[00:00.00]
الروم
અર રૂમ
સુરા-૩૦ | આયત-૬૦
[00:00.01]
بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَـٰنِ ٱلرَّحِيمِ
rçtÂMBtÕÕttrnh3 hn14BttrLth3 hn2eBt
અલ્લાહના નામથી જે ધણો મહેરબાન, બહુજ રહેમ કરવાવાળો છે
[00:00.02]
الٓمٓ
yrÕtV, Õtt9Bt, Bte9Bt,
અલીફ લામ મીમ.
આયત ૩૦: ૧
[00:09.00]
غُلِبَتِ ٱلرُّومُ
øt2tuÕtuçtríth3ÁBtt
રૂમવાળા પરાજિત થયા.
આયત ૩૦: ૨
[00:14.00]
فِىٓ أَدْنَى ٱلْأَرْضِ وَهُم مِّنۢ بَعْدِ غَلَبِهِمْ سَيَغْلِبُونَ
Ve9 yŒ3LtÕt3 yh3Íu2 ÔtnwBt3 rBtBt3çty41Œu øt1ÕtçturnBt3 ËGtøt14ÕtuçtqLt
પાસેની ઝમીનમાં, પરંતુ તેઓના પરાજિત થવા બાદ જલ્દી પાછા ગાલિબ થશે:
આયત ૩૦: ૩
[00:25.00]
فِى بِضْعِ سِنِينَ ۗ لِلَّهِ ٱلْأَمْرُ مِن قَبْلُ وَمِنۢ بَعْدُ ۚ وَيَوْمَئِذٍ يَفْرَحُ ٱلْمُؤْمِنُونَ
Ve rçtÍ14y7uËuLteLt, rÕtÕÕttrnÕt3 yBtútu rBtLt3f1çÕttu Ôt rBtBt3çty14Œtu Ôt GtÔt3BtyurÍ8kGt3 GtV3hn1qÕt3 Bttuy3BtuLtqLt
થોડાક વર્ષોમાં; કામ્યાબી પહેલા તથા પછી દરેક કામ અલ્લાહના હાથમાં જ છે અને તે દિવસે ઇમાનવાળા ખુશ થશે:
આયત ૩૦: ૪
[00:42.00]
بِنَصْرِ ٱللَّهِ ۚ يَنصُرُ مَن يَشَآءُ ۖ وَهُوَ ٱلْعَزِيزُ ٱلرَّحِيمُ
çtuLtË14rhÕÕttnu, GtLt3Ët7uhtu BtkGGt~tt9ytu, ÔtntuÔtÕt3 y1ÍeÍwh3 hn2eBt
અલ્લાહની મદદથી; તે જેને ચાહે છે (તેની) મદદ કરે છે; અને તે જબરદસ્ત મહેરબાન છે:
આયત ૩૦: ૫
[00:56.00]
وَعْدَ ٱللَّهِ ۖ لَا يُخْلِفُ ٱللَّهُ وَعْدَهُۥ وَلَـٰكِنَّ أَكْثَرَ ٱلنَّاسِ لَا يَعْلَمُونَ
Ôty14ŒÕÕttnu, ÕttGtwÏ14tÕtuVwÕÕttntu Ôty14Œnq ÔtÕttrfÒt yf3Ë7 hÒttËu ÕttGty14ÕtBtqLt
આ અલ્લાહનો વાયદો છે કે અલ્લાહ હરગિઝ પોતાનો વાયદો તોડતો નથી, પરંતુ ઘણાંખરા લોકો જાણતા નથી.
આયત ૩૦: ૬
[01:11.00]
يَعْلَمُونَ ظَـٰهِرًا مِّنَ ٱلْحَيَوٰةِ ٱلدُّنْيَا وَهُمْ عَنِ ٱلْـَٔاخِرَةِ هُمْ غَـٰفِلُونَ
Gty14ÕtBtqLt Ít5nuhBt3 BtuLtÕt3n1Gttrít Œ0wLGtt, ÔtnwBt3 y1rLtÕt3 ytÏ2tuhítu nwBt3 øtt1VuÕtqLt
તેઓ ફકત દુનિયાના જાહેરી જીવનને જાણે છે, અને આખેરતથી તેઓ ગાફેલ છે.
આયત ૩૦: ૭
[01:23.00]
أَوَلَمْ يَتَفَكَّرُوا۟ فِىٓ أَنفُسِهِم ۗ مَّا خَلَقَ ٱللَّهُ ٱلسَّمَـٰوَٰتِ وَٱلْأَرْضَ وَمَا بَيْنَهُمَآ إِلَّا بِٱلْحَقِّ وَأَجَلٍ مُّسَمًّى ۗ وَإِنَّ كَثِيرًا مِّنَ ٱلنَّاسِ بِلِقَآئِ رَبِّهِمْ لَكَـٰفِرُونَ
yÔtÕtBt3 GtítVf3fÁ Ve9 yLVtuËurnBt3 Btt Ït1Õtf1ÕÕttnwMËBttÔttítu ÔtÕt1yÍ2o ÔtBttçtGt3LtntuBtt9 EÕÕtt rçtÕt3 n1f14fu2 ÔtysrÕtBt3 BttuËBBtLt3, ÔtEÒt fËe8hBt3 BtuLtÒttËu çtuÕtuft92yu hççturnBt3 ÕtftVuYLt
શું તેઓ પોતાની જાતમાં વિચાર નથી કરતા કે અલ્લાહે આસમાનો તથા ઝમીન અને જે કાંઇ તેમની વચ્ચે છે તેને ખલ્ક નથી કર્યુ સિવાય કે હકની સાથે અને ચોક્કસ મુદ્દત માટે, પરંતુ લોકોમાં ઘણાંખરા પોતાના પરવરદિગારની મુલાકાતનો ઇન્કાર કરનારા છે.
આયત ૩૦: ૮
[01:57.00]
أَوَلَمْ يَسِيرُوا۟ فِى ٱلْأَرْضِ فَيَنظُرُوا۟ كَيْفَ كَانَ عَـٰقِبَةُ ٱلَّذِينَ مِن قَبْلِهِمْ ۚ كَانُوٓا۟ أَشَدَّ مِنْهُمْ قُوَّةً وَأَثَارُوا۟ ٱلْأَرْضَ وَعَمَرُوهَآ أَكْثَرَ مِمَّا عَمَرُوهَا وَجَآءَتْهُمْ رُسُلُهُم بِٱلْبَيِّنَـٰتِ ۖ فَمَا كَانَ ٱللَّهُ لِيَظْلِمَهُمْ وَلَـٰكِن كَانُوٓا۟ أَنفُسَهُمْ يَظْلِمُونَ
yÔtÕtBt3 GtËeÁ rVÕyh3Íu2 VGtLÍt6uÁ fGt3VftLt y1tfu2çtítwÕÕtÍe8Lt rBtLt3 f1çÕturnBt3, ftLt9q y~tv rBtLnwBt3 f1qÔÔtítkÔt3 ÔtyËt7ÁÕt3 yh3Í1 Ôty1BtÁnt9 yf3Ë7h rBtBBtt y1BtÁnt Ôtò9yít3nwBt3 htuËtuÕttunwBt3 rçtÕt3çtGGtuLttítu, VBtt ftLtÕÕttntu ÕtuGtÍ54ÕtuBtnwBt3 ÔtÕttrfLt3 ftLt9q yLVtuËnwBt3 GtÍ36ÕtuBtqLt
અને શું તેઓએ ઝમીનમાં મુસાફરી નથી કરી કે તેઓ જૂએ કે તેમની અગાઉવાળાઓનો અંજામ કેવો થયો હતો ? તેઓ તેમના કરતાં વધારે તાકતવર હતા, અને ઝમીનને ખેડીને તેમના કરતાંય વધુ આબાદ કરી હતી, અને તેમના પાસે અમારા રસૂલો વાઝેહ નિશાનીઓ લઇને આવ્યા હતા; અને હરગિઝ ખુદા પોતાના બંદાઓ ઉપર ઝુલ્મ નથી કર્યો પરંતુ લોકો પોતાના નફસ ઉપર ઝુલ્મ કરતા હતા.
આયત ૩૦: ૯
[02:51.00]
ثُمَّ كَانَ عَـٰقِبَةَ ٱلَّذِينَ أَسَـٰٓـُٔوا۟ ٱلسُّوٓأَىٰٓ أَن كَذَّبُوا۟ بِـَٔايَـٰتِ ٱللَّهِ وَكَانُوا۟ بِهَا يَسْتَهْزِءُونَ
Ë7wBBt ftLt yt1f2uçtítÕÕtÍe8Lt yËt9WMË9qyt yLt3 fÍ38Í7çtq çtuytGttrítÕÕttnu ÔtftLtq çtunt GtMítn3ÍuQLt
પછી જેમણે બૂરાઈ કરી હતી તેમનું પરિણામ એ આવ્યુ કે તેઓ અલ્લાહની નિશાનીઓ જૂઠલાવીને તેમની મજાક કરતા હતા.
આયત ૩૦: ૧૦
[03:12.00]
ٱللَّهُ يَبْدَؤُا۟ ٱلْخَلْقَ ثُمَّ يُعِيدُهُۥ ثُمَّ إِلَيْهِ تُرْجَعُونَ
yÕÕttntu GtçŒWÕt3 Ït1Õf1 Ë7wBBt GttuE2Œtunq Ë7wBBt yuÕtGt3nu ítwh3sQ2Lt
અલ્લાહ ખિલ્કતની શરૂઆત કરે છે પછી તેને પલટાવશે. પછી તેની તરફ તમોને પાછા ફેરવવામાં આવશે.
આયત ૩૦: ૧૧
[03:24.00]
وَيَوْمَ تَقُومُ ٱلسَّاعَةُ يُبْلِسُ ٱلْمُجْرِمُونَ
Ôt GtÔt3Bt ítf1qBtwMËty1íttu GtwçÕtuËwÕt3 Btws3huBtqLt
અને જે દિવસે કયામત કાયમ થશે ત્યારે ગુનેહગાર લોકો માયુસ બની રહી જશે.
આયત ૩૦: ૧૨
[03:31.00]
وَلَمْ يَكُن لَّهُم مِّن شُرَكَآئِهِمْ شُفَعَـٰٓؤُا۟ وَكَانُوا۟ بِشُرَكَآئِهِمْ كَـٰفِرِينَ
ÔtÕtBt3 GtfwÕÕtnwBt3 rBtLt3 ~ttuhf9tyurnBt3 ~ttuVyt92ytu ÔtftLtq çtu~ttuhft9yurnBt3 ftVuheLt
અને તેઓના (બનાવટી) શરીકોમાંથી કોઇ શફાઅત કરનાર નહી બને અને તેઓ (બનાવટી) શરીકોનો ઇન્કાર કરનાર બની જશે.
આયત ૩૦: ૧૩
[03:48.00]
وَيَوْمَ تَقُومُ ٱلسَّاعَةُ يَوْمَئِذٍ يَتَفَرَّقُونَ
Ôt GtÔt3Bt ítf1qBtwËt0y1íttu GtÔt3BtyurÍ1Gt3 GtítVh0f1qLt
અને જે દિવસે કયામત કાયમ થશે (મોઅમીન અને નાસ્તિક) અલગ અલગ ભાગલાઓમાં વહેંચાઇ જશે.
આયત ૩૦: ૧૪
[03:58.00]
فَأَمَّا ٱلَّذِينَ ءَامَنُوا۟ وَعَمِلُوا۟ ٱلصَّـٰلِحَـٰتِ فَهُمْ فِى رَوْضَةٍ يُحْبَرُونَ
VyBt0ÕÕtÍe8Lt ytBtLtq Ôty1BtuÕtqM1Ë1tÕtunt1ítu VnwBt3 Ve hÔt3Í1rítkGt3 Gttun14çtÁLt
પછી જે લોકો ઇમાન લાવ્યા અને નેક આમાલ કર્યા, તેઓ જન્નતમાં ખુશહાલ હશે.
આયત ૩૦: ૧૫
[04:11.00]
وَأَمَّا ٱلَّذِينَ كَفَرُوا۟ وَكَذَّبُوا۟ بِـَٔايَـٰتِنَا وَلِقَآئِ ٱلْـَٔاخِرَةِ فَأُو۟لَـٰٓئِكَ فِى ٱلْعَذَابِ مُحْضَرُونَ
ÔtyBt0ÕÕtÍe8Lt fVÁ ÔtfÍ70çtq çtuytGttítuLtt ÔtÕtuft92EÕt3 ytÏt7uhítu VWÕtt9yuf u rVÕt3y1Ít7çtu Bttun3Í1YLt
અને જેઓએ ઇન્કાર (કુફ્ર) કર્યો અને અમારી આયતોને તથા આખેરતની મુલાકાતને જૂઠલાવી છે તેઓને અઝાબમાં હાજર કરવામાં આવશે.
આયત ૩૦: ૧૬
[04:29.00]
فَسُبْحَـٰنَ ٱللَّهِ حِينَ تُمْسُونَ وَحِينَ تُصْبِحُونَ
VËwçnt1LtÕÕttnu ne2Lt ítwBËqLt Ôt ne2Lt ítwM1çtun1qLt
માટે તમે પરવરદિગારની તસ્બીહ કરો જયારે તમારી સાંજ પડે તથા સવાર પડે.
આયત ૩૦: ૧૭
[04:37.00]
وَلَهُ ٱلْحَمْدُ فِى ٱلسَّمَـٰوَٰتِ وَٱلْأَرْضِ وَعَشِيًّا وَحِينَ تُظْهِرُونَ
ÔtÕtnwÕn1BŒtu rVË0BttÔttítu ÔtÕyÍu2o Ôty1r~tGtkÔt3 Ôtne2Lt ítwÍ54nuYLt
અને ઝમીન અને આસમાનમાં વખાણ તેના માટે જ છે અસ્રના સમયે તથા જ્યારે તમારો બપોરનો સમય થાય.
આયત ૩૦: ૧૮
[04:48.00]
يُخْرِجُ ٱلْحَىَّ مِنَ ٱلْمَيِّتِ وَيُخْرِجُ ٱلْمَيِّتَ مِنَ ٱلْحَىِّ وَيُحْىِ ٱلْأَرْضَ بَعْدَ مَوْتِهَا ۚ وَكَذَٰلِكَ تُخْرَجُونَ
GtwÏ1huòwÕt3 n1GGt BtuLtÕt3 BtGGtuítu ÔtGtwÏ1huòwÕt3 BtGGtuít3 BtuLtÕt n1GGtu ÔtGttun14rGtÕt3 yh3Í1 çty14Œ BtÔt3ítunt, ÔtfÍt7Õtuf ítwÏ1hòqLt
તે નિર્જીવોમાંથી સજીવોને કાઢે છે અને સજીવોમાંથી નિર્જીવોને કાઢે છે અને ઝમીનને તેના નિર્જીવ થયા બાદ ફરી જીવંત કરે છે; અને એ જ રીતે તમે (કબ્રોમાંથી) કાઢવામાં આવશો.
આયત ૩૦: ૧૯
[05:02.00]
وَمِنْ ءَايَـٰتِهِۦٓ أَنْ خَلَقَكُم مِّن تُرَابٍ ثُمَّ إِذَآ أَنتُم بَشَرٌ تَنتَشِرُونَ
ÔtrBtLt3 ytGttítune9 yLt3 Ït1Õtf1fwBt3 rBtLt3íttuhtrçtLt3 Ë7wBt0 yuÍt89 yLítwBt3 çt~tÁLt3 ítLt3ít~tuÁLt
અને તેની નિશાનીઓમાંથી છે કે તેણે તમને માટીમાંથી પેદા કર્યા પછી એકાએક તમે ઇન્સાન બનીને (ઝમીનમાં) ફેલાઇ ગયા.
આયત ૩૦: ૨૦
[05:21.00]
وَمِنْ ءَايَـٰتِهِۦٓ أَنْ خَلَقَ لَكُم مِّنْ أَنفُسِكُمْ أَزْوَٰجًا لِّتَسْكُنُوٓا۟ إِلَيْهَا وَجَعَلَ بَيْنَكُم مَّوَدَّةً وَرَحْمَةً ۚ إِنَّ فِى ذَٰلِكَ لَـَٔايَـٰتٍ لِّقَوْمٍ يَتَفَكَّرُونَ
Ôt rBtLt3 ytGttítune9 yLt3 Ït1Õtf1 ÕtfwBt3 rBtLt3 yLVtuËufwBt3 yÍ3ÔttsÕt3 ÕtuítMftuLt9q yuÕtGt3nt Ôtsy1Õt çtGt3LtfwBt3 BtÔtvítkÔt3 Ôthn14BtítLt3, EÒt Ve Ít7Õtuf ÕtytGttrítÕt3 Õtuf1Ôt3rBtkGt3 GtítVf3fYLt
અને તેની નિશાનીઓમાંથી છે કે તેણે તમારામાંથી તમારા માટે જીવનસાથીને બનાવી જેથી તમે તેણીની પાસે સુકુન મેળવો. તેણે તમારા વચ્ચે મોહબ્બત અને મહેરબાની રાખી, બેશક તેમાં ગૌરો ફીક્ર કરનાર માટે નિશાનીઓ છે.
આયત ૩૦: ૨૧
[05:50.00]
وَمِنْ ءَايَـٰتِهِۦ خَلْقُ ٱلسَّمَـٰوَٰتِ وَٱلْأَرْضِ وَٱخْتِلَـٰفُ أَلْسِنَتِكُمْ وَأَلْوَٰنِكُمْ ۚ إِنَّ فِى ذَٰلِكَ لَـَٔايَـٰتٍ لِّلْعَـٰلِمِينَ
ÔtrBtLt3 ytGttítune Ït1Õtf1wMËBttÔttítu ÔtÕt3yh3Íu2 Ôt1ÏítuÕttVtu yÕËuLtítufwBt3 Ôt yÕÔttLtufwBt3, EÒt Ve Ít7Õtuf ÕtytGttrítÕt3 rÕtÕt3 yt1ÕtuBteLt
અને તેની નિશાનીઓમાંથી આસમાનો તથા ઝમીનની ખિલ્કત તથા તમારી ભાષાઓ તથા રંગોનો તફાવત છે; બેશક ઇલ્મ રાખનારાઓ માટે તેમાં નિશાનીઓ છે.
આયત ૩૦: ૨૨
[06:08.00]
وَمِنْ ءَايَـٰتِهِۦ مَنَامُكُم بِٱلَّيْلِ وَٱلنَّهَارِ وَٱبْتِغَآؤُكُم مِّن فَضْلِهِۦٓ ۚ إِنَّ فِى ذَٰلِكَ لَـَٔايَـٰتٍ لِّقَوْمٍ يَسْمَعُونَ
ÔtrBtLt3 ytGttítune BtLttBttufwBt3 rçtÕÕtGt3Õtu ÔtÒtnthu Ôtçítuøtt92ytufwBt3 rBtLt3VÍ14Õtune,ít EÒt Ve Ít7Õtuf ÕtytGttrítÕt3 Õtuf1Ôt3rBtkGGtMBtQ2Lt
અને તેની નિશાનીઓમાંથી તમારૂ રાત્રે આરામ કરવુ અને દિવસે તે (ખુદા)ના ફઝલને તલાશ કરવુ છે, તેમાં (હક) સાંભળનારી કોમ માટે નિશાનીઓ છે.
આયત ૩૦: ૨૩
[06:30.00]
وَمِنْ ءَايَـٰتِهِۦ يُرِيكُمُ ٱلْبَرْقَ خَوْفًا وَطَمَعًا وَيُنَزِّلُ مِنَ ٱلسَّمَآءِ مَآءً فَيُحْىِۦ بِهِ ٱلْأَرْضَ بَعْدَ مَوْتِهَآ ۚ إِنَّ فِى ذَٰلِكَ لَـَٔايَـٰتٍ لِّقَوْمٍ يَعْقِلُونَ
ÔtrBtLt3 ytGttítune GttuheftuBtwÕt3 çth3f1 Ït1Ôt3VkÔt3 Ôtít1Btyk2Ôt3 ÔtGttuLtÍ0uÕttu BtuLtË0Bttyu Btt9yLt3 VGttun14Gte çturnÕt3yÍo2 çty14Œ BtÔt3ítunt, EÒt Ve Ít7Õtuf ÕtytGttrítÕt3 ÕtufÔt3rBtkGt3 Gty14fu2ÕtqLt
અને તેની નિશાનીઓમાંથી છે કે તમને વીજળી દેખાડે છે જે તમારા ડર અને ઉમ્મીદનું કારણ છે તથા આસમાનથી પાણી વરસાવે છે, જેના વડે ઝમીનને નિર્જીવ થયા બાદ જીવંત કરે છે. બેશક તેમાં જેઓ વિચારે છે તેમના માટે નિશાનીઓ છે.
આયત ૩૦: ૨૪
[06:59.00]
وَمِنْ ءَايَـٰتِهِۦٓ أَن تَقُومَ ٱلسَّمَآءُ وَٱلْأَرْضُ بِأَمْرِهِۦ ۚ ثُمَّ إِذَا دَعَاكُمْ دَعْوَةً مِّنَ ٱلْأَرْضِ إِذَآ أَنتُمْ تَخْرُجُونَ
ÔtrBtLt3 ytGttítune9 yLítf1qBtË0Btt9ytu ÔtÕt3yÍtuo2 çtuyBtúune, ËwBt0 yuÍt7 Œyt1fwBt3 Œy14ÔtítBt3 BtuLtÕt3 yÍuo2 yuÍt89 yLítwBt3 ítÏ1htuòqLt
અને તેની નિશાનીઓમાંથી છે કે આસમાન તથા ઝમીન તેના હુકમથી કાયમ છે પછી જ્યારે (કયામતના દિવસે) ઝમીનમાંથી તમને પોકારશે એકાએક તમે બહાર નીકળી આવશો.
