةَ الدَّاعِ اِذَا دَعَانِ فَلْيَسْتَجِيْبُوْا لِىْ وَلْيُؤْمِنُوْا بِىْ لَعَلَّهُمْ يَرْشُدُوْنَ﴿186﴾
૧૮૬.ÔtyuÍ7t ËyÕtf yu2çttŒe y1LLte VELLte fheçtwLt3, ytuSçttu Œy14Ôtítvtyu2 yuÍt7 Œyt1Ltu VÕt3GtMítSçtqÕte ÔtÕGttuy3BtuLtqçte Õty1ÕÕtnwBt3 Gth3~ttuŒqLt
૧૮૬. અને જ્યારે મારો બંદો તને મારા વિશે પૂછે તો (કહે કે) બેશક હું (તેની) પાસે જ છું, જ્યારે મારી (પાસે) દુઆ માંગે છે ત્યારે હું તેની દુઆ કબૂલ કરૂં છું, માટે તે લોકોને જોઈએ કે મારા પર ઈમાન લાવે કે જેથી તેઓ હિદાયત પામે.
[18:02.00]
اُحِلَّ لَکُمْ لَيْلَةَ الصِّيَامِ الرَّفَثُ اِلٰى نِسَآئِكُمْؕ هُنَّ لِبَاسٌ لَّكُمْ وَاَنْتُمْ لِبَاسٌ لَّهُنَّؕ عَلِمَ اللّٰهُ اَنَّکُمْ كُنْتُمْ تَخْتَانُوْنَ اَنْفُسَکُمْ فَتَابَ عَلَيْكُمْ وَعَفَا عَنْكُمْۚ فَالْئٰنَ بَاشِرُوْهُنَّ وَابْتَغُوْا مَا کَتَبَ اللّٰهُ لَكُمْ۪ وَكُلُوْا وَاشْرَبُوْا حَتّٰى يَتَبَيَّنَ لَكُمُ الْخَيْطُ الْاَبْيَضُ مِنَ الْخَيْطِ الْاَسْوَدِ مِنَ الْفَجْرِؕ ثُمَّ اَتِمُّوا الصِّيَامَ اِلَى الَّيْلِۚ وَلَا تُبَاشِرُوْهُنَّ وَاَنْتُمْ عٰكِفُوْنَ فِى الْمَسٰجِدِؕ تِلْكَ حُدُوْدُ اللّٰهِ فَلَا تَقْرَبُوْهَاؕ كَذٰلِكَ يُبَيِّنُ اللّٰهُ اٰيٰتِهٖ لِلنَّاسِ لَعَلَّهُمْ يَتَّقُوْنَ﴿187﴾
૧૮૭.yturn2ÕÕt ÕtfwBt3 ÕtGt3ÕtítM1Ëu2GttrBth3 hVËtu8 yuÕtt LtuËt9yufwBt3, nwLLt ÕtuçttËwÕÕtfwBt3 ÔtyLítwBt3 ÕtuçttËwÕÕtnwLLt, y1ÕtuBtÕÕttntu yLLtfwBt3 fwLítwBt3 ítÏ14títtLtqLt yLVtuËfwBt3 Víttçt y1ÕtGt3fwBt3 Ôty1Vt y1Lt3fwBt3, VÕytLt çtt~tuYnwÒt Ôtçítøtq1 BttfítçtÕÕttntu ÕtfwBt3 ÔtftuÕtq Ôt~hçtq, n1¥tt GtítçtGGtLt ÕtftuBtwÕt3 Ït1Gt3ít1wÕt3 yçGtÍt2u BtuLtÕt3 Ït1Gt3rít2Õt3 yMÔtŒu BtuLtÕt3 Vshu, Ëw7BBt yrítBBtwM1Ëu2GttBt yuÕtÕÕtGt3Õtu, ÔtÕtt íttuçtt~tuYnwLLt ÔtyLítwBt3 y1tfuVqLt rVÕt3 BtËtsuŒu, rítÕf ntu2ŒqŒwÕÕttnu VÕttítf14hçtqnt, fÍ7tÕtuf GttuçtGGtuLtwÕÕttntu ytGttítune rÕtLLttËu Õty1ÕÕtnwBt3 Gt¥tfq1Lt
૧૮૭. રોઝાની રાતે સ્ત્રી સાથે (શારીરિક) સંબંધ બાંધવો હલાલ કર્યો. તેણી તમારો લિબાસ છે, તમે તેણીનો લિબાસ છો. અલ્લાહ જાણતો હતો તમે પોતાની જાત સાથે (સંબંધ બાંધવાના હુકમ બાબતે) ખયાનત કરતા હતા માટે તમને (આ હુકમથી) માફ કર્યા અને દરગુજર કરી માટે હવે તમે તેણીઓ સાથે (રોઝાની રાતે શારીરિક) સંબંધ બાંધો. અલ્લાહે તમારા માટે જે મુકદ્દર કરેલ છે તે હાંસિલ કરો, ખાઓ પીવો ત્યાં સુધી કે સવારનું અંજવાળુ રાતના અંધકારથી જુદુ દેખાઇ આવે. પછી રાતની શરૂઆતમાં રોઝો પૂરો કરો અને જ્યારે મસ્જિદમાં એઅતેકાફની હાલતમાં હોવ ત્યારે તેણીઓ સાથે (શારીરિક) સંબંધ ન બાંધો. આ અલ્લાહની નક્કી કરેલી હદો છે, તેની નજીક પણ જશો નહી; આવી રીતે અલ્લાહ પોતાના હુકમો લોકો માટે રોશન બયાન કરે છે કે જેથી તેઓ પરહેઝગાર બને.
[19:09.00]
وَلَا تَاْكُلُوْٓا اَمْوَالَكُمْ بَيْنَكُمْ بِالْبَاطِلِ وَتُدْلُوْا بِهَآ اِلَى الْحُکَّامِ لِتَاْکُلُوْا فَرِيْقًا مِّنْ اَمْوَالِ النَّاسِ بِالْاِثْمِ وَاَنْتُمْ تَعْلَمُوْنَ۠ ﴿188﴾
૧૮૮.ÔtÕttíty3ftuÕtq9 yBÔttÕtfwBt3 çtGt3LtfwBt3 rçtÕçttítu2Õtu ÔtítwŒ3Õtqçtunt9 yuÕtÕt3 nw1ft0Btu Õtuíty3ftuÕtq9 Vhef1Bt3 rBtLt3 yBÔttrÕtLLttËu rçtÕt3 EË74Btu Ôt yLt3ítwBt3 íty14ÕtBtqLt
૧૮૮. અને એક બીજાનો માલ નાહક રીતે ખાઈ ન જાઓે તેમજ તેને લગતી તકરાર હાકિમો પાસે એ માટે ન લઈ જાઓે કે રિશવત દઇ નાહક રીતે જાણી જોઈને લોકોના માલમાંથી કાંઇક ખાઈ જાઓ.
[19:32.00]
يَسْئَلُوْنَكَ عَنِ الْاَهِلَّةِؕ قُلْ هِىَ مَوَاقِيْتُ لِلنَّاسِ وَالْحَجِّ ؕ وَلَيْسَ الْبِرُّ بِاَنْ تَاْتُوا الْبُيُوْتَ مِنْ ظُهُوْرِهَا وَلٰكِنَّ الْبِرَّ مَنِ اتَّقٰىۚ وَاْتُوا الْبُيُوْتَ مِنْ اَبْوَابِهَا۪ وَاتَّقُوا اللّٰهَ لَعَلَّکُمْ تُفْلِحُوْنَ﴿189﴾
૧૮૯.GtMyÕtqLtf y1rLtÕt3 yrnÕÕtítu, f1wÕnuGt BtÔttf2eíttu rÕtLLttËu ÔtÕt3n1s0, ÔtÕtGt3ËÕt3 rçth3htu çtuyLt3 íty3ítwÕt3 çttuGtqít rBtLt3Ítu6nqhunt ÔtÕttrfLLtÕt3rçth0 BtrLt¥tf1t, Ôty3ítwÕt3çttuGtqít rBtLt3 yçÔttçtunt, Ôt¥tfw1ÕÕttn Õty1ÕÕtfwBt3 ítwV3Õtunq1Lt
૧૮૯. (લોકો) ચાંદ રાત બાબતે પૂછે છે કહે તે લોકો(ની વ્યવસ્થા) અને હજનો સમય નક્કી કરવા માટે છે; અને તમારા મકાનોમાં પાછળ (ના ભાગે)થી દાખલ થવું એ નેકી નથી પણ નેકી તો એ છે કે પરહેઝગાર બનો અને મકાનોમાં તેમના દરવાજાઓમાંથી દાખલ થાઓ* અને અલ્લાહથી ડરતા રહો જેથી તમે કામ્યાબ થાઓ.
[20:02.00]
وَقَاتِلُوْا فِىْ سَبِيْلِ اللّٰهِ الَّذِيْنَ يُقَاتِلُوْنَكُمْ وَلَا تَعْتَدُوْاؕ اِنَّ اللّٰهَ لَا يُحِبُّ الْمُعْتَدِيْنَ﴿190﴾
૧૯૦.Ôtf1títuÕtq Ve ËçterÕtÕÕttrnÕt3 ÕtÍ8eLt Gttuf1títuÕtqLtfwBt3 ÔtÕttíty14ítŒq, EÒtÕÕttn Õtt Gtturn2ççtwÕt3 Bttuy14ítŒeLt
૧૯૦. અને અલ્લાહની રાહમાં તે લોકો સાથે લડો કે જેઓ તમારી સાથે લડે છે. પણ હદથી બહાર જાઓ નહિ; બેશક અલ્લાહ હદ બહાર જનારાઓને દોસ્ત રાખતો નથી.
[20:17.00]
وَاقْتُلُوْهُمْ حَيْثُ ثَقِفْتُمُوْهُمْ وَاَخْرِجُوْهُمْ مِّنْ حَيْثُ اَخْرَجُوْكُمْ وَالْفِتْنَةُ اَشَدُّ مِنَ الْقَتْلِۚ وَلَا تُقٰتِلُوْهُمْ عِنْدَ الْمَسْجِدِ الْحَرَامِ حَتّٰى يُقٰتِلُوْكُمْ فِيْهِۚ فَاِنْ قٰتَلُوْكُمْ فَاقْتُلُوْهُمْؕ كَذٰلِكَ جَزَآءُ الْكٰفِرِيْنَ﴿191﴾
૧૯૧.Ôtf14íttuÕtqnwBt3 n1Gt3Ët8u ËrfV3íttuBtqnwBt3 ÔtyÏ14thuòqnqBt3 rBtLt3n1Gt3Ëtu8 yÏ14thòqfwBt3 ÔtÕt3 rVít3Ltíttu y~tvtu BtuLtÕt3 f1íÕtu, ÔtÕttíttuf1títuÕtq nwBt3, E2LŒÕt3 BtMsurŒÕt3n1htBtu n1íítt Gttuf1títuÕtqfwBt3 Venu, VELt3f1títÕtqfwBt3 V1f14íttuÕtqnwBt3, fÍ7tÕtuf sÍt9WÕt ftVuheLt
૧૯૧. અને જયાં તમને તેઓ મળે ત્યાં તેમને કતલ કરો અને જ્યાંથી તમને તેઓએ કાઢી મૂકયા હતા ત્યાંથી તમો પણ તેમને કાઢી મૂકો અને ફસાદ કતલ કરતાં વધુ સખત (ખરાબ) છે, અને મસ્જિદુલ હરામ પાસે તેમની સાથે લડો નહિ, જ્યાં સુધી તેઓ તમારી સાથે એ સ્થળે લડે નહિ. પણ જો તેઓ તમારી સાથે લડે તો તમે પણ તેઓ સાથે લડાઇ કરો; નાસ્તિકોની એ જ સજા છે.
[20:50.00]
فَاِنِ انْتَهَوْا فَاِنَّ اللّٰهَ غَفُوْرٌ رَّحِيْمٌ﴿192﴾
૧૯૨.VyurLtLt3 ítnÔt3 VELLtÕÕttn ø1tVqÁh0n2eBt
૧૯૨. પણ જો તેઓ અટકી જાય તો બેશક અલ્લાહ બક્ષવાવાળો, રહેમ કરનાર છે.
[20:57.00]
وَقٰتِلُوْهُمْ حَتّٰى لَا تَكُوْنَ فِتْنَةٌ وَّيَكُوْنَ الدِّيْنُ لِلّٰهِؕ فَاِنِ انتَهَوْا فَلَا عُدْوَانَ اِلَّا عَلَى الظّٰلِمِيْنَ﴿193﴾
૧૯૩.Ôtf1títuÕtqnwBt3 n1íítt ÕttítfqLt rVítLtítwkÔt0 GtfqLtveLttu rÕtÕÕttnu, VyurLtLt3ítnÔt3 VÕtt W2Œ3ÔttLt EÕÕtt y1ÕtÍt50ÕtuBteLt
૧૯૩. અને તેમની સાથે એટલી હદ સુધી લડો કે ફિત્નો બાકી રહેવા ન પામે અને દીન માત્ર અલ્લાહનો જ થઈને રહે; પછી જો તેઓ અટકી જાય તો (તમે પણ અટકાઇ જાવ કારણકે) ઝાલિમો સિવાય બીજા કોઈ ઉપર હુમલો કરવો યોગ્ય નથી.
[21:15.00]
اَلشَّهْرُ الْحَرَامُ بِالشَّهْرِ الْحَرَامِ وَالْحُرُمٰتُ قِصَاصٌؕ فَمَنِ اعْتَدٰى عَلَيْكُمْ فَاعْتَدُوْا عَلَيْهِ بِمِثْلِ مَا اعْتَدٰى عَلَيْكُمْ۪ وَاتَّقُوا اللّٰهَ وَاعْلَمُوْٓا اَنَّ اللّٰهَ مَعَ الْمُتَّقِيْنَ﴿194﴾
૧૯૪.y~~tn3ÁÕt n1htBttu rçt~~tnrhÕt3 n1htBtu ÔtÕt3ntuhtuBttíttu fu8Ë1tËw1Lt3, VBtLtuy14ítŒt y1ÕtGt3fwBt3 Vy14ítŒq y1ÕtGt3nu çturBtM7Õtu Bty14ítŒt y1ÕtGt3fwBt3, Ôt¥tfw1ÕÕttn Ôty14ÕtBt9q yLLtÕÕttn Bty1Õt3 Btw¥tf2eLt
૧૯૪. હુરમતવાળા મહિનાનો જવાબ હુરમતવાળો મહિનો છે. દરેક હુરમતવાળી (ચીઝ)નો કેસાસ છે. પછી જો કોઇ તમારા ઉપર ઝુલ્મ કરે તો તમે (પણ) ઝુલ્મનો તેવો જ જવાબ આપો (તેમાં) અલ્લાહથી ડરતા રહો અને જાણો કે બેશક અલ્લાહ પરહેઝગારોની સાથે છે.
