[00:00.01]
સિપારો ૧૩
يوسف / યુસુફ
સુરા-૧૨ | આયત-૫૩ થી ૧૧૧
رعد / અર રઅદ
સુરા-૧૩ | આયત-૧ થી ૪૩
ابراهيم / ઈબ્રાહીમ
સુરા-૧૪ | આયત-૧ થી ૫૨
الحجر
અલ હિજર
સુરા-૧૫ | આયત-૧
95- ૧/૪ સિપારો પુરું
95-૧/૨ સિપારો પુરું
9-૩/૪ સિપારો પુરું
[00:01.00]
وَمَاۤ اُبَرِّئُ نَفْسِىْۚ اِنَّ النَّفْسَ لَاَمَّارَةٌۢ بِالسُّوْٓءِ اِلَّا مَا رَحِمَ رَبِّىْ ؕاِنَّ رَبِّىْ غَفُوْرٌ رَّحِيْمٌ﴿53﴾
૫૩.ÔtBtt9 ytuçthuoytu LtVËe ELLtLt3 LtV3Ë ÕtyBt0thítwBt3 rçtMËq9yu EÕÕtt Btthnu2Bt hççte, ELLthççte ø1tVwÁh3hn2eBt
૫૩.અને હું મારા નફસને બૂરાઇથી પાક નથી ગણતો કારણકે (સરકશ) નફસ બદી (કરવા)નો હુકમ કરે છે, સિવાય કે જેના પર મારા પરવરદિગારે દયા કરી હોય, બેશક મારો પરવરદિગાર ગફુરૂર રહીમ છે.
જારીરાખો સુરે યુસુફ-૫૨
[00:21.00]
وَقَالَ الْمَلِكُ ائْتُوْنِىْ بِهٖۤ اَسْتَخْلِصْهُ لِنَفْسِىْۚ فَلَمَّا كَلَّمَهٗ قَالَ اِنَّكَ الْيَوْمَ لَدَيْنَا مَكِيْنٌ اَمِيْنٌ﴿54﴾
૫૪.Ôtf1tÕtÕt3 BtÕtuftuy3ítqLte çtune9 yË3ítÏ14trÕtË14ntu ÕtuLtV3Ëe, VÕtBBtt fÕÕtBtnq f1tÕt ELLtfÕt3 GtÔt3Bt ÕtŒGt3Ltt BtfeLtwLt3yBteLt
૫૪.અને બાદશાહે કહ્યું કે તેને મારી પાસે લઇ આવો, હું તેને મારો ખાસ બનાવી રાખીશ. પછી જ્યારે તેણે તેની સાથે વાતચીત કરી ત્યારે કહ્યું કે બેશક આજના દિવસે તમારો અમારી પાસે બુલંદ દરજ્જો છે અને તમે અમાનતદાર છો.
[00:38.00]
قَالَ اجْعَلْنِىْ عَلٰى خَزَآئِنِ الْاَرْضِۚ اِنِّىْ حَفِيْظٌ عَلِيْمٌ﴿55﴾
૫૫.f1tÕts3yÕLte y1Õtt Ï1tÍt9yurLtÕt3yÍuo2 ELLte n1VeÍ5wLt3 y1ÕteBt
૫૫.તેણે કહ્યું કે ઝમીનના ખજાનાઓ પર મને મુકર્રર કરી દે, ખરેખર હું જાણકાર સંભાળ રાખનારો છું.
[00:49.00]
وَكَذٰلِكَ مَكَّنَّا لِيُوْسُفَ فِى الْاَرْضِۚ يَتَبَوَّاُ مِنْهَا حَيْثُ يَشَآءُ ؕ نُصِيْبُ بِرَحْمَتِنَا مَنْ نَّشَآءُۚ وَلَا نُضِيْعُ اَجْرَ الْمُحْسِنِيْنَ﴿56﴾
૫૬.ÔtfÍt7Õtuf Btf0LLtt ÕtuGtqËtuV rVÕyÍu2o, GtítçtÔÔtytu rBtLnt n1Gt3Ëtu8 Gt~tt9ytu, LttuË2eçttu çtuhn14BtítuLtt BtLt3Lt~tt9ytu ÔtÕttLttuÍ2eyt2u ys3hÕt3 Bttun14ËuLteLt
૫૬.અને આવી રીતે અમોએ યુસુફને તે ઝમીનમાં કુદરત આપી કે તેમાં જ્યાં ચાહે તે રહે; અમે જેને ચાહીએ છીએ તેના ઉપર અમારી રહેમત નાઝિલ કરીએ છીએ અને નેકી કરનારનો અજ્ર બરબાદ નથી કરતા.
[01:11.00]
وَلَاَجْرُ الْاٰخِرَةِ خَيْرٌ لِّلَّذِيْنَ اٰمَنُوْا وَكَانُوْا يَتَّقُوْنَ۠ ﴿57﴾
૫૭.ÔtÕtysÁÕt3 y1tÏtu2hítu Ï1tGt3ÁÕt3 rÕtÕÕtÍ8eLt ytBtLtq ÔtftLtq Gtíítfq1Lt
૫૭.અને ખરેખર જે લોકો ઇમાન લાવ્યા છે તથા અલ્લાહ(ની નાફરમાની)થી બચતા રહે છે તેમના માટે આખેરતનો બદલો બેહતર છે.
[01:20.00]
وَجَآءَ اِخْوَةُ يُوْسُفَ فَدَخَلُوْا عَلَيْهِ فَعَرَفَهُمْ وَهُمْ لَهٗ مُنْكِرُوْنَ﴿58﴾
૫૮.Ôtò9y EÏ1Ôtíttu GtqËtuV VŒÏ1tÕtq y1ÕtGt3nu Vy1hVnwBt3 ÔtnwBt3 Õtnq BtwLt3fuYLt
૫૮.અને યુસુફના ભાઇઓ (મિસર) આવ્યા અને તેની પાસે પહોંચ્યા, પછી તેને તેઓને ઓળખી લીધા પણ તેઓએ તેને ન ઓળખ્યા.
[01:34.00]
وَ لَمَّا جَهَّزَهُمْ بِجَهَازِهِمْ قَالَ ائْتُوْنِىْ بِاَخٍ لَّكُمْ مِّنْ اَبِيْكُمْۚ اَلَا تَرَوْنَ اَنِّىْۤ اُوْفِی الْكَيْلَ وَاَنَا خَيْرُ الْمُنْزِلِيْنَ﴿59﴾
૫૯.ÔtÕtBt0t sn0ÍnwBt3 çtusntÍurnBt7 f1tÕty3ítqLte çtu yrÏt1Õt3 ÕtfwBt3 rBtLt3yçtefwBt3, yÕtt íthÔt3Lt yLLte9 W rVÕfGt3Õt ÔtyLtt Ï1tGt3ÁÕt3 BtwLÍuÕteLt
૫૯.અને જ્યારે તેને તેઓનો સામાન તૈયાર કર્યો ત્યારે તેણે કહ્યું કે તમારા વાલિદ તરફથી સાવકા ભાઇને મારી પાસે લેતા આવજો, શું તમે નથી જોતા કે હું પૂરેપૂરૂં માપ આપું છું, અને હું બહેતરીન મહેમાન નવાઝ પણ છું!?
[01:54.00]
فَاِنْ لَّمْ تَاْتُوْنِىْ بِهٖ فَلَا كَيْلَ لَكُمْ عِنْدِىْ وَلَا تَقْرَبُوْنِ﴿60﴾
૬૦.VEÕÕtBt3 íty3ítqLte çtune VÕttfGt3Õt ÕtfwBt3 E2LŒe ÔtÕtt ítf14hçtqLt
૬૦.અને જો તમે તેને મારી પાસે નહિ લાવો તો તમારા માટે મારી પાસે કાંઇ માપ (અનાજ) હશે નહિ, અને મારી નજીક આવશો નહિ.
[02:04.00]
قَالُوْا سَنُرَاوِدُ عَنْهُ اَبَاهُ وَاِنَّا لَفَاعِلُوْنَ﴿61﴾
૬૧.f1tÕtq ËLttuhtÔtuŒtu y1Lntu yçttntu ÔtELLtt ÕtVtyu2ÕtqLt
૬૧.તેમણે કહ્યું કે અમે તેના સંબંધમાં તેના વાલિદ સાથે વાતચીત કરશુ અને બેશક અમે આ (કામ) અંજામ આપશું.
[02:12.00]
وَقَالَ لِفِتْيٰنِهِ اجْعَلُوْا بِضَاعَتَهُمْ فِیْ رِحَالِهِمْ لَعَلَّهُمْ يَعْرِفُوْنَهَاۤ اِذَا انْقَلَبُوْۤا اِلٰٓى اَهْلِهِمْ لَعَلَّهُمْ يَرْجِعُوْنَ﴿62﴾
૬૨.Ôtf1tÕt ÕturVít3GttLturns3y1Õtq çtuÍ1ty1ítnwBt3 Vehun1tÕturnBt3 Õt1yÕÕtnwBt3 GtyhuVqLtnt9 yuÍ7Lt3 f1Õtçt9q yuÕtt9 yn3ÕturnBt3 Õty1ÕÕtnwBt3 Gth3suW2Lt
૬૨.અને તેણે પોતાના ખાદીમોને કહી દીધું કે તેમની કિંમત (જેને તેઓએ અનાજના માપ બદલ ચૂકવી છે તેને) પણ તેમના સામાનમાં મૂકી દો કે જેથી જ્યારે તેઓ પાછા ફરીને પોતાના કુટુંબીઓ પાસે જાય ત્યારે તેઓ તેને ઓળખી લે (અને) કદાચને પાછા ફરે.
[02:36.00]
فَلَمَّا رَجَعُوْۤا اِلٰٓى اَبِيْهِمْ قَالُوْا يٰۤاَبَانَا مُنِعَ مِنَّا الْكَيْلُ فَاَرْسِلْ مَعَنَاۤ اَخَانَا نَكْتَلْ وَاِنَّا لَهٗ لَحٰفِظُوْنَ﴿63﴾
૬૩.VÕtBBtt hsW2 yuÕtt9 yçternBt3 f1tÕtq Gtt9yçttLtt BttuLtuy1 rBtÒtÕt3 fGt3Õttu Vyh3rËÕt3 Bty1Ltt9 yÏt1tLtt Ltf3ítÕt3 ÔtELLttÕtnq Õtn1tVuÍq5Lt
૬૩.પછી જ્યારે તેઓ તેમના વાલિદ પાસે પાછા આવ્યા ત્યારે કહ્યું અય અમારા વાલિદ! અમને (અનાજનો) હિસ્સો આપવાની ના પાડવામાં આવી છે. માટે અમારા ભાઇને અમારી સાથે મોકલો જેથી અમને હિસ્સો મળે, અને ખરેખર અમે તેની હિફાઝત કરશું.
[03:02.00]
قَالَ هَلْ اٰمَنُكُمْ عَلَيْهِ اِلَّا كَمَاۤ اَمِنْتُكُمْ عَلٰٓى اَخِيْهِ مِنْ قَبْلُؕ فَاللّٰهُ خَيْرٌ حٰفِظًا۪ وَّهُوَ اَرْحَمُ الرّٰحِمِيْنَ﴿64﴾
૬૪.f1tÕt nÕt3ytBtLttufwBt3 y1ÕtGt3nu EÕÕtt fBtt9 yrBtLíttufwBt3 y1Õtt9 yÏt2enu rBtLf1çÕttu, VÕÕttntu Ï1tGt3ÁLt3 n1tVuÍk6Ôt3 ÔtntuÔt yh3n1Btwh3 htnu2BteLt
૬૪.તેણે ફરમાવ્યું કે શું હું તેના સંબંધમાં પણ તમારા પર એવો જ ભરોસો કરૂં કે જેવો આ પહેલા તેના ભાઇ સંબંધે કર્યો હતો ? અને અલ્લાહ બહેતરીન મુહાફિઝ છે, અને એ જ બહેતરીન રહેમ કરનારો છે.
[03:22.00]
وَلَمَّا فَتَحُوْا مَتَاعَهُمْ وَجَدُوْا بِضَاعَتَهُمْ رُدَّتْ اِلَيْهِمْؕ قَالُوْا يٰۤاَبَانَا مَا نَبْغِىْؕ هٰذِهٖ بِضَاعَتُنَا رُدَّتْ اِلَيْنَا ۚ وَنَمِيْرُ اَهْلَنَا وَنَحْفَظُ اَخَانَا وَنَزْدَادُ كَيْلَ بَعِيْرٍؕ ذٰلِكَ كَيْلٌ يَّسِيْرٌ﴿65﴾
૬૫.ÔtÕtBBtt Vítnq1 Btítty1nwBt3 ÔtsŒq çtuÍ1ty1ítnwBt ÁŒTít3 yuÕtGt3rnBt3, f1tÕt9q Gtt9yçttLtt BttLtçt3øt2e, ntÍu8ne çtuÍ1ty1íttuLtt ÁŒTít3 yuÕtGt3Ltt, ÔtLtBtehtu yn3ÕtLtt ÔtLtn14VÍtu6 yÏt1tLtt ÔtLtÍ3ŒtŒtu fGt3Õt çtE2rhLt3, Ít7Õtuf fGt3ÕtwkGt3GtËeh
૬૫.અને જ્યારે તેમણે પોતાનો સામાન ઉઘાડ્યો ત્યારે તેમણે પોતાની રકમ તેમને પાછી મળેલી જોઈ, તેમણે કહ્યું અય અમારા વાલિદ! આ આપણી મૂળ રકમ જે આપણને પાછી આપવામાં આવી છે. આપણે બીજું શું જોઇએ? અમે આપણા ખાનદાન માટે ખોરાક લઇ આવીશું, તથા અમારા ભાઇની હિફાઝત કરીશું, અને તેમાં એક ઊંટનો સામાન વધારે (લાવશું); અને આ હિસ્સો થોડો છે.
[03:55.00]
قَالَ لَنْ اُرْسِلَهٗ مَعَكُمْ حَتّٰى تُؤْتُوْنِ مَوْثِقًا مِّنَ اللّٰهِ لَتَاْتُنَّنِىْ بِهٖۤ اِلَّاۤ اَنْ يُّحَاطَ بِكُمْۚ فَلَمَّاۤ اٰتَوْهُ مَوْثِقَهُمْ قَالَ اللّٰهُ عَلٰى مَا نَقُوْلُ وَكِيْلٌ﴿66﴾
૬૬.f1tÕt ÕtLt3 Wh3ËuÕtnq Bty1fwBt3 n1íítt íttuy3ítqLtu BtÔt3Ëu8f1Bt3 BtuLtÕÕttnu Õtíty3ítwLLtLte çtune9 EÕÕtt ykGt3Gttun1tít1 çtufwBt3, VÕtBBtt ytítÔt3ntu BtÔt3Ëu8f1nwBt3 f1tÕtÕÕttntu y1Õtt BttLtf1qÕttu ÔtfeÕt
૬૬.તેણે કહ્યું કે હું તે (બિનયામીન)ને તમારી સાથે હરગિઝ નહિ મોકલું જ્યાં સુધી તમે અલ્લાહ(ના નામ)નું પાકું વચન મને નહિ આપો કે તેને ખરેખર મારી પાસે પાછો લઇને આવશો, સિવાય એવી હાલતમાં કે તમને જ ઘેરી લેવામાં આવે. પછી જ્યારે તેઓએ પોતાનું વચન આપ્યું ત્યારે તેણે કહ્યું કે જે કાંઇ આપણે કહીએ છીએ તેની દેખરેખ રાખનાર અલ્લાહ છે.
[04:31.00]
وَقَالَ يٰبَنِىَّ لَا تَدْخُلُوْا مِنْۢ بَابٍ وَّاحِدٍ وَّادْخُلُوْا مِنْ اَبْوَابٍ مُّتَفَرِّقَةٍؕ وَمَاۤ اُغْنِىْ عَنْكُمْ مِّنَ اللّٰهِ مِنْ شَىْءٍؕ اِنِ الْحُكْمُ اِلَّا لِلّٰهِؕ عَلَيْهِ تَوَكَّلْتُۚ وَعَلَيْهِ فَلْيَتَوَكَّلِ الْمُتَوَكِّلُوْنَ﴿67﴾
૬૭.Ôtf1tÕt Gtt çtrLtGGt ÕttítŒ3Ïttu2Õtq rBtBçtt®çtÔt3 Ôttnu2rŒkÔt3 ÔtŒ3Ïtt2uÕtq rBtLt3yçÔttrçtBt3 BttuítVhuof1rítLt3, ÔtBtt9 Wø14tLte y1LfwBt3 BtuLtÕÕttnu rBtLt3 ~tGt3ELt3, yurLtÕnw1f3Bttu EÕÕtt rÕtÕÕttnu, y1ÕtGt3nu ítÔtf0Õíttu, Ôty1ÕtGt3nu VÕt3GtítÔtf0rÕtÕt3 BttuítÔtf3fuÕtqLt
૬૭.અને તેણે કહ્યું કે અય મારા ફરઝંદો! એક જ દરવાજાથી દાખલ ન થતાં પણ જુદા જુદા દરવાજાઓથી દાખલ થજો; હું તમને (મારી તદબીર વડે) અલ્લાહ (ની તકદીર)થી બચાવી શકતો નથી; હુકમ માત્ર અલ્લાહનો જ છે; તેના ઉપર જ હું આધાર રાખું છું, અને તમામ આધાર રાખનારાઓને તેના ઉપર જ આધાર રાખવો જોઇએ.
[05:05.00]
وَلَمَّا دَخَلُوْا مِنْ حَيْثُ اَمَرَهُمْ اَبُوْهُمْ ؕمَا كَانَ يُغْنِىْ عَنْهُمْ مِّنَ اللّٰهِ مِنْ شَىْءٍ اِلَّا حَاجَةً فِیْ نَفْسِ يَعْقُوْبَ قَضٰٮهَاؕ وَاِنَّهٗ لَذُوْ عِلْمٍ لِّمَا عَلَّمْنٰهُ وَلٰكِنَّ اَكْثَرَ النَّاسِ لَا يَعْلَمُوْنَ۠ ﴿68﴾
૬૮.ÔtÕtBBtt ŒÏ1tÕtq rBtLn1Gt3Ët8u yBthnwBt3 yçtqnwBt3, BttftLt Gtwø14tLte y1LnwBt3 BtuLtÕÕttnu rBtLt3 ~tGt3ELt3 EÕÕtt n1tsítLt3 Ve LtV3Ëu Gty14fq1çt f1Í1tnt, ÔtELLtnq ÕtÍq7 EÂÕBtÕt3 ÕtuBtt y1ÕÕtBt3Lttntu ÔtÕttrfLLt yf3Ë7hLLttËu ÕttGty14ÕtBtqLt
૬૮.અને જ્યારે તેઓ તેમના વાલિદે કરેલા હુકમ મુજબ દાખલ થયા જો કે આ કામ અલ્લાહ(ની તકદીર)થી બેનિયાઝ કરી શકે તેમ ન હતુ, પરંતુ આ (માત્ર) યાકૂબના દિલની એક તમન્ના હતી કે જે તેઓએ પૂરી કરી; અને બેશક તે (યાકૂબ ઘણી બાબતો) જાણતો હતો કેમકે અમોએ તેને ઇલ્મ આપ્યું હતું, પરંતુ ઘણાખરા લોકો જાણતા નથી.
[05:42.00]
وَلَمَّا دَخَلُوْا عَلٰى يُوْسُفَ اٰوٰٓى اِلَيْهِ اَخَاهُ قَالَ اِنِّىْۤ اَنَا اَخُوْكَ فَلَا تَبْتَئِسْ بِمَا كَانُوْا يَعْمَلُوْنَ﴿69﴾
૬૯.ÔtÕtBBtt ŒÏ1tÕtq y1Õtt GtqËtuV ytÔtt9 yuÕtGt3nu yÏt1tntu f1tÕt ELLte9 yLtt yÏtq1f VÕttítçítEË3 çtuBttftLtq Gty14BtÕtqLt
૬૯.અને જ્યારે તેઓ યુસુફ પાસે પહોંચ્યા ત્યારે તેણે પોતાના ભાઇને પોતાની બાજુમાં જગ્યા આપીને કહ્યું બેશક હું તારો ભાઇ છું, માટે તેઓ જે કરે છે (તેનાથી) ગમગીન ન થા.
[06:01.00]
فَلَمَّا جَهَّزَهُمْ بِجَهَازِهِمْ جَعَلَ السِّقَايَةَ فِیْ رَحْلِ اَخِيْهِ ثُمَّ اَذَّنَ مُؤَذِّنٌ ا يَّتُهَا الْعِيْرُ اِنَّكُمْ لَسَارِقُوْنَ﴿70﴾
૭૦.VÕtBBtt sn0ÍnwBt3 çtusntÍurnBt3 sy1ÕtË3 Ëuf1tGtít Ve hn14Õtu yÏt2enu Ëw7BBt yÍ74Í7Lt BttuyÍ74Íu8LtwLt3 yGGtíttunÕt3E2htu ELLtfwBt3 ÕtËthuf1qLt
૭૦.પછી જ્યારે તેણે તેમનો સામાન તૈયાર કરાવ્યો ત્યારે એક પ્યાલો તેના ભાઇના સામાનમાં મૂકી દીધો, પછી અવાજ આપનારે અવાજ આપી કે અય કાફલાવાળાઓ! ખરેખર તમે ચોર છો.
[06:22.00]
قَالُوْا وَاَقْبَلُوْا عَلَيْهِمْ مَّاذَا تَفْقِدُوْنَ﴿71﴾
૭૧.f1tÕtq Ôtyf14çtÕtq y1ÕtGt3rnBt3 BttÍt7 ítV3fu2ŒqLt
૭૧.(યુસુફના ભાઇઓએ) તેઓની સામે આવીને કહ્યું "તમે શું ખોયુ ?"
[06:30.00]
قَالُوْا نَفْقِدُ صُوَاعَ الْمَلِكِ وَلِمَنْ جَآءَ بِهٖ حِمْلُ بَعِيْرٍ وَّاَنَا بِهٖ زَعِيْمٌ﴿72﴾
૭૨.f1tÕtq LtV3fu2Œtu Ëtu2Ôtty1Õt3 BtÕtufu ÔtÕtuBtLò9y çtune rn1BÕttu çtE2®hÔt3 ÔtyLtt çtune ÍE2Bt
૭૨.તેમણે કહ્યું કે બાદશાહનો (ખાસ) પ્યાલો અમારા (પાસે)થી ગુમ થઇ ગયો છે, અને જે તેને લાવશે તેને એક ઊંટનો ભાર (ઇનામ) મળશે અને તેનો હું જામીન છું.
[06:43.00]
قَالُوْا تَاللّٰهِ لَقَدْ عَلِمْتُمْ مَّا جِئْنَا لِنُفْسِدَ فِى الْاَرْضِ وَمَا كُنَّا سَارِقِيْنَ﴿73﴾
૭૩.f1tÕtq ítÕÕttnu Õtf1Œ3 y1rÕtBítwBt3 Bttsuy3Ltt ÕtuLtwV3ËuŒ rVÕt3yÍuo2 ÔtBttfwLLtt Ëthuf2eLt
૭૩.તેમણે કહ્યું કે અલ્લાહની કસમ! તમે ખાત્રીથી જાણો છો કે અમે આ ઝમીનમાં ફસાદ કરવા નથી આવ્યા, અને અમે હરગિઝ ચોર ન હતા.