આયત ૩૦: ૨૫
[07:22.00]
وَلَهُۥ مَن فِى ٱلسَّمَـٰوَٰتِ وَٱلْأَرْضِ ۖ كُلٌّ لَّهُۥ قَـٰنِتُونَ
Ôt Õtnq BtLt3rVMËBttÔttítu ÔtÕyÍu2o, fwÕÕtwÕÕtnq ft1LtuítqLt
અને જે કોઇ આસમાન તથા ઝમીનમાં છે તે તેના જ છે અને તે સર્વે તેના તાબેદાર છે.
આયત ૩૦: ૨૬
[07:32.00]
وَهُوَ ٱلَّذِى يَبْدَؤُا۟ ٱلْخَلْقَ ثُمَّ يُعِيدُهُۥ وَهُوَ أَهْوَنُ عَلَيْهِ ۚ وَلَهُ ٱلْمَثَلُ ٱلْأَعْلَىٰ فِى ٱلسَّمَـٰوَٰتِ وَٱلْأَرْضِ ۚ وَهُوَ ٱلْعَزِيزُ ٱلْحَكِيمُ
ÔtntuÔtÕÕtÍe8 GtçŒWÕt3 Ït1Õf1 Ë7wBBt GttuE2Œtunq ÔtntuÔt yn3ÔtLttu y1ÕtGt3nu, ÔtÕtnwÕt3 BtË7ÕtwÕt3 yy14Õtt rVË0BttÔttítu ÔtÕyÍuo2, ÔtntuÔtÕt3 y1ÍeÍwÕt3 n1feBt
અને તે છે કે જે ખિલ્કતની શરૂઆત કરે છે, પછી તેને પલટાવશે, અને આ કાર્ય તેના માટે તદ્દન સહેલું છે; અને તેના માટે જ આસમાનો તથા ઝમીનમાં બુલંદતરીન સિફાતો છે, અને તે જબરદસ્ત અને હિકમતવાળો છે.
આયત ૩૦: ૨૭
[07:54.00]
ضَرَبَ لَكُم مَّثَلًا مِّنْ أَنفُسِكُمْ ۖ هَل لَّكُم مِّن مَّا مَلَكَتْ أَيْمَـٰنُكُم مِّن شُرَكَآءَ فِى مَا رَزَقْنَـٰكُمْ فَأَنتُمْ فِيهِ سَوَآءٌ تَخَافُونَهُمْ كَخِيفَتِكُمْ أَنفُسَكُمْ ۚ كَذَٰلِكَ نُفَصِّلُ ٱلْـَٔايَـٰتِ لِقَوْمٍ يَعْقِلُونَ
Í1hçt ÕtfwBt3 BtË7ÕtBt3 rBtLt3yLVtuËufwBt3, nÕÕtfwBt3 rBtBtt0BtÕtfít3 yGt3BttLttufwBt3 rBtLt3~ttuhft9y VeBtt hÍ3f1LttfwBt3 VyLt3ítwBt3 Venu ËÔtt9WLt3 ítÏtt1VqLtnwBt3 fÏt2eVítufwBt3 yLt3VtuËfwBt3, fÍt7Õtuf LttuVM1ËuÕtwÕt3 ytGttítu Õtuf1Ôt3rBtkGt3 Gty14fu2ÕtqLt
તમારા માટે તમારામાંથી જ મિસાલ આપે છે કે શું અમોએ આપેલા રિઝ્કમાં તમારા ગુલામો એવી રીતે ભાગીદાર થઇ જશે કે તમો સમકક્ષ (બરાબર) થઇ જાવ, તમે તેઓ (ગુલામો)ની ભાગીદારીમાં વપરાશની રજા માટે એવી રીતે ડરો જેવી રીતે તમે (આઝાદ લોકો) એકબીજાથી ડરતા હોવ? આ રીતે વિચાર કરનાર કોમ માટે અમારી નિશાનીઓ બયાન કરીએ છીએ.
આયત ૩૦: ૨૮
[08:38.00]
بَلِ ٱتَّبَعَ ٱلَّذِينَ ظَلَمُوٓا۟ أَهْوَآءَهُم بِغَيْرِ عِلْمٍ ۖ فَمَن يَهْدِى مَنْ أَضَلَّ ٱللَّهُ ۖ وَمَا لَهُم مِّن نَّـٰصِرِينَ
çtrÕt¥tçty1ÕÕtÍe8Lt Í5ÕtBt9q yn3Ôtt9ynwBt3 çtuøt1Gt3hu E2rÕBtLt3, VBtkGGtn3Œe BtLt3 yÍ1ÕÕtÕÕttntu, ÔtBtt ÕtnwBt3 rBtÒttË7uheLt
બલ્કે ઝાલિમોએ ઇલ્મ વગર પોતાની ખ્વાહીશાતો (ઇચ્છાઓ)ની પૈરવી કરી, જેને અલ્લાહ (ખરાબ અમલને કારણે) ગુમરાહ કર્યા છે તેને કોણ હિદાયત આપી શકે છે? અને તેનો કોઇ મદદગાર નહિં હોય.
આયત ૩૦: ૨૯
[09:01.00]
فَأَقِمْ وَجْهَكَ لِلدِّينِ حَنِيفًا ۚ فِطْرَتَ ٱللَّهِ ٱلَّتِى فَطَرَ ٱلنَّاسَ عَلَيْهَا ۚ لَا تَبْدِيلَ لِخَلْقِ ٱللَّهِ ۚ ذَٰلِكَ ٱلدِّينُ ٱلْقَيِّمُ وَلَـٰكِنَّ أَكْثَرَ ٱلنَّاسِ لَا يَعْلَمُونَ
Vyrf2Bt3 Ôts3nf rÕtveLtu n1LteVLt3, rVít14hítÕÕttrnÕÕtíte Vít1hÒttË y1ÕtGt3nt, ÕttítçŒeÕt ÕtuÏt1Õt3rf2ÕÕttnu, Ít7ÕtufŒ3ŒeLtwÕt3 f1GGtuBttu ÔtÕttrfÒt yf3Ë7hÒttËu ÕttGty14ÕtBtqLt
બસ તારો ચહેરો ખાલિસ દીન તરફ કર આ ફિત્રત છે કે અલ્લાહે જેના પર ઇન્સાનોને પૈદા કર્યા છે, અને અલ્લાહની ખિલ્કતમાં કાંઇપણ પરિવર્તન નથી, બેશક આ જ મજબૂત દીન છે પરંતુ મોટા ભાગના લોકો જાણતા નથી:
આયત ૩૦: ૩૦
[09:27.00]
۞ مُنِيبِينَ إِلَيْهِ وَٱتَّقُوهُ وَأَقِيمُوا۟ ٱلصَّلَوٰةَ وَلَا تَكُونُوا۟ مِنَ ٱلْمُشْرِكِينَ
BttuLteçteLt yuÕtGt3nu Ôt¥tf1qntu Ôtyfe2BtqM1Ë1Õttít ÔtÕttítfqLtq BtuLtÕt3 Btw~hufeLt
તમે (તોબા કરતા) તે (ફિત્રત)ની તરફ પાછા આવો, અને તેની (નાફરમાનીથી) પરહેઝ કરો અને નમાઝ કાયમ કરો અને મુશ્રિકોમાંના ન થાજો:
આયત ૩૦: ૩૧
[09:39.00]
مِنَ ٱلَّذِينَ فَرَّقُوا۟ دِينَهُمْ وَكَانُوا۟ شِيَعًا ۖ كُلُّ حِزْبٍۭ بِمَا لَدَيْهِمْ فَرِحُونَ
BtuLtÕÕtÍe8Lt Vh0f1q ŒeLtnwBt3 ÔtftLtq ~tuGty1Lt3, fwÕÕttu rnÍ14rçtBt3 çtuBtt ÕtŒG3trnBt3 Vhun1qLt
તેઓમાંથી (ન થાજો) કે જેમણે પોતાના દીનના ભાગલા પાડી દીધા, તથા અલગ અલગ સમૂહોમાં વહેંચાઇ ગયા અને દરેક સમૂહની પાસે જે કાંઇ છે તેનાથી તેઓ રાજી છે.
આયત ૩૦: ૩૨
[09:53.00]
وَإِذَا مَسَّ ٱلنَّاسَ ضُرٌّ دَعَوْا۟ رَبَّهُم مُّنِيبِينَ إِلَيْهِ ثُمَّ إِذَآ أَذَاقَهُم مِّنْهُ رَحْمَةً إِذَا فَرِيقٌ مِّنْهُم بِرَبِّهِمْ يُشْرِكُونَ
ÔtyuÍt7 BtMËÒttË Íw2h3ÁLt3 Œy1Ôt3 hçt0nwBt3 BttuLteçteLt yuÕtGt3nu Ë7wBt0 yuuÍ98t yÍt7f1nwBt3 rBtLntu hn14BtítLt3 yuÍt7 Vhefw1Bt3 rBtLnwBt3 çtuhççturnBt3 Gtw~hufqLt
અને લોકો ઉપર જયારે કોઇ મુસીબત આવે છે ત્યારે તેઓ તોબા કરતા પલટીને પોતાના પરવરદિગારને પુકારે છે, પરંતુ જેવી તે તેઓને રહેમતની મજા ચખાડે છે તરત જ તેઓમાંથી એક સમૂહ શિર્ક કરવા લાગે છે :
આયત ૩૦: ૩૩
[10:23.00]
لِيَكْفُرُوا۟ بِمَآ ءَاتَيْنَـٰهُمْ ۚ فَتَمَتَّعُوا۟ فَسَوْفَ تَعْلَمُونَ
ÕtuGtf3VtuÁ çtuBtt9ytítGt3LttnwBt3, VítBt¥tQ2 VËÔt3V íty41ÕtBtqLt
(રહેવા દ્યો) અમોએ તેમને જે કાંઇ આપ્યું છે તેની નાશુક્રી કરે (કહો કે) તમે મોજ કરો પરંતુ જલ્દી (પરિણામની) ખબર પડી જશે.
આયત ૩૦: ૩૪
[10:34.00]
أَمْ أَنزَلْنَا عَلَيْهِمْ سُلْطَـٰنًا فَهُوَ يَتَكَلَّمُ بِمَا كَانُوا۟ بِهِۦ يُشْرِكُونَ
yBt3yLÍÕLtt y1ÕtGt3rnBt3 ËwÕítt1LtLt3 VntuÔt GtítfÕÕtBttu çtuBtt ftLtq çtune Gtw~hufqLt
શું અમોએ તેમના પર કોઇ એવી દલીલ નાઝિલ કરી કે જે તેના શરીકો બાબતે કાંઇ કહેતી હોય ?
આયત ૩૦: ૩૫
[10:47.00]
وَإِذَآ أَذَقْنَا ٱلنَّاسَ رَحْمَةً فَرِحُوا۟ بِهَا ۖ وَإِن تُصِبْهُمْ سَيِّئَةٌۢ بِمَا قَدَّمَتْ أَيْدِيهِمْ إِذَا هُمْ يَقْنَطُونَ
ÔtyuÍ98t yÍ7f14LtÒttË hn14BtítLt3 Vhunq1çtunt, ÔtELítturË1çnwBt3 ËGGtuyítwBt3 çtuBttf1vBtít3 yGt3ŒernBt3 yuÍt7nwBt3 Gtf14Ltít1qLt
અને જ્યારે અમે લોકોને રહેમતની મજા ચખાડીએ છીએ ત્યારે તેનાથી ખુશ થાય છે; અને જ્યારે તેમના પર તેમના હાથોએ અગાઉ કરેલા કામોના કારણે કોઇ આફત આવી પડે ત્યારે એકાએક નિરાશ થઇ જાય છે.
આયત ૩૦: ૩૬
[11:08.00]
أَوَلَمْ يَرَوْا۟ أَنَّ ٱللَّهَ يَبْسُطُ ٱلرِّزْقَ لِمَن يَشَآءُ وَيَقْدِرُ ۚ إِنَّ فِى ذَٰلِكَ لَـَٔايَـٰتٍ لِّقَوْمٍ يُؤْمِنُونَ
yÔtÕtBt3 GthÔt3 yÒtÕÕttn Gtçt3Ëtuít1wh3 rhÍ74f1 ÕtuBtkGGt~tt9ytu ÔtGt1f3Œuhtu, EÒt Ve Ít7Õtuf ÕtytGttrítÕt3 Õtuf1Ôt3rBtkGt3 Gttuy3BtuLtqLt
શું તેમણે નથી જોયું કે અલ્લાહ જેના માટે ચાહે રોઝી વિશાળ અથવા તંગ કરે છે? બેશક ઇમાન લાવનારાઓ માટે એમાં નિશાનીઓ છે.
આયત ૩૦: ૩૭
[11:29.00]
فَـَٔاتِ ذَا ٱلْقُرْبَىٰ حَقَّهُۥ وَٱلْمِسْكِينَ وَٱبْنَ ٱلسَّبِيلِ ۚ ذَٰلِكَ خَيْرٌ لِّلَّذِينَ يُرِيدُونَ وَجْهَ ٱللَّهِ ۖ وَأُو۟لَـٰٓئِكَ هُمُ ٱلْمُفْلِحُونَ
VytítuÍ7Õt3 f1wh3çtt n1f14f1nq ÔtÕt3rBtMfeLt ÔtçLtMËçteÕtu, Ít7Õtuf Ït1Gt3ÁÕt3 rÕtÕÕtÍe8Lt GttuheŒqLt Ôts3nÕÕttnu ÔtytuÕtt9yuf ntuBtwÕt3 BtwV3Õtunq1Lt
અને તું તારા નજીકના સગાં-વ્હાલાઓને તથા મિસ્કીનોને તથા રસ્તામાં રહી ગયેલ (મુસાફરો)ને તેમનો હક આપી દે આ તે લોકો માટે બહેતર છે કે જેઓ અલ્લાહની ખુશી ચાહે છે અને આ લોકો તે કામ્યાબ થનાર છે.
આયત ૩૦: ૩૮
[11:53.00]
وَمَآ ءَاتَيْتُم مِّن رِّبًا لِّيَرْبُوَا۟ فِىٓ أَمْوَٰلِ ٱلنَّاسِ فَلَا يَرْبُوا۟ عِندَ ٱللَّهِ ۖ وَمَآ ءَاتَيْتُم مِّن زَكَوٰةٍ تُرِيدُونَ وَجْهَ ٱللَّهِ فَأُو۟لَـٰٓئِكَ هُمُ ٱلْمُضْعِفُونَ
ÔtBtt9ytítGt3ítwBt3 rBth3huçtÕt3 ÕtuGth3çttuÔtt Ve9 yBt3ÔttrÕtÒttËu VÕttGth3çtq E2Lt3ŒÕÕttnu, ÔtBtt9ytítGt3ítwBt3 rBtLt3ÍftrítLt3 íttuheŒqLt Ôts3nÕÕttnu VWÕtt9yuf ntuBtwÕt3 BtwÍ14y22uVqLt
અને તમે વ્યાજ(ના ઇરાદાથી જે કાંઇપણ) આપો પરિણામે (વ્યાજ ખાનાર) લોકોના માલમાં વધારો થાય, અલ્લાહ પાસે કાંઇ વધારો હાંસિલ નહી થાય, ઝકાત આપો છો અને અલ્લાહની ખુશીનો ઇરાદો કરો છો આવુ કામ કરનારના બદલામાં વધારો થનાર છે.
આયત ૩૦: ૩૯
[12:26.00]
ٱللَّهُ ٱلَّذِى خَلَقَكُمْ ثُمَّ رَزَقَكُمْ ثُمَّ يُمِيتُكُمْ ثُمَّ يُحْيِيكُمْ ۖ هَلْ مِن شُرَكَآئِكُم مَّن يَفْعَلُ مِن ذَٰلِكُم مِّن شَىْءٍ ۚ سُبْحَـٰنَهُۥ وَتَعَـٰلَىٰ عَمَّا يُشْرِكُونَ
yÕÕttnwÕÕtÍe8 Ït1Õtf1fwBt3 Ëw7BBt hÍf1fwBt3 Ëw7BBt GttuBteíttufwBt3 Ë7wBBt Gttun14GtefwBt3, nÕt3rBtLt3 ~ttuhft9yufwBt3 BtkGGtV3y1Õttu rBtLt3 Ít7ÕtufwBt3 rBtLt3 ~tGt3ELt3, Ëwçnt1Ltnq Ôtíty1tÕtt y1BBtt Gtw~t3hufqLt
તે અલ્લાહ છે કે જેણે તમને પેદા કર્યા, પછી તમને રોઝી આપી, પછી મૌત આપશે, પછી તમને જીવતા કરશે; શું તમારા શરીકોમાંથી કોઇ એવો છે કે જે આમાંથી કોઇ કાર્ય કરે? જેને તેઓ શરીક બનાવે છે તેનાથી અલ્લાહ પાક અને બુલંદ છે.
આયત ૩૦: ૪૦
[12:59.00]
ظَهَرَ ٱلْفَسَادُ فِى ٱلْبَرِّ وَٱلْبَحْرِ بِمَا كَسَبَتْ أَيْدِى ٱلنَّاسِ لِيُذِيقَهُم بَعْضَ ٱلَّذِى عَمِلُوا۟ لَعَلَّهُمْ يَرْجِعُونَ
Í5nhÕt3 VËtŒtu rVÕt3çth3hu ÔtÕt3çt3n1hu çtuBtt fËçtít3 yGt3rŒÒttËu ÕtuGttuÍe8fnwBt3 çty14Í1ÕÕtÍe8 y1BtuÕtq Õty1ÕÕtnwBt3 Gth3suQ2Lt
લોકોના હાથોએ કરેલા આમાલને કારણે ઝમીન અને દરિયામાં ફસાદ જાહેર થઇ ગયો છે જેથી ખુદા તેમના અમુક આમાલની મજા ચખાડે, કદાચને તેઓ (હક તરફ) પાછા ફરી જાય.
આયત ૩૦: ૪૧
[13:18.00]
قُلْ سِيرُوا۟ فِى ٱلْأَرْضِ فَٱنظُرُوا۟ كَيْفَ كَانَ عَـٰقِبَةُ ٱلَّذِينَ مِن قَبْلُ ۚ كَانَ أَكْثَرُهُم مُّشْرِكِينَ
fw1Õt3 ËeÁ rVÕt3yÍuo2 VLt3Ít6uÁ fGt3V ftLt yt1f22uçtítwÕÕtÍe8Lt rBtLt3f1çÕttu, ftLt yf3Ë7htunwBt3 Btw~t3hufeLt
તું કહે કે ઝમીનમાં મુસાફરી કરો અને જૂઓ કે જે લોકો તમારી પહેલા હતા તેમનો અંજામ કેવો હતો! જેમાંથી મોટા ભાગના મુશરિકો હતા.
આયત ૩૦: ૪૨
[13:34.00]
فَأَقِمْ وَجْهَكَ لِلدِّينِ ٱلْقَيِّمِ مِن قَبْلِ أَن يَأْتِىَ يَوْمٌ لَّا مَرَدَّ لَهُۥ مِنَ ٱللَّهِ ۖ يَوْمَئِذٍ يَصَّدَّعُونَ
Vyrf2Bt3 Ôts3nf rÕtverLtÕt3 f1GGtuBtu rBtLf1çÕtu ykGGty3ítuGt GtÔt3BtwÕt3 ÕttBthvÕtnq BtuLtÕÕttnu GtÔt3BtyurÍkGt3 GtË14Ë1vQ2Lt
અને તારા ચહેરાને સીધા અને મજબૂત દીન (ધર્મ) તરફ રાખ, એ પહેલા તે દિવસ આવી જાય જેને કોઇપણ અલ્લાહ(ના હુકમ)થી પલટાવી શકશે નહિ, તે દિવસે લોકો જુદા-જુદા ગિરોહમાં વહેંચાઇ જશે.
આયત ૩૦: ૪૩
[13:53.00]
مَن كَفَرَ فَعَلَيْهِ كُفْرُهُۥ ۖ وَمَنْ عَمِلَ صَـٰلِحًا فَلِأَنفُسِهِمْ يَمْهَدُونَ
BtLt3fVh Vy1ÕtGt3nu fwV3htunq, ÔtBtLt3 y1BtuÕt Ët1Õtun1Lt3 VÕtuyLt3VtuËurnBt3 GtBt3nŒqLt
જે કોઇએ ઇન્કાર કર્યો તે (નાસ્તિકપણું) તેના પોતાના નુકસાનમાં છે અને જેઓ નેક અમલ કરે છે તેઓ પોતાના માટે (કામ્યાબીની) તૈયારી કરે છે :
આયત ૩૦: ૪૪
[14:06.00]
لِيَجْزِىَ ٱلَّذِينَ ءَامَنُوا۟ وَعَمِلُوا۟ ٱلصَّـٰلِحَـٰتِ مِن فَضْلِهِۦٓ ۚ إِنَّهُۥ لَا يُحِبُّ ٱلْكَـٰفِرِينَ
ÕtuGts3ÍuGtÕÕtÍ8eLt ytBtLtq Ôty1BtuÕtqË14ËtÕtunt1ítu rBtLt3 VÍ14Õtune, EÒtnq ÕttGtturnççtwÕt3 ftVuheLt
જેથી અલ્લાહ તે લોકોને કે જેઓ ઇમાન લાવ્યા તથા નેક આમાલ કર્યા, તેઓને પોતાના ફઝલથી બદલો આપે; બેશક તે નાસ્તિકોને ચાહતો નથી.
આયત ૩૦: ૪૫
[14:21.00]
وَمِنْ ءَايَـٰتِهِۦٓ أَن يُرْسِلَ ٱلرِّيَاحَ مُبَشِّرَٰتٍ وَلِيُذِيقَكُم مِّن رَّحْمَتِهِۦ وَلِتَجْرِىَ ٱلْفُلْكُ بِأَمْرِهِۦ وَلِتَبْتَغُوا۟ مِن فَضْلِهِۦ وَلَعَلَّكُمْ تَشْكُرُونَ
ÔtrBtLt3 ytGttítune9 ykGGtwh3ËuÕth3 huGttn1 Bttuçt~~tuhtrítkÔt3 ÔtÕtuGttuÍe8 f1fwBt3 rBth0n14Btítune ÔtÕtuíts3huGtÕt3 VwÕftu çtuyBt3hune ÔtÕtuítçt3ítøt1q rBtLt3 VÍ14Õtune Ôt Õty1ÕÕtfwBt3 ít~t3ftuÁLt
અને તેની નિશાનીઓમાંથી છે કે તે હવાને ખુશખબરી આપનાર તરીકે મોકલે છે જેથી તમને એની રહેમતની મજા ચખાડે, અને તેના હુકમથી કશ્તી ચાલે, તથા તમે તેના ફઝલથી રોઝી મેળવો. કદાચને તમે શુક્ર કરો.
