૨૯.સુરાએ અન્કબૂત

[00:00.01]

 

 

 

العنكبوت
અલ અન્કબૂત
સુરા-૨૯ | આયત-૬૯

[00:00.02]

بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَـٰنِ ٱلرَّحِيمِ

rçtÂMBtÕÕttrnh3 hn14BttrLth3 hn2eBt

અલ્લાહના નામથી જે ધણો મહેરબાન, બહુજ રહેમ કરવાવાળો છે

 

[00:00.03]

الٓمٓ

yrÕtV-Õtt9Bt-Bte9Bt,

અલિફ લામ મીમ.

આયત ૨૯:૧

[00:10.00]

أَحَسِبَ ٱلنَّاسُ أَن يُتْرَكُوٓا۟ أَن يَقُولُوٓا۟ ءَامَنَّا وَهُمْ لَا يُفْتَنُونَ

yn1ËuçtÒttËtu ykGt0wíhfq9 ykGGtfq1Õtq9 ytBtÒtt ÔtnwBt3 Õtt GtwV3ítLtqLt

શું લોકો એમ ગુમાન કરે છે કે તેઓ કહેશે કે "અમે ઇમાન લાવ્યા" તેમને તેમના હાલ ઉપર છોડી દેવામાં આવશે અને તેમને અજમાવવામાં નહિં આવે ?

આયત ૨૯:૨

[00:26.00]

وَلَقَدْ فَتَنَّا ٱلَّذِينَ مِن قَبْلِهِمْ ۖ فَلَيَعْلَمَنَّ ٱللَّهُ ٱلَّذِينَ صَدَقُوا۟ وَلَيَعْلَمَنَّ ٱلْكَـٰذِبِينَ

ÔtÕtf1Œ3 VítÒtÕÕtÍe8Lt rBtLf1çÕturnBt3 VÕtGty14ÕtBtÒtÕÕttnwÕÕtÍe8Lt Ë1Œfq1 ÔtÕtGty14ÕtBtÒtÕt3 ftÍ8uçteLt

બેશક અમોએ તેમની અગાઉના લોકોને અજમાવ્યા જેથી અલ્લાહ (જાહેરી અસ્બાબ વડે) જાણી લ્યે કે કોણ સાચા છે અને કોણ જૂઠા છે.

આયત ૨૯:૩

[00:42.00]

أَمْ حَسِبَ ٱلَّذِينَ يَعْمَلُونَ ٱلسَّيِّـَٔاتِ أَن يَسْبِقُونَا ۚ سَآءَ مَا يَحْكُمُونَ

yBt3 n1ËuçtÕÕtÍe8Ltu Gty14BtÕtqLtMËGGtuytítu ykGGtË3çtuf1qLtt, Ët9y Btt Gtn14ftuBtqLt

શું જેઓ ખરાબ કાર્ય કરે છે તેઓ એમ ગુમાન કરે છે કે તેઓ અમારાથી આગળ વધી જશે? કેવો ખરાબ ફેસલો તેઓ કરે છે!

આયત ૨૯:૪

[00:56.00]

مَن كَانَ يَرْجُوا۟ لِقَآءَ ٱللَّهِ فَإِنَّ أَجَلَ ٱللَّهِ لَـَٔاتٍ ۚ وَهُوَ ٱلسَّمِيعُ ٱلْعَلِيمُ

BtLt3ftLt Gth3òq Õtuft92yÕÕttnu VEÒt ysÕtÕÕttnu ÕtytrítLt3, ÔtntuÔtMËBteW2Õt3 y1ÕteBt

જે કોઇ અલ્લાહની મુલાકાતની ઉમ્મીદ રાખે, (તેને અમલ કરવો જોઇએ) કારણકે અલ્લાહે નક્કી કરેલ (પરીણામનો) સમય જરૂર આવશે અને તે સાંભળનાર તથા જાણનાર છે!

આયત ૨૯:૫

[01:12.00]

وَمَن جَـٰهَدَ فَإِنَّمَا يُجَـٰهِدُ لِنَفْسِهِۦٓ ۚ إِنَّ ٱللَّهَ لَغَنِىٌّ عَنِ ٱلْعَـٰلَمِينَ

ÔtBtLt3 ònŒ VEÒtBtt GttuònuŒtu ÕtuLtV3Ëune, RÒtÕÕttn Õtøt1rLtGGtwLt3 y1rLtÕt3 yt1ÕtBteLt

અને જે જેહાદ કરે તે પોતાના ફાયદા માટે જેહાદ કરે છે અને કારણકે અલ્લાહ બધી દુનિયાવાળાઓથી બેનિયાઝ છે.

આયત ૨૯:૬

[01:26.00]

وَٱلَّذِينَ ءَامَنُوا۟ وَعَمِلُوا۟ ٱلصَّـٰلِحَـٰتِ لَنُكَفِّرَنَّ عَنْهُمْ سَيِّـَٔاتِهِمْ وَلَنَجْزِيَنَّهُمْ أَحْسَنَ ٱلَّذِى كَانُوا۟ يَعْمَلُونَ

ÔtÕÕtÍe8Lt ytBtLtq Ôty1BtuÕtqM1Ët1Õtunt1ítu Õt LttufV3VuhÒt y1Lt3nwBt3 ËGGtuytíturnBt3 ÔtÕtLts3ÍuGtÒtnwBt3 yn14ËLtÕÕtÍe8 ftLtq Gty14BtÕtqLt

અને જેઓ ઇમાન લાવ્યા અને સારા નેક આમાલ કર્યા અમે ચોક્કસ તેની બૂરાઇઓને ઢાંકી દઇશું અને તેઓ જે બહેતરીન આમાલો અંજામ આપતા હતા તેનો બદલો આપીશું.

આયત ૨૯:૭

[01:47.00]

وَوَصَّيْنَا ٱلْإِنسَـٰنَ بِوَٰلِدَيْهِ حُسْنًا ۖ وَإِن جَـٰهَدَاكَ لِتُشْرِكَ بِى مَا لَيْسَ لَكَ بِهِۦ عِلْمٌ فَلَا تُطِعْهُمَآ ۚ إِلَىَّ مَرْجِعُكُمْ فَأُنَبِّئُكُم بِمَا كُنتُمْ تَعْمَلُونَ

Ôt ÔtM1Ë1Gt3LtÕt3 ELËtLt çtuÔttÕtuŒGt3nu n1wË3LtLt3, ÔtELt3 ònŒtf Õtuítw~t3hufçte BttÕtGt3Ë Õtf çtune E2ÕBtwLt3 VÕtt íttuítu8y14ntuBtt, yuÕtGGt Bth3suyt8ufwBt3 VytuLtççtuytufwBt3 çtuBttfwLt3ít3wBt3 íty23BtÕtqLt

અને અમોએ ઇન્સાનને તેના વાલેદૈનની સાથે નેકી કરવાની વસિયત કરી છે તથા જો તેઓ કોશિશ કરે કે તુ કોઇને મારો શરીક બનાવે કે જેનું તને ઇલ્મ નથી તો તેઓની ઇતાઅત ન કરજે અને તમો સર્વેનું પાછું ફરવું મારી તરફ છે, પછી તમો જે કાંઇ કરતા હતા તે હું તમોને જણાવી દઇશ.

આયત ૨૯:૮

[02:13.00]

وَٱلَّذِينَ ءَامَنُوا۟ وَعَمِلُوا۟ ٱلصَّـٰلِحَـٰتِ لَنُدْخِلَنَّهُمْ فِى ٱلصَّـٰلِحِينَ

ÔtÕÕtÍe8Lt ytBtLtq Ôty1BtuÕtqM1Ët1Õtunt1ítu ÕtLtwŒ3Ït8uÕtÒtnwBt3 rVM1Ët1Õtune2Lt

અને જે લોકો ઇમાન લાવ્યા તથા નેક આમાલ કર્યા તો તેમને અમે જરૂર નેક લોકોમાં દાખલ કરી દઇશું.

આયત ૨૯:૯

[02:24.00]

وَمِنَ ٱلنَّاسِ مَن يَقُولُ ءَامَنَّا بِٱللَّهِ فَإِذَآ أُوذِىَ فِى ٱللَّهِ جَعَلَ فِتْنَةَ ٱلنَّاسِ كَعَذَابِ ٱللَّهِ وَلَئِن جَآءَ نَصْرٌ مِّن رَّبِّكَ لَيَقُولُنَّ إِنَّا كُنَّا مَعَكُمْ ۚ أَوَلَيْسَ ٱللَّهُ بِأَعْلَمَ بِمَا فِى صُدُورِ ٱلْعَـٰلَمِينَ

ÔtBtuLtLLttËu BtkGGtf1qÕttu ytBtÒtt rçtÕÕttnu VyuÍt98 QÍu8Gt rVÕÕttnu sy1Õt rVíLtítÒttËu fy1Ít7rçtÕÕttnu, ÔtÕtELt3ò9y LtMt14ÁBt3 rBth3hççtuf ÕtGtf1qÕtwÒt EÒtt fwÒtt Bty1fwBt3, yÔtÕtGt3ËÕÕttntu çtuyy14ÕtBt çtuBtt rVËt8uŒqrhÕt3 yt1ÕtBteLt

અને અમુક લોકો એવા છે જેઓ કહે છે કે અમે અલ્લાહ પર ઇમાન લાવ્યા, પરંતુ જ્યારે અલ્લાહની રાહમાં કોઇ ઇજા પહોંચે ત્યારે લોકોની ઇજાને અલ્લાહના અઝાબ જેવો ગણે છે જયારે તારા પરવરદિગાર તરફથી કોઇ મદદ આવી પહોંચે ત્યારે ભારપૂર્વક કહે છે કે અમે તમારી જ સાથે હતા, શું અલ્લાહ દુનિયાવાળાઓના દિલોમાં જે કાંઇ છે તેનાથી સારી રીતે વાકેફ નથી ?

આયત ૨૯:૧૦

[03:14.00]

وَلَيَعْلَمَنَّ ٱللَّهُ ٱلَّذِينَ ءَامَنُوا۟ وَلَيَعْلَمَنَّ ٱلْمُنَـٰفِقِينَ

ÔtÕtGty14ÕtBtÒtÕt3 ÕttnwÕÕtÍe8Lt ytBtLtq ÔtGty14ÕtBtÒtÕt3 BttuLttVufeLt

અને બેશક અલ્લાહ તે લોકોને જાણે છે કે જેઓ ઇમાન લાવ્યા છે અને તેઓને (પણ) ઓળખે છે કે જેઓ મુનાફીક છે.

આયત ૨૯:૧૧

[03:25.00]

وَقَالَ ٱلَّذِينَ كَفَرُوا۟ لِلَّذِينَ ءَامَنُوا۟ ٱتَّبِعُوا۟ سَبِيلَنَا وَلْنَحْمِلْ خَطَـٰيَـٰكُمْ وَمَا هُم بِحَـٰمِلِينَ مِنْ خَطَـٰيَـٰهُم مِّن شَىْءٍ ۖ إِنَّهُمْ لَكَـٰذِبُونَ

Ôtft1ÕtÕÕtÍe8Lt fVÁ rÕtÕÕtÍe8Lt ytBtLtq¥tçtuQ2 ËçteÕtLtt ÔtÕt3Ltn41rBtÕt3 Ït1ítt1GttfwBt3, ÔtBtt nwBt3 çtunt1BtuÕteLt rBtLt3 Ït1ítt1GttnwBt3 rBtLt3 ~tGt3ELt3, EÒtnwBt3 ÕtftÍ8uçtqLt

અને નાસ્તિકોએ ઇમાનવાળાઓને કહ્યુ તમે અમારા રસ્તાની તાબેદારી કરો કે અમે તમારા ગુનાહોનો ભાર ઉપાડી લેશુ; હરગિઝ તેઓ તેમના ગુનાહોનો બોજો ઉપાડશે નહી; બેશક તેઓ જૂઠા છે!

આયત ૨૯:૧૨

[03:49.00]

وَلَيَحْمِلُنَّ أَثْقَالَهُمْ وَأَثْقَالًا مَّعَ أَثْقَالِهِمْ ۖ وَلَيُسْـَٔلُنَّ يَوْمَ ٱلْقِيَـٰمَةِ عَمَّا كَانُوا۟ يَفْتَرُونَ

ÔtÕtGtn41BtuÕtwÒt yË38ft1 ÕtnwBt3 Ôt yË38ft1ÕtBt3 Bty1yË38ft1ÕturnBt3, ÔtÕtGtwË3yÕtwÒt GtÔt3BtÕt3 f8uGttBtítu y1BBtt ftLtq GtV3ítÁLt

અને જરૂર તેઓ પોતાનો (ગુનાહનો) બોજ તથા બીજાનો (ગુનાહનો) બોજ ઉપાડશે અને કયામતના દિવસે તેઓ જે જૂઠી નિસ્બતો આપતા હતા તે બાબતે જરૂર સવાલ કરવામાં આવશે.

આયત ૨૯:૧૩

[04:09.00]

وَلَقَدْ أَرْسَلْنَا نُوحًا إِلَىٰ قَوْمِهِۦ فَلَبِثَ فِيهِمْ أَلْفَ سَنَةٍ إِلَّا خَمْسِينَ عَامًا فَأَخَذَهُمُ ٱلطُّوفَانُ وَهُمْ ظَـٰلِمُونَ

ÔtÕtf1Œ3 yh3ËÕLtt Ltqn1Lt3 yuÕtt f1Ôt3Btune VÕtçtuË7 VernBt3 yÕVËLtrítLt3 EÕÕtt Ït1BËeLt yt1BtLt3, VyÏt1Í7ntuBtw¥1tqVtLttu ÔtnwBt3 Ít5ÕtuBtqLt

અને અમોએ નૂહને તેની કોમ તરફ મોકલ્યા, પછી તેમના વચ્ચે તે એક હજારમાં પચાસ વર્ષ ઓછા રહ્યા છેવટે તે કોમ તોફાન(ના અઝાબ)માં ગિરફતાર થઇ એ હાલતમાં કે તે લોકો ઝાલિમો હતા.

આયત ૨૯:૧૪

[04:32.00]

فَأَنجَيْنَـٰهُ وَأَصْحَـٰبَ ٱلسَّفِينَةِ وَجَعَلْنَـٰهَآ ءَايَةً لِّلْعَـٰلَمِينَ

VyLt3sGt3Lttntu ÔtyË14nt1çtË3 ËVeLtítu Ôtsy1Õt47Lttnt9 ytGtítÕt3 rÕtÕt3 yt1ÕtBteLt

પછી અમોએ તે (નૂહ)ને તથા કશ્તીવાળાઓને બચાવી લીધા અને તેને તમામ દુનિયા માટે એક નિશાની બનાવી દીધી.

આયત ૨૯:૧૫

[04:44.00]

وَإِبْرَٰهِيمَ إِذْ قَالَ لِقَوْمِهِ ٱعْبُدُوا۟ ٱللَّهَ وَٱتَّقُوهُ ۖ ذَٰلِكُمْ خَيْرٌ لَّكُمْ إِن كُنتُمْ تَعْلَمُونَ

Ôt EçtútneBt EÍ7 ft1Õt Õtuf1Ôt3Btuney14 çttuŒwÕÕttn Ôt¥tf1qntu, Ít7ÕtufwBt3 Ït1Gt3ÁÕÕtfwBt3 ELt3 fwLt3ítwBt3 íty14ÕtBtqLt

અને ઇબ્રાહીમ(ને યાદ કરો) જ્યારે તેણે પોતાની કોમને કહ્યું કે અલ્લાહની ઇબાદત કરો તથા તેના (અઝાબ)થી ડરો જો તમે જાણતા હોવ તો તે તમારા માટે બહેતર છે.

આયત ૨૯:૧૬

[05:00.00]

إِنَّمَا تَعْبُدُونَ مِن دُونِ ٱللَّهِ أَوْثَـٰنًا وَتَخْلُقُونَ إِفْكًا ۚ إِنَّ ٱلَّذِينَ تَعْبُدُونَ مِن دُونِ ٱللَّهِ لَا يَمْلِكُونَ لَكُمْ رِزْقًا فَٱبْتَغُوا۟ عِندَ ٱللَّهِ ٱلرِّزْقَ وَٱعْبُدُوهُ وَٱشْكُرُوا۟ لَهُۥٓ ۖ إِلَيْهِ تُرْجَعُونَ

EÒtBtt íty14çttuŒqLt rBtLŒqrLtÕÕttnu yÔt3Ët7LtkÔt3 ÔtítÏt14Õttuf1qLt EV3fLt3, EÒtÕÕtÍe8Lt íty14çttuŒqLt rBtLŒqrLtÕÕttnu ÕttGtBt3ÕtufqLt ÕtfwBt3 rhÍ3f1Lt3 Vçt3ítøt1q E2LŒÕÕttrnh3 rhÍ3f1 Ôty14çttuŒqntu Ôt~t3ftuÁ Õtnq, yuÕtGt3nu ítwh3sQ2Lt

તમે અલ્લાહ સિવાય જે બૂતોની ઇબાદત કરો છો તે ફકત તમે જૂઠ ઘડો છો. હકીકતમાં અલ્લાહ સિવાય જેની તમે ઇબાદત કરો છો, તેઓ તમારા માટે કોઇપણ પ્રકારની રોઝીના માલિક નથી, માટે અલ્લાહ પાસે રોઝી તલાશ કરો, અને તેની ઇબાદત કરો અને તેનો શુક્ર કરો કે તમને બધાને તેની તરફ પાછા ફેરવવામાં આવશે.

આયત ૨૯:૧૭

[05:31.00]

وَإِن تُكَذِّبُوا۟ فَقَدْ كَذَّبَ أُمَمٌ مِّن قَبْلِكُمْ ۖ وَمَا عَلَى ٱلرَّسُولِ إِلَّا ٱلْبَلَـٰغُ ٱلْمُبِينُ

ÔtELt3 íttufÍ38Íu8çtq Vf1Œ3 fÍ08çt ytuBtBtwBt3 rBtLt3 f1çÕtufwBt3, ÔtBtt y1Õth0ËqÕtu EÕÕtÕt3 çtÕttøtw1Õt3 BttuçteLt

અને જો તમે જૂઠલાવશો તો તમારા અગાઉ ઘણી કોમો જૂઠલાવી ચૂકી; અને રસૂલની માથે સ્પષ્ટ (પયગામ) પહોંચાડવા સિવાય કંઇ (જવાબદારી) નથી.

આયત ૨૯:૧૮

[05:46.00]

أَوَلَمْ يَرَوْا۟ كَيْفَ يُبْدِئُ ٱللَّهُ ٱلْخَلْقَ ثُمَّ يُعِيدُهُۥٓ ۚ إِنَّ ذَٰلِكَ عَلَى ٱللَّهِ يَسِيرٌ

yÔtÕtBt3 GthÔt3 fGt3V GtwçŒuWÕÕttnwÕt3 Ït1Õf1 Ë7wBBt GttuE2Œtunq, EÒt Ít7Õtuf y1ÕtÕÕttnu GtËeh

શું તેમણે નથી જોયું કે અલ્લાહ કેવી રીતે ખિલકતની શરૂઆત કરે છે અને ફરીથી તેને પલટાવે છે? બેશક અલ્લાહ માટે આ સહેલુ છે!