[06:55.00]
قَالُوْا فَمَا جَزَاۤؤُهٗۤ اِنْ كُنْتُمْ كٰذِبِيْنَ﴿74﴾
૭૪.f1tÕtq VBtt sÍt9ytunq ELt3fwLítwBt3 ftÍu8çteLt
૭૪.તેમણે કહ્યું કે અગર તમે જૂઠા હોવ તો તેની શું સજા (થવી જોઇએ)?
[07:05.00]
قَالُوْا جَزَاۤؤُهٗ مَنْ وُّجِدَ فِیْ رَحْلِهٖ فَهُوَ جَزَاۤؤُهٗؕ كَذٰلِكَ نَجْزِى الظّٰلِمِيْنَ﴿75﴾
૭૫.f1tÕtq sÍt9ytunq BtkÔÔttusuŒ Ve hn14Õtune VntuÔt sÍt9ytunq, fÍt7Õtuf Lts3rÍÍ54 Í5tÕtuBteLt
૭૫.તેમણે કહ્યું કે જેના સામાનમાંથી તે મળી આવે (તેની સજામાં) તે શખ્સ પોતે તેનો બદલો બને; અમે ઝુલ્મ કરનારાઓને આ રીતે સજા કરીએ છીએ.
[07:19.00]
فَبَدَاَ بِاَوْعِيَتِهِمْ قَبْلَ وِعَآءِ اَخِيْهِ ثُمَّ اسْتَخْرَجَهَا مِنْ وِّعَآءِ اَخِيْهِؕ كَذٰلِكَ كِدْنَا لِيُوْسُفَؕ مَا كَانَ لِيَاْخُذَ اَخَاهُ فِیْ دِيْنِ الْمَلِكِ اِلَّاۤ اَنْ يَّشَآءَ اللّٰهُؕ نَرْفَعُ دَرَجٰتٍ مَّنْ نَّشَآءُؕ وَفَوْقَ كُلِّ ذِىْ عِلْمٍ عَلِيْمٌ﴿76﴾
૭૬.VçtŒy çtu yÔt3 yu2GtíturnBt3 f1çÕt Ôtuyt92yu yÏt2enu Ëw7BBtË3 ítÏ14thsnt ®BtÔt3 Ôtuyt92yu yÏt2enu, fÍt7Õtuf rfŒ3Ltt ÕtuGtqËtuV, BttftLt ÕtuGty3Ïttu2Í7 yÏt1tntu VeŒerLtÕt3 BtÕtufu EÕÕtt9 ykGGt~tt9yÕÕttntu, Lth3Vyt2u ŒhòrítBt3 BtLt3Lt~tt9ytu, ÔtVÔt3f1 fwÕÕtuÍ8e E2Õt3rBtLt3 y1ÕteBt
૭૬.પછી તે (યુસુફ)ના (સગા) ભાઇના સામાન (તપાસવા) પહેલાં તેના (બીજા) ભાઇઓના સામાન (તપાસવા)થી શરૂઆત કરી, (છેવટે) તેના (સગા) ભાઇના સામાનમાંથી તે (પ્યાલો) કાઢ્યો. આ રીતે અમોએ યુસુફના માટે (તેના ભાઇને રોકી લેવાની) યોજના ઘડી; (કારણ કે) મિસરના બાદશાહના દીન (કાનૂન) મુજબ પોતાના ભાઇને પકડી શકત નહી સિવાય કે અલ્લાહ ચાહે; અમે જેને ચાહીએ છીએ તેના દરજ્જા બુલંદ કરી દઇએ છીએ; અને દરેક ઇલ્મ ધરાવનાર કરતા વધારે ઇલ્મ ધરાવનાર હોય છે.
[08:00.00]
قَالُوْۤا اِنْ يَّسْرِقْ فَقَدْ سَرَقَ اَخٌ لَّهٗ مِنْ قَبْلُ ۚ فَاَسَرَّهَا يُوْسُفُ فِیْ نَفْسِهٖ وَلَمْ يُبْدِهَا لَهُمْ ۚ قَالَ اَنْتُمْ شَرٌّ مَّكَانًا ۚ وَاللّٰهُ اَعْلَمُ بِمَا تَصِفُوْنَ﴿77﴾
૭૭.ftÕt9q EkGGtË3rhf14 Vf1Œ3 Ëhf1 yÏ1twÕÕtnq rBtLf1çÕttu, VyËh0nt GtqËtuVtu Ve LtV3Ëune ÔtÕtBt3 GtwçŒunt ÕtnwBt3, f1tÕt yLítwBt3 ~th3ÁBt3 BtftLtLt3, ÔtÕÕttntu yy14ÕtBttu çtuBttítËu2VqLt
૭૭.તેમણે કહ્યું કે, તેણે ચોરી કરી છે. તેના ભાઇએ પણ અગાઉ ચોરી કરી હતી (યુસુફને ગુસ્સો આવ્યો) પરંતુ યુસુફે (ગુસ્સાને) પોતાના મનમાં છુપાવી રાખ્યો અને તે તેમના પર જાહેર કર્યો નહિ. તેણે કહ્યું કે તમે (આના કરતા) ખરાબ દરજ્જાના માણસો છો અને તમે જે બયાન કરો છો તે અલ્લાહ સારી રીતે જાણે છે.
[08:26.00]
قَالُوْا يٰۤاَيُّهَا الْعَزِيْزُ اِنَّ لَهٗۤ اَبًا شَيْخًا كَبِيْرًا فَخُذْ اَحَدَنَا مَكَانَهٗۚ اِنَّا نَرٰٮكَ مِنَ الْمُحْسِنِيْنَ﴿78﴾
૭૮.f1tÕtq Gtt9 yGGttunÕt3 y1ÍeÍtu ELLtÕtn9q yçtLt3 ~tGt3Ï1tLt3 fçtehLt3 VÏ1twÍ74 yn1ŒLtt BtftLtnq, ELLtt Lthtf BtuLtÕt3 Bttun14ËuLteLt
૭૮.તેઓએ કહ્યું: અય અઝીઝ! ખરેખર તેના વાલિદ ઘરડા છે. માટે તેના બદલામાં અમારામાંથી કોઇ એકને તેની જગ્યાએ લઇ લે, બેશક અમે તને અહેસાન કરનારા માંહેનો દેખીએ છીએ.
[08:46.00]
قَالَ مَعَاذَ اللّٰهِ اَنْ نَّاْخُذَ اِلَّا مَنْ وَّجَدْنَا مَتَاعَنَا عِنْدَهٗۤ ۙ اِنَّاۤ اِذًا لَّظٰلِمُوْنَ۠ ﴿79﴾
૭૯.f1tÕt Bty1tÍ7ÕÕttnu yLLty3Ïtt2uÍ7 EÕÕtt BtkÔt3 ÔtsŒ3Ltt Btítty1Ltt E2LŒn9q ELLtt9 yuÍ7Õt3 ÕtÍ5tÕtuBtqLt
૭૯.તેણે કહ્યું : અલ્લાહ એ (વાત)થી બચાવે કે જેની પાસેથી અમારો માલ મળ્યો હોય, તેના સિવાય બીજા કોઇને (કબજામાં) લઇએ, કે તે હાલતમાં ખરેખર અમે ઝાલિમ થઇ જશું.
[09:02.00]
فَلَمَّا اسْتَايْئَسُوْا مِنْهُ خَلَصُوْا نَجِيًّا ؕ قَالَ كَبِيْرُهُمْ اَلَمْ تَعْلَمُوْۤا اَنَّ اَبَاكُمْ قَدْ اَخَذَ عَلَيْكُمْ مَّوْثِقًا مِّنَ اللّٰهِ وَمِنْ قَبْلُ مَا فَرَّطْتُّمْ فِیْ يُوْسُفَ ۚ فَلَنْ اَبْرَحَ الْاَرْضَ حَتّٰى يَاْذَنَ لِىْۤ اَبِىْۤ اَوْ يَحْكُمَ اللّٰهُ لِىْ ۚ وَهُوَ خَيْرُ الْحٰكِمِيْنَ﴿80﴾
૮૦.VÕtBBtË3 ítGt3yËq rBtLntu Ï1tÕtËq1 LtrsGGtLt3, f1tÕt fçtehtunwBt3 yÕtBt3 íty14ÕtBtq9 yLLt yçttfwBt3 f1Œ3 yÏ1tÍ7 y1ÕtGt3fwBt3 BtÔt3Ëu8f1Bt3 BtuLtÕÕttnu ÔtrBtLt3f1çÕttu BttVh0íítw1Bt VeGtqËtuV, VÕtLt3 yçtún1Õt3 yÍ2o n1íítt Gty3Í7LtÕte9 yçte9 yÔt3 Gtn14ftuBtÕÕttntu Õte, ÔtntuÔt Ï1tGt3ÁÕt3 n1tfuBteLt
૮૦.પછી જ્યારે તેઓ તેના તરફથી નિરાશ થયા ત્યારે સલાહ કરવાને એકાંતમાં ગયા. તેઓ માંના મોટાએ કહ્યું શું તમે નથી જાણતા કે તમારા વાલિદે તમારી પાસેથી અલ્લાહના વાસ્તાથી અહેદ લીધેલ છે ? અને આની પહેલા તમે યુસુફના સંબંધમાં પણ કસૂરવાર હતા; માટે હું આ ઝમીન પરથી નહિ જાઉં, જ્યાં સુધી મારા વાલિદ મને રજા નહિં આપે અથવા મારા સંબંધમાં અલ્લાહ કાંઇ ફેસલો કરે, અને તે બહેતરીન ફેંસલો કરનારો છે.
[09:48.00]
اِرْجِعُوْۤا اِلٰٓى اَبِيْكُمْ فَقُوْلُوْا يٰۤاَبَانَاۤ اِنَّ ابْنَكَ سَرَقَۚ وَمَا شَهِدْنَاۤ اِلَّا بِمَا عَلِمْنَا وَمَا كُنَّا لِلْغَيْبِ حٰفِظِيْنَ﴿81﴾
૮૧.Eh3suW9 yuÕtt yçtefwBt3 Vf1qÕtq Gtt9 yçttLtt9 ELLtçLtf Ëhf1, ÔtBtt~trnŒ3Ltt9 EÕÕtt çtuBtty1rÕtBLtt ÔtBttfwLLtt rÕtÕø1tGt3çtu n1tVuÍ6eLt
૮૧.તમે તમારા વાલિદ પાસે પાછા જાઓ અને કહો : અય અમારા વાલિદ! બેશક તમારા ફરઝંદે ચોરી કરી છે, અને અમે જે કાંઇ જાણીએ છીએ તે સિવાયની ગવાહી નથી આપતા, અમે ગૈબના જાણકાર નથી.
[10:11.00]
وَسْئَلِ الْقَرْيَةَ الَّتِىْ كُنَّا فِيْهَا وَالْعِيْرَ الَّتِىْ اَقْبَلْنَا فِيْهَاؕ وَاِنَّا لَصٰدِقُوْنَ﴿82﴾
૮૨.ÔtË3yrÕtÕt3 f1h3GtítÕt3 Õtíte fwLLttVent ÔtÕt3 E2hÕt3Õtíte yf14çtÕLtt Vent, ÔtELLtt ÕtË1tŒufq1Lt
૮૨.તું તે વસ્તીવાળાઓને કે જેમાં અમે હતા પૂછી જો અને તે કાફલાવાળાઓને પૂછી જો કે જે (કાફલા)માં અમે આવ્યા; અને બેશક અમે સાચા છીએ.
[10:25.00]
قَالَ بَلْ سَوَّلَتْ لَكُمْ اَنْفُسُكُمْ اَمْرًاؕ فَصَبْرٌ جَمِيْلٌؕ عَسَى اللّٰهُ اَنْ يَّاْتِيَنِىْ بِهِمْ جَمِيْعًاؕ اِنَّهٗ هُوَ الْعَلِيْمُ الْحَكِيْمُ﴿83﴾
૮૩.f1tÕt çtÕt3 ËÔÔtÕtít3 ÕtfwBt3 yLVtuËtufwBt3 yBhLt3, VË1çÁLt3 sBteÕtwLt3, y1ËÕÕttntu ykGGty3ítuGtLte çturnBt3 sBtey1Lt3, ELLtnq ntuÔtÕt3 y1ÕteBtwÕt3 n1feBt
૮૩.તેણે (યાકૂબ અ.સ.એ) કહ્યું : એમ નથી પરંતુ તમારા મનની ઇચ્છાઓએ આ બાબતને તમારા માટે સુશોભિત કરીને દેખાડી છે; માટે સબ્ર બહેતર છે ઉમ્મીદ છે કે અલ્લાહ તે સર્વેને મારી પાસે પહોંચાડી દેશે; કારણકે તે જાણકાર હિકમતવાળો છે.
[10:46.00]
وَتَوَلّٰى عَنْهُمْ وَقَالَ يٰۤاَسَفٰى عَلٰى يُوْسُفَ وَابْيَضَّتْ عَيْنٰهُ مِنَ الْحُزْنِ فَهُوَ كَظِيْمٌ﴿84﴾
૮૪.ÔtítÔtÕÕtt y1LnwBt3 Ôtf1tÕt Gtt9yËVt y1Õtt GtqËtuV ÔtçGtÍ14Í1ít3 y1Gt3Lttntu BtuLtÕn1wÍ3Ltu VntuÔt fÍ6eBt
૮૪.અને તેમની તરફથી મોંઢું ફેરવી લીધું અને બાલ્યા; હાય યુસુફ અને ગમના કારણે તેની બન્ને આંખો સફેદ થઇ ગઇ, પરંતુ તે ગુસ્સો પી જનાર હતો.
[11:02.00]
قَالُوْا تَاللّٰهِ تَفْتَؤُا تَذْكُرُ يُوْسُفَ حَتّٰى تَكُوْنَ حَرَضًا اَوْ تَكُوْنَ مِنَ الْهَالِكِيْنَ﴿85﴾
૮૫.f1tÕtq ítÕÕttnu ítV3ítytu ítÍ74ftuhtu GtqËtuV n1íítt ítfqLt n1hÍ1Lt3 yÔt3ítfqLt BtuLtÕt3ntÕtufeLt
૮૫.તેમણે કહ્યું અલ્લાહની કસમ ! તમે યુસુફને એટલો યાદ કરો છો કે મરણ પથારીએ પડશો અથવા હલાક થશો.
[11:17.00]
قَالَ اِنَّمَاۤ اَشْكُوْا بَثِّىْ وَحُزْنِىْۤ اِلَى اللّٰهِ وَاَعْلَمُ مِنَ اللّٰهِ مَا لَا تَعْلَمُوْنَ﴿86﴾
૮૬.f1tÕt ELLtBtt9 y~fq çtM7Ë8e Ôtn1wÍ3Lte yuÕtÕÕttnu Ôtyy14ÕtBttu BtuLtÕÕttnu BttÕtt íty14ÕtBtqLt
૮૬.તેણે કહ્યું, હું મારી સખ્તી અને દુ:ખની શિકાયત ફકત અલ્લાહથી જ કરૂં છું અને અલ્લાહ તરફથી જે કાંઇ જાણું છું તે તમે જાણતા નથી.
[11:31.00]
يٰبَنِىَّ اذْهَبُوْا فَتَحَسَّسُوْا مِنْ يُّوْسُفَ وَاَخِيْهِ وَلَا تَايْئَسُوْا مِنْ رَّوْحِ اللّٰهِؕ اِنَّهٗ لَا يَايْئَسُ مِنْ رَّوْحِ اللّٰهِ اِلَّا الْقَوْمُ الْكٰفِرُوْنَ﴿87﴾
૮૭.GttçtrLtGGtÍ74nçtq V ítn1MËËq rBtkGt3 GtqËtuV ÔtyÏt2enu ÔtÕtt ítGt3yËq rBth0Ôt3rn1ÕÕttnu, ELLtnq Õtt GtGt3yËtu rBth0Ôt3rn1ÕÕttnu, EÕÕtÕt3 f1Ôt3BtqÕt3 ftVuYLt
૮૭.અય મારા ફરઝંદો! જાઓ અને યુસુફ તથા તેના ભાઇની તલાશ કરો અને અલ્લાહની રહેમતથી નાઉમ્મીદ ન થાઓ; બેશક અલ્લાહની રહેમતથી નાસ્તિકો સિવાય કોઇ નાઉમ્મીદ થતું નથી.
[11:53.00]
فَلَمَّا دَخَلُوْا عَلَيْهِ قَالُوْا يٰۤاَيُّهَا الْعَزِيْزُ مَسَّنَا وَاَهْلَنَا الضُّرُّ وَجِئْنَا بِبِضَاعَةٍ مُّزْجٰٮةٍ فَاَوْفِ لَنَا الْكَيْلَ وَتَصَدَّقْ عَلَيْنَاؕ اِنَّ اللّٰهَ يَجْزِى الْمُتَصَدِّقِيْنَ﴿88﴾
૮૮.VÕtBBtt ŒÏ1tÕtq y1ÕtGt3nu f1tÕtq Gtt9 yGGttunÕt3 y1ÍeÍtu BtMËLtt Ôtyn3ÕtLtÍ14 Í1wh3htu Ôtsuy3Ltt çtu çtuÍ1ty1rítBt3 BtwÍ3òrítLt3 VyÔt3Vu ÕtLtÕt3 fGt3Õt ÔtítË1Œ0f1 y1ÕtGt3Ltt, ELLtÕÕttn Gts3rÍÕt3 BttuítË1Œu0f2eLt
૮૮.પછી જ્યારે તેઓ તેની પાસે આવ્યા ત્યારે કહ્યું, અય અઝીઝ! અમારા તથા અમારા ખાનદાન ઉપર આફત આવી પડી છે, અને જે પૂંજી અમે લાવ્યા છીએ તે નજીવી છે, (તે છતાં) અમને પૂરો હિસ્સો આપ અને અમને સદકો આપ. બેશક અલ્લાહ સદકો આપનારને બદલો આપે છે.
[12:23.00]
قَالَ هَلْ عَلِمْتُمْ مَّا فَعَلْتُمْ بِيُوْسُفَ وَاَخِيْهِ اِذْ اَنْتُمْ جٰهِلُوْنَ﴿89﴾
૮૯.f1tÕt nÕt3 y1ÕteBítwBt3 BttVy1ÕítwBt3 çtu GtqËtuV ÔtyÏt2enu EÍ38 yLítwBt3 ònuÕtqLt
૮૯.તેણે કહ્યું, શું તમે જાણ્યુ કે તમોએ યુસુફ અને તેના ભાઇ સાથે જેહાલતમાં શું કર્યુ?
[12:34.00]
قَالُوْۤا ءَاِنَّكَ لَاَنْتَ يُوْسُفُؕ قَالَ اَنَا يُوْسُفُ وَهٰذَاۤ اَخِىْؗ قَدْ مَنَّ اللّٰهُ عَلَيْنَاؕ اِنَّهٗ مَنْ يَّتَّقِ وَيَصْبِرْ فَاِنَّ اللّٰهَ لَا يُضِيْعُ اَجْرَ الْمُحْسِنِيْنَ﴿90﴾
૯૦.f1tÕtq yELLtf ÕtyLít GtqËtuVtu f1tÕt yLtt GtqËtuVtu, ÔtntÍt98 yÏt2e f1Œ3 BtLLtÕntu y1ÕtGt3Ltt, ELLtnq BtkGGtíítfu2 ÔtGtË14rçth3 VELLtÕÕttn ÕttGttuÍ2eyt2u ys3hÕt3 Bttun14ËuLteLt
૯૦.તેઓએ કહ્યું શું ખરેખર તું જ યુસુફ છો? તેણે કહ્યું, હા, હું જ યુસુફ છું, અને આ મારો ભાઇ છે; ખરેજ અમારા પર અલ્લાહે અહેસાન કર્યો છે; બેશક જે કોઇ પરહેઝગારી ઇખ્તેયાર કરે અને સબ્ર કરે (તો તેને ઇનામ આપવામાં આવશે કારણ કે) અલ્લાહ નેક કાર્યો કરનારાઓનો બદલો નકામો જવા દેતો નથી.
[13:04.00]
قَالُوْا تَاللّٰهِ لَقَدْ اٰثَرَكَ اللّٰهُ عَلَيْنَا وَاِنْ كُنَّا لَخٰطِئِيْنَ﴿91﴾
૯૧.f1tÕtq ítÕÕttnu Õtf1Œ3 ytË7hfÕÕttntu y1ÕtGt3Ltt ÔtELt3 fwLLtt ÕtÏt1títu2ELt
૯૧.તેઓએ કહ્યું: અલ્લાહની કસમ! અલ્લાહે તને અમારી ઉપર ફઝીલત આપી અને ખરેજ અમે ખતાકાર હતા.
[13:14.00]
قَالَ لَا تَثْرِيْبَ عَلَيْكُمُ الْيَوْمَؕ يَغْفِرُ اللّٰهُ لَكُمْؗ وَهُوَ اَرْحَمُ الرّٰحِمِيْنَ﴿92﴾
૯૨.f1tÕt ÕttítË74heçt y1ÕtGt3ftuBtwÕt3 GtÔt3Bt, Gtø14tVuÁÕÕttntu ÕtfwBt3 ÔtntuÔt yh3n1Btwh3 htn2uBteLt
૯૨.તેણે કહ્યું : હવે તમારા પર કોઇ મલામત નથી; અલ્લાહ તમને માફ કરશે, અને તે બહેતરીન રહેમ કરનાર છે.
[13:27.00]
اِذْهَبُوْا بِقَمِيْصِىْ هٰذَا فَاَلْقُوْهُ عَلٰى وَجْهِ اَبِىْ يَاْتِ بَصِيْرًاۚ وَاْتُوْنِىْ بِاَهْلِكُمْ اَجْمَعِيْنَ۠ ﴿93﴾
૯૩.EÍ38nçtq çtuf1BteË2e ntÍt7 VyÕfq1ntu y1Õtt Ôts3nu yçte Gty3ítu çtË2ehLt3, Ôty3ítqLte çtuyn3ÕtufwBt3 ys3BtE2Lt
૯૩.આ મારૂં પહેરણ લઇ જાઓ અને તેને મારા વાલિદના ચહેરા પર નાખી દેજો જેથી તે દેખતા જાય, અને (પછી તેણે) તમારા તમામ ખાનદાન સાથે મારી પાસે લાવજો.
[13:43.00]
وَلَمَّا فَصَلَتِ الْعِيْرُ قَالَ اَبُوْهُمْ اِنِّىْ لَاَجِدُ رِيْحَ يُوْسُفَ لَوْلَاۤ اَنْ تُفَنِّدُوْنِ﴿94﴾
૯૪.ÔtÕtBBtt VË1ÕtrítÕt3 E2htu f1tÕt yçtqnwBt3 ELLte ÕtysuŒtu hen1 GtqËtuV ÕtÔt3Õtt9 yLíttuVLLtuŒqLt
૯૪.અને જે વેળા આ કાફલો (મિસ્રથી) રવાના થયો ત્યારે તેમના વાલિદે (તેના વતનમાં) કહ્યું કે જો તમે મને બેવકુફ ગણી ન કાઢો તો (જાણી લો કે) બેશક મને યુસુફની સુગંધ આવે છે.