[21:42.00]
وَاَنْفِقُوْا فِىْ سَبِيْلِ اللّٰهِ وَلَا تُلْقُوْا بِاَيْدِيْكُمْ اِلَى التَّهْلُكَةِ ۖ ۛۚ وَاَحْسِنُوْا ۛۚ اِنَّ اللّٰهَ يُحِبُّ الْمُحْسِنِيْنَ﴿195﴾
૧૯૫.ÔtyLVuf1q VeËçterÕtÕÕttnu ÔtÕttítwÕfq1 çtuyGt3ŒefwBt3 yuÕt¥tn3Õttufítu, Ôtyn14ËuLtq, EÒtÕÕttn Gtturn2ççtwÕt3 Bttun14ËuLteLt
૧૯૫. અને અલ્લાહની રાહમાં ખર્ચ કરો અને હાથે કરીને પોતાને હલાકતમાં ન નાખો, નેકી કરતા રહો, બેશક અલ્લાહ નેકી કરનારાઓને દોસ્ત રાખે છે.
[22:01.00]
وَاَتِمُّوا الْحَجَّ وَالْعُمْرَةَ لِلّٰهِؕ فَاِنْ اُحْصِرْتُمْ فَمَا اسْتَيْسَرَ مِنَ الْهَدْىِۚ وَلَا تَحْلِقُوْا رُءُوْسَكُمْ حَتّٰى يَبْلُغَ الْهَدْىُ مَحِلَّهٗؕ فَمَنْ كَانَ مِنْكُمْ مَّرِيْضًا اَوْ بِهٖۤ اَذًى مِّنْ رَّاْسِهٖ فَفِدْيَةٌ مِّنْ صِيَامٍ اَوْ صَدَقَةٍ اَوْ نُسُكٍۚ فَاِذَآ اَمِنْتُمْ فَمَنْ تَمَتَّعَ بِالْعُمْرَةِ اِلَى الْحَجِّ فَمَا اسْتَيْسَرَ مِنَ الْهَدْىِۚ فَمَنْ لَّمْ يَجِدْ فَصِيَامُ ثَلٰثَةِ اَيَّامٍ فِى الْحَجِّ وَسَبْعَةٍ اِذَا رَجَعْتُمْؕ تِلْكَ عَشَرَةٌ كَامِلَةٌ ؕ ذٰ لِكَ لِمَنْ لَّمْ يَكُنْ اَهْلُهٗ حَاضِرِىْ الْمَسْجِدِ الْحَرَامِؕ وَاتَّقُوا اللّٰهَ وَاعْلَمُوْٓا اَنَّ اللّٰهَ شَدِيْدُ الْعِقَابِ۠ ﴿196﴾
૧૯૬.ÔtyrítBBtwÕt3n1s0 ÔtÕt3W2Bhít rÕtÕÕttnu, VELt3 ytun14rË1h3ítwBt3 VBtË3 ítGt3Ëh BtuLtÕt3 nŒ3Gtu, ÔtÕtt ítn14Õtuf1q htuQËfwBt3 n1íítt GtçÕttuø1tÕt3 nŒ3Gttu Btrn1ÕÕtnq, VBtLt3ftLt rBtLfwBt3 BtheÍ1Lt3 yÔt3çtune9 yÍ7Bt3 rBth0y3Ëune VrVŒ3GtítwBt3 rBtLt3Ëu2GttrBtLt3 yÔt3 Ë1Œf1rítLt3 yÔt3 LttuËturfLt3, VyuÍt7 yrBtLítwBt3, VBtLt3 ítBt¥ty1 rçtÕ1tW2Bhítu yuÕtÕt3 n1s3su VBtMítGt3Ëh BtuLtÕt3 náGtu, VBtÕÕtBt3GtrsŒ3 VËu2GttBttu Ë7ÕttË7ítu yGt0trBtLt3 rVÕt3n1s3su ÔtËçy1rítLt3 yuÍt hsy14ítwBt3, rítÕf y1~thítwLt3 ftBtuÕtítwLt3, Í7tÕtuf ÕtuBtLt3 ÕtBt3GtfwLt3 yn3Õttunq n1tÍ2urhÕt3 BtMsurŒÕt3n1htBtu, Ôt¥tfw1ÕÕttn Ôty14ÕtBtq9 yLLtÕÕttn ~tŒeŒwÕty2uftçt
૧૯૬. અને ખાસ અલ્લાહના માટે હજ તથા ઉમરા પૂરા કરો; પણ જો તમે ઘેરાઇ જાવ તો જે પણ કુરબાની (નું પ્રાણી) મળી આવે (તેની કુરબાની આપો) અને જ્યાં સુધી (તે) કુરબાની તેના હલાલ થવાના સ્થાને પહોંચી ન જાય (ત્યાં સુધી) તમારા માથા મૂંડાવો નહિ; પછી જે કોઈ તમારામાંથી બીમાર હોય અથવા તેના માથામાં કોઈ પ્રકારની તકલીફ હોય તો (મૂંડાવે) તેનો કફફારો રોઝા અથવા સદકા અથવા કુરબાની છે, પછી જ્યારે તમે (બીમારી વગેરેથી) નિર્ભય થઈ જાઓ ત્યારે જે ઉમરાએ તમત્તોઅ સાથે હજ કરે તે શક્ય બને તેની કુરબાની કરે, પણ જેને કાંઈ જ ન મળી શકે તે હજના દિવસોમાં ત્રણ રોઝા રાખે અને જ્યારે તમે પાછા (સ્વદેશ) આવી જાઓ ત્યારે (બીજા) સાત દિવસના (રોઝા રાખો); એ સર્વે મળી પૂરા દસ રોઝા થયા; આ (હુકમ) તેના માટે છે જે મક્કાનો રહેવાસી ન હોય; અને અલ્લાહથી ડરતા રહો અને જાણો કે અલ્લાહ સખત અઝાબ આપનાર છે.
[23:19.00]
اَلْحَجُّ اَشْهُرٌ مَّعْلُوْمٰتٌ ۚ فَمَنْ فَرَضَ فِيْهِنَّ الْحَجَّ فَلَا رَفَثَ وَلَا فُسُوْقَۙ وَلَا جِدَالَ فِى الْحَجِّؕ وَمَا تَفْعَلُوْا مِنْ خَيْرٍ يَّعْلَمْهُ اللّٰهُ ؕؔ وَتَزَوَّدُوْا فَاِنَّ خَيْرَ الزَّادِ التَّقْوٰىؗ وَاتَّقُوْنِ يٰٓاُولِى الْاَلْبَابِ﴿197﴾
૧૯૭.yÕn1s3òu y~ntuÁ BBty14ÕtqBttítwLt3, VBtLt3 VhÍ1 VernLLtÕt3n1s0 VÕtt hVË ÔtÕtt VtuËqf1 ÔtÕttsuŒtÕt rVÕn1s3su, ÔtBtt ítV3y1Õtq rBtLt Ït1Gt3rhkGGty14ÕtBt3 nwÕÕttntu, ÔtítÍÔÔtŒq VELLt Ït1Gt3hÍ0trŒít3 ítf14Ôtt, Ôt¥tfq1Ltu Gtt9 yturÕtÕt3 yÕçttçt
૧૯૭. હજના મહિનાઓ જાણીતા છે, માટે જે કોઈ તેમાં હજનો ઈરાદો કરે તો તે હજ (ની મુદ્દત)માં ન સમાગમ કરે, ન બદકારી કરે, ન વાદ-વિવાદ કરે; અને જે નેકી તમે કરશો તેનાથી અલ્લાહ વાકેફ છે; અને રસ્તાનું ભાથું સાથે લઈ લો, જો કે ઉત્તમ ભાથું તો પરહેઝગારી છે, અને અય અક્કલમંદો! મારાથી ડરતા રહો!
[23:55.00]
لَيْسَ عَلَيْکُمْ جُنَاحٌ اَنْ تَبْتَغُوْا فَضْلًا مِّنْ رَّبِّکُمْؕ فَاِذَآ اَفَضْتُمْ مِّنْ عَرَفٰتٍ فَاذْکُرُوا اللّٰهَ عِنْدَ الْمَشْعَرِ الْحَرَامِ۪ وَاذْکُرُوْهُ کَمَا هَدٰٮکُمْۚ وَاِنْ کُنْتُمْ مِّنْ قَبْلِهٖ لَمِنَ الضَّآ لِّيْنَ﴿198﴾
૧૯૮.ÕtGt3Ë y1ÕtGt3fwBt3 òuLttnw1Lt3 yLt3 ítçítøt1q VÍ14ÕtBt3 rBth3hççtufwBt3,ít Vyu2Ít9 yVÍ14ítwBt3 rBtLt3y1hVtrítLt3 VÍ74ftuÁÕÕttn E2LŒÕt3 Bt~y1rhÕt3 n1htBtu, Ôt7Í3ftuYntu fBtt nŒtfwBt3, ÔtELt3 fwLt3ítwBt3 rBtLt3f1çÕtune ÕtBtuLtÍt90ÕÕteLt
૧૯૮. તમારા ઉપર કોઇ ગુનાહ નથી કે તમે તમારા પરવરદિગાર પાસે ફઝલો કરમ માંગો; પછી જ્યારે તમે અરફાતથી રવાના થાવ ત્યારે મશ્અરૂલ હરામ પાસે અલ્લાહને યાદ કરો, જેવી રીતે તમને હિદાયત કરી છે યાદ કરો અને ખરે જ તમે આ પહેલાં ગુમરાહોમાંથી હતા.
[24:31.00]
ثُمَّ اَفِيْضُوْا مِنْ حَيْثُ اَفَاضَ النَّاسُ وَاسْتَغْفِرُوا اللّٰهَؕ اِنَّ اللّٰهَ غَفُوْرٌ رَّحِيْمٌ﴿199﴾
૧૯૯.Ëw7BBt yVeÍq1 rBtLt3n1Gt3Ëtu8 yVtÍ1LLttËtu ÔtMítø14tVuÁÕÕttn, ELLtÕÕttn ø1tVqÁh0n2eBt
૧૯૯. પછી રવાના થાઓ (મિના માટે) ત્યાંથી કે જ્યાંથી લોકો રવાના થાય છે અને અલ્લાહ પાસે ઇસ્તિગફાર કરો; બેશક અલ્લાહ ક્ષમા કરનાર, રહીમ છે.
[24:46.00]
فَاِذَا قَضَيْتُمْ مَّنَاسِكَکُمْ فَاذْکُرُوا اللّٰهَ كَذِكْرِكُمْ اٰبَآءَکُمْ اَوْ اَشَدَّ ذِکْرًاؕ فَمِنَ النَّاسِ مَنْ يَّقُوْلُ رَبَّنَآ اٰتِنَا فِى الدُّنْيَا وَمَا لَهٗ فِى الْاٰخِرَةِ مِنْ خَلَاقٍ﴿200﴾
૨૦૦.VyuÍ7t f1Í1Gt3ítwBt3 BtLttËuffwBt3 VÍ74ftuÁÕÕttn frÍ7f3hufwBt3 ytçtt9yfwBt3 yÔt3 y~tv rÍ7f3hLt3, VBtuLtLLttËu BtkGGtf1qÕttu hçt0Ltt9 ytítuLtt rVŒ3ŒwLGtt ÔtBttÕtnq rVÕt3 ytÏtu2hítu rBtLt3 Ït1Õttf1
૨૦૦. પછી જ્યારે તમે હજથી ફારીગ થઇ જાઓે ત્યારે અલ્લાહને એવી રીતે યાદ કરો કે જેવી રીતે તમારા બાપદાદાઓને યાદ કરો છો, બલ્કે તે કરતાંય વધારે; અને લોકોમાંથી અમુક એવા છે કે જેઓ કહે છે કે અય અમારા પરવરદિગાર! અમને દુનિયામાં નેકી અતા કર, એવા (લોકો) માટે આખેરતમાં કાંઈ હિસ્સો નથી.
[25:00.00]
وَمِنْهُمْ مَّنْ يَّقُوْلُ رَبَّنَآ اٰتِنَا فِى الدُّنْيَا حَسَنَةً وَّفِى الْاٰخِرَةِ حَسَنَةً وَّ قِنَا عَذَابَ النَّارِ﴿201﴾
૨૦૧.ÔtrBtLt3nwBt3 BtkGt3Gtf1qÕttu hççtLtt9 ytítuLtt rVŒ3ŒwLGtt n1ËLtítkÔt0 rVÕt3 ytÏtu8hítu n1ËLtítLt3 Ôtfu2Ltt y1Ít7çtÒtth
૨૦૧. અને તેઓમાંથી અમુક લોકો એમ કહે છે કે અય અમારા પરવરદિગાર! દુનિયામાં અમને નેકી અતા કર તથા આખેરતમાં પણ અમને નેકી અતા કર અને અમને જહન્નમની આગના અઝાબથી બચાવ.
૧/૨ સિપારો પુરું
[25:26.00]
اُولٰٓئِكَ لَهُمْ نَصِيْبٌ مِّمَّا كَسَبُوْاؕ وَاللّٰهُ سَرِيْعُ الْحِسَابِ﴿202﴾
૨૦૨.ytuÕtt9yuf ÕtnwBt3 LtË2eçtwBt3 rBtBBtt fËçtq, ÔtÕÕttntu ËheWÕt3 nu2Ëtçt
૨૦૨. તેઓએ જે કાંઇ હાસિલ કર્યુ છે તેમાં તેઓનો હિસ્સો છે અને અલ્લાહ ઝડપી હિસાબ કરનાર છે.
[25:37.00]
وَاذْكُرُوا اللّٰهَ فِىْٓ اَيَّامٍ مَّعْدُوْدٰتٍؕ فَمَنْ تَعَجَّلَ فِىْ يَوْمَيْنِ فَلَاۤ اِثْمَ عَلَيْهِ ۚ وَمَنْ تَاَخَّرَ فَلَاۤ اِثْمَ عَلَيْهِ ۙ لِمَنِ اتَّقٰىؕ وَاتَّقُوا اللّٰهَ وَاعْلَمُوْٓا اَنَّکُمْ اِلَيْهِ تُحْشَرُوْنَ﴿203﴾
૨૦૩.ÔtÍ74ftuÁÕÕttn Ve9 yGGttrBtBt3 Bty14ŒwŒtrítLt3, VBtLt3 íty1s0Õt3 Ve GtÔt3BtGt3Ltu VÕtt9 EM7Bt y1ÕtGt3nu, ÔtBtLt3 ítyÏ1Ït1h VÕtt9EM7Bt y1ÕtGt3nu ÕtuBtrLt¥tf1t, Ôt¥tfw1ÕÕttn Ôty14ÕtBtq9 yLLtfwBt3 yuÕtGt3nu íttun14~tYLt
૨૦૩. અને ગણત્રી કરેલા દિવસોમાં અલ્લાહનો ઝિક્ર કરતા રહો; પછી જો કોઈ બે દિવસમાં જ જવા માટે જલ્દી કરે તો તેના માથે કાંઇ ગુનાહ નથી, અને જે કોઈ જવામાં મોડું કરે, તકવા ઇખ્તિયાર કરે તેના માથે પણ કાંઇ ગુનાહ નથી અને તમે અલ્લાહથી ડરતા રહો અને જાણી લો કે તમો તેની હજુરમાં જરૂર મહેશૂર કરવામાં આવશો.
[26:12.00]
وَمِنَ النَّاسِ مَنْ يُّعْجِبُكَ قَوْلُهٗ فِى الْحَيٰوةِ الدُّنْيَا وَيُشْهِدُ اللّٰهَ عَلٰى مَا فِىْ قَلْبِهٖۙ وَهُوَ اَلَدُّ الْخِصَامِ﴿204﴾
૨૦૪.ÔtBtuLtLLttËu BtkGGttuy14suçttuf f1Ôt3Õttunq rVÕt3n1GttrítŒw0LGtt ÔtGtw~nuŒwÕÕttn y1Õtt BttrVf1Õçtune ÔtntuÔt yÕtŒ3ŒwÕt3 Ït2uË1tBt
૨૦૪. અને લોકોમાંથી એવા પણ છે કે જેની દુન્યવી જીવનને લગતી વાતો તને ભલી લાગે છે તથા જે તેના દિલોમાં છે તેના પર પણ અલ્લાહને તે ગવાહ બનાવે છે, જો કે તે એક હઠીલો દુશ્મન છે.