આયત ૨૯:૧૯

[05:59.00]

قُلْ سِيرُوا۟ فِى ٱلْأَرْضِ فَٱنظُرُوا۟ كَيْفَ بَدَأَ ٱلْخَلْقَ ۚ ثُمَّ ٱللَّهُ يُنشِئُ ٱلنَّشْأَةَ ٱلْـَٔاخِرَةَ ۚ إِنَّ ٱللَّهَ عَلَىٰ كُلِّ شَىْءٍ قَدِيرٌ

f1wÕt3 ËeÁ rVÕt3yÍu2o VLt54ÍtuÁ fGt3V çtŒyÕt3 Ït1Õf1 Ë7wBBtÕÕttntu GtwL~tuWLt3 Lt~t3yítÕt3 ytÏtuhít, EÒtÕÕttn y1Õtt fwÕÕtu ~tGt3ELt3 f1Œeh

તું કહે કે તમે ઝમીનમાં હરો ફરો; અને જૂઓ કે તેણે ખિલકતની શરૂઆત કરી? ત્યારબાદ આખેરતને (આવી રીતે જ) પેદા કરશે, બેશક તે દરેક વસ્તુ પર કુદરત ધરાવે છે!

આયત ૨૯:૨૦

[06:20.00]

يُعَذِّبُ مَن يَشَآءُ وَيَرْحَمُ مَن يَشَآءُ ۖ وَإِلَيْهِ تُقْلَبُونَ

Gttuy1Í38Í8uçttu BtkGt0~tt9ytu ÔtGth3n1Bttu BtkGt0~tt9ytu, Ôt yuÕtGt3nu ítwf14ÕtçtqLt

તે જેને ચાહે છે અઝાબ આપે છે તથા જેને ચાહે છે તેના પર રહેમ કરે છે અને તમને બધાને તેની તરફ પાછા ફેરવવામાં આવશે.

આયત ૨૯:૨૧

[06:35.00]

وَمَآ أَنتُم بِمُعْجِزِينَ فِى ٱلْأَرْضِ وَلَا فِى ٱلسَّمَآءِ ۖ وَمَا لَكُم مِّن دُونِ ٱللَّهِ مِن وَلِىٍّ وَلَا نَصِيرٍ

ÔtBtt9 yLítwBt3 çtuBttuy14suÍe8Lt rVÕt3yÍ2uo ÔtÕttrVMËBtt9yu ÔtBtt ÕtfwBt3 rBtLŒqrLtÕÕttnu rBtkÔÔtÕterGtkÔt3 ÔtÕttLtËe2h

અને હરગિઝ તમે તેને ઝમીનમાં અને આસમાનમાં લાચાર કરી શકતા નથી અને અલ્લાહ સિવાય ન તમારો કોઇ વલી છે અને ન કોઇ મદદગાર.

આયત ૨૯:૨૨

[06:56.00]

وَٱلَّذِينَ كَفَرُوا۟ بِـَٔايَـٰتِ ٱللَّهِ وَلِقَآئِهِۦٓ أُو۟لَـٰٓئِكَ يَئِسُوا۟ مِن رَّحْمَتِى وَأُو۟لَـٰٓئِكَ لَهُمْ عَذَابٌ أَلِيمٌ

ÔtÕÕtÍe8Lt fVÁ çtuytGttrítÕÕttnu ÔtÕtuf2t9yune9 WÕtt9yuf GtyuËq rBth0n14Btíte ÔtWÕtt9yuf ÕtnwBt3 y1ÍtçtwLt3 yÕteBt

અને જે લોકો અલ્લાહની આયતોનો તથા (કયામતમાં) તેની મુલાકાતનો ઇન્કાર કરે છે તેઓ મારી રહેમતથી નિરાશ છે, અને તેમના માટે દર્દનાક અઝાબ છે.

આયત ૨૯:૨૩

[07:20.00]

فَمَا كَانَ جَوَابَ قَوْمِهِۦٓ إِلَّآ أَن قَالُوا۟ ٱقْتُلُوهُ أَوْ حَرِّقُوهُ فَأَنجَىٰهُ ٱللَّهُ مِنَ ٱلنَّارِ ۚ إِنَّ فِى ذَٰلِكَ لَـَٔايَـٰتٍ لِّقَوْمٍ يُؤْمِنُونَ

VBtt ftLt sÔttçt f1Ôt3Btune9 EÕÕtt9 yLt3 ft1Õtwf14íttuÕtwntu yÔt3n1h3huf1wntu VyLt3ònwÕÕttntu BtuLtÒtth, EÒt Ve Ít7Õtuf ÕtytGttrítÕt3 Õtuf1Ôt3rBtkGt3 Gttuy3BtuLtqLt

અને તે (ઇબ્રાહીમ)ની કોમનો જવાબ આ સિવાય બીજો કાંઇ ન હતો કે -તેને કત્લ કરી નાખો અથવા તેને (આગમાં) બાળી નાખો,- પરંતુ અલ્લાહે તેને આગથી બચાવી લીધા; બેશક જે લોકો ઇમાન રાખે છે તેમના માટે તેમાં નિશાનીઓ છે.

આયત ૨૯:૨૪

[07:46.00]

وَقَالَ إِنَّمَا ٱتَّخَذْتُم مِّن دُونِ ٱللَّهِ أَوْثَـٰنًا مَّوَدَّةَ بَيْنِكُمْ فِى ٱلْحَيَوٰةِ ٱلدُّنْيَا ۖ ثُمَّ يَوْمَ ٱلْقِيَـٰمَةِ يَكْفُرُ بَعْضُكُم بِبَعْضٍ وَيَلْعَنُ بَعْضُكُم بَعْضًا وَمَأْوَىٰكُمُ ٱلنَّارُ وَمَا لَكُم مِّن نَّـٰصِرِينَ

Ôtft1Õt RÒtBt¥tÏt1Í38ítwBt3 rBtLŒqrLtÕÕttnu yÔt3Ët7LtBt3 BtÔtvít çtGt3LtufwBt3 rVÕt3 n1GttrítŒ0wLGtt, Ë7wBBt GtÔt3BtÕt3 f7uGttBtítu Gtf3Vtuhtu çty14Ítu2fwBt3 çtuçty14rÍ1kÔt3 ÔtGtÕt3y1Lttu çty14Ítu2fwBt3 çty14Í2kÔt3 ÔtBty3ÔttftuBtwLt3Ltthtu ÔtBttÕtfwBt3 rBtÒttË7uheLt

અને (ઇબ્રાહીમે) કહ્યું કે તમારી દરમ્યાન દુનિયાની મહોબ્બતને બાકી રાખવા માટે ખુદાને છોડીને બૂતોને અપનાવી લીધા, પછી કયામતના દિવસે તમે એક બીજાથી બેઝાર/દૂર થાશો અને એક બીજા ઉપર લાનત કરશો. અને તમારા સૌનું ઠેકાણું જહન્નમ છે અને તમારો કોઇ મદદગાર નહી હોય.

આયત ૨૯:૨૫

[08:27.00]

۞ فَـَٔامَنَ لَهُۥ لُوطٌ ۘ وَقَالَ إِنِّى مُهَاجِرٌ إِلَىٰ رَبِّىٓ ۖ إِنَّهُۥ هُوَ ٱلْعَزِيزُ ٱلْحَكِيمُ

VytBtLt Õtnq Õtqít1wLt3, Ôtft1Õt EÒte BttuntsuÁLt3 yuÕtt hççte, EÒtnq ntuÔtÕt3 y1ÍeÍwÕt3 n1feBt

પછી લૂત તે (ઇબ્રાહીમ)ના પર ઇમાન લાવ્યા અને કહ્યું કે હું મારા પરવરદિગાર તરફ હિજરત કરૂં છું; બેશક તે જબરદસ્ત હિકમતવાળો છે.

આયત ૨૯:૨૬

[08:43.00]

وَوَهَبْنَا لَهُۥٓ إِسْحَـٰقَ وَيَعْقُوبَ وَجَعَلْنَا فِى ذُرِّيَّتِهِ ٱلنُّبُوَّةَ وَٱلْكِتَـٰبَ وَءَاتَيْنَـٰهُ أَجْرَهُۥ فِى ٱلدُّنْيَا ۖ وَإِنَّهُۥ فِى ٱلْـَٔاخِرَةِ لَمِنَ ٱلصَّـٰلِحِينَ

Ôt Ôtnçt3Ltt Õtnq EMnt1f1 Ôt Gty14f1qçt Ôtsy1ÕLtt rVÍ7wh3rhGGtíturnLt3 LttuçtqÔÔtít ÔtÕt3 fuíttçt ÔtytítGt3Lttntu ys3hnq rVŒ0wLGtt, ÔtEÒtnq rVÕt3ytÏtu2hítu ÕtBtuLtM1Ët1Õtune2Lt

અને અમોએ તેને ઇસ્હાક તથા યાકૂબ આપ્યા અને તેમની નસ્લમાં નબુવ્વત અને કિતાબ રાખી અને દુનિયામાં તેને બદલો આપ્યો અને આખેરતમાં નેક કિરદારોમાં છે.

આયત ૨૯:૨૭

[09:06.00]

وَلُوطًا إِذْ قَالَ لِقَوْمِهِۦٓ إِنَّكُمْ لَتَأْتُونَ ٱلْفَـٰحِشَةَ مَا سَبَقَكُم بِهَا مِنْ أَحَدٍ مِّنَ ٱلْعَـٰلَمِينَ

ÔtÕtqít1Lt3 EÍ38ft1Õt Õtuf1Ôt3Btune9 EÒtfwBt3 Õtíty3ítqLtÕt3 Vtnu~tít BttËçtf1fwBt3 çtunt rBtLt3 yn1rŒBt3 BtuLtÕt3 yt1ÕtBteLt

અને લૂત(ને યાદ કરો) જ્યારે તેણે પોતાની કોમને કહ્યું કે બેશક તમે એવી બદકારી કરો છો કે તેવી તમારી પહેલાં આખી દુનિયામાં કોઇએ નથી કરી!

આયત ૨૯:૨૮

[09:23.00]

أَئِنَّكُمْ لَتَأْتُونَ ٱلرِّجَالَ وَتَقْطَعُونَ ٱلسَّبِيلَ وَتَأْتُونَ فِى نَادِيكُمُ ٱلْمُنكَرَ ۖ فَمَا كَانَ جَوَابَ قَوْمِهِۦٓ إِلَّآ أَن قَالُوا۟ ٱئْتِنَا بِعَذَابِ ٱللَّهِ إِن كُنتَ مِنَ ٱلصَّـٰدِقِينَ

yEÒtfwBt3 Õtíty3ítqLth3 huòÕt Ôtítf14ít1Q2LtË3 ËçteÕt, Ôtíty3ítqLt VeLttŒeftuBtwÕt3 BtwLt3fh, VBttftLt sÔttçt f1Ôt3Btune9 EÕÕtt9 yLt3ft1Õtwy3ítuLtt çtuy1Ít7rçtÕÕttnu ELt3fwLít BtuLtM1Ët1Œufe2Lt

શું તમો (જાતીય સંબંધ માટે) મર્દો પાસે જાવ છો અને (નસ્લનો) રસ્તો કાપો છો અને તમારી મહેફિલોમાં ખરાબ કાર્યો કરો છો? તો તેની કોમ પાસે આ સિવાય કંઇ જવાબ ન હતો કે અગર તમે સાચુ કહો છો તો અલ્લાહનો અઝાબ લઇ આવો.

આયત ૨૯:૨૯

[09:51.00]

قَالَ رَبِّ ٱنصُرْنِى عَلَى ٱلْقَوْمِ ٱلْمُفْسِدِينَ

ft1Õt hçt3rçtLt3Ë1wh3Lte y1ÕtÕt3 f1Ôt3rBtÕt3 BtwV3ËuŒeLt

(લૂતે) કહ્યું પરવરદિગાર ! તું આ ફસાદ કરનાર કોમની સામે મારી મદદ કર.

આયત ૨૯:૩૦

[09:59.00]

وَلَمَّا جَآءَتْ رُسُلُنَآ إِبْرَٰهِيمَ بِٱلْبُشْرَىٰ قَالُوٓا۟ إِنَّا مُهْلِكُوٓا۟ أَهْلِ هَـٰذِهِ ٱلْقَرْيَةِ ۖ إِنَّ أَهْلَهَا كَانُوا۟ ظَـٰلِمِينَ

ÔtÕtBBtt ò9yít3 htuËtuÕttuLtt9 EçtútneBt rçtÕt3 çtw~ht ft1Õtq9 EÒtt Bttun3Õtufq9 yn3Õtu ntÍ7urnÕt3 f1h3Gtítu, EÒt yn3Õtnt ftLtq Ít5ÕtuBteLt

અને જયારે અમારા ફરિશ્તાઓ ઇબ્રાહીમ પાસે ખુશખબરી લઇને આવ્યા અને તેઓએ કહ્યુ કે અમે આ વસ્તીઓને હલાક કરશું કારણ કે આ વસ્તીના લોકો ઝાલિમ છે.

આયત ૨૯:૩૧

[10:25.00]

قَالَ إِنَّ فِيهَا لُوطًا ۚ قَالُوا۟ نَحْنُ أَعْلَمُ بِمَن فِيهَا ۖ لَنُنَجِّيَنَّهُۥ وَأَهْلَهُۥٓ إِلَّا ٱمْرَأَتَهُۥ كَانَتْ مِنَ ٱلْغَـٰبِرِينَ

ft1Õt EÒt Vent Õtqít1Lt3, ft1Õtq Ltn14Lttu yy14ÕtBttu çtuBtLt3 Vent ÕtLttuLts3suGtÒtnq Ôtyn3Õtnq9 EÕÕtBt3hyítnq ftLtít3 BtuLtÕt3 øtt1çtuheLt

(ઇબ્રાહીમે) કહ્યું કે તેમાં લૂત છે! તેઓએ કહ્યું કે જે કોઇ તેમાં છે અમે તેઓને જાણીએ છીએ, અમે તેને તથા તેના ઘરવાળાઓને બચાવી લઇશું, સિવાય કે તેમની ઔરત કે જે પાછળ રહી જનારાઓમાંથી છે.

આયત ૨૯:૩૨

[10:46.00]

وَلَمَّآ أَن جَآءَتْ رُسُلُنَا لُوطًا سِىٓءَ بِهِمْ وَضَاقَ بِهِمْ ذَرْعًا وَقَالُوا۟ لَا تَخَفْ وَلَا تَحْزَنْ ۖ إِنَّا مُنَجُّوكَ وَأَهْلَكَ إِلَّا ٱمْرَأَتَكَ كَانَتْ مِنَ ٱلْغَـٰبِرِينَ

ÔtÕtBBtt9 yLt3ò9yít3 htuËtuÕttuLtt Õtqít1Lt3 Ëe9y çturnBt3 ÔtÍt1f1 çturnBt3 Í7h3yk2Ôt3 Ôtft1Õtq ÕttítÏt1V3 ÔtÕttítn41ÍLt3 ELLttBttuLts3stqf Ôt yn3Õtf EÕÕtBt3 hyítf ftLtít3 BtuLtÕt3 øtt1çtuheLt

અને જયારે અમારા ફરિશ્તાઓ લૂત પાસે આવ્યા, ત્યારે (લૂત તેમને જોઇને) પરેશાન અને દિલ તંગ થયા, તેઓએ કહ્યું કે ન તમે ડરો અને ન ગમગીન થાવ, બેશક અમે તને તથા તારા ઘરવાળાઓને બચાવી લઇશું સિવાય તારી ઔરતના કે જેણી પાછળ રહી જનારાઓમાંથી છે.

આયત ૨૯:૩૩

[11:14.00]

إِنَّا مُنزِلُونَ عَلَىٰٓ أَهْلِ هَـٰذِهِ ٱلْقَرْيَةِ رِجْزًا مِّنَ ٱلسَّمَآءِ بِمَا كَانُوا۟ يَفْسُقُونَ

EÒtt BtwLt3ÍuÕtqLt y1Õtt9 yn3Õtu ntÍ8urnÕt3 f1h3Gtítu rhs3ÍBt3 BtuLtMËBtt9yu çtuBttftLtq GtV3Ëtuf1qLt

અમે આ વસ્તી ઉપર તેઓના ગુનાહને કારણે આસમાનથી અઝાબ નાઝિલ કરશુ.

આયત ૨૯:૩૪

[11:31.00]

وَلَقَد تَّرَكْنَا مِنْهَآ ءَايَةًۢ بَيِّنَةً لِّقَوْمٍ يَعْقِلُونَ

ÔtÕtf1 ít0hf3Ltt rBtLnt9 ytGtítLt3 çtGGtuLtítÕt3 Õtuf1Ôt3rBtkGGty41fu2ÕtqLt

અને અમોએ આ વસ્તીમાંથી વિચાર કરનારાઓ માટે ખુલ્લી નિશાનીઓ બાકી રાખી.

આયત ૨૯:૩૫

[11:44.50]

وَإِلَىٰ مَدْيَنَ أَخَاهُمْ شُعَيْبًا فَقَالَ يَـٰقَوْمِ ٱعْبُدُوا۟ ٱللَّهَ وَٱرْجُوا۟ ٱلْيَوْمَ ٱلْـَٔاخِرَ وَلَا تَعْثَوْا۟ فِى ٱلْأَرْضِ مُفْسِدِينَ

ÔtyuÕtt BtŒ3GtLt yÏtt1nwBt3 ~ttuy1Gt3çtLt3 Vft1Õt Gttf1Ôt3Btu y14çttuŒwÕÕttn Ôth3òqÕt3 GtÔt3BtÕt3 ytÏtu2h ÔtÕttíty14Ë7Ôt3 rVÕt3yÍ2uo BtwV3ËuŒeLt

અને અમોએ મદયન તરફ તેમના ભાઇ શોએબને મોકલ્યા હતા, તેમણે કહ્યું કે અય મારી કૌમ અલ્લાહની ઇબાદત કરો અને આખેરતના દિવસ માટે ઉમેદવાર રહો અને ઝમીન પર ફસાદ ન કરો.

આયત ૨૯:૩૬

[12:00.00]

فَكَذَّبُوهُ فَأَخَذَتْهُمُ ٱلرَّجْفَةُ فَأَصْبَحُوا۟ فِى دَارِهِمْ جَـٰثِمِينَ

VfÍ38Í7çtqntu VyÏt1Í7ít3ntuBtwh3 hs3Víttu VyË14çtn1q rVŒthurnBt3 òËu7BteLt

પરંતુ તેઓએ તેને જૂઠલાવ્યો જેથી તેમને એક ધરતીકંપે ઝડપી લીધા અને સવારમાં તેઓ તેમના ઘરોમાં ઊંધા માથે લાશ બની પડયા હતા.