[14:00.00]
قَالُوْا تَاللّٰهِ اِنَّكَ لَفِیْ ضَلٰلِكَ الْقَدِيْمِ﴿95﴾
૯૫.f1tÕtq ítÕÕttnu ELLtf ÕtVeÍ1ÕttÕtufÕt3 f1ŒeBt
૯૫.તે (યાકૂબના ખાનદાનવાળા)ઓએ કહ્યું અલ્લાહની કસમ! બેશક તું તો તારી જૂની ગુમરાહીમાં છે. (જૂની યાદોમાં ખોવાયેલા છે)
[14:07.00]
فَلَمَّاۤ اَنْ جَآءَ الْبَشِيْرُ اَلْقٰٮهُ عَلٰى وَجْهِهٖ فَارْتَدَّ بَصِيْرًا ؕۚ قَالَ اَلَمْ اَقُل لَّكُمْ ۚ ۙ اِنِّىْۤ اَعْلَمُ مِنَ اللّٰهِ مَا لَا تَعْلَمُوْنَ﴿96﴾
૯૬.VÕtBBtt9 yLò9yÕt3 çt~tehtu yÕf1tntu y1Õtt Ôts3nune Vh3ítŒ0 çtË2ehLt, f1tÕt yÕtBt3 yf1wÕÕtfwBt3, ELLte9 yy14ÕtBttu BtuLtÕÕttnu BttÕtt íty14ÕtBtqLt
૯૬.પછી જ્યારે ખુશખબર લાવનાર આવ્યો અને તેણે તે (પહેરણ) તેના મોંઢા પર નાખ્યું ત્યારે તરત જ યાકૂબ અ.સ. દેખતા થઇ ગયા; તેણે કહ્યું શું હું તમને ન કહ્યું કે બેશક અલ્લાહના તરફથી જે કાંઇ હું જાણું છું તે તમે નથી જાણતા
૧/૪ સિપારો પુરું
[14:28.00]
قَالُوْا يٰۤاَبَانَا اسْتَغْفِرْ لَنَا ذُنُوْبَنَاۤ اِنَّا كُنَّا خٰطِئِيْنَ﴿97﴾
૯૭.f1tÕtq Gtt9yçtt LtË3ítø14trVh3ÕtLtt Ítu8LtqçtLtt9 ELLttfwLLtt Ït1títu2ELt
૯૭.તેમણે કહ્યું : અય અમારા વાલિદ! અમારા માટે (અલ્લાહ પાસે) અમારા ગુનાહોની માફી માંગ બેશક અમે ખતાકાર હતા.
[14:40.00]
قَالَ سَوْفَ اَسْتَغْفِرُ لَكُمْ رَبِّىْؕ اِنَّهٗ هُوَ الْغَفُوْرُ الرَّحِيْمُ﴿98﴾
૯૮.f1tÕt ËÔt3V yMítø14tVuhtu ÕtfwBt3 hççte,ít ELLtnq ntuÔtÕt3 ø1tVwÁh3 hn2eBt
૯૮.તેણે કહ્યું જલ્દી હું મારા પરવરદિગાર પાસે તમારા માટે ઇસ્તગફાર કરીશ; બેશક તે ગફુરૂર રહીમ છે.
[14:50.00]
فَلَمَّا دَخَلُوْا عَلٰى يُوْسُفَ اٰوٰٓى اِلَيْهِ اَبَوَيْهِ وَقَالَ ادْخُلُوْا مِصْرَ اِنْ شَآءَ اللّٰهُ اٰمِنِيْنَؕ﴿99﴾
૯૯.VÕtBBtt ŒÏ1tÕtq y1Õtt GtqËtuV ytÔtt9 yuÕtGt3nu yçtÔtGt3nu Ôtf1tÕtŒ3Ïttu2Õtq rBtM1h EL~tt9yÕÕttntu ytBtuLteLt
૯૯.પછી જ્યારે તેઓ યુસુફ પાસે આવ્યા ત્યારે તેણે પોતાના વાલેદૈનને પોતાની બાજુમાં જગ્યા આપી અને કહ્યું, ઇન્શાલ્લાહ મિસરમાં ઇત્મીનાન સાથે દાખલ થાઓ.
[15:07.00]
وَرَفَعَ اَبَوَيْهِ عَلَى الْعَرْشِ وَخَرُّوْا لَهٗ سُجَّدًاۚ وَقَالَ يٰۤاَبَتِ هٰذَا تَاْوِيْلُ رُءْيَاىَ مِنْ قَبْلُؗ قَدْ جَعَلَهَا رَبِّىْ حَقًّاؕ وَقَدْ اَحْسَنَ بِىْۤ اِذْ اَخْرَجَنِىْ مِنَ السِّجْنِ وَجَآءَ بِكُمْ مِّنَ الْبَدْوِ مِنْۢ بَعْدِ اَنْ نَّزَغَ الشَّيْطٰنُ بَيْنِىْ وَبَيْنَ اِخْوَتِىْؕ اِنَّ رَبِّىْ لَطِيْفٌ لِّمَا يَشَآءُؕ اِنَّهٗ هُوَ الْعَلِيْمُ الْحَكِيْمُ﴿100﴾
૧૦૦.ÔthVy1 yçtÔtGt3nu y1ÕtÕt3y1~tuo ÔtÏ1th3YÕtnq Ëws0ŒLt3, Ôtf1tÕt Gtt9yçtítu ntÍt7 íty3ÔteÕttu htuy3GttGt rBtLf1çÕttu, f1Œ3sy1Õtnt hççte n1f14f1Lt3, Ôtf1Œ3 yn14ËLtçte9 yÏ14thsLte BtuLtË3rËsLtu Ôtò9yçtufwBt3 BtuLtÕt3 çtŒ3Ôtu rBtBçty14Œu yLLtÍø1t~t3 ~tGt3ít1tLttu çtGt3Lte ÔtçtGt3Lt EÏ14tÔtíte, ELLt hççte Õtít2eVwÕÕtuBtt Gt~tt9ytu, ELLtnq ntuÔtÕt3 y1ÕteBtwÕt3 n1feBt
૧૦૦.અને તેણે પોતાના વાલેદૈનને તખ્ત ઉપર બેસાડયા અને બધા લોકો તે (અલ્લાહ)ના (શુક્ર) માટે સિજદામાં ચાલ્યા ગયા; અને તેણે કહ્યું: અય મારા વાલિદ ! આ મારા આગલા ખ્વાબની તાબીર છે : મારા પરવરદિગારે ખરેજ તેને સાચું કરી દેખાડયું છે; અને શૈતાને મારા અને મારા ભાઇઓ વચ્ચે ફિત્નો કર્યા બાદ ખરેખર તેણે મારી ઉપર અહેસાન કર્યો જયારે તેણે મને કૈદખાનામાંથી છોડાવ્યો અને આપ સર્વોને રણ (ગામડા)થી કાઢી મિસ્ર સુધી પહોંચાડયા, બેશક મારો પરવરદિગાર જે ઇરાદો કરે તેમાં (તેની) મહેરબાની હોય છે, બેશક તે જાણવાવાળો, હિકમતવાળો છે.
[16:02.00]
رَبِّ قَدْ اٰتَيْتَنِىْ مِنَ الْمُلْكِ وَ عَلَّمْتَنِىْ مِنْ تَاْوِيْلِ الْاَحَادِيْثِ ۚ فَاطِرَ السَّمٰوٰتِ وَالْاَرْضِ اَنْتَ وَلِىّٖ فِى الدُّنْيَا وَالْاٰخِرَةِ ۚ تَوَفَّنِىْ مُسْلِمًا وَّاَلْحِقْنِىْ بِالصّٰلِحِيْنَ﴿101﴾
૧૦૧.hççtu f1Œ3ytítGt3ítLte BtuLtÕt3BtwÕfu Ôty1ÕÕtBítLte rBtLt3íty3ÔterÕtÕt3 yn1tŒeËu8 Vtítu2hMËBttÔttítu ÔtÕtyÍuo2 yLít ÔtrÕtGGte rVŒ0wLGtt ÔtÕt ytÏtu2hítu, ítÔtV0Lte BtwMÕtuBtkÔt3 ÔtyÕt3rn1f14Lte rçtM1Ë1tÕtun2eLt
૧૦૧.અય મારા પરવરદિગાર! તેં મને હુકૂમત અતા કરી અને મને ખ્વાબની તાબીરનું ઇલ્મ આપ્યું; અય આકાશો તથા ઝમીનના ખાલિક! તું જ દુનિયા અને આખેરતમાં મારો વલી છો; મને ફરમાબરદારીની હાલતમાં (મુસ્લીમ સ્થિતિમાં) દુનિયાથી ઉઠાવજે અને મને સાલેહીન બંદાઓ સાથે મેળવી દે.
[16:30.00]
ذٰلِكَ مِنْ اَنْۢبَآءِ الْغَيْبِ نُوْحِيْهِ اِلَيْكَۚ وَمَا كُنْتَ لَدَيْهِمْ اِذْ اَجْمَعُوْۤا اَمْرَهُمْ وَهُمْ يَمْكُرُوْنَ﴿102﴾
૧૦૨.Í7tÕtuf rBtLt3 yBçtt9EÕt ø1tGçtu Ltqn2enu yuÕtGt3f, ÔtBttfwLít ÕtŒGt3rnBt3 EÍ38 ys3BtW2 yBhnwBt3 ÔtnwBt3 GtBftu2YLt
૧૦૨.ગૈબની ખબરોમાંથી આ એક ખબર છે જે અમે તને (અય રસૂલ સ.અ.વ.) વહી થકી જણાવીએ છીએ, અને જે વખતે તે (યુસુફના ભાઇ)ઓ પોતાના મામલામાં એકમત થઇ ગયા હતા અને મક્ર કરતા હતા ત્યારે તું તેમની પાસે ન હતો.
[16:47.00]
وَمَاۤاَكْثَرُ النَّاسِ وَلَوْ حَرَصْتَ بِمُؤْمِنِيْنَ﴿103﴾
૧૦૩.ÔtBtt9 yf3Ë7ÁLLttËu ÔtÕtÔt3 n1hMít çtuBttuy3BtuLteLt
૧૦૩.અને તમે ગમે તેટલો ભાર આપશો તો પણ ઘણાંખરા લોકો ઇમાન લાવશે નહિં.
[16:56.00]
وَمَا تَسْئَلُهُمْ عَلَيْهِ مِنْ اَجْرٍؕ اِنْ هُوَ اِلَّا ذِكْرٌ لِّلْعٰلَمِيْنَ۠ ﴿104﴾
૧૦૪.ÔtBtt ítË3yÕttunwBt3 y1ÕtGt3nu rBtLt3 ys3rhLt3, ELt3ntuÔt EÕÕtt rÍ7f3ÁÕt3 rÕtÕt3y1tÕtBteLt
૧૦૪.અને તું તેમની પાસેથી કાંઇ બદલો માંગતો નથી; તમામ દુનિયાવાળાઓ માટે નસીહત સિવાય આ બીજું કંઇ નથી.
[17:05.00]
وَكَاَيِّنْ مِّنْ اٰيَةٍ فِى السَّمٰوٰتِ وَالْاَرْضِ يَمُرُّوْنَ عَلَيْهَا وَهُمْ عَنْهَا مُعْرِضُوْنَ﴿105﴾
૧૦૫.Ôtf yGt3rGtBt3 rBtLt3 ytGtrítLt3 rVMËBttÔttítu ÔtÕt3yh3Íu2 GtBtwh3YLt y1ÕtGt3nt ÔtnwBt3 y1Lt3nt Bttuy14huÍq1Lt
૧૦૫.અને આકાશો તથા ઝમીનમાં ઘણી નિશાનીઓ છે કે જેની પાસેથી તેઓ બેદરકારીની હાલતમાં પસાર થતા રહે છે.
[17:18.00]
وَمَا يُؤْمِنُ اَكْثَرُهُمْ بِاللّٰهِ اِلَّا وَهُمْ مُّشْرِكُوْنَ﴿106﴾
૧૦૬.ÔtBtt Gttuy3BtuLttu yf3Ë7htunwBt3 rçtÕÕttnu EÕÕtt ÔtnwBt3 Btw~hufqLt
૧૦૬.અને તેઓમાંથી ઘણાખરા અલ્લાહની સાથે બીજાઓને શરીક કર્યા વગર ઇમાન લાવતા જ નથી.
[17:28.00]
اَفَاَمِنُوْۤا اَنْ تَاْتِيَهُمْ غَاشِيَةٌ مِّنْ عَذَابِ اللّٰهِ اَوْ تَاْتِيَهُمُ السَّاعَةُ بَغْتَةً وَّ هُمْ لَا يَشْعُرُوْنَ﴿107﴾
૧૦૭.yV yBtuLtq9 yLt3 íty3ítuGtnwBt3 øt1t~tuGtítwBt3 rBtLt3 y1Ít7rçtÕÕttnu yÔt3 íty3ítuGtntuBtwMËty1íttu çtø14títítkÔt3 ÔtnwBt3 ÕttGt~yt2uYLt
૧૦૭.શું તેઓ અલ્લાહના ઘેરી લેનાર અઝાબથી અથવા અચાનક ગફલતની હાલતમાં કયામત આવી જવાથી સલામત છે?
[17:49.00]
قُلْ هٰذِهٖ سَبِيْلِىْۤ اَدْعُوْۤا اِلَى اللّٰهِ ؔعَلٰى بَصِيْرَةٍ اَنَا وَمَنِ اتَّبَعَنِىْؕ وَسُبْحٰنَ اللّٰهِ وَمَاۤ اَنَا مِنَ الْمُشْرِكِيْنَ﴿108﴾
૧૦૮.fw1Õt3 ntÍu8ne ËçteÕte9 yŒ3W2 yuÕtÕÕttnu y1Õtt çtË2ehrítLt3 yLtt ÔtBtrLtíítçty1Lte, ÔtËwçn1tLtÕÕttnu ÔtBtt9 yLtt BtuLtÕt3 Btw~hufeLt
૧૦૮.તું કહે કે આ મારો રસ્તો છે, હું અને મારી તાબેદારી કરનારાઓ* રોશન દલીલ સાથે અલ્લાહ તરફ બોલાવીએ છીએ અને અલ્લાહ પાક છે, અને હું મુશરિકોમાંથી નથી.
[18:13.00]
وَمَاۤ اَرْسَلْنَا مِنْ قَبْلِكَ اِلَّا رِجَالًا نُّوْحِىْۤ اِلَيْهِمْ مِّنْ اَهْلِ الْقُرٰىؕ اَفَلَمْ يَسِيْرُوْا فِى الْاَرْضِ فَيَنْظُرُوْا كَيْفَ كَانَ عَاقِبَةُ الَّذِيْنَ مِنْ قَبْلِهِمْؕ وَلَدَارُ الْاٰخِرَةِ خَيْرٌ لِّلَّذِيْنَ اتَّقَوْا ؕ اَفَلَا تَعْقِلُوْنَ﴿109﴾
૧૦૯.ÔtBtt9 yh3ËÕLtt rBtLt3f1çÕtuf EÕÕtt huòÕtLt3 Ltqne92 yuÕtGt3rnBt3 rBtLt3yn3rÕtÕt3ftu2ht, yVÕtBt3 GtËeY rVÕyh3Íu2 VGtLÍtu8Y fGt3V ftLt y1tfuçtítwÕt3 ÕtÍ8eLt rBtLt3f1çÕturnBt3, ÔtÕtŒtYÕt3 ytÏtu2hítu Ï1tGtÁÕt3 rÕtÕÕtÍ8eLtíítf1Ôt3, yVÕtt íty14fu2ÕtqLt
૧૦૯.અને અમોએ તારી પહેલાં નથી મોકલ્યા સિવાય કે વસ્તીવાળાઓમાંથી એવા ઇન્સાનો કે જેમની તરફ અમે વહી મોકલતા હતા; શું તેઓ (તારા વિરોધીએ) ઝમીન પર હરતા-ફરતા નથી કે તેઓની અગાઉના લોકોનો અંજામ જોવે?! અને આખેરતનું ઘર પરહેઝગારો માટે બહેતર છે; તો શું તમે વિચારતા નથી?
[18:45.00]
حَتّٰۤى اِذَا اسْتَيْئَسَ الرُّسُلُ وَظَنُّوْۤا اَنَّهُمْ قَدْ كُذِبُوْا جَآءَهُمْ نَصْرُنَا ۙ فَنُجِّىَ مَنْ نَّشَآءُ ؕ وَلَا يُرَدُّ بَاْسُنَا عَنِ الْقَوْمِ الْمُجْرِمِيْنَ﴿110﴾
૧૧૦.n1íítt yuÍ7Ë3 ítGt3yËh3 htuËtuÕttu ÔtÍ5LLt9q yLLtnwBt3 f1Œ3ftuÍu8çtq ò9ynwBt3 LtË14htuLtt VLtws3suGt BtLLt~tt9ytu, ÔtÕtt GttuhŒtu0 çty3ËtuLtt y1rLtÕt3 f1Ôt3rBtÕt3 Btws3huBteLt
૧૧૦.અહીં સુધી કે જ્યારે રસૂલો (નાસ્તિકોના ઇમાન લાવવા બાબતે) નિરાશ થઇ ગયા અને (અમુક લોકોએ) એવું ગુમાન કર્યુ કે ખરેજ તેઓને જૂઠું કહેવામાં આવ્યું છે કે તે જ વખતે અમારી મદદ તેમની પાસે (રસૂલો પાસે) આવી પહોંચી,* પછી અમોએ જેઓને ચાહ્યા તેઓને બચાવી લીધા; અને મુજરીમો ઉપરથી અમારો અઝાબ ટાળી શકાતો નથી.
[19:15.00]
لَقَدْ كَانَ فِیْ قَصَصِهِمْ عِبْرَةٌ لِّاُولِى الْاَلْبَابِؕ مَا كَانَ حَدِيْثًا يُّفْتَرٰى وَلٰكِنْ تَصْدِيْقَ الَّذِىْ بَيْنَ يَدَيْهِ وَتَفْصِيْلَ كُلِّ شَىْءٍ وَّهُدًى وَّرَحْمَةً لِّقَوْمٍ يُّؤْمِنُوْنَ۠ ﴿111﴾
૧૧૧.Õtf1Œ3ftLt Vef1Ë1Ëu2rnBt3 EçtúítwÕt3 ÕtuyturÕtÕt3 yÕt3çttçtu, BttftLt n1ŒeË7GGtwV3ítht ÔtÕttrfLt3 ítË14Œef1ÕÕtÍ8e çtGt3Lt GtŒGt3nu ÔtítV3Ë2eÕt fwÕÕtu ~tGt3#Ôt3 ÔtntuŒkÔt3 Ôthn14BtítÕt3 Õtuf1Ôt3rBtGGttuy3BtuLtLtq
૧૧૧.બેશક તેમના કિસ્સાઓમાં અક્કલમંદો માટે નસીહત છે, ઉપજાવી કાઢેલ જૂઠી વાર્તા નથી, પરંતુ (અગાઉની) મોજૂદ (આસમાની કિતાબ)ની ગવાહી આપે છે અને જેમાં દરેક વસ્તુની તફસીલ તથા ઇમાન લાવનારાઓ માટે હિદાયત અને રહેમત છે.
[19:51.00]
સુરા-૧૩ / رعد / અર રઅદ
[19:52.00]
بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَـٰنِ ٱلرَّحِيمِ
rçtÂMBtÕÕttrnh3 hn14BttrLth3 hn2eBt
અલ્લાહના નામથી જે ધણો મહેરબાન, બહુજ રહેમ કરવાવાળો છે
[19:55.00]
الٓمّٓرٰ تِلْكَ اٰيٰتُ الْكِتٰبِؕ وَالَّذِىْۤ اُنْزِلَ اِلَيْكَ مِنْ رَّبِّكَ الْحَقُّ وَلٰكِنَّ اَكْثَرَ النَّاسِ لَا يُؤْمِنُوْنَ﴿1﴾
૧.yrÕtV-Õtt9Bt-Bte9Bt-ht rítÕf ytGttítwÕt3 fuíttçtu, ÔtÕÕtÍe98 WLÍuÕt yuÕtGt3f rBthoççtufÕt3 n1f14ftu2 ÔtÕttrfLLt yf3Ë7hLLttËu ÕttGttuy3BtuLtqLt
૧.અલિફ લામ મીમ રા; આ કિતાબની આયતો છે; અને તારા પરવરદિગાર તરફથી તારા ઉપર જે નાઝિલ કરવામાં આવ્યું છે તે હક છે, પણ ઘણાખરા લોકો ઇમાન નહીં લાવે.
[20:21.00]
اَللّٰهُ الَّذِىْ رَفَعَ السَّمٰوٰتِ بِغَيْرِ عَمَدٍ تَرَوْنَهَا ثُمَّ اسْتَوٰى عَلَى الْعَرْشِ وَسَخَّرَ الشَّمْسَ وَالْقَمَرَؕ كُلٌّ يَّجْرِىْ لِاَجَلٍ مُّسَمًّىؕ يُدَبِّرُ الْاَمْرَ يُفَصِّلُ الْاٰيٰتِ لَعَلَّكُمْ بِلِقَآءِ رَبِّكُمْ تُوْقِنُوْنَ﴿2﴾
૨.yÕÕttnwÕÕtÍ8e hVy1MËBttÔttítu çtuø1tGt7hu y1BtrŒLt3 íthÔt3Ltnt Ë7wBt0MítÔtt y1ÕtÕt3 y1~tuo ÔtËÏ1Ï1th~~tBt3Ë ÔtÕf1Bth, fwÕÕtwkGt3 Gts3he Õtu ys3rÕtBBttuËBBtt, GttuŒççtuÁÕt3 yBtú GttuVM1Ë2uÕtwÕt3 ytGttítu Õty1ÕÕtfwBt3 çtuÕtuft92yu hççtufwBt3 ítqfu2LtqLt
૨.તે અલ્લાહ છે કે જેણે આકાશોને એવા સુતૂન (પાયા) વગર બુલંદ કર્યા જેને તમે જોઈ શકો, પછી (સત્તાના) અર્શ ઉપર બિરાજમાન થયો તથા સૂરજ અને ચાંદને તાબે કર્યા તે (દરેક બાબતની) તદબીર કરે છે (અને) નિશાનીઓને વાઝેહ કરે છે કે કદાચને તમારા પરવરદિગારની મુલાકાતનું તમને યકીન થઇ જાય.
[20:54.00]
وَهُوَ الَّذِىْ مَدَّ الْاَرْضَ وَجَعَلَ فِيْهَا رَوَاسِىَ وَاَنْهٰرًا ؕ وَمِنْ كُلِّ الثَّمَرٰتِ جَعَلَ فِيْهَا زَوْجَيْنِ اثْنَيْنِ يُغْشِى الَّيْلَ النَّهَارَ ؕ اِنَّ فِیْ ذٰلِكَ لَاٰيٰتٍ لِّقَوْمٍ يَّتَفَكَّرُوْنَ﴿3﴾
૩.ÔtntuÔtÕÕtÍ8e BtŒ0Õt3yÍo2 Ôtsy1Õt Vent hÔttËuGt ÔtyLt3nthLt3, ÔtrBtLt3 fwÂÕÕtM7Ë7Bthtítu sy1Õt Vent ÍÔt3sGt3rLtM7LtGt3Ltu Gtwø14tr~tÕÕtGt3ÕtLLtnth, ELLtVe Ít7Õtuf ÕtytGtrítÕÕtuf1Ôt3rBtkGGtítVf0YLt
૩.અને તેણે ઝમીનને ફેલાવી અને તેમાં મજબૂત પહાડો અને નદીઓને પૈદા કરી, અને દરેક ફળોના તેણે જોડા બનાવ્યા, તે દિવસને રાત્રિ(ના અંધકાર)થી ઢાંકે છે, બેશક તેમાં ગૌરોફીક્ર (ચિંતન) કરનારા લોકો માટે નિશાનીઓ છે.