આયત ૩૦: ૪૬
[14:48.00]
وَلَقَدْ أَرْسَلْنَا مِن قَبْلِكَ رُسُلًا إِلَىٰ قَوْمِهِمْ فَجَآءُوهُم بِٱلْبَيِّنَـٰتِ فَٱنتَقَمْنَا مِنَ ٱلَّذِينَ أَجْرَمُوا۟ ۖ وَكَانَ حَقًّا عَلَيْنَا نَصْرُ ٱلْمُؤْمِنِينَ
ÔtÕtf1Œ3 yh3ËÕLtt rBtLf1çt3Õtuf htuËtuÕtLt3 yuÕtt f1Ôt3BturnBt3 Vò9QnwBt3 rçtÕt3çtGGtuLttítu VLítf1BLtt BtuLtÕÕtÍe8Lt ys3hBtq, ÔtftLt n1f14f1Lt3 y1ÕtGt3Ltt LtË14ÁÕt3 Bttuy3BtuLteLt
અને ખરેખર અમોએ તારી પહેલા તેમની કોમો તરફ રસૂલોને મોકલ્યા. જેઓ તેમની પાસે ખુલ્લી દલીલો લઇ ગયા, (અને તેઓને જૂઠલાવવામાં આવ્યા) પછી અમોએ મુજરીમોથી બદલો લીધો અને મોઅમીનોની મદદ કરવી અમારી ફરજ છે.
આયત ૩૦: ૪૭
[15:12.00]
ٱللَّهُ ٱلَّذِى يُرْسِلُ ٱلرِّيَـٰحَ فَتُثِيرُ سَحَابًا فَيَبْسُطُهُۥ فِى ٱلسَّمَآءِ كَيْفَ يَشَآءُ وَيَجْعَلُهُۥ كِسَفًا فَتَرَى ٱلْوَدْقَ يَخْرُجُ مِنْ خِلَـٰلِهِۦ ۖ فَإِذَآ أَصَابَ بِهِۦ مَن يَشَآءُ مِنْ عِبَادِهِۦٓ إِذَا هُمْ يَسْتَبْشِرُونَ
yÕÕttnwÕÕtÍe8 Gtwh3ËuÕtwh3 huGttn1 VíttuËe8htu Ënt1çtLt3 VGtçËtuítt2unq rVË0Btt9yu fGt3V Gt~tt9ytu ÔtGts3y1Õttunq fuËVLt3 VíthÕt3 ÔtŒ3f1 GtÏ1htuòu rBtLt3 Ït2uÕttÕtune, VyuÍ98t yËt1çt çtune BtkGt0~tt9ytu rBtLyu2çttŒune9 yuÍt7nwBt3 GtMítç~tuÁLt
તે અલ્લાહ જ છે જે હવાને મોકલે છે કે જે વાદળોને ખેંચી લાવે છે, પછી તે વાદળો તેની મરજી પ્રમાણે આસમાનમાં ફેલાવે છે, એકબીજા ઉપર ઢગલો કરે છે ત્યારે તુ જોવે છો કે તેના પડો વચ્ચેથી વરસાદના ટીપાઓ નીકળે છે અને જ્યારે પોતાના બંદાઓમાંથી જેને ચાહે તેના સુધી આ વરસાદ પહોંચાડે છે ત્યારે તેઓ તરત જ ખુશ થઇ જાય છે.
આયત ૩૦: ૪૮
[15:51.00]
وَإِن كَانُوا۟ مِن قَبْلِ أَن يُنَزَّلَ عَلَيْهِم مِّن قَبْلِهِۦ لَمُبْلِسِينَ
Ôt ELftLtq rBtLf1çÕtu ykGGttuLtÍ0Õt y1ÕtrGtnBt3 rBtLf1çÕtune ÕtBtwçÕtuËeLt
ખરે જ તેમના પર નાઝિલ થવા પહેલાં તેઓ નિરાશ હતા.
આયત ૩૦: ૪૯
[16:04.50]
فَٱنظُرْ إِلَىٰٓ ءَاثَـٰرِ رَحْمَتِ ٱللَّهِ كَيْفَ يُحْىِ ٱلْأَرْضَ بَعْدَ مَوْتِهَآ ۚ إِنَّ ذَٰلِكَ لَمُحْىِ ٱلْمَوْتَىٰ ۖ وَهُوَ عَلَىٰ كُلِّ شَىْءٍ قَدِيرٌ
VLt3Íwh3 yuÕtt9 ytËt7hu hn14BtrítÕÕttnu fGt3V Gttun14rGtÕt3 yÍo2 çty14Œ BtÔt3ítunt, EÒt Ít7Õtuf ÕtBttun14rGtÕt3 BtÔt3ítt, ÔtntuÔt y1Õtt fwÕÕtu ~tGt3ELt3 f1Œeh
માટે તમે અલ્લાહની રહેમતની અસર જૂઓ કે તે કઇ રીતે ઝમીનને તેના મરણ બાદ સજીવન કરે છે, બેશક તે જ મરણ પામેલાઓને જીવતા કરનાર છે અને તે દરેક વસ્તુ પર કુદરત ધરાવનાર છે.
આયત ૩૦: ૫૦
[16:26.00]
وَلَئِنْ أَرْسَلْنَا رِيحًا فَرَأَوْهُ مُصْفَرًّا لَّظَلُّوا۟ مِنۢ بَعْدِهِۦ يَكْفُرُونَ
ÔtÕtELt3 yh3ËÕLtt hen1Lt VhyÔt3ntu BtwË14Vh0Õt3 ÕtÍ1ÕÕtq rBtBt3çty14Œune Gtf3VtuÁLt
અને અમે જો (એવી) હવા મોકલશુ કે જેના કારણે તે (ખેતી) પીળી પડી ગયેલ જોશે તો જરૂર તેઓ (અગાઉની નેઅમતને ભૂલાવી) નાશુક્રા બની જશે.
આયત ૩૦: ૫૧
[16:39.00]
فَإِنَّكَ لَا تُسْمِعُ ٱلْمَوْتَىٰ وَلَا تُسْمِعُ ٱلصُّمَّ ٱلدُّعَآءَ إِذَا وَلَّوْا۟ مُدْبِرِينَ
VEÒtf ÕttítwË3BtuW2Õt3 BtÔt3ítt ÔtÕtt ítwËBtuW2Ë14 Ëw1BBtvtuyt92y yuÍt7 ÔtÕÕtÔt3 BtwŒ3çtuheLt
તું તારી વાતને મુડદાઓને સંભળાવી શકતો નથી અને ન બહેરાઓને સંભળાવી શકે છે, કે જ્યારે તેઓ પીઠ ફેરવી ચાલતા થાય.
આયત ૩૦: ૫૨
[16:54.00]
وَمَآ أَنتَ بِهَـٰدِ ٱلْعُمْىِ عَن ضَلَـٰلَتِهِمْ ۖ إِن تُسْمِعُ إِلَّا مَن يُؤْمِنُ بِـَٔايَـٰتِنَا فَهُم مُّسْلِمُونَ
ÔtBtt9yLít çtuntrŒÕt3 W2BGtu y1Lt3 Í1ÕttÕtíturnBt3, ELt3ítwË3Btuyt7u EÕÕtt BtkGGttuy3BtuLttu çtuytGttítuLtt VnwBt3 BtwË3ÕtuBtqLt
અને ન તું આંધળાઓને તેમની ગુમરાહીમાંથી હિદાયત કરી શકે છો, તુ ફકત તેઓને સંભળાવી શકે છો કે જે અમારી આયતો પર ઇમાન લાવે છે તથા તસ્લીમ થનાર છે.
આયત ૩૦: ૫૩
[17:15.00]
۞ ٱللَّهُ ٱلَّذِى خَلَقَكُم مِّن ضَعْفٍ ثُمَّ جَعَلَ مِنۢ بَعْدِ ضَعْفٍ قُوَّةً ثُمَّ جَعَلَ مِنۢ بَعْدِ قُوَّةٍ ضَعْفًا وَشَيْبَةً ۚ يَخْلُقُ مَا يَشَآءُ ۖ وَهُوَ ٱلْعَلِيمُ ٱلْقَدِيرُ
yÕÕttnwÕÕtÍe8 Ït1Õtf1fwBt3 rBtLt3 Ítu2y14rVLt3 Ë7wBBt sy1Õt rBtBt3çty14Œu Ítu2y41rVLt3 fq1ÔÔtítLt3 Ë7wBBt sy1Õt rBtBt3çty14Œu fq1ÔÔtrítLt3 Ítu2y14VkÔt3 Ôt~tGt3çtítLt3, GtÏt14Õttuftu BttGt~tt9ytu, ÔtntuÔtÕt3 y1ÕteBtwÕt3 f1Œeh
તે અલ્લાહ જ છે જેણે તમને પેદા કર્યા એવી હાલતમાં કે કમજોર હતા, પછી કમજોરી બાદ તાકત આપી, પછી તાકત બાદ ફરી કમજોરી અને બુઢાપામાં દાખલ કરી દીધા; તે જે ચાહે છે તે પેદા કરે છે, અને તે ઇલ્મ અને કુદરતવાળો છે.
આયત ૩૦: ૫૪
[17:46.00]
وَيَوْمَ تَقُومُ ٱلسَّاعَةُ يُقْسِمُ ٱلْمُجْرِمُونَ مَا لَبِثُوا۟ غَيْرَ سَاعَةٍ ۚ كَذَٰلِكَ كَانُوا۟ يُؤْفَكُونَ
Ôt GtÔt3Bt ítfq1BtwËt0y1íttu Gtwf14ËuBtwÕt3 Btws3huBtqLt, Btt ÕtçtuË7q øt1Gt3h Ëty1rítLt3, fÍt7Õtuf ftLtq Gttuy3VfqLt
અને જે દિવસે (કયામતની) ઘડી કાયમ થશે, મુજરીમો કસમ ખાઇને કહેશે કે તેઓ (બરઝખમાં) કલાકથી વધુ રહ્યા નથી આ રીતે (હકીકત સમજવાથી) દૂર રાખવામાં આવ્યા.
આયત ૩૦: ૫૫
[17:59.00]
وَقَالَ ٱلَّذِينَ أُوتُوا۟ ٱلْعِلْمَ وَٱلْإِيمَـٰنَ لَقَدْ لَبِثْتُمْ فِى كِتَـٰبِ ٱللَّهِ إِلَىٰ يَوْمِ ٱلْبَعْثِ ۖ فَهَـٰذَا يَوْمُ ٱلْبَعْثِ وَلَـٰكِنَّكُمْ كُنتُمْ لَا تَعْلَمُونَ
Ôtft1ÕtÕÕtÍe8Lt WítqÕt3 E2ÕBt ÔtÕEBttLt Õtf1Œ3 ÕtrçtM7ítwBt3 VefuíttrçtÕÕttnu yuÕtt GtÔt3rBtÕt3 çty14Ëu VntÍt7 GtÔt3BtwÕt çty14Ë7u ÔtÕttrfÒtfwBt3 fwLt3ítwBt3 Õttíty14ÕtBtqLt
પરંતુ જેમને ઇલ્મ તથા ઇમાન આપવામાં આવ્યું છે તેઓ કહેશે કે તમે અલ્લાહના હુકમ / લખાણ મુજબ સજીવન થવાના દિવસ સુધી રોકાયેલા હતા, આ સજીવન થવાનો દિવસ છે, પરંતુ તમે જાણતા નથી.
આયત ૩૦: ૫૬
[18:20.00]
فَيَوْمَئِذٍ لَّا يَنفَعُ ٱلَّذِينَ ظَلَمُوا۟ مَعْذِرَتُهُمْ وَلَا هُمْ يُسْتَعْتَبُونَ
VGtÔt3 BtyurÍ7Õt3 Õtt GtLt3VW2ÕÕtÍe8Lt Í5ÕtBtq Bty14Í7uhíttunwBt3 ÔtÕttnwBt3 GtwMíty14ítçtqLt
અને તે દિવસે ઝુલ્મગારોનુ બહાનુ તેમને ફાયદો નહી પહોંચાડે અને તેઓની તોબા કબૂલ કરવામાં નહી આવે.
આયત ૩૦: ૫૭
[18:31.00]
وَلَقَدْ ضَرَبْنَا لِلنَّاسِ فِى هَـٰذَا ٱلْقُرْءَانِ مِن كُلِّ مَثَلٍ ۚ وَلَئِن جِئْتَهُم بِـَٔايَةٍ لَّيَقُولَنَّ ٱلَّذِينَ كَفَرُوٓا۟ إِنْ أَنتُمْ إِلَّا مُبْطِلُونَ
ÔtÕtf2Œ3 Í1hçLtt rÕtLLttËu VentÍ7Õt3 f1wh3ytLtu rBtLfwÕÕtu BtË7rÕtLt3, ÔtÕtELt3 suy3ítnwBt3 çtuytGtrítÕt3 ÕtGtf1qÕtLLtÕÕtÍe8Lt fVÁ9 ELt3 yLítwBt3 EÕÕtt Btwçítu2ÕtqLt
અને અમોએ આ કુરઆનમાં લોકો માટે દરેક જાતની મિસાલ આપી જો તમે કોઇ નિશાની લઇ આવશો તો નાસ્તિક એમ જ કહેશે કે તમે અહલે બાતિલ છો.
આયત ૩૦: ૫૮
[18:56.00]
كَذَٰلِكَ يَطْبَعُ ٱللَّهُ عَلَىٰ قُلُوبِ ٱلَّذِينَ لَا يَعْلَمُونَ
fÍt7Õtuf Gtít14çtW2ÕÕttntu y1Õtt ftu2ÕtqrçtÕÕtÍe8Lt ÕttGty14ÕtBtqLt
આવી રીતે અલ્લાહ ઇલ્મ ન રાખનારના દિલો ઉપર મોહર લગાવે છે.
આયત ૩૦: ૫૯
[19:05.00]
فَٱصْبِرْ إِنَّ وَعْدَ ٱللَّهِ حَقٌّ ۖ وَلَا يَسْتَخِفَّنَّكَ ٱلَّذِينَ لَا يُوقِنُونَ
VË14rçth3 ELLt Ôty14ŒÕÕttnu n1f14f1wkÔt3 ÔtÕtt GtMítrÏt1V3VLLtfÕÕtÍe8Lt Õtt Gtqfu2LtqLt
તેથી તમે સબરથી કામ લ્યો, કે ખુદાનો વાયદો સાચો છે અને (ઘ્યાન રાખજો) જે લોકોને યકીન નથી તેઓ તમને નબળા ન પાડી દ્યે.
આયત ૩૦: ૬૦
[00:00.00]
الروم
અર રૂમ
સુરા-૩૦ | આયત-૬૦
[00:00.01]
بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَـٰنِ ٱلرَّحِيمِ
rçtÂMBtÕÕttrnh3 hn14BttrLth3 hn2eBt
અલ્લાહના નામથી જે ધણો મહેરબાન, બહુજ રહેમ કરવાવાળો છે
[00:00.02]
الٓمٓ
yrÕtV, Õtt9Bt, Bte9Bt,
અલીફ લામ મીમ.
આયત ૩૦: ૧
[00:09.00]
غُلِبَتِ ٱلرُّومُ
øt2tuÕtuçtríth3ÁBtt
રૂમવાળા પરાજિત થયા.
આયત ૩૦: ૨
[00:14.00]
فِىٓ أَدْنَى ٱلْأَرْضِ وَهُم مِّنۢ بَعْدِ غَلَبِهِمْ سَيَغْلِبُونَ
Ve9 yŒ3LtÕt3 yh3Íu2 ÔtnwBt3 rBtBt3çty41Œu øt1ÕtçturnBt3 ËGtøt14ÕtuçtqLt
પાસેની ઝમીનમાં, પરંતુ તેઓના પરાજિત થવા બાદ જલ્દી પાછા ગાલિબ થશે:
આયત ૩૦: ૩
[00:25.00]
فِى بِضْعِ سِنِينَ ۗ لِلَّهِ ٱلْأَمْرُ مِن قَبْلُ وَمِنۢ بَعْدُ ۚ وَيَوْمَئِذٍ يَفْرَحُ ٱلْمُؤْمِنُونَ
Ve rçtÍ14y7uËuLteLt, rÕtÕÕttrnÕt3 yBtútu rBtLt3f1çÕttu Ôt rBtBt3çty14Œtu Ôt GtÔt3BtyurÍ8kGt3 GtV3hn1qÕt3 Bttuy3BtuLtqLt
થોડાક વર્ષોમાં; કામ્યાબી પહેલા તથા પછી દરેક કામ અલ્લાહના હાથમાં જ છે અને તે દિવસે ઇમાનવાળા ખુશ થશે:
આયત ૩૦: ૪
[00:42.00]
بِنَصْرِ ٱللَّهِ ۚ يَنصُرُ مَن يَشَآءُ ۖ وَهُوَ ٱلْعَزِيزُ ٱلرَّحِيمُ
çtuLtË14rhÕÕttnu, GtLt3Ët7uhtu BtkGGt~tt9ytu, ÔtntuÔtÕt3 y1ÍeÍwh3 hn2eBt
અલ્લાહની મદદથી; તે જેને ચાહે છે (તેની) મદદ કરે છે; અને તે જબરદસ્ત મહેરબાન છે:
આયત ૩૦: ૫
[00:56.00]
وَعْدَ ٱللَّهِ ۖ لَا يُخْلِفُ ٱللَّهُ وَعْدَهُۥ وَلَـٰكِنَّ أَكْثَرَ ٱلنَّاسِ لَا يَعْلَمُونَ
Ôty14ŒÕÕttnu, ÕttGtwÏ14tÕtuVwÕÕttntu Ôty14Œnq ÔtÕttrfÒt yf3Ë7 hÒttËu ÕttGty14ÕtBtqLt
આ અલ્લાહનો વાયદો છે કે અલ્લાહ હરગિઝ પોતાનો વાયદો તોડતો નથી, પરંતુ ઘણાંખરા લોકો જાણતા નથી.
આયત ૩૦: ૬
[01:11.00]
يَعْلَمُونَ ظَـٰهِرًا مِّنَ ٱلْحَيَوٰةِ ٱلدُّنْيَا وَهُمْ عَنِ ٱلْـَٔاخِرَةِ هُمْ غَـٰفِلُونَ
Gty14ÕtBtqLt Ít5nuhBt3 BtuLtÕt3n1Gttrít Œ0wLGtt, ÔtnwBt3 y1rLtÕt3 ytÏ2tuhítu nwBt3 øtt1VuÕtqLt
તેઓ ફકત દુનિયાના જાહેરી જીવનને જાણે છે, અને આખેરતથી તેઓ ગાફેલ છે.
આયત ૩૦: ૭
[01:23.00]
أَوَلَمْ يَتَفَكَّرُوا۟ فِىٓ أَنفُسِهِم ۗ مَّا خَلَقَ ٱللَّهُ ٱلسَّمَـٰوَٰتِ وَٱلْأَرْضَ وَمَا بَيْنَهُمَآ إِلَّا بِٱلْحَقِّ وَأَجَلٍ مُّسَمًّى ۗ وَإِنَّ كَثِيرًا مِّنَ ٱلنَّاسِ بِلِقَآئِ رَبِّهِمْ لَكَـٰفِرُونَ
yÔtÕtBt3 GtítVf3fÁ Ve9 yLVtuËurnBt3 Btt Ït1Õtf1ÕÕttnwMËBttÔttítu ÔtÕt1yÍ2o ÔtBttçtGt3LtntuBtt9 EÕÕtt rçtÕt3 n1f14fu2 ÔtysrÕtBt3 BttuËBBtLt3, ÔtEÒt fËe8hBt3 BtuLtÒttËu çtuÕtuft92yu hççturnBt3 ÕtftVuYLt
શું તેઓ પોતાની જાતમાં વિચાર નથી કરતા કે અલ્લાહે આસમાનો તથા ઝમીન અને જે કાંઇ તેમની વચ્ચે છે તેને ખલ્ક નથી કર્યુ સિવાય કે હકની સાથે અને ચોક્કસ મુદ્દત માટે, પરંતુ લોકોમાં ઘણાંખરા પોતાના પરવરદિગારની મુલાકાતનો ઇન્કાર કરનારા છે.
આયત ૩૦: ૮
[01:57.00]
أَوَلَمْ يَسِيرُوا۟ فِى ٱلْأَرْضِ فَيَنظُرُوا۟ كَيْفَ كَانَ عَـٰقِبَةُ ٱلَّذِينَ مِن قَبْلِهِمْ ۚ كَانُوٓا۟ أَشَدَّ مِنْهُمْ قُوَّةً وَأَثَارُوا۟ ٱلْأَرْضَ وَعَمَرُوهَآ أَكْثَرَ مِمَّا عَمَرُوهَا وَجَآءَتْهُمْ رُسُلُهُم بِٱلْبَيِّنَـٰتِ ۖ فَمَا كَانَ ٱللَّهُ لِيَظْلِمَهُمْ وَلَـٰكِن كَانُوٓا۟ أَنفُسَهُمْ يَظْلِمُونَ
yÔtÕtBt3 GtËeÁ rVÕyh3Íu2 VGtLÍt6uÁ fGt3VftLt y1tfu2çtítwÕÕtÍe8Lt rBtLt3 f1çÕturnBt3, ftLt9q y~tv rBtLnwBt3 f1qÔÔtítkÔt3 ÔtyËt7ÁÕt3 yh3Í1 Ôty1BtÁnt9 yf3Ë7h rBtBBtt y1BtÁnt Ôtò9yít3nwBt3 htuËtuÕttunwBt3 rçtÕt3çtGGtuLttítu, VBtt ftLtÕÕttntu ÕtuGtÍ54ÕtuBtnwBt3 ÔtÕttrfLt3 ftLt9q yLVtuËnwBt3 GtÍ36ÕtuBtqLt
અને શું તેઓએ ઝમીનમાં મુસાફરી નથી કરી કે તેઓ જૂએ કે તેમની અગાઉવાળાઓનો અંજામ કેવો થયો હતો ? તેઓ તેમના કરતાં વધારે તાકતવર હતા, અને ઝમીનને ખેડીને તેમના કરતાંય વધુ આબાદ કરી હતી, અને તેમના પાસે અમારા રસૂલો વાઝેહ નિશાનીઓ લઇને આવ્યા હતા; અને હરગિઝ ખુદા પોતાના બંદાઓ ઉપર ઝુલ્મ નથી કર્યો પરંતુ લોકો પોતાના નફસ ઉપર ઝુલ્મ કરતા હતા.