આયત ૨૯:૩૭

[12:09.00]

وَعَادًا وَثَمُودَا۟ وَقَد تَّبَيَّنَ لَكُم مِّن مَّسَـٰكِنِهِمْ ۖ وَزَيَّنَ لَهُمُ ٱلشَّيْطَـٰنُ أَعْمَـٰلَهُمْ فَصَدَّهُمْ عَنِ ٱلسَّبِيلِ وَكَانُوا۟ مُسْتَبْصِرِين

Ôtyt1ŒkÔt3 ÔtË7BtqŒ Ôtf1íítçtGGtLt ÕtfwBt3 rBtLt3 BtËtfuLturnBt3, ÔtÍGGtLt ÕtntuBtw~~tGt3ítt1Lttu yy1BttÕtnwBt3 VË1Œ0nwBt3 y1rLtMËçteÕtu ÔtftLtq BtwMítçËu7heLt

અને આદ તથા સમૂદ(ને પણ હલાક કર્યા), કે જેમના (વિરાન) ઘરો તમારા માટે જાહેર થઇ ગયા છે અને શૈતાને તેમના કાર્યોને તેમના માટે શોભીતા બનાવી દીધા હતા અને તેમને (હક) રસ્તાથી અટકાવી દીધા, જો કે તેઓ (હક) સમજતા હતા:

આયત ૨૯:૩૮

[12:29.00]

وَقَـٰرُونَ وَفِرْعَوْنَ وَهَـٰمَـٰنَ ۖ وَلَقَدْ جَآءَهُم مُّوسَىٰ بِٱلْبَيِّنَـٰتِ فَٱسْتَكْبَرُوا۟ فِى ٱلْأَرْضِ وَمَا كَانُوا۟ سَـٰبِقِينَ

Ôt ft1ÁLt Ôt rVh3y1Ôt3Lt Ôt ntBttLt ÔtÕtf1Œ3 ò9ynwBt3 BtqËt rçtÕt3 çtGGtuLttítu VMítf3çtÁ rVÕt3yÍ2uo ÔtBttftLtq Ëtçtufe2Lt

અને કારૂન, ફિરઓન તથા હામાનની (પણ હલાક કર્યા) કે જેમની પાસે મૂસા વાઝેહ દલીલો લઇને આવ્યા હતા, પરંતુ તેમણે ઝમીનમાં તકબ્બૂર કર્યો, જોકે તેઓ (અમારાથી) આગળ નીકળી ન શક્યા.

આયત ૨૯:૩૯

[12:49.00]

فَكُلًّا أَخَذْنَا بِذَنۢبِهِۦ ۖ فَمِنْهُم مَّنْ أَرْسَلْنَا عَلَيْهِ حَاصِبًا وَمِنْهُم مَّنْ أَخَذَتْهُ ٱلصَّيْحَةُ وَمِنْهُم مَّنْ خَسَفْنَا بِهِ ٱلْأَرْضَ وَمِنْهُم مَّنْ أَغْرَقْنَا ۚ وَمَا كَانَ ٱللَّهُ لِيَظْلِمَهُمْ وَلَـٰكِن كَانُوٓا۟ أَنفُسَهُمْ يَظْلِمُونَ

VfwÕÕtLt3 yÏt1Í38Ltt çtuÍ7Bt3çtune, VrBtLt3nwBt3 BtLt3 yh3ËÕLtt y1ÕtGt3nu nt1Ë7uçtLt3, ÔtrBtLt3nwBt3 BtLt3 yÏt1Í7ít3 nqM1Ë1Gt3níttu, ÔtrBtLt3nwBt3 BtLt3 Ït1ËV3Ltt çturnÕt3 yÍ2o, ÔtrBtLt3nwBt3 BtLt3yøt14hf14Ltt, ÔtBttftLtÕÕttntuu ÕtuGtÍ54ÕtuBtnwBt3 ÔtÕttrfLt3 ftLt9q yLt3VtuËnwBt3 GtÍ54ÕtuBtqLt

અને અમોએ દરેકને તેના ગુનાહના કારણે પકડી લીધા, તેઓમાંના અમુક પર પત્થરોનો વરસાદ કર્યો અને અમુકને ગર્જનાએ (અવાજે) પકડી લીધા અને અમુકને અમે ઝમીનમાં ધસાવી દીધા અને અમુકને (પાણીમાં) ડુબાડી દીધા અને અલ્લાહે હરગિઝ તેઓના ઉપર ઝુલ્મ નથી કર્યો, પરંતુ તેઓ પોતાના નફસો પર ઝુલ્મ કરતા હતા.

આયત ૨૯:૪૦

[13:24.00]

مَثَلُ ٱلَّذِينَ ٱتَّخَذُوا۟ مِن دُونِ ٱللَّهِ أَوْلِيَآءَ كَمَثَلِ ٱلْعَنكَبُوتِ ٱتَّخَذَتْ بَيْتًا ۖ وَإِنَّ أَوْهَنَ ٱلْبُيُوتِ لَبَيْتُ ٱلْعَنكَبُوتِ ۖ لَوْ كَانُوا۟ يَعْلَمُونَ

BtË7ÕtwÕt3 ÕtÍe8Lt¥tÏt1Í7q rBtLŒqrLtÕÕttnu yÔt3ÕtuGtt9y fBtË7rÕtÕt3 y1Lt3fçtqítu, E¥tÏt1Í7ít3 çtGt3ítLt3, ÔtEÒt yÔt3nLtÕt3 çttuGtqítu ÕtçtGt3ítwÕt3 y1Lfçtqítu,Bt ÕtÔt3ftLtq Gty14ÕtBtqLt

જેઓએ અલ્લાહ સિવાય બીજાઓને પોતાના સરપરસ્ત બનાવ્યા છે, તેમનો દાખલો એક કરોળીયા જેવો છે કે જેણે ઘર પસંદ કર્યુ જો તેઓ જાણતા હોય તો સૌથી નબળુ ઘર કરોળીયાનુ છે.

આયત ૨૯:૪૧

[13:49.00]

إِنَّ ٱللَّهَ يَعْلَمُ مَا يَدْعُونَ مِن دُونِهِۦ مِن شَىْءٍ ۚ وَهُوَ ٱلْعَزِيزُ ٱلْحَكِيمُ

ELLtÕÕttn Gty14ÕtBttu BttGtŒ3Q2Lt rBtLŒqLtune rBtLt3 ~tGt3ELt3, ÔtntuuÔtÕt3 y1ÍeÍwÕt3 n1feBt

બેશક તેઓ તે (અલ્લાહ)ના સિવાય જેને પોકારે છે તેને અલ્લાહ જાણે છે અને તે જબરદસ્ત હિકમતવાળો છે.

આયત ૨૯:૪૨

[14:04.00]

وَتِلْكَ ٱلْأَمْثَـٰلُ نَضْرِبُهَا لِلنَّاسِ ۖ وَمَا يَعْقِلُهَآ إِلَّا ٱلْعَـٰلِمُونَ

ÔtrítÕt3fÕt3 yBt3Ët7Õttu LtÍ14huçttunt rÕtLLttËu, ÔtBtt Gty14fu2Õttunt9 EÕÕtÕt3 yt1ÕtuBtqLt

અને આ દાખલાઓ અમો લોકો માટે બયાન કરી રહ્યા છીએ, પરંતુ આલિમો સિવાય તેને કોઇ સમજતું નથી.

આયત ૨૯:૪૩

[14:18.00]

خَلَقَ ٱللَّهُ ٱلسَّمَـٰوَٰتِ وَٱلْأَرْضَ بِٱلْحَقِّ ۚ إِنَّ فِى ذَٰلِكَ لَـَٔايَةً لِّلْمُؤْمِنِينَ

Ït1Õtf1ÕÕttnwË3 ËBttÔttítu ÔtÕt3yh3Í1 rçtÕt3n1f14fu2, ELLt Ve Ít7Õtuf ÕtytGtítÕt3 rÕtÕt3Bttuy3BtuLteLt

અલ્લાહે આસમાનો તથા ઝમીનને હક સાથે પૈદા કર્યા છે; બેશક તેમાં ઇમાન લાવનારાઓ માટે નિશાની મોજૂદ છે.

આયત ૨૯:૪૪

[14:32.00]

ٱتْلُ مَآ أُوحِىَ إِلَيْكَ مِنَ ٱلْكِتَـٰبِ وَأَقِمِ ٱلصَّلَوٰةَ ۖ إِنَّ ٱلصَّلَوٰةَ تَنْهَىٰ عَنِ ٱلْفَحْشَآءِ وَٱلْمُنكَرِ ۗ وَلَذِكْرُ ٱللَّهِ أَكْبَرُ ۗ وَٱللَّهُ يَعْلَمُ مَا تَصْنَعُونَ

WíÕttu Btt9 Qnu2Gt yuÕtGt3f BtuLtÕt3 fuíttçtu Ôt yfu7rBtM1Ë1Õttít EÒtM1Ë1Õttít ítLt3nt y1rLtÕt3V3n1~tt9yu ÔtÕt3 BtwLt3fhu, ÔtÕtrÍ7f3ÁÕÕttnu yf3çthtu, ÔtÕÕttntu Gty14BtÕttu BttítË14LtQ2Lt

તારા તરફ જે કિતાબ વહી કરવામાં આવેલ તેની તિલાવત કર અને નમાઝ કાએમ કર કારણ કે નમાઝ બૂરાઇ અને બદકારીથી રોકે છે અને અલ્લાહનો ઝિક્ર મહાન છે અને અલ્લાહ તમે જે કાંઇ અંજામ આપો છો તે જાણે છે.

આયત ૨૯:૪૫

[14:59.00]

۞ وَلَا تُجَـٰدِلُوٓا۟ أَهْلَ ٱلْكِتَـٰبِ إِلَّا بِٱلَّتِى هِىَ أَحْسَنُ إِلَّا ٱلَّذِينَ ظَلَمُوا۟ مِنْهُمْ ۖ وَقُولُوٓا۟ ءَامَنَّا بِٱلَّذِىٓ أُنزِلَ إِلَيْنَا وَأُنزِلَ إِلَيْكُمْ وَإِلَـٰهُنَا وَإِلَـٰهُكُمْ وَٰحِدٌ وَنَحْنُ لَهُۥ مُسْلِمُونَ

ÔtÕttíttuòŒuÕt9q yn3ÕtÕt3 fuíttçtu EÕÕtt rçtÕÕtíte nuGt y3n1ËLttu EÕÕtÕÕtÍe8Lt Í5ÕtBtq rBtLt3nwBt3 Ôtf1qÕt9q ytBtÒtt rçtÕÕt9Íe8 WLÍuÕt yuÕtGt3Ltt Ôt WLÍuÕt yuÕtGt3fwBt3 Ôt yuÕttntuLtt ÔtyuÕttntufwBt3 ÔttnuŒwkÔt3 ÔtLtn14Lttu Õtnq BtwMÕtuBtqLt

અને કિતાબવાળાઓ સાથે વાદવિવાદ ન કરો, સિવાય કે બહેતરીન અંદાઝમાં, પરંતુ તેઓમાંથી જેમણે ઝુલ્મ કર્યો (તેઓને) કહો કે અમે તેના ઉપર ઇમાન લાવ્યા જે અમારા તરફ અને તમારા તરફ નાઝિલ કરવામાં આવેલ અને અમારો અને તમારો ખુદા એક જ છે અને અમે તેને જ સમર્પિત છીએ.

આયત ૨૯:૪૬

[15:31.00]

وَكَذَٰلِكَ أَنزَلْنَآ إِلَيْكَ ٱلْكِتَـٰبَ ۚ فَٱلَّذِينَ ءَاتَيْنَـٰهُمُ ٱلْكِتَـٰبَ يُؤْمِنُونَ بِهِۦ ۖ وَمِنْ هَـٰٓؤُلَآءِ مَن يُؤْمِنُ بِهِۦ ۚ وَمَا يَجْحَدُ بِـَٔايَـٰتِنَآ إِلَّا ٱلْكَـٰفِرُونَ

ÔtfÍt7Õtuf yLt3Í7ÕLtt9 yuÕtGt3fÕfuíttçt, VÕÕtÍe8Lt ytítGt3LttntuBtwÕt3 fuíttçt Gtwy3BtuLtqLt çtune, ÔtrBtLt3 nt9WÕtt9yu BtkGGtwy3BtuLttu çtune, ÔtBtt Gts3n1Œtu çtuytGttítuLtt9 EÕÕtÕt3ftVuÁLt

અને આ રીતે, અમોએ તારી તરફ આ કિતાબ નાઝિલ કરી; અને જે લોકોને અમોએ કિતાબ આપી છે; તેઓ આ (કુરઆન) ઉપર ઇમાન લાવે છે; અને તેઓ (મુશરિકો)માંથી અમુક તેના પર ઇમાન લાવે છે; અને નાસ્તિકો સિવાય અમારી આયતોનો કોઇ ઇન્કાર કરતું નથી.

આયત ૨૯:૪૭

[15:60.00]

وَمَا كُنتَ تَتْلُوا۟ مِن قَبْلِهِۦ مِن كِتَـٰبٍ وَلَا تَخُطُّهُۥ بِيَمِينِكَ ۖ إِذًا لَّٱرْتَابَ ٱلْمُبْطِلُونَ

ÔtBttfwLít ítíÕtq rBtLf1çÕtune rBtLfuíttrçtkÔt3 ÔtÕttítÏt1w¥1tt8unq çtuGtBteLtuf yuÍÕÕth3íttçtÕt3 Btwçítu7ÕtqLt

અને અય પયગંબર! હરગિઝ તમે આ કુરઆનની પહેલા ન કોઇ કિતાબ પઢતા હતા અને ન તમારા હાથ વડે કંઇ લખતા હતા. નહિતર અહલે બાતિલ શકમાં પડી જતે.

આયત ૨૯:૪૮

[16:17.00]

بَلْ هُوَ ءَايَـٰتٌۢ بَيِّنَـٰتٌ فِى صُدُورِ ٱلَّذِينَ أُوتُوا۟ ٱلْعِلْمَ ۚ وَمَا يَجْحَدُ بِـَٔايَـٰتِنَآ إِلَّا ٱلظَّـٰلِمُونَ

çtÕntuÔt ytGttítwBt3 çtGGtuLttítwLt3 VeËt8uŒqrhÕt3 ÕtÍe8Lt QítwÕt3 E2ÕBt, ÔtBttGts3nŒtu çtuytGttítuLtt9 EÕÕtÍ54Í5tÕtuBtqLt

બલ્કે આ કુરઆન રોશન આયતો છે અને જેમને ઇલ્મ આપવામાં આવ્યું છે તેઓના દિલોમાં (સલામત) છે અને અમારી આયતોને ઝાલિમો સિવાય કોઇ જૂઠલાવતુ નથી.

આયત ૨૯:૪૯

[16:34.00]

وَقَالُوا۟ لَوْلَآ أُنزِلَ عَلَيْهِ ءَايَـٰتٌ مِّن رَّبِّهِۦ ۖ قُلْ إِنَّمَا ٱلْـَٔايَـٰتُ عِندَ ٱللَّهِ وَإِنَّمَآ أَنَا۠ نَذِيرٌ مُّبِينٌ

Ôtft1Õtq ÕtÔt3Õtt9 WLÍuÕt y1ÕtGt3nu ytGttítwBt3 rBth0ççtune, f1wÕt3 EÒtBtÕt3 ytGttíttu E2LŒÕÕttnu, ÔtEÒtBtt9 yLtt LtÍe8ÁBBttuçteLt

અને તેઓ કહ્યુ કે તેના પર તેના પરવરદિગાર તરફથી નિશાનીઓ શા માટે નાઝિલ કરવામાં ન આવી ? તું કહે કે નિશાનીઓ ફકત અલ્લાહની પાસે છે; અને હું ફકત એક ખુલ્લો ડરાવનારો છું.

આયત ૨૯:

[16:56.00]

أَوَلَمْ يَكْفِهِمْ أَنَّآ أَنزَلْنَا عَلَيْكَ ٱلْكِتَـٰبَ يُتْلَىٰ عَلَيْهِمْ ۚ إِنَّ فِى ذَٰلِكَ لَرَحْمَةً وَذِكْرَىٰ لِقَوْمٍ يُؤْمِنُونَ

yÔtÕtBt3 Gtf3VurnBt3 yÒtt9 yLt3ÍÕLtt y1ÕtGt3fÕfuíttçt GtwíÕtt y1ÕtGt3rnBt3 EÒt Ve Ít7Õtuf Õth1n3BtítkÔt3 ÔtrÍ7f3ht Õtuf1Ôt3rBtkGt3 Gtwy3BtuLtqLt

શું તેમના માટે આ પૂરતું નથી કે અમોએ તારા ઉપર કિતાબ નાઝિલ કરી કે સતત તેમની ઉપર પઢવામાં આવે છે. બેશક, જે લોકો ઇમાન લાવે છે તેમના માટે તેમાં રહેમત અને ઝિક્ર છે.

આયત ૨૯:૫૧

[17:18.00]

قُلْ كَفَىٰ بِٱللَّهِ بَيْنِى وَبَيْنَكُمْ شَهِيدًا ۖ يَعْلَمُ مَا فِى ٱلسَّمَـٰوَٰتِ وَٱلْأَرْضِ ۗ وَٱلَّذِينَ ءَامَنُوا۟ بِٱلْبَـٰطِلِ وَكَفَرُوا۟ بِٱللَّهِ أُو۟لَـٰٓئِكَ هُمُ ٱلْخَـٰسِرُونَ

f1wÕt3 fVt rçtÕÕttnu çtGt3Lte ÔtçtGt3LtfwBt3 ~tneŒLt3, Gty14ÕtBttu BttrVË0BttÔttítu ÔtÕyÍ2uo, ÔtÕÕtÍe8Lt ytBtLtq rçtÕt3 çttít7uÕtu ÔtfVÁ rçtÕÕttnu WÕtt9yuf ntuBtwÕt3 Ïtt1ËuÁLt

તું કહે કે અમારી અને તમારી વચ્ચે ગવાહ તરીકે અલ્લાહ પૂરતો છે, જે આસમાનો તથા ઝમીનમાં જે કાંઇ છે તેને જાણે છે, અને જે લોકો બાતિલ પર ઇમાન લાવ્યા અને અલ્લાહનો ઇન્કાર કર્યો હકીકતમાં તેઓ નુકસાન ભોગવનારા છે.

આયત ૨૯:૫૨

[17:40.00]

وَيَسْتَعْجِلُونَكَ بِٱلْعَذَابِ ۚ وَلَوْلَآ أَجَلٌ مُّسَمًّى لَّجَآءَهُمُ ٱلْعَذَابُ وَلَيَأْتِيَنَّهُم بَغْتَةً وَهُمْ لَا يَشْعُرُونَ

ÔtGtMíty14suÕtqLtf rçtÕt3y1Ít7çtu, ÔtÕtÔt3Õtt9 ysÕtwBt3 BttuËBBtÕt3 Õtò9yntuBtwÕt3 y1Ít7çttu, ÔtÕt3Gty3ítuGtÒtnwBt3 çtøt14ítítkÔt3 ÔtnwBt3 ÕttGt~t3ytu7YLt

અને તેઓ તારી પાસે જલ્દી અઝાબ માંગે છે, જો તેનો સમય નક્કી ન હોત તો તે (અઝાબ) આવી જાત અને છેવટે, અચાનક આવશે અને એવી હાલતમાં કે તેઓ ગાફિલ હશે.