[26:26.00]
وَاِذَا تَوَلّٰى سَعٰى فِى الْاَرْضِ لِيُفْسِدَ فِيْهَا وَيُهْلِكَ الْحَرْثَ وَالنَّسْلَؕ وَاللّٰهُ لَا يُحِبُّ الْفَسَادَ﴿205﴾
૨૦૫.ÔtyuÍ7t ítÔtÕÕtt Ëy1trVÕt3yh3Íu2 ÕtuGtwV3ËuŒ Vent ÔtGtwn3ÕtufÕt3 n1Ëo ÔtLLtMÕt, ÔtÕÕttntu ÕttGtturn1ççtwÕt3 VËtŒ
૨૦૫. અને જ્યારે તે મોઢું ફેરવે છે ત્યારે ઝમીન પર ફસાદ કરવાની કોશિશ કરે છે, ખેતી વાડી અને નસ્લનો નાશ કરી નાખે છે અને અલ્લાહ ફસાદને પસંદ કરતો નથી.
[26:39.00]
وَاِذَا قِيْلَ لَهُ اتَّقِ اللّٰهَ اَخَذَتْهُ الْعِزَّةُ بِالْاِثْمِ فَحَسْبُهٗ جَهَنَّمُؕ وَلَبِئْسَ الْمِهَادُ﴿206﴾
૨૦૬.ÔtyuÍ7t feÕt Õtnw¥trf2ÕÕttn yÏ1tÍ7ínwÕt3 E2Í0íttu rçtÕt3EM1Btu Vn1Mçttunq snLLtBt, ÔtÕtçtuy3ËÕt3 BtuntŒ
૨૦૬. અને જ્યારે તેને કહેવામાં આવે છે કે તું અલ્લાહથી ડર. ત્યારે તેની હઠ તેને વધુ ગુનાહ કરવાની પ્રેરણા આપે છે. તેથી તેના માટે જહન્નમ પૂરતી છે; અને ખરેજ તે કેવુ બૂરૂં રહેઠાણ છે!
[26:54.00]
وَمِنَ النَّاسِ مَنْ يَّشْرِىْ نَفْسَهُ ابْتِغَآءَ مَرْضَاتِ اللّٰهِؕ وَ اللّٰهُ رَءُوْفٌ ۢ بِالْعِبَادِ﴿207﴾
૨૦૭.ÔtBtuLtLLttËu BtkGGt~he LtV3Ënwçítuøtt92y Bth3Í1trítÕÕttnu ÔtÕÕttntu hWVwBt3 rçtÕt3yu2çttŒ
૨૦૭. અને લોકોમાંથી એવો (પણ) છે જે અલ્લાહની મરજી મેળવવા (માટે) પોતાના નફસને વેચી નાખે* છે; અને અલ્લાહ બંદાઓ સાથે મહેરબાન છે.
[27:12.00]
يٰٓاَيُّهَا الَّذِيْنَ اٰمَنُوا ادْخُلُوْا فِى السِّلْمِ کَآفَّةً ۪ وَلَا تَتَّبِعُوْا خُطُوٰتِ الشَّيْطٰنِؕ اِنَّهٗ لَکُمْ عَدُوٌّ مُّبِيْنٌ﴿208﴾
૨૦૮.Gtt9 yGGttunÕÕtÍ8eLt ytBtLtwŒ3Ïtt2uÕtq rVË3rËÕBtu ft9V0ítLt3, ÔtÕtt ít¥tçtuW2 Ïtt2uíttu2Ôttrít~t3 ~tGt3ítt1Lt, ELLtnq ÕtfwBt3 y1ŒwÔÔtwBt3 BttuçteLt
૨૦૮. અય ઈમાન લાવનારાઓ! તમે સધળા એકી સાથે (મતભેદ વગર મુક્કમલ રીતે) ઈસ્લામમાં* દાખલ થાઓ, અને શેતાનના પગલે ચાલો નહિ; બેશક તે તમારો ખુલ્લો દુશ્મન છે.
[27:31.00]
فَاِنْ زَلَلْتُمْ مِّنْۢ بَعْدِ مَا جَآءَتْکُمُ الْبَيِّنٰتُ فَاعْلَمُوْٓا اَنَّ اللّٰهَ عَزِيْزٌ حَکِيْمٌ﴿209﴾
૨૦૯.VELt3 ÍÕtÕt3ítwBt3 rBtBt3çty14Œu Bttò9yíftuBtwÕt3 çtGGtuLttíttu Vy14ÕtBtq9 yLLtÕÕttn y1ÍeÍwLt3 n1feBt
૨૦૯. અને જો તમારી પાસે ખુલ્લી દલીલો આવ્યા બાદ તમે બહેકશો તો જાણી લો કે બેશક અલ્લાહ ઇઝઝતવાળો (કુદરતવાળો) હિકમતવાળો છે.
[27:47.00]
هَلْ يَنْظُرُوْنَ اِلَّاۤ اَنْ يَّاْتِيَهُمُ اللّٰهُ فِىْ ظُلَلٍ مِّنَ الْغَمَامِ وَالْمَلٰٓئِکَةُ وَقُضِىَ الْاَمْرُؕ وَاِلَى اللّٰهِ تُرْجَعُ الْاُمُوْرُ۠ ﴿210﴾
૨૧૦.nÕt3GtLt3Ít6uYLt EÕÕtt9 ykGGty3ítuGt ntuBtwÕÕttntu VeÍt6uÕtrÕtBt3 BtuLtÕt3 øt1BttBtu ÔtÕt3BtÕtt9yufíttu Ôtft2uÍu2GtÕt3yBhtu, ÔtyuÕtÕÕttnu ítwh3sW2Õt3 ytuBtqh
૨૧૦. શું (આ રોશન બયાન પછી પણ) તેઓ એ વાતનો ઇન્તેઝાર કરે છે કે વાદળાઓના છાયાની પાછળ અલ્લાહ(નો અઝાબ) કે ફરિશ્તાઓ આવી જાય જેથી દરેક કાર્યનો ફેસલો થઇ જાય? દરેક કાર્યો અલ્લાહની જ તરફ રજૂ થવાના છે.
[28:05.00]
سَلْ بَنِىْٓ اِسْرَآءِيْلَ كَمْ اٰتَيْنٰهُمْ مِّنْ اٰيَةٍۢ بَيِّنَةٍؕ وَمَنْ يُّبَدِّلْ نِعْمَةَ اللّٰهِ مِنْۢ بَعْدِ مَا جَآءَتْهُ فَاِنَّ اللّٰهَ شَدِيْدُ الْعِقَابِ﴿211﴾
૨૧૧.ËÕt3 çt9Lte EMht9EÕt fBt3 ytítGt3LttnwBt3 rBtLt3 ytGtrítBt3 çtGGtuLtrítLt3, ÔtBtkGGttuçtŒ3rŒÕt3 Ltuy14BtítÕÕttnu rBtBt3çty14Œu Bttò9yíntu VELLtÕÕttn ~tŒeŒwÕt3 yu2ftçt
૨૧૧. બની ઈસરાઈલને પૂછો કે ‘અમોએ તેમને કેટલી બધી વાઝેહ નિશાનીઓ આપી હતી?’ જો કોઈ અલ્લાહે આપેલી નેઅમતને તેની પાસે આવ્યા પછી બદલી નાખે (એટલે દુરૂપયોગ કરે) તો ખરેખર અલ્લાહ અઝાબ આપવામાં ધણો જ સખત છે.
[28:28.00]
زُيِّنَ لِلَّذِيْنَ كَفَرُوا الْحَيٰوةُ الدُّنْيَا وَيَسْخَرُوْنَ مِنَ الَّذِيْنَ اٰمَنُوْا ۘ وَالَّذِيْنَ اتَّقَوْا فَوْقَهُمْ يَوْمَ الْقِيٰمَةِؕ وَاللّٰهُ يَرْزُقُ مَنْ يَّشَآءُ بِغَيْرِ حِسَابٍ﴿212﴾
૨૧૨.ÍwGGtuLt rÕtÕÕtÍ8eLt fVÁÕt3 n1GttítwŒ3 ŒwLGtt ÔtGtË3Ït1YLt BtuLtÕÕtÍ8eLt ytBtLtq,Bt ÔtÕÕtÍ8eLt¥tf1Ôt3 VÔt3f1nwBt3 GtÔt3BtÕt3 fu2GttBtítu, ÔtÕÕttntu Gth3Ítuftu2 BtkGGt~tt9ytu çtuø1tGt3hu nu2Ëtçt
૨૧૨. દુનિયાની ઝિંદગી નાસ્તિકો માટે સુશોભિત બનાવવામાં આવી છે માટે તેઓ ઈમાન લાવનારાઓની મશ્કરી કરે છે; જો કે પરહેઝગારો(નો દરજ્જો) કયામતમાં તેઓ કરતા બલંદ હશે અને અલ્લાહ જેને ચાહે છે તેને બે હિસાબ રોજી અતા કરે છે.
[28:54.00]
كَانَ النَّاسُ اُمَّةً وَّاحِدَةً فَبَعَثَ اللّٰهُ النَّبِيّٖنَ مُبَشِّرِيْنَ وَمُنْذِرِيْنَ۪ وَاَنْزَلَ مَعَهُمُ الْكِتٰبَ بِالْحَقِّ لِيَحْكُمَ بَيْنَ النَّاسِ فِيْمَا اخْتَلَفُوْا فِيْهِؕ وَمَا اخْتَلَفَ فِيْهِ اِلَّا الَّذِيْنَ اُوْتُوْهُ مِنْۢ بَعْدِ مَا جَآءَتْهُمُ الْبَيِّنٰتُ بَغْيًا ۢ بَيْنَهُمْۚ فَهَدَى اللّٰهُ الَّذِيْنَ اٰمَنُوْا لِمَا اخْتَلَفُوْا فِيْهِ مِنَ الْحَقِّ بِاِذْنِهٖؕ وَاللّٰهُ يَهْدِىْ مَنْ يَّشَآءُ اِلٰى صِرَاطٍ مُّسْتَقِيْمٍ﴿213﴾
૨૧૩.ftLtLLttËtu WBBtítk Ôt0tnu2ŒítLt3 Vçty1Ë7ÕÕttnwLt3 LtçteGGteLt Bttuçt~~tuheLt ÔtBtwLÍu8heLt ÔtyLt3ÍÕt Bty1ntuBtwÕt3 fuíttçt rçtÕt3n1f14f2u ÕtuGtn14ftuBt çtGt3LtLLttËu VeBtÏ14títÕtVq Venu, ÔtBtÏ14títÕtV Venu EÕÕtÕÕtÍ8eLt Qítqntu rBtBt3çty14Œu Bttò9yíntuBtwÕt3 çtGGtuLttíttu çtø1tGtBt3 çtGt3LtnwBt3, VnŒÕÕttnwÕt3 ÕtÍe8Lt ytBtLtq ÕtuBtÏ14títÕtVq Venu BtuLtÕt3n14f1fu2 çtuEÍ74Ltune, ÔtÕÕttntu Gtn3Œe BtkGt0~tt9ytu yuÕtt Ëu2htrít2BBtwMítf2eBt
૨૧૩. સધળા લોકો (નબીઓની બેઅસત પહેલા) એક જ ઉમ્મત હતા; પછી અલ્લાહે ખુશખબર આપનારા તથા ડરાવનારા નબીઓ મોકલ્યા, તથા તેમની સાથે હક કિતાબ (પણ) મોકલી કે તે લોકો વચ્ચે ઇખ્તેલાફી બાબતે ફેસલો કરે; અને તેમાં અહલે કિતાબ સિવાય બીજા કોઇએ ઇખ્તેલાફ કર્યો નહીં (અને તે પણ) વાઝેહ દલીલો તેમની પાસે આવી ગયા પછી અને તેનું કારણ આપસની દુશ્મની અને ઇર્ષા હતી. પછી અલ્લાહે ઈમાન લાવનારાઓને પોતાના હુકમથી ઇખ્તેલાફી (મતભેદવાળી) બાબતની હકીકત તરફ હિદાયત કરી અને અલ્લાહ જેને ચાહે છે તેને સેરાતે મુસ્તકીમ તરફ હિદાયત કરે છે.
[29:46.00]
اَمْ حَسِبْتُمْ اَنْ تَدْخُلُوا الْجَنَّةَ وَ لَمَّا يَاْتِكُمْ مَّثَلُ الَّذِيْنَ خَلَوْا مِنْ قَبْلِكُمْؕ مَسَّتْهُمُ الْبَاْسَآءُ وَالضَّرَّآءُ وَزُلْزِلُوْا حَتّٰى يَقُوْلَ الرَّسُوْلُ وَالَّذِيْنَ اٰمَنُوْا مَعَهٗ مَتٰى نَصْرُ اللّٰهِؕ اَلَاۤ اِنَّ نَصْرَ اللّٰهِ قَرِيْبٌ﴿214﴾
૨૧૪.yBt3 n1rËçt3ítwBt3 yLt3ítŒ3Ïttu2ÕtwÕt3 sLLtít ÔtÕtBBtt Gty3ítufwBt3 BtË7ÕtwÕÕtÍ8eLt Ït1ÕtÔt3 rBtLt3 f1çÕtufwBt3 BtMËít3ntuBtwÕt3 çty3Ët9ytu ÔtÍ0h14ht9ytu ÔtÍwÕt3ÍuÕtq n1¥tt Gtf1qÕth3 hËqÕttu ÔtÕÕtÍ8eLt ytBtLtq Bty1nq Btítt LtË14ÁÕÕttn, yÕtt9 ELLt LtË14hÕÕttnu f1heçt
૨૧૪. શું તમોએ એમ ધારી લીધું છે કે તમે જન્નતમાં દાખલ થઇ જશો જ્યારે કે હજુ સુધી તમારા સામે એવા બનાવ નથી આવ્યા જેવા તમારી પહેલાની ઉમ્મત સામે આવી ચૂક્યા છે? તેમના પર (પરીક્ષાના કારણે એવી) સખ્તાઈ તથા દુ:ખ આવી પડ્યાં અને તેઓ ડગમગી ગયા, ત્યાં સુધી કે રસૂલ તથા તેની સાથે ઈમાન લાવનારાઓ બોલી ઉઠ્યા કે ‘અલ્લાહની મદદ ક્યારે આવશે?’ જાણી લ્યો કે અલ્લાહની મદદ નજદીક છે.