આયત ૩૦: ૯
[02:51.00]
ثُمَّ كَانَ عَـٰقِبَةَ ٱلَّذِينَ أَسَـٰٓـُٔوا۟ ٱلسُّوٓأَىٰٓ أَن كَذَّبُوا۟ بِـَٔايَـٰتِ ٱللَّهِ وَكَانُوا۟ بِهَا يَسْتَهْزِءُونَ
Ë7wBBt ftLt yt1f2uçtítÕÕtÍe8Lt yËt9WMË9qyt yLt3 fÍ38Í7çtq çtuytGttrítÕÕttnu ÔtftLtq çtunt GtMítn3ÍuQLt
પછી જેમણે બૂરાઈ કરી હતી તેમનું પરિણામ એ આવ્યુ કે તેઓ અલ્લાહની નિશાનીઓ જૂઠલાવીને તેમની મજાક કરતા હતા.
આયત ૩૦: ૧૦
[03:12.00]
ٱللَّهُ يَبْدَؤُا۟ ٱلْخَلْقَ ثُمَّ يُعِيدُهُۥ ثُمَّ إِلَيْهِ تُرْجَعُونَ
yÕÕttntu GtçŒWÕt3 Ït1Õf1 Ë7wBBt GttuE2Œtunq Ë7wBBt yuÕtGt3nu ítwh3sQ2Lt
અલ્લાહ ખિલ્કતની શરૂઆત કરે છે પછી તેને પલટાવશે. પછી તેની તરફ તમોને પાછા ફેરવવામાં આવશે.
આયત ૩૦: ૧૧
[03:24.00]
وَيَوْمَ تَقُومُ ٱلسَّاعَةُ يُبْلِسُ ٱلْمُجْرِمُونَ
Ôt GtÔt3Bt ítf1qBtwMËty1íttu GtwçÕtuËwÕt3 Btws3huBtqLt
અને જે દિવસે કયામત કાયમ થશે ત્યારે ગુનેહગાર લોકો માયુસ બની રહી જશે.
આયત ૩૦: ૧૨
[03:31.00]
وَلَمْ يَكُن لَّهُم مِّن شُرَكَآئِهِمْ شُفَعَـٰٓؤُا۟ وَكَانُوا۟ بِشُرَكَآئِهِمْ كَـٰفِرِينَ
ÔtÕtBt3 GtfwÕÕtnwBt3 rBtLt3 ~ttuhf9tyurnBt3 ~ttuVyt92ytu ÔtftLtq çtu~ttuhft9yurnBt3 ftVuheLt
અને તેઓના (બનાવટી) શરીકોમાંથી કોઇ શફાઅત કરનાર નહી બને અને તેઓ (બનાવટી) શરીકોનો ઇન્કાર કરનાર બની જશે.
આયત ૩૦: ૧૩
[03:48.00]
وَيَوْمَ تَقُومُ ٱلسَّاعَةُ يَوْمَئِذٍ يَتَفَرَّقُونَ
Ôt GtÔt3Bt ítf1qBtwËt0y1íttu GtÔt3BtyurÍ1Gt3 GtítVh0f1qLt
અને જે દિવસે કયામત કાયમ થશે (મોઅમીન અને નાસ્તિક) અલગ અલગ ભાગલાઓમાં વહેંચાઇ જશે.
આયત ૩૦: ૧૪
[03:58.00]
فَأَمَّا ٱلَّذِينَ ءَامَنُوا۟ وَعَمِلُوا۟ ٱلصَّـٰلِحَـٰتِ فَهُمْ فِى رَوْضَةٍ يُحْبَرُونَ
VyBt0ÕÕtÍe8Lt ytBtLtq Ôty1BtuÕtqM1Ë1tÕtunt1ítu VnwBt3 Ve hÔt3Í1rítkGt3 Gttun14çtÁLt
પછી જે લોકો ઇમાન લાવ્યા અને નેક આમાલ કર્યા, તેઓ જન્નતમાં ખુશહાલ હશે.
આયત ૩૦: ૧૫
[04:11.00]
وَأَمَّا ٱلَّذِينَ كَفَرُوا۟ وَكَذَّبُوا۟ بِـَٔايَـٰتِنَا وَلِقَآئِ ٱلْـَٔاخِرَةِ فَأُو۟لَـٰٓئِكَ فِى ٱلْعَذَابِ مُحْضَرُونَ
ÔtyBt0ÕÕtÍe8Lt fVÁ ÔtfÍ70çtq çtuytGttítuLtt ÔtÕtuft92EÕt3 ytÏt7uhítu VWÕtt9yuf u rVÕt3y1Ít7çtu Bttun3Í1YLt
અને જેઓએ ઇન્કાર (કુફ્ર) કર્યો અને અમારી આયતોને તથા આખેરતની મુલાકાતને જૂઠલાવી છે તેઓને અઝાબમાં હાજર કરવામાં આવશે.
આયત ૩૦: ૧૬
[04:29.00]
فَسُبْحَـٰنَ ٱللَّهِ حِينَ تُمْسُونَ وَحِينَ تُصْبِحُونَ
VËwçnt1LtÕÕttnu ne2Lt ítwBËqLt Ôt ne2Lt ítwM1çtun1qLt
માટે તમે પરવરદિગારની તસ્બીહ કરો જયારે તમારી સાંજ પડે તથા સવાર પડે.
આયત ૩૦: ૧૭
[04:37.00]
وَلَهُ ٱلْحَمْدُ فِى ٱلسَّمَـٰوَٰتِ وَٱلْأَرْضِ وَعَشِيًّا وَحِينَ تُظْهِرُونَ
ÔtÕtnwÕn1BŒtu rVË0BttÔttítu ÔtÕyÍu2o Ôty1r~tGtkÔt3 Ôtne2Lt ítwÍ54nuYLt
અને ઝમીન અને આસમાનમાં વખાણ તેના માટે જ છે અસ્રના સમયે તથા જ્યારે તમારો બપોરનો સમય થાય.
આયત ૩૦: ૧૮
[04:48.00]
يُخْرِجُ ٱلْحَىَّ مِنَ ٱلْمَيِّتِ وَيُخْرِجُ ٱلْمَيِّتَ مِنَ ٱلْحَىِّ وَيُحْىِ ٱلْأَرْضَ بَعْدَ مَوْتِهَا ۚ وَكَذَٰلِكَ تُخْرَجُونَ
GtwÏ1huòwÕt3 n1GGt BtuLtÕt3 BtGGtuítu ÔtGtwÏ1huòwÕt3 BtGGtuít3 BtuLtÕt n1GGtu ÔtGttun14rGtÕt3 yh3Í1 çty14Œ BtÔt3ítunt, ÔtfÍt7Õtuf ítwÏ1hòqLt
તે નિર્જીવોમાંથી સજીવોને કાઢે છે અને સજીવોમાંથી નિર્જીવોને કાઢે છે અને ઝમીનને તેના નિર્જીવ થયા બાદ ફરી જીવંત કરે છે; અને એ જ રીતે તમે (કબ્રોમાંથી) કાઢવામાં આવશો.
આયત ૩૦: ૧૯
[05:02.00]
وَمِنْ ءَايَـٰتِهِۦٓ أَنْ خَلَقَكُم مِّن تُرَابٍ ثُمَّ إِذَآ أَنتُم بَشَرٌ تَنتَشِرُونَ
ÔtrBtLt3 ytGttítune9 yLt3 Ït1Õtf1fwBt3 rBtLt3íttuhtrçtLt3 Ë7wBt0 yuÍt89 yLítwBt3 çt~tÁLt3 ítLt3ít~tuÁLt
અને તેની નિશાનીઓમાંથી છે કે તેણે તમને માટીમાંથી પેદા કર્યા પછી એકાએક તમે ઇન્સાન બનીને (ઝમીનમાં) ફેલાઇ ગયા.
આયત ૩૦: ૨૦
[05:21.00]
وَمِنْ ءَايَـٰتِهِۦٓ أَنْ خَلَقَ لَكُم مِّنْ أَنفُسِكُمْ أَزْوَٰجًا لِّتَسْكُنُوٓا۟ إِلَيْهَا وَجَعَلَ بَيْنَكُم مَّوَدَّةً وَرَحْمَةً ۚ إِنَّ فِى ذَٰلِكَ لَـَٔايَـٰتٍ لِّقَوْمٍ يَتَفَكَّرُونَ
Ôt rBtLt3 ytGttítune9 yLt3 Ït1Õtf1 ÕtfwBt3 rBtLt3 yLVtuËufwBt3 yÍ3ÔttsÕt3 ÕtuítMftuLt9q yuÕtGt3nt Ôtsy1Õt çtGt3LtfwBt3 BtÔtvítkÔt3 Ôthn14BtítLt3, EÒt Ve Ít7Õtuf ÕtytGttrítÕt3 Õtuf1Ôt3rBtkGt3 GtítVf3fYLt
અને તેની નિશાનીઓમાંથી છે કે તેણે તમારામાંથી તમારા માટે જીવનસાથીને બનાવી જેથી તમે તેણીની પાસે સુકુન મેળવો. તેણે તમારા વચ્ચે મોહબ્બત અને મહેરબાની રાખી, બેશક તેમાં ગૌરો ફીક્ર કરનાર માટે નિશાનીઓ છે.
આયત ૩૦: ૨૧
[05:50.00]
وَمِنْ ءَايَـٰتِهِۦ خَلْقُ ٱلسَّمَـٰوَٰتِ وَٱلْأَرْضِ وَٱخْتِلَـٰفُ أَلْسِنَتِكُمْ وَأَلْوَٰنِكُمْ ۚ إِنَّ فِى ذَٰلِكَ لَـَٔايَـٰتٍ لِّلْعَـٰلِمِينَ
ÔtrBtLt3 ytGttítune Ït1Õtf1wMËBttÔttítu ÔtÕt3yh3Íu2 Ôt1ÏítuÕttVtu yÕËuLtítufwBt3 Ôt yÕÔttLtufwBt3, EÒt Ve Ít7Õtuf ÕtytGttrítÕt3 rÕtÕt3 yt1ÕtuBteLt
અને તેની નિશાનીઓમાંથી આસમાનો તથા ઝમીનની ખિલ્કત તથા તમારી ભાષાઓ તથા રંગોનો તફાવત છે; બેશક ઇલ્મ રાખનારાઓ માટે તેમાં નિશાનીઓ છે.
આયત ૩૦: ૨૨
[06:08.00]
وَمِنْ ءَايَـٰتِهِۦ مَنَامُكُم بِٱلَّيْلِ وَٱلنَّهَارِ وَٱبْتِغَآؤُكُم مِّن فَضْلِهِۦٓ ۚ إِنَّ فِى ذَٰلِكَ لَـَٔايَـٰتٍ لِّقَوْمٍ يَسْمَعُونَ
ÔtrBtLt3 ytGttítune BtLttBttufwBt3 rçtÕÕtGt3Õtu ÔtÒtnthu Ôtçítuøtt92ytufwBt3 rBtLt3VÍ14Õtune,ít EÒt Ve Ít7Õtuf ÕtytGttrítÕt3 Õtuf1Ôt3rBtkGGtMBtQ2Lt
અને તેની નિશાનીઓમાંથી તમારૂ રાત્રે આરામ કરવુ અને દિવસે તે (ખુદા)ના ફઝલને તલાશ કરવુ છે, તેમાં (હક) સાંભળનારી કોમ માટે નિશાનીઓ છે.
આયત ૩૦: ૨૩
[06:30.00]
وَمِنْ ءَايَـٰتِهِۦ يُرِيكُمُ ٱلْبَرْقَ خَوْفًا وَطَمَعًا وَيُنَزِّلُ مِنَ ٱلسَّمَآءِ مَآءً فَيُحْىِۦ بِهِ ٱلْأَرْضَ بَعْدَ مَوْتِهَآ ۚ إِنَّ فِى ذَٰلِكَ لَـَٔايَـٰتٍ لِّقَوْمٍ يَعْقِلُونَ
ÔtrBtLt3 ytGttítune GttuheftuBtwÕt3 çth3f1 Ït1Ôt3VkÔt3 Ôtít1Btyk2Ôt3 ÔtGttuLtÍ0uÕttu BtuLtË0Bttyu Btt9yLt3 VGttun14Gte çturnÕt3yÍo2 çty14Œ BtÔt3ítunt, EÒt Ve Ít7Õtuf ÕtytGttrítÕt3 ÕtufÔt3rBtkGt3 Gty14fu2ÕtqLt
અને તેની નિશાનીઓમાંથી છે કે તમને વીજળી દેખાડે છે જે તમારા ડર અને ઉમ્મીદનું કારણ છે તથા આસમાનથી પાણી વરસાવે છે, જેના વડે ઝમીનને નિર્જીવ થયા બાદ જીવંત કરે છે. બેશક તેમાં જેઓ વિચારે છે તેમના માટે નિશાનીઓ છે.
આયત ૩૦: ૨૪
[06:59.00]
وَمِنْ ءَايَـٰتِهِۦٓ أَن تَقُومَ ٱلسَّمَآءُ وَٱلْأَرْضُ بِأَمْرِهِۦ ۚ ثُمَّ إِذَا دَعَاكُمْ دَعْوَةً مِّنَ ٱلْأَرْضِ إِذَآ أَنتُمْ تَخْرُجُونَ
ÔtrBtLt3 ytGttítune9 yLítf1qBtË0Btt9ytu ÔtÕt3yÍtuo2 çtuyBtúune, ËwBt0 yuÍt7 Œyt1fwBt3 Œy14ÔtítBt3 BtuLtÕt3 yÍuo2 yuÍt89 yLítwBt3 ítÏ1htuòqLt
અને તેની નિશાનીઓમાંથી છે કે આસમાન તથા ઝમીન તેના હુકમથી કાયમ છે પછી જ્યારે (કયામતના દિવસે) ઝમીનમાંથી તમને પોકારશે એકાએક તમે બહાર નીકળી આવશો.
આયત ૩૦: ૨૫
[07:22.00]
وَلَهُۥ مَن فِى ٱلسَّمَـٰوَٰتِ وَٱلْأَرْضِ ۖ كُلٌّ لَّهُۥ قَـٰنِتُونَ
Ôt Õtnq BtLt3rVMËBttÔttítu ÔtÕyÍu2o, fwÕÕtwÕÕtnq ft1LtuítqLt
અને જે કોઇ આસમાન તથા ઝમીનમાં છે તે તેના જ છે અને તે સર્વે તેના તાબેદાર છે.
આયત ૩૦: ૨૬
[07:32.00]
وَهُوَ ٱلَّذِى يَبْدَؤُا۟ ٱلْخَلْقَ ثُمَّ يُعِيدُهُۥ وَهُوَ أَهْوَنُ عَلَيْهِ ۚ وَلَهُ ٱلْمَثَلُ ٱلْأَعْلَىٰ فِى ٱلسَّمَـٰوَٰتِ وَٱلْأَرْضِ ۚ وَهُوَ ٱلْعَزِيزُ ٱلْحَكِيمُ
ÔtntuÔtÕÕtÍe8 GtçŒWÕt3 Ït1Õf1 Ë7wBBt GttuE2Œtunq ÔtntuÔt yn3ÔtLttu y1ÕtGt3nu, ÔtÕtnwÕt3 BtË7ÕtwÕt3 yy14Õtt rVË0BttÔttítu ÔtÕyÍuo2, ÔtntuÔtÕt3 y1ÍeÍwÕt3 n1feBt
અને તે છે કે જે ખિલ્કતની શરૂઆત કરે છે, પછી તેને પલટાવશે, અને આ કાર્ય તેના માટે તદ્દન સહેલું છે; અને તેના માટે જ આસમાનો તથા ઝમીનમાં બુલંદતરીન સિફાતો છે, અને તે જબરદસ્ત અને હિકમતવાળો છે.
આયત ૩૦: ૨૭
[07:54.00]
ضَرَبَ لَكُم مَّثَلًا مِّنْ أَنفُسِكُمْ ۖ هَل لَّكُم مِّن مَّا مَلَكَتْ أَيْمَـٰنُكُم مِّن شُرَكَآءَ فِى مَا رَزَقْنَـٰكُمْ فَأَنتُمْ فِيهِ سَوَآءٌ تَخَافُونَهُمْ كَخِيفَتِكُمْ أَنفُسَكُمْ ۚ كَذَٰلِكَ نُفَصِّلُ ٱلْـَٔايَـٰتِ لِقَوْمٍ يَعْقِلُونَ
Í1hçt ÕtfwBt3 BtË7ÕtBt3 rBtLt3yLVtuËufwBt3, nÕÕtfwBt3 rBtBtt0BtÕtfít3 yGt3BttLttufwBt3 rBtLt3~ttuhft9y VeBtt hÍ3f1LttfwBt3 VyLt3ítwBt3 Venu ËÔtt9WLt3 ítÏtt1VqLtnwBt3 fÏt2eVítufwBt3 yLt3VtuËfwBt3, fÍt7Õtuf LttuVM1ËuÕtwÕt3 ytGttítu Õtuf1Ôt3rBtkGt3 Gty14fu2ÕtqLt
તમારા માટે તમારામાંથી જ મિસાલ આપે છે કે શું અમોએ આપેલા રિઝ્કમાં તમારા ગુલામો એવી રીતે ભાગીદાર થઇ જશે કે તમો સમકક્ષ (બરાબર) થઇ જાવ, તમે તેઓ (ગુલામો)ની ભાગીદારીમાં વપરાશની રજા માટે એવી રીતે ડરો જેવી રીતે તમે (આઝાદ લોકો) એકબીજાથી ડરતા હોવ? આ રીતે વિચાર કરનાર કોમ માટે અમારી નિશાનીઓ બયાન કરીએ છીએ.
આયત ૩૦: ૨૮
[08:38.00]
بَلِ ٱتَّبَعَ ٱلَّذِينَ ظَلَمُوٓا۟ أَهْوَآءَهُم بِغَيْرِ عِلْمٍ ۖ فَمَن يَهْدِى مَنْ أَضَلَّ ٱللَّهُ ۖ وَمَا لَهُم مِّن نَّـٰصِرِينَ
çtrÕt¥tçty1ÕÕtÍe8Lt Í5ÕtBt9q yn3Ôtt9ynwBt3 çtuøt1Gt3hu E2rÕBtLt3, VBtkGGtn3Œe BtLt3 yÍ1ÕÕtÕÕttntu, ÔtBtt ÕtnwBt3 rBtÒttË7uheLt
બલ્કે ઝાલિમોએ ઇલ્મ વગર પોતાની ખ્વાહીશાતો (ઇચ્છાઓ)ની પૈરવી કરી, જેને અલ્લાહ (ખરાબ અમલને કારણે) ગુમરાહ કર્યા છે તેને કોણ હિદાયત આપી શકે છે? અને તેનો કોઇ મદદગાર નહિં હોય.
આયત ૩૦: ૨૯
[09:01.00]
فَأَقِمْ وَجْهَكَ لِلدِّينِ حَنِيفًا ۚ فِطْرَتَ ٱللَّهِ ٱلَّتِى فَطَرَ ٱلنَّاسَ عَلَيْهَا ۚ لَا تَبْدِيلَ لِخَلْقِ ٱللَّهِ ۚ ذَٰلِكَ ٱلدِّينُ ٱلْقَيِّمُ وَلَـٰكِنَّ أَكْثَرَ ٱلنَّاسِ لَا يَعْلَمُونَ
Vyrf2Bt3 Ôts3nf rÕtveLtu n1LteVLt3, rVít14hítÕÕttrnÕÕtíte Vít1hÒttË y1ÕtGt3nt, ÕttítçŒeÕt ÕtuÏt1Õt3rf2ÕÕttnu, Ít7ÕtufŒ3ŒeLtwÕt3 f1GGtuBttu ÔtÕttrfÒt yf3Ë7hÒttËu ÕttGty14ÕtBtqLt
બસ તારો ચહેરો ખાલિસ દીન તરફ કર આ ફિત્રત છે કે અલ્લાહે જેના પર ઇન્સાનોને પૈદા કર્યા છે, અને અલ્લાહની ખિલ્કતમાં કાંઇપણ પરિવર્તન નથી, બેશક આ જ મજબૂત દીન છે પરંતુ મોટા ભાગના લોકો જાણતા નથી:
આયત ૩૦: ૩૦
[09:27.00]
۞ مُنِيبِينَ إِلَيْهِ وَٱتَّقُوهُ وَأَقِيمُوا۟ ٱلصَّلَوٰةَ وَلَا تَكُونُوا۟ مِنَ ٱلْمُشْرِكِينَ
BttuLteçteLt yuÕtGt3nu Ôt¥tf1qntu Ôtyfe2BtqM1Ë1Õttít ÔtÕttítfqLtq BtuLtÕt3 Btw~hufeLt
તમે (તોબા કરતા) તે (ફિત્રત)ની તરફ પાછા આવો, અને તેની (નાફરમાનીથી) પરહેઝ કરો અને નમાઝ કાયમ કરો અને મુશ્રિકોમાંના ન થાજો:
આયત ૩૦: ૩૧
[09:39.00]
مِنَ ٱلَّذِينَ فَرَّقُوا۟ دِينَهُمْ وَكَانُوا۟ شِيَعًا ۖ كُلُّ حِزْبٍۭ بِمَا لَدَيْهِمْ فَرِحُونَ
BtuLtÕÕtÍe8Lt Vh0f1q ŒeLtnwBt3 ÔtftLtq ~tuGty1Lt3, fwÕÕttu rnÍ14rçtBt3 çtuBtt ÕtŒG3trnBt3 Vhun1qLt
તેઓમાંથી (ન થાજો) કે જેમણે પોતાના દીનના ભાગલા પાડી દીધા, તથા અલગ અલગ સમૂહોમાં વહેંચાઇ ગયા અને દરેક સમૂહની પાસે જે કાંઇ છે તેનાથી તેઓ રાજી છે.