આયત ૨૯:૫૩

[18:03.00]

يَسْتَعْجِلُونَكَ بِٱلْعَذَابِ وَإِنَّ جَهَنَّمَ لَمُحِيطَةٌۢ بِٱلْكَـٰفِرِينَ

GtMíty41suÕtqLtf rçtÕt3y1Ít7çtu, ÔtEÒt snÒtBt ÕtBttuneít1ítwBt3 rçtÕt3ftVuheLt

તેઓ તારી પાસે જલ્દી અઝાબ માંગે છે; જો કે જહન્નમે નાસ્તિકોને ઘેરી લીધેલ છે:

આયત ૨૯:૫૪

[18:15.00]

يَوْمَ يَغْشَىٰهُمُ ٱلْعَذَابُ مِن فَوْقِهِمْ وَمِن تَحْتِ أَرْجُلِهِمْ وَيَقُولُ ذُوقُوا۟ مَا كُنتُمْ تَعْمَلُونَ

GtÔt3Bt Gtøt14~ttntuBtwÕt3 y1Í7tçttu rBtLt3 VÔt3f7urnBt3 ÔtrBtLt3 ít3n1ítu yh3òuÕturnBt3 Ôt Gtf1qÕttu Í7qf1q BttfwLt3ítwBt3 íty14BtÕtqLt

તે દિવસે અઝાબ તેમને ઉપરથી અને પગ નીચેથી ઢાંકી લેશે અને કહેશે કે તમે જે (બૂરા) આમાલ કરતા હતા તે(ની મજા) ચાખો.

આયત ૨૯:૫૫

[18:30.00]

يَـٰعِبَادِىَ ٱلَّذِينَ ءَامَنُوٓا۟ إِنَّ أَرْضِى وَٰسِعَةٌ فَإِيَّـٰىَ فَٱعْبُدُونِ

Gtt yu2çttŒuGtÕÕtÍe8Lt ytBtLt9q EÒt yÍe2o ÔttËuy1ítwLt3 VEGGttGt Vy14çttuŒqLt

અય મારા તે બંદાઓ કે જેઓ ઇમાન લાવ્યા ! બેશક મારી ઝમીન વિશાળ છે, માટે તમે મારી જ ઇબાદત કરો.

આયત ૨૯:૫૬

[18:43.00]

كُلُّ نَفْسٍ ذَآئِقَةُ ٱلْمَوْتِ ۖ ثُمَّ إِلَيْنَا تُرْجَعُونَ

fwÕÕttu LtrV3ËLt3 Ít98yuf1ítwÕt3 BtÔt3ít, Ë7wBBt yuÕtGt3Ltt ítwh3sQ2Lt

દરેક જીવ મૌતની મજા ચાખનાર છે; તે પછી અમારી પાસે પાછા ફેરવવામાં આવશો.

આયત ૨૯:૫૭

[18:56.00]

وَٱلَّذِينَ ءَامَنُوا۟ وَعَمِلُوا۟ ٱلصَّـٰلِحَـٰتِ لَنُبَوِّئَنَّهُم مِّنَ ٱلْجَنَّةِ غُرَفًا تَجْرِى مِن تَحْتِهَا ٱلْأَنْهَـٰرُ خَـٰلِدِينَ فِيهَا ۚ نِعْمَ أَجْرُ ٱلْعَـٰمِلِينَ

ÔtÕÕtÍe8Lt ytBtLtq Ôty1BtuÕtqË14Ët1Õtunt1ítu ÕtLttuçtÔÔtuyÒtnwBt3 BtuLtÕt3sÒtítu øtw1hVLt3 íts3he rBtLt3ítn14ítunÕt3 yLt3nthtu Ïtt1ÕtuŒeLt Vent, Ltuy14Bt ys3ÁÕt3 yt1BtuÕteLt

અને જે લોકો ઇમાન લાવ્યા તથા નેક આમાલ કર્યા, તેમને અમે જન્નતના ઓરડામાં જગ્યા આપીશું કે જેની નીચે નદીઓ વહે છે, અને તેઓ હંમેશા તેમાં રહેશે. કેવો બહેતરીન બદલો છે અમલ કરનારાઓ માટે!

આયત ૨૯:૫૮

[19:25.00]

ٱلَّذِينَ صَبَرُوا۟ وَعَلَىٰ رَبِّهِمْ يَتَوَكَّلُونَ

ÕÕtÍe8Lt Ë1çtÁ Ôty1Õtt hççturnBt3 GtítÔtf3fÕtqLt

જેઓએ સબ્ર કર્યો અને પોતાના પરવરદિગાર પર આધાર રાખે છે.

આયત ૨૯:૫૯

[19:32.00]

وَكَأَيِّن مِّن دَآبَّةٍ لَّا تَحْمِلُ رِزْقَهَا ٱللَّهُ يَرْزُقُهَا وَإِيَّاكُمْ ۚ وَهُوَ ٱلسَّمِيعُ ٱلْعَلِيمُ

ÔtfyGt3rGtLt3 rBtLt3 Œt9ççtrítÕt3 Õttítn14BtuÕttu rhÍ7f1nt yÕÕttntu Gth3Ítuft7unt ÔtEGGttfwBt3 ÔtntuÔtMËBteW2Õt3 y1ÕteBt

અને કેટલાય જીવો એવા છે કે જેઓ પોતાની રોઝીનો ભાર ઉપાડી શકતા નથી પરંતુ અલ્લાહ તેને અને તમોને રોઝી આપે છે અને તે સાંભળનાર અને જાણનાર છે.

આયત ૨૯:૬૦

[19:50.00]

وَلَئِن سَأَلْتَهُم مَّنْ خَلَقَ ٱلسَّمَـٰوَٰتِ وَٱلْأَرْضَ وَسَخَّرَ ٱلشَّمْسَ وَٱلْقَمَرَ لَيَقُولُنَّ ٱللَّهُ ۖ فَأَنَّىٰ يُؤْفَكُونَ

ÔtÕtELt3 ËyÕítnwBt3 BtLt3 Ït1Õtf1MËBttÔttítu ÔtÕt3yÍo2 ÔtËÏ1Ït1h~t3 ~tBË ÔtÕt3f1Bth ÕtGtf1qÕtwLLtÕÕttntu VyLLtt Gttuy3VfqLt

જો તું એમને સવાલ કર કે -આસમાનો અને ઝમીનને કોણે પેદા કર્યા ? અને સૂરજ તથા ચાંદને કોણે તાબે કર્યા ?- તો તેઓ જરૂર કહેશે કે "અલ્લાહે" પછી એવી હાલતમાં તેઓ કેવી રીતે (હકથી) બહેકી જાય છે?

આયત ૨૯:૬૧

[20:09.00]

ٱللَّهُ يَبْسُطُ ٱلرِّزْقَ لِمَن يَشَآءُ مِنْ عِبَادِهِۦ وَيَقْدِرُ لَهُۥٓ ۚ إِنَّ ٱللَّهَ بِكُلِّ شَىْءٍ عَلِيمٌ

yÕÕttntu Gtçt3Ëtuít1wh3 rhÍ3f1 ÕtuBtkGGt~tt9ytu rBtLt3yu2çttŒurn ÔtGt1f3Œuhtu Õtnq, EÒtÕÕttn çtufwÕÕtu ~tGt3ELt3 y1ÕteBt

અલ્લાહ પોતાના બંદાઓમાંથી જેના માટે ચાહે છે રોઝી વિશાળ કરે છે અને જેના માટે ચાહે છે તંગ કરે છે; બેશક અલ્લાહ દરેક વસ્તુને જાણે છે.

આયત ૨૯:૬૨

[20:26.00]

وَلَئِن سَأَلْتَهُم مَّن نَّزَّلَ مِنَ ٱلسَّمَآءِ مَآءً فَأَحْيَا بِهِ ٱلْأَرْضَ مِنۢ بَعْدِ مَوْتِهَا لَيَقُولُنَّ ٱللَّهُ ۚ قُلِ ٱلْحَمْدُ لِلَّهِ ۚ بَلْ أَكْثَرُهُمْ لَا يَعْقِلُونَ

ÔtÕtELt3 ËyÕt3ítnwBt3 BtLLtÍ0Õt BtuLtMËBtt9yu Btt9yLt3 Vyn14Gtt çturnÕt3yÍo2 rBtBt3çty14Œu BtÔt3ítunt ÕtGtfq1ÕtwÒtÕÕttntu, f2turÕtÕt3n1BŒtu rÕtÕÕttnu, çtÕt3 yf3Ë7htunwBt3 ÕttGty14fu2ÕtqLt

અને જો તું તેમને પૂછે કે -આસમાન પરથી પાણી કોણે વરસાવ્યું? પછી તે વડે મરણ પામેલી ઝમીનને ફરી જીવંત કોણે કરી?- તો તેઓ કહેશે કે "અલ્લાહે"; તું કહે કે બધા વખાણ અલ્લાહ માટે જ છે; પરંતુ તેઓમાંના ઘણા ખરા જાણતા નથી.

આયત ૨૯:૬૩

[20:56.00]

وَمَا هَـٰذِهِ ٱلْحَيَوٰةُ ٱلدُّنْيَآ إِلَّا لَهْوٌ وَلَعِبٌ ۚ وَإِنَّ ٱلدَّارَ ٱلْـَٔاخِرَةَ لَهِىَ ٱلْحَيَوَانُ ۚ لَوْ كَانُوا۟ يَعْلَمُونَ

ÔtBttntÍu7rnÕt3 n1GttítwŒ0wLGtt9 EÕÕttÕtn3ÔtqkÔt3 ÔtÕtyu2çtwLt3, Ôt EÒtvthÕt3 ytÏt7uhít ÕtnuGtÕt3 n1Gt3ÔttLttu,Bt ÕtÔt3ftLtq Gty14ÕtBtqLt

અને આ દુનિયાનું જીવન રમત ગમત સિવાય કાંઇ જ નથી; અને જો તેઓ જાણતા હોત તો હકીકતમાં જીવન આખેરતના ઘરમાં છે.

આયત ૨૯:૬૪

[21:16.00]

فَإِذَا رَكِبُوا۟ فِى ٱلْفُلْكِ دَعَوُا۟ ٱللَّهَ مُخْلِصِينَ لَهُ ٱلدِّينَ فَلَمَّا نَجَّىٰهُمْ إِلَى ٱلْبَرِّ إِذَا هُمْ يُشْرِكُونَ

VyuÍt7 hfuçtq rVÕVwÕfu Œy1ÔtqÕÕttn BtwÏt14ÕtuËe2Lt ÕtnwveLt, VÕtBBtt Lts3ònwBt3 yuÕtÕt3çth3hu yuÍt7nwBt3 Gtw~hufqLt

પછી જ્યારે તેઓ કશ્તીમાં સવાર થાય છે ત્યારે દીનને અલ્લાહ માટે ખાલિસ કરીને તેને પોકારે છે, પછી જેવા તેમને ખુશ્કી સુધી (પહોંચાડીને) નજાત આપી તેવા તરત જ શિર્ક કરવા લાગી જાય છે:

આયત ૨૯:૬૫

[21:31.00]

لِيَكْفُرُوا۟ بِمَآ ءَاتَيْنَـٰهُمْ وَلِيَتَمَتَّعُوا۟ ۖ فَسَوْفَ يَعْلَمُونَ

ÕtuGtf3VtuÁ çtuBtt9 ytítGt3LttnwBt3 ÔtÕtuGtítBt¥tQ2 VËÔt3V Gty14ÕtBtqLt

(રહેવા દ્યો જેથી) અમોએ તેમને જે કાંઇ આપ્યું છે તેનો ઇન્કાર કરે અને (દુનિયામાં) મજા મેળવી લ્યે; પરંતુ તેનો અંજામ તેઓ જલ્દી જાણી લેશે.

આયત ૨૯:૬૬

[21:41.00]

أَوَلَمْ يَرَوْا۟ أَنَّا جَعَلْنَا حَرَمًا ءَامِنًا وَيُتَخَطَّفُ ٱلنَّاسُ مِنْ حَوْلِهِمْ ۚ أَفَبِٱلْبَـٰطِلِ يُؤْمِنُونَ وَبِنِعْمَةِ ٱللَّهِ يَكْفُرُونَ

yÔtÕtBt3GthÔt3 yÒtt sy1ÕLtt n1hBtLt3 ytBtuLtkÔÔtGttuítÏt1¥1t1VwÒttËtu rBtLt3 n1Ôt3ÕturnBt3, yVrçtÕt3 çttít7uÕtu Gttuy3BtuLtqLt Ôt çtuLtuy14rBtítÕÕttnu Gtf3VtuYLt

શું તેઓએ નથી જોયું કે અમોએ તેમના માટે (મક્કાને) માનવંત સલામતીવાળી જગ્યા બનાવી એવી હાલતમાં કે તેની ચારો તરફથી લોકોને ઊંચકી લેવામાં આવે છે? શું તેઓ બાતિલ પર ઇમાન લાવશે અને અલ્લાહની નેઅમતનો ઇન્કાર કરશે?

આયત ૨૯:૬૭

[22:01.00]

وَمَنْ أَظْلَمُ مِمَّنِ ٱفْتَرَىٰ عَلَى ٱللَّهِ كَذِبًا أَوْ كَذَّبَ بِٱلْحَقِّ لَمَّا جَآءَهُۥٓ ۚ أَلَيْسَ فِى جَهَنَّمَ مَثْوًى لِّلْكَـٰفِرِينَ

ÔtBtLt3 yÍ36ÕtBttu rBtBBtrLtV3ítht y1ÕtÕÕttnu fÍ7uçtLt3 yÔt3fÍ08çt rçtÕt3n1f14fu2 ÕtBBttò9ynq, yÕtGt3Ë Ve snÒtBt BtM7ÔtÕt3 rÕtÕt3 ftVuheLt

અને તેનાથી મોટો ઝાલિમ કોણ છે કે જે અલ્લાહ તરફ જૂઠી નિસ્બત આપે અથવા હક તેની પાસે આવી ગયા પછી તેને જૂઠલાવે?! શું જહન્નમમાં નાસ્તિકનું ઠેકાણું નથી ?!

આયત ૨૯:૬૮

[22:21.00]

وَٱلَّذِينَ جَـٰهَدُوا۟ فِينَا لَنَهْدِيَنَّهُمْ سُبُلَنَا ۚ وَإِنَّ ٱللَّهَ لَمَعَ ٱلْمُحْسِنِينَ

ÔtÕÕtÍe8Lt ònŒqVeLtt ÕtLtn3ŒuGtÒtnwBt3 ËtuçttuÕtLtt Ôt EÒtÕÕttn ÕtBty1Õt3 Bttun14ËuLteLt

અને જેઓએ અમારા હકમાં જેહાદ કરે જરૂર અમો તેમને અમારા રસ્તાઓની હિદાયત કરશું, અને હકીકતમાં અલ્લાહ નેક આમાલ કરવાવાળાઓની સાથે છે.

આયત ૨૯:૬૯

[00:00.01]

 

 

 

العنكبوت
અલ અન્કબૂત
સુરા-૨૯ | આયત-૬૯

[00:00.02]

بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَـٰنِ ٱلرَّحِيمِ

rçtÂMBtÕÕttrnh3 hn14BttrLth3 hn2eBt

અલ્લાહના નામથી જે ધણો મહેરબાન, બહુજ રહેમ કરવાવાળો છે

 

[00:00.03]

الٓمٓ

yrÕtV-Õtt9Bt-Bte9Bt,

અલિફ લામ મીમ.

આયત ૨૯:૧

[00:10.00]

أَحَسِبَ ٱلنَّاسُ أَن يُتْرَكُوٓا۟ أَن يَقُولُوٓا۟ ءَامَنَّا وَهُمْ لَا يُفْتَنُونَ

yn1ËuçtÒttËtu ykGt0wíhfq9 ykGGtfq1Õtq9 ytBtÒtt ÔtnwBt3 Õtt GtwV3ítLtqLt

શું લોકો એમ ગુમાન કરે છે કે તેઓ કહેશે કે "અમે ઇમાન લાવ્યા" તેમને તેમના હાલ ઉપર છોડી દેવામાં આવશે અને તેમને અજમાવવામાં નહિં આવે ?

આયત ૨૯:૨

[00:26.00]

وَلَقَدْ فَتَنَّا ٱلَّذِينَ مِن قَبْلِهِمْ ۖ فَلَيَعْلَمَنَّ ٱللَّهُ ٱلَّذِينَ صَدَقُوا۟ وَلَيَعْلَمَنَّ ٱلْكَـٰذِبِينَ

ÔtÕtf1Œ3 VítÒtÕÕtÍe8Lt rBtLf1çÕturnBt3 VÕtGty14ÕtBtÒtÕÕttnwÕÕtÍe8Lt Ë1Œfq1 ÔtÕtGty14ÕtBtÒtÕt3 ftÍ8uçteLt

બેશક અમોએ તેમની અગાઉના લોકોને અજમાવ્યા જેથી અલ્લાહ (જાહેરી અસ્બાબ વડે) જાણી લ્યે કે કોણ સાચા છે અને કોણ જૂઠા છે.

આયત ૨૯:૩

[00:42.00]

أَمْ حَسِبَ ٱلَّذِينَ يَعْمَلُونَ ٱلسَّيِّـَٔاتِ أَن يَسْبِقُونَا ۚ سَآءَ مَا يَحْكُمُونَ

yBt3 n1ËuçtÕÕtÍe8Ltu Gty14BtÕtqLtMËGGtuytítu ykGGtË3çtuf1qLtt, Ët9y Btt Gtn14ftuBtqLt

શું જેઓ ખરાબ કાર્ય કરે છે તેઓ એમ ગુમાન કરે છે કે તેઓ અમારાથી આગળ વધી જશે? કેવો ખરાબ ફેસલો તેઓ કરે છે!

આયત ૨૯:૪

[00:56.00]

مَن كَانَ يَرْجُوا۟ لِقَآءَ ٱللَّهِ فَإِنَّ أَجَلَ ٱللَّهِ لَـَٔاتٍ ۚ وَهُوَ ٱلسَّمِيعُ ٱلْعَلِيمُ

BtLt3ftLt Gth3òq Õtuft92yÕÕttnu VEÒt ysÕtÕÕttnu ÕtytrítLt3, ÔtntuÔtMËBteW2Õt3 y1ÕteBt

જે કોઇ અલ્લાહની મુલાકાતની ઉમ્મીદ રાખે, (તેને અમલ કરવો જોઇએ) કારણકે અલ્લાહે નક્કી કરેલ (પરીણામનો) સમય જરૂર આવશે અને તે સાંભળનાર તથા જાણનાર છે!