[21:20.00]
وَ فِى الْاَرْضِ قِطَعٌ مُّتَجٰوِرٰتٌ وَّجَنّٰتٌ مِّنْ اَعْنَابٍ وَّزَرْعٌ وَّنَخِيْلٌ صِنْوَانٌ وَّغَيْرُ صِنْوَانٍ يُّسْقٰى بِمَآءٍ وَّاحِدٍ وَنُفَضِّلُ بَعْضَهَا عَلٰى بَعْضٍ فِى الْاُكُلِؕ اِنَّ فِیْ ذٰلِكَ لَاٰيٰتٍ لِّقَوْمٍ يَّعْقِلُوْنَ﴿4﴾
૪.Ôt VeÕt3yh3Íu2 fu2ít1W2BBttuítòÔtuhtítwkÔt3 ÔtsLLttítwBt3 rBtLt3 yy14Ltt®çtÔt3 ÔtÍh3W2Ôt3 ÔtLtÏt2eÕtwLt3 rË1LÔttLtwkÔt3Ôtø1tGt3htu rË1LÔttrLtkGGtwMf1t çtuBtt9EkÔt3 Ôttn2u®ŒÔt3 ÔtLttuVÍ14Í2uÕttu çty14Í1nt y1Õtt çty14rÍ1Lt3 rVÕt3 ytuftuÕtu, ELLt Ve Ít7Õtuf ÕtytGttrítÕt3 Õtuf1Ôt3®Bt GGty14fu2ÕtqLt
૪.અને ઝમીનના ભાગો એકબીજા સાથે જોડાએલા છે, તથા દ્રાક્ષના બગીચાઓ અને ખેતી તથા ખજૂરના વૃક્ષો કે જેમાં એક થડવાળા અને બે થડવાળા છે તે બધાને એક જ પાણી પીવડાવવામાં આવે છે આમ છતાં અમુકના ફળોને બીજાના (ફળો) કરતા બહેતર બનાવીએ છીએ બેશક તેમાં વિચાર કરનારાઓ માટે નિશાનીઓ છે.
[22:00.00]
وَ اِنْ تَعْجَبْ فَعَجَبٌ قَوْلُهُمْ ءَاِذَا كُنَّا تُرٰبًا ءَاِنَّا لَفِیْ خَلْقٍ جَدِيْدٍ۬ ؕ اُولٰۤئِكَ الَّذِيْنَ كَفَرُوْا بِرَبِّهِمْۚ وَاُولٰۤئِكَ الْاَغْلٰلُ فِیْۤ اَعْنَاقِهِمْۚ وَاُولٰۤئِكَ اَصْحٰبُ النَّارِۚ هُمْ فِيْهَا خٰلِدُوْنَ﴿5﴾
૫.ÔtELt3 íty14sçt3 Vy1sçtwLt3 f1Ôt3ÕttunwBt3 yyuÍt7 fwLLtt íttuhtçtLt3 yELLtt ÕtVe Ï1tÕt3rf2Lt3 sŒerŒLt3, ytuÕtt9yufÕÕtÍ8eLt fVY çtuhççturnBt3, ÔtytuÕtt9yufÕt3 yø14tÕttÕttu Ve9 yy14Lttf2urnBt3, ÔtytuÕtt9yuf yM1n1tçtwLLtthu, nwBt3 Vent Ït1tÕtuŒqLt
૫.અને જો તુ નવાઇ પામ તો તેઓની વાત વધુ નવાઇ ભરેલી છે: શું જયારે અમે માટી થઇ જશું ત્યારે અમને ફરીથી પૈદા કરવામાં આવશે? તેઓ એ છે કે જેઓ પોતાના પરવરદિગારનો ઇન્કાર કરે છે, અને તેઓની ગરદનો ઉપર તોક છે અને તેઓ જહન્નમવાસીઓ છે; જેમાં તેઓ હંમેશા રહેશે.
[22:37.00]
وَيَسْتَعْجِلُوْنَكَ بِالسَّيِّئَةِ قَبْلَ الْحَسَنَةِ وَقَدْ خَلَتْ مِنْ قَبْلِهِمُ الْمَثُلٰتُؕ وَاِنَّ رَبَّكَ لَذُوْ مَغْفِرَةٍ لِّلنَّاسِ عَلٰى ظُلْمِهِمْۚ وَاِنَّ رَبَّكَ لَشَدِيْدُ الْعِقَابِ﴿6﴾
૬.ÔtGtMíty14suÕtqLtf rçtMËGGtuyítu f1çÕtÕt3 n1ËLtítu Ôtf1Œ3 Ï1tÕtít3 rBtLt3f1çÕtunuBtwÕt3 BtËtu8Õttíttu, ÔtELLt hççtf ÕtÍq7 Btø14tVuhrítÕt3 rÕtLLttËu y1Õtt Í5wÕBturnBt3, ÔtELLt hççtf Õt~tŒeŒwÕt3 yuf1tçt
૬.અને તેઓ તારી પાસે ભલાઇની (રહેમતની) પહેલાં બૂરાઇ (અઝાબ) માટે ઉતાવળ કરે છે; અને બેશક તેમની અગાઉ (નસીહત લેવા જેવા) અઝાબના દાખલા બની ગયા છે અને બેશક તારો પરવરદિગાર લોકોના ઝુલ્મ હોવા છતા તેઓની (તોબા કબૂલ કરી) બક્ષવાવાળો છે અને બેશક તારો પરવરદિગાર અઝાબ આપવામાં પણ સખ્ત છે.
[23:02.00]
وَيَقُوْلُ الَّذِيْنَ كَفَرُوْا لَوْلَاۤ اُنْزِلَ عَلَيْهِ اٰيَةٌ مِّنْ رَّبِّهٖؕ اِنَّمَاۤ اَنْتَ مُنْذِرٌ وَّ لِكُلِّ قَوْمٍ هَادٍ۠ ﴿7﴾
૭.ÔtGtf1qÕtwÕÕtÍ8eLt fVY ÕtÔt3Õtt WLÍuÕt y1ÕtGnu ytGtítwBt3 rBth0ççtune, ELLtBtt9 yLít BtwLt3Íu8ÁkÔt3 ÔtÕtufwÕÕtu f1Ôt3rBtLt3ntŒ
૭.અને નાસ્તિકો(માંથી અમુક) કહે છે શા માટે તેની ઉપર તેના પરવરદિગાર તરફથી કોઇ નિશાની નાઝિલ કરવામાં નથી આવેલ? તું ફકત એક ડરાવનાર છો, અને દરેક કોમ માટે એક હાદી (રહેબર) છે.
[23:23.00]
اَللّٰهُ يَعْلَمُ مَا تَحْمِلُ كُلُّ اُنْثٰى وَمَا تَغِيْضُ الْاَرْحَامُ وَمَا تَزْدَادُ ؕ وَكُلُّ شَىْءٍ عِنْدَهٗ بِمِقْدَارٍ﴿8﴾
૮.yÕÕttntu Gty14ÕtBttu Bttítn14BtuÕttu fw1ÕÕttu WLËt7 ÔtBtt ítøt2eÍ1wÕt3 yh3n1tBttu ÔtBttítÍ3ŒtŒtu, ÔtfwÕÕttu ~tGt3ELt3 E2LŒnq çturBtf14Œth
૮.અલ્લાહ જાણે છે કે દરેક ગર્ભવતી (સ્ત્રી અથવા જાનવર)ના પેટમાં શું છે, કંઇ ચીઝ (ગર્ભદાનમાં રહેવાની મુદ્દત) ઘટાડે છે અને કંઇ ચીઝ (આ મુદ્દતને) વધારે છે અને તેની પાસે દરેક વસ્તુનું પ્રમાણ નક્કી છે.
[23:41.00]
عٰلِمُ الْغَيْبِ وَالشَّهَادَةِ الْكَبِيْرُ الْمُتَعَالِ﴿9﴾
૯.y1tÕtuBtwÕt3ø1tGçtu Ôt~~tntŒrítÕt3 fçteÁÕt3 Bttuíty1tÕt
૯.છુપી તથા જાહેર (બાબતો)નો જાણનાર, મહાન (તથા) બુલંદ મરતબાવાળો છે.
[23:48.00]
سَوَآءٌ مِّنْكُمْ مَّنْ اَسَرَّ الْقَوْلَ وَ مَنْ جَهَرَ بِهٖ وَمَنْ هُوَ مُسْتَخْفٍۢ بِالَّيْلِ وَسَارِبٌۢ بِالنَّهَارِ﴿10﴾
૧૦.ËÔtt9WBt3 rBtLfwBt3 BtLt3yËh0Õt f1Ôt3Õt ÔtBtLt3 snh çtune ÔtBtLt3ntuÔt BtwMítÏ14trVBt3 rçtÕÕtGt3Õtu ÔtËthuçtwBt3 rçtLLtnth
૧૦.તેની નઝદીક બધુ બરાબર છે છુપાવીને વાત કરો કે જાહેરમાં, રાતના અંધકારમાં છુપાઇને ચાલો કે દિવસની રોશનીમાં.
[24:06.00]
لَهٗ مُعَقِّبٰتٌ مِّنْۢ بَيْنِ يَدَيْهِ وَمِنْ خَلْفِهٖ يَحْفَظُوْنَهٗ مِنْ اَمْرِ اللّٰهِؕ اِنَّ اللّٰهَ لَا يُغَيِّرُ مَا بِقَوْمٍ حَتّٰى يُغَيِّرُوْا مَا بِاَنْفُسِهِمْؕ وَاِذَاۤ اَرَادَ اللّٰهُ بِقَوْمٍ سُوْۤءًا فَلَا مَرَدَّ لَهٗۚ وَمَا لَهُمْ مِّنْ دُوْنِهٖ مِنْ وَّالٍ﴿11﴾
૧૧.Õtnq Bttuy1f14fu2çttítwBt3 rBtBt3çtGt3Ltu GtŒGt3nu ÔtrBtLt3 Ï1tÕVune Gtn14VÍq5Ltnq rBtLt3 yrBhÕÕttnu, ELLtÕÕttn ÕttGttuø1tGGtuhtu Bttçtuf1Ôt3rBtLt3 n1íítt Gttuø1tGGtuY Btt çtuyLVtuËurnBt3, ÔtyuÍ7t yhtŒÕÕttntu çtuf1Ôt3rBtLt3 Ëq9yLt3 VÕtt BthŒ0Õtnq ÔtBttÕtnwBt3 rBtLŒqLtune ®BtÔÔttÕt
૧૧.તેના માટે (ઇન્સાનો માટે) હિફાઝત કરનારાઓ છે જેઓ અલ્લાહના હુકમથી તેની આગળ પાછળ રહી તેની હિફાઝત કરે છે, બેશક અલ્લાહ કોઇ કોમની હાલત નથી બદલતો જ્યાં સુધી કે તેઓ પોતે પોતાની હાલત બદલે નહિ; અને અલ્લાહ જ્યારે કોઇ કોમ માટે નુકસાનનો ઇરાદો કરે છે ત્યારે તેને પલટાવી શકાતો નથી, અને તેના સિવાય તેમનો (ઇન્સાનોનો) કોઇ સરપરસ્ત નથી.
[24:47.00]
هُوَ الَّذِىْ يُرِيْكُمُ الْبَرْقَ خَوْفًا وَّطَمَعًا وَّيُنْشِئُ السَّحَابَ الثِّقَالَۚ﴿12﴾
૧૨.ntuÔtÕÕtÍ8e GttuheftuBtÕt3 çth3f1 Ï1tÔt3VkÔÔtít1Bty1kÔt3 ÔtGtwL~tuWË0n1tçt M7Ëu8f1tÕt
૧૨.તે તમને વીજળી(ના ચમકારા) દેખાડે છે જેના (નુકસાન)થી ડરો છો અને (વરસાદની) ઉમ્મીદ રાખો છો અને (પાણીથી) ભરપૂર વાદળો લાવે છે.
[24:58.00]
وَيُسَبِّحُ الرَّعْدُ بِحَمْدِهٖ وَالْمَلٰۤئِكَةُ مِنْ خِيْفَتِهٖ ۚ وَيُرْسِلُ الصَّوَاعِقَ فَيُصِيْبُ بِهَا مَنْ يَّشَآءُ وَهُمْ يُجَادِلُوْنَ فِى اللّٰهۚ ِ وَهُوَ شَدِيْدُ الْمِحَالِؕ﴿13﴾
૧૩.ÔtGttuËççtun1wh0y14Œtu çtun1BŒune ÔtÕt3 BtÕtt9yufíttu rBtLt3 Ït2eVítune, ÔtGtwh3ËuÕtwMË1Ôttyu2f1 VGttuË2eçttu çtunt BtkGGt~tt9ytu ÔtnwBt3 GttuòŒuÕtqLt rVÕÕttnu, ÔtntuÔt ~tŒeŒwÕt3 Btun1tÕt
૧૩.અને મેઘગર્જના તેના વખાણની તસ્બીહ કરે છે, અને ફરિશ્તાઓ તેના ડરથી (તસ્બીહ કરે છે); અને તે વીજળી(ના કડાકા) મોકલે છે, પછી જેના સુધી ચાહે તેના સુધી પહોંચાડી દે છે, છતાં તેઓ અલ્લાહના સંબંધમાં એકબીજા સાથે બહેસ કરે છે જો કે તે જબરદસ્ત સજા આપનાર છે.
[25:22.00]
لَهٗ دَعْوَةُ الْحَقِّؕ وَالَّذِيْنَ يَدْعُوْنَ مِنْ دُوْنِهٖ لَا يَسْتَجِيْبُوْنَ لَهُمْ بِشَىْءٍ اِلَّا كَبَاسِطِ كَفَّيْهِ اِلَى الْمَآءِ لِيَبْلُغَ فَاهُ وَمَا هُوَ بِبَالِغِهٖؕ وَمَا دُعَآءُ الْكٰفِرِيْنَ اِلَّا فِیْ ضَلٰلٍ﴿14﴾
૧૪.Õtnq Œy14ÔtítwÕt3n1f14fu2, ÔtÕÕtÍ8eLt GtŒ3W2Lt rBtLt3ŒqLtune Õtt GtMítSçtqLt ÕtnwBt3 çtu~tGt3ELt3 EÕÕtt fçttËuítu2 fV0Gt3nu yuÕtÕt3 Btt9yu ÕtuGtçÕttuø1t Vtntu ÔtBtt ntuÔt çtuçttÕtuøtu2ne, ÔtBtt Œtuyt92WÕt3 ftVuheLt EÕÕtt Ve Í1ÕttÕt
૧૪.દુઆ (કબૂલ કરવા)નો હક ફકત તેનો જ છે; અને જેઓ તેના સિવાય બીજાઓથી દુઆ માંગે છે તેઓ તેમને કાંઇજ જવાબ આપતા નથી અને તેઓ તેની જેમ છે કે જેણે પોતાના બન્ને હાથ (એવા હેતુથી) પાણી તરફ ફેલાવ્યા હોય કે તે પાણી તેના મોંઢામાં આવી જાય, પરંતુ તે પહોંચશે નહિ; અને નાસ્તિકોની દુઆ ગુમરાહી સિવાય કંઇ જ નથી.
[25:59.00]
وَلِلّٰهِ يَسْجُدُ مَنْ فِى السَّمٰوٰتِ وَالْاَرْضِ طَوْعًا وَّكَرْهًا وَّظِلٰلُهُمْ بِالْغُدُوِّ وَالْاٰصَالِ ﴿15﴾ ۩☽
૧૫.ÔtrÕtÕÕttnu GtMòuŒtu BtLt3rVMËBttÔttítu ÔtÕyÍuo2 ít1Ôt3y1kÔÔtfh3nkÔÔtÍu6ÕttÕttunwBt3 rçtÕøttu2ŒwÔÔtu ÔtÕt3 ytË1tÕt ۩☽
૧૫.અને જે કોઇ આકાશો તથા ઝમીનમાં છે તે પોતાની મરજીથી કે જબરદસ્તીથી અલ્લાહને સજદો કરે છે અને એવી જ રીતે સવારે અને સાંજે તેમના પડછાયા પણ (સજદો કરે છે). ۩☽
મુસતહબ સજદા
[26:13.00]
قُلْ مَنْ رَّبُّ السَّمٰوٰتِ وَالْاَرْضِؕ قُلِ اللّٰهُؕ قُلْ اَفَاتَّخَذْتُمْ مِّنْ دُوْنِهٖۤ اَوْلِيَآءَ لَا يَمْلِكُوْنَ لِاَنْفُسِهِمْ نَفْعًا وَّلَا ضَرًّاؕ قُلْ هَلْ يَسْتَوِى الْاَعْمٰى وَالْبَصِيْرُ ۙ۬ اَمْ هَلْ تَسْتَوِى الظُّلُمٰتُ وَالنُّوْرُ ۬ ۚ اَمْ جَعَلُوْا لِلّٰهِ شُرَكَآءَ خَلَقُوْا كَخَلْقِهٖ فَتَشَابَهَ الْخَلْقُ عَلَيْهِمْؕ قُلِ اللّٰهُ خَالِقُ كُلِّ شَىْءٍ وَّهُوَ الْوَاحِدُ الْقَهَّارُ﴿16﴾
૧૬.f1wÕt3 Bth0çt0wMËBttÔttítu ÔtÕyÍuo2, ftu2rÕtÕÕttntu, f1wÕt3 yVíítÏ1tÍ74ítwBt3 rBtLŒqLtune9 yÔt3ÕtuGtt9y Õtt GtBt3ÕtufqLt ÕtuyLt3VtuËurnBt3 LtV3y1ÔÔtÕtt Í1h0Lt, f1wÕt3 nÕt3 GtMítrÔtÕt3 yy14Btt ÔtÕt3 çtË2ehtu, yBnÕt3 ítMítrÔtÍ54 Ítu6ÕttuBttíttu ÔtLLtqhtu, yBt3 sy1Õtq rÕtÕÕttnu ~ttuhft9y Ï1tÕtf1qf Ï1tÕfu2ne Vít~ttçtnÕt3 Ï1tÕft2u y1ÕtGt3rnBt3, ft2urÕtÕÕttntu Ït1tÕtuft2u fwÕÕtu ~tGt3EkÔt3 ÔtntuÔtÕt3 Ôttnu2ŒwÕt3 f1n0th
૧૬.કહે કે : આકાશો તથા ઝમીનનો પરવરદિગાર કોણ છે ? કહે "અલ્લાહ" તેમને સવાલ કર : શું તમોએ અલ્લાહ સિવાય એવાઓને તમારા સરપરસ્તો બનાવ્યા છે કે જેઓ પોતાના નફા-નુકસાનની સત્તા રાખતા નથી? (તેમને પૂછ) : શું આંધળો અને દેખતો સરખા છે? શું રોશની અને અંધકાર સરખા છે ? અથવા શું તેઓએ અલ્લાહના એવા શરીક બનાવ્યા છે કે જેઓએ અલ્લાહની જેમ ખલ્ક કર્યુ છે જેથી તેઓ માટે ખિલ્કત શંકાસીલ બની જાય? કહે કે (ફકત) અલ્લાહ જ દરેક વસ્તુઓનો ખાલિક છે અને તે એક (દરેક ચીઝ ઉપર) છવાઇ જનાર છે.
[27:06.00]
اَنْزَلَ مِنَ السَّمَآءِ مَآءً فَسَالَتْ اَوْدِيَةٌۢ بِقَدَرِهَا فَاحْتَمَلَ السَّيْلُ زَبَدًا رَّابِيًا ؕ وَمِمَّا يُوْقِدُوْنَ عَلَيْهِ فِى النَّارِ ابْتِغَآءَ حِلْيَةٍ اَوْ مَتَاعٍ زَبَدٌ مِّثْلُهٗ ؕ كَذٰلِكَ يَضْرِبُ اللّٰهُ الْحَقَّ وَالْبَاطِلَ ؕ۬ فَاَمَّا الزَّبَدُ فَيَذْهَبُ جُفَآءً ۚ وَاَمَّا مَا يَنْفَعُ النَّاسَ فَيَمْكُثُ فِى الْاَرْضِؕ كَذٰلِكَ يَضْرِبُ اللّٰهُ الْاَمْثَالَؕ﴿17﴾
૧૭.yLÍÕt BtuLtMËBtt9yu BttyLt3 VËtÕtít3 yÔt3ŒuGtítwBt3 çtuf1Œhunt Vn14ítBtÕtMËGt3Õttu ÍçtŒh3 htçtuGtLt3, ÔtrBtBBtt Gtqfu2ŒqLt y1ÕtGt3nu rVLLttrhçít2uøtt92y rn1ÕGtrítLt3 yÔt3 BtíttE2Lt3 ÍçtŒwBt3 rBtM7Õttunq, fÍt7Õtuf GtÍ14huçtwÕÕttnwÕt3 n1f0 ÔtÕt3 çttítu2Õt, VyBBtÍ0çtŒtu VGtÍ74nçttu òuVt9yLt3, ÔtyBBtt BttGtLt3 VW2LLttË VGtBftuËtu8 rVÕtyÍo2, fÍt7Õtuf GtÍ14huçtwÕÕttnwÕt3 yBt3Ët7Õt
૧૭.તે આસમાનથી પાણી વરસાવે છે, પછી (નદી વગેરેમાં તેના) અંદાજ મુજબનું પાણી (સમાવી વધારાનુ પાણી ઝમીનની) સપાટી ઉપર વહેવા લાગે છે જેમાં ફીણ વળે છે આ ફીણની મિસાલ એવી છે જેવી ધાતુને ઘરેણા કે બીજી ચીઝ-વસ્તુઓ બનાવવા માટે આગમાં ગરમ કરતી વખતે વળતા ફીણની. આ રીતે અલ્લાહ હક અને બાતિલની મિસાલ બયાન કરે છે, પછી જે ફીણ હોય છે તે ફના થઇ જાય છે, અને જે લોકોને ફાયદો પહોંચાડે છે તે (પાણી અથવા ધાતુ) ઝમીન ઉપર રહી જાય છે: અલ્લાહ આ રીતે મિસાલો બયાન કરે છે!
[28:03.00]
لِلَّذِيْنَ اسْتَجَابُوْا لِرَبِّهِمُ الْحُسْنٰىؔؕ وَالَّذِيْنَ لَمْ يَسْتَجِيْبُوْا لَهٗ لَوْ اَنَّ لَهُمْ مَّا فِى الْاَرْضِ جَمِيْعًا وَّمِثْلَهٗ مَعَهٗ لَافْتَدَوْا بِهٖؕ اُولٰۤئِكَ لَهُمْ سُوْۤءُ الْحِسَابِ۬ ۙ وَمَاْوٰٮهُمْ جَهَنَّمُؕ وَبِئْسَ الْمِهَادُ۠ ﴿18﴾
૧૮.rÕtÕÕtÍ8eLtË3ítòçtq ÕtuhççtunuBtwÕt3 nw1MLtt, ÔtÕÕtÍ8eLt ÕtBt3 GtË3ítSçtq Õtnq ÕtÔt3 yLLt ÕtnwBt3 BttrVÕtyÍuo2 sBtey1kÔt3ÔtrBtM7Õtnq Bty1nq ÕtV3ítŒÔt3 çtune, ytuÕtt9yuf ÕtnwBt3 Ëq9WÕt3 nu2Ëtçtu, ÔtBty3ÔttnwBt3 snLLtBttu, Ôtçtuy3ËÕt3 BtuntŒ
૧૮.તેઓ માટે સારો બદલો છે કે જેઓએ પોતાના પરવરદિગારની દાવત કબૂલ કરી, અને જે લોકોએ તેની દાવત કબૂલ ન કરી; જો તેની પાસે જે કાંઇ ઝમીન ઉપર છે, તે અને તેના જેટલુ જ બીજુ હોત તો તે બધુ પોતાના છૂટકારા માટે બદલારૂપે આપશે (પરંતુ કબૂલ કરવામાં નહી આવે) આ લોકોના હિસાબ બહુજ ખરાબ છે, અને તેમનું ઠેકાણું જહન્નમ છે, અને તે કેટલી ખરાબ જગ્યા છે.