આયત ૩૦: ૩૨
[09:53.00]
وَإِذَا مَسَّ ٱلنَّاسَ ضُرٌّ دَعَوْا۟ رَبَّهُم مُّنِيبِينَ إِلَيْهِ ثُمَّ إِذَآ أَذَاقَهُم مِّنْهُ رَحْمَةً إِذَا فَرِيقٌ مِّنْهُم بِرَبِّهِمْ يُشْرِكُونَ
ÔtyuÍt7 BtMËÒttË Íw2h3ÁLt3 Œy1Ôt3 hçt0nwBt3 BttuLteçteLt yuÕtGt3nu Ë7wBt0 yuuÍ98t yÍt7f1nwBt3 rBtLntu hn14BtítLt3 yuÍt7 Vhefw1Bt3 rBtLnwBt3 çtuhççturnBt3 Gtw~hufqLt
અને લોકો ઉપર જયારે કોઇ મુસીબત આવે છે ત્યારે તેઓ તોબા કરતા પલટીને પોતાના પરવરદિગારને પુકારે છે, પરંતુ જેવી તે તેઓને રહેમતની મજા ચખાડે છે તરત જ તેઓમાંથી એક સમૂહ શિર્ક કરવા લાગે છે :
આયત ૩૦: ૩૩
[10:23.00]
لِيَكْفُرُوا۟ بِمَآ ءَاتَيْنَـٰهُمْ ۚ فَتَمَتَّعُوا۟ فَسَوْفَ تَعْلَمُونَ
ÕtuGtf3VtuÁ çtuBtt9ytítGt3LttnwBt3, VítBt¥tQ2 VËÔt3V íty41ÕtBtqLt
(રહેવા દ્યો) અમોએ તેમને જે કાંઇ આપ્યું છે તેની નાશુક્રી કરે (કહો કે) તમે મોજ કરો પરંતુ જલ્દી (પરિણામની) ખબર પડી જશે.
આયત ૩૦: ૩૪
[10:34.00]
أَمْ أَنزَلْنَا عَلَيْهِمْ سُلْطَـٰنًا فَهُوَ يَتَكَلَّمُ بِمَا كَانُوا۟ بِهِۦ يُشْرِكُونَ
yBt3yLÍÕLtt y1ÕtGt3rnBt3 ËwÕítt1LtLt3 VntuÔt GtítfÕÕtBttu çtuBtt ftLtq çtune Gtw~hufqLt
શું અમોએ તેમના પર કોઇ એવી દલીલ નાઝિલ કરી કે જે તેના શરીકો બાબતે કાંઇ કહેતી હોય ?
આયત ૩૦: ૩૫
[10:47.00]
وَإِذَآ أَذَقْنَا ٱلنَّاسَ رَحْمَةً فَرِحُوا۟ بِهَا ۖ وَإِن تُصِبْهُمْ سَيِّئَةٌۢ بِمَا قَدَّمَتْ أَيْدِيهِمْ إِذَا هُمْ يَقْنَطُونَ
ÔtyuÍ98t yÍ7f14LtÒttË hn14BtítLt3 Vhunq1çtunt, ÔtELítturË1çnwBt3 ËGGtuyítwBt3 çtuBttf1vBtít3 yGt3ŒernBt3 yuÍt7nwBt3 Gtf14Ltít1qLt
અને જ્યારે અમે લોકોને રહેમતની મજા ચખાડીએ છીએ ત્યારે તેનાથી ખુશ થાય છે; અને જ્યારે તેમના પર તેમના હાથોએ અગાઉ કરેલા કામોના કારણે કોઇ આફત આવી પડે ત્યારે એકાએક નિરાશ થઇ જાય છે.
આયત ૩૦: ૩૬
[11:08.00]
أَوَلَمْ يَرَوْا۟ أَنَّ ٱللَّهَ يَبْسُطُ ٱلرِّزْقَ لِمَن يَشَآءُ وَيَقْدِرُ ۚ إِنَّ فِى ذَٰلِكَ لَـَٔايَـٰتٍ لِّقَوْمٍ يُؤْمِنُونَ
yÔtÕtBt3 GthÔt3 yÒtÕÕttn Gtçt3Ëtuít1wh3 rhÍ74f1 ÕtuBtkGGt~tt9ytu ÔtGt1f3Œuhtu, EÒt Ve Ít7Õtuf ÕtytGttrítÕt3 Õtuf1Ôt3rBtkGt3 Gttuy3BtuLtqLt
શું તેમણે નથી જોયું કે અલ્લાહ જેના માટે ચાહે રોઝી વિશાળ અથવા તંગ કરે છે? બેશક ઇમાન લાવનારાઓ માટે એમાં નિશાનીઓ છે.
આયત ૩૦: ૩૭
[11:29.00]
فَـَٔاتِ ذَا ٱلْقُرْبَىٰ حَقَّهُۥ وَٱلْمِسْكِينَ وَٱبْنَ ٱلسَّبِيلِ ۚ ذَٰلِكَ خَيْرٌ لِّلَّذِينَ يُرِيدُونَ وَجْهَ ٱللَّهِ ۖ وَأُو۟لَـٰٓئِكَ هُمُ ٱلْمُفْلِحُونَ
VytítuÍ7Õt3 f1wh3çtt n1f14f1nq ÔtÕt3rBtMfeLt ÔtçLtMËçteÕtu, Ít7Õtuf Ït1Gt3ÁÕt3 rÕtÕÕtÍe8Lt GttuheŒqLt Ôts3nÕÕttnu ÔtytuÕtt9yuf ntuBtwÕt3 BtwV3Õtunq1Lt
અને તું તારા નજીકના સગાં-વ્હાલાઓને તથા મિસ્કીનોને તથા રસ્તામાં રહી ગયેલ (મુસાફરો)ને તેમનો હક આપી દે આ તે લોકો માટે બહેતર છે કે જેઓ અલ્લાહની ખુશી ચાહે છે અને આ લોકો તે કામ્યાબ થનાર છે.
આયત ૩૦: ૩૮
[11:53.00]
وَمَآ ءَاتَيْتُم مِّن رِّبًا لِّيَرْبُوَا۟ فِىٓ أَمْوَٰلِ ٱلنَّاسِ فَلَا يَرْبُوا۟ عِندَ ٱللَّهِ ۖ وَمَآ ءَاتَيْتُم مِّن زَكَوٰةٍ تُرِيدُونَ وَجْهَ ٱللَّهِ فَأُو۟لَـٰٓئِكَ هُمُ ٱلْمُضْعِفُونَ
ÔtBtt9ytítGt3ítwBt3 rBth3huçtÕt3 ÕtuGth3çttuÔtt Ve9 yBt3ÔttrÕtÒttËu VÕttGth3çtq E2Lt3ŒÕÕttnu, ÔtBtt9ytítGt3ítwBt3 rBtLt3ÍftrítLt3 íttuheŒqLt Ôts3nÕÕttnu VWÕtt9yuf ntuBtwÕt3 BtwÍ14y22uVqLt
અને તમે વ્યાજ(ના ઇરાદાથી જે કાંઇપણ) આપો પરિણામે (વ્યાજ ખાનાર) લોકોના માલમાં વધારો થાય, અલ્લાહ પાસે કાંઇ વધારો હાંસિલ નહી થાય, ઝકાત આપો છો અને અલ્લાહની ખુશીનો ઇરાદો કરો છો આવુ કામ કરનારના બદલામાં વધારો થનાર છે.
આયત ૩૦: ૩૯
[12:26.00]
ٱللَّهُ ٱلَّذِى خَلَقَكُمْ ثُمَّ رَزَقَكُمْ ثُمَّ يُمِيتُكُمْ ثُمَّ يُحْيِيكُمْ ۖ هَلْ مِن شُرَكَآئِكُم مَّن يَفْعَلُ مِن ذَٰلِكُم مِّن شَىْءٍ ۚ سُبْحَـٰنَهُۥ وَتَعَـٰلَىٰ عَمَّا يُشْرِكُونَ
yÕÕttnwÕÕtÍe8 Ït1Õtf1fwBt3 Ëw7BBt hÍf1fwBt3 Ëw7BBt GttuBteíttufwBt3 Ë7wBBt Gttun14GtefwBt3, nÕt3rBtLt3 ~ttuhft9yufwBt3 BtkGGtV3y1Õttu rBtLt3 Ít7ÕtufwBt3 rBtLt3 ~tGt3ELt3, Ëwçnt1Ltnq Ôtíty1tÕtt y1BBtt Gtw~t3hufqLt
તે અલ્લાહ છે કે જેણે તમને પેદા કર્યા, પછી તમને રોઝી આપી, પછી મૌત આપશે, પછી તમને જીવતા કરશે; શું તમારા શરીકોમાંથી કોઇ એવો છે કે જે આમાંથી કોઇ કાર્ય કરે? જેને તેઓ શરીક બનાવે છે તેનાથી અલ્લાહ પાક અને બુલંદ છે.
આયત ૩૦: ૪૦
[12:59.00]
ظَهَرَ ٱلْفَسَادُ فِى ٱلْبَرِّ وَٱلْبَحْرِ بِمَا كَسَبَتْ أَيْدِى ٱلنَّاسِ لِيُذِيقَهُم بَعْضَ ٱلَّذِى عَمِلُوا۟ لَعَلَّهُمْ يَرْجِعُونَ
Í5nhÕt3 VËtŒtu rVÕt3çth3hu ÔtÕt3çt3n1hu çtuBtt fËçtít3 yGt3rŒÒttËu ÕtuGttuÍe8fnwBt3 çty14Í1ÕÕtÍe8 y1BtuÕtq Õty1ÕÕtnwBt3 Gth3suQ2Lt
લોકોના હાથોએ કરેલા આમાલને કારણે ઝમીન અને દરિયામાં ફસાદ જાહેર થઇ ગયો છે જેથી ખુદા તેમના અમુક આમાલની મજા ચખાડે, કદાચને તેઓ (હક તરફ) પાછા ફરી જાય.
આયત ૩૦: ૪૧
[13:18.00]
قُلْ سِيرُوا۟ فِى ٱلْأَرْضِ فَٱنظُرُوا۟ كَيْفَ كَانَ عَـٰقِبَةُ ٱلَّذِينَ مِن قَبْلُ ۚ كَانَ أَكْثَرُهُم مُّشْرِكِينَ
fw1Õt3 ËeÁ rVÕt3yÍuo2 VLt3Ít6uÁ fGt3V ftLt yt1f22uçtítwÕÕtÍe8Lt rBtLt3f1çÕttu, ftLt yf3Ë7htunwBt3 Btw~t3hufeLt
તું કહે કે ઝમીનમાં મુસાફરી કરો અને જૂઓ કે જે લોકો તમારી પહેલા હતા તેમનો અંજામ કેવો હતો! જેમાંથી મોટા ભાગના મુશરિકો હતા.
આયત ૩૦: ૪૨
[13:34.00]
فَأَقِمْ وَجْهَكَ لِلدِّينِ ٱلْقَيِّمِ مِن قَبْلِ أَن يَأْتِىَ يَوْمٌ لَّا مَرَدَّ لَهُۥ مِنَ ٱللَّهِ ۖ يَوْمَئِذٍ يَصَّدَّعُونَ
Vyrf2Bt3 Ôts3nf rÕtverLtÕt3 f1GGtuBtu rBtLf1çÕtu ykGGty3ítuGt GtÔt3BtwÕt3 ÕttBthvÕtnq BtuLtÕÕttnu GtÔt3BtyurÍkGt3 GtË14Ë1vQ2Lt
અને તારા ચહેરાને સીધા અને મજબૂત દીન (ધર્મ) તરફ રાખ, એ પહેલા તે દિવસ આવી જાય જેને કોઇપણ અલ્લાહ(ના હુકમ)થી પલટાવી શકશે નહિ, તે દિવસે લોકો જુદા-જુદા ગિરોહમાં વહેંચાઇ જશે.
આયત ૩૦: ૪૩
[13:53.00]
مَن كَفَرَ فَعَلَيْهِ كُفْرُهُۥ ۖ وَمَنْ عَمِلَ صَـٰلِحًا فَلِأَنفُسِهِمْ يَمْهَدُونَ
BtLt3fVh Vy1ÕtGt3nu fwV3htunq, ÔtBtLt3 y1BtuÕt Ët1Õtun1Lt3 VÕtuyLt3VtuËurnBt3 GtBt3nŒqLt
જે કોઇએ ઇન્કાર કર્યો તે (નાસ્તિકપણું) તેના પોતાના નુકસાનમાં છે અને જેઓ નેક અમલ કરે છે તેઓ પોતાના માટે (કામ્યાબીની) તૈયારી કરે છે :
આયત ૩૦: ૪૪
[14:06.00]
لِيَجْزِىَ ٱلَّذِينَ ءَامَنُوا۟ وَعَمِلُوا۟ ٱلصَّـٰلِحَـٰتِ مِن فَضْلِهِۦٓ ۚ إِنَّهُۥ لَا يُحِبُّ ٱلْكَـٰفِرِينَ
ÕtuGts3ÍuGtÕÕtÍ8eLt ytBtLtq Ôty1BtuÕtqË14ËtÕtunt1ítu rBtLt3 VÍ14Õtune, EÒtnq ÕttGtturnççtwÕt3 ftVuheLt
જેથી અલ્લાહ તે લોકોને કે જેઓ ઇમાન લાવ્યા તથા નેક આમાલ કર્યા, તેઓને પોતાના ફઝલથી બદલો આપે; બેશક તે નાસ્તિકોને ચાહતો નથી.
આયત ૩૦: ૪૫
[14:21.00]
وَمِنْ ءَايَـٰتِهِۦٓ أَن يُرْسِلَ ٱلرِّيَاحَ مُبَشِّرَٰتٍ وَلِيُذِيقَكُم مِّن رَّحْمَتِهِۦ وَلِتَجْرِىَ ٱلْفُلْكُ بِأَمْرِهِۦ وَلِتَبْتَغُوا۟ مِن فَضْلِهِۦ وَلَعَلَّكُمْ تَشْكُرُونَ
ÔtrBtLt3 ytGttítune9 ykGGtwh3ËuÕth3 huGttn1 Bttuçt~~tuhtrítkÔt3 ÔtÕtuGttuÍe8 f1fwBt3 rBth0n14Btítune ÔtÕtuíts3huGtÕt3 VwÕftu çtuyBt3hune ÔtÕtuítçt3ítøt1q rBtLt3 VÍ14Õtune Ôt Õty1ÕÕtfwBt3 ít~t3ftuÁLt
અને તેની નિશાનીઓમાંથી છે કે તે હવાને ખુશખબરી આપનાર તરીકે મોકલે છે જેથી તમને એની રહેમતની મજા ચખાડે, અને તેના હુકમથી કશ્તી ચાલે, તથા તમે તેના ફઝલથી રોઝી મેળવો. કદાચને તમે શુક્ર કરો.
આયત ૩૦: ૪૬
[14:48.00]
وَلَقَدْ أَرْسَلْنَا مِن قَبْلِكَ رُسُلًا إِلَىٰ قَوْمِهِمْ فَجَآءُوهُم بِٱلْبَيِّنَـٰتِ فَٱنتَقَمْنَا مِنَ ٱلَّذِينَ أَجْرَمُوا۟ ۖ وَكَانَ حَقًّا عَلَيْنَا نَصْرُ ٱلْمُؤْمِنِينَ
ÔtÕtf1Œ3 yh3ËÕLtt rBtLf1çt3Õtuf htuËtuÕtLt3 yuÕtt f1Ôt3BturnBt3 Vò9QnwBt3 rçtÕt3çtGGtuLttítu VLítf1BLtt BtuLtÕÕtÍe8Lt ys3hBtq, ÔtftLt n1f14f1Lt3 y1ÕtGt3Ltt LtË14ÁÕt3 Bttuy3BtuLteLt
અને ખરેખર અમોએ તારી પહેલા તેમની કોમો તરફ રસૂલોને મોકલ્યા. જેઓ તેમની પાસે ખુલ્લી દલીલો લઇ ગયા, (અને તેઓને જૂઠલાવવામાં આવ્યા) પછી અમોએ મુજરીમોથી બદલો લીધો અને મોઅમીનોની મદદ કરવી અમારી ફરજ છે.
આયત ૩૦: ૪૭
[15:12.00]
ٱللَّهُ ٱلَّذِى يُرْسِلُ ٱلرِّيَـٰحَ فَتُثِيرُ سَحَابًا فَيَبْسُطُهُۥ فِى ٱلسَّمَآءِ كَيْفَ يَشَآءُ وَيَجْعَلُهُۥ كِسَفًا فَتَرَى ٱلْوَدْقَ يَخْرُجُ مِنْ خِلَـٰلِهِۦ ۖ فَإِذَآ أَصَابَ بِهِۦ مَن يَشَآءُ مِنْ عِبَادِهِۦٓ إِذَا هُمْ يَسْتَبْشِرُونَ
yÕÕttnwÕÕtÍe8 Gtwh3ËuÕtwh3 huGttn1 VíttuËe8htu Ënt1çtLt3 VGtçËtuítt2unq rVË0Btt9yu fGt3V Gt~tt9ytu ÔtGts3y1Õttunq fuËVLt3 VíthÕt3 ÔtŒ3f1 GtÏ1htuòu rBtLt3 Ït2uÕttÕtune, VyuÍ98t yËt1çt çtune BtkGt0~tt9ytu rBtLyu2çttŒune9 yuÍt7nwBt3 GtMítç~tuÁLt
તે અલ્લાહ જ છે જે હવાને મોકલે છે કે જે વાદળોને ખેંચી લાવે છે, પછી તે વાદળો તેની મરજી પ્રમાણે આસમાનમાં ફેલાવે છે, એકબીજા ઉપર ઢગલો કરે છે ત્યારે તુ જોવે છો કે તેના પડો વચ્ચેથી વરસાદના ટીપાઓ નીકળે છે અને જ્યારે પોતાના બંદાઓમાંથી જેને ચાહે તેના સુધી આ વરસાદ પહોંચાડે છે ત્યારે તેઓ તરત જ ખુશ થઇ જાય છે.
આયત ૩૦: ૪૮
[15:51.00]
وَإِن كَانُوا۟ مِن قَبْلِ أَن يُنَزَّلَ عَلَيْهِم مِّن قَبْلِهِۦ لَمُبْلِسِينَ
Ôt ELftLtq rBtLf1çÕtu ykGGttuLtÍ0Õt y1ÕtrGtnBt3 rBtLf1çÕtune ÕtBtwçÕtuËeLt
ખરે જ તેમના પર નાઝિલ થવા પહેલાં તેઓ નિરાશ હતા.
આયત ૩૦: ૪૯
[16:04.50]
فَٱنظُرْ إِلَىٰٓ ءَاثَـٰرِ رَحْمَتِ ٱللَّهِ كَيْفَ يُحْىِ ٱلْأَرْضَ بَعْدَ مَوْتِهَآ ۚ إِنَّ ذَٰلِكَ لَمُحْىِ ٱلْمَوْتَىٰ ۖ وَهُوَ عَلَىٰ كُلِّ شَىْءٍ قَدِيرٌ
VLt3Íwh3 yuÕtt9 ytËt7hu hn14BtrítÕÕttnu fGt3V Gttun14rGtÕt3 yÍo2 çty14Œ BtÔt3ítunt, EÒt Ít7Õtuf ÕtBttun14rGtÕt3 BtÔt3ítt, ÔtntuÔt y1Õtt fwÕÕtu ~tGt3ELt3 f1Œeh
માટે તમે અલ્લાહની રહેમતની અસર જૂઓ કે તે કઇ રીતે ઝમીનને તેના મરણ બાદ સજીવન કરે છે, બેશક તે જ મરણ પામેલાઓને જીવતા કરનાર છે અને તે દરેક વસ્તુ પર કુદરત ધરાવનાર છે.
આયત ૩૦: ૫૦
[16:26.00]
وَلَئِنْ أَرْسَلْنَا رِيحًا فَرَأَوْهُ مُصْفَرًّا لَّظَلُّوا۟ مِنۢ بَعْدِهِۦ يَكْفُرُونَ
ÔtÕtELt3 yh3ËÕLtt hen1Lt VhyÔt3ntu BtwË14Vh0Õt3 ÕtÍ1ÕÕtq rBtBt3çty14Œune Gtf3VtuÁLt
અને અમે જો (એવી) હવા મોકલશુ કે જેના કારણે તે (ખેતી) પીળી પડી ગયેલ જોશે તો જરૂર તેઓ (અગાઉની નેઅમતને ભૂલાવી) નાશુક્રા બની જશે.
આયત ૩૦: ૫૧
[16:39.00]
فَإِنَّكَ لَا تُسْمِعُ ٱلْمَوْتَىٰ وَلَا تُسْمِعُ ٱلصُّمَّ ٱلدُّعَآءَ إِذَا وَلَّوْا۟ مُدْبِرِينَ
VEÒtf ÕttítwË3BtuW2Õt3 BtÔt3ítt ÔtÕtt ítwËBtuW2Ë14 Ëw1BBtvtuyt92y yuÍt7 ÔtÕÕtÔt3 BtwŒ3çtuheLt
તું તારી વાતને મુડદાઓને સંભળાવી શકતો નથી અને ન બહેરાઓને સંભળાવી શકે છે, કે જ્યારે તેઓ પીઠ ફેરવી ચાલતા થાય.