[30:29.00]
يَسْئَلُوْنَكَ مَاذَا يُنْفِقُوْنَؕ قُلْ مَآ اَنْفَقْتُمْ مِّنْ خَيْرٍ فَلِلْوَالِدَيْنِ وَالْاَقْرَبِيْنَ وَالْيَتٰمٰى وَالْمَسٰكِيْنِ وَابْنِ السَّبِيْلِؕ وَمَا تَفْعَلُوْا مِنْ خَيْرٍ فَاِنَّ اللّٰهَ بِهٖ عَلِيْمٌ﴿215﴾
૨૧૫.GtË3yÕtqLtf BttÍ7t GtwLVuf1qLt, fw1Õt3 Btt9yLVf14ítwBt3 rBtLt3 Ï1tGt3rhLt3 VrÕtÕt3 ÔttÕtuŒGt3Ltu ÔtÕt3yf14hçteLt ÔtÕt3GtíttBtt ÔtÕt3BtËtfeLtu ÔtÂçLtË0çteÕtu, ÔtBttítV3y1Õtq rBtLt3 Ït1Gt3rhLt3 VELLtÕÕttn çtune yÕteBt
૨૧૫. લોકો તને પૂછે છે કે તેઓ (રાહે ખુદામાં) શું (અને કોના માટે) ઇન્ફાક (ખર્ચ) કરે ? તું કહે કે તમે જે કાંઈ ઇન્ફાક (ખર્ચ) કરો તે માં બાપ માટે તથા અતિનિકટના સગાં વહાલાંઓ, યતીમો, મોહતાજો અને મોહતાજ મુસાફરો માટે હોવો જોઈએ; અને જે (પણ) નેકી તમે કરો છો બેશક તેને અલ્લાહ સારી રીતે જાણે છે.
[31:00.00]
كُتِبَ عَلَيْکُمُ الْقِتَالُ وَهُوَ كُرْهٌ لَّكُمْۚ وَعَسٰۤى اَنْ تَكْرَهُوْا شَيْئًا وَّهُوَ خَيْرٌ لَّکُمْۚ وَعَسٰۤى اَنْ تُحِبُّوْا شَيْئًا وَّهُوَ شَرٌّ لَّكُمْؕ وَاللّٰهُ يَعْلَمُ وَاَنْتُمْ لَا تَعْلَمُوْنَ۠ ﴿216﴾
૨૧૬.ftuítuçt y1ÕtGt3 ftuBtwÕt3fu2íttÕttu ÔtntuÔt fwh3nwÕÕtfwBt3, Ôty1Ët9 yLt3ítf3hnq ~tGt3ykÔt0ntuÔt Ït1Gt3ÁÕÕtfwBt3, Ôty1Ët9 yLt3ítturn2çtq0 ~tGt3ykÔt3 ÔtntuÔt ~tÁ0ÕÕtfwBt3, ÔtÕÕttntu Gty14ÕtBttu ÔtyLt3ítwBt3 Õttíty14ÕtBtqLt
૨૧૬. તમારા ઉપર જેહાદ વાજિબ કરવામાં આવ્યું છે. જો કે તે તમને નાપસંદ છે, પણ શકય છે તમને એક વસ્તુ નાપસંદ હોય, પરંતુ તે તમારા માટે સારી હોય, અને (બીજી) એક વસ્તુ તમે પસંદ કરો (પણ) તે તમારા માટે ખરાબ હોય; અને અલ્લાહ (તમારી ભલાઇ) જાણે છે પણ તમે જાણતા નથી.
[31:28.00]
يَسْئَلُوْنَكَ عَنِ الشَّهْرِ الْحَرَامِ قِتَالٍ فِيْهِؕ قُلْ قِتَالٌ فِيْهِ كَبِيْرٌؕ وَصَدٌّ عَنْ سَبِيْلِ اللّٰهِ وَ کُفْرٌ ۢ بِهٖ وَالْمَسْجِدِ الْحَرَامِۗ وَاِخْرَاجُ اَهْلِهٖ مِنْهُ اَكْبَرُ عِنْدَ اللّٰهِ ۚ وَالْفِتْنَةُ اَکْبَرُ مِنَ الْقَتْلِؕ وَلَا يَزَالُوْنَ يُقَاتِلُوْنَكُمْ حَتّٰى يَرُدُّوْكُمْ عَنْ دِيْنِکُمْ اِنِ اسْتَطَاعُوْاؕ وَمَنْ يَّرْتَدِدْ مِنْكُمْ عَنْ دِيْنِهٖ فَيَمُتْ وَهُوَ کَافِرٌ فَاُولٰٓئِكَ حَبِطَتْ اَعْمَالُهُمْ فِى الدُّنْيَا وَالْاٰخِرَةِ ۚ وَاُولٰٓئِكَ اَصْحٰبُ النَّارِۚ هُمْ فِيْهَا خٰلِدُوْنَ﴿217﴾
૨૧૭.GtË3yÕtqLtf y1rLt~t0n3rhÕt3 n1htBtu fu2íttrÕtLt3 Venu, fw1Õfu2íttÕtwLt3 Venu fçteÁLt3, ÔtË1Œ3ŒwLt3 y1Lt3ËçterÕtÕÕttnu ÔtfwV3ÁBt3 çtune ÔtÕt3 BtMsurŒÕt3n1htBtu, ÔtEÏ14thtòu yn3Õtune rBtLntu yf3çthtu E2LŒÕÕttnu, ÔtÕt3rVíLtíttu yf3çthtu BtuLtÕt3 f1íÕtu, ÔtÕttGtÍtÕtqLt Gttuf1títuÕtqLtfwBt3 n1¥tt GtÁŒ0qfwBt3 y1LŒeLtufwBt3 yurLtMítít1tQ2, ÔtBtkGGth3ítrŒŒ3 rBtLfwBt3 y1LŒeLtune V GtBtwít3 ÔtntuÔt ftVuÁLt3 VytuÕtt9yuf n1çtuít1ít3 yy14BttÕttunwBt3 rVŒw0LGtt ÔtÕt3ytÏt2uhítu, ÔtytuÕtt9yuf yM1nt1çtwLLtthu, nwBt3 Vent Ït1tÕtuŒqLt
૨૧૭. (લોકો) તને મોહતરમ મહિનાઓમાં જેહાદ કરવા સબંધી પૂછે છે; કહે કે તેમાં જેહાદ કરવી (એ ગુનાહે) કબીરા છે; તેમજ (લોકોને) અલ્લાહની રાહથી રોકવા તથા (પોતે પણ) અલ્લાહનો ઈન્કાર કરવો અને મસ્જિદુલ હરામથી લોકોને અટકાવવા અને તેમાંથી તેના રહેવાસીઓને કાઢી મૂકવા (તે) અલ્લાહની નઝદીક (હુરમતવાળા મહિનામાં લડાઇ કરવાથી પણ વધારે) ગંભીર (ગુનોહ) છે અને ફિત્નો કત્લ કરતાંય વધારે ગંભીર (ગુનાહ) છે. અને તે (મુશ્રીકો) તમારાથી સતત લડ્યા કરશે એટલે સુધી કે જો તેમનું ચાલે તો તેઓ તમને તમારા દીનથી ફેરવી નાખે; અને જો તમારામાંથી કોઇ પોતાના દીનથી ફરી જાય અને કુફ્રની હાલતમાં મરી જાય તો તેવા લોકોના (નેક) આમાલ દુનિયા અને આખેરતમાં બરબાદ થઈ જશે, અને તેઓ જહન્નમીઓ છે, જેમાં તેઓ હંમેશા રહેશે.
[32:28.00]
اِنَّ الَّذِيْنَ اٰمَنُوْا وَالَّذِيْنَ هَاجَرُوْا وَجَاهَدُوْا فِىْ سَبِيْلِ اللّٰهِۙ اُولٰٓئِكَ يَرْجُوْنَ رَحْمَتَ اللّٰهِؕ وَاللّٰهُ غَفُوْرٌ رَّحِيْمٌ﴿218﴾
૨૧૮.ELLtÕÕtÍ8eLt ytBtLtq ÔtÕÕtÍ8eLt ntsY ÔtònŒq VeËçterÕtÕÕttnu ytuÕtt9yuf Gth3òqLt hn14BtítÕÕttnu, ÔtÕÕttntu øt1VqÁh3 hn2eBt
૨૧૮. બેશક જે લોકો ઈમાન લાવ્યા તથા જેમણે હિજરત કરી અને અલ્લાહની રાહમાં જેહાદ કરી, તેઓ અલ્લાહની રહેમતના ઉમેદવાર છે; અને અલ્લાહ બક્ષવાવાળો અને મહેરબાન છે.
[32:52.00]
يَسْئَلُوْنَكَ عَنِ الْخَمْرِ وَالْمَيْسِرِؕ قُلْ فِيْهِمَآ اِثْمٌ کَبِيْرٌ وَّمَنَافِعُ لِلنَّاسِؗ وَاِثْمُهُمَآ اَکْبَرُ مِنْ نَّفْعِهِمَاؕ وَيَسْئَلُوْنَكَ مَاذَا يُنْفِقُوْنَ۬ ؕ قُلِ الْعَفْوَؕ كَذٰلِكَ يُبَيِّنُ اللّٰهُ لَكُمُ الْاٰيٰتِ لَعَلَّکُمْ تَتَفَكَّرُوْنَۙ﴿219﴾
૨૧૯.GtMyÕtqLtf y1rLtÕt3Ït1Bhu ÔtÕt3BtGt3Ëuhu, fw1Õt3 VenuBtt9 EM7BtwLt3 fçteÁk Ôt0BtLttVuytu2 rÕtLLttËu ÔtEM7BttuntuBtt9 yf3çthtu rBtLt3LtV3yu2nuBtt, ÔtGtMyÕtqLtf BttÍ7t GtwLVufq1Lt3, ft2urÕtÕt3y1V3Ôt, fÍt7Õtuf GttuçtGGtuLtwÕÕttntu ÕtftuBtwÕt3 ytGttítu Õty1ÕÕtfwBt3 ítítVf0YLt
૨૧૯. લોકો તને દારૂ તથા જુગાર સબંધી પૂછે છે; કહે કે એ બંને મોટા ગુનાહ છે અને લોકો માટે (તેમાં અમુક દુન્યવી) ફાયદાઓ પણ છે; (પરંતુ) બંનેની સરખામણીમાં (દુન્યવી) ફાયદા કરતા ગુનાહ(નું નુકસાન) વધારે છે; અને તેઓ તને પૂછે છે કે અલ્લાહની રાહમાં તેઓ શું ખર્ચ કરે? કહે કે જે કાંઇ જરૂરત ઉપરાંત બાકી રહે; આવી રીતે અલ્લાહ તમારા માટે (પોતાના) હુકમો વાઝેહ કરીને બયાન કરે છે કે જેથી તમે મનન કરો:
[33:27.00]
فِى الدُّنْيَا وَالْاٰخِرَةِؕ وَيَسْئَلُوْنَكَ عَنِ الْيَتٰمٰىؕ قُلْ اِصْلَاحٌ لَّهُمْ خَيْرٌؕ وَاِنْ تُخَالِطُوْهُمْ فَاِخْوَانُكُمْؕ وَاللّٰهُ يَعْلَمُ الْمُفْسِدَ مِنَ الْمُصْلِحِؕ وَلَوْ شَآءَ اللّٰهُ لَاَعْنَتَكُمْؕ اِنَّ اللّٰهَ عَزِيْزٌ حَكِيْمٌ﴿220﴾
૨૨૦.rVŒw0LGtt ÔtÕt3ytÏtu2hítu, Ôt GtMyÕtqLtf3 y1rLtÕt3GtíttBtt, f1wÕt3EË14Õttnw1ÕÕtnwBt3 Ït1Gt3ÁLt3, ÔtELt3 íttuÏt1tÕtuít1qnwBt3 VEÏt14ÔttLttufwBt3, ÔtÕÕttntu Gty14ÕtBtwÕt3 BtwV3ËuŒ BtuLtÕt3 BtwM1Õtunu2, ÔtÕtÔt3~tt9yÕÕttntu Õtyy14LtítfwBt3, EÒtÕÕttn y1ÍeÍwLt3 n1feBt
૨૨૦. દુનિયા તથા આખેરત બાબતે (મનન કરો) અને તેઓ તને યતીમો સબંધી પૂછે છે; કહે કે તેમની હાલત સુધારવી નેક કામ છે; અને જો તમે તેમના સાથે હળીમળીને રહો તો તેઓ તમારા ભાઇઓ છે; અને અલ્લાહ ફસાદ કરનાર અને સુઘારણા કરનારને જાણે છે; અને જો અલ્લાહ ચાહતે તો તમને (સરપરસ્તી સાથે યતીમોની મિલ્કત જુદી રાખવાનો હુકમ આપી) મુસીબતમાં નાખી દેતે; બેશક અલ્લાહ જબરદસ્ત હિકમતવાળો છે.
[33:56.00]
وَلَا تَنْكِحُوا الْمُشْرِكٰتِ حَتّٰى يُؤْمِنَّؕ وَلَاَمَةٌ مُّؤْمِنَةٌ خَيْرٌ مِّنْ مُّشْرِكَةٍ وَّلَوْ اَعْجَبَتْكُمْۚ وَلَا تُنْكِحُوا الْمُشْرِكِيْنَ حَتّٰى يُؤْمِنُوْاؕ وَلَعَبْدٌ مُّؤْمِنٌ خَيْرٌ مِّنْ مُّشْرِكٍ وَّلَوْ اَعْجَبَكُمْؕ اُولٰٓئِكَ يَدْعُوْنَ اِلَى النَّارِ ۖۚ وَاللّٰهُ يَدْعُوْٓا اِلَى الْجَنَّةِ وَالْمَغْفِرَةِ بِاِذْنِهٖۚ وَيُبَيِّنُ اٰيٰتِهٖ لِلنَّاسِ لَعَلَّهُمْ يَتَذَكَّرُوْنَ ۠ ﴿221﴾
૨૨૧.ÔtÕtt ítLt3funw1Õt3 Btw~huftítu n1íítt Gttuy3rBtLLt, ÔtÕt yBtítwBt3 Bttuy3BtuLtítwLt3 Ït1Gt3ÁBt3 rBtBt3 Btw~huf®ítÔt3 Ôt ÕtÔt3 yy14sçtífwBt3, ÔtÕtt ítwLfun1wÕt3 Btw~hufeLt n1íítt Gttuy3BtuLtq, ÔtÕt y1çŒwBt3 Bttuy3BtuLtwLt3 Ït1Gt3ÁBt3 rBtBtw0~hurfkÔt3 ÔtÕtÔt3 yy14sçtfwBt3, WÕtt9yuf GtŒ3Q2Lt yuÕtLLtth, ÔtÕÕttntu GtŒ3Q9 yuÕtÕt3 sLLtítu ÔtÕt3 Btø1Vuhítu çtuEÍ74Ltune, ÔtGttuçtGGtuLttu ytGttítune rÕtLLttËu Õty1ÕÕtnwBt3 GtítÍ7f3fYLt
૨૨૧. અને મુશરિક ઔરતો ઈમાન લાવે નહિ ત્યાં સુધી તેમની સાથે નિકાહ કરો નહિ; કારણકે એક ઈમાનવાળી કનીઝ મુશરિક ઔરત કરતાં બેહતર છે પછી ભલેને તે (મુશરિક) ઔરત ગમે તેટલી પણ તમને સારી કેમ ન લાગતી હોય? અને મુશરિકો જયાં સુધી ઈમાન લાવે નહિ ત્યાં સુધી (મુસ્લિમ ઔરતો) તેમના નિકાહમાં તમે ન આપો; અને કારણકે એક મોમીન ગુલામ મુશરિક કરતાં બેહતર છે. પછી ભલેને તે (મુશરિક ગમે તેટલો) તમને સારો કેમ ન લાગતો હોય; તેઓ (મુશરિકો) તમને (જહન્નમની) આગ તરફ બોલાવે છે, અને અલ્લાહ પોતાના હુકમથી જન્નત અને મગફેરત તરફ બોલાવે છે, અને લોકો માટે પોતાના હુકમો વાઝેહ કરી બયાન કરે છે કે જેથી તેઓ નસીહત હાંસિલ કરે.