આયત ૨૯:૫

[01:12.00]

وَمَن جَـٰهَدَ فَإِنَّمَا يُجَـٰهِدُ لِنَفْسِهِۦٓ ۚ إِنَّ ٱللَّهَ لَغَنِىٌّ عَنِ ٱلْعَـٰلَمِينَ

ÔtBtLt3 ònŒ VEÒtBtt GttuònuŒtu ÕtuLtV3Ëune, RÒtÕÕttn Õtøt1rLtGGtwLt3 y1rLtÕt3 yt1ÕtBteLt

અને જે જેહાદ કરે તે પોતાના ફાયદા માટે જેહાદ કરે છે અને કારણકે અલ્લાહ બધી દુનિયાવાળાઓથી બેનિયાઝ છે.

આયત ૨૯:૬

[01:26.00]

وَٱلَّذِينَ ءَامَنُوا۟ وَعَمِلُوا۟ ٱلصَّـٰلِحَـٰتِ لَنُكَفِّرَنَّ عَنْهُمْ سَيِّـَٔاتِهِمْ وَلَنَجْزِيَنَّهُمْ أَحْسَنَ ٱلَّذِى كَانُوا۟ يَعْمَلُونَ

ÔtÕÕtÍe8Lt ytBtLtq Ôty1BtuÕtqM1Ët1Õtunt1ítu Õt LttufV3VuhÒt y1Lt3nwBt3 ËGGtuytíturnBt3 ÔtÕtLts3ÍuGtÒtnwBt3 yn14ËLtÕÕtÍe8 ftLtq Gty14BtÕtqLt

અને જેઓ ઇમાન લાવ્યા અને સારા નેક આમાલ કર્યા અમે ચોક્કસ તેની બૂરાઇઓને ઢાંકી દઇશું અને તેઓ જે બહેતરીન આમાલો અંજામ આપતા હતા તેનો બદલો આપીશું.

આયત ૨૯:૭

[01:47.00]

وَوَصَّيْنَا ٱلْإِنسَـٰنَ بِوَٰلِدَيْهِ حُسْنًا ۖ وَإِن جَـٰهَدَاكَ لِتُشْرِكَ بِى مَا لَيْسَ لَكَ بِهِۦ عِلْمٌ فَلَا تُطِعْهُمَآ ۚ إِلَىَّ مَرْجِعُكُمْ فَأُنَبِّئُكُم بِمَا كُنتُمْ تَعْمَلُونَ

Ôt ÔtM1Ë1Gt3LtÕt3 ELËtLt çtuÔttÕtuŒGt3nu n1wË3LtLt3, ÔtELt3 ònŒtf Õtuítw~t3hufçte BttÕtGt3Ë Õtf çtune E2ÕBtwLt3 VÕtt íttuítu8y14ntuBtt, yuÕtGGt Bth3suyt8ufwBt3 VytuLtççtuytufwBt3 çtuBttfwLt3ít3wBt3 íty23BtÕtqLt

અને અમોએ ઇન્સાનને તેના વાલેદૈનની સાથે નેકી કરવાની વસિયત કરી છે તથા જો તેઓ કોશિશ કરે કે તુ કોઇને મારો શરીક બનાવે કે જેનું તને ઇલ્મ નથી તો તેઓની ઇતાઅત ન કરજે અને તમો સર્વેનું પાછું ફરવું મારી તરફ છે, પછી તમો જે કાંઇ કરતા હતા તે હું તમોને જણાવી દઇશ.

આયત ૨૯:૮

[02:13.00]

وَٱلَّذِينَ ءَامَنُوا۟ وَعَمِلُوا۟ ٱلصَّـٰلِحَـٰتِ لَنُدْخِلَنَّهُمْ فِى ٱلصَّـٰلِحِينَ

ÔtÕÕtÍe8Lt ytBtLtq Ôty1BtuÕtqM1Ët1Õtunt1ítu ÕtLtwŒ3Ït8uÕtÒtnwBt3 rVM1Ët1Õtune2Lt

અને જે લોકો ઇમાન લાવ્યા તથા નેક આમાલ કર્યા તો તેમને અમે જરૂર નેક લોકોમાં દાખલ કરી દઇશું.

આયત ૨૯:૯

[02:24.00]

وَمِنَ ٱلنَّاسِ مَن يَقُولُ ءَامَنَّا بِٱللَّهِ فَإِذَآ أُوذِىَ فِى ٱللَّهِ جَعَلَ فِتْنَةَ ٱلنَّاسِ كَعَذَابِ ٱللَّهِ وَلَئِن جَآءَ نَصْرٌ مِّن رَّبِّكَ لَيَقُولُنَّ إِنَّا كُنَّا مَعَكُمْ ۚ أَوَلَيْسَ ٱللَّهُ بِأَعْلَمَ بِمَا فِى صُدُورِ ٱلْعَـٰلَمِينَ

ÔtBtuLtLLttËu BtkGGtf1qÕttu ytBtÒtt rçtÕÕttnu VyuÍt98 QÍu8Gt rVÕÕttnu sy1Õt rVíLtítÒttËu fy1Ít7rçtÕÕttnu, ÔtÕtELt3ò9y LtMt14ÁBt3 rBth3hççtuf ÕtGtf1qÕtwÒt EÒtt fwÒtt Bty1fwBt3, yÔtÕtGt3ËÕÕttntu çtuyy14ÕtBt çtuBtt rVËt8uŒqrhÕt3 yt1ÕtBteLt

અને અમુક લોકો એવા છે જેઓ કહે છે કે અમે અલ્લાહ પર ઇમાન લાવ્યા, પરંતુ જ્યારે અલ્લાહની રાહમાં કોઇ ઇજા પહોંચે ત્યારે લોકોની ઇજાને અલ્લાહના અઝાબ જેવો ગણે છે જયારે તારા પરવરદિગાર તરફથી કોઇ મદદ આવી પહોંચે ત્યારે ભારપૂર્વક કહે છે કે અમે તમારી જ સાથે હતા, શું અલ્લાહ દુનિયાવાળાઓના દિલોમાં જે કાંઇ છે તેનાથી સારી રીતે વાકેફ નથી ?

આયત ૨૯:૧૦

[03:14.00]

وَلَيَعْلَمَنَّ ٱللَّهُ ٱلَّذِينَ ءَامَنُوا۟ وَلَيَعْلَمَنَّ ٱلْمُنَـٰفِقِينَ

ÔtÕtGty14ÕtBtÒtÕt3 ÕttnwÕÕtÍe8Lt ytBtLtq ÔtGty14ÕtBtÒtÕt3 BttuLttVufeLt

અને બેશક અલ્લાહ તે લોકોને જાણે છે કે જેઓ ઇમાન લાવ્યા છે અને તેઓને (પણ) ઓળખે છે કે જેઓ મુનાફીક છે.

આયત ૨૯:૧૧

[03:25.00]

وَقَالَ ٱلَّذِينَ كَفَرُوا۟ لِلَّذِينَ ءَامَنُوا۟ ٱتَّبِعُوا۟ سَبِيلَنَا وَلْنَحْمِلْ خَطَـٰيَـٰكُمْ وَمَا هُم بِحَـٰمِلِينَ مِنْ خَطَـٰيَـٰهُم مِّن شَىْءٍ ۖ إِنَّهُمْ لَكَـٰذِبُونَ

Ôtft1ÕtÕÕtÍe8Lt fVÁ rÕtÕÕtÍe8Lt ytBtLtq¥tçtuQ2 ËçteÕtLtt ÔtÕt3Ltn41rBtÕt3 Ït1ítt1GttfwBt3, ÔtBtt nwBt3 çtunt1BtuÕteLt rBtLt3 Ït1ítt1GttnwBt3 rBtLt3 ~tGt3ELt3, EÒtnwBt3 ÕtftÍ8uçtqLt

અને નાસ્તિકોએ ઇમાનવાળાઓને કહ્યુ તમે અમારા રસ્તાની તાબેદારી કરો કે અમે તમારા ગુનાહોનો ભાર ઉપાડી લેશુ; હરગિઝ તેઓ તેમના ગુનાહોનો બોજો ઉપાડશે નહી; બેશક તેઓ જૂઠા છે!

આયત ૨૯:૧૨

[03:49.00]

وَلَيَحْمِلُنَّ أَثْقَالَهُمْ وَأَثْقَالًا مَّعَ أَثْقَالِهِمْ ۖ وَلَيُسْـَٔلُنَّ يَوْمَ ٱلْقِيَـٰمَةِ عَمَّا كَانُوا۟ يَفْتَرُونَ

ÔtÕtGtn41BtuÕtwÒt yË38ft1 ÕtnwBt3 Ôt yË38ft1ÕtBt3 Bty1yË38ft1ÕturnBt3, ÔtÕtGtwË3yÕtwÒt GtÔt3BtÕt3 f8uGttBtítu y1BBtt ftLtq GtV3ítÁLt

અને જરૂર તેઓ પોતાનો (ગુનાહનો) બોજ તથા બીજાનો (ગુનાહનો) બોજ ઉપાડશે અને કયામતના દિવસે તેઓ જે જૂઠી નિસ્બતો આપતા હતા તે બાબતે જરૂર સવાલ કરવામાં આવશે.

આયત ૨૯:૧૩

[04:09.00]

وَلَقَدْ أَرْسَلْنَا نُوحًا إِلَىٰ قَوْمِهِۦ فَلَبِثَ فِيهِمْ أَلْفَ سَنَةٍ إِلَّا خَمْسِينَ عَامًا فَأَخَذَهُمُ ٱلطُّوفَانُ وَهُمْ ظَـٰلِمُونَ

ÔtÕtf1Œ3 yh3ËÕLtt Ltqn1Lt3 yuÕtt f1Ôt3Btune VÕtçtuË7 VernBt3 yÕVËLtrítLt3 EÕÕtt Ït1BËeLt yt1BtLt3, VyÏt1Í7ntuBtw¥1tqVtLttu ÔtnwBt3 Ít5ÕtuBtqLt

અને અમોએ નૂહને તેની કોમ તરફ મોકલ્યા, પછી તેમના વચ્ચે તે એક હજારમાં પચાસ વર્ષ ઓછા રહ્યા છેવટે તે કોમ તોફાન(ના અઝાબ)માં ગિરફતાર થઇ એ હાલતમાં કે તે લોકો ઝાલિમો હતા.

આયત ૨૯:૧૪

[04:32.00]

فَأَنجَيْنَـٰهُ وَأَصْحَـٰبَ ٱلسَّفِينَةِ وَجَعَلْنَـٰهَآ ءَايَةً لِّلْعَـٰلَمِينَ

VyLt3sGt3Lttntu ÔtyË14nt1çtË3 ËVeLtítu Ôtsy1Õt47Lttnt9 ytGtítÕt3 rÕtÕt3 yt1ÕtBteLt

પછી અમોએ તે (નૂહ)ને તથા કશ્તીવાળાઓને બચાવી લીધા અને તેને તમામ દુનિયા માટે એક નિશાની બનાવી દીધી.

આયત ૨૯:૧૫

[04:44.00]

وَإِبْرَٰهِيمَ إِذْ قَالَ لِقَوْمِهِ ٱعْبُدُوا۟ ٱللَّهَ وَٱتَّقُوهُ ۖ ذَٰلِكُمْ خَيْرٌ لَّكُمْ إِن كُنتُمْ تَعْلَمُونَ

Ôt EçtútneBt EÍ7 ft1Õt Õtuf1Ôt3Btuney14 çttuŒwÕÕttn Ôt¥tf1qntu, Ít7ÕtufwBt3 Ït1Gt3ÁÕÕtfwBt3 ELt3 fwLt3ítwBt3 íty14ÕtBtqLt

અને ઇબ્રાહીમ(ને યાદ કરો) જ્યારે તેણે પોતાની કોમને કહ્યું કે અલ્લાહની ઇબાદત કરો તથા તેના (અઝાબ)થી ડરો જો તમે જાણતા હોવ તો તે તમારા માટે બહેતર છે.

આયત ૨૯:૧૬

[05:00.00]

إِنَّمَا تَعْبُدُونَ مِن دُونِ ٱللَّهِ أَوْثَـٰنًا وَتَخْلُقُونَ إِفْكًا ۚ إِنَّ ٱلَّذِينَ تَعْبُدُونَ مِن دُونِ ٱللَّهِ لَا يَمْلِكُونَ لَكُمْ رِزْقًا فَٱبْتَغُوا۟ عِندَ ٱللَّهِ ٱلرِّزْقَ وَٱعْبُدُوهُ وَٱشْكُرُوا۟ لَهُۥٓ ۖ إِلَيْهِ تُرْجَعُونَ

EÒtBtt íty14çttuŒqLt rBtLŒqrLtÕÕttnu yÔt3Ët7LtkÔt3 ÔtítÏt14Õttuf1qLt EV3fLt3, EÒtÕÕtÍe8Lt íty14çttuŒqLt rBtLŒqrLtÕÕttnu ÕttGtBt3ÕtufqLt ÕtfwBt3 rhÍ3f1Lt3 Vçt3ítøt1q E2LŒÕÕttrnh3 rhÍ3f1 Ôty14çttuŒqntu Ôt~t3ftuÁ Õtnq, yuÕtGt3nu ítwh3sQ2Lt

તમે અલ્લાહ સિવાય જે બૂતોની ઇબાદત કરો છો તે ફકત તમે જૂઠ ઘડો છો. હકીકતમાં અલ્લાહ સિવાય જેની તમે ઇબાદત કરો છો, તેઓ તમારા માટે કોઇપણ પ્રકારની રોઝીના માલિક નથી, માટે અલ્લાહ પાસે રોઝી તલાશ કરો, અને તેની ઇબાદત કરો અને તેનો શુક્ર કરો કે તમને બધાને તેની તરફ પાછા ફેરવવામાં આવશે.

આયત ૨૯:૧૭

[05:31.00]

وَإِن تُكَذِّبُوا۟ فَقَدْ كَذَّبَ أُمَمٌ مِّن قَبْلِكُمْ ۖ وَمَا عَلَى ٱلرَّسُولِ إِلَّا ٱلْبَلَـٰغُ ٱلْمُبِينُ

ÔtELt3 íttufÍ38Íu8çtq Vf1Œ3 fÍ08çt ytuBtBtwBt3 rBtLt3 f1çÕtufwBt3, ÔtBtt y1Õth0ËqÕtu EÕÕtÕt3 çtÕttøtw1Õt3 BttuçteLt

અને જો તમે જૂઠલાવશો તો તમારા અગાઉ ઘણી કોમો જૂઠલાવી ચૂકી; અને રસૂલની માથે સ્પષ્ટ (પયગામ) પહોંચાડવા સિવાય કંઇ (જવાબદારી) નથી.

આયત ૨૯:૧૮

[05:46.00]

أَوَلَمْ يَرَوْا۟ كَيْفَ يُبْدِئُ ٱللَّهُ ٱلْخَلْقَ ثُمَّ يُعِيدُهُۥٓ ۚ إِنَّ ذَٰلِكَ عَلَى ٱللَّهِ يَسِيرٌ

yÔtÕtBt3 GthÔt3 fGt3V GtwçŒuWÕÕttnwÕt3 Ït1Õf1 Ë7wBBt GttuE2Œtunq, EÒt Ít7Õtuf y1ÕtÕÕttnu GtËeh

શું તેમણે નથી જોયું કે અલ્લાહ કેવી રીતે ખિલકતની શરૂઆત કરે છે અને ફરીથી તેને પલટાવે છે? બેશક અલ્લાહ માટે આ સહેલુ છે!

આયત ૨૯:૧૯

[05:59.00]

قُلْ سِيرُوا۟ فِى ٱلْأَرْضِ فَٱنظُرُوا۟ كَيْفَ بَدَأَ ٱلْخَلْقَ ۚ ثُمَّ ٱللَّهُ يُنشِئُ ٱلنَّشْأَةَ ٱلْـَٔاخِرَةَ ۚ إِنَّ ٱللَّهَ عَلَىٰ كُلِّ شَىْءٍ قَدِيرٌ

f1wÕt3 ËeÁ rVÕt3yÍu2o VLt54ÍtuÁ fGt3V çtŒyÕt3 Ït1Õf1 Ë7wBBtÕÕttntu GtwL~tuWLt3 Lt~t3yítÕt3 ytÏtuhít, EÒtÕÕttn y1Õtt fwÕÕtu ~tGt3ELt3 f1Œeh

તું કહે કે તમે ઝમીનમાં હરો ફરો; અને જૂઓ કે તેણે ખિલકતની શરૂઆત કરી? ત્યારબાદ આખેરતને (આવી રીતે જ) પેદા કરશે, બેશક તે દરેક વસ્તુ પર કુદરત ધરાવે છે!

આયત ૨૯:૨૦

[06:20.00]

يُعَذِّبُ مَن يَشَآءُ وَيَرْحَمُ مَن يَشَآءُ ۖ وَإِلَيْهِ تُقْلَبُونَ

Gttuy1Í38Í8uçttu BtkGt0~tt9ytu ÔtGth3n1Bttu BtkGt0~tt9ytu, Ôt yuÕtGt3nu ítwf14ÕtçtqLt

તે જેને ચાહે છે અઝાબ આપે છે તથા જેને ચાહે છે તેના પર રહેમ કરે છે અને તમને બધાને તેની તરફ પાછા ફેરવવામાં આવશે.

આયત ૨૯:૨૧

[06:35.00]

وَمَآ أَنتُم بِمُعْجِزِينَ فِى ٱلْأَرْضِ وَلَا فِى ٱلسَّمَآءِ ۖ وَمَا لَكُم مِّن دُونِ ٱللَّهِ مِن وَلِىٍّ وَلَا نَصِيرٍ

ÔtBtt9 yLítwBt3 çtuBttuy14suÍe8Lt rVÕt3yÍ2uo ÔtÕttrVMËBtt9yu ÔtBtt ÕtfwBt3 rBtLŒqrLtÕÕttnu rBtkÔÔtÕterGtkÔt3 ÔtÕttLtËe2h

અને હરગિઝ તમે તેને ઝમીનમાં અને આસમાનમાં લાચાર કરી શકતા નથી અને અલ્લાહ સિવાય ન તમારો કોઇ વલી છે અને ન કોઇ મદદગાર.

આયત ૨૯:૨૨

[06:56.00]

وَٱلَّذِينَ كَفَرُوا۟ بِـَٔايَـٰتِ ٱللَّهِ وَلِقَآئِهِۦٓ أُو۟لَـٰٓئِكَ يَئِسُوا۟ مِن رَّحْمَتِى وَأُو۟لَـٰٓئِكَ لَهُمْ عَذَابٌ أَلِيمٌ

ÔtÕÕtÍe8Lt fVÁ çtuytGttrítÕÕttnu ÔtÕtuf2t9yune9 WÕtt9yuf GtyuËq rBth0n14Btíte ÔtWÕtt9yuf ÕtnwBt3 y1ÍtçtwLt3 yÕteBt

અને જે લોકો અલ્લાહની આયતોનો તથા (કયામતમાં) તેની મુલાકાતનો ઇન્કાર કરે છે તેઓ મારી રહેમતથી નિરાશ છે, અને તેમના માટે દર્દનાક અઝાબ છે.