આયત ૩૦: ૫૨
[16:54.00]
وَمَآ أَنتَ بِهَـٰدِ ٱلْعُمْىِ عَن ضَلَـٰلَتِهِمْ ۖ إِن تُسْمِعُ إِلَّا مَن يُؤْمِنُ بِـَٔايَـٰتِنَا فَهُم مُّسْلِمُونَ
ÔtBtt9yLít çtuntrŒÕt3 W2BGtu y1Lt3 Í1ÕttÕtíturnBt3, ELt3ítwË3Btuyt7u EÕÕtt BtkGGttuy3BtuLttu çtuytGttítuLtt VnwBt3 BtwË3ÕtuBtqLt
અને ન તું આંધળાઓને તેમની ગુમરાહીમાંથી હિદાયત કરી શકે છો, તુ ફકત તેઓને સંભળાવી શકે છો કે જે અમારી આયતો પર ઇમાન લાવે છે તથા તસ્લીમ થનાર છે.
આયત ૩૦: ૫૩
[17:15.00]
۞ ٱللَّهُ ٱلَّذِى خَلَقَكُم مِّن ضَعْفٍ ثُمَّ جَعَلَ مِنۢ بَعْدِ ضَعْفٍ قُوَّةً ثُمَّ جَعَلَ مِنۢ بَعْدِ قُوَّةٍ ضَعْفًا وَشَيْبَةً ۚ يَخْلُقُ مَا يَشَآءُ ۖ وَهُوَ ٱلْعَلِيمُ ٱلْقَدِيرُ
yÕÕttnwÕÕtÍe8 Ït1Õtf1fwBt3 rBtLt3 Ítu2y14rVLt3 Ë7wBBt sy1Õt rBtBt3çty14Œu Ítu2y41rVLt3 fq1ÔÔtítLt3 Ë7wBBt sy1Õt rBtBt3çty14Œu fq1ÔÔtrítLt3 Ítu2y14VkÔt3 Ôt~tGt3çtítLt3, GtÏt14Õttuftu BttGt~tt9ytu, ÔtntuÔtÕt3 y1ÕteBtwÕt3 f1Œeh
તે અલ્લાહ જ છે જેણે તમને પેદા કર્યા એવી હાલતમાં કે કમજોર હતા, પછી કમજોરી બાદ તાકત આપી, પછી તાકત બાદ ફરી કમજોરી અને બુઢાપામાં દાખલ કરી દીધા; તે જે ચાહે છે તે પેદા કરે છે, અને તે ઇલ્મ અને કુદરતવાળો છે.
આયત ૩૦: ૫૪
[17:46.00]
وَيَوْمَ تَقُومُ ٱلسَّاعَةُ يُقْسِمُ ٱلْمُجْرِمُونَ مَا لَبِثُوا۟ غَيْرَ سَاعَةٍ ۚ كَذَٰلِكَ كَانُوا۟ يُؤْفَكُونَ
Ôt GtÔt3Bt ítfq1BtwËt0y1íttu Gtwf14ËuBtwÕt3 Btws3huBtqLt, Btt ÕtçtuË7q øt1Gt3h Ëty1rítLt3, fÍt7Õtuf ftLtq Gttuy3VfqLt
અને જે દિવસે (કયામતની) ઘડી કાયમ થશે, મુજરીમો કસમ ખાઇને કહેશે કે તેઓ (બરઝખમાં) કલાકથી વધુ રહ્યા નથી આ રીતે (હકીકત સમજવાથી) દૂર રાખવામાં આવ્યા.
આયત ૩૦: ૫૫
[17:59.00]
وَقَالَ ٱلَّذِينَ أُوتُوا۟ ٱلْعِلْمَ وَٱلْإِيمَـٰنَ لَقَدْ لَبِثْتُمْ فِى كِتَـٰبِ ٱللَّهِ إِلَىٰ يَوْمِ ٱلْبَعْثِ ۖ فَهَـٰذَا يَوْمُ ٱلْبَعْثِ وَلَـٰكِنَّكُمْ كُنتُمْ لَا تَعْلَمُونَ
Ôtft1ÕtÕÕtÍe8Lt WítqÕt3 E2ÕBt ÔtÕEBttLt Õtf1Œ3 ÕtrçtM7ítwBt3 VefuíttrçtÕÕttnu yuÕtt GtÔt3rBtÕt3 çty14Ëu VntÍt7 GtÔt3BtwÕt çty14Ë7u ÔtÕttrfÒtfwBt3 fwLt3ítwBt3 Õttíty14ÕtBtqLt
પરંતુ જેમને ઇલ્મ તથા ઇમાન આપવામાં આવ્યું છે તેઓ કહેશે કે તમે અલ્લાહના હુકમ / લખાણ મુજબ સજીવન થવાના દિવસ સુધી રોકાયેલા હતા, આ સજીવન થવાનો દિવસ છે, પરંતુ તમે જાણતા નથી.
આયત ૩૦: ૫૬
[18:20.00]
فَيَوْمَئِذٍ لَّا يَنفَعُ ٱلَّذِينَ ظَلَمُوا۟ مَعْذِرَتُهُمْ وَلَا هُمْ يُسْتَعْتَبُونَ
VGtÔt3 BtyurÍ7Õt3 Õtt GtLt3VW2ÕÕtÍe8Lt Í5ÕtBtq Bty14Í7uhíttunwBt3 ÔtÕttnwBt3 GtwMíty14ítçtqLt
અને તે દિવસે ઝુલ્મગારોનુ બહાનુ તેમને ફાયદો નહી પહોંચાડે અને તેઓની તોબા કબૂલ કરવામાં નહી આવે.
આયત ૩૦: ૫૭
[18:31.00]
وَلَقَدْ ضَرَبْنَا لِلنَّاسِ فِى هَـٰذَا ٱلْقُرْءَانِ مِن كُلِّ مَثَلٍ ۚ وَلَئِن جِئْتَهُم بِـَٔايَةٍ لَّيَقُولَنَّ ٱلَّذِينَ كَفَرُوٓا۟ إِنْ أَنتُمْ إِلَّا مُبْطِلُونَ
ÔtÕtf2Œ3 Í1hçLtt rÕtLLttËu VentÍ7Õt3 f1wh3ytLtu rBtLfwÕÕtu BtË7rÕtLt3, ÔtÕtELt3 suy3ítnwBt3 çtuytGtrítÕt3 ÕtGtf1qÕtLLtÕÕtÍe8Lt fVÁ9 ELt3 yLítwBt3 EÕÕtt Btwçítu2ÕtqLt
અને અમોએ આ કુરઆનમાં લોકો માટે દરેક જાતની મિસાલ આપી જો તમે કોઇ નિશાની લઇ આવશો તો નાસ્તિક એમ જ કહેશે કે તમે અહલે બાતિલ છો.
આયત ૩૦: ૫૮
[18:56.00]
كَذَٰلِكَ يَطْبَعُ ٱللَّهُ عَلَىٰ قُلُوبِ ٱلَّذِينَ لَا يَعْلَمُونَ
fÍt7Õtuf Gtít14çtW2ÕÕttntu y1Õtt ftu2ÕtqrçtÕÕtÍe8Lt ÕttGty14ÕtBtqLt
આવી રીતે અલ્લાહ ઇલ્મ ન રાખનારના દિલો ઉપર મોહર લગાવે છે.
આયત ૩૦: ૫૯
[19:05.00]
فَٱصْبِرْ إِنَّ وَعْدَ ٱللَّهِ حَقٌّ ۖ وَلَا يَسْتَخِفَّنَّكَ ٱلَّذِينَ لَا يُوقِنُونَ
VË14rçth3 ELLt Ôty14ŒÕÕttnu n1f14f1wkÔt3 ÔtÕtt GtMítrÏt1V3VLLtfÕÕtÍe8Lt Õtt Gtqfu2LtqLt
તેથી તમે સબરથી કામ લ્યો, કે ખુદાનો વાયદો સાચો છે અને (ઘ્યાન રાખજો) જે લોકોને યકીન નથી તેઓ તમને નબળા ન પાડી દ્યે.
આયત ૩૦: ૬૦
الروم
અર રૂમ
સુરા-૩૦ | આયત-૬૦
بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَـٰنِ ٱلرَّحِيمِ
rçtÂMBtÕÕttrnh3 hn14BttrLth3 hn2eBt
અલ્લાહના નામથી જે ધણો મહેરબાન, બહુજ રહેમ કરવાવાળો છે
الٓمٓ
yrÕtV, Õtt9Bt, Bte9Bt,
અલીફ લામ મીમ.
આયત ૩૦:૧
غُلِبَتِ ٱلرُّومُ
øt2tuÕtuçtríth3ÁBtt
રૂમવાળા પરાજિત થયા.
આયત ૩૦:૨
فِىٓ أَدْنَى ٱلْأَرْضِ وَهُم مِّنۢ بَعْدِ غَلَبِهِمْ سَيَغْلِبُونَ
Ve9 yŒ3LtÕt3 yh3Íu2 ÔtnwBt3 rBtBt3çty41Œu øt1ÕtçturnBt3 ËGtøt14ÕtuçtqLt
પાસેની ઝમીનમાં, પરંતુ તેઓના પરાજિત થવા બાદ જલ્દી પાછા ગાલિબ થશે:
આયત ૩૦:૩
فِى بِضْعِ سِنِينَ ۗ لِلَّهِ ٱلْأَمْرُ مِن قَبْلُ وَمِنۢ بَعْدُ ۚ وَيَوْمَئِذٍ يَفْرَحُ ٱلْمُؤْمِنُونَ
Ve rçtÍ14y7uËuLteLt, rÕtÕÕttrnÕt3 yBtútu rBtLt3f1çÕttu Ôt rBtBt3çty14Œtu Ôt GtÔt3BtyurÍ8kGt3 GtV3hn1qÕt3 Bttuy3BtuLtqLt
થોડાક વર્ષોમાં; કામ્યાબી પહેલા તથા પછી દરેક કામ અલ્લાહના હાથમાં જ છે અને તે દિવસે ઇમાનવાળા ખુશ થશે:
આયત ૩૦:૪
بِنَصْرِ ٱللَّهِ ۚ يَنصُرُ مَن يَشَآءُ ۖ وَهُوَ ٱلْعَزِيزُ ٱلرَّحِيمُ
çtuLtË14rhÕÕttnu, GtLt3Ët7uhtu BtkGGt~tt9ytu, ÔtntuÔtÕt3 y1ÍeÍwh3 hn2eBt
અલ્લાહની મદદથી; તે જેને ચાહે છે (તેની) મદદ કરે છે; અને તે જબરદસ્ત મહેરબાન છે:
આયત ૩૦:૫
وَعْدَ ٱللَّهِ ۖ لَا يُخْلِفُ ٱللَّهُ وَعْدَهُۥ وَلَـٰكِنَّ أَكْثَرَ ٱلنَّاسِ لَا يَعْلَمُونَ
Ôty14ŒÕÕttnu, ÕttGtwÏ14tÕtuVwÕÕttntu Ôty14Œnq ÔtÕttrfÒt yf3Ë7 hÒttËu ÕttGty14ÕtBtqLt
આ અલ્લાહનો વાયદો છે કે અલ્લાહ હરગિઝ પોતાનો વાયદો તોડતો નથી, પરંતુ ઘણાંખરા લોકો જાણતા નથી.
આયત ૩૦:૬
يَعْلَمُونَ ظَـٰهِرًا مِّنَ ٱلْحَيَوٰةِ ٱلدُّنْيَا وَهُمْ عَنِ ٱلْـَٔاخِرَةِ هُمْ غَـٰفِلُونَ
Gty14ÕtBtqLt Ít5nuhBt3 BtuLtÕt3n1Gttrít Œ0wLGtt, ÔtnwBt3 y1rLtÕt3 ytÏ2tuhítu nwBt3 øtt1VuÕtqLt
તેઓ ફકત દુનિયાના જાહેરી જીવનને જાણે છે, અને આખેરતથી તેઓ ગાફેલ છે.
આયત ૩૦:૭
أَوَلَمْ يَتَفَكَّرُوا۟ فِىٓ أَنفُسِهِم ۗ مَّا خَلَقَ ٱللَّهُ ٱلسَّمَـٰوَٰتِ وَٱلْأَرْضَ وَمَا بَيْنَهُمَآ إِلَّا بِٱلْحَقِّ وَأَجَلٍ مُّسَمًّى ۗ وَإِنَّ كَثِيرًا مِّنَ ٱلنَّاسِ بِلِقَآئِ رَبِّهِمْ لَكَـٰفِرُونَ
yÔtÕtBt3 GtítVf3fÁ Ve9 yLVtuËurnBt3 Btt Ït1Õtf1ÕÕttnwMËBttÔttítu ÔtÕt1yÍ2o ÔtBttçtGt3LtntuBtt9 EÕÕtt rçtÕt3 n1f14fu2 ÔtysrÕtBt3 BttuËBBtLt3, ÔtEÒt fËe8hBt3 BtuLtÒttËu çtuÕtuft92yu hççturnBt3 ÕtftVuYLt
શું તેઓ પોતાની જાતમાં વિચાર નથી કરતા કે અલ્લાહે આસમાનો તથા ઝમીન અને જે કાંઇ તેમની વચ્ચે છે તેને ખલ્ક નથી કર્યુ સિવાય કે હકની સાથે અને ચોક્કસ મુદ્દત માટે, પરંતુ લોકોમાં ઘણાંખરા પોતાના પરવરદિગારની મુલાકાતનો ઇન્કાર કરનારા છે.
આયત ૩૦:૮
أَوَلَمْ يَسِيرُوا۟ فِى ٱلْأَرْضِ فَيَنظُرُوا۟ كَيْفَ كَانَ عَـٰقِبَةُ ٱلَّذِينَ مِن قَبْلِهِمْ ۚ كَانُوٓا۟ أَشَدَّ مِنْهُمْ قُوَّةً وَأَثَارُوا۟ ٱلْأَرْضَ وَعَمَرُوهَآ أَكْثَرَ مِمَّا عَمَرُوهَا وَجَآءَتْهُمْ رُسُلُهُم بِٱلْبَيِّنَـٰتِ ۖ فَمَا كَانَ ٱللَّهُ لِيَظْلِمَهُمْ وَلَـٰكِن كَانُوٓا۟ أَنفُسَهُمْ يَظْلِمُونَ
yÔtÕtBt3 GtËeÁ rVÕyh3Íu2 VGtLÍt6uÁ fGt3VftLt y1tfu2çtítwÕÕtÍe8Lt rBtLt3 f1çÕturnBt3, ftLt9q y~tv rBtLnwBt3 f1qÔÔtítkÔt3 ÔtyËt7ÁÕt3 yh3Í1 Ôty1BtÁnt9 yf3Ë7h rBtBBtt y1BtÁnt Ôtò9yít3nwBt3 htuËtuÕttunwBt3 rçtÕt3çtGGtuLttítu, VBtt ftLtÕÕttntu ÕtuGtÍ54ÕtuBtnwBt3 ÔtÕttrfLt3 ftLt9q yLVtuËnwBt3 GtÍ36ÕtuBtqLt
અને શું તેઓએ ઝમીનમાં મુસાફરી નથી કરી કે તેઓ જૂએ કે તેમની અગાઉવાળાઓનો અંજામ કેવો થયો હતો ? તેઓ તેમના કરતાં વધારે તાકતવર હતા, અને ઝમીનને ખેડીને તેમના કરતાંય વધુ આબાદ કરી હતી, અને તેમના પાસે અમારા રસૂલો વાઝેહ નિશાનીઓ લઇને આવ્યા હતા; અને હરગિઝ ખુદા પોતાના બંદાઓ ઉપર ઝુલ્મ નથી કર્યો પરંતુ લોકો પોતાના નફસ ઉપર ઝુલ્મ કરતા હતા.
આયત ૩૦:૯
ثُمَّ كَانَ عَـٰقِبَةَ ٱلَّذِينَ أَسَـٰٓـُٔوا۟ ٱلسُّوٓأَىٰٓ أَن كَذَّبُوا۟ بِـَٔايَـٰتِ ٱللَّهِ وَكَانُوا۟ بِهَا يَسْتَهْزِءُونَ
Ë7wBBt ftLt yt1f2uçtítÕÕtÍe8Lt yËt9WMË9qyt yLt3 fÍ38Í7çtq çtuytGttrítÕÕttnu ÔtftLtq çtunt GtMítn3ÍuQLt
પછી જેમણે બૂરાઈ કરી હતી તેમનું પરિણામ એ આવ્યુ કે તેઓ અલ્લાહની નિશાનીઓ જૂઠલાવીને તેમની મજાક કરતા હતા.
આયત ૩૦:૧૦
ٱللَّهُ يَبْدَؤُا۟ ٱلْخَلْقَ ثُمَّ يُعِيدُهُۥ ثُمَّ إِلَيْهِ تُرْجَعُونَ
yÕÕttntu GtçŒWÕt3 Ït1Õf1 Ë7wBBt GttuE2Œtunq Ë7wBBt yuÕtGt3nu ítwh3sQ2Lt
અલ્લાહ ખિલ્કતની શરૂઆત કરે છે પછી તેને પલટાવશે. પછી તેની તરફ તમોને પાછા ફેરવવામાં આવશે.
આયત ૩૦:૧૧
وَيَوْمَ تَقُومُ ٱلسَّاعَةُ يُبْلِسُ ٱلْمُجْرِمُونَ
Ôt GtÔt3Bt ítf1qBtwMËty1íttu GtwçÕtuËwÕt3 Btws3huBtqLt
અને જે દિવસે કયામત કાયમ થશે ત્યારે ગુનેહગાર લોકો માયુસ બની રહી જશે.
આયત ૩૦:૧૨
وَلَمْ يَكُن لَّهُم مِّن شُرَكَآئِهِمْ شُفَعَـٰٓؤُا۟ وَكَانُوا۟ بِشُرَكَآئِهِمْ كَـٰفِرِينَ
ÔtÕtBt3 GtfwÕÕtnwBt3 rBtLt3 ~ttuhf9tyurnBt3 ~ttuVyt92ytu ÔtftLtq çtu~ttuhft9yurnBt3 ftVuheLt
અને તેઓના (બનાવટી) શરીકોમાંથી કોઇ શફાઅત કરનાર નહી બને અને તેઓ (બનાવટી) શરીકોનો ઇન્કાર કરનાર બની જશે.
આયત ૩૦:૧૩
وَيَوْمَ تَقُومُ ٱلسَّاعَةُ يَوْمَئِذٍ يَتَفَرَّقُونَ
Ôt GtÔt3Bt ítf1qBtwËt0y1íttu GtÔt3BtyurÍ1Gt3 GtítVh0f1qLt
અને જે દિવસે કયામત કાયમ થશે (મોઅમીન અને નાસ્તિક) અલગ અલગ ભાગલાઓમાં વહેંચાઇ જશે.
આયત ૩૦:૧૪
فَأَمَّا ٱلَّذِينَ ءَامَنُوا۟ وَعَمِلُوا۟ ٱلصَّـٰلِحَـٰتِ فَهُمْ فِى رَوْضَةٍ يُحْبَرُونَ
VyBt0ÕÕtÍe8Lt ytBtLtq Ôty1BtuÕtqM1Ë1tÕtunt1ítu VnwBt3 Ve hÔt3Í1rítkGt3 Gttun14çtÁLt
પછી જે લોકો ઇમાન લાવ્યા અને નેક આમાલ કર્યા, તેઓ જન્નતમાં ખુશહાલ હશે.
આયત ૩૦:૧૫
وَأَمَّا ٱلَّذِينَ كَفَرُوا۟ وَكَذَّبُوا۟ بِـَٔايَـٰتِنَا وَلِقَآئِ ٱلْـَٔاخِرَةِ فَأُو۟لَـٰٓئِكَ فِى ٱلْعَذَابِ مُحْضَرُونَ
ÔtyBt0ÕÕtÍe8Lt fVÁ ÔtfÍ70çtq çtuytGttítuLtt ÔtÕtuft92EÕt3 ytÏt7uhítu VWÕtt9yuf u rVÕt3y1Ít7çtu Bttun3Í1YLt
અને જેઓએ ઇન્કાર (કુફ્ર) કર્યો અને અમારી આયતોને તથા આખેરતની મુલાકાતને જૂઠલાવી છે તેઓને અઝાબમાં હાજર કરવામાં આવશે.
આયત ૩૦:૧૬
فَسُبْحَـٰنَ ٱللَّهِ حِينَ تُمْسُونَ وَحِينَ تُصْبِحُونَ
VËwçnt1LtÕÕttnu ne2Lt ítwBËqLt Ôt ne2Lt ítwM1çtun1qLt
માટે તમે પરવરદિગારની તસ્બીહ કરો જયારે તમારી સાંજ પડે તથા સવાર પડે.
આયત ૩૦:૧૭
وَلَهُ ٱلْحَمْدُ فِى ٱلسَّمَـٰوَٰتِ وَٱلْأَرْضِ وَعَشِيًّا وَحِينَ تُظْهِرُونَ
ÔtÕtnwÕn1BŒtu rVË0BttÔttítu ÔtÕyÍu2o Ôty1r~tGtkÔt3 Ôtne2Lt ítwÍ54nuYLt
અને ઝમીન અને આસમાનમાં વખાણ તેના માટે જ છે અસ્રના સમયે તથા જ્યારે તમારો બપોરનો સમય થાય.