[34:45.00]
وَ يَسْئَلُوْنَكَ عَنِ الْمَحِيْضِۙ قُلْ هُوَ اَذًى فَاعْتَزِلُوْا النِّسَآءَ فِى الْمَحِيْضِۙ وَلَا تَقْرَبُوْهُنَّ حَتّٰى يَطْهُرْنَۚ فَاِذَا تَطَهَّرْنَ فَاْتُوْهُنَّ مِنْ حَيْثُ اَمَرَكُمُ اللّٰهُؕ اِنَّ اللّٰهَ يُحِبُّ التَّوَّابِيْنَ وَيُحِبُّ الْمُتَطَهِّرِيْنَ﴿222﴾
૨૨૨.ÔtGtMyÕtqLtf y1rLtÕt3 Btn2eÍ2u, fw1ÕntuÔt yÍ7Lt3 Vy14ítÍuÕtwLLtuËt9y rVÕt3 Btn2eÍu2 ÔtÕttítf14hçtqnwLLt n1¥tt Gtí1nwh3Lt, VyuÍt7 ítít1n0h3Lt VyítqnwLLt rBtLt3n1Gt3Ët8u yBth ftuBtwÕÕttntu, ELLtÕÕttn Gtturn2ççtwítítÔtt0çteLt ÔtGtturn2ç3çtwÕt3 Bttuítít1n3nuheLt
૨૨૨. અને તેઓ તને હૈઝ વિશે પૂછે છે; કહે કે તે એક નજાસત (નુકસાનકારક ગંદકી) છે, માટે તમે હૈઝના સમયે તમારી ઔરતોથી અલગ રહો (સમાગમ ન કરો), અને જ્યાં સુધી તેણીઓ પાક ન થાય ત્યાં સુધી તેના સાથે શારીરિક સંબંધ ન બાંધો, પછી જ્યારે તેણીઓ પાક થઇ જાય ત્યારે જે રીતે તમને અલ્લાહે ફરમાવ્યું છે તે રીતે તેમનાથી શારીરિક સંબંધ બાંધો; બેશક અલ્લાહ તૌબા કરનારાઓને તથા પાક રહેનારાઓને દોસ્ત રાખે છે.
[35:16.00]
نِسَآؤُكُمْ حَرْثٌ لَّكُمْ۪ فَاْتُوْا حَرْثَكُمْ اَنّٰى شِئْتُمْ ؗ وَقَدِّمُوْا لِاَنْفُسِكُمْؕ وَاتَّقُوا اللّٰهَ وَاعْلَمُوْٓا اَنَّکُمْ مُّلٰقُوْهُؕ وَ بَشِّرِ الْمُؤْمِنِيْنَ﴿223﴾
૨૨૩.LtuËt9ytufwBt3 n1h3Ë7ÕÕtfwBt3 Vy3ítq n1h3Ë7fwBt3 yLLtt ~tuy3ítwBt3 Ôtf1vuBtq ÕtuyLt3 VtuËufwBt3, Ôt¥tf1wÕÕttn Ôty14ÕtBtq yLLtfwBt3 BttuÕttf1qntu, Ôtçt~~turhÕt3 Bttuy3BtuLteLt
૨૨૩. તમારી ઔરતો તમારી ખેતી છે, માટે જ્યારે (અને જેવી રીતે) ચાહો તમારી ખેતીમાં જાઓ (આ કાર્યને સારી નિય્યતથી નેકીમાં ફેરવી) તમારા પોતાના માટે અગાઉથી નેકી મોકલતા રહો; તથા અલ્લાહથી ડરતા રહો અને આ જાણી લો કે તમે તેને જરૂર મળનાર છો; અને મોઅમીનોને ખુશખબરી આપો
[35:37.00]
وَلَا تَجْعَلُوا اللّٰهَ عُرْضَةً لِّاَيْمَانِکُمْ اَنْ تَبَرُّوْا وَتَتَّقُوْا وَتُصْلِحُوْا بَيْنَ النَّاسِؕ وَاللّٰهُ سَمِيْعٌ عَلِيْمٌ﴿224﴾
૨૨૪.ÔtÕtt íts3y1ÕtwÕÕttn W2h3Í1ítÕt3 ÕtuyGt3BttLtufwBt3 yLt3ítçtY0 Ôtítít0f1q ÔtítwM1Õtunq1 çtGt3LtÒttËu, ÔtÕÕttntu ËBteW2Lt3 y1ÕteBt
૨૨૪. નેકી કરવા, પરહેઝગાર બનવા તથા લોકોના દરમ્યાન સુલેહ કરવાના બહાને અલ્લાહને પોતાની કસમોની વચ્ચે ન લાવો અને અલ્લાહ સાંભળનાર અને જાણનાર છે.
[35:52.00]
لَا يُؤَاخِذُكُمُ اللّٰهُ بِاللَّغْوِ فِىْٓ اَيْمَانِكُمْ وَلٰكِنْ يُّؤَاخِذُكُمْ بِمَا كَسَبَتْ قُلُوْبُكُمْؕ وَاللّٰهُ غَفُوْرٌ حَلِيْمٌ﴿225﴾
૨૨૫.ÕttGttuytÏt2uÍt8u ftuBtwÕÕttntu rçtÕt0 øt3ÔtuVe9 yGt3BttLtufwBt3 ÔtÕttrfkGGttuytÏtu2Ít8ufwBt3 çtuBtt fËçtít3 ftu2ÕtqçttufwBt3, ÔtÕÕttntu øt1VqÁLt3 n1ÕteBt
૨૨૫. અલ્લાહ તમારી ઇરાદા વગરની કસમો માટે તમારો હિસાબ લેશે નહિ. પણ તમારા દિલોએ જે (ઇરાદાપૂર્વક) હાંસિલ કર્યુ હશે તેનો હિસાબ લેશે; અને અલ્લાહ માફ કરનાર, સહનશીલ છે.
[36:09.00]
لِّلَّذِيْنَ يُؤْلُوْنَ مِنْ نِّسَآئِهِمْ تَرَبُّصُ اَرْبَعَةِ اَشْهُرٍۚ فَاِنْ فَآءُوْ فَاِنَّ اللّٰهَ غَفُوْرٌ رَّحِيْمٌ﴿226﴾
૨૨૬.rÕtÕÕtÍ8eLt Gttuy3ÕtqLt rBtLLtuËt9yurnBt3 íthççttuËtu2 yh3çty1ítu y~tnturhLt3, VELt3 Vt9Q VELLtÕÕttn ø1tVqÁh0n2eBt
૨૨૬. જે લોકો પોતાની ઔરતો સાથે શારિરીક સંબંધ ન બાંધવાની કસમ ખાય છે તેઓ પાસે (તલાક અથવા સુલેહ બાબતે ફેંસલો કરવા માટે) ચાર મહિનાનો સમય છે, પછી જો તેઓ (સુલેહ તરફ) વળી જાય તો ખરેખર અલ્લાહ ગફુરૂર રહીમ છે.
[36:27.00]
وَاِنْ عَزَمُوا الطَّلَاقَ فَاِنَّ اللّٰهَ سَمِيْعٌ عَلِيْمٌ﴿227﴾
૨૨૭.ÔtELt3 y1ÍBtw¥1t2Õttf1 VELLtÕÕttn ËBteW2Lt3 y1ÕteBt
૨૨૭. અને જો તેઓ તલાકનો ઇરાદો કરી લે તો બેશક અલ્લાહ સાંભળનાર, જાણનાર છે.
[36:33.00]
وَالْمُطَلَّقٰتُ يَتَرَ بَّصْنَ بِاَنْفُسِهِنَّ ثَلٰثَةَ قُرُوْٓءٍؕ وَلَا يَحِلُّ لَهُنَّ اَنْ يَّكْتُمْنَ مَا خَلَقَ اللّٰهُ فِىْٓ اَرْحَامِهِنَّ اِنْ كُنَّ يُؤْمِنَّ بِاللّٰهِ وَالْيَوْمِ الْاٰخِرِؕ وَبُعُوْلَتُهُنَّ اَحَقُّ بِرَدِّهِنَّ فِىْ ذٰ لِكَ اِنْ اَرَادُوْٓا اِصْلَاحًاؕ وَلَهُنَّ مِثْلُ الَّذِىْ عَلَيْهِنَّ بِالْمَعْرُوْفِ۪ وَلِلرِّجَالِ عَلَيْهِنَّ دَرَجَةٌ ؕ وَاللّٰهُ عَزِيْزٌ حَكِيْمٌ۠ ﴿228﴾
૨૨૮.ÔtÕt3 Bttuít1ÕÕtf1títtu GtíthççtM1Lt çtuyLVtuËurnLLt Ë7ÕttË7ít ftu2Y9ELt3, ÔtÕttGtrn1ÕÕttu ÕtnwLLt ykGGtf3ítwBLt BttÏt1Õtf1ÕÕttntu Ve9 yh3n1tBturnLLt ELfwLLt Gttuy3rBtLLt rçtÕÕttnu ÔtÕt3 GtÔt3rBtÕt3 ytÏtu2hu, ÔtçttuQ2ÕtíttunwLLt yn1f14ft2u çtuhvurnLLt Ve Í7tÕtuf ELyhtŒq9 EM1Õttn1Lt3, ÔtÕtnwLLt rBtM7ÕtwÕÕtÍe y1ÕtGt3rnLLt rçtÕt3 Bty1Y3Vu, ÔtrÕth3huòÕtu y1ÕtGt3rnLLt ŒhsítwLt3, ÔtÕÕttntu y1ÍeÍwLtn14feBt
૨૨૮. અને જે ઔરતોને તલાક આપવામાં આવી હોય તેઓએ પોતાના માટે ત્રણ હૈઝ આવવા (અને પાક થવા) સુધી રાહ જોવી જોઈએ; અને જો તેઓ અલ્લાહ તથા કયામતના દિવસ પર ઈમાન ધરાવતી હોય તો તેમના માટે તેમના ગર્ભાશયમાં અલ્લાહે જે કાંઈ પેદા કર્યુ હોય તેને સંતાડવું હરગિઝ જાએઝ નથી; અને જો આ મુદ્દત દરમ્યાન (આજ) શોહર સુલેહ કરીને ઔરતને પાછી હાંસિલ કરવાનો ઇરાદો કરે તો (બીજા કરતા) વધુ હકદાર છે અને ઔરત માટે આવી જ જવાબદારી (અને હક) છે, પરંતુ મરદો(નો હક) ઔરતો(ના હક) કરતા એક દરજ્જો વધારે છે અને અલ્લાહ ઇઝ્ઝતવાળો (કુદરતવાળો અને), હિકમતવાળો છે.
[37:23.00]
اَلطَّلَاقُ مَرَّتٰنِ۪ فَاِمْسَاكٌ ۢ بِمَعْرُوْفٍ اَوْ تَسْرِيْحٌ ۢ بِاِحْسَانٍ ؕوَلَا يَحِلُّ لَکُمْ اَنْ تَاْخُذُوْا مِمَّآ اٰتَيْتُمُوْهُنَّ شَيْئًا اِلَّاۤ اَنْ يَّخَافَآ اَ لَّا يُقِيْمَا حُدُوْدَ اللّٰهِؕ فَاِنْ خِفْتُمْ اَ لَّا يُقِيْمَا حُدُوْدَ اللّٰهِۙ فَلَا جُنَاحَ عَلَيْهِمَا فِيْمَا افْتَدَتْ بِهٖؕ تِلْكَ حُدُوْدُ اللّٰهِ فَلَا تَعْتَدُوْهَا ۚ وَمَنْ يَّتَعَدَّ حُدُوْدَ اللّٰهِ فَاُولٰٓئِكَ هُمُ الظّٰلِمُوْنَ﴿229﴾
૨૨૯.y¥1t2Õttft2u Bth0íttLtu, VEBËtfwBt3 çtuBty14YrVLt3 yÔt3 ítMrhnw1Bt3 çtuyun14ËtrLtLt, ÔtÕttGtturn2ÕÕttu ÕtfwBt3 yLt3 íty3Ïtt2uÍ7q rBt0Btt9 ytítGt3íttuBtq nwLLt ~tGt3yLt3 EÕÕtt9 ykGGtÏtt1Vt9 yÕÕttGttuf2eBtt ntu2ŒqŒÕÕttnu, VELt3rÏt1V3ítwBt3 yÕÕttGttuf2eBtt ntu2ŒqŒÕÕttnu VÕttòuLttn1 y1ÕtGt3nu Btt9 Ve BtV3ítŒít3çtune, rítÕf ntu2ŒqŒwÕÕttnu VÕttíty14ítŒqnt, ÔtBtkGGtíty1v ntu2ŒqŒÕÕttnu VWÕtt9yuf ntuBtwÍ50tÕtuBtqLt
૨૨૯. તલાક બે વખત (રદ થઈ શકે) છે, પછી તેમને સારી રીતે રાખો અથવા ભલાઈની સાથે તેમને જવા દો; અને આ તમારા માટે જાએઝ નથી કે જે કાંઈ તમે તેમને આપી ચૂક્યા હોવ તેમાંથી કાંઈ પાછું લઈ લો; સિવાય એ હાલતમાં કે બંનેને એ વાતનો ડર હોય કે બંને અલ્લાહની હદ પર કાયમ રહી શકશો નહિ; પરંતુ જો તેમને તે (વાત) નો ડર હોય કે તે બંને અલ્લાહની હદ પર કાયમ નહી રહી શકે, અને જો સ્ત્રી (શાદીના બંધનમાંથી) પોતાના છૂટકારા (ખુલાઅ) માટે કાંઈ વળતર આપી દે તો બન્ને ઉપર કાંઈ હરજ નથી; આ અલ્લાહની હદો છે, તેને ઓળંગો નહિ; અને જેઓ અલ્લાહની હદો ઓળંગે છે તેઓ જ ઝાલિમો છે.
[38:12.00]
فَاِنْ طَلَّقَهَا فَلَا تَحِلُّ لَهٗ مِنْۢ بَعْدُ حَتّٰى تَنْكِحَ زَوْجًا غَيْرَهٗؕ فَاِنْ طَلَّقَهَا فَلَا جُنَاحَ عَلَيْهِمَآ اَنْ يَّتَرَاجَعَآ اِنْ ظَنَّآ اَنْ يُّقِيْمَا حُدُوْدَ اللّٰهِؕ وَتِلْكَ حُدُوْدُ اللّٰهِ يُبَيِّنُهَا لِقَوْمٍ يَّعْلَمُوْنَ﴿230﴾
૨૩૦.VELt3 ít1ÕÕtf1nt VÕtt ítrn2ÕÕttu Õtnq rBtBt3çty14Œtu n1¥tt ítLt3fun1 ÍÔt3sLt3 øt1Gt3hnq, VELt3 ít1ÕÕtf1nt VÕttòuLttn1 y1ÕtGt3nuBtt9 ykGGtíthtsyt92 ELt3 Í5LLtt9 ykGGttufe2Btt nt2uŒwŒÕÕttn, ÔtrítÕf ntu2ŒqŒwÕÕttnu GttuçtGGtuLttunt Õtuf1Ôt3®BtGGty14ÕtBtqLt
૨૩૦. પછી જો તે તેણીને તલાક આપે તો તે બાદ તેણી તેના માટે હલાલ રહેશે નહિ જયાં સુધી તેણી તેના સિવાય બીજા કોઈ મરદ સાથે નિકાહ કરે નહિ; પછી જો તે (બીજો ઘણી પણ) તેણીને તલાક આપે અને જો તેઓ બંનેને ઉમ્મીદ હોય કે તેઓ અલ્લાહની હદને જાળવી શકશે તો તેઓ એકબીજાને ફરીથી પરણે (એમ કરવામાં) તેમના ઉપર કાંઈ હરજ નથી; અને આ અલ્લાહની હદો છે જેને જાણકાર લોકોના સમૂહ માટે વાઝેહ કરે છે.