[28:37.00]
اَفَمَنْ يَّعْلَمُ اَنَّمَاۤ اُنْزِلَ اِلَيْكَ مِنْ رَّبِّكَ الْحَقُّ كَمَنْ هُوَ اَعْمٰىؕ اِنَّمَا يَتَذَكَّرُ اُولُوا الْاَلْبَابِۙ﴿19﴾
૧૯.yVBtkGt3 Gty14ÕtBttu yLLtBtt9 WLÍuÕt yuÕtGt3f rBth0ççtufÕt3 n1f14ft2u fBtLt3ntuÔt yy14Btt, ELLtBtt GtítÍ7f0htu ytuÕtwÕt3 yÕt3çttrçt
૧૯.શું તે શખ્સ કે જે જાણે છે કે તારા પરવરદિગાર તરફથી જે કાંઇ તારી તરફ નાઝિલ કરવામાં આવ્યું છે તે હક છે, એના જેવો છે કે જે આંધળો હોય?! ફકત અક્કલમંદો જ નસીહત હાંસિલ કરે છે!
૧/૨ સિપારો પુરું
[28:56.00]
الَّذِيْنَ يُوْفُوْنَ بِعَهْدِ اللّٰهِ وَلَا يَنْقُضُوْنَ الْمِيْثَاقَۙ﴿20﴾
૨૦.ÕÕtÍ8eLt GtqVqLt çtuy1n3rŒÕÕttnu ÔtÕtt GtLt3ft2uÍ1qLtÕt3 BteËt7f1
૨૦.જેઓ અલ્લાહ સાથેનો વાયદો પૂરો કરે છે અને વાયદો તોડતા નથી:
[29:05.00]
وَالَّذِيْنَ يَصِلُوْنَ مَاۤ اَمَرَ اللّٰهُ بِهٖۤ اَنْ يُّوْصَلَ وَيَخْشَوْنَ رَبَّهُمْ وَ يَخَافُوْنَ سُوْۤءَ الْحِسَابِؕ﴿21﴾
૨૧.ÔtÕÕtÍ8eLt GtËu2ÕtqLt Btt9 yBthÕÕttntu çtune9 ykGGtqË1Õt Ôt GtÏ14t~tÔt3Lt hçt0nwBt3 ÔtGtÏt1tVqLt Ëq9yÕt nu2Ëtçt
૨૧.અને જેમની સાથે અલ્લાહે સંબંધ રાખવાનો હુકમ આપ્યો છે તેમની સાથે સંબંધ રાખે છે, અને પોતાના પરવરદિગારથી અને હિસાબ કિતાબની બૂરાઇ/સખ્તીથી ડરે છે:
[29:25.00]
وَالَّذِيْنَ صَبَرُوا ابْتِغَآءَ وَجْهِ رَبِّهِمْ وَاَقَامُوا الصَّلٰوةَ وَاَنْفَقُوْا مِمَّا رَزَقْنٰهُمْ سِرًّا وَّعَلَانِيَةً وَّيَدْرَءُوْنَ بِالْحَسَنَةِ السَّيِّئَةَ اُولٰۤئِكَ لَهُمْ عُقْبَى الدَّارِۙ﴿22﴾
૨૨.ÔtÕÕtÍ8eLt Ë1çtÁçítuøtt92y Ôts3nu hççturnBt3 Ôt yf1tBtwM1Ë1Õttít ÔtyLt3Vfq1 rBtBt0t hÍf14LttnwBt3 rËh0kÔÔty1ÕttLtuGtítkÔt3 ÔtGtŒ3hWLt rçtÕt3 n1ËLtrítMËGGtuyít ytuÕtt9yuf ÕtnwBt3 W2f1çtŒ0th
૨૨.અને જે લોકો પોતાના પરવરદિગાર(ની ખુશ્નુદી) માટે સબ્ર કરે છે તથા નમાઝ કાયમ કરે છે અને જે કાંઇ અમોએ તેમને આપ્યું છે તેમાંથી છુપી અને જાહેર રીતે ઇન્ફાક (ખર્ચ) કરે છે તથા બૂરાઇને નેકીથી દૂર કરે છે તેમના માટે આખેરતની જગ્યા (સારી) છે:
[29:55.00]
جَنّٰتُ عَدْنٍ يَّدْخُلُوْنَهَا وَمَنْ صَلَحَ مِنْ اٰبَآئِهِمْ وَاَزْوَاجِهِمْ وَذُرِّيّٰتِهِمْ وَالْمَلٰٓئِكَةُ يَدْخُلُوْنَ عَلَيْهِمْ مِّنْ كُلِّ بَابٍۚ﴿23﴾
૨૩.sLLtíttu y1Œ3rLtkGGtŒ3 Ïttu2ÕtqLtnt ÔtBtLt3 Ë1Õtn1 rBtLt3ytçtt9yurnBt3 ÔtyÍ3ÔttsurnBt3 ÔtÍ7wh3rhGGttíturnBt3 ÔtÕt3 BtÕtt9yufíttu GtŒ3Ïttu2ÕtqLt y1ÕtGt3rnBt3 rBtLt3fwÕÕtu çttçt
૨૩.હંમેશ કાયમ રહેનારી જન્નતો કે; જેમાં તેઓ દાખલ થશે અને તેમની સાથે તેમના બાપદાદાઓમાંથી તથા તેમની ઔરતોમાંથી તથા તેમની ઔલાદમાંથી જેણે જેણે નેકી કરી હશે તેઓ પણ (દાખલ થશે) અને ફરિશ્તાઓ દરેક દરવાજેથી દાખલ થશે (તેઓને કહેશે)
[30:20.00]
سَلٰمٌ عَلَيْكُمْ بِمَا صَبَرْتُمْ فَنِعْمَ عُقْبَى الدَّارِؕ﴿24﴾
૨૪.ËÕttBtwLt3 yÕtGt3fwBt3 çtuBtt Ë1çth3ítwBt3 VLtuy14Bt W2f1çtŒt0h
૨૪.તમારા પર સલામ થાય કારણ કે તમોએ સબ્ર કરી; કેવુ સારૂ છે તમારા માટે આખેરતનું ઘર!
[30:30.00]
وَالَّذِيْنَ يَنْقُضُوْنَ عَهْدَ اللّٰهِ مِنْۢ بَعْدِ مِيْثَاقِهٖ وَيَقْطَعُوْنَ مَاۤ اَمَرَ اللّٰهُ بِهٖۤ اَنْ يُّوْصَلَ وَيُفْسِدُوْنَ فِى الْاَرْضِۙ اُولٰۤئِكَ لَهُمُ اللَّعْنَةُ وَلَهُمْ سُوْۤءُ الدَّارِ﴿25﴾
૨૫.ÔtÕÕtÍ8eLt GtLt3ftu2Íq1Lt y1n3ŒÕÕttnu rBtBt3çty14Œu BteËt7fu2ne ÔtGtf14ít1W2Lt Btt9yBthÕÕttntu çtune9 ykGGtqË1Õt ÔtGtwV3ËuŒqLt VeÕt3yÍuo2, ytuÕtt9yuf ÕtntuBtwÕt0y14Ltíttu ÔtÕtnwBt3Ëq9WŒt0h
૨૫.જે લોકો અલ્લાહ સાથે કરાર કરીને તોડી નાખે છે, અને જેમની સાથે સંબંધ રાખવાનો હુકમ આપ્યો છે તેની સાથે સંબંધ તોડી નાખે છે, અને ઝમીન પર ફસાદ ફેલાવ્યા કરે છે, તેઓ માટે લાનત છે અને તેમના માટે ખરાબ જગ્યા છે.
[31:02.00]
اَللّٰهُ يَبْسُطُ الرِّزْقَ لِمَنْ يَّشَآءُ وَيَقْدِرُؕ وَفَرِحُوْا بِالْحَيٰوةِ الدُّنْيَا ؕ وَمَا الْحَيٰوةُ الدُّنْيَا فِى الْاٰخِرَةِ اِلَّا مَتَاعٌ۠ ﴿26﴾
૨૬.yÕÕttntu Gtçt3Ëtuít1wh3 rhÍ3f1 ÕtuBtkGGt~tt9ytu ÔtGtf14Œuhtu, ÔtVhunq1 rçtÕt3 n1GttrítŒ0wLGtt, ÔtBtÕt3 n1Gttítw Œ0wLGtt rVÕt3 ytÏt2uhítu EÕÕtt Btítty
૨૬.અલ્લાહ જેના માટે ચાહે છે રોઝી વધારે છે અને ઘટાડે છે; અને તેઓ દુનિયાની જિંદગીથી ખુશ છે; અને દુનિયાની જિંદગી આખેરતના મુકાબલામાં થોડીક ફાયદાકારક ચીઝ સિવાય બીજું કાંઇજ નથી.
[31:20.00]
وَيَقُوْلُ الَّذِيْنَ كَفَرُوْا لَوْلَاۤ اُنْزِلَ عَلَيْهِ اٰيَةٌ مِّنْ رَّبِّهٖؕ قُلْ اِنَّ اللّٰهَ يُضِلُّ مَنْ يَّشَآءُ وَيَهْدِىْۤ اِلَيْهِ مَنْ اَنَابَ ۖ ۚ﴿27﴾
૨૭.ÔtGtfq1ÕtqÕÕtÍ8eLt fVY ÕtÔt3Õtt9 WLÍuÕt y1ÕtGt3nu ytGtítwBt3 rBth0ççtune, fw1Õt3 ELLtÕÕttn GtturÍ1ÕÕttu BtkGGt~tt9ytu ÔtGtn3Œe9 yuÕtGt3nu BtLt3yLttçt
૨૭.અને નાસ્તિકો કહે છે કે તેના પરવરદિગાર તરફથી તેની ઉપર કોઇ નિશાની કેમ નાઝિલ કરવામાં આવેલ નથી? તું કહે કે અલ્લાહ જેને ચાહે છે તેને ગુમરાહ કરે છે અને જે તેની તરફ પલટે છે તેની હિદાયત કરે છે:
[31:45.00]
اَلَّذِيْنَ اٰمَنُوْا وَتَطْمَئِنُّ قُلُوْبُهُمْ بِذِكْرِ اللّٰهِ ؕ اَلَا بِذِكْرِ اللّٰهِ تَطْمَئِنُّ الْقُلُوْبُ ؕ﴿28﴾
૨૮.yÕÕtÍ8eLt ytBtLtq Ôtítít14BtELLttu ftu2ÕtqçttunwBt3 çturÍ7f3rhÕÕttnu, yÕtt çturÍ7f3rhÕÕttnu ítí1BtELtw0Õt3 ftu2Õtqçt
૨૮.જેઓ ઇમાન લાવ્યા છે અને જેમના દિલોને અલ્લાહની યાદથી ઇત્મીનાન હાંસિલ થાય છે, અને જાણી લો કે અલ્લાહની યાદથી દિલોને ઇત્મીનાન હાંસિલ થાય છે.
[32:03.00]
اَلَّذِيْنَ اٰمَنُوْا وَعَمِلُوا الصّٰلِحٰتِ طُوْبٰى لَهُمْ وَحُسْنُ مَاٰبٍ﴿29﴾
૨૯.yÕÕtÍ8eLt ytBtLtq Ôty1BtuÕtqË10tÕtun1títu ít1qçttÕtnwBt3 Ôtnw1MLttu Btytçt
૨૯.જે લોકો ઇમાન લાવ્યા તથા નેકીઓ કરી તેમના માટે તુબા (જન્નતી વૃક્ષ) અને નેક અંજામ છે.
[32:12.00]
كَذٰلِكَ اَرْسَلْنٰكَ فِیْۤ اُمَّةٍ قَدْ خَلَتْ مِنْ قَبْلِهَاۤ اُمَمٌ لِّتَتْلُوَاۡ عَلَيْهِمُ الَّذِىْۤ اَوْحَيْنَاۤ اِلَيْكَ وَ هُمْ يَكْفُرُوْنَ بِالرَّحْمٰنِؕ قُلْ هُوَ رَبِّىْ لَاۤ اِلٰهَ اِلَّا هُوَۚ عَلَيْهِ تَوَكَّلْتُ وَاِلَيْهِ مَتَابِ﴿30﴾
૩૦.fÍt7Õtuf yh3ËÕt3Lttf Ve9 WBBtrítLt3 f1Œ3Ï1tÕtít3 rBtLt3f1çÕtunt9 ytuBtBtwÕÕtuítít3ÕttuÔt y1ÕtGt3nuBtwÕÕtÍe9 y1Ôt3n1Gt3Ltt9 yuÕtGt3f ÔtnwBt3 Gtf3VtuYLt rçth0n14BttLtu, f1wÕt3ntuÔt hççte Õtt9yuÕttn EÕÕttntuÔt, y1ÕtGt3nuítÔtf0Õíttu ÔtyuÕtGt3nu Btíttçt
૩૦.અને આ રીતે અમોએ તને એક એવી ઉમ્મતમાં મોકલ્યો, કે તેની અગાઉની ઉમ્મતો જીવન વિતાવી ચૂકી હતી, જેથી કે અમોએ જે તારા તરફ વહી કરી તેની તુ તેઓ ઉપર તિલાવત કરે, એવી હાલતમાં કે તેઓ વિશાળ દયાળુ (અલ્લાહ)નો ઇન્કાર કરે છે, કહે તે મારો પરવરદિગાર છે, તેના સિવાય કોઇ માઅબૂદ નથી, તેના ઉપર હું આધાર રાખુ છું અને તેની જ તરફ મારૂં પાછું ફરવાનું છે.
[32:50.00]
وَلَوْ اَنَّ قُرْاٰنًا سُيِّرَتْ بِهِ الْجِبَالُ اَوْ قُطِّعَتْ بِهِ الْاَرْضُ اَوْ كُلِّمَ بِهِ الْمَوْتٰى ؕ بَلْ لِّلّٰهِ الْاَمْرُ جَمِيْعًا ؕ اَفَلَمْ يَايْئَسِ الَّذِيْنَ اٰمَنُوْۤا اَنْ لَّوْ يَشَآءُ اللّٰهُ لَهَدَى النَّاسَ جَمِيْعًا ؕ وَلَا يَزَالُ الَّذِيْنَ كَفَرُوْا تُصِيْبُهُمْ بِمَا صَنَعُوْا قَارِعَةٌ اَوْ تَحُلُّ قَرِيْبًا مِّنْ دَارِهِمْ حَتّٰى يَاْتِىَ وَعْدُ اللّٰهِ ؕ اِنَّ اللّٰهَ لَا يُخْلِفُ الْمِيْعَادَ۠ ﴿31﴾
૩૧.ÔtÕtÔt3 yLLt f1wh3ytLtLt3 ËwGGtuhít3 çturnÕt3 suçttÕttu yÔt3 f1wí1ít2uy1ít3 çturnÕt3 yh3Ítu2 yÔt3 fwÕÕtuBt çturnÕt3BtÔt3ítt, çtÕt3rÕtÕÕttrnÕt3 yBhtu sBtey1Lt3, yVÕtBt3 GtGt3yrËÕÕtÍ8eLt ytBtLt9q yÕÕtÔt3 Gt~tt9WÕÕttntu ÕtnŒLLttË sBtey1Lt3, ÔtÕttGtÍtÕtwÕÕtÍ8eLt fVY íttuË2eçttunwBt3 çtuBtt Ë1LtW2 f1thuy1ítwLt3 yÔt3ítnw1ÕÕttu f1heçtBt3 rBtLt3ŒthurnBt3 n1íítt Gty3ítuGt Ôty14ŒwÕÕttnu, ELLtÕÕttn ÕttGtwÏ14tÕtuVwÕt3 Btey1tŒ
૩૧.અને જો કુરઆન વડે પહાડોને ચલાવવામાં આવે અથવા ઝમીનના ટુકડે ટુકડા કરી નાખવામાં આવે અથવા મુર્દા સાથે વાત કરાવવામાં આવે (તો પણ ઇમાન લાવશે નહી) પરંતુ દરેક બાબત અલ્લાહના હાથમાં છે. શું જેઓ ઇમાન લાવ્યા છે તેઓ (હજી પણ નાસ્તિકોના) ઇમાન લાવવાથી નિરાશ નથી થયા? કે અગર અલ્લાહ ચાહતે તો ચોકકસ તમામ ઇન્સાનોની (જબરદસ્તી) હિદાયત કરી દેતે. જે લોકો ઇમાન નથી લાવ્યા, તેમના આમાલને કારણે તેઓ ઉપર સતત મુસીબત આવતી રહેશે અથવા તેમના રહેઠાણની આસપાસ બલા ઉતરતી રહેશે, ત્યાં સુધી કે અલ્લાહનો વાયદો આવી જાય; બેશક અલ્લાહ વાયદાનો ભંગ કરતો નથી.
[33:44.00]
وَلَقَدِ اسْتُهْزِئَ بِرُسُلٍ مِّنْ قَبْلِكَ فَاَمْلَيْتُ لِلَّذِيْنَ كَفَرُوْا ثُمَّ اَخَذْتُهُمْ فَكَيْفَ كَانَ عِقَابِ﴿32﴾
૩૨.ÔtÕtf1rŒË3íttun3Íuy çtuhtuËturÕtBt3 rBtLt3f1çÕtuf V yBt3ÕtGt3íttu rÕtÕÕtÍ8eLt fVY Ëw7BBt yÏ1tÍ74íttunwBt3 VfGt3V ftLt yu2f1tçt
૩૨.અને તારી અગાઉ રસૂલોની મશ્કરી કરવામાં આવેલ, પછી મે નાસ્તિકોને મોહલત આપી, ત્યારબાદ મેં તેમને પકડી લીધા, પછી (જોયુ) મારી સજા કેવી સખ્ત હતી ?!
[34:00.00]
اَفَمَنْ هُوَ قَآئِمٌ عَلٰى كُلِّ نَفْسٍۢ بِمَا كَسَبَتْۚ وَجَعَلُوْالِلّٰهِ شُرَكَآءَ ؕ قُلْ سَمُّوْهُمْؕ اَمْ تُنَبِّئُوْنَهٗ بِمَا لَا يَعْلَمُ فِى الْاَرْضِ اَمْ بِظَاهِرٍ مِّنَ الْقَوْلِؕ بَلْ زُيِّنَ لِلَّذِيْنَ كَفَرُوْا مَكْرُهُمْ وَصُدُّوْا عَنِ السَّبِيْلِؕ وَمَنْ يُّضْلِلِ اللّٰهُ فَمَا لَهٗ مِنْ هَادٍ﴿33﴾
૩૩.yVBtLt3 ntuÔt ft92yuBtwLt3 y1Õtt fwÕÕtu LtV3rËBt3 çtuBtt fËçtít3, Ôtsy1Õtq rÕtÕÕttnu ~ttuhft9y, fw1Õt3 ËBBtqnwBt3, yBt3íttuLtççtuWLtnq çtuBtt ÕttGty14ÕtBttu rVÕtyÍ2uo yBt3çtuÍ5tnurhBt3 BtuLtÕt3f1ÔÕtu, çtÕt3ÍwGGtuLt rÕtÕÕtÍ8eLt fVY Btf3htunwBt ÔtËw1Œ0q y1rLtMËçteÕtu, ÔtBtkGt3GtwÍ14Õtu rÕtÕÕttntu VBttÕtnq rBtLt3ntŒ
૩૩.શું જે દરેક ઉપર કાબૂ રાખે અને દરેકના આમાલ ઉપર દેખરેખ રાખે (તેના જેવો બીજો કોઇ હોઇ શકે? છતાંપણ) તેઓ અલ્લાહના શરીકો બનાવે છે! કહે કે તેના નામ લ્યો! શુ તમે જમીનમાંની એવી ચીઝની ખબર આપો છો જેનાથી તે (અલ્લાહ) બેખબર છે? અથવા ફકત વાતો જ કરો છો. બલ્કે જે લોકો ઇમાન નથી લાવ્યા તેમની ચાલો તેમની નજરમાં સુશોભિત બનાવી દેવામાં આવેલ છે, અને તેમને રસ્તાથી રોકી દેવામાં આવ્યા છે; અને જેને અલ્લાહ ગુમરાહ કરે, તેનો કોઇ હિદાયત કરનાર નથી.
[34:45.00]
لَهُمْ عَذَابٌ فِى الْحَيٰوةِ الدُّنْيَا وَلَعَذَابُ الْاٰخِرَةِ اَشَقُّ ۚ وَمَا لَهُمْ مِّنَ اللّٰهِ مِنْ وَّاقٍ﴿34﴾
૩૪.ÕtnwBt3 y1Ít7çtwLt3 rVÕt3 n1GttrítŒ0wLGtt ÔtÕty1Ít7çtwÕt3 ytÏtu2hítu y~tf14ftu2, ÔtBttÕtnwBt3 BtuLtÕÕttnu ®BtÔÔttf1
૩૪.તેમના માટે દુનિયાના જીવનમાં અઝાબ છે, તથા ખરેખર આખેરતનો અઝાબ વધારે સખત છે અને અલ્લાહ(ના અઝાબ)થી તેમને બચાવનાર કોઇ નથી.
[35:00.00]
مَثَلُ الْجَنَّةِ الَّتِىْ وُعِدَ الْمُتَّقُوْنَ ؕ تَجْرِىْ مِنْ تَحْتِهَا الْاَنْهٰرُ ؕ اُكُلُهَا دَآئِمٌ وَّظِلُّهَا ؕ تِلْكَ عُقْبَى الَّذِيْنَ اتَّقَوْا ۖ ۗ وَّعُقْبَى الْكٰفِرِيْنَ النَّارُ﴿35﴾
૩૫.BtË7ÕtwÕt3 sLLtrítÕt3 Õtíte Ôttuyu2ŒÕt3 Btwíítfq1Lt, íts3he rBtLt3 ítn14ítunÕt3 yLnthtu, ytuftuÕttunt Œt9yuBtwkÔÔtrÍ5ÕÕttunt, rítÕf W2f3çtÕÕtÍ8eLtíítf1Ôt3 ÔtW2f14çtÕt3 ftVuheLtLLtth
૩૫.જે જન્નતનો પરહેઝગારોથી વાયદો કરવામાં આવ્યો છે તે એવી હશે કે જેની નીચે નદીઓ વહેતી હશે; તેના ફળ અને તેનો છાંયડો હંમેશા કાયમ રહેનારો છે; આ તે લોકોનો બદલો છે કે જેઓ પરહેઝગાર હતા, અને નાસ્તિકોનો બદલો જહન્નમ છે.