આયત ૨૯:૨૩

[07:20.00]

فَمَا كَانَ جَوَابَ قَوْمِهِۦٓ إِلَّآ أَن قَالُوا۟ ٱقْتُلُوهُ أَوْ حَرِّقُوهُ فَأَنجَىٰهُ ٱللَّهُ مِنَ ٱلنَّارِ ۚ إِنَّ فِى ذَٰلِكَ لَـَٔايَـٰتٍ لِّقَوْمٍ يُؤْمِنُونَ

VBtt ftLt sÔttçt f1Ôt3Btune9 EÕÕtt9 yLt3 ft1Õtwf14íttuÕtwntu yÔt3n1h3huf1wntu VyLt3ònwÕÕttntu BtuLtÒtth, EÒt Ve Ít7Õtuf ÕtytGttrítÕt3 Õtuf1Ôt3rBtkGt3 Gttuy3BtuLtqLt

અને તે (ઇબ્રાહીમ)ની કોમનો જવાબ આ સિવાય બીજો કાંઇ ન હતો કે -તેને કત્લ કરી નાખો અથવા તેને (આગમાં) બાળી નાખો,- પરંતુ અલ્લાહે તેને આગથી બચાવી લીધા; બેશક જે લોકો ઇમાન રાખે છે તેમના માટે તેમાં નિશાનીઓ છે.

આયત ૨૯:૨૪

[07:46.00]

وَقَالَ إِنَّمَا ٱتَّخَذْتُم مِّن دُونِ ٱللَّهِ أَوْثَـٰنًا مَّوَدَّةَ بَيْنِكُمْ فِى ٱلْحَيَوٰةِ ٱلدُّنْيَا ۖ ثُمَّ يَوْمَ ٱلْقِيَـٰمَةِ يَكْفُرُ بَعْضُكُم بِبَعْضٍ وَيَلْعَنُ بَعْضُكُم بَعْضًا وَمَأْوَىٰكُمُ ٱلنَّارُ وَمَا لَكُم مِّن نَّـٰصِرِينَ

Ôtft1Õt RÒtBt¥tÏt1Í38ítwBt3 rBtLŒqrLtÕÕttnu yÔt3Ët7LtBt3 BtÔtvít çtGt3LtufwBt3 rVÕt3 n1GttrítŒ0wLGtt, Ë7wBBt GtÔt3BtÕt3 f7uGttBtítu Gtf3Vtuhtu çty14Ítu2fwBt3 çtuçty14rÍ1kÔt3 ÔtGtÕt3y1Lttu çty14Ítu2fwBt3 çty14Í2kÔt3 ÔtBty3ÔttftuBtwLt3Ltthtu ÔtBttÕtfwBt3 rBtÒttË7uheLt

અને (ઇબ્રાહીમે) કહ્યું કે તમારી દરમ્યાન દુનિયાની મહોબ્બતને બાકી રાખવા માટે ખુદાને છોડીને બૂતોને અપનાવી લીધા, પછી કયામતના દિવસે તમે એક બીજાથી બેઝાર/દૂર થાશો અને એક બીજા ઉપર લાનત કરશો. અને તમારા સૌનું ઠેકાણું જહન્નમ છે અને તમારો કોઇ મદદગાર નહી હોય.

આયત ૨૯:૨૫

[08:27.00]

۞ فَـَٔامَنَ لَهُۥ لُوطٌ ۘ وَقَالَ إِنِّى مُهَاجِرٌ إِلَىٰ رَبِّىٓ ۖ إِنَّهُۥ هُوَ ٱلْعَزِيزُ ٱلْحَكِيمُ

VytBtLt Õtnq Õtqít1wLt3, Ôtft1Õt EÒte BttuntsuÁLt3 yuÕtt hççte, EÒtnq ntuÔtÕt3 y1ÍeÍwÕt3 n1feBt

પછી લૂત તે (ઇબ્રાહીમ)ના પર ઇમાન લાવ્યા અને કહ્યું કે હું મારા પરવરદિગાર તરફ હિજરત કરૂં છું; બેશક તે જબરદસ્ત હિકમતવાળો છે.

આયત ૨૯:૨૬

[08:43.00]

وَوَهَبْنَا لَهُۥٓ إِسْحَـٰقَ وَيَعْقُوبَ وَجَعَلْنَا فِى ذُرِّيَّتِهِ ٱلنُّبُوَّةَ وَٱلْكِتَـٰبَ وَءَاتَيْنَـٰهُ أَجْرَهُۥ فِى ٱلدُّنْيَا ۖ وَإِنَّهُۥ فِى ٱلْـَٔاخِرَةِ لَمِنَ ٱلصَّـٰلِحِينَ

Ôt Ôtnçt3Ltt Õtnq EMnt1f1 Ôt Gty14f1qçt Ôtsy1ÕLtt rVÍ7wh3rhGGtíturnLt3 LttuçtqÔÔtít ÔtÕt3 fuíttçt ÔtytítGt3Lttntu ys3hnq rVŒ0wLGtt, ÔtEÒtnq rVÕt3ytÏtu2hítu ÕtBtuLtM1Ët1Õtune2Lt

અને અમોએ તેને ઇસ્હાક તથા યાકૂબ આપ્યા અને તેમની નસ્લમાં નબુવ્વત અને કિતાબ રાખી અને દુનિયામાં તેને બદલો આપ્યો અને આખેરતમાં નેક કિરદારોમાં છે.

આયત ૨૯:૨૭

[09:06.00]

وَلُوطًا إِذْ قَالَ لِقَوْمِهِۦٓ إِنَّكُمْ لَتَأْتُونَ ٱلْفَـٰحِشَةَ مَا سَبَقَكُم بِهَا مِنْ أَحَدٍ مِّنَ ٱلْعَـٰلَمِينَ

ÔtÕtqít1Lt3 EÍ38ft1Õt Õtuf1Ôt3Btune9 EÒtfwBt3 Õtíty3ítqLtÕt3 Vtnu~tít BttËçtf1fwBt3 çtunt rBtLt3 yn1rŒBt3 BtuLtÕt3 yt1ÕtBteLt

અને લૂત(ને યાદ કરો) જ્યારે તેણે પોતાની કોમને કહ્યું કે બેશક તમે એવી બદકારી કરો છો કે તેવી તમારી પહેલાં આખી દુનિયામાં કોઇએ નથી કરી!

આયત ૨૯:૨૮

[09:23.00]

أَئِنَّكُمْ لَتَأْتُونَ ٱلرِّجَالَ وَتَقْطَعُونَ ٱلسَّبِيلَ وَتَأْتُونَ فِى نَادِيكُمُ ٱلْمُنكَرَ ۖ فَمَا كَانَ جَوَابَ قَوْمِهِۦٓ إِلَّآ أَن قَالُوا۟ ٱئْتِنَا بِعَذَابِ ٱللَّهِ إِن كُنتَ مِنَ ٱلصَّـٰدِقِينَ

yEÒtfwBt3 Õtíty3ítqLth3 huòÕt Ôtítf14ít1Q2LtË3 ËçteÕt, Ôtíty3ítqLt VeLttŒeftuBtwÕt3 BtwLt3fh, VBttftLt sÔttçt f1Ôt3Btune9 EÕÕtt9 yLt3ft1Õtwy3ítuLtt çtuy1Ít7rçtÕÕttnu ELt3fwLít BtuLtM1Ët1Œufe2Lt

શું તમો (જાતીય સંબંધ માટે) મર્દો પાસે જાવ છો અને (નસ્લનો) રસ્તો કાપો છો અને તમારી મહેફિલોમાં ખરાબ કાર્યો કરો છો? તો તેની કોમ પાસે આ સિવાય કંઇ જવાબ ન હતો કે અગર તમે સાચુ કહો છો તો અલ્લાહનો અઝાબ લઇ આવો.

આયત ૨૯:૨૯

[09:51.00]

قَالَ رَبِّ ٱنصُرْنِى عَلَى ٱلْقَوْمِ ٱلْمُفْسِدِينَ

ft1Õt hçt3rçtLt3Ë1wh3Lte y1ÕtÕt3 f1Ôt3rBtÕt3 BtwV3ËuŒeLt

(લૂતે) કહ્યું પરવરદિગાર ! તું આ ફસાદ કરનાર કોમની સામે મારી મદદ કર.

આયત ૨૯:૩૦

[09:59.00]

وَلَمَّا جَآءَتْ رُسُلُنَآ إِبْرَٰهِيمَ بِٱلْبُشْرَىٰ قَالُوٓا۟ إِنَّا مُهْلِكُوٓا۟ أَهْلِ هَـٰذِهِ ٱلْقَرْيَةِ ۖ إِنَّ أَهْلَهَا كَانُوا۟ ظَـٰلِمِينَ

ÔtÕtBBtt ò9yít3 htuËtuÕttuLtt9 EçtútneBt rçtÕt3 çtw~ht ft1Õtq9 EÒtt Bttun3Õtufq9 yn3Õtu ntÍ7urnÕt3 f1h3Gtítu, EÒt yn3Õtnt ftLtq Ít5ÕtuBteLt

અને જયારે અમારા ફરિશ્તાઓ ઇબ્રાહીમ પાસે ખુશખબરી લઇને આવ્યા અને તેઓએ કહ્યુ કે અમે આ વસ્તીઓને હલાક કરશું કારણ કે આ વસ્તીના લોકો ઝાલિમ છે.

આયત ૨૯:૩૧

[10:25.00]

قَالَ إِنَّ فِيهَا لُوطًا ۚ قَالُوا۟ نَحْنُ أَعْلَمُ بِمَن فِيهَا ۖ لَنُنَجِّيَنَّهُۥ وَأَهْلَهُۥٓ إِلَّا ٱمْرَأَتَهُۥ كَانَتْ مِنَ ٱلْغَـٰبِرِينَ

ft1Õt EÒt Vent Õtqít1Lt3, ft1Õtq Ltn14Lttu yy14ÕtBttu çtuBtLt3 Vent ÕtLttuLts3suGtÒtnq Ôtyn3Õtnq9 EÕÕtBt3hyítnq ftLtít3 BtuLtÕt3 øtt1çtuheLt

(ઇબ્રાહીમે) કહ્યું કે તેમાં લૂત છે! તેઓએ કહ્યું કે જે કોઇ તેમાં છે અમે તેઓને જાણીએ છીએ, અમે તેને તથા તેના ઘરવાળાઓને બચાવી લઇશું, સિવાય કે તેમની ઔરત કે જે પાછળ રહી જનારાઓમાંથી છે.

આયત ૨૯:૩૨

[10:46.00]

وَلَمَّآ أَن جَآءَتْ رُسُلُنَا لُوطًا سِىٓءَ بِهِمْ وَضَاقَ بِهِمْ ذَرْعًا وَقَالُوا۟ لَا تَخَفْ وَلَا تَحْزَنْ ۖ إِنَّا مُنَجُّوكَ وَأَهْلَكَ إِلَّا ٱمْرَأَتَكَ كَانَتْ مِنَ ٱلْغَـٰبِرِينَ

ÔtÕtBBtt9 yLt3ò9yít3 htuËtuÕttuLtt Õtqít1Lt3 Ëe9y çturnBt3 ÔtÍt1f1 çturnBt3 Í7h3yk2Ôt3 Ôtft1Õtq ÕttítÏt1V3 ÔtÕttítn41ÍLt3 ELLttBttuLts3stqf Ôt yn3Õtf EÕÕtBt3 hyítf ftLtít3 BtuLtÕt3 øtt1çtuheLt

અને જયારે અમારા ફરિશ્તાઓ લૂત પાસે આવ્યા, ત્યારે (લૂત તેમને જોઇને) પરેશાન અને દિલ તંગ થયા, તેઓએ કહ્યું કે ન તમે ડરો અને ન ગમગીન થાવ, બેશક અમે તને તથા તારા ઘરવાળાઓને બચાવી લઇશું સિવાય તારી ઔરતના કે જેણી પાછળ રહી જનારાઓમાંથી છે.

આયત ૨૯:૩૩

[11:14.00]

إِنَّا مُنزِلُونَ عَلَىٰٓ أَهْلِ هَـٰذِهِ ٱلْقَرْيَةِ رِجْزًا مِّنَ ٱلسَّمَآءِ بِمَا كَانُوا۟ يَفْسُقُونَ

EÒtt BtwLt3ÍuÕtqLt y1Õtt9 yn3Õtu ntÍ8urnÕt3 f1h3Gtítu rhs3ÍBt3 BtuLtMËBtt9yu çtuBttftLtq GtV3Ëtuf1qLt

અમે આ વસ્તી ઉપર તેઓના ગુનાહને કારણે આસમાનથી અઝાબ નાઝિલ કરશુ.

આયત ૨૯:૩૪

[11:31.00]

وَلَقَد تَّرَكْنَا مِنْهَآ ءَايَةًۢ بَيِّنَةً لِّقَوْمٍ يَعْقِلُونَ

ÔtÕtf1 ít0hf3Ltt rBtLnt9 ytGtítLt3 çtGGtuLtítÕt3 Õtuf1Ôt3rBtkGGty41fu2ÕtqLt

અને અમોએ આ વસ્તીમાંથી વિચાર કરનારાઓ માટે ખુલ્લી નિશાનીઓ બાકી રાખી.

આયત ૨૯:૩૫

[11:44.50]

وَإِلَىٰ مَدْيَنَ أَخَاهُمْ شُعَيْبًا فَقَالَ يَـٰقَوْمِ ٱعْبُدُوا۟ ٱللَّهَ وَٱرْجُوا۟ ٱلْيَوْمَ ٱلْـَٔاخِرَ وَلَا تَعْثَوْا۟ فِى ٱلْأَرْضِ مُفْسِدِينَ

ÔtyuÕtt BtŒ3GtLt yÏtt1nwBt3 ~ttuy1Gt3çtLt3 Vft1Õt Gttf1Ôt3Btu y14çttuŒwÕÕttn Ôth3òqÕt3 GtÔt3BtÕt3 ytÏtu2h ÔtÕttíty14Ë7Ôt3 rVÕt3yÍ2uo BtwV3ËuŒeLt

અને અમોએ મદયન તરફ તેમના ભાઇ શોએબને મોકલ્યા હતા, તેમણે કહ્યું કે અય મારી કૌમ અલ્લાહની ઇબાદત કરો અને આખેરતના દિવસ માટે ઉમેદવાર રહો અને ઝમીન પર ફસાદ ન કરો.

આયત ૨૯:૩૬

[12:00.00]

فَكَذَّبُوهُ فَأَخَذَتْهُمُ ٱلرَّجْفَةُ فَأَصْبَحُوا۟ فِى دَارِهِمْ جَـٰثِمِينَ

VfÍ38Í7çtqntu VyÏt1Í7ít3ntuBtwh3 hs3Víttu VyË14çtn1q rVŒthurnBt3 òËu7BteLt

પરંતુ તેઓએ તેને જૂઠલાવ્યો જેથી તેમને એક ધરતીકંપે ઝડપી લીધા અને સવારમાં તેઓ તેમના ઘરોમાં ઊંધા માથે લાશ બની પડયા હતા.

આયત ૨૯:૩૭

[12:09.00]

وَعَادًا وَثَمُودَا۟ وَقَد تَّبَيَّنَ لَكُم مِّن مَّسَـٰكِنِهِمْ ۖ وَزَيَّنَ لَهُمُ ٱلشَّيْطَـٰنُ أَعْمَـٰلَهُمْ فَصَدَّهُمْ عَنِ ٱلسَّبِيلِ وَكَانُوا۟ مُسْتَبْصِرِين

Ôtyt1ŒkÔt3 ÔtË7BtqŒ Ôtf1íítçtGGtLt ÕtfwBt3 rBtLt3 BtËtfuLturnBt3, ÔtÍGGtLt ÕtntuBtw~~tGt3ítt1Lttu yy1BttÕtnwBt3 VË1Œ0nwBt3 y1rLtMËçteÕtu ÔtftLtq BtwMítçËu7heLt

અને આદ તથા સમૂદ(ને પણ હલાક કર્યા), કે જેમના (વિરાન) ઘરો તમારા માટે જાહેર થઇ ગયા છે અને શૈતાને તેમના કાર્યોને તેમના માટે શોભીતા બનાવી દીધા હતા અને તેમને (હક) રસ્તાથી અટકાવી દીધા, જો કે તેઓ (હક) સમજતા હતા:

આયત ૨૯:૩૮

[12:29.00]

وَقَـٰرُونَ وَفِرْعَوْنَ وَهَـٰمَـٰنَ ۖ وَلَقَدْ جَآءَهُم مُّوسَىٰ بِٱلْبَيِّنَـٰتِ فَٱسْتَكْبَرُوا۟ فِى ٱلْأَرْضِ وَمَا كَانُوا۟ سَـٰبِقِينَ

Ôt ft1ÁLt Ôt rVh3y1Ôt3Lt Ôt ntBttLt ÔtÕtf1Œ3 ò9ynwBt3 BtqËt rçtÕt3 çtGGtuLttítu VMítf3çtÁ rVÕt3yÍ2uo ÔtBttftLtq Ëtçtufe2Lt

અને કારૂન, ફિરઓન તથા હામાનની (પણ હલાક કર્યા) કે જેમની પાસે મૂસા વાઝેહ દલીલો લઇને આવ્યા હતા, પરંતુ તેમણે ઝમીનમાં તકબ્બૂર કર્યો, જોકે તેઓ (અમારાથી) આગળ નીકળી ન શક્યા.

આયત ૨૯:૩૯

[12:49.00]

فَكُلًّا أَخَذْنَا بِذَنۢبِهِۦ ۖ فَمِنْهُم مَّنْ أَرْسَلْنَا عَلَيْهِ حَاصِبًا وَمِنْهُم مَّنْ أَخَذَتْهُ ٱلصَّيْحَةُ وَمِنْهُم مَّنْ خَسَفْنَا بِهِ ٱلْأَرْضَ وَمِنْهُم مَّنْ أَغْرَقْنَا ۚ وَمَا كَانَ ٱللَّهُ لِيَظْلِمَهُمْ وَلَـٰكِن كَانُوٓا۟ أَنفُسَهُمْ يَظْلِمُونَ

VfwÕÕtLt3 yÏt1Í38Ltt çtuÍ7Bt3çtune, VrBtLt3nwBt3 BtLt3 yh3ËÕLtt y1ÕtGt3nu nt1Ë7uçtLt3, ÔtrBtLt3nwBt3 BtLt3 yÏt1Í7ít3 nqM1Ë1Gt3níttu, ÔtrBtLt3nwBt3 BtLt3 Ït1ËV3Ltt çturnÕt3 yÍ2o, ÔtrBtLt3nwBt3 BtLt3yøt14hf14Ltt, ÔtBttftLtÕÕttntuu ÕtuGtÍ54ÕtuBtnwBt3 ÔtÕttrfLt3 ftLt9q yLt3VtuËnwBt3 GtÍ54ÕtuBtqLt

અને અમોએ દરેકને તેના ગુનાહના કારણે પકડી લીધા, તેઓમાંના અમુક પર પત્થરોનો વરસાદ કર્યો અને અમુકને ગર્જનાએ (અવાજે) પકડી લીધા અને અમુકને અમે ઝમીનમાં ધસાવી દીધા અને અમુકને (પાણીમાં) ડુબાડી દીધા અને અલ્લાહે હરગિઝ તેઓના ઉપર ઝુલ્મ નથી કર્યો, પરંતુ તેઓ પોતાના નફસો પર ઝુલ્મ કરતા હતા.