[38:48.00]
وَاِذَا طَلَّقْتُمُ النِّسَآءَ فَبَلَغْنَ اَجَلَهُنَّ فَاَمْسِكُوْهُنَّ بِمَعْرُوْفٍ اَوْ سَرِّحُوْهُنَّ بِمَعْرُوْفٍ۪ وَلَا تُمْسِكُوْهُنَّ ضِرَارًا لِّتَعْتَدُوْا ۚ وَمَنْ يَّفْعَلْ ذٰ لِكَ فَقَدْ ظَلَمَ نَفْسَهٗؕ وَلَا تَتَّخِذُوْٓا اٰيٰتِ اللّٰهِ هُزُوًاؗ وَّاذْكُرُوْا نِعْمَتَ اللّٰهِ عَلَيْكُمْ وَمَآ اَنْزَلَ عَلَيْكُمْ مِّنَ الْكِتٰبِ وَالْحِكْمَةِ يَعِظُكُمْ بِهٖؕ وَاتَّقُوا اللّٰهَ وَاعْلَمُوْٓا اَنَّ اللّٰهَ بِكُلِّ شَىْءٍ عَلِيْمٌ۠ ﴿231﴾
૨૩૧.ÔtyuÍt7 ít1ÕÕtf14íttuBtwLLtuËt9y VçtÕtø1Lt ysÕtnwÒt VyBËufq nwLLt çtu Bty14YrVLt3 yÔt3Ëh3hunq1 nwLLt çtuBty1Y3rVLt3, ÔtÕttítwBËufq nwLLt Íu2hthÕÕtuíty14ítŒq Ôt BtkGGtV3y1Õt3 Ít7Õtuf Vf1Œ3 Í5ÕtBt LtV3Ënq, ÔtÕtt ít¥tÏtu2Íq9 ytGttrítÕÕttnu ntuÍtuÔt Ôt0Í74ftuY Ltuy14BtítÕÕttnu y1ÕtGt3fwBt3 ÔtBtt9 yLt3ÍÕt y1ÕtGt3fwBt3 BtuLtÕt3 fuíttçtu ÔtÕt3 rn1f3Btítu Gty2uÍ6tufwBt3 çtune, Ôt¥tfw1ÕÕttn Ôty14ÕtBtq9 yLLtÕÕttn çtufwÕÕtu ~tGt3ELt3 y1ÕteBt
૨૩૧. અને જ્યારે તમે ઔરતોને તલાક આપો અને તેણીઓ પોતાની ઇદ્દતની મુદ્દત પૂરી કરે ત્યારે નેકી સાથે રોકી લ્યો અથવા નેકી સાથે વિદાય કરો, અને તેમને હાનિ પહોંચાડવાના હેતુસર રોકો નહિ કે તમે (તેણી ઉપર) ઝુલ્મ કરો, અને જે એમ કરશે તેણે ખરેખર પોતાનાજ ઉપર ઝુલ્મ કર્યો અને (આ બાબતે) અલ્લાહની આયતોને મજાકમાં લ્યો નહિ. તમારા ઉપર જે અલ્લાહની નેઅમત છે તેને યાદ કરો અને જે કિતાબ તથા હિકમત તમારા પર નાઝિલ કરી છે તેને યાદ કરો કે જેના થકી તેમને નસીહત હાસિલ થાય; અને અલ્લાહથી ડરો અને જાણો કે અલ્લાહ દરેક વસ્તુનો જાણનાર છે.
[39:38.00]
وَاِذَا طَلَّقْتُمُ النِّسَآءَ فَبَلَغْنَ اَجَلَهُنَّ فَلَا تَعْضُلُوْهُنَّ اَنْ يَّنْكِحْنَ اَزْوَاجَهُنَّ اِذَا تَرَاضَوْا بَيْنَهُمْ بِالْمَعْرُوْفِؕ ذٰ لِكَ يُوْعَظُ بِهٖ مَنْ كَانَ مِنْكُمْ يُؤْمِنُ بِاللّٰهِ وَالْيَوْمِ الْاٰخِرِؕ ذٰ لِكُمْ اَزْکٰى لَكُمْ وَاَطْهَرُؕ وَاللّٰهُ يَعْلَمُ وَاَنْتُمْ لَا تَعْلَمُوْنَ﴿232﴾
૨૩૨.ÔtyuÍt7 ít1ÕÕtf14íttuBtwLt3 LtuËt9y VçtÕtøt14Lt ysÕtnwLLt VÕttíty14Ít8uÕtqnwLLt ykGGtLt3fun14Lt yÍ3ÔttsnwLLt yuÍt7 íthtÍ1Ôt3 çtGt3LtnwBt3 rçtÕt3Bty14YVu, Ít7Õtuf Gtqy1Ítu6 çtune BtLt3ftLt rBtLtfwBt3 Gttuy3BtuLttu rçtÕÕttnu ÔtÕt3GtÔt3rBtÕt ytÏtu2hu, Ít7ÕtufwBt3 yÍ3ft ÕtfwBt3 Ôtyí14tnhtu, ÔtÕÕttntu Gty14ÕtBttu ÔtyLítwBt3 Õttíty14ÕtBtqLt
૨૩૨. અને જ્યારે તમોએ ઔરતોને તલાક આપી દીધી હોય અને તેમણે પોતાની ઇદ્દતની મુદ્દત પૂર્ણ કરી દીધી હોય, જો તેણીઓ પોતાના શોહર સાથે આપસમાં નેક સુલુકથી રહેવા માટે રાજી થઇ નિકાહ કરવા ચાહે તો તમે રૂકાવટ ઊભી ન કરો. આ (હુકમ)થી તમારામાંથી તેઓને નસીહત કરવામાં આવે છે કે જેઓ અલ્લાહ તથા કયામત પર ઈમાન રાખે છે; આ (રીતે અમલ કરવો) તમારા માટે પાકો-પાકીઝા છે અને અલ્લાહ જાણે છે અને તમે જાણતા નથી.
[40:17.00]
وَالْوَالِدٰتُ يُرْضِعْنَ اَوْلَادَهُنَّ حَوْلَيْنِ كَامِلَيْنِ لِمَنْ اَرَادَ اَنْ يُّتِمَّ الرَّضَاعَةَ ؕ وَعَلَى الْمَوْلُوْدِ لَهٗ رِزْقُهُنَّ وَكِسْوَتُهُنَّ بِالْمَعْرُوْفِؕ لَا تُكَلَّفُ نَفْسٌ اِلَّا وُسْعَهَا ۚ لَا تُضَآرَّ وَالِدَةٌ ۢ بِوَلَدِهَا وَلَا مَوْلُوْدٌ لَّهٗ بِوَلَدِهٖۗ وَعَلَى الْوَارِثِ مِثْلُ ذٰ لِكَ ۚ فَاِنْ اَرَادَا فِصَالًا عَنْ تَرَاضٍ مِّنْهُمَا وَتَشَاوُرٍ فَلَا جُنَاحَ عَلَيْهِمَاؕ وَاِنْ اَرَدْتُّمْ اَنْ تَسْتَرْضِعُوْٓا اَوْلَادَكُمْ فَلَا جُنَاحَ عَلَيْكُمْ اِذَا سَلَّمْتُمْ مَّآ اٰتَيْتُمْ بِالْمَعْرُوْفِؕ وَاتَّقُوا اللّٰهَ وَاعْلَمُوْٓا اَنَّ اللّٰهَ بِمَا تَعْمَلُوْنَ بَصِيْرٌ﴿233﴾
૨૩૩.ÔtÕt3ÔttÕtuŒtíttu Gtwh3Íu2y14Lt yÔtÕttŒnwLLt n1Ôt3ÕtGt3Ltu ftBtuÕtGt3Ltu ÕtuBtLt3 yhtŒ ykGGtturítBBth3 hÍt1y1ít, Ôty1ÕtÕt3 BtÔt3ÕtqŒuÕtnq rhÍ74ftu2 nwÒt ÔtrfË3ÔtíttunwLLt rçtÕt3Bty14YVu, ÕttíttufÕÕtVtu LtV3ËwLt3 EÕÕtt ÔtwMy1nt, ÕttíttuÍt92h0 ÔttÕtuŒítwLt3 çtuÔtÕtŒunt ÔtÕtt BtÔt3ÕtqŒwÕÕtnq çtuÔtÕtŒune Ôty1ÕtÕt3 ÔtthuËu8 rBtË74Õttu Ít7Õtuf, VELt3 yhtŒt VuËt1ÕtLt3 y1LíthtrÍ2Bt3 rBtLntuBtt Ôtít~ttÔtturhLt3 VÕttòuLttn1 y1ÕtGt3nuBtt, ÔtELt3 yhíítwBt3 yLt3 ítMíth3ÍuQ9 yÔt3ÕttŒfwBt3 VÕttòuLttn1 y1ÕtGt3fwBt3 yuÍt7 ËÕÕtBt3ítwBt3 Btt9ytítGt3ítwBt3 rçtÕt3Bty14YVu, Ôt¥tfw1ÕÕttn Ôty14ÕtBtq9 yLLtÕÕttn çtuBttíty14BtÕtqLt3 çtË2eh
૨૩૩. અને માતાઓએ પોતાના બાળકોને પૂરા બે વર્ષ સુધી દૂધ પીવડાવવું જોઈએ, આ તેના માટે છે કે જેઓ દૂધ પીવડાવવાની મુદ્દત પૂરી કરાવવા ચાહતાં હોય; અને તે (દૂધ પીવરાવનારી ઔરતો)ના ખોરાક તથા પોશાકનો ખર્ચ યોગ્ય રીતે (બાળકના) બાપના શિરે છે; કોઈ વ્યક્તિને તેના ગજા ઉપરાંત જવાબદારી સોંપવામાં આવતી નથી, (એટલે કે) બાળકના ફાયદા માટે ન માતાને નુકસાન પહોંચાડવામાં આવે, ન પિતાને અને એ જ પ્રમાણે (ન માતા-પિતાના કારણે) વારિસને (બાળકને નુકસાન પહોંચાડવામાં આવે), પછી જો બંને (માં બાપ) રાજી ખુશીથી અને પરસ્પરની સલાહથી દૂધ છોડાવી લેવા ચાહે તો બંને ઉપર કાંઈ હરજ નથી; અને જો તમે તમારા બચ્ચાઓને દૂધ દાયા પાસે પીવરાવવા ઈચ્છતા હોવ તો તેમ કરવામાં પણ તમારા ઉપર કાંઈ હરજ નથી, એ શરતે કે તમે જે નક્કી કર્યુ હોય તે વાજબી રીતે તેણીને આપો; અને અલ્લાહથી ડરો અને જાણી લો કે જે કાંઈ તમે કરો છો તે અલ્લાહ નિહાળે છે.
[41:31.00]
وَالَّذِيْنَ يُتَوَفَّوْنَ مِنْكُمْ وَيَذَرُوْنَ اَزْوَاجًا يَّتَرَبَّصْنَ بِاَنْفُسِهِنَّ اَرْبَعَةَ اَشْهُرٍ وَّعَشْرًا ۚ فَاِذَا بَلَغْنَ اَجَلَهُنَّ فَلَا جُنَاحَ عَلَيْكُمْ فِيْمَا فَعَلْنَ فِىْٓ اَنْفُسِهِنَّ بِالْمَعْرُوْفِؕ وَاللّٰهُ بِمَا تَعْمَلُوْنَ خَبِيْرٌ﴿234﴾
૨૩૪.ÔtÕÕtÍ8eLt GttuítÔtV0Ôt3Lt rBtLfwBt3 ÔtGtÍ7YLt yÍ3ÔttskGGtíthççtM1Lt çtuyLt3VtuËurnLLt yh3çty1ít y~nturhk Ôt0y1~ht, VyuÍt7 çtÕtø1Lt ysÕtnwLLt VÕttòuLttn1 y1ÕtGt3fwBt3 VeBtt Vy1ÕLtt Ve9yLVtuËurnLLt rçtÕt3Bty14YVu, ÔtÕÕttntu çtuBtt íty14BtÕtqLt Ït1çteh
૨૩૪. અને તમારામાંથી જે લોકો મરી જાય અને ઔરતો મૂકી જાય તે ઔરતો ચાર મહિના અને દસ દિવસ રાહ જૂએ, પછી જયારે તેઓ પોતાની ઈદ્દતની મુદ્દત પૂરી કરે ત્યારે જાઈઝ રીતે પોતાના માટે જે (નિકાહ) કરે તે માટે તમારા ઉપર કાંઈ (જવાબદારી) નથી; અને તમે જે કાંઈ કરો છો તેનાથી અલ્લાહ જાણકાર છે.
[42:02.00]
وَلَا جُنَاحَ عَلَيْكُمْ فِيْمَا عَرَّضْتُمْ بِهٖ مِنْ خِطْبَةِ النِّسَآءِ اَوْ اَکْنَنْتُمْ فِىْٓ اَنْفُسِكُمْؕ عَلِمَ اللّٰهُ اَنَّكُمْ سَتَذْكُرُوْنَهُنَّ وَلٰكِنْ لَّا تُوَاعِدُوْهُنَّ سِرًّا اِلَّاۤ اَنْ تَقُوْلُوْا قَوْلًا مَّعْرُوْفًا۬ ؕ وَلَا تَعْزِمُوْا عُقْدَةَ النِّکَاحِ حَتّٰى يَبْلُغَ الْكِتٰبُ اَجَلَهٗؕ وَاعْلَمُوْٓا اَنَّ اللّٰهَ يَعْلَمُ مَا فِىْٓ اَنْفُسِكُمْ فَاحْذَرُوْهُؕ وَاعْلَمُوْٓا اَنَّ اللّٰهَ غَفُوْرٌ حَلِيْمٌ۠ ﴿235﴾
૨૩૫.ÔtÕtt òuLttn1 y1ÕtGt3fwBt3 VeBtt y1h0Í14ítwBt3 çtune rBtLt3 rÏtít14çtrítLt3 LtuËt9yu yÔt3 yf3LtLt3ítwBt3 Ve9 yLVtuËufwBt3, y1ÕtuBtÕÕttntu yLLtfwBt3 ËítÍ3ftuYLtnwLLt ÔtÕttrfÕÕtt íttuÔttyu2Œq nwLLt rËh0Lt3 EÕÕtt9 yLítfq1Õtq f1Ôt3ÕtLt3 Bty14YVLt3, ÔtÕttíty14ÍuBtq W2f3Œ1ítLLtuftnu2 n1¥tt GtçÕttuø1tÕt3fuíttçttu ysÕtnq,ít Ôty14ÕtBt9q yLLtÕÕttn Gty14ÕtBttu BttVe9yLVtuËufwBt3 Vn14ÍYntu, Ôty14ÕtBtq9 yLLtÕÕttn øt1VqÁLt3 n1ÕteBt
૨૩૫. અને આ વિશે તમારા માટે કાંઈ ગુનોહ નથી કે આ (ઈદ્દતવાળી) ઔરતોને પરણવા માટે સંકેત આપો અથવા એ વિચારને તમારા મનમાં રાખો; (કેમકે) અલ્લાહ જાણે જ છે કે નજીકમાં તમે તેણીઓને યાદ કરશો, પરંતુ છૂપી રીતે તેમને વચન આપશો નહિ, સિવાય કે તેમની સાથે સારી (રીતે) વાતચીત કરો; અને જ્યાં સુધી નક્કી કરેલી ઈદ્દતની મુદ્દત પૂરી ન થાય ત્યાં સુધી પરણવાનો ઈરાદો કરો નહિ; અને જાણી લો કે તમારા મનમાં જે કાંઈ છે તે અલ્લાહ જાણે છે માટે તેની (નાફરમાનીથી) બચતા રહો, અને જાણી લો કે અલ્લાહ માફ કરનાર અને સહનશીલ છે.