[35:25.00]
وَالَّذِيْنَ اٰتَيْنٰهُمُ الْكِتٰبَ يَفْرَحُوْنَ بِمَاۤ اُنْزِلَ اِلَيْكَ وَمِنَ الْاَحْزَابِ مَنْ يُّنْكِرُ بَعْضَهٗؕ قُلْ اِنَّمَاۤ اُمِرْتُ اَنْ اَعْبُدَ اللّٰهَ وَلَاۤ اُشْرِكَ بِهٖؕ اِلَيْهِ اَدْعُوْا وَاِلَيْهِ مَاٰبِ﴿36﴾
૩૬.ÔtÕÕtÍ8eLt ytítGt3LttntuBtwÕt3 fuíttçt GtV3hnq1Lt çtuBtt9 WLÍuÕt yuÕtGt3f ÔtBtuLtÕt3 yn14Ítçtu BtkGGtwLfuhtu çty14Í1nq, f1wÕt3 ELLtBtt9 yturBth3íttu yLt3 yy14çttuŒÕÕttn ÔtÕtt9 W~huf çtune, yuÕtGt3nu yŒ3W2 ÔtyuÕtGt3nu Btytçt
૩૬.અને જેમને અમોએ કિતાબ આપી છે તેઓ તારી તરફ જે કાંઇ નાઝિલ કરવામાં આવેલ છે તેનાથી ખુશ છે, અને (બીજા) ગિરોહના અમુક એવા પણ છે કે જેઓ તેના અમુક ભાગનો ઇન્કાર કરે છે. તું કહે; ખરેખર મને હુકમ આપવામાં આવ્યો છે કે હું અલ્લાહની ઇબાદત કરૂં અને કોઇને પણ તેનો શરીક ન બનાવું; તેની જ તરફ હું (તમને) બોલાવું છું અને તેની જ તરફ પલટવાનું છે.
[35:56.00]
وَكَذٰلِكَ اَنْزَلْنٰهُ حُكْمًا عَرَبِيًّا ؕ وَلَئِنِ اتَّبَعْتَ اَهْوَآءَهُمْ بَعْدَمَا جَآءَكَ مِنَ الْعِلْمِۙ مَا لَكَ مِنَ اللّٰهِ مِنْ وَّلِىٍّ وَّلَا وَاقٍ۠ ﴿37﴾
૩૭.ÔtfÍt7Õtuf yLÍÕtLttntu n1wf3BtLt3 y1hrçtGGtLt3, ÔtÕtyurLtíítçty14ít yn3Ôtt9y nwBt3 çty14Œ Bttò9yf BtuLtÕt3 E2ÕBtu BttÕtf BtuLtÕÕttnu ®BtÔt ÔtÕte®GtÔt3 ÔtÕttÔttf
૩૭.અને (અગાઉના પયગંબરોની) જેમ જ અમોએ તે (કુરઆન)ને અરબી ભાષામાં રોશન હુકમ (બનાવી) નાઝિલ કર્યુ છે; અને અગર તારી પાસે ઇલ્મ આવી ગયા બાદ (પણ) તું તેમની ખ્વાહિશાતોની તાબેદારી કરીશ, તો (ખરેજ) અલ્લાહની સામે તારો કોઇ મદદગાર કે બચાવનાર નથી.
[36:19.00]
وَلَقَدْ اَرْسَلْنَا رُسُلًا مِّنْ قَبْلِكَ وَ جَعَلْنَا لَهُمْ اَزْوَاجًا وَّذُرِّيَّةً ؕ وَمَا كَانَ لِرَسُوْلٍ اَنْ يَّاْتِىَ بِاٰيَةٍ اِلَّا بِاِذْنِ اللّٰهِ ؕ لِكُلِّ اَجَلٍ كِتَابٌ﴿38﴾
૩૮.ÔtÕtf1Œ3 yh3ËÕt3Ltt htuËtuÕtBt3 rBtLt3 f1çÕtuf Ôtsy1Õt3Ltt ÕtnwBt3 yÍ3ÔttskÔÔtÍw7heoGtítLt3, ÔtBttftLt ÕtuhËqrÕtLt3 ykGGty3ítuGt çtu ytGtrítLt3 EÕÕtt çtuEÍ74rLtÕÕttnu, ÕtufwÕÕtu ys3rÕtLt3 fuíttçt
૩૮.અને ખરેખર અમોએ તારી પહેલા નબીઓ મોકલ્યા હતા અને તેઓ માટે ઔરતો અને બચ્ચાઓ મુકર્રર કર્યા હતા; અને કોઇપણ રસૂલ માટે એ યોગ્ય નથી કે અલ્લાહની રજા વગર નિશાની (મોઅજિઝા) લાવે; (તકદીરના) દરેક લખાણ માટે સમય નક્કી થયેલ છે.
[36:45.00]
يَمْحُوْا اللّٰهُ مَا يَشَآءُ وَيُثْبِتُ ۖ ۚ وَعِنْدَهٗۤ اُمُّ الْكِتٰبِ﴿39﴾
૩૯.GtBt3n1wÕÕttntu BttGt~tt9ytu Ôt GtwM7çtuíttu, ÔtE2LŒnq9 WBBtwÕt3 fuíttçt
૩૯.અલ્લાહ જે કાંઇ ચાહે છે તે મિટાવી નાખે છે અને જે કાંઇ ચાહે તે બાકી રાખે છે, અને અસલ કિતાબ તેની પાસે છે.
[36:59.00]
وَاِنْ مَّا نُرِيَنَّكَ بَعْضَ الَّذِىْ نَعِدُهُمْ اَوْ نَتَوَفَّيَنَّكَ فَاِنَّمَا عَلَيْكَ الْبَلٰغُ وَعَلَيْنَا الْحِسَابُ﴿40﴾
૪૦.ÔtEBBtt LttuhuGtLLtf çty14Í1ÕÕtÍ8e Lty2uŒtunwBt3 yÔt3 LtítÔtV0GtLLtf VELLtBtt y1ÕtGt3fÕt3 çtÕttøtt2u Ôty1ÕtGt3LtÕt3 n2uËtçt
૪૦.અને અમે જે (અઝાબ)નો વાયદો તેઓને આપ્યો છે તેમાંથી અમુક તને દેખાડીશું અથવા (જો તે પહેલા) તને મૌત આપીએ તો તારા માથે ફકત પયગામ પહોંચાડી દેવાની જવાબદારી છે અને હિસાબ લેવાનું (કાર્ય) અમારૂં છે.
[37:20.00]
اَوَلَمْ يَرَوْا اَنَّا نَاْتِى الْاَرْضَ نَنْقُصُهَا مِنْ اَطْرَافِهَا ؕ وَاللّٰهُ يَحْكُمُ لَا مُعَقِّبَ لِحُكْمِهٖؕ وَهُوَ سَرِيْعُ الْحِسَابِ﴿41﴾
૪૧.yÔtÕtBt3 GthÔt3 yLLtt9 Lty3rítÕt3 yÍ2o LtLft2uËt2unt rBtLt3 yí1htVunt, ÔtÕÕttntu Gtn14ftuBttu ÕttBttuy1f14fu2çt Õtun1wf3Btune, ÔtntuÔt ËheW2Õt3 nu2Ëtçt
૪૧.શું તેઓ નથી જોતા કે અમે ઝમીનને તેની આજુબાજુથી ઘટાડીએ છીએ? અને અલ્લાહ હુકમ આપે છે, કોઇ તેના હુકમને ટાળી શકનાર નથી, અને તે ઘણો ઝડપી હિસાબ કરનાર છે.
[37:39.00]
وَقَدْ مَكَرَ الَّذِيْنَ مِنْ قَبْلِهِمْ فَلِلّٰهِ الْمَكْرُ جَمِيْعًاؕ يَعْلَمُ مَا تَكْسِبُ كُلُّ نَفْسٍؕ وَسَيَعْلَمُ الْكُفّٰرُ لِمَنْ عُقْبَى الدَّارِ﴿42﴾
૪૨.Ôtf1Œ3 BtfhÕÕtÍ8eLt rBtLt3 f1çÕturnBt3 VÕteÕÕttneÕt3 Btf3htu sBtey1Lt3, Gty14ÕtBttu Bttítf3Ëuçttu fwÕÕttu LtV3rËLt3, ÔtËGty14ÕtBtwÕt3 fwV0thtu ÕtuBtLt3 W2f3çtŒt0h
૪૨.અને તેમની પહેલા જે લોકો હતા તેમણે ખરેખર મક્કારી કરી હતી, પરંતુ તમામ યોજના અલ્લાહ માટે છે; દરેક નફસ જે કાંઇ કરે છે તે (અલ્લાહ) જાણે છે, અને ઇન્કાર કરનારાઓ જાણી લેશે કે આખેરતનું (સારૂ) ઠેકાણું કોના માટે છે!
[37:58.00]
وَيَقُوْلُ الَّذِيْنَ كَفَرُوْا لَسْتَ مُرْسَلًا ؕ قُلْ كَفٰى بِاللّٰهِ شَهِيْدًۢا بَيْنِىْ وَبَيْنَكُمْۙ وَمَنْ عِنْدَهٗ عِلْمُ الْكِتٰبِ۠ ﴿43﴾
૪૩.ÔtGtf1qÕtwÕt3ÕtÍ8eLt fVY ÕtMít Btwh3ËÕtLt3, fw1Õt3fVt rçtÕÕttnu ~tneŒBt3 çtGt3Lte ÔtçtGt3LtfwBt3 ÔtBtLt3 E2LŒnq E2ÕBtwÕt fuíttçt
૪૩.અને જે લોકો ઇમાન નથી લાવ્યા તેઓ કહે છે કે તું રસૂલ નથી. તું કહે કે મારી અને તમારી વચ્ચે ગવાહ તરીકે અલ્લાહ કાફી છે અને તે (ગવાહ તરીકે પૂરતો છે) કે જેની પાસે કિતાબનું ઇલ્મ છે.
[38:19.00]
સુરા-૧૪ / ابراهيم / ઈબ્રાહીમ
[38:20.00]
بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَـٰنِ ٱلرَّحِيمِ
rçtÂMBtÕÕttrnh3 hn14BttrLth3 hn2eBt
અલ્લાહના નામથી જે ધણો મહેરબાન, બહુજ રહેમ કરવાવાળો છે
[38:25.00]
الۤرٰ كِتٰبٌ اَنْزَلْنٰهُ اِلَيْكَ لِتُخْرِجَ النَّاسَ مِنَ الظُّلُمٰتِ اِلَى النُّوْرِ ۬ ۙ بِاِذْنِ رَبِّهِمْ اِلٰى صِرَاطِ الْعَزِيْزِ الْحَمِيْدِۙ﴿1﴾
૧.yrÕtV-Õtt9Bt-ht, fuíttçtwLt3 yLÍÕLttntu yuÕtGt3f ÕtuítwÏ1husLLttË BtuLtÍ36Ítu6ÕttuBttítu yuÕtLLtqhu, çtuEÍ38Ltu hççturnBt3 yuÕtt Ë2uhtrít1Õt3 y1ÍerÍÕt3 n1BterŒ
૧.અલિફ લામ રા. આ કિતાબ અમોએ તારા પર નાઝિલ કરી છે જેથી તું લોકોને તેમના પરવરદિગારના હુકમથી અંધકારમાંથી રોશની(ના રસ્તા) તરફ લઇ આવે જે રસ્તો જબરદસ્ત અને વખાણલાયક (અલ્લાહનો) છે:
[38:44.00]
اللّٰهِ الَّذِىْ لَهٗ مَا فِى السَّمٰوٰتِ وَمَا فِى الْاَرْضِؕ وَوَيْلٌ لِّلْكٰفِرِيْنَ مِنْ عَذَابٍ شَدِيْدِ ۙ﴿2﴾
૨.ÕÕttrnÕÕtÍ8e Õtnq BttrVMËBttÔttítu ÔtBttrVÕt3 yh3Íu2, ÔtÔtGt3ÕtwÕt3 rÕtÕftVuheLt rBtLt3 y1Ít7rçtLt3~tŒeŒu
૨.તે અલ્લાહ કે આકાશો તથા ઝમીનમાં જે કાંઇ છે તે તેનું છે; અને અફસોસ નાસ્તિકો માટે સખત અઝાબના કારણે:
[38:58.00]
۟الَّذِيْنَ يَسْتَحِبُّوْنَ الْحَيٰوةَ الدُّنْيَا عَلَى الْاٰخِرَةِ وَيَصُدُّوْنَ عَنْ سَبِيْلِ اللّٰهِ وَيَبْغُوْنَهَا عِوَجًا ؕ اُولٰۤئِكَ فِیْ ضَلٰلٍۢ بَعِيْدٍ﴿3﴾
૩.rLtÕÕtÍ8eLt GtMítrn1ççtqLtÕt3 n1GttítŒ3ŒwLGtt y1ÕtÕt3 ytÏt2uhítu ÔtGtË1wŒ0qLt y1Lt3 ËçterÕtÕÕttnu ÔtGtçø1tqLtnt yu2ÔtsLt3, ytuÕtt9yuf VeÍ1ÕttrÕtBt3 çtE2Œ
૩.કે જેઓ આખેરતના મુકાબલામાં દુનિયાની ઝિંદગીને પસંદ કરે છે, તથા લોકોને રાહે ખુદાથી રોકે છે અને ચાહે છે કે તેને મરડી નાખે આ લોકો ગુમરાહીમાં દૂર (ભટકેલા) છે.
[39:17.00]
وَمَاۤ اَرْسَلْنَا مِنْ رَّسُوْلٍ اِلَّا بِلِسَانِ قَوْمِهٖ لِيُبَيِّنَ لَهُمْؕ فَيُضِلُّ اللّٰهُ مَنْ يَّشَآءُ وَيَهْدِىْ مَنْ يَّشَآءُ ؕ وَهُوَ الْعَزِيْزُ الْحَكِيْمُ﴿4﴾
૪.ÔtBtt9 yh3ËÕt3Ltt rBth0ËwrÕtLt3 EÕÕtt çtuÕtuËtLtu f1Ôt3Btune Õtu GttuçtGGtuLt ÕtnwBt3, VGtturÍ1ÕÕtwÕÕttntu BtkGGt~ttytu ÔtGtn3Œe BtkGt0~tt9ytu, ÔtntuÔtÕt3 y1ÍeÍwÕt3 n1feBt
૪.અને અમોએ કોઇ રસૂલને નથી મોકલ્યો પરંતુ તે કોમની ભાષામાં જ (પયગામ આપે) કે જેથી તે તેમને વાઝેહ રીતે સમજાવે; પછી અલ્લાહ જેને ચાહે તેને ગુમરાહ કરે છે, અને જેને ચાહે તેની હિદાયત કરે છે, અને તે જબરદસ્ત હિકમતવાળો છે.
[39:40.00]
وَلَقَدْ اَرْسَلْنَا مُوْسٰى بِاٰيٰتِنَاۤ اَنْ اَخْرِجْ قَوْمَكَ مِنَ الظُّلُمٰتِ اِلَى النُّوْرِ۬ ۙ وَذَكِّرْهُمْ بِاَيّٰٮمِ اللّٰهِؕ اِنَّ فِیْ ذٰلِكَ لَاٰيٰتٍ لِّكُلِّ صَبَّارٍ شَكُوْرٍ﴿5﴾
૫.ÔtÕtf1Œ3 yh3ËÕLtt BtqËt çtuytGttítuLtt9 yLt3 yÏ14trhs3 f1Ôt3Btf BtuLt3Í5Ítu6ÕttuBttítu yuÕtLLtqhu, ÔtÍ7f3rfh3nwBt3 çtu yGGttrBtÕÕttnu, ELLt Ve Ít7Õtuf ÕtytGttrítÕt3 ÕtufwÕÕtu Ë1ççttrhLt3 ~tfqh
૫.અને ખરેખર અમોએ મૂસાને અમારી નિશાનીઓ સાથે મોકલ્યો (અને કહ્યું કે) તું તારી કૌમને (ગુમરાહીના) અંધકારમાંથી (હિદાયતની) રોશની તરફ લઈ આવ, અને તેમને અલ્લાહના (ખાસ) દિવસોની યાદ દેવડાવ; બેશક આમાં દરેક સબ્ર કરનાર અને શુક્રગુઝારો માટે નિશાનીઓ છે.
[40:05.00]
وَاِذْ قَالَ مُوْسٰى لِقَوْمِهِ اذْكُرُوْا نِعْمَةَ اللّٰهِ عَلَيْكُمْ اِذْ اَنْجٰٮكُمْ مِّنْ اٰلِ فِرْعَوْنَ يَسُوْمُوْنَكُمْ سُوْۤءَ الْعَذَابِ وَ يُذَبِّحُوْنَ اَبْنَآءَكُمْ وَيَسْتَحْيُوْنَ نِسَآءَكُمْ ؕ وَفِیْ ذٰ لِكُمْ بَلَاۤ ءٌ مِّنْ رَّبِّكُمْ عَظِيْمٌ۠ ﴿6﴾
૬.ÔtEÍ38 f1tÕt BtqËt Õtuf1Ôt3BturnÍ74ftuY Ltuy14BtítÕÕttnu y1ÕtGt3fwBt3 EÍ38 yLòfwBt3 rBtLt3 ytÕturVh3y1Ôt3Lt GtËqBtqLtfwBt3 Ëq9yÕt3 y1Ít7çtu ÔtGttuÍ7ççtunq1Lt yçLtt9yfwBt3 ÔtGtMítn14GtqLt LtuËt9yfwBt3, ÔtVeÍt7ÕtufwBt3 çtÕtt9WBt3 rBth0ççtufwBt3 y1Í6eBt
૬.અને જ્યારે મૂસાએ પોતાની કોમને કહ્યું કે અલ્લાહની તે નેઅમતોને યાદ કરો કે જ્યારે તેણે તમને આલે ફિરઔનથી નજાત આપી કે જેઓ તમને સખ્ત સજા આપતા હતા, અને તમારા ફરઝંદોને મારી નાખતા હતા તથા તમારી ઔરતોને (ખિદમત માટે) જીવતી રહેવા દેતા હતા; અને તેમાં તમારા પરવરદિગાર તરફથી તમારા માટે સખ્ત ઇમ્તેહાન હતું.
[40:48.00]
وَاِذْ تَاَذَّنَ رَبُّكُمْ لَئِنْ شَكَرْتُمْ لَاَزِيْدَنَّكُمْ وَلَئِنْ كَفَرْتُمْ اِنَّ عَذَابِىْ لَشَدِيْدٌ﴿7﴾
૭.ÔtEÍ38 ítyÍ70Lt hççttufwBt3 ÕtELt3 ~tfh3ítwBt3 ÕtyÍeŒLLtfwBt3 ÔtÕtELt3 fVh3ítwBt3 ELLt y1Ít7çte Õt~tŒeŒ
૭.અને જ્યારે તારા પરવરદિગારે એલાન કરી દીધું: જો તમે શુક્ર કરશો તો હું ખરેખર નેઅમતો વધારી દઇશ, અને જો તમે નાશુક્રી કરશો તો બેશક મારો અઝાબ સખ્ત છે.
[41:03.00]
وَقَالَ مُوْسٰٓى اِنْ تَكْفُرُوْۤا اَنْتُمْ وَمَنْ فِى الْاَرْضِ جَمِيْعًا ۙ فَاِنَّ اللّٰهَ لَغَنِىٌّ حَمِيْدٌ﴿8﴾
૮.Ôtf1tÕt BtqËt9 ELt3 ítf3VtuY9 yLítwBt3 ÔtBtLt3 rVÕt3yh3Íu2 sBtey1Lt3 VELLtÕÕttn Õtø1tLteGGtwLt3 n1BteŒ
૮.અને મૂસાએ કહ્યું કે જો તમે તથા ઝમીન ઉપરના તમામ લોકો નાસ્તિક થઇ જાવ તો (પણ અલ્લાહને કાંઇ નુકસાન નથી કારણકે) ખરેખર અલ્લાહ બેનિયાઝ, વખાણને લાયક છે.
[41:19.00]
اَلَمْ يَاْتِكُمْ نَبَؤُا الَّذِيْنَ مِنْ قَبْلِكُمْ قَوْمِ نُوْحٍ وَّعَادٍ وَّثَمُوْدَ ۬ ۛؕ وَالَّذِيْنَ مِنْۢ بَعْدِهِمْ ۛؕ لَا يَعْلَمُهُمْ اِلَّا اللّٰهُؕ جَآءَتْهُمْ رُسُلُهُمْ بِالْبَيِّنٰتِ فَرَدُّوْۤا اَيْدِيَهُمْ فِیْۤ اَفْوَاهِهِمْ وَقَالُوْۤا اِنَّا كَفَرْنَا بِمَاۤ اُرْسِلْتُمْ بِهٖ وَاِنَّا لَفِیْ شَكٍّ مِّمَّا تَدْعُوْنَنَاۤ اِلَيْهِ مُرِيْبٍ﴿9﴾
૯.yÕtBt3 Gty3ítufwBt3 LtçtWÕÕtÍ8eLt rBtLt3f1çÕtufwBt3 f1Ôt3Btu Ltqrnk2Ôt3 Ôty1t®ŒÔt3 ÔtË7BtqŒ, ÔtÕÕtÍ8eLt rBtBt3çty14ŒurnBt3, ÕttGty14ÕtBttunwBt3 EÕÕtÕÕttntu, ò9yínwBt3 htuËtuÕttunwBt rçtÕt3çtGGtuLttítu VhŒ3Œ9q yGt3ŒuGtnwBt3 Ve9 yV3ÔttnurnBt3 Ôtf1tÕt9q ELLtt fVh3Ltt çtuBtt9 Wh3rËÕítwBt3 çtune ÔtELLt ÕtVe ~tf3rfBt3 rBtBt0t ítŒ3W2 LtLtt9 yuÕtGt3nu Bttuheçt
૯.શું તમારી પાસે તે લોકોની ખબર નથી આવી કે જે તમારી પહેલાં થઇ ગયા, (યાને) નૂહની તથા આદવાળાઓની તથા સમૂદવાળાઓની તથા તેમની પછી આવેલાઓની કોમ જેમને અલ્લાહ સિવાય કોઇ જાણતું નથી. તેમના રસૂલ તેમની પાસે ખૂલ્લી નિશાનીઓ લઇને આવ્યા હતા, પરંતુ (તઅજ્જુબથી) તેઓએ પોતાના હાથ પોતાના મોંઢા ઉપર રાખી દીધા અને કહ્યું : તમને જે કાંઇ આપીને મોકલવામાં આવ્યા છે તેનો અમે જરૂર ઇન્કાર કરીએ છીએ, અને તમે જેની તરફ અમને બોલાવો છો તેના બારામાં અમે મૂંઝવણમાં નાખનારી શંકામાં છીએ.