આયત ૩૦:૧૮
يُخْرِجُ ٱلْحَىَّ مِنَ ٱلْمَيِّتِ وَيُخْرِجُ ٱلْمَيِّتَ مِنَ ٱلْحَىِّ وَيُحْىِ ٱلْأَرْضَ بَعْدَ مَوْتِهَا ۚ وَكَذَٰلِكَ تُخْرَجُونَ
GtwÏ1huòwÕt3 n1GGt BtuLtÕt3 BtGGtuítu ÔtGtwÏ1huòwÕt3 BtGGtuít3 BtuLtÕt n1GGtu ÔtGttun14rGtÕt3 yh3Í1 çty14Œ BtÔt3ítunt, ÔtfÍt7Õtuf ítwÏ1hòqLt
તે નિર્જીવોમાંથી સજીવોને કાઢે છે અને સજીવોમાંથી નિર્જીવોને કાઢે છે અને ઝમીનને તેના નિર્જીવ થયા બાદ ફરી જીવંત કરે છે; અને એ જ રીતે તમે (કબ્રોમાંથી) કાઢવામાં આવશો.
આયત ૩૦:૧૯
وَمِنْ ءَايَـٰتِهِۦٓ أَنْ خَلَقَكُم مِّن تُرَابٍ ثُمَّ إِذَآ أَنتُم بَشَرٌ تَنتَشِرُونَ
ÔtrBtLt3 ytGttítune9 yLt3 Ït1Õtf1fwBt3 rBtLt3íttuhtrçtLt3 Ë7wBt0 yuÍt89 yLítwBt3 çt~tÁLt3 ítLt3ít~tuÁLt
અને તેની નિશાનીઓમાંથી છે કે તેણે તમને માટીમાંથી પેદા કર્યા પછી એકાએક તમે ઇન્સાન બનીને (ઝમીનમાં) ફેલાઇ ગયા.
આયત ૩૦:૨૦
وَمِنْ ءَايَـٰتِهِۦٓ أَنْ خَلَقَ لَكُم مِّنْ أَنفُسِكُمْ أَزْوَٰجًا لِّتَسْكُنُوٓا۟ إِلَيْهَا وَجَعَلَ بَيْنَكُم مَّوَدَّةً وَرَحْمَةً ۚ إِنَّ فِى ذَٰلِكَ لَـَٔايَـٰتٍ لِّقَوْمٍ يَتَفَكَّرُونَ
Ôt rBtLt3 ytGttítune9 yLt3 Ït1Õtf1 ÕtfwBt3 rBtLt3 yLVtuËufwBt3 yÍ3ÔttsÕt3 ÕtuítMftuLt9q yuÕtGt3nt Ôtsy1Õt çtGt3LtfwBt3 BtÔtvítkÔt3 Ôthn14BtítLt3, EÒt Ve Ít7Õtuf ÕtytGttrítÕt3 Õtuf1Ôt3rBtkGt3 GtítVf3fYLt
અને તેની નિશાનીઓમાંથી છે કે તેણે તમારામાંથી તમારા માટે જીવનસાથીને બનાવી જેથી તમે તેણીની પાસે સુકુન મેળવો. તેણે તમારા વચ્ચે મોહબ્બત અને મહેરબાની રાખી, બેશક તેમાં ગૌરો ફીક્ર કરનાર માટે નિશાનીઓ છે.
આયત ૩૦:૨૧
وَمِنْ ءَايَـٰتِهِۦ خَلْقُ ٱلسَّمَـٰوَٰتِ وَٱلْأَرْضِ وَٱخْتِلَـٰفُ أَلْسِنَتِكُمْ وَأَلْوَٰنِكُمْ ۚ إِنَّ فِى ذَٰلِكَ لَـَٔايَـٰتٍ لِّلْعَـٰلِمِينَ
ÔtrBtLt3 ytGttítune Ït1Õtf1wMËBttÔttítu ÔtÕt3yh3Íu2 Ôt1ÏítuÕttVtu yÕËuLtítufwBt3 Ôt yÕÔttLtufwBt3, EÒt Ve Ít7Õtuf ÕtytGttrítÕt3 rÕtÕt3 yt1ÕtuBteLt
અને તેની નિશાનીઓમાંથી આસમાનો તથા ઝમીનની ખિલ્કત તથા તમારી ભાષાઓ તથા રંગોનો તફાવત છે; બેશક ઇલ્મ રાખનારાઓ માટે તેમાં નિશાનીઓ છે.
આયત ૩૦:૨૨
وَمِنْ ءَايَـٰتِهِۦ مَنَامُكُم بِٱلَّيْلِ وَٱلنَّهَارِ وَٱبْتِغَآؤُكُم مِّن فَضْلِهِۦٓ ۚ إِنَّ فِى ذَٰلِكَ لَـَٔايَـٰتٍ لِّقَوْمٍ يَسْمَعُونَ
ÔtrBtLt3 ytGttítune BtLttBttufwBt3 rçtÕÕtGt3Õtu ÔtÒtnthu Ôtçítuøtt92ytufwBt3 rBtLt3VÍ14Õtune,ít EÒt Ve Ít7Õtuf ÕtytGttrítÕt3 Õtuf1Ôt3rBtkGGtMBtQ2Lt
અને તેની નિશાનીઓમાંથી તમારૂ રાત્રે આરામ કરવુ અને દિવસે તે (ખુદા)ના ફઝલને તલાશ કરવુ છે, તેમાં (હક) સાંભળનારી કોમ માટે નિશાનીઓ છે.
આયત ૩૦:૨૩
وَمِنْ ءَايَـٰتِهِۦ يُرِيكُمُ ٱلْبَرْقَ خَوْفًا وَطَمَعًا وَيُنَزِّلُ مِنَ ٱلسَّمَآءِ مَآءً فَيُحْىِۦ بِهِ ٱلْأَرْضَ بَعْدَ مَوْتِهَآ ۚ إِنَّ فِى ذَٰلِكَ لَـَٔايَـٰتٍ لِّقَوْمٍ يَعْقِلُونَ
ÔtrBtLt3 ytGttítune GttuheftuBtwÕt3 çth3f1 Ït1Ôt3VkÔt3 Ôtít1Btyk2Ôt3 ÔtGttuLtÍ0uÕttu BtuLtË0Bttyu Btt9yLt3 VGttun14Gte çturnÕt3yÍo2 çty14Œ BtÔt3ítunt, EÒt Ve Ít7Õtuf ÕtytGttrítÕt3 ÕtufÔt3rBtkGt3 Gty14fu2ÕtqLt
અને તેની નિશાનીઓમાંથી છે કે તમને વીજળી દેખાડે છે જે તમારા ડર અને ઉમ્મીદનું કારણ છે તથા આસમાનથી પાણી વરસાવે છે, જેના વડે ઝમીનને નિર્જીવ થયા બાદ જીવંત કરે છે. બેશક તેમાં જેઓ વિચારે છે તેમના માટે નિશાનીઓ છે.
આયત ૩૦:૨૪
وَمِنْ ءَايَـٰتِهِۦٓ أَن تَقُومَ ٱلسَّمَآءُ وَٱلْأَرْضُ بِأَمْرِهِۦ ۚ ثُمَّ إِذَا دَعَاكُمْ دَعْوَةً مِّنَ ٱلْأَرْضِ إِذَآ أَنتُمْ تَخْرُجُونَ
ÔtrBtLt3 ytGttítune9 yLítf1qBtË0Btt9ytu ÔtÕt3yÍtuo2 çtuyBtúune, ËwBt0 yuÍt7 Œyt1fwBt3 Œy14ÔtítBt3 BtuLtÕt3 yÍuo2 yuÍt89 yLítwBt3 ítÏ1htuòqLt
અને તેની નિશાનીઓમાંથી છે કે આસમાન તથા ઝમીન તેના હુકમથી કાયમ છે પછી જ્યારે (કયામતના દિવસે) ઝમીનમાંથી તમને પોકારશે એકાએક તમે બહાર નીકળી આવશો.
આયત ૩૦:૨૫
وَلَهُۥ مَن فِى ٱلسَّمَـٰوَٰتِ وَٱلْأَرْضِ ۖ كُلٌّ لَّهُۥ قَـٰنِتُونَ
Ôt Õtnq BtLt3rVMËBttÔttítu ÔtÕyÍu2o, fwÕÕtwÕÕtnq ft1LtuítqLt
અને જે કોઇ આસમાન તથા ઝમીનમાં છે તે તેના જ છે અને તે સર્વે તેના તાબેદાર છે.
આયત ૩૦:૨૬
وَهُوَ ٱلَّذِى يَبْدَؤُا۟ ٱلْخَلْقَ ثُمَّ يُعِيدُهُۥ وَهُوَ أَهْوَنُ عَلَيْهِ ۚ وَلَهُ ٱلْمَثَلُ ٱلْأَعْلَىٰ فِى ٱلسَّمَـٰوَٰتِ وَٱلْأَرْضِ ۚ وَهُوَ ٱلْعَزِيزُ ٱلْحَكِيمُ
ÔtntuÔtÕÕtÍe8 GtçŒWÕt3 Ït1Õf1 Ë7wBBt GttuE2Œtunq ÔtntuÔt yn3ÔtLttu y1ÕtGt3nu, ÔtÕtnwÕt3 BtË7ÕtwÕt3 yy14Õtt rVË0BttÔttítu ÔtÕyÍuo2, ÔtntuÔtÕt3 y1ÍeÍwÕt3 n1feBt
અને તે છે કે જે ખિલ્કતની શરૂઆત કરે છે, પછી તેને પલટાવશે, અને આ કાર્ય તેના માટે તદ્દન સહેલું છે; અને તેના માટે જ આસમાનો તથા ઝમીનમાં બુલંદતરીન સિફાતો છે, અને તે જબરદસ્ત અને હિકમતવાળો છે.
આયત ૩૦:૨૭
ضَرَبَ لَكُم مَّثَلًا مِّنْ أَنفُسِكُمْ ۖ هَل لَّكُم مِّن مَّا مَلَكَتْ أَيْمَـٰنُكُم مِّن شُرَكَآءَ فِى مَا رَزَقْنَـٰكُمْ فَأَنتُمْ فِيهِ سَوَآءٌ تَخَافُونَهُمْ كَخِيفَتِكُمْ أَنفُسَكُمْ ۚ كَذَٰلِكَ نُفَصِّلُ ٱلْـَٔايَـٰتِ لِقَوْمٍ يَعْقِلُونَ
Í1hçt ÕtfwBt3 BtË7ÕtBt3 rBtLt3yLVtuËufwBt3, nÕÕtfwBt3 rBtBtt0BtÕtfít3 yGt3BttLttufwBt3 rBtLt3~ttuhft9y VeBtt hÍ3f1LttfwBt3 VyLt3ítwBt3 Venu ËÔtt9WLt3 ítÏtt1VqLtnwBt3 fÏt2eVítufwBt3 yLt3VtuËfwBt3, fÍt7Õtuf LttuVM1ËuÕtwÕt3 ytGttítu Õtuf1Ôt3rBtkGt3 Gty14fu2ÕtqLt
તમારા માટે તમારામાંથી જ મિસાલ આપે છે કે શું અમોએ આપેલા રિઝ્કમાં તમારા ગુલામો એવી રીતે ભાગીદાર થઇ જશે કે તમો સમકક્ષ (બરાબર) થઇ જાવ, તમે તેઓ (ગુલામો)ની ભાગીદારીમાં વપરાશની રજા માટે એવી રીતે ડરો જેવી રીતે તમે (આઝાદ લોકો) એકબીજાથી ડરતા હોવ? આ રીતે વિચાર કરનાર કોમ માટે અમારી નિશાનીઓ બયાન કરીએ છીએ.
આયત ૩૦:૨૮
بَلِ ٱتَّبَعَ ٱلَّذِينَ ظَلَمُوٓا۟ أَهْوَآءَهُم بِغَيْرِ عِلْمٍ ۖ فَمَن يَهْدِى مَنْ أَضَلَّ ٱللَّهُ ۖ وَمَا لَهُم مِّن نَّـٰصِرِينَ
çtrÕt¥tçty1ÕÕtÍe8Lt Í5ÕtBt9q yn3Ôtt9ynwBt3 çtuøt1Gt3hu E2rÕBtLt3, VBtkGGtn3Œe BtLt3 yÍ1ÕÕtÕÕttntu, ÔtBtt ÕtnwBt3 rBtÒttË7uheLt
બલ્કે ઝાલિમોએ ઇલ્મ વગર પોતાની ખ્વાહીશાતો (ઇચ્છાઓ)ની પૈરવી કરી, જેને અલ્લાહ (ખરાબ અમલને કારણે) ગુમરાહ કર્યા છે તેને કોણ હિદાયત આપી શકે છે? અને તેનો કોઇ મદદગાર નહિં હોય.
આયત ૩૦:૨૯
فَأَقِمْ وَجْهَكَ لِلدِّينِ حَنِيفًا ۚ فِطْرَتَ ٱللَّهِ ٱلَّتِى فَطَرَ ٱلنَّاسَ عَلَيْهَا ۚ لَا تَبْدِيلَ لِخَلْقِ ٱللَّهِ ۚ ذَٰلِكَ ٱلدِّينُ ٱلْقَيِّمُ وَلَـٰكِنَّ أَكْثَرَ ٱلنَّاسِ لَا يَعْلَمُونَ
Vyrf2Bt3 Ôts3nf rÕtveLtu n1LteVLt3, rVít14hítÕÕttrnÕÕtíte Vít1hÒttË y1ÕtGt3nt, ÕttítçŒeÕt ÕtuÏt1Õt3rf2ÕÕttnu, Ít7ÕtufŒ3ŒeLtwÕt3 f1GGtuBttu ÔtÕttrfÒt yf3Ë7hÒttËu ÕttGty14ÕtBtqLt
બસ તારો ચહેરો ખાલિસ દીન તરફ કર આ ફિત્રત છે કે અલ્લાહે જેના પર ઇન્સાનોને પૈદા કર્યા છે, અને અલ્લાહની ખિલ્કતમાં કાંઇપણ પરિવર્તન નથી, બેશક આ જ મજબૂત દીન છે પરંતુ મોટા ભાગના લોકો જાણતા નથી:
આયત ૩૦:૩૦
۞ مُنِيبِينَ إِلَيْهِ وَٱتَّقُوهُ وَأَقِيمُوا۟ ٱلصَّلَوٰةَ وَلَا تَكُونُوا۟ مِنَ ٱلْمُشْرِكِينَ
BttuLteçteLt yuÕtGt3nu Ôt¥tf1qntu Ôtyfe2BtqM1Ë1Õttít ÔtÕttítfqLtq BtuLtÕt3 Btw~hufeLt
તમે (તોબા કરતા) તે (ફિત્રત)ની તરફ પાછા આવો, અને તેની (નાફરમાનીથી) પરહેઝ કરો અને નમાઝ કાયમ કરો અને મુશ્રિકોમાંના ન થાજો:
આયત ૩૦:૩૧
مِنَ ٱلَّذِينَ فَرَّقُوا۟ دِينَهُمْ وَكَانُوا۟ شِيَعًا ۖ كُلُّ حِزْبٍۭ بِمَا لَدَيْهِمْ فَرِحُونَ
BtuLtÕÕtÍe8Lt Vh0f1q ŒeLtnwBt3 ÔtftLtq ~tuGty1Lt3, fwÕÕttu rnÍ14rçtBt3 çtuBtt ÕtŒG3trnBt3 Vhun1qLt
તેઓમાંથી (ન થાજો) કે જેમણે પોતાના દીનના ભાગલા પાડી દીધા, તથા અલગ અલગ સમૂહોમાં વહેંચાઇ ગયા અને દરેક સમૂહની પાસે જે કાંઇ છે તેનાથી તેઓ રાજી છે.
આયત ૩૦:૩૨
وَإِذَا مَسَّ ٱلنَّاسَ ضُرٌّ دَعَوْا۟ رَبَّهُم مُّنِيبِينَ إِلَيْهِ ثُمَّ إِذَآ أَذَاقَهُم مِّنْهُ رَحْمَةً إِذَا فَرِيقٌ مِّنْهُم بِرَبِّهِمْ يُشْرِكُونَ
ÔtyuÍt7 BtMËÒttË Íw2h3ÁLt3 Œy1Ôt3 hçt0nwBt3 BttuLteçteLt yuÕtGt3nu Ë7wBt0 yuuÍ98t yÍt7f1nwBt3 rBtLntu hn14BtítLt3 yuÍt7 Vhefw1Bt3 rBtLnwBt3 çtuhççturnBt3 Gtw~hufqLt
અને લોકો ઉપર જયારે કોઇ મુસીબત આવે છે ત્યારે તેઓ તોબા કરતા પલટીને પોતાના પરવરદિગારને પુકારે છે, પરંતુ જેવી તે તેઓને રહેમતની મજા ચખાડે છે તરત જ તેઓમાંથી એક સમૂહ શિર્ક કરવા લાગે છે :
આયત ૩૦:૩૩
لِيَكْفُرُوا۟ بِمَآ ءَاتَيْنَـٰهُمْ ۚ فَتَمَتَّعُوا۟ فَسَوْفَ تَعْلَمُونَ
ÕtuGtf3VtuÁ çtuBtt9ytítGt3LttnwBt3, VítBt¥tQ2 VËÔt3V íty41ÕtBtqLt
(રહેવા દ્યો) અમોએ તેમને જે કાંઇ આપ્યું છે તેની નાશુક્રી કરે (કહો કે) તમે મોજ કરો પરંતુ જલ્દી (પરિણામની) ખબર પડી જશે.
આયત ૩૦:૩૪
أَمْ أَنزَلْنَا عَلَيْهِمْ سُلْطَـٰنًا فَهُوَ يَتَكَلَّمُ بِمَا كَانُوا۟ بِهِۦ يُشْرِكُونَ
yBt3yLÍÕLtt y1ÕtGt3rnBt3 ËwÕítt1LtLt3 VntuÔt GtítfÕÕtBttu çtuBtt ftLtq çtune Gtw~hufqLt
શું અમોએ તેમના પર કોઇ એવી દલીલ નાઝિલ કરી કે જે તેના શરીકો બાબતે કાંઇ કહેતી હોય ?
આયત ૩૦:૩૫
وَإِذَآ أَذَقْنَا ٱلنَّاسَ رَحْمَةً فَرِحُوا۟ بِهَا ۖ وَإِن تُصِبْهُمْ سَيِّئَةٌۢ بِمَا قَدَّمَتْ أَيْدِيهِمْ إِذَا هُمْ يَقْنَطُونَ
ÔtyuÍ98t yÍ7f14LtÒttË hn14BtítLt3 Vhunq1çtunt, ÔtELítturË1çnwBt3 ËGGtuyítwBt3 çtuBttf1vBtít3 yGt3ŒernBt3 yuÍt7nwBt3 Gtf14Ltít1qLt
અને જ્યારે અમે લોકોને રહેમતની મજા ચખાડીએ છીએ ત્યારે તેનાથી ખુશ થાય છે; અને જ્યારે તેમના પર તેમના હાથોએ અગાઉ કરેલા કામોના કારણે કોઇ આફત આવી પડે ત્યારે એકાએક નિરાશ થઇ જાય છે.
આયત ૩૦:૩૬
أَوَلَمْ يَرَوْا۟ أَنَّ ٱللَّهَ يَبْسُطُ ٱلرِّزْقَ لِمَن يَشَآءُ وَيَقْدِرُ ۚ إِنَّ فِى ذَٰلِكَ لَـَٔايَـٰتٍ لِّقَوْمٍ يُؤْمِنُونَ
yÔtÕtBt3 GthÔt3 yÒtÕÕttn Gtçt3Ëtuít1wh3 rhÍ74f1 ÕtuBtkGGt~tt9ytu ÔtGt1f3Œuhtu, EÒt Ve Ít7Õtuf ÕtytGttrítÕt3 Õtuf1Ôt3rBtkGt3 Gttuy3BtuLtqLt
શું તેમણે નથી જોયું કે અલ્લાહ જેના માટે ચાહે રોઝી વિશાળ અથવા તંગ કરે છે? બેશક ઇમાન લાવનારાઓ માટે એમાં નિશાનીઓ છે.
આયત ૩૦:૩૭
فَـَٔاتِ ذَا ٱلْقُرْبَىٰ حَقَّهُۥ وَٱلْمِسْكِينَ وَٱبْنَ ٱلسَّبِيلِ ۚ ذَٰلِكَ خَيْرٌ لِّلَّذِينَ يُرِيدُونَ وَجْهَ ٱللَّهِ ۖ وَأُو۟لَـٰٓئِكَ هُمُ ٱلْمُفْلِحُونَ
VytítuÍ7Õt3 f1wh3çtt n1f14f1nq ÔtÕt3rBtMfeLt ÔtçLtMËçteÕtu, Ít7Õtuf Ït1Gt3ÁÕt3 rÕtÕÕtÍe8Lt GttuheŒqLt Ôts3nÕÕttnu ÔtytuÕtt9yuf ntuBtwÕt3 BtwV3Õtunq1Lt
અને તું તારા નજીકના સગાં-વ્હાલાઓને તથા મિસ્કીનોને તથા રસ્તામાં રહી ગયેલ (મુસાફરો)ને તેમનો હક આપી દે આ તે લોકો માટે બહેતર છે કે જેઓ અલ્લાહની ખુશી ચાહે છે અને આ લોકો તે કામ્યાબ થનાર છે.
આયત ૩૦:૩૮
وَمَآ ءَاتَيْتُم مِّن رِّبًا لِّيَرْبُوَا۟ فِىٓ أَمْوَٰلِ ٱلنَّاسِ فَلَا يَرْبُوا۟ عِندَ ٱللَّهِ ۖ وَمَآ ءَاتَيْتُم مِّن زَكَوٰةٍ تُرِيدُونَ وَجْهَ ٱللَّهِ فَأُو۟لَـٰٓئِكَ هُمُ ٱلْمُضْعِفُونَ
ÔtBtt9ytítGt3ítwBt3 rBth3huçtÕt3 ÕtuGth3çttuÔtt Ve9 yBt3ÔttrÕtÒttËu VÕttGth3çtq E2Lt3ŒÕÕttnu, ÔtBtt9ytítGt3ítwBt3 rBtLt3ÍftrítLt3 íttuheŒqLt Ôts3nÕÕttnu VWÕtt9yuf ntuBtwÕt3 BtwÍ14y22uVqLt
અને તમે વ્યાજ(ના ઇરાદાથી જે કાંઇપણ) આપો પરિણામે (વ્યાજ ખાનાર) લોકોના માલમાં વધારો થાય, અલ્લાહ પાસે કાંઇ વધારો હાંસિલ નહી થાય, ઝકાત આપો છો અને અલ્લાહની ખુશીનો ઇરાદો કરો છો આવુ કામ કરનારના બદલામાં વધારો થનાર છે.