૩/૪ સિપારો પુરું
[42:56.00]
لَا جُنَاحَ عَلَيْكُمْ اِنْ طَلَّقْتُمُ النِّسَآءَ مَا لَمْ تَمَسُّوْهُنَّ اَوْ تَفْرِضُوْا لَهُنَّ فَرِيْضَةً ۖۚ وَّمَتِّعُوْهُنَّ ۚ عَلَى الْمُوْسِعِ قَدَرُهٗ وَ عَلَى الْمُقْتِرِ قَدَرُهٗ ۚ مَتَاعًا ۢ بِالْمَعْرُوْفِۚ حَقًّا عَلَى الْمُحْسِنِيْنَ﴿236﴾
૨૩૬.ÕttòuLttn1 y1ÕtGt3fwBt3 ELt3 ít1ÕÕtf14íttuBtqÒtuËt9y BttÕtBt3 ítBtMËqnwLLt yÔt3 ítV3huÍq1 ÕtnwLLt VheÍ1ít7Ôt0Bt¥tuW2nwLLt, y1ÕtÕt3 BtqËuyu2 f1Œhtunq, Ôty1ÕtÕt3 Btwf14ítuhu f1Œhtunq, Btítty1Lt3 rçtÕt3Bty14YVu, n1f02Lt3 y1ÕtÕt3 Bttun14ËuLteLt
૨૩૬. જો તમે તે ઔરતોને કે જેમને તમે (શારીરિક સંબંધ માટે) અડક્યા (પણ) નથી અને જેમની મહેર હજી તમોએ નક્કી કરી નથી (તેણીઓને) તલાક આપો તો તમારા ઉપર કાંઈ હરજ નથી, પણ તેણીઓને કંઈક નફો પહોંચાડો (ભરણ પોષણ માટે કંઈક આપો) તવંગર પોતાના ગજા પ્રમાણે તથા ગરીબ તેના ગજા પ્રમાણે મુનાસીબ મિકદારમાં આપે,નેક કીરદાર લોકો ઉપર આ એક ફરજ છે.
[43:21.00]
وَاِنْ طَلَّقْتُمُوْهُنَّ مِنْ قَبْلِ اَنْ تَمَسُّوْهُنَّ وَقَدْ فَرَضْتُمْ لَهُنَّ فَرِيْضَةً فَنِصْفُ مَا فَرَضْتُمْ اِلَّاۤ اَنْ يَّعْفُوْنَ اَوْ يَعْفُوَا الَّذِىْ بِيَدِهٖ عُقْدَةُ النِّكَاحِؕ وَاَنْ تَعْفُوْٓا اَقْرَبُ لِلتَّقْوٰىؕ وَ لَا تَنْسَوُا الْفَضْلَ بَيْنَكُمْؕ اِنَّ اللّٰهَ بِمَا تَعْمَلُوْنَ بَصِيْرٌ﴿237﴾
૨૩૭.ÔtELt3 ítÕÕtf14íttuBtqnwÒt rBtLt3f1çÕtu yLt3 ítBtË0qnwLLt Ôtf1Œ3 VhÍ14ítwBt3 ÕtnwLLt VheÍ1ítLt3 VrLtM1Vtu BttVhÍ14ítwBt EÕÕtt9 ykGGty14VqLt yÔt3Gty14VtuÔtÕÕtÍ8e çtuGtŒune W2f14ŒítwrLLtftnu2, ÔtyLt3 íty14Vq9 yf14hçttu rÕt¥tf14Ôtt, ÔtÕtt ítLt3ËÔtwÕt3 VÍ14Õt çtGt3LtfwBt3, ELLtÕtÕttn çtuBtt íty14BtÕtqLt çtË2eh
૨૩૭. અને જો તેણીઓ સાથે (શારીરિક) સંબંધ બાંઘ્યા પહેલાં-એવી હાલતમાં કે તેણીઓની મહેર નક્કી કરી ચૂકયા હોવ તલાક આપી દો તો જે કાંઈ (મહેર) તમોએ નક્કી કરી હોય તેના કરતા અડધી (આપવી જોઇએ), સિવાય કે સ્ત્રીઓ પોતે માફ કરી દે અથવા તે માફ કરી દે કે જેના હાથમાં નિકાહની સત્તા હતી; અને જો તમે (અય સ્ત્રીઓ!) આખી (મહેર) માફ કરી દો તો તે પરહેઝગારીની વધુ નજીક છે; અને અરસ પરસમાં ઉદારતા (દેખાડવાનુ) ભૂલતા નહિ; બેશક જે કાંઈ તમે કરો છો તે અલ્લાહ નિહાળે છે.
[43:59.00]
حَافِظُوْا عَلَى الصَّلَوٰتِ وَالصَّلٰوةِ الْوُسْطٰىۗ وَقُوْمُوْا لِلّٰهِ قٰنِتِيْنَ﴿238﴾
૨૩૮.n1tVuÍq5 y1ÕtM1Ë1ÕtÔttítu ÔtM1Ë1ÕttrítÕt3 ÔtwMít1t, Ôtfq1Btq rÕtÕÕttnu f1tLtuíteLt
૨૩૮. તમામ નમાઝોની હિફાઝત કરો ખાસ કરીને વચલી નમાઝની, અને અલ્લાહની હજૂરમાં ખુઝુઓ ખુશુઅ સાથે ઊભા રહો.
[44:08.00]
فَاِنْ خِفْتُمْ فَرِجَالًا اَوْ رُكْبَانًا ۚ فَاِذَآ اَمِنْتُمْ فَاذْکُرُوا اللّٰهَ کَمَا عَلَّمَکُمْ مَّا لَمْ تَكُوْنُوْا تَعْلَمُوْنَ﴿239﴾
૨૩૯.VELt3 rÏt1V3ítwBt3 VhuòÕtLt3 yÔt3Áf3çttLtt, VyuÍt98 yrBtLítwBt3 VÍ74ftuÁÕÕttn fBtty1ÕÕtBtfwBt3 BttÕtBt3 ítfqLtq íty14ÕtBtqLt
૨૩૯. પણ જો તમને ડર હોય તો ચાલતા ચાલતા અથવા ઘોડા ઉપર (જે હાલતમાં હોવ તે હાલતમાં નમાઝ અદા કરો), પછી જ્યારે તમે મહેફૂઝ થઈ જાઓ, ત્યારે અલ્લાહને એવી રીતે યાદ કરો કે જેવી રીતે તેણે તમને (પોતાના રસૂલ દ્વારા) શીખવ્યું છે, જે તમે જાણતા ન હતા.
[44:27.00]
وَالَّذِيْنَ يُتَوَفَّوْنَ مِنْکُمْ وَيَذَرُوْنَ اَزْوَاجًا ۖۚ وَّصِيَّةً لِّاَزْوَاجِهِمْ مَّتَاعًا اِلَى الْحَوْلِ غَيْرَ اِخْرَاجٍ ۚ فَاِنْ خَرَجْنَ فَلَا جُنَاحَ عَلَيْکُمْ فِىْ مَا فَعَلْنَ فِىْٓ اَنْفُسِهِنَّ مِنْ مَّعْرُوْفٍؕ وَاللّٰهُ عَزِيْزٌ حَکِيْمٌ﴿240﴾
૨૪૦.ÔtÕÕtÍ8eLt GttuítÔtV0Ôt3Lt rBtLfwBt3 ÔtGtÍ7YLt yÍ3Ôttsk Ôt0Ë2eGGtít Õtu0yÍ3ÔttsurnBt3 Btítty1Lt3 yuÕtÕn1Ôt3Õtu øt1Gt3h EÏ1htrsLt3, VELt3 Ït1hs3Lt VÕtt òuLttn1 y1ÕtGt3fwBt3 VeBtt Vy1ÕLt Ve9yLVtuËurnLLt rBtBt0y14YV, ÔtÕÕttntu y1ÍeÍwLt3 n1feBt
૨૪૦. અને તમારામાંથી જે લોકો મરણ પથારી હોય અને પાછળ ઔરતો મૂકી જાય, તેઓએ પોતાની ઔરતો માટે એક વર્ષ સુધી (ના નિર્વાહના) સાધન પૂરાં પાડવાં તથા ઘરમાંથી બહાર ન કાઢી મૂકવાની વસિયત કરવી જોઇએ, પછી જો તે (ઔરત ખુશીથી) નીકળી જાય અને પોતાના માટે કાયદેસર જે કાંઈ કરે તો તે માટે તમારા માથે કાંઈ (જવાબદારી) નથી; અને અલ્લાહ ઇઝ્ઝતવાળો (કુદરતવાળો) અને હિકમતવાળો છે.
[44:53.00]
وَلِلْمُطَلَّقٰتِ مَتَاعٌ ۢ بِالْمَعْرُوْفِ ؕ حَقًّا عَلَى الْمُتَّقِيْنَ﴿241﴾
૨૪૧.ÔtrÕtÕt3 Bttuít1ÕÕtft1ítu BtíttW2Bt3 rçtÕBty32YV, n1f14f1Lt3 y1ÕtÕt3 Btwíítf2eLt
૨૪૧. અને તલાક આપવામાં આવેલી ઔરતો માટે (પણ) મુનાસિબ હદીયાની વ્યવસ્થા કરો. પરહેઝગારો પર આ એક ફરજ છે.
[45:03.00]
كَذٰلِكَ يُبَيِّنُ اللّٰهُ لَکُمْ اٰيٰتِهٖ لَعَلَّكُمْ تَعْقِلُوْنَ۠ ﴿242﴾
૨૪૨.fÍt7Õtuf GttuçtGGtuLtwÕÕttntu ÕtfwBt3 ytGttítune Õty1ÕÕtfwBt3 íty14f2uÕtqLt
૨૪૨. આ રીતે અલ્લાહ તમારા માટે પોતાની આયતો વાઝેહ કરે છે કે કદાચ તમે વિચારો.
[45:13.00]
اَلَمْ تَرَ اِلَى الَّذِيْنَ خَرَجُوْا مِنْ دِيَارِهِمْ وَهُمْ اُلُوْفٌ حَذَرَ الْمَوْتِ۪ فَقَالَ لَهُمُ اللّٰهُ مُوْتُوْا ثُمَّ اَحْيَاھُمْؕ اِنَّ اللّٰهَ لَذُوْ فَضْلٍ عَلَى النَّاسِ وَلٰكِنَّ اَکْثَرَ النَّاسِ لَا يَشْکُرُوْنَ﴿243﴾
૨૪૩.yÕtBíth yuÕtÕÕtÍ8eLt Ït1hòq rBtLŒuGtthurnBt3 ÔtnwBt3 ytuÕtqVwLt3 n1Í7hÕt3 BtÔt3ítu, Vf1tÕt ÕtntuBtwÕÕttntu Btqítq, Ëw7BBt yn14GttnwBt3, ELLtÕÕttn ÕtÍq7 VÍ14rÕtLt y1ÕtLLttËu ÔtÕttrfLLt yf3Ë7hLLttËu ÕttGt~ftuYLt
૨૪૩. શું તેં એવા લોકોને નથી જોયા? કે જેઓ મૌતના ડરથી પોતાનાં ઘરોથી બહાર નીકળી ગયા અને તેઓ હજારો હતા. પછી અલ્લાહે તેમને ફરમાવ્યું કે મરી જાઓ; પછી તેમને ફરીવાર સજીવન કર્યા; બેશક અલ્લાહ લોકો પર ફઝલ કરનાર છે પણ મોટા ભાગના લોકો શુક્ર બજાવતા નથી.
[45:45.00]
وَقَاتِلُوْا فِىْ سَبِيْلِ اللّٰهِ وَاعْلَمُوْٓا اَنَّ اللّٰهَ سَمِيْعٌ عَلِيْمٌ﴿244﴾
૨૪૪.Ôtf1títuÕtq VeËçterÕtÕÕttnu Ôty14ÕtBtq9, yLLtÕÕttn ËBteW2Lt3 y1ÕteBt
૨૪૪. અને અલ્લાહની રાહમાં જેહાદ કરો અને જાણી લો કે અલ્લાહ સાંભળનાર, જાણનાર છે.
[45:58.00]
مَنْ ذَا الَّذِىْ يُقْرِضُ اللّٰهَ قَرْضًا حَسَنًا فَيُضٰعِفَهٗ لَهٗۤ اَضْعَافًا کَثِيْرَةً ؕ وَاللّٰهُ يَقْبِضُ وَيَبْصُۜطُ۪ وَ اِلَيْهِ تُرْجَعُوْنَ﴿245﴾
૨૪૫.BtLÍ7ÕÕtÍ8e Gtwf14huÍw1ÕÕttn f1h3Í1Lt3 n1ËLtLt3 VGttuÍ1tyu2Vnq Õtnq9 yÍ14yt1VLt3 fË8ehítLt3, ÔtÕÕttntu Gtf14çtuÍtu2 ÔtGtçËt8uítt8u ÔtyuÕtGt3nu ítwh3sW2Lt
૨૪૫. કોણ છે કે જે અલ્લાહને કર્ઝે હસના આપે કે જેથી અલ્લાહ તેને અસંખ્ય ગણું વધારી આપે? અને અલ્લાહ જ રોજી તંગ કરે છે અને વિશાળ કરે છે, તથા તેનીજ તરફ તમને પાછા ફેરવવામાં આવશે.