આયત ૨૯:૪૦

[13:24.00]

مَثَلُ ٱلَّذِينَ ٱتَّخَذُوا۟ مِن دُونِ ٱللَّهِ أَوْلِيَآءَ كَمَثَلِ ٱلْعَنكَبُوتِ ٱتَّخَذَتْ بَيْتًا ۖ وَإِنَّ أَوْهَنَ ٱلْبُيُوتِ لَبَيْتُ ٱلْعَنكَبُوتِ ۖ لَوْ كَانُوا۟ يَعْلَمُونَ

BtË7ÕtwÕt3 ÕtÍe8Lt¥tÏt1Í7q rBtLŒqrLtÕÕttnu yÔt3ÕtuGtt9y fBtË7rÕtÕt3 y1Lt3fçtqítu, E¥tÏt1Í7ít3 çtGt3ítLt3, ÔtEÒt yÔt3nLtÕt3 çttuGtqítu ÕtçtGt3ítwÕt3 y1Lfçtqítu,Bt ÕtÔt3ftLtq Gty14ÕtBtqLt

જેઓએ અલ્લાહ સિવાય બીજાઓને પોતાના સરપરસ્ત બનાવ્યા છે, તેમનો દાખલો એક કરોળીયા જેવો છે કે જેણે ઘર પસંદ કર્યુ જો તેઓ જાણતા હોય તો સૌથી નબળુ ઘર કરોળીયાનુ છે.

આયત ૨૯:૪૧

[13:49.00]

إِنَّ ٱللَّهَ يَعْلَمُ مَا يَدْعُونَ مِن دُونِهِۦ مِن شَىْءٍ ۚ وَهُوَ ٱلْعَزِيزُ ٱلْحَكِيمُ

ELLtÕÕttn Gty14ÕtBttu BttGtŒ3Q2Lt rBtLŒqLtune rBtLt3 ~tGt3ELt3, ÔtntuuÔtÕt3 y1ÍeÍwÕt3 n1feBt

બેશક તેઓ તે (અલ્લાહ)ના સિવાય જેને પોકારે છે તેને અલ્લાહ જાણે છે અને તે જબરદસ્ત હિકમતવાળો છે.

આયત ૨૯:૪૨

[14:04.00]

وَتِلْكَ ٱلْأَمْثَـٰلُ نَضْرِبُهَا لِلنَّاسِ ۖ وَمَا يَعْقِلُهَآ إِلَّا ٱلْعَـٰلِمُونَ

ÔtrítÕt3fÕt3 yBt3Ët7Õttu LtÍ14huçttunt rÕtLLttËu, ÔtBtt Gty14fu2Õttunt9 EÕÕtÕt3 yt1ÕtuBtqLt

અને આ દાખલાઓ અમો લોકો માટે બયાન કરી રહ્યા છીએ, પરંતુ આલિમો સિવાય તેને કોઇ સમજતું નથી.

આયત ૨૯:૪૩

[14:18.00]

خَلَقَ ٱللَّهُ ٱلسَّمَـٰوَٰتِ وَٱلْأَرْضَ بِٱلْحَقِّ ۚ إِنَّ فِى ذَٰلِكَ لَـَٔايَةً لِّلْمُؤْمِنِينَ

Ït1Õtf1ÕÕttnwË3 ËBttÔttítu ÔtÕt3yh3Í1 rçtÕt3n1f14fu2, ELLt Ve Ít7Õtuf ÕtytGtítÕt3 rÕtÕt3Bttuy3BtuLteLt

અલ્લાહે આસમાનો તથા ઝમીનને હક સાથે પૈદા કર્યા છે; બેશક તેમાં ઇમાન લાવનારાઓ માટે નિશાની મોજૂદ છે.

આયત ૨૯:૪૪

[14:32.00]

ٱتْلُ مَآ أُوحِىَ إِلَيْكَ مِنَ ٱلْكِتَـٰبِ وَأَقِمِ ٱلصَّلَوٰةَ ۖ إِنَّ ٱلصَّلَوٰةَ تَنْهَىٰ عَنِ ٱلْفَحْشَآءِ وَٱلْمُنكَرِ ۗ وَلَذِكْرُ ٱللَّهِ أَكْبَرُ ۗ وَٱللَّهُ يَعْلَمُ مَا تَصْنَعُونَ

WíÕttu Btt9 Qnu2Gt yuÕtGt3f BtuLtÕt3 fuíttçtu Ôt yfu7rBtM1Ë1Õttít EÒtM1Ë1Õttít ítLt3nt y1rLtÕt3V3n1~tt9yu ÔtÕt3 BtwLt3fhu, ÔtÕtrÍ7f3ÁÕÕttnu yf3çthtu, ÔtÕÕttntu Gty14BtÕttu BttítË14LtQ2Lt

તારા તરફ જે કિતાબ વહી કરવામાં આવેલ તેની તિલાવત કર અને નમાઝ કાએમ કર કારણ કે નમાઝ બૂરાઇ અને બદકારીથી રોકે છે અને અલ્લાહનો ઝિક્ર મહાન છે અને અલ્લાહ તમે જે કાંઇ અંજામ આપો છો તે જાણે છે.

આયત ૨૯:૪૫

[14:59.00]

۞ وَلَا تُجَـٰدِلُوٓا۟ أَهْلَ ٱلْكِتَـٰبِ إِلَّا بِٱلَّتِى هِىَ أَحْسَنُ إِلَّا ٱلَّذِينَ ظَلَمُوا۟ مِنْهُمْ ۖ وَقُولُوٓا۟ ءَامَنَّا بِٱلَّذِىٓ أُنزِلَ إِلَيْنَا وَأُنزِلَ إِلَيْكُمْ وَإِلَـٰهُنَا وَإِلَـٰهُكُمْ وَٰحِدٌ وَنَحْنُ لَهُۥ مُسْلِمُونَ

ÔtÕttíttuòŒuÕt9q yn3ÕtÕt3 fuíttçtu EÕÕtt rçtÕÕtíte nuGt y3n1ËLttu EÕÕtÕÕtÍe8Lt Í5ÕtBtq rBtLt3nwBt3 Ôtf1qÕt9q ytBtÒtt rçtÕÕt9Íe8 WLÍuÕt yuÕtGt3Ltt Ôt WLÍuÕt yuÕtGt3fwBt3 Ôt yuÕttntuLtt ÔtyuÕttntufwBt3 ÔttnuŒwkÔt3 ÔtLtn14Lttu Õtnq BtwMÕtuBtqLt

અને કિતાબવાળાઓ સાથે વાદવિવાદ ન કરો, સિવાય કે બહેતરીન અંદાઝમાં, પરંતુ તેઓમાંથી જેમણે ઝુલ્મ કર્યો (તેઓને) કહો કે અમે તેના ઉપર ઇમાન લાવ્યા જે અમારા તરફ અને તમારા તરફ નાઝિલ કરવામાં આવેલ અને અમારો અને તમારો ખુદા એક જ છે અને અમે તેને જ સમર્પિત છીએ.

આયત ૨૯:૪૬

[15:31.00]

وَكَذَٰلِكَ أَنزَلْنَآ إِلَيْكَ ٱلْكِتَـٰبَ ۚ فَٱلَّذِينَ ءَاتَيْنَـٰهُمُ ٱلْكِتَـٰبَ يُؤْمِنُونَ بِهِۦ ۖ وَمِنْ هَـٰٓؤُلَآءِ مَن يُؤْمِنُ بِهِۦ ۚ وَمَا يَجْحَدُ بِـَٔايَـٰتِنَآ إِلَّا ٱلْكَـٰفِرُونَ

ÔtfÍt7Õtuf yLt3Í7ÕLtt9 yuÕtGt3fÕfuíttçt, VÕÕtÍe8Lt ytítGt3LttntuBtwÕt3 fuíttçt Gtwy3BtuLtqLt çtune, ÔtrBtLt3 nt9WÕtt9yu BtkGGtwy3BtuLttu çtune, ÔtBtt Gts3n1Œtu çtuytGttítuLtt9 EÕÕtÕt3ftVuÁLt

અને આ રીતે, અમોએ તારી તરફ આ કિતાબ નાઝિલ કરી; અને જે લોકોને અમોએ કિતાબ આપી છે; તેઓ આ (કુરઆન) ઉપર ઇમાન લાવે છે; અને તેઓ (મુશરિકો)માંથી અમુક તેના પર ઇમાન લાવે છે; અને નાસ્તિકો સિવાય અમારી આયતોનો કોઇ ઇન્કાર કરતું નથી.

આયત ૨૯:૪૭

[15:60.00]

وَمَا كُنتَ تَتْلُوا۟ مِن قَبْلِهِۦ مِن كِتَـٰبٍ وَلَا تَخُطُّهُۥ بِيَمِينِكَ ۖ إِذًا لَّٱرْتَابَ ٱلْمُبْطِلُونَ

ÔtBttfwLít ítíÕtq rBtLf1çÕtune rBtLfuíttrçtkÔt3 ÔtÕttítÏt1w¥1tt8unq çtuGtBteLtuf yuÍÕÕth3íttçtÕt3 Btwçítu7ÕtqLt

અને અય પયગંબર! હરગિઝ તમે આ કુરઆનની પહેલા ન કોઇ કિતાબ પઢતા હતા અને ન તમારા હાથ વડે કંઇ લખતા હતા. નહિતર અહલે બાતિલ શકમાં પડી જતે.

આયત ૨૯:૪૮

[16:17.00]

بَلْ هُوَ ءَايَـٰتٌۢ بَيِّنَـٰتٌ فِى صُدُورِ ٱلَّذِينَ أُوتُوا۟ ٱلْعِلْمَ ۚ وَمَا يَجْحَدُ بِـَٔايَـٰتِنَآ إِلَّا ٱلظَّـٰلِمُونَ

çtÕntuÔt ytGttítwBt3 çtGGtuLttítwLt3 VeËt8uŒqrhÕt3 ÕtÍe8Lt QítwÕt3 E2ÕBt, ÔtBttGts3nŒtu çtuytGttítuLtt9 EÕÕtÍ54Í5tÕtuBtqLt

બલ્કે આ કુરઆન રોશન આયતો છે અને જેમને ઇલ્મ આપવામાં આવ્યું છે તેઓના દિલોમાં (સલામત) છે અને અમારી આયતોને ઝાલિમો સિવાય કોઇ જૂઠલાવતુ નથી.

આયત ૨૯:૪૯

[16:34.00]

وَقَالُوا۟ لَوْلَآ أُنزِلَ عَلَيْهِ ءَايَـٰتٌ مِّن رَّبِّهِۦ ۖ قُلْ إِنَّمَا ٱلْـَٔايَـٰتُ عِندَ ٱللَّهِ وَإِنَّمَآ أَنَا۠ نَذِيرٌ مُّبِينٌ

Ôtft1Õtq ÕtÔt3Õtt9 WLÍuÕt y1ÕtGt3nu ytGttítwBt3 rBth0ççtune, f1wÕt3 EÒtBtÕt3 ytGttíttu E2LŒÕÕttnu, ÔtEÒtBtt9 yLtt LtÍe8ÁBBttuçteLt

અને તેઓ કહ્યુ કે તેના પર તેના પરવરદિગાર તરફથી નિશાનીઓ શા માટે નાઝિલ કરવામાં ન આવી ? તું કહે કે નિશાનીઓ ફકત અલ્લાહની પાસે છે; અને હું ફકત એક ખુલ્લો ડરાવનારો છું.

આયત ૨૯:

[16:56.00]

أَوَلَمْ يَكْفِهِمْ أَنَّآ أَنزَلْنَا عَلَيْكَ ٱلْكِتَـٰبَ يُتْلَىٰ عَلَيْهِمْ ۚ إِنَّ فِى ذَٰلِكَ لَرَحْمَةً وَذِكْرَىٰ لِقَوْمٍ يُؤْمِنُونَ

yÔtÕtBt3 Gtf3VurnBt3 yÒtt9 yLt3ÍÕLtt y1ÕtGt3fÕfuíttçt GtwíÕtt y1ÕtGt3rnBt3 EÒt Ve Ít7Õtuf Õth1n3BtítkÔt3 ÔtrÍ7f3ht Õtuf1Ôt3rBtkGt3 Gtwy3BtuLtqLt

શું તેમના માટે આ પૂરતું નથી કે અમોએ તારા ઉપર કિતાબ નાઝિલ કરી કે સતત તેમની ઉપર પઢવામાં આવે છે. બેશક, જે લોકો ઇમાન લાવે છે તેમના માટે તેમાં રહેમત અને ઝિક્ર છે.

આયત ૨૯:૫૧

[17:18.00]

قُلْ كَفَىٰ بِٱللَّهِ بَيْنِى وَبَيْنَكُمْ شَهِيدًا ۖ يَعْلَمُ مَا فِى ٱلسَّمَـٰوَٰتِ وَٱلْأَرْضِ ۗ وَٱلَّذِينَ ءَامَنُوا۟ بِٱلْبَـٰطِلِ وَكَفَرُوا۟ بِٱللَّهِ أُو۟لَـٰٓئِكَ هُمُ ٱلْخَـٰسِرُونَ

f1wÕt3 fVt rçtÕÕttnu çtGt3Lte ÔtçtGt3LtfwBt3 ~tneŒLt3, Gty14ÕtBttu BttrVË0BttÔttítu ÔtÕyÍ2uo, ÔtÕÕtÍe8Lt ytBtLtq rçtÕt3 çttít7uÕtu ÔtfVÁ rçtÕÕttnu WÕtt9yuf ntuBtwÕt3 Ïtt1ËuÁLt

તું કહે કે અમારી અને તમારી વચ્ચે ગવાહ તરીકે અલ્લાહ પૂરતો છે, જે આસમાનો તથા ઝમીનમાં જે કાંઇ છે તેને જાણે છે, અને જે લોકો બાતિલ પર ઇમાન લાવ્યા અને અલ્લાહનો ઇન્કાર કર્યો હકીકતમાં તેઓ નુકસાન ભોગવનારા છે.

આયત ૨૯:૫૨

[17:40.00]

وَيَسْتَعْجِلُونَكَ بِٱلْعَذَابِ ۚ وَلَوْلَآ أَجَلٌ مُّسَمًّى لَّجَآءَهُمُ ٱلْعَذَابُ وَلَيَأْتِيَنَّهُم بَغْتَةً وَهُمْ لَا يَشْعُرُونَ

ÔtGtMíty14suÕtqLtf rçtÕt3y1Ít7çtu, ÔtÕtÔt3Õtt9 ysÕtwBt3 BttuËBBtÕt3 Õtò9yntuBtwÕt3 y1Ít7çttu, ÔtÕt3Gty3ítuGtÒtnwBt3 çtøt14ítítkÔt3 ÔtnwBt3 ÕttGt~t3ytu7YLt

અને તેઓ તારી પાસે જલ્દી અઝાબ માંગે છે, જો તેનો સમય નક્કી ન હોત તો તે (અઝાબ) આવી જાત અને છેવટે, અચાનક આવશે અને એવી હાલતમાં કે તેઓ ગાફિલ હશે.

આયત ૨૯:૫૩

[18:03.00]

يَسْتَعْجِلُونَكَ بِٱلْعَذَابِ وَإِنَّ جَهَنَّمَ لَمُحِيطَةٌۢ بِٱلْكَـٰفِرِينَ

GtMíty41suÕtqLtf rçtÕt3y1Ít7çtu, ÔtEÒt snÒtBt ÕtBttuneít1ítwBt3 rçtÕt3ftVuheLt

તેઓ તારી પાસે જલ્દી અઝાબ માંગે છે; જો કે જહન્નમે નાસ્તિકોને ઘેરી લીધેલ છે:

આયત ૨૯:૫૪

[18:15.00]

يَوْمَ يَغْشَىٰهُمُ ٱلْعَذَابُ مِن فَوْقِهِمْ وَمِن تَحْتِ أَرْجُلِهِمْ وَيَقُولُ ذُوقُوا۟ مَا كُنتُمْ تَعْمَلُونَ

GtÔt3Bt Gtøt14~ttntuBtwÕt3 y1Í7tçttu rBtLt3 VÔt3f7urnBt3 ÔtrBtLt3 ít3n1ítu yh3òuÕturnBt3 Ôt Gtf1qÕttu Í7qf1q BttfwLt3ítwBt3 íty14BtÕtqLt

તે દિવસે અઝાબ તેમને ઉપરથી અને પગ નીચેથી ઢાંકી લેશે અને કહેશે કે તમે જે (બૂરા) આમાલ કરતા હતા તે(ની મજા) ચાખો.

આયત ૨૯:૫૫

[18:30.00]

يَـٰعِبَادِىَ ٱلَّذِينَ ءَامَنُوٓا۟ إِنَّ أَرْضِى وَٰسِعَةٌ فَإِيَّـٰىَ فَٱعْبُدُونِ

Gtt yu2çttŒuGtÕÕtÍe8Lt ytBtLt9q EÒt yÍe2o ÔttËuy1ítwLt3 VEGGttGt Vy14çttuŒqLt

અય મારા તે બંદાઓ કે જેઓ ઇમાન લાવ્યા ! બેશક મારી ઝમીન વિશાળ છે, માટે તમે મારી જ ઇબાદત કરો.

આયત ૨૯:૫૬

[18:43.00]

كُلُّ نَفْسٍ ذَآئِقَةُ ٱلْمَوْتِ ۖ ثُمَّ إِلَيْنَا تُرْجَعُونَ

fwÕÕttu LtrV3ËLt3 Ít98yuf1ítwÕt3 BtÔt3ít, Ë7wBBt yuÕtGt3Ltt ítwh3sQ2Lt

દરેક જીવ મૌતની મજા ચાખનાર છે; તે પછી અમારી પાસે પાછા ફેરવવામાં આવશો.