આયત ૩૦:૩૯
ٱللَّهُ ٱلَّذِى خَلَقَكُمْ ثُمَّ رَزَقَكُمْ ثُمَّ يُمِيتُكُمْ ثُمَّ يُحْيِيكُمْ ۖ هَلْ مِن شُرَكَآئِكُم مَّن يَفْعَلُ مِن ذَٰلِكُم مِّن شَىْءٍ ۚ سُبْحَـٰنَهُۥ وَتَعَـٰلَىٰ عَمَّا يُشْرِكُونَ
yÕÕttnwÕÕtÍe8 Ït1Õtf1fwBt3 Ëw7BBt hÍf1fwBt3 Ëw7BBt GttuBteíttufwBt3 Ë7wBBt Gttun14GtefwBt3, nÕt3rBtLt3 ~ttuhft9yufwBt3 BtkGGtV3y1Õttu rBtLt3 Ít7ÕtufwBt3 rBtLt3 ~tGt3ELt3, Ëwçnt1Ltnq Ôtíty1tÕtt y1BBtt Gtw~t3hufqLt
તે અલ્લાહ છે કે જેણે તમને પેદા કર્યા, પછી તમને રોઝી આપી, પછી મૌત આપશે, પછી તમને જીવતા કરશે; શું તમારા શરીકોમાંથી કોઇ એવો છે કે જે આમાંથી કોઇ કાર્ય કરે? જેને તેઓ શરીક બનાવે છે તેનાથી અલ્લાહ પાક અને બુલંદ છે.
આયત ૩૦:૪૦
ظَهَرَ ٱلْفَسَادُ فِى ٱلْبَرِّ وَٱلْبَحْرِ بِمَا كَسَبَتْ أَيْدِى ٱلنَّاسِ لِيُذِيقَهُم بَعْضَ ٱلَّذِى عَمِلُوا۟ لَعَلَّهُمْ يَرْجِعُونَ
Í5nhÕt3 VËtŒtu rVÕt3çth3hu ÔtÕt3çt3n1hu çtuBtt fËçtít3 yGt3rŒÒttËu ÕtuGttuÍe8fnwBt3 çty14Í1ÕÕtÍe8 y1BtuÕtq Õty1ÕÕtnwBt3 Gth3suQ2Lt
લોકોના હાથોએ કરેલા આમાલને કારણે ઝમીન અને દરિયામાં ફસાદ જાહેર થઇ ગયો છે જેથી ખુદા તેમના અમુક આમાલની મજા ચખાડે, કદાચને તેઓ (હક તરફ) પાછા ફરી જાય.
આયત ૩૦:૪૧
قُلْ سِيرُوا۟ فِى ٱلْأَرْضِ فَٱنظُرُوا۟ كَيْفَ كَانَ عَـٰقِبَةُ ٱلَّذِينَ مِن قَبْلُ ۚ كَانَ أَكْثَرُهُم مُّشْرِكِينَ
fw1Õt3 ËeÁ rVÕt3yÍuo2 VLt3Ít6uÁ fGt3V ftLt yt1f22uçtítwÕÕtÍe8Lt rBtLt3f1çÕttu, ftLt yf3Ë7htunwBt3 Btw~t3hufeLt
તું કહે કે ઝમીનમાં મુસાફરી કરો અને જૂઓ કે જે લોકો તમારી પહેલા હતા તેમનો અંજામ કેવો હતો! જેમાંથી મોટા ભાગના મુશરિકો હતા.
આયત ૩૦:૪૨
فَأَقِمْ وَجْهَكَ لِلدِّينِ ٱلْقَيِّمِ مِن قَبْلِ أَن يَأْتِىَ يَوْمٌ لَّا مَرَدَّ لَهُۥ مِنَ ٱللَّهِ ۖ يَوْمَئِذٍ يَصَّدَّعُونَ
Vyrf2Bt3 Ôts3nf rÕtverLtÕt3 f1GGtuBtu rBtLf1çÕtu ykGGty3ítuGt GtÔt3BtwÕt3 ÕttBthvÕtnq BtuLtÕÕttnu GtÔt3BtyurÍkGt3 GtË14Ë1vQ2Lt
અને તારા ચહેરાને સીધા અને મજબૂત દીન (ધર્મ) તરફ રાખ, એ પહેલા તે દિવસ આવી જાય જેને કોઇપણ અલ્લાહ(ના હુકમ)થી પલટાવી શકશે નહિ, તે દિવસે લોકો જુદા-જુદા ગિરોહમાં વહેંચાઇ જશે.
આયત ૩૦:૪૩
مَن كَفَرَ فَعَلَيْهِ كُفْرُهُۥ ۖ وَمَنْ عَمِلَ صَـٰلِحًا فَلِأَنفُسِهِمْ يَمْهَدُونَ
BtLt3fVh Vy1ÕtGt3nu fwV3htunq, ÔtBtLt3 y1BtuÕt Ët1Õtun1Lt3 VÕtuyLt3VtuËurnBt3 GtBt3nŒqLt
જે કોઇએ ઇન્કાર કર્યો તે (નાસ્તિકપણું) તેના પોતાના નુકસાનમાં છે અને જેઓ નેક અમલ કરે છે તેઓ પોતાના માટે (કામ્યાબીની) તૈયારી કરે છે :
આયત ૩૦:૪૪
لِيَجْزِىَ ٱلَّذِينَ ءَامَنُوا۟ وَعَمِلُوا۟ ٱلصَّـٰلِحَـٰتِ مِن فَضْلِهِۦٓ ۚ إِنَّهُۥ لَا يُحِبُّ ٱلْكَـٰفِرِينَ
ÕtuGts3ÍuGtÕÕtÍ8eLt ytBtLtq Ôty1BtuÕtqË14ËtÕtunt1ítu rBtLt3 VÍ14Õtune, EÒtnq ÕttGtturnççtwÕt3 ftVuheLt
જેથી અલ્લાહ તે લોકોને કે જેઓ ઇમાન લાવ્યા તથા નેક આમાલ કર્યા, તેઓને પોતાના ફઝલથી બદલો આપે; બેશક તે નાસ્તિકોને ચાહતો નથી.
આયત ૩૦:૪૫
وَمِنْ ءَايَـٰتِهِۦٓ أَن يُرْسِلَ ٱلرِّيَاحَ مُبَشِّرَٰتٍ وَلِيُذِيقَكُم مِّن رَّحْمَتِهِۦ وَلِتَجْرِىَ ٱلْفُلْكُ بِأَمْرِهِۦ وَلِتَبْتَغُوا۟ مِن فَضْلِهِۦ وَلَعَلَّكُمْ تَشْكُرُونَ
ÔtrBtLt3 ytGttítune9 ykGGtwh3ËuÕth3 huGttn1 Bttuçt~~tuhtrítkÔt3 ÔtÕtuGttuÍe8 f1fwBt3 rBth0n14Btítune ÔtÕtuíts3huGtÕt3 VwÕftu çtuyBt3hune ÔtÕtuítçt3ítøt1q rBtLt3 VÍ14Õtune Ôt Õty1ÕÕtfwBt3 ít~t3ftuÁLt
અને તેની નિશાનીઓમાંથી છે કે તે હવાને ખુશખબરી આપનાર તરીકે મોકલે છે જેથી તમને એની રહેમતની મજા ચખાડે, અને તેના હુકમથી કશ્તી ચાલે, તથા તમે તેના ફઝલથી રોઝી મેળવો. કદાચને તમે શુક્ર કરો.
આયત ૩૦:૪૬
وَلَقَدْ أَرْسَلْنَا مِن قَبْلِكَ رُسُلًا إِلَىٰ قَوْمِهِمْ فَجَآءُوهُم بِٱلْبَيِّنَـٰتِ فَٱنتَقَمْنَا مِنَ ٱلَّذِينَ أَجْرَمُوا۟ ۖ وَكَانَ حَقًّا عَلَيْنَا نَصْرُ ٱلْمُؤْمِنِينَ
ÔtÕtf1Œ3 yh3ËÕLtt rBtLf1çt3Õtuf htuËtuÕtLt3 yuÕtt f1Ôt3BturnBt3 Vò9QnwBt3 rçtÕt3çtGGtuLttítu VLítf1BLtt BtuLtÕÕtÍe8Lt ys3hBtq, ÔtftLt n1f14f1Lt3 y1ÕtGt3Ltt LtË14ÁÕt3 Bttuy3BtuLteLt
અને ખરેખર અમોએ તારી પહેલા તેમની કોમો તરફ રસૂલોને મોકલ્યા. જેઓ તેમની પાસે ખુલ્લી દલીલો લઇ ગયા, (અને તેઓને જૂઠલાવવામાં આવ્યા) પછી અમોએ મુજરીમોથી બદલો લીધો અને મોઅમીનોની મદદ કરવી અમારી ફરજ છે.
આયત ૩૦:૪૭
ٱللَّهُ ٱلَّذِى يُرْسِلُ ٱلرِّيَـٰحَ فَتُثِيرُ سَحَابًا فَيَبْسُطُهُۥ فِى ٱلسَّمَآءِ كَيْفَ يَشَآءُ وَيَجْعَلُهُۥ كِسَفًا فَتَرَى ٱلْوَدْقَ يَخْرُجُ مِنْ خِلَـٰلِهِۦ ۖ فَإِذَآ أَصَابَ بِهِۦ مَن يَشَآءُ مِنْ عِبَادِهِۦٓ إِذَا هُمْ يَسْتَبْشِرُونَ
yÕÕttnwÕÕtÍe8 Gtwh3ËuÕtwh3 huGttn1 VíttuËe8htu Ënt1çtLt3 VGtçËtuítt2unq rVË0Btt9yu fGt3V Gt~tt9ytu ÔtGts3y1Õttunq fuËVLt3 VíthÕt3 ÔtŒ3f1 GtÏ1htuòu rBtLt3 Ït2uÕttÕtune, VyuÍ98t yËt1çt çtune BtkGt0~tt9ytu rBtLyu2çttŒune9 yuÍt7nwBt3 GtMítç~tuÁLt
તે અલ્લાહ જ છે જે હવાને મોકલે છે કે જે વાદળોને ખેંચી લાવે છે, પછી તે વાદળો તેની મરજી પ્રમાણે આસમાનમાં ફેલાવે છે, એકબીજા ઉપર ઢગલો કરે છે ત્યારે તુ જોવે છો કે તેના પડો વચ્ચેથી વરસાદના ટીપાઓ નીકળે છે અને જ્યારે પોતાના બંદાઓમાંથી જેને ચાહે તેના સુધી આ વરસાદ પહોંચાડે છે ત્યારે તેઓ તરત જ ખુશ થઇ જાય છે.
આયત ૩૦:૪૮
وَإِن كَانُوا۟ مِن قَبْلِ أَن يُنَزَّلَ عَلَيْهِم مِّن قَبْلِهِۦ لَمُبْلِسِينَ
Ôt ELftLtq rBtLf1çÕtu ykGGttuLtÍ0Õt y1ÕtrGtnBt3 rBtLf1çÕtune ÕtBtwçÕtuËeLt
ખરે જ તેમના પર નાઝિલ થવા પહેલાં તેઓ નિરાશ હતા.
આયત ૩૦:૪૯
فَٱنظُرْ إِلَىٰٓ ءَاثَـٰرِ رَحْمَتِ ٱللَّهِ كَيْفَ يُحْىِ ٱلْأَرْضَ بَعْدَ مَوْتِهَآ ۚ إِنَّ ذَٰلِكَ لَمُحْىِ ٱلْمَوْتَىٰ ۖ وَهُوَ عَلَىٰ كُلِّ شَىْءٍ قَدِيرٌ
VLt3Íwh3 yuÕtt9 ytËt7hu hn14BtrítÕÕttnu fGt3V Gttun14rGtÕt3 yÍo2 çty14Œ BtÔt3ítunt, EÒt Ít7Õtuf ÕtBttun14rGtÕt3 BtÔt3ítt, ÔtntuÔt y1Õtt fwÕÕtu ~tGt3ELt3 f1Œeh
માટે તમે અલ્લાહની રહેમતની અસર જૂઓ કે તે કઇ રીતે ઝમીનને તેના મરણ બાદ સજીવન કરે છે, બેશક તે જ મરણ પામેલાઓને જીવતા કરનાર છે અને તે દરેક વસ્તુ પર કુદરત ધરાવનાર છે.
આયત ૩૦:૫૦
وَلَئِنْ أَرْسَلْنَا رِيحًا فَرَأَوْهُ مُصْفَرًّا لَّظَلُّوا۟ مِنۢ بَعْدِهِۦ يَكْفُرُونَ
ÔtÕtELt3 yh3ËÕLtt hen1Lt VhyÔt3ntu BtwË14Vh0Õt3 ÕtÍ1ÕÕtq rBtBt3çty14Œune Gtf3VtuÁLt
અને અમે જો (એવી) હવા મોકલશુ કે જેના કારણે તે (ખેતી) પીળી પડી ગયેલ જોશે તો જરૂર તેઓ (અગાઉની નેઅમતને ભૂલાવી) નાશુક્રા બની જશે.
આયત ૩૦:૫૧
فَإِنَّكَ لَا تُسْمِعُ ٱلْمَوْتَىٰ وَلَا تُسْمِعُ ٱلصُّمَّ ٱلدُّعَآءَ إِذَا وَلَّوْا۟ مُدْبِرِينَ
VEÒtf ÕttítwË3BtuW2Õt3 BtÔt3ítt ÔtÕtt ítwËBtuW2Ë14 Ëw1BBtvtuyt92y yuÍt7 ÔtÕÕtÔt3 BtwŒ3çtuheLt
તું તારી વાતને મુડદાઓને સંભળાવી શકતો નથી અને ન બહેરાઓને સંભળાવી શકે છે, કે જ્યારે તેઓ પીઠ ફેરવી ચાલતા થાય.
આયત ૩૦:૫૨
وَمَآ أَنتَ بِهَـٰدِ ٱلْعُمْىِ عَن ضَلَـٰلَتِهِمْ ۖ إِن تُسْمِعُ إِلَّا مَن يُؤْمِنُ بِـَٔايَـٰتِنَا فَهُم مُّسْلِمُونَ
ÔtBtt9yLít çtuntrŒÕt3 W2BGtu y1Lt3 Í1ÕttÕtíturnBt3, ELt3ítwË3Btuyt7u EÕÕtt BtkGGttuy3BtuLttu çtuytGttítuLtt VnwBt3 BtwË3ÕtuBtqLt
અને ન તું આંધળાઓને તેમની ગુમરાહીમાંથી હિદાયત કરી શકે છો, તુ ફકત તેઓને સંભળાવી શકે છો કે જે અમારી આયતો પર ઇમાન લાવે છે તથા તસ્લીમ થનાર છે.
આયત ૩૦:૫૩
۞ ٱللَّهُ ٱلَّذِى خَلَقَكُم مِّن ضَعْفٍ ثُمَّ جَعَلَ مِنۢ بَعْدِ ضَعْفٍ قُوَّةً ثُمَّ جَعَلَ مِنۢ بَعْدِ قُوَّةٍ ضَعْفًا وَشَيْبَةً ۚ يَخْلُقُ مَا يَشَآءُ ۖ وَهُوَ ٱلْعَلِيمُ ٱلْقَدِيرُ
yÕÕttnwÕÕtÍe8 Ït1Õtf1fwBt3 rBtLt3 Ítu2y14rVLt3 Ë7wBBt sy1Õt rBtBt3çty14Œu Ítu2y41rVLt3 fq1ÔÔtítLt3 Ë7wBBt sy1Õt rBtBt3çty14Œu fq1ÔÔtrítLt3 Ítu2y14VkÔt3 Ôt~tGt3çtítLt3, GtÏt14Õttuftu BttGt~tt9ytu, ÔtntuÔtÕt3 y1ÕteBtwÕt3 f1Œeh
તે અલ્લાહ જ છે જેણે તમને પેદા કર્યા એવી હાલતમાં કે કમજોર હતા, પછી કમજોરી બાદ તાકત આપી, પછી તાકત બાદ ફરી કમજોરી અને બુઢાપામાં દાખલ કરી દીધા; તે જે ચાહે છે તે પેદા કરે છે, અને તે ઇલ્મ અને કુદરતવાળો છે.
આયત ૩૦:૫૪
وَيَوْمَ تَقُومُ ٱلسَّاعَةُ يُقْسِمُ ٱلْمُجْرِمُونَ مَا لَبِثُوا۟ غَيْرَ سَاعَةٍ ۚ كَذَٰلِكَ كَانُوا۟ يُؤْفَكُونَ
Ôt GtÔt3Bt ítfq1BtwËt0y1íttu Gtwf14ËuBtwÕt3 Btws3huBtqLt, Btt ÕtçtuË7q øt1Gt3h Ëty1rítLt3, fÍt7Õtuf ftLtq Gttuy3VfqLt
અને જે દિવસે (કયામતની) ઘડી કાયમ થશે, મુજરીમો કસમ ખાઇને કહેશે કે તેઓ (બરઝખમાં) કલાકથી વધુ રહ્યા નથી આ રીતે (હકીકત સમજવાથી) દૂર રાખવામાં આવ્યા.
આયત ૩૦:૫૫
وَقَالَ ٱلَّذِينَ أُوتُوا۟ ٱلْعِلْمَ وَٱلْإِيمَـٰنَ لَقَدْ لَبِثْتُمْ فِى كِتَـٰبِ ٱللَّهِ إِلَىٰ يَوْمِ ٱلْبَعْثِ ۖ فَهَـٰذَا يَوْمُ ٱلْبَعْثِ وَلَـٰكِنَّكُمْ كُنتُمْ لَا تَعْلَمُونَ
Ôtft1ÕtÕÕtÍe8Lt WítqÕt3 E2ÕBt ÔtÕEBttLt Õtf1Œ3 ÕtrçtM7ítwBt3 VefuíttrçtÕÕttnu yuÕtt GtÔt3rBtÕt3 çty14Ëu VntÍt7 GtÔt3BtwÕt çty14Ë7u ÔtÕttrfÒtfwBt3 fwLt3ítwBt3 Õttíty14ÕtBtqLt
પરંતુ જેમને ઇલ્મ તથા ઇમાન આપવામાં આવ્યું છે તેઓ કહેશે કે તમે અલ્લાહના હુકમ / લખાણ મુજબ સજીવન થવાના દિવસ સુધી રોકાયેલા હતા, આ સજીવન થવાનો દિવસ છે, પરંતુ તમે જાણતા નથી.
આયત ૩૦:૫૬
فَيَوْمَئِذٍ لَّا يَنفَعُ ٱلَّذِينَ ظَلَمُوا۟ مَعْذِرَتُهُمْ وَلَا هُمْ يُسْتَعْتَبُونَ
VGtÔt3 BtyurÍ7Õt3 Õtt GtLt3VW2ÕÕtÍe8Lt Í5ÕtBtq Bty14Í7uhíttunwBt3 ÔtÕttnwBt3 GtwMíty14ítçtqLt
અને તે દિવસે ઝુલ્મગારોનુ બહાનુ તેમને ફાયદો નહી પહોંચાડે અને તેઓની તોબા કબૂલ કરવામાં નહી આવે.
આયત ૩૦:૫૭
وَلَقَدْ ضَرَبْنَا لِلنَّاسِ فِى هَـٰذَا ٱلْقُرْءَانِ مِن كُلِّ مَثَلٍ ۚ وَلَئِن جِئْتَهُم بِـَٔايَةٍ لَّيَقُولَنَّ ٱلَّذِينَ كَفَرُوٓا۟ إِنْ أَنتُمْ إِلَّا مُبْطِلُونَ
ÔtÕtf2Œ3 Í1hçLtt rÕtLLttËu VentÍ7Õt3 f1wh3ytLtu rBtLfwÕÕtu BtË7rÕtLt3, ÔtÕtELt3 suy3ítnwBt3 çtuytGtrítÕt3 ÕtGtf1qÕtLLtÕÕtÍe8Lt fVÁ9 ELt3 yLítwBt3 EÕÕtt Btwçítu2ÕtqLt
અને અમોએ આ કુરઆનમાં લોકો માટે દરેક જાતની મિસાલ આપી જો તમે કોઇ નિશાની લઇ આવશો તો નાસ્તિક એમ જ કહેશે કે તમે અહલે બાતિલ છો.
આયત ૩૦:૫૮
كَذَٰلِكَ يَطْبَعُ ٱللَّهُ عَلَىٰ قُلُوبِ ٱلَّذِينَ لَا يَعْلَمُونَ
fÍt7Õtuf Gtít14çtW2ÕÕttntu y1Õtt ftu2ÕtqrçtÕÕtÍe8Lt ÕttGty14ÕtBtqLt
આવી રીતે અલ્લાહ ઇલ્મ ન રાખનારના દિલો ઉપર મોહર લગાવે છે.
આયત ૩૦:૫૯
فَٱصْبِرْ إِنَّ وَعْدَ ٱللَّهِ حَقٌّ ۖ وَلَا يَسْتَخِفَّنَّكَ ٱلَّذِينَ لَا يُوقِنُونَ
VË14rçth3 ELLt Ôty14ŒÕÕttnu n1f14f1wkÔt3 ÔtÕtt GtMítrÏt1V3VLLtfÕÕtÍe8Lt Õtt Gtqfu2LtqLt
તેથી તમે સબરથી કામ લ્યો, કે ખુદાનો વાયદો સાચો છે અને (ઘ્યાન રાખજો) જે લોકોને યકીન નથી તેઓ તમને નબળા ન પાડી દ્યે.
આયત ૩૦:૬૦