[42:09.00]
قَالَتْ رُسُلُهُمْ اَفِى اللّٰهِ شَكٌّ فَاطِرِ السَّمٰوٰتِ وَالْاَرْضِؕ يَدْعُوْكُمْ لِيَغْفِرَ لَكُمْ مِّنْ ذُنُوْبِكُمْ وَيُؤَخِّرَكُمْ اِلٰٓى اَجَلٍ مُّسَمًّىؕ قَالُوْۤا اِنْ اَنْتُمْ اِلَّا بَشَرٌ مِّثْلُنَاؕ تُرِيْدُوْنَ اَنْ تَصُدُّوْنَا عَمَّا كَانَ يَعْبُدُ اٰبَآؤُنَا فَاْتُوْنَا بِسُلْطٰنٍ مُّبِيْنٍ﴿10﴾
૧૦.f1tÕtít3 htuËtuÕttunwBt3 yrVÕÕttnu ~tfw0Lt3 Vtít2urhMËBttÔttítu ÔtÕyÍuo2, GtŒ3W2fwBt3 ÕtuGtø14tVuh ÕtfwBt3 rBtLt3Ítu8LtqçtufwBt3 ÔtGttuyÏ1Ïtu2hfwBt3 yuÕtt9 ysrÕtBt3 BttuËBt0Lt3, f1tÕt9q ELt3yLítwBt3 EÕÕtt çt~tYBt rBtË74ÕttuLtt, íttuheŒqLt yLt3 ítËw1Œq0Ltt y1BBttftLt Gty14çttuŒtu yt9çttytuLtt Vy3ítqLtt çtuËwÕít1trLtBt3 BttuçteLt
૧૦.તેમના રસૂલોએ કહ્યું કે શું આકાશો તથા ઝમીનને પૈદા કરનાર અલ્લાહના બારામાં શંકા છે? તે તમને એ માટે બોલાવે છે કે તમારા ગુનાહ માફ કરી દે અને એક મુકર્રર સમય સુધી તમને મોહલત આપે! તેમણે કહ્યું "તમે અમારા જેવા જ ઇન્સાન છો તમે ચાહો છો કે અમારા બાપદાદા જેની ઇબાદત કર્યા કરતા હતા તેનાથી અમને અટકાવો, માટે કોઇ ખુલ્લી દલીલ લઇ આવો. "
૩/૪ સિપારો પુરું
[42:56.00]
قَالَتْ لَهُمْ رُسُلُهُمْ اِنْ نَّحْنُ اِلَّا بَشَرٌ مِّثْلُكُمْ وَلٰكِنَّ اللّٰهَ يَمُنُّ عَلٰى مَنْ يَّشَآءُ مِنْ عِبَادِهٖؕ وَمَا كَانَ لَنَاۤ اَنْ نَّاْتِيَكُمْ بِسُلْطٰنٍ اِلَّا بِاِذْنِ اللّٰهِؕ وَعَلَى اللّٰهِ فَلْيَتَوَكَّلِ الْمُؤْمِنُوْنَ﴿11﴾
૧૧.f1tÕtít3 ÕtnwBt3 htuËtuÕttunwBt3 ELLtn14Lttu EÕÕtt çt~tÁBt3 rBtË74ÕttufwBt3 ÔtÕttrfLLtÕÕttn GtBtwLLttu y1Õtt BtkGGt~tt9ytu rBtLt3 yu2çttŒune, ÔtBtt ftLt ÕtLtt9 yLt3 Lty3ítuGtfwBt3 çtuËwÕít1trLtLt3 EÕÕtt çtuEÍ38rLtÕÕttnu, Ôty1ÕtÕÕttnu VÕt3 GtítÔtf0rÕtÕt3 Bttuy3BtuLtqLt
૧૧.તેમના રસૂલોએ તેમને કહ્યું કે અમે પણ તમારા જેવા જ ઇન્સાન છીએ, પરંતુ અલ્લાહ પોતાના બંદાઓમાંથી જેને ચાહે છે તેના પર અહેસાન કરે છે અને અમે તમારી પાસે અલ્લાહના હુકમ સિવાય કોઇ દલીલ લાવતા નથી; અને મોઅમીનોએ અલ્લાહ ઉપર જ આધાર રાખવો જોઇએ.
[43:31.00]
وَمَا لَنَاۤ اَلَّا نَتَوَكَّلَ عَلَى اللّٰهِ وَقَدْ هَدٰٮنَا سُبُلَنَاؕ وَلَنَصْبِرَنَّ عَلٰى مَاۤ اٰذَيْتُمُوْنَاؕ وَعَلَى اللّٰهِ فَلْيَتَوَكَّلِ الْمُتَوَكِّلُوْنَ۠ ﴿12﴾
૧૨.ÔtBtt ÕtLtt9 yÕÕtt LtítÔtf0Õt y1ÕtÕÕttnu Ôtf1Œ3 nŒtLtt ËtuçttuÕtLtt, ÔtÕtLtM1çtuhLLt y1Õtt Btt9 ytÍ7Gt3íttuBtqLtt, Ôt y1ÕtÕÕttnu VÕt3 GtítÔtf0rÕtÕt3 BttuítÔtf3fuÕtqLt
૧૨.અને શા માટે અમે અલ્લાહ ઉપર આધાર ન રાખીએ? જ્યારે ખરેખર તેણે અમને અમારા (હિદાયતના) રસ્તા દેખાડ્યા છે અને જે ઇજા તમે અમને પહોંચાડો છો તેના ઉપર અમે જરૂર સબ્ર કરતા રહીશું; અને આધાર રાખનારાઓએ અલ્લાહ પર જ આધાર રાખવો જોઇએ.
[43:53.00]
وَقَالَ الَّذِيْنَ كَفَرُوْا لِرُسُلِهِمْ لَنُخْرِجَنَّكُمْ مِّنْ اَرْضِنَاۤ اَوْ لَتَعُوْدُنَّ فِیْ مِلَّتِنَا ؕ فَاَوْحٰۤى اِلَيْهِمْ رَبُّهُمْ لَنُهْلِكَنَّ الظّٰلِمِيْنَۙ﴿13﴾
૧૩.Ôtf1tÕtÕÕtÍ8eLt fVY ÕtuhtuËtuÕturnBt3 ÕtLtwÏ14thusLLtfwBt3 rBtLt3yh3Íu2Ltt yÔt3 Õtít1WŒwLLt Ve rBtÕÕtítuLtt, VyÔt3nt92 yuÕtGt3rnBt3 hççttunwBt3 ÕtLttun3ÕtufLLtÍ54 Í5tÕtuBteLt
૧૩.અને નાસ્તિકોએ પોતાના રસૂલોને કહ્યું કે અમે તમને અમારી ઝમીનમાંથી કાઢી મૂકશુ સિવાય કે તમે અમારા દીનમાં પાછા આવો. પછી તેમના પરવરદિગારે તેમની તરફ વહી મોકલી કે અમે જરૂર ઝાલિમોને હલાક કરી નાખીશું.
[44:17.00]
وَلَنُسْكِنَنَّكُمُ الْاَرْضَ مِنْۢ بَعْدِهِمْؕ ذٰلِكَ لِمَنْ خَافَ مَقَامِىْ وَخَافَ وَعِيْدِ﴿14﴾
૧૪.ÔtÕtLtwMfuLtLLtftuBtwÕt3 yÍ2o rBtBt3 çty14ŒurnBt3, Í7tÕtuf ÕtuBtLt3 Ït1tV Btf1tBte ÔtÏt1tV ÔtE2Œ
૧૪.અને તેઓ(ની હલાકત) પછી ઝમીનમાં તમને વસાવીશું; આ બદલો તે લોકો માટે છે કે જેઓ મારા દરજ્જાથી ડરે છે અને મારા (અઝાબના) વાયદાથી ડરે છે.
[44:30.00]
وَاسْتَفْتَحُوْا وَخَابَ كُلُّ جَبَّارٍ عَنِيْدٍۙ﴿15﴾
૧૫.ÔtË3ítV3ít1nq Ôt Ït1tçt fwÕÕttu sççttrhLt3 y1LteŒ
૧૫.અને પયગંબરોએ કામ્યાબી માટે દુઆ કરી અને (પરિણામે) દરેક સરકશ વિરોધી નિરાશ થયો.
[44:37.00]
مِّنْ وَّرَآئِهٖ جَهَنَّمُ وَيُسْقٰى مِنْ مَّآءٍ صَدِيْدٍۙ﴿16﴾
૧૬.rBtÔÔtht9yune snLLtBttu ÔtGtwMf1t rBtBBtt9ELt3 Ë1ŒeŒ
૧૬.ત્યારબાદ તેના માટે જહન્નમ છે, અને પરૂનું પાણી તેને પીવડાવવામાં આવશે.
[44:50.00]
يَّتَجَرَّعُهٗ وَلَا يَكَادُ يُسِيْغُهٗ وَيَاْتِيْهِ الْمَوْتُ مِنْ كُلِّ مَكَانٍ وَّمَا هُوَ بِمَيِّتٍؕ وَمِنْ وَّرَآئِهٖ عَذَابٌ غَلِيْظٌ﴿17﴾
૧૭.Gtítsh0ytu2nq ÔtÕttGtftŒtu GttuËeøttu2nq ÔtGty3íternÕt3 BtÔt3íttu rBtLt3fwÕÕtu Btft®LtÔt3 ÔtBtt ntuÔt çtuBtGGturítLt3, Ôt®BtÔÔtht9yune y1Ít7çtwLt3 ø1tÕteÍ5
૧૭.તે તેને ઘૂંટડે ઘૂંટડે પીશે જો કે તેને પીવુ પસંદ નહી હોય અને મૌત તેને દરેક તરફથી આવી ઘેરી લેશે પણ તે મરશે નહિ; અને ત્યાર પછી વધારે સખ્ત અઝાબ હશે.
[45:11.00]
مَثَلُ الَّذِيْنَ كَفَرُوْا بِرَبِّهِمْ اَعْمَالُهُمْ كَرَمَادِ ۟اشْتَدَّتْ بِهِ الرِّيْحُ فِیْ يَوْمٍ عَاصِفٍؕ لَا يَقْدِرُوْنَ مِمَّا كَسَبُوْا عَلٰى شَىْءٍؕ ذٰلِكَ هُوَ الضَّلٰلُ الْبَعِيْدُ﴿18﴾
૧૮.BtË7ÕtwÕt3 ÕtÍ8eLt fVY çtuhççturnBt3 yy14BttÕttunwBt3 fhBttŒu rLt~ítŒ0ít3 çturnh3hentu2 VeGtÔt3rBtLt3 y1tË2urVLt3, ÕttGtf14ŒuYLt rBtBBtt fËçtq y1Õtt ~tGt3ELt3, Ít7Õtuf ntuÔtÍ02ÕttÕtwÕt3 çtE2Œ
૧૮.નાસ્તિકોના આમાલ એવી રાખ સમાન છે કે જેને તોફાની દિવસની તેજ હવાએ ઊડાડી દીધી હોય, તેઓ પોતાના આમાલમાંથી કાંઇપણ હાંસિલ કરવાની સત્તા નહિ હોય અને આ જ (હકથી) દૂર ભટકવુ છે!
[45:34.00]
اَلَمْ تَرَ اَنَّ اللّٰهَ خَلَقَ السَّمٰوٰتِ وَالْاَرْضَ بِالْحَقِّؕ اِنْ يَّشَاْ يُذْهِبْكُمْ وَيَاْتِ بِخَلْقٍ جَدِيْدٍۙ﴿19﴾
૧૯.yÕtBíth yLLtÕÕttn Ï1tÕtf1MËBttÔttítu ÔtÕtyÍo1 rçtÕn1f14fu2, EkGGt~ty3 GtwÍ74rnçfwBt3 ÔtGty3ítu çtu Ï1tÕtrf1Lt3 sŒeŒ
૧૯.શું તમે નથી જોયું કે અલ્લાહે આકાશો તથા ઝમીનને હક સાથે પૈદા કર્યા છે? અગર તે ચાહે તો તમને (ખત્મ કરીને) લઇ જાય અને નવી મખ્લૂક લઇ આવે:
[45:50.00]
وَّمَا ذٰلِكَ عَلَى اللّٰهِ بِعَزِيْزٍ﴿20﴾
૨૦.ÔtBttÍt7Õtuf y1ÕtÕÕttnu çtuy1ÍeÍ
૨૦.અને એમ કરવું અલ્લાહ માટે મુશ્કેલ નથી.
[45:55.00]
وَبَرَزُوْا لِلّٰهِ جَمِيْعًا فَقَالَ الضُّعَفٰۤؤُا لِلَّذِيْنَ اسْتَكْبَرُوْۤا اِنَّا كُنَّا لَكُمْ تَبَعًا فَهَلْ اَنْتُمْ مُّغْنُوْنَ عَنَّا مِنْ عَذَابِ اللّٰهِ مِنْ شَىْءٍؕ قَالُوْا لَوْ هَدٰٮنَا اللّٰهُ لَهَدَيْنٰكُمْؕ سَوَآءٌ عَلَيْنَاۤ اَجَزِعْنَاۤ اَمْ صَبَرْنَا مَا لَنَا مِنْ مَّحِيْصٍ۠ ﴿21﴾
૨૧.ÔtçthÍq rÕtÕÕttnu sBtey1Lt3 Vf1tÕtÍ14Ít2uy1Vt9ytu rÕtÕt3 ÕtÍ8eLtË3 ítf3çtY9 ELLtt fwLLtt ÕtfwBt3 ítçty1Lt3 VnÕt3yLítwBt3 Btwø14tLtqLt y1LLtt rBtLt3 y1Í7trçtÕÕttnu rBtLt3 ~tGt3ELt3, f1tÕtq ÕtÔt3 nŒtLtÕÕttntu ÕtnŒGt3LttfwBt3, ËÔtt9WLt3 y1ÕtGt3Ltt9 ysÍuy14Ltt9 yBt3Ë1çt3hLtt Btt ÕtLtt rBtBt3 Btn2eË1
૨૧.અને તેઓ તમામ અલ્લાહ(ની સામે ઇન્સાફ) માટે જાહેર થશે ત્યારે કમજોર લોકો તકબ્બૂર કરનારાઓને કહેશે કે બેશક અમે તમારી પૈરવી કરનાર હતા; શું તમે અમારા ઉપરથી અલ્લાહના અઝાબમાંથી સહેજ પણ ટાળી શકો છો ? તેઓ કહેશે: અગર અલ્લાહે અમારી હિદાયત કરી હોતે તો અમે પણ તમારી હિદાયત કરતે, (હવે) આપણા માટે બરાબર છે, બેતાબી (બેચેની) કરીએ કે પછી સબ્ર કરીએ, બચવા માટે કોઇ રસ્તો નથી.
[46:50.00]
وَقَالَ الشَّيْطٰنُ لَمَّا قُضِىَ الْاَمْرُ اِنَّ اللّٰهَ وَعَدَكُمْ وَعْدَ الْحَقِّ وَوَعَدْتُّكُمْ فَاَخْلَفْتُكُمْؕ وَمَا كَانَ لِىَ عَلَيْكُمْ مِّنْ سُلْطٰنٍ اِلَّاۤ اَنْ دَعَوْتُكُمْ فَاسْتَجَبْتُمْ لِىْ ۚ فَلَا تَلُوْمُوْنِىْ وَلُوْمُوْۤا اَنْفُسَكُمْ ؕ مَاۤ اَنَا بِمُصْرِخِكُمْ وَمَاۤ اَنْتُمْ بِمُصْرِخِىَّ ؕ اِنِّىْ كَفَرْتُ بِمَاۤ اَشْرَكْتُمُوْنِ مِنْ قَبْلُ ؕ اِنَّ الظّٰلِمِيْنَ لَهُمْ عَذَابٌ ا لِيْمٌ﴿22﴾
૨૨.Ôtf1tÕt ~0tGt3ít1tLttu ÕtBBtt ft2uÍ2uGtÕt3 yBhtu ELLtÕÕttn Ôty1ŒfwBt3 Ôty14ŒÕt3 n1f14fu2 Ôt Ôty1ííttufwBt3 VyÏ14tÕtV3íttufwBt3, ÔtBttftLt ÕtuGt y1ÕtGt3fwBt3 rBtLt3ËwÕít1trLtLt3 EÕÕtt9 yLt3 Œy1Ôt3íttufwBt3 VË3ítsçt3ítwBÕte, VÕttítÕtqBtqLte ÔtÕtqBt9q yLVtuËfwBt3, Btt9yLtt çtuBtwË14huÏtu2fwBt3 ÔtBtt9yLítwBt3 çtuBtwË74hurÏt1GGt, ELLte fVh3íttu çtuBtt9 y~t3hf3íttuBtqLtu rBtLt3f1çÕttu, ELLtÍ54Í5tÕtuBteLt ÕtnwBt3 y1Í7tçtwLt3 yÕteBt
૨૨.અને જયારે ફેસલો થઇ જશે ત્યારે શેતાન કહેશે : બેશક અલ્લાહે તમારી સાથે સાચો વાયદો કર્યો હતો અને મેં તમારી સાથે વાયદાઓ કર્યા, પરંતુ તેને વફા ન કરી, તે ઉપરાંત તમારા ઉપર મારી કોઇ સત્તા ન હતી સિવાય કે મેં તમને બોલાવ્યા અને તમોએ મારી દાવત કબૂલ કરી, માટે તમે મારી મલામત કરો નહિ પરંતુ ખુદ તમારા નફસોની મલામત કરો; ન હું તમારી મદદ કરી શકું છું અને ન તમે મારી મદદ કરી શકો છો, બેશક આની પહેલા તમે મને (અલ્લાહનો) શરીક બનાવતા હતા તેનો મે ઇન્કાર કર્યો, ખરેખર ઝુલમગારો માટે દર્દનાક અઝાબ છે.
[47:45.00]
وَاُدْخِلَ الَّذِيْنَ اٰمَنُوْا وَعَمِلُوا الصّٰلِحٰتِ جَنّٰتٍ تَجْرِىْ مِنْ تَحْتِهَا الْاَنْهٰرُ خٰلِدِيْنَ فِيْهَا بِاِذْنِ رَبِّهِمْؕ تَحِيَّتُهُمْ فِيْهَا سَلٰمٌ﴿23﴾
૨૩.ÔtWŒ3 Ïtu2ÕtÕÕtÍ8eLt ytBtLtq Ôty1BtuÕtwM1Ë1tÕtun1títu sLLttrítLt3íts3he rBtLt3 ítn14ítunÕt3 yLnthtu Ït1tÕtuŒeLt Vent çtuEÍ74Ltu hççturnBt3, ítrn1GGtíttunwBt3 Vent ËÕttBt
૨૩.અને જે લોકો ઇમાન લાવ્યા તથા નેકીઓ કરી તેઓને જન્નતોમાં દાખલ કરવામાં આવશે જેની હેઠળ નદીઓ વહેતી હશે તથા પોતાના પરવરદિગારના હુકમથી તેઓ હંમેશા તેમાં જ રહેશે; અને ત્યાં તેમની સ્વાગતના શબ્દો સલામ હશે.
[48:06.00]
اَلَمْ تَرَ كَيْفَ ضَرَبَ اللّٰهُ مَثَلًا كَلِمَةً طَيِّبَةً كَشَجَرَةٍ طَيِّبَةٍ اَصْلُهَا ثَابِتٌ وَّفَرْعُهَا فِى السَّمَآءِۙ﴿24﴾
૨૪.yÕtBíth fGt3V Í1hçtÕÕttntu BtËÕtLt3 fÕtuBtítLt3 ít1GGtuçtítLt3 f~tshrítLt3 ít1GGtuçtrítLt3 yË14Õttunt Ët7çtuítwkÔt3 ÔtVh3ytu2nt rVMËBtt9y
૨૪.શું તેં જોયું કે અલ્લાહ પાકીઝા કલેમાની મિસાલ કેવી રીતે આપી? તે એક પાકીઝા વૃક્ષ જેવો છે કે જેના મૂળ મજબૂત છે અને જેની ડાળીઓ આસમાનમાં છે:
[48:28.00]
تُؤْتِىْۤ اُكُلَهَا كُلَّ حِيْنٍۢ بِاِذْنِ رَبِّهَاؕ وَيَضْرِبُ اللّٰهُ الْاَمْثَالَ لِلنَّاسِ لَعَلَّهُمْ يَتَذَكَّرُوْنَ﴿25﴾
૨૫.íttuy9íte ytuftuÕtnt fwÕÕt n2erLtBt3 çtuE8Í3Ltu hççtunt, ÔtGtÍ14huçtwÕÕttnwÕt3 yBËt7Õt rÕtLLttËu Õty1ÕÕtnwBt3 GtítÍ7f0YLt
૨૫.દરેક સમયે પોતાના પરવરદિગારના હુકમથી ફળ આપે છે. અને અલ્લાહ લોકોને મિસાલો એ માટે આપે છે કે તેઓ ઘ્યાનમાં લે (નસીહત હાંસિલ કરે).
[48:43.00]
وَمَثَلُ كَلِمَةٍ خَبِيْثَةٍ كَشَجَرَةٍ خَبِيْثَةٍ۟اجْتُثَّتْ مِنْ فَوْقِ الْاَرْضِ مَا لَهَا مِنْ قَرَارٍ﴿26﴾
૨૬.ÔtBtË7Õttu fÕtuBtrítLt3 Ït1çteË7rítLt3 f~tshrítLt3 Ï1tçteË7ítu rLts3ítwMË7ít3 rBtLt3 VÔt3rf1Õt3 yh3Íu2 BttÕtnt rBtLt3 f1hth
૨૬.અને નાપાક કલેમાની મિસાલ નાપાક વૃક્ષ જેવી છે જે ઝમીનમાંથી ખેંચી કાઢવામાં આવ્યુ હોય, કે જેમાં સ્થિરતા ન હોય.
[48:58.00]
يُثَبِّتُ اللّٰهُ الَّذِيْنَ اٰمَنُوْا بِالْقَوْلِ الثَّابِتِ فِى الْحَيٰوةِ الدُّنْيَا وَفِى الْاٰخِرَةِ ۚ وَيُضِلُّ اللّٰهُ الظّٰلِمِيْنَ ۙ وَيَفْعَلُ اللّٰهُ مَا يَشَآءُ۠ ﴿27﴾
૨૭.GttuË7ççtuítwÕÕttnwÕt3 ÕtÍ8eLt ytBtLtq rçtÕt3f1Ôt3rÕtM7Ë7tçtuítu rVÕt3 n1GttrítŒw0LGtt ÔtrVÕt3ytÏtu2hítu, ÔtGtturÍ1ÕÕtwÕÕttnw Í50tÕtuBteLt ÔtGtV3y1ÕtwÕÕttntu BttGt~tt9y
૨૭.અલ્લાહ મોઅમીનોના ઇમાનને સાબિત કોલ (અને અકીદા) થકી આ દુનિયામાં અને આખેરતમાં સાબિતકદમ રાખે છે અને ઝાલિમોને (તેઓના આમાલને કારણે) ગુમરાહ કરે છે, અને અલ્લાહ જે ચાહે છે તે કરે છે.
[49:18.00]
اَلَمْ تَرَ اِلَى الَّذِيْنَ بَدَّلُوْا نِعْمَتَ اللّٰهِ كُفْرًا وَّاَحَلُّوْا قَوْمَهُمْ دَارَ الْبَوَارِۙ﴿28﴾
૨૮.yÕtBíth yuÕtÕÕtÍ8eLt çtŒ0Õtq Ltuy14BtítÕÕttnu fwV3hkÔt3 Ôtyn1ÕÕtq f1Ôt3BtnwBt3 ŒthÕt3 çtÔtth
૨૮.શું તમોએ તેમને નથી જોયા કે જેમણે અલ્લાહની નેઅમતને કુફરમાં બદલી નાખી? અને પોતાની કૌમને હલાકતની મંઝીલ (દારૂલ બવાર) તરફ ખેંચી ગયા?
[49:31.00]
جَهَنَّمَۚ يَصْلَوْنَهَاؕ وَبِئْسَ الْقَرَارُ﴿29﴾
૨૯.snLLtBt GtË14ÕtÔt3Ltnt Ôtçtuy3ËÕt3 f1hth
૨૯.(દારૂલ બવાર એક એવી) જહન્નમ છે જેમાં તેઓ દાખલ થશે; અને રહેવા માટે તે કેટલી ખરાબ જગ્યા છે!