[46:21.00]
اَلَمْ تَرَ اِلَى الْمَلَاِ مِنْۢ بَنِىْٓ اِسْرَآءِيْلَ مِنْۢ بَعْدِ مُوْسٰىۘ اِذْ قَالُوْا لِنَبِىٍّ لَّهُمُ ابْعَثْ لَنَا مَلِکًا نُّقَاتِلْ فِىْ سَبِيْلِ اللّٰهِؕ قَالَ هَلْ عَسَيْتُمْ اِنْ کُتِبَ عَلَيْکُمُ الْقِتَالُ اَلَّا تُقَاتِلُوْاؕ قَالُوْا وَمَا لَنَآ اَلَّا نُقَاتِلَ فِىْ سَبِيْلِ اللّٰهِ وَقَدْ اُخْرِجْنَا مِنْ دِيَارِنَا وَاَبْنَآئِنَاؕ فَلَمَّا کُتِبَ عَلَيْهِمُ الْقِتَالُ تَوَلَّوْا اِلَّا قَلِيْلًا مِّنْهُمْؕ وَاللّٰهُ عَلِيْمٌۢ بِالظّٰلِمِيْنَ﴿246﴾
૨૪૬.yÕtBt3íth yuÕtÕt3 BtÕtyu rBtBt3 çt9Lte EMht9EÕt rBtBçty14Œu BtqËt, EÍ74 f1tÕtq ÕtuLtrçtÂGGtÕt3 ÕtntuBtwçy1M7ÕtLtt BtÕtufLt3 Lttuf1trítÕt3 VeËçterÕtÕÕttn, f1tÕt nÕt3 y1ËGt3ítwBt3 ELftuítuçt y1ÕtGt3ftuBtwÕt3 fu2íttÕttu yÕÕttíttuf1títuÕtq, f1tÕtq ÔtBttÕtLtt yÕÕttLttuf1títuÕt VeËçterÕtÕÕttnu Ôtf1Œ3WÏ1rhsLtt rBtLŒuGtthuLtt ÔtyçLtt9yuLtt, VÕtBt0t ftuítuçt yuÕtGt3nuBtwÕt fu2íttÕttu ítÔtÕÕtÔt3 EÕÕtt f1ÕteÕtBt3 rBtLnwBt3, ÔtÕÕttntu y1ÕteBtwBt3 rçtÍ54Ít5ÕtuBteLt
૨૪૬. શું તેં મૂસા પછીના બની ઈસરાઈલની જમાઅતને નથી જોઇ ? જયારે તેમણે તેમના પયગંબરને કહ્યું કે, અમારા માટે એક બાદશાહ નિયુક્ત કર (જેથી) અમે અલ્લાહની રાહમાં લડીએ; તેણે ફરમાવ્યું કે, શું એવું શક્ય નથી કે તમારા પર જેહાદ લખી દેવામાં (વાજિબ કરવામાં) આવે અને તમે જેહાદ ન કરો, નાફરમાની કરો. તેમણે કહ્યું કે જ્યારે અમને અમારા ઘરોમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે તથા અમને અમારા (બાળ) બચ્ચાઓથી જુદા પાડી દેવામાં આવ્યા છે તો પછી અમારા માટે શું કારણ હોય શકે કે અમે અલ્લાહની રાહમાં ન લડીએ! પછી જયારે તેમના પર જેહાદ લખી દેવામાં(વાજિબ કરવામાં) આવ્યો ત્યારે તેઓમાંથી થોડાક સિવાય બધાએ પીછેહટ કરી; અને અલ્લાહ ઝાલિમોથી સારી રીતે વાકેફ છે.
[47:30.00]
وَقَالَ لَهُمْ نَبِيُّهُمْ اِنَّ اللّٰهَ قَدْ بَعَثَ لَکُمْ طَالُوْتَ مَلِكًاؕ قَالُوْٓا اَنّٰى يَكُوْنُ لَهُ الْمُلْكُ عَلَيْنَا وَنَحْنُ اَحَقُّ بِالْمُلْكِ مِنْهُ وَلَمْ يُؤْتَ سَعَةً مِّنَ الْمَالِؕ قَالَ اِنَّ اللّٰهَ اصْطَفٰٮهُ عَلَيْکُمْ وَزَادَهٗ بَسْطَةً فِى الْعِلْمِ وَ الْجِسْمِؕ وَاللّٰهُ يُؤْتِىْ مُلْکَهٗ مَنْ يَّشَآءُؕ وَاللّٰهُ وَاسِعٌ عَلِيْمٌ﴿247﴾
૨૪૭.Ôtf1tÕt ÕtnwBt3 LtrçtGGttunwBt3 ELLtÕÕttn f1Œ3 çty1Ë7 ÕtfwBt3 ít1tÕtwít BtÕtuft, f1tÕtq9 yLLtt GtfqLttu ÕtnwÕt3 BtwÕftu y1ÕtGt3Ltt ÔtLtn14Lttu yn1f14ftu2 rçtÕt3BtwÕfu rBtLntu ÔtÕtBt3 Gttuy3ít Ëy1ítBt3 BtuLtÕBttÕt, f1tÕt ELLtÕÕttnË14ít1Vtntu y1ÕtGt3fwBt3 ÔtÍtŒnq çtMít1ítLt3 rVÕE2ÕBtu ÔtÕSMBt, ÔtÕÕttntu Gttuy3íte BtwÕfnq BtkGGt~tt9ytu, ÔtÕÕttntu ÔttËuW2Lt3 y1ÕteBt
૨૪૭. અને તેમને તેમના નબીએ કહ્યું કે બેશક અલ્લાહે તમારા માટે તાલૂતને બાદશાહ નિમ્યો છે ત્યારે તેઓએ કહ્યું કે તે અમારા પર હુકૂમત કેવી રીતે કરી શકે જયારે કે હુકૂમત માટે અમે તેના કરતાં વધુ લાયક છીએ, (વળી) તેને માલો-દૌલતમાં વિશાળતા નથી આપવામાં આવી; (નબીએ) ફરમાવ્યું કે બેશક અલ્લાહે તેને તમારા ઉપર (બાદશાહત માટે) ચૂંટી કાઢયો છે અને તેને ઇલ્મ તથા જિસ્માની (તાકતમાં) વિશાળતા આપી છે; અલ્લાહ પોતાની હુકૂમત જેને ચાહે છે તેને અતા કરે છે; અને અલ્લાહ વિશાળતાવાળો જાણનાર છે.
[48:19.00]
وَقَالَ لَهُمْ نَبِيُّهُمْ اِنَّ اٰيَةَ مُلْکِهٖۤ اَنْ يَّاْتِيَکُمُ التَّابُوْتُ فِيْهِ سَکِيْنَةٌ مِّنْ رَّبِّکُمْ وَبَقِيَّةٌ مِّمَّا تَرَكَ اٰلُ مُوْسٰى وَاٰلُ هٰرُوْنَ تَحْمِلُهُ الْمَلٰٓئِكَةُ ؕ اِنَّ فِىْ ذٰلِكَ لَاٰيَةً لَّکُمْ اِنْ كُنْتُمْ مُّؤْمِنِيْنَ۠ ﴿248﴾
૨૪૮.Ôtf1tÕt ÕtnwBt3 LtrçtGGttunwBt3 ELLt ytGtít BtwÕfune9 ykGGty3ítuGtftuBtw¥ttçtqíttu Venu ËfeLtítwBt3 rBth0ççtufwBt3 Ôtçtrf2GGtítwBt3 rBtBt0títhf ytÕttuBtqËt ÔtytÕttu ntYLt ítn41BtuÕttunwÕt3 BtÕtt9yufn3, ELLt VeÍ7tÕtuf ÕtytGtítÕÕtfwBt3 ELt3fwLítwBt3 Bttuy3BtuLteLt
૨૪૮. અને તેમને તેમના નબીએ કહ્યું કે તેની બાદશાહતની ઓળખ એ છે કે તમારી પાસે તે સંદુક આવશે કે જેમાં તમારા પરવરદિગાર તરફથી સકીના (શાંતીનું કારણ) હશે અને તેમાં મૂસા તથા હારૂનની ઓલાદે વારસામાં મૂકેલી (પાકીઝા) વસ્તુઓ હશે (અને) ફરિશ્તાઓએ તેને ઊંચકેલી હશે; બેશક તમારા માટે તેમાં એક નિશાની છે, જો તમે ઈમાન ધરાવતા હોવ તો.
[49:00.00]
فَلَمَّا فَصَلَ طَالُوْتُ بِالْجُنُوْدِۙ قَالَ اِنَّ اللّٰهَ مُبْتَلِيْکُمْ بِنَهَرٍۚ فَمَنْ شَرِبَ مِنْهُ فَلَيْسَ مِنِّىْۚ وَمَنْ لَّمْ يَطْعَمْهُ فَاِنَّهٗ مِنِّىْٓ اِلَّا مَنِ اغْتَرَفَ غُرْفَةً ۢ بِيَدِهٖۚ فَشَرِبُوْا مِنْهُ اِلَّا قَلِيْلًا مِّنْهُمْؕ فَلَمَّا جَاوَزَهٗ هُوَ وَالَّذِيْنَ اٰمَنُوْا مَعَهٗ ۙ قَالُوْا لَا طَاقَةَ لَنَا الْيَوْمَ بِجَالُوْتَ وَجُنُوْدِهٖؕ قَالَ الَّذِيْنَ يَظُنُّوْنَ اَنَّهُمْ مُّلٰقُوا اللّٰهِۙ کَمْ مِّنْ فِئَةٍ قَلِيْلَةٍ غَلَبَتْ فِئَةً کَثِيْرَةً ۢ بِاِذْنِ اللّٰهِؕ وَاللّٰهُ مَعَ الصّٰبِرِيْنَ﴿249﴾
૨૪૯.VÕtBBtt VË1Õt ít1tÕtqíttu rçtÕòuLtqŒu, f1tÕt ELLtÕÕttn Btwçt3ítÕtefwBt3 çtuLtnrhLt3, VBtLt3~thuçt rBtLntu VÕtGt3ËrBtLLte, ÔtBtÕt0Bt3 Gtí14ty1Bntu VELLtnq rBtLLte9 EÕÕtt BtrLtø14t íthV øt1wh3VítBt3 çtu GtŒune, V~thuçtq rBtLntu EÕÕtt f1ÕteÕtBt3 rBtLnwBt3, VÕtBBtt òÔtÍnq ntuÔt ÔtÕÕtÍ8eLt ytBtLtq Bty1nq, f1tÕtq Õttít1tf1ít ÕtLtÕt3GtÔt3Bt çtuòÕtqít ÔtòuLtqŒune, f1tÕtÕÕtÍ8eLt GtÍw5LLtqLt yLLtnwBt3 BttuÕttf1wÕÕttnu fBt3rBtLt3VuyrítLt3 f1ÕteÕtrítLt3 øt1Õtçtít3 VuyítLt3 fË8ehítBt3 çtuEÍ74rLtÕÕttn, ÔtÕÕttntu Bty1M1Ët1çtuheLt
૨૪૯. પછી જયારે તાલૂત લશ્કર લઈને (વતનથી) દૂર થયો ત્યારે તેણે કહ્યું કે બેશક અલ્લાહ એક નહેર (ના પાણી)થી તમારી કસોટી કરશે, પછી જે તેમાંથી પી લેશે તે મારો (સાથી) નથી, અને જે તેને પીશે નહિ તે ખરેખર મારો (સાથી) છે, સિવાય કે જે પોતાના ખોબામાં સમાય તેટલું પીવે, (પરંતુ) તેઓમાંથી (ગણતરીના) થોડાક (લોકો) સિવાય સઘળાઓએ પાણી પીધું; પછી જયારે તે તથા તેના ઈમાનદાર સાથીઓ તે (નહેર)ને ઓળંગી ગયા, ત્યારે તેઓએ કહ્યું કે આજે અમારામાં જાલૂત અને તેના લશ્કરનો મુકાબલો કરવાની શક્તિ નથી; અને જેઓને અલ્લાહની મુલાકાતની ખાત્રી હતી તેઓએ કહ્યું ઘણી વખત એવું બને છે કે એક નાનો ગિરોહ મોટા ગિરોહ ઉપર અલ્લાહના હુકમથી કાબૂ મેળવી લે છે અને અલ્લાહ સબ્ર કરનારાઓની સાથે છે.
[50:18.00]
وَلَمَّا بَرَزُوْا لِجَالُوْتَ وَجُنُوْدِهٖ قَالُوْا رَبَّنَآ اَفْرِغْ عَلَيْنَا صَبْرًا وَّثَبِّتْ اَقْدَامَنَا وَانْصُرْنَا عَلَى الْقَوْمِ الْکٰفِرِيْنَؕ﴿250﴾
૨૫૦.ÔtÕtBBtt çthÍq ÕtuòÕtqít ÔtòuLtqŒune f1tÕtq hçt0Ltt9 yV3rhø14t y1ÕtGt3Ltt Ë1çt3hkÔt3 ÔtË7Âççtít3 yf14ŒtBtLtt ÔtLËw1h3Ltt y1ÕtÕt3 f1Ôt3rBtÕt3 ftVurhLt
૨૫૦. અને જયારે તેઓએ જાલૂત અને તેના લશ્કરનો સામનો કર્યો ત્યારે તેમણે કહ્યુ કે અય અમારા પરવરદિગાર! અમારા ઉપર સબ્રને વરસાવ અને અમને સાબિત કદમ રાખ અને તે નાસ્તિક કોમની વિરૂદ્ઘ અમારી મદદ કર.
[50:52.00]
فَهَزَمُوْهُمْ بِاِذْنِ اللّٰهِ ۙ وَقَتَلَ دَاوٗدُ جَالُوْتَ وَاٰتٰٮهُ اللّٰهُ الْمُلْكَ وَالْحِکْمَةَ وَعَلَّمَهٗ مِمَّا يَشَآءُؕ وَلَوْلَا دَفْعُ اللّٰهِ النَّاسَ بَعْضَهُمْ بِبَعْضٍ لَّفَسَدَتِ الْاَرْضُ وَلٰکِنَّ اللّٰهَ ذُوْ فَضْلٍ عَلَى الْعٰلَمِيْنَ﴿251﴾
૨૫૧.VnÍBtqnwBt3 çtuEÍ74rLtÕÕttnu, Ôt f1ítÕt ŒtÔtqŒtu òÕtqít ÔtytíttnwÕÕttnwÕt3 BtwÕf ÔtÕt3rn1f1Btít Ôty1ÕÕtBtnq rBtBBttGt~tt9ytu, ÔtÕtÔt3Õtt ŒV3W2ÕÕttrnLLttË çty14Í1nwBt3 çtuçty14rÍ13 Õt0VËŒrítÕt3 yh3Ítu2 ÔtÕttrfLLtÕÕttn Íq7VÍ14rÕtLt3 y1ÕtÕt3 y1tÕtBteLt
૨૫૧. પછી તેમણે અલ્લાહના હુકમથી તેઓને હરાવી નાખ્યા; અને દાવૂદે જાલૂતને મારી નાખ્યો અને તે (દાઉદ)ને અલ્લાહે સલ્તનત તથા હિકમત અર્પણ કરી, અને (જે) કાંઈ ચાહ્યું તે તેને શીખવ્યું; અને જો અલ્લાહ અમુક લોકોને અમુક (લોકો) થકી દૂર ન કરે તો ઝમીન બરબાદ થઇ જાય, પરંતુ અલ્લાહ સર્વે દુનિયાવાળાઓ ઉપર મોટો ફઝલ કરનાર છે.
[51:26.00]
تِلْكَ اٰيٰتُ اللّٰهِ نَتْلُوْهَا عَلَيْكَ بِالْحَقِّؕ وَاِنَّكَ لَمِنَ الْمُرْسَلِيْنَ﴿252﴾
૨૫૨.rítÕf ytGttítwÕÕttnu LtíÕtqnt y1ÕtGt3f rçtÕt3n1f14fu2, ÔtELLtf ÕtBtuLtÕt3 Btwh3ËÕteLt
૨૫૨. (અય રસૂલ!) આ અલ્લાહની આયતો છે જે અમે તને હકની સાથે પઢીને સંભળાવીએ છીએ; અને બેશક તું રસૂલોમાંથી છે.
[51:37.90]
સિપારો ૨ પૂરો