[49:38.00]
وَجَعَلُوْا لِلّٰهِ اَنْدَادًا لِّيُضِلُّوْا عَنْ سَبِيْلِهٖؕ قُلْ تَمَتَّعُوْا فَاِنَّ مَصِيْرَكُمْ اِلَى النَّارِ﴿30﴾
૩૦.Ôtsy1Õtq rÕtÕÕttnu yLŒtŒÕt3 ÕtuGtturÍ1ÕÕtq y1Lt3 ËçteÕtune, fw1Õt3 ítBtíítW2 VELLt BtË2ehfwBt3 yuÕtLLtth
૩૦.અને અલ્લાહના અમુક શરીકો બનાવ્યા કે જેથી (લોકોને) અલ્લાહના રસ્તેથી બહેકાવે; તું કહે કે તમે (દુન્યવી નેઅમતોનો) ફાયદો ઉપાડી લ્યો પછી ખરેખર તમારો રસ્તો આગ તરફ જ છે!
[49:52.00]
قُلْ لِّعِبَادِىَ الَّذِيْنَ اٰمَنُوْا يُقِيْمُوا الصَّلٰوةَ وَيُنْفِقُوْا مِمَّا رَزَقْنٰهُمْ سِرًّا وَّعَلَانِيَةً مِّنْ قَبْلِ اَنْ يَّاْتِىَ يَوْمٌ لَّا بَيْعٌ فِيْهِ وَلَا خِلٰلٌ﴿31﴾
૩૧.f1wÕt3 Õtuyu2çttŒuGtÕt3 ÕtÍ8eLt ytBtLtq Gtturf1BtwM1Ë1Õttít ÔtGtwLVuf1q rBtBBtt hÍf14LttnwBt3 rËh3hkÔt3 Ôty1ÕttLtuGtítBt3 rBtLt3f1çÕtu ykGGty3ítuGt GtÔt3BtwÕt3 ÕttçtGt3W2Lt3 Venu ÔtÕtt Ït2uÕttÕt
૩૧.મારા ઇમાન લાવનાર બંદાઓને કહી દો કે તેઓ નમાઝ કાયમ કરે અને અમોએ જે રોજી તેમને આપી છે તેમાંથી છુપી અને જાહેર રીતે ઇન્ફાક (ખર્ચ) કરે, એ દિવસના આવવા પહેલાં કે જે દિવસે ન કાંઇ લેવડદેવડ થશે, ન આપસની દોસ્તી (હશે).
[50:20.00]
اَللّٰهُ الَّذِىْ خَلَقَ السَّمٰوٰتِ وَالْاَرْضَ وَاَنْزَلَ مِنَ السَّمَآءِ مَآءً فَاَخْرَجَ بِهٖ مِنَ الثَّمَرٰتِ رِزْقًا لَّكُمْ ۚ وَسَخَّرَ لَكُمُ الْفُلْكَ لِتَجْرِىَ فِى الْبَحْرِ بِاَمْرِهٖۚ وَسَخَّرَ لَكُمُ الْاَنْهٰرَۚ﴿32﴾
૩૨.yÕÕttnwÕÕtÍ8e Ï1tÕtf1MËBttÔttítu ÔtÕyÍo1 ÔtyLt3ÍÕt BtuLtMËBtt9yu Btt9yLt3 VyÏ14ths çtune BtuLtM7Ë7Bthtítu rhÍ3f1Õt3 ÕtfwBt3, ÔtËÏ1Ï1th ÕtftuBtwÕt3 VwÕf ÕtuítshuGt rVÕt3çtn14hu çtuyBhune, ÔtËÏ1Ï1th ÕtftuBtwÕt3 yLnth
૩૨.અલ્લાહ એ જ છે કે જેણે આકાશો તથા ઝમીનને પૈદા કર્યા અને આસમાનમાંથી પાણી વરસાવ્યું, અને તેમાંથી તમારી રોજી માટે ફળો ઊગાવ્યા, અને કશ્તીઓને તમારા તાબે કરી દીધી કે તેના હુકમથી સમુદ્રમાં હરે ફરે, અને તેણે નદીઓ (પણ) તમારા તાબે કરી દીધી.
[50:48.00]
وَسَخَّرَ لَكُمُ الشَّمْسَ وَالْقَمَرَ دَآئِبَيْنِۚ وَسَخَّرَ لَكُمُ الَّيْلَ وَالنَّهَارَۚ﴿33﴾
૩૩.ÔtËÏ1Ï1th ÕtftuBtw~t3 ~tBt3Ë ÔtÕt3 f1Bth Œt9yuçtGt3Ltu, ÔtËÏ1Ï1th ÕtftuBtwÕt3 ÕtGt3Õt ÔtLLtnth
૩૩.અને તેણે સૂરજ અને ચાંદને કે જે બંને ફરતા રહે છે તમારા માટે પૈદા કર્યા અને તેણે રાત તથા દિવસને (પણ) તમારા તાબે બનાવ્યા.
[51:00.00]
وَاٰتٰٮكُمْ مِّنْ كُلِّ مَا سَاَلْتُمُوْهُ ؕ وَاِنْ تَعُدُّوْا نِعْمَتَ اللّٰهِ لَا تُحْصُوْهَا ؕ اِنَّ الْاِنْسَانَ لَظَلُوْمٌ كَفَّارٌ۠ ﴿34﴾
૩૪.ÔtytíttfwBt3 rBtLt3fwÕÕtu BttËyÕt3íttuBtqntu, ÔtELt3ítW2Œ0q Ltuy14BtítÕÕttnu Õttíttun14Ëq1nt, ELLtÕt3 ELËtLt ÕtÍ5ÕtqBtwLt3 fV0th
૩૪.અને જે કાંઇ માંગ્યુ તે બધુ તમને આપ્યુ; અને જો તમે અલ્લાહની નેઅમતોની ગણતરી કરવા ચાહશો તો તમે ગણતરી કરી શકશો નહિ! બેશક ઇન્સાન ઝાલિમ અને નાશુક્રો છે.
[51:21.00]
وَاِذْ قَالَ اِبْرٰهِيْمُ رَبِّ اجْعَلْ هٰذَا الْبَلَدَ اٰمِنًا وَّاجْنُبْنِىْ وَبَنِىَّ اَنْ نَّعْبُدَ الْاَصْنَامَؕ﴿35﴾
૩૫.ÔtEÍ14ftÕt EçtútneBttu hÂççts3 y1Õt3 ntÍ7Õt3 çtÕtŒ ytBtuLtkÔt3 Ôts3LtwçLte Ôt çtLteGGt yLLty14çttuŒÕt3 yM1LttBt
૩૫.અને જ્યારે ઇબ્રાહીમે કહ્યું કે અય મારા પરવરદિગાર! આ શહેરને મહેફૂઝ બનાવ, અને મને તથા મારી ઔલાદને બૂત પરસ્તીથી બચાવ.
[51:36.00]
رَبِّ اِنَّهُنَّ اَضْلَلْنَ كَثِيْرًا مِّنَ النَّاسِۚ فَمَنْ تَبِعَنِىْ فَاِنَّهٗ مِنِّىْۚ وَمَنْ عَصَانِىْ فَاِنَّكَ غَفُوْرٌ رَّحِيْمٌ﴿36﴾
૩૬.hççtu ELLtnwLLt yÍ14ÕtÕt3Lt fË8ehBt3 BtuLtLLttËu, VBtLt3ítçtuy1Lte VELLtnq rBtLLte, ÔtBtLt3 y1Ë1tLte VELLtf ø1tVqÁh3 hn2eBt
૩૬.અય મારા પરવરદિગાર! બેશક તેઓએ (બૂતોએ) ઘણા લોકોને ગુમરાહ કર્યા, જે (શખ્સ) મારી તાબેદારી કરશે ખરેખર તે મારામાંથી છે, અને જે મારી નાફરમાની કરશે, બેશક તું ગફુરૂર રહીમ છો.
[51:58.00]
رَبَّنَاۤ اِنِّىْۤ اَسْكَنْتُ مِنْ ذُرِّيَّتِىْ بِوَادٍ غَيْرِ ذِىْ زَرْعٍ عِنْدَ بَيْتِكَ الْمُحَرَّمِۙ رَبَّنَا لِيُقِيْمُوْا الصَّلٰوةَ فَاجْعَلْ ا فْئِدَةً مِّنَ النَّاسِ تَهْوِىْۤ اِلَيْهِمْ وَارْزُقْهُمْ مِّنَ الثَّمَرٰتِ لَعَلَّهُمْ يَشْكُرُوْنَ﴿37﴾
૩૭.hççtLtt9 ELLte9 yË3fLíttu rBtLt3Í7wh3heGt0íte çtuÔttrŒLt3 ø1tGt3hu Í8eÍh3E2Lt3 E2LŒ çtGt3ítufÕt3 Bttun1h0Btu hçt0Ltt ÕtuGttuf2eBtwM1Ë1Õttít Vs3y1Õt3 yV3yuŒítBt3 BtuLtLLttËu ítn3Ôte9 yuÕtGt3rnBt3 Ôth3Í1wf14nwBt3 BtuLtM7Ë7Bthtítu Õty1ÕÕtnwBt3 Gt~ftuYLt
૩૭.અય અમારા પરવરદિગાર! બેશક મેં મારી ઔલાદમાંથી અમુકને તારા મોહતરમ મકાન પાસે બંજર (વિરાન) રણપ્રદેશમાં વસાવ્યા છે, અય મારા પરવરદિગાર! એટલા માટે કે તેઓ નમાઝને કાયમ કરે, માટે લોકોના દિલ તેમની તરફ ફેરવી દે તથા તેમને ફળોનું રિઝ્ક અતા કર કે કદાચને તેઓ શુક્ર કરે.
[52:32.00]
رَبَّنَاۤ اِنَّكَ تَعْلَمُ مَا نُخْفِیْ وَمَا نُعْلِنُ ؕ وَمَا يَخْفٰى عَلَى اللّٰهِ مِنْ شَىْءٍ فِى الْاَرْضِ وَلَا فِى السَّمَآءِ﴿38﴾
૩૮.hççtLtt9 ELLtf íty14ÕtBttu BttLtwÏ14tVe ÔtBtt Lttuy14ÕtuLttu, ÔtBtt GtÏ14tVt y1ÕtÕÕttnu rBtLt3 ~tGt3E4Lt rVÕt3 yh3Íu2 ÔtÕtt rVMËBtt9y
૩૮.અય અમારા પરવરદિગાર! બેશક તુ જાણે છો જે કાંઇ અમે છુપાવીએ છીએ અને જે કાંઇ જાહેર કરીએ છીએ અને ઝમીન તથા આસમાનમાંની કોઇ ચીઝ અલ્લાહથી છુપાએલી નથી.
[52:50.00]
اَلْحَمْدُ لِلّٰهِ الَّذِىْ وَهَبَ لِىْ عَلَى الْكِبَرِ اِسْمٰعِيْلَ وَاِسْحٰقَؕ اِنَّ رَبِّىْ لَسَمِيْعُ الدُّعَآءِ﴿39﴾
૩૯.yÕt3n1BŒtu rÕtÕÕttrnÕt3 ÕtÍ8e ÔtnçtÕte y1ÕtÕt3 fuçthu EMBttE2Õt Ôt EMn1tf1, ELLt hççte ÕtËBteW2Œ3 Œtuyt92y
૩૯.તમામ તારીફ અલ્લાહ માટે જ છે જેણે મને બુઢાપામાં ઇસ્માઇલ તથા ઇસ્હાક અતા કર્યા; બેશક મારો પરવરદિગાર દુઆનો સાંભળનાર છે.
[53:07.00]
رَبِّ اجْعَلْنِىْ مُقِيْمَ الصَّلٰوةِ وَمِنْ ذُرِّيَّتِىْ ۖ ۗ رَبَّنَا وَتَقَبَّلْ دُعَآءِ﴿40﴾
૪૦.hÂççts3 y1ÕLte Bttuf2eBtM1Ë1Õttítu ÔtrBtLt3Íwh3rhGt0íte hççtLtt Ôtítf1ççtÕt3Œtuyt92y*40
૪૦.અય મારા પરવરદિગાર! મને નમાઝને કાયમ કરનારો બનાવ અને મારી ઓલાદમાંથી પણ; અય અમારા પરવરદિગાર! મારી દુઆ કબૂલ કર.
[53:20.00]
رَبَّنَا اغْفِرْ لِىْ وَلِوَالِدَىَّ وَلِلْمُؤْمِنِيْنَ يَوْمَ يَقُوْمُ الْحِسَابُ۠ ﴿41﴾
૪૧.hçt0Ltø14trVh3Õte ÔtÕtuÔttÕtuŒGGt ÔtrÕtÕt3 Bttuy3BtuLteLt GtÔt3Bt Gtfw1BtwÕt3 nu2Ëtçt
૪૧.અય અમારા પરવરદિગાર! હિસાબ કાયમ થવાના દિવસે મને તથા મારા વાલેદૈનને તથા મોઅમીનોને માફ કરી દેજે.
[53:30.00]
وَلَا تَحْسَبَنَّ اللّٰهَ غَافِلًا عَمَّا يَعْمَلُ الظّٰلِمُوْنَ۬ ؕ اِنَّمَا يُؤَخِّرُهُمْ لِيَوْمٍ تَشْخَصُ فِيْهِ الْاَبْصَارُ ۙ﴿42﴾
૪૨.ÔtÕtt ítn14ËçtLLtÕÕttn øt1tVuÕtLt3 y1BBtt Gty14BtÕtwÍ554 Í5tÕtuBtqLt ELLtBtt GttuyÏ1Ït2uhtunwBt3 ÕtuGtÔt3rBtLt3 ít~Ï1tËtu2 VernÕt3 yçË1th
૪૨.અને ગુમાન ન કર કે અલ્લાહ ઝાલિમોના આમાલથી ગાફિલ છે એ સિવાય કંઇ નથી કે તેઓને તે દિવસ સુધીની મોહલત આપે છે જે દિવસે (ડરથી) આંખો ઉઘાડીને ઉઘાડી જ રહી જશે:
[53:50.00]
مُهْطِعِيْنَ مُقْنِعِىْ رُءُوْسِهِمْ لَا يَرْتَدُّ اِلَيْهِمْ طَرْفُهُمْ ۚ وَاَفْئِدَتُهُمْ هَوَآءٌ ؕ﴿43﴾
૪૩.Bttun3ít2uE2Lt Btw1f3LtuE2 htuWËurnBt3 ÕttGth3ítŒtu0 yuÕtGt3rnBt3 ít1hVtunwBt3, ÔtyV3yuŒíttunwBt3 nÔtt9y
૪૩.(ડરના કારણે) ગરદનો સીધી કરેલ, માથાઓ ઊંચા કરેલ, આંખોની પલક નહિ ફરકે અને દિલો (ઉમ્મીદથી) ખાલી થઇ જશે.
[54:01.00]
وَاَنْذِرِ النَّاسَ يَوْمَ يَاْتِيْهِمُ الْعَذَابُ فَيَقُوْلُ الَّذِيْنَ ظَلَمُوْا رَبَّنَاۤ اَخِّرْنَاۤ اِلٰٓى اَجَلٍ قَرِيْبٍۙ نُّجِبْ دَعْوَتَكَ وَنَتَّبِعِ الرُّسُلَؕ اَوَلَمْ تَكُوْنُوْۤااَقْسَمْتُمْ مِّنْ قَبْلُ مَالَكُمْ مِّنْ زَوَالٍۙ﴿44﴾
૪૪.ÔtyLt3 Í8urhLLttË GtÔt3Bt Gty3ítenuBtwÕt3 y1Ít7çttu VGtfq1ÕtwÕt3 ÕtÍ8eLt Í5ÕtBtq hçt0Ltt9 yÏ14trÏt1h3Ltt9 yuÕtt9 ysrÕtLt3 f1herçtLt3 LttuSçt3 Œy14Ôtítf ÔtLtít0çtuE2h3 htuËtuÕt, yÔtÕtBt3 ítfqLtq9 yf14ËBt3ítwBt3 rBtLt3f1çÕttu BttÕtfwBt3 rBtLt3 ÍÔttÕt
૪૪.અને લોકોને તે દિવસથી ડરાવ કે જે દિવસે તેઓ ઉપર અઝાબ આવશે પછી ઝાલિમો કહેશે કે અય અમારા પરવરદિગાર! અમને થોડાક વખત સુધીની મોહલત આપ જેથી અમે તારી દાવત કબૂલ કરીએ અને તારા રસૂલોની પૈરવી કરીએ; શું તમે અગાઉ સોગંદ ખાતા ન હતા કે તમારૂ પતન થશે નહિ?!
[54:40.00]
وَّسَكَنْتُمْ فِیْ مَسٰكِنِ الَّذِيْنَ ظَلَمُوْۤا اَنْفُسَهُمْ وَتَبَيَّنَ لَكُمْ كَيْفَ فَعَلْنَا بِهِمْ وَضَرَبْنَا لَكُمُ الْاَمْثَالَ﴿45﴾
૪૫.ÔtËfLt3ítwBt3 VeBtËtfurLtÕt3 ÕtÍ8eLt Í5ÕtBtq9 yLVtuËnwBt3 ÔtítçtGGtLt ÕtfwBt3 fGt3V Vy1ÕLtt çturnBt3 ÔtÍ1hçLtt ÕtftuBtwÕt3 yBËt7Õt
૪૫.અને તમે એવા લોકોના ઘરોમાં વસવાટ કર્યો કે જેમણે ખુદ પોતાની સાથે ઝુલ્મ કર્યો હતો અને તમારા માટે વાઝેહ થઇ ગયુ કે અમોએ તેમની સાથે કેવી રીતે પેશ આવ્યા, અને અમોએ તમારા માટે મિસાલો પણ પેશ કરી.
[55:00.00]
وَقَدْ مَكَرُوْا مَكْرَهُمْ وَعِنْدَ اللّٰهِ مَكْرُهُمْؕ وَاِنْ كَانَ مَكْرُهُمْ لِتَزُوْلَ مِنْهُ الْجِبَالُ﴿46﴾
૪૬.Ôtf1Œ3 BtfY Btf3hnwBt3 ÔtE2LŒÕÕttnu Btf3htunwBt3, ÔtELt3 ftLt Btf3htunwBt3 ÕtuítÍqÕt rBtLnwÕt3 suçttÕt
૪૬.અને તેઓએ ખરેખર મક્કારી કરી, અને તેમની મક્કારી અલ્લાહ પાસે (જાહેર થયેલ) છે: જો કે તેમની મક્કારી એવી હતી કે જેનાથી પહાડો પણ ખસી જાય.
[55:15.00]
فَلَا تَحْسَبَنَّ اللّٰهَ مُخْلِفَ وَعْدِهٖ رُسُلَهٗؕ اِنَّ اللّٰهَ عَزِيْزٌ ذُوْ انْتِقَامٍؕ﴿47﴾
૪૭.VÕtt ítn14ËçtLLtÕÕttn BtwÏ1ÕtuV Ôty14Œune htuËtuÕtnq, ELLtÕÕttn y1ÍeÍwLt3 Íw7Lítuf1tBt
૪૭.તેથી અલ્લાહ માટે એવુ ગુમાન ન કર કે તેણે રસૂલોથી જે વાયદો કર્યો છે તે તોડી નાખનાર છે કારણ કે અલ્લાહ જબરદસ્ત, ઇન્તેકામ (બદલો) લેનાર છે.
[55:29.00]
يَوْمَ تُبَدَّلُ الْاَرْضُ غَيْرَ الْاَرْضِ وَالسَّمٰوٰتُ وَبَرَزُوْا لِلّٰهِ الْوَاحِدِ الْقَهَّارِ﴿48﴾
૪૮.GtÔt3Bt íttuçtŒ0ÕtwÕt3 yh3Ítu2 ø1tGt3hÕt3 yh3Íu2 ÔtMËBttÔttíttu ÔtçthÍq rÕtÕÕttrnÕt3 Ôttn2urŒÕt3 f1n0th
૪૮.તે દિવસે ઝમીનને એક બીજી ઝમીનમાં બદલી નાખવામાં આવશે અને આકાશો પણ; અને (મખ્લૂક) છવાઇ જનાર બેમિસાલ અલ્લાહ પાસે જાહેર (હાજર) થશે.
[55:43.00]
وَتَرَى الْمُجْرِمِيْنَ يَوْمَئِذٍ مُّقَرَّنِيْنَ فِى الْاَصْفَادِۚ﴿49﴾
૪૯.ÔtíthÕt3 Btws3huBteLt GtÔt3BtyurÍ7Bt3 Bttuf1h0LteLt rVÕt3yË14VtŒ
૪૯.અને તે દિવસે તું મુજરીમોને એક સાથે સાંકળોમાં જકડાએલાં જોશે.
[55:53.00]
سَرَابِيْلُهُمْ مِّنْ قَطِرَانٍ وَّتَغْشٰى وُجُوْهَهُمُ النَّارُۙ﴿50﴾
૫૦.ËhtçteÕttunwBt3 rBtLt3rf2ít14ht®LtÔt3 Ôtítø14t~tt ÔttuòqnntuBtwLLtth
૫૦.તેમના પહેરણો ડામરના હશે અને અગ્નિ તેમના ચહેરાઓને ઢાંકી દેશે:
[56:04.00]
لِيَجْزِىَ اللّٰهُ كُلَّ نَفْسٍ مَّا كَسَبَتْؕ اِنَّ اللّٰهَ سَرِيْعُ الْحِسَابِ﴿51﴾
૫૧.ÕtuGts3ÍuGtÕÕttntu fwÕÕt LtV3rËBt3 BttfËçtít3, ELLtÕÕttn ËheW2Õt3 nu2Ëtçt
૫૧.કે જેથી અલ્લાહ દરેક નફસને તેના આમાલ (પ્રમાણે) બદલો આપે; બેશક અલ્લાહ ઝડપી હિસાબ કરનારો છે.
[56:16.00]
هٰذَا بَلٰغٌ لِّلنَّاسِ وَلِيُنْذَرُوْا بِهٖ وَلِيَعْلَمُوْۤا اَنَّمَا هُوَ اِلٰهٌ وَّاحِدٌ وَّلِيَذَّكَّرَ اُولُوا الْا َلْبَابِ۠ ﴿52﴾
૫૨.ntÍt7 çtÕttø1twÕt3 rÕtLLttËu ÔtÕtuGtwLt3Í7Yçtune ÔtÕtuGty14ÕtBtq9 yLLtBtt ntuÔt yuÕttnwkÔt3 Ôttnu2ŒwkÔt3 ÔtÕtuGtÍ74Í7f0h ytuÕtwÕt3 yÕt3çttçt
૫૨.લોકો માટે આ પયગામ છે કે જેના વડે તેઓને ડરાવવામાં આવે, અને તેઓ જાણી લે કે તે એક જ માઅબૂદ છે અને જે(ના)થી અક્કલમંદ લોકો નસીહત હાંસિલ કરે.
[56:39.00]
સુરા-૧૫ / الحجر / અલ હિજર
[56:40.00]
بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَـٰنِ ٱلرَّحِيمِ
rçtÂMBtÕÕttrnh3 hn14BttrLth3 hn2eBt
અલ્લાહના નામથી જે ધણો મહેરબાન, બહુજ રહેમ કરવાવાળો છે
[56:44.00]
الۤرٰ تِلْكَ اٰيٰتُ الْكِتٰبِ وَقُرْاٰنٍ مُّبِيْنٍ﴿1﴾
૧.yrÕtV-Õtt9Bt-ht, rítÕtf ytGttítwÕt3 fuíttçtu Ôt fw1h3ytrLtBt3 BttuçteLt
૧.અલિફ લામ રા. આ કિતાબે ખુદા અને રોશન કુરઆન છે.
[56:56.09]
સિપારો ૧3 પૂરો