આયત ૨૯:૫૭

[18:56.00]

وَٱلَّذِينَ ءَامَنُوا۟ وَعَمِلُوا۟ ٱلصَّـٰلِحَـٰتِ لَنُبَوِّئَنَّهُم مِّنَ ٱلْجَنَّةِ غُرَفًا تَجْرِى مِن تَحْتِهَا ٱلْأَنْهَـٰرُ خَـٰلِدِينَ فِيهَا ۚ نِعْمَ أَجْرُ ٱلْعَـٰمِلِينَ

ÔtÕÕtÍe8Lt ytBtLtq Ôty1BtuÕtqË14Ët1Õtunt1ítu ÕtLttuçtÔÔtuyÒtnwBt3 BtuLtÕt3sÒtítu øtw1hVLt3 íts3he rBtLt3ítn14ítunÕt3 yLt3nthtu Ïtt1ÕtuŒeLt Vent, Ltuy14Bt ys3ÁÕt3 yt1BtuÕteLt

અને જે લોકો ઇમાન લાવ્યા તથા નેક આમાલ કર્યા, તેમને અમે જન્નતના ઓરડામાં જગ્યા આપીશું કે જેની નીચે નદીઓ વહે છે, અને તેઓ હંમેશા તેમાં રહેશે. કેવો બહેતરીન બદલો છે અમલ કરનારાઓ માટે!

આયત ૨૯:૫૮

[19:25.00]

ٱلَّذِينَ صَبَرُوا۟ وَعَلَىٰ رَبِّهِمْ يَتَوَكَّلُونَ

ÕÕtÍe8Lt Ë1çtÁ Ôty1Õtt hççturnBt3 GtítÔtf3fÕtqLt

જેઓએ સબ્ર કર્યો અને પોતાના પરવરદિગાર પર આધાર રાખે છે.

આયત ૨૯:૫૯

[19:32.00]

وَكَأَيِّن مِّن دَآبَّةٍ لَّا تَحْمِلُ رِزْقَهَا ٱللَّهُ يَرْزُقُهَا وَإِيَّاكُمْ ۚ وَهُوَ ٱلسَّمِيعُ ٱلْعَلِيمُ

ÔtfyGt3rGtLt3 rBtLt3 Œt9ççtrítÕt3 Õttítn14BtuÕttu rhÍ7f1nt yÕÕttntu Gth3Ítuft7unt ÔtEGGttfwBt3 ÔtntuÔtMËBteW2Õt3 y1ÕteBt

અને કેટલાય જીવો એવા છે કે જેઓ પોતાની રોઝીનો ભાર ઉપાડી શકતા નથી પરંતુ અલ્લાહ તેને અને તમોને રોઝી આપે છે અને તે સાંભળનાર અને જાણનાર છે.

આયત ૨૯:૬૦

[19:50.00]

وَلَئِن سَأَلْتَهُم مَّنْ خَلَقَ ٱلسَّمَـٰوَٰتِ وَٱلْأَرْضَ وَسَخَّرَ ٱلشَّمْسَ وَٱلْقَمَرَ لَيَقُولُنَّ ٱللَّهُ ۖ فَأَنَّىٰ يُؤْفَكُونَ

ÔtÕtELt3 ËyÕítnwBt3 BtLt3 Ït1Õtf1MËBttÔttítu ÔtÕt3yÍo2 ÔtËÏ1Ït1h~t3 ~tBË ÔtÕt3f1Bth ÕtGtf1qÕtwLLtÕÕttntu VyLLtt Gttuy3VfqLt

જો તું એમને સવાલ કર કે -આસમાનો અને ઝમીનને કોણે પેદા કર્યા ? અને સૂરજ તથા ચાંદને કોણે તાબે કર્યા ?- તો તેઓ જરૂર કહેશે કે "અલ્લાહે" પછી એવી હાલતમાં તેઓ કેવી રીતે (હકથી) બહેકી જાય છે?

આયત ૨૯:૬૧

[20:09.00]

ٱللَّهُ يَبْسُطُ ٱلرِّزْقَ لِمَن يَشَآءُ مِنْ عِبَادِهِۦ وَيَقْدِرُ لَهُۥٓ ۚ إِنَّ ٱللَّهَ بِكُلِّ شَىْءٍ عَلِيمٌ

yÕÕttntu Gtçt3Ëtuít1wh3 rhÍ3f1 ÕtuBtkGGt~tt9ytu rBtLt3yu2çttŒurn ÔtGt1f3Œuhtu Õtnq, EÒtÕÕttn çtufwÕÕtu ~tGt3ELt3 y1ÕteBt

અલ્લાહ પોતાના બંદાઓમાંથી જેના માટે ચાહે છે રોઝી વિશાળ કરે છે અને જેના માટે ચાહે છે તંગ કરે છે; બેશક અલ્લાહ દરેક વસ્તુને જાણે છે.

આયત ૨૯:૬૨

[20:26.00]

وَلَئِن سَأَلْتَهُم مَّن نَّزَّلَ مِنَ ٱلسَّمَآءِ مَآءً فَأَحْيَا بِهِ ٱلْأَرْضَ مِنۢ بَعْدِ مَوْتِهَا لَيَقُولُنَّ ٱللَّهُ ۚ قُلِ ٱلْحَمْدُ لِلَّهِ ۚ بَلْ أَكْثَرُهُمْ لَا يَعْقِلُونَ

ÔtÕtELt3 ËyÕt3ítnwBt3 BtLLtÍ0Õt BtuLtMËBtt9yu Btt9yLt3 Vyn14Gtt çturnÕt3yÍo2 rBtBt3çty14Œu BtÔt3ítunt ÕtGtfq1ÕtwÒtÕÕttntu, f2turÕtÕt3n1BŒtu rÕtÕÕttnu, çtÕt3 yf3Ë7htunwBt3 ÕttGty14fu2ÕtqLt

અને જો તું તેમને પૂછે કે -આસમાન પરથી પાણી કોણે વરસાવ્યું? પછી તે વડે મરણ પામેલી ઝમીનને ફરી જીવંત કોણે કરી?- તો તેઓ કહેશે કે "અલ્લાહે"; તું કહે કે બધા વખાણ અલ્લાહ માટે જ છે; પરંતુ તેઓમાંના ઘણા ખરા જાણતા નથી.

આયત ૨૯:૬૩

[20:56.00]

وَمَا هَـٰذِهِ ٱلْحَيَوٰةُ ٱلدُّنْيَآ إِلَّا لَهْوٌ وَلَعِبٌ ۚ وَإِنَّ ٱلدَّارَ ٱلْـَٔاخِرَةَ لَهِىَ ٱلْحَيَوَانُ ۚ لَوْ كَانُوا۟ يَعْلَمُونَ

ÔtBttntÍu7rnÕt3 n1GttítwŒ0wLGtt9 EÕÕttÕtn3ÔtqkÔt3 ÔtÕtyu2çtwLt3, Ôt EÒtvthÕt3 ytÏt7uhít ÕtnuGtÕt3 n1Gt3ÔttLttu,Bt ÕtÔt3ftLtq Gty14ÕtBtqLt

અને આ દુનિયાનું જીવન રમત ગમત સિવાય કાંઇ જ નથી; અને જો તેઓ જાણતા હોત તો હકીકતમાં જીવન આખેરતના ઘરમાં છે.

આયત ૨૯:૬૪

[21:16.00]

فَإِذَا رَكِبُوا۟ فِى ٱلْفُلْكِ دَعَوُا۟ ٱللَّهَ مُخْلِصِينَ لَهُ ٱلدِّينَ فَلَمَّا نَجَّىٰهُمْ إِلَى ٱلْبَرِّ إِذَا هُمْ يُشْرِكُونَ

VyuÍt7 hfuçtq rVÕVwÕfu Œy1ÔtqÕÕttn BtwÏt14ÕtuËe2Lt ÕtnwveLt, VÕtBBtt Lts3ònwBt3 yuÕtÕt3çth3hu yuÍt7nwBt3 Gtw~hufqLt

પછી જ્યારે તેઓ કશ્તીમાં સવાર થાય છે ત્યારે દીનને અલ્લાહ માટે ખાલિસ કરીને તેને પોકારે છે, પછી જેવા તેમને ખુશ્કી સુધી (પહોંચાડીને) નજાત આપી તેવા તરત જ શિર્ક કરવા લાગી જાય છે:

આયત ૨૯:૬૫

[21:31.00]

لِيَكْفُرُوا۟ بِمَآ ءَاتَيْنَـٰهُمْ وَلِيَتَمَتَّعُوا۟ ۖ فَسَوْفَ يَعْلَمُونَ

ÕtuGtf3VtuÁ çtuBtt9 ytítGt3LttnwBt3 ÔtÕtuGtítBt¥tQ2 VËÔt3V Gty14ÕtBtqLt

(રહેવા દ્યો જેથી) અમોએ તેમને જે કાંઇ આપ્યું છે તેનો ઇન્કાર કરે અને (દુનિયામાં) મજા મેળવી લ્યે; પરંતુ તેનો અંજામ તેઓ જલ્દી જાણી લેશે.

આયત ૨૯:૬૬

[21:41.00]

أَوَلَمْ يَرَوْا۟ أَنَّا جَعَلْنَا حَرَمًا ءَامِنًا وَيُتَخَطَّفُ ٱلنَّاسُ مِنْ حَوْلِهِمْ ۚ أَفَبِٱلْبَـٰطِلِ يُؤْمِنُونَ وَبِنِعْمَةِ ٱللَّهِ يَكْفُرُونَ

yÔtÕtBt3GthÔt3 yÒtt sy1ÕLtt n1hBtLt3 ytBtuLtkÔÔtGttuítÏt1¥1t1VwÒttËtu rBtLt3 n1Ôt3ÕturnBt3, yVrçtÕt3 çttít7uÕtu Gttuy3BtuLtqLt Ôt çtuLtuy14rBtítÕÕttnu Gtf3VtuYLt

શું તેઓએ નથી જોયું કે અમોએ તેમના માટે (મક્કાને) માનવંત સલામતીવાળી જગ્યા બનાવી એવી હાલતમાં કે તેની ચારો તરફથી લોકોને ઊંચકી લેવામાં આવે છે? શું તેઓ બાતિલ પર ઇમાન લાવશે અને અલ્લાહની નેઅમતનો ઇન્કાર કરશે?

આયત ૨૯:૬૭

[22:01.00]

وَمَنْ أَظْلَمُ مِمَّنِ ٱفْتَرَىٰ عَلَى ٱللَّهِ كَذِبًا أَوْ كَذَّبَ بِٱلْحَقِّ لَمَّا جَآءَهُۥٓ ۚ أَلَيْسَ فِى جَهَنَّمَ مَثْوًى لِّلْكَـٰفِرِينَ

ÔtBtLt3 yÍ36ÕtBttu rBtBBtrLtV3ítht y1ÕtÕÕttnu fÍ7uçtLt3 yÔt3fÍ08çt rçtÕt3n1f14fu2 ÕtBBttò9ynq, yÕtGt3Ë Ve snÒtBt BtM7ÔtÕt3 rÕtÕt3 ftVuheLt

અને તેનાથી મોટો ઝાલિમ કોણ છે કે જે અલ્લાહ તરફ જૂઠી નિસ્બત આપે અથવા હક તેની પાસે આવી ગયા પછી તેને જૂઠલાવે?! શું જહન્નમમાં નાસ્તિકનું ઠેકાણું નથી ?!

આયત ૨૯:૬૮

[22:21.00]

وَٱلَّذِينَ جَـٰهَدُوا۟ فِينَا لَنَهْدِيَنَّهُمْ سُبُلَنَا ۚ وَإِنَّ ٱللَّهَ لَمَعَ ٱلْمُحْسِنِينَ

ÔtÕÕtÍe8Lt ònŒqVeLtt ÕtLtn3ŒuGtÒtnwBt3 ËtuçttuÕtLtt Ôt EÒtÕÕttn ÕtBty1Õt3 Bttun14ËuLteLt

અને જેઓએ અમારા હકમાં જેહાદ કરે જરૂર અમો તેમને અમારા રસ્તાઓની હિદાયત કરશું, અને હકીકતમાં અલ્લાહ નેક આમાલ કરવાવાળાઓની સાથે છે.

આયત ૨૯:૬૯

 

 

 

العنكبوت
અલ અન્કબૂત
સુરા-૨૯ | આયત-૬૯

بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَـٰنِ ٱلرَّحِيمِ

rçtÂMBtÕÕttrnh3 hn14BttrLth3 hn2eBt

અલ્લાહના નામથી જે ધણો મહેરબાન, બહુજ રહેમ કરવાવાળો છે

 

الٓمٓ

yrÕtV-Õtt9Bt-Bte9Bt,

અલિફ લામ મીમ.

આયત ૨૯:૧

أَحَسِبَ ٱلنَّاسُ أَن يُتْرَكُوٓا۟ أَن يَقُولُوٓا۟ ءَامَنَّا وَهُمْ لَا يُفْتَنُونَ

yn1ËuçtÒttËtu ykGt0wíhfq9 ykGGtfq1Õtq9 ytBtÒtt ÔtnwBt3 Õtt GtwV3ítLtqLt

શું લોકો એમ ગુમાન કરે છે કે તેઓ કહેશે કે "અમે ઇમાન લાવ્યા" તેમને તેમના હાલ ઉપર છોડી દેવામાં આવશે અને તેમને અજમાવવામાં નહિં આવે ?

આયત ૨૯:૨

وَلَقَدْ فَتَنَّا ٱلَّذِينَ مِن قَبْلِهِمْ ۖ فَلَيَعْلَمَنَّ ٱللَّهُ ٱلَّذِينَ صَدَقُوا۟ وَلَيَعْلَمَنَّ ٱلْكَـٰذِبِينَ

ÔtÕtf1Œ3 VítÒtÕÕtÍe8Lt rBtLf1çÕturnBt3 VÕtGty14ÕtBtÒtÕÕttnwÕÕtÍe8Lt Ë1Œfq1 ÔtÕtGty14ÕtBtÒtÕt3 ftÍ8uçteLt

બેશક અમોએ તેમની અગાઉના લોકોને અજમાવ્યા જેથી અલ્લાહ (જાહેરી અસ્બાબ વડે) જાણી લ્યે કે કોણ સાચા છે અને કોણ જૂઠા છે.

આયત ૨૯:૩

أَمْ حَسِبَ ٱلَّذِينَ يَعْمَلُونَ ٱلسَّيِّـَٔاتِ أَن يَسْبِقُونَا ۚ سَآءَ مَا يَحْكُمُونَ

yBt3 n1ËuçtÕÕtÍe8Ltu Gty14BtÕtqLtMËGGtuytítu ykGGtË3çtuf1qLtt, Ët9y Btt Gtn14ftuBtqLt

શું જેઓ ખરાબ કાર્ય કરે છે તેઓ એમ ગુમાન કરે છે કે તેઓ અમારાથી આગળ વધી જશે? કેવો ખરાબ ફેસલો તેઓ કરે છે!

આયત ૨૯:૪

مَن كَانَ يَرْجُوا۟ لِقَآءَ ٱللَّهِ فَإِنَّ أَجَلَ ٱللَّهِ لَـَٔاتٍ ۚ وَهُوَ ٱلسَّمِيعُ ٱلْعَلِيمُ

BtLt3ftLt Gth3òq Õtuft92yÕÕttnu VEÒt ysÕtÕÕttnu ÕtytrítLt3, ÔtntuÔtMËBteW2Õt3 y1ÕteBt

જે કોઇ અલ્લાહની મુલાકાતની ઉમ્મીદ રાખે, (તેને અમલ કરવો જોઇએ) કારણકે અલ્લાહે નક્કી કરેલ (પરીણામનો) સમય જરૂર આવશે અને તે સાંભળનાર તથા જાણનાર છે!

આયત ૨૯:૫

وَمَن جَـٰهَدَ فَإِنَّمَا يُجَـٰهِدُ لِنَفْسِهِۦٓ ۚ إِنَّ ٱللَّهَ لَغَنِىٌّ عَنِ ٱلْعَـٰلَمِينَ

ÔtBtLt3 ònŒ VEÒtBtt GttuònuŒtu ÕtuLtV3Ëune, RÒtÕÕttn Õtøt1rLtGGtwLt3 y1rLtÕt3 yt1ÕtBteLt

અને જે જેહાદ કરે તે પોતાના ફાયદા માટે જેહાદ કરે છે અને કારણકે અલ્લાહ બધી દુનિયાવાળાઓથી બેનિયાઝ છે.

આયત ૨૯:૬

وَٱلَّذِينَ ءَامَنُوا۟ وَعَمِلُوا۟ ٱلصَّـٰلِحَـٰتِ لَنُكَفِّرَنَّ عَنْهُمْ سَيِّـَٔاتِهِمْ وَلَنَجْزِيَنَّهُمْ أَحْسَنَ ٱلَّذِى كَانُوا۟ يَعْمَلُونَ

ÔtÕÕtÍe8Lt ytBtLtq Ôty1BtuÕtqM1Ët1Õtunt1ítu Õt LttufV3VuhÒt y1Lt3nwBt3 ËGGtuytíturnBt3 ÔtÕtLts3ÍuGtÒtnwBt3 yn14ËLtÕÕtÍe8 ftLtq Gty14BtÕtqLt

અને જેઓ ઇમાન લાવ્યા અને સારા નેક આમાલ કર્યા અમે ચોક્કસ તેની બૂરાઇઓને ઢાંકી દઇશું અને તેઓ જે બહેતરીન આમાલો અંજામ આપતા હતા તેનો બદલો આપીશું.

આયત ૨૯:૭

وَوَصَّيْنَا ٱلْإِنسَـٰنَ بِوَٰلِدَيْهِ حُسْنًا ۖ وَإِن جَـٰهَدَاكَ لِتُشْرِكَ بِى مَا لَيْسَ لَكَ بِهِۦ عِلْمٌ فَلَا تُطِعْهُمَآ ۚ إِلَىَّ مَرْجِعُكُمْ فَأُنَبِّئُكُم بِمَا كُنتُمْ تَعْمَلُونَ

Ôt ÔtM1Ë1Gt3LtÕt3 ELËtLt çtuÔttÕtuŒGt3nu n1wË3LtLt3, ÔtELt3 ònŒtf Õtuítw~t3hufçte BttÕtGt3Ë Õtf çtune E2ÕBtwLt3 VÕtt íttuítu8y14ntuBtt, yuÕtGGt Bth3suyt8ufwBt3 VytuLtççtuytufwBt3 çtuBttfwLt3ít3wBt3 íty23BtÕtqLt

અને અમોએ ઇન્સાનને તેના વાલેદૈનની સાથે નેકી કરવાની વસિયત કરી છે તથા જો તેઓ કોશિશ કરે કે તુ કોઇને મારો શરીક બનાવે કે જેનું તને ઇલ્મ નથી તો તેઓની ઇતાઅત ન કરજે અને તમો સર્વેનું પાછું ફરવું મારી તરફ છે, પછી તમો જે કાંઇ કરતા હતા તે હું તમોને જણાવી દઇશ.

આયત ૨૯:૮

وَٱلَّذِينَ ءَامَنُوا۟ وَعَمِلُوا۟ ٱلصَّـٰلِحَـٰتِ لَنُدْخِلَنَّهُمْ فِى ٱلصَّـٰلِحِينَ

ÔtÕÕtÍe8Lt ytBtLtq Ôty1BtuÕtqM1Ët1Õtunt1ítu ÕtLtwŒ3Ït8uÕtÒtnwBt3 rVM1Ët1Õtune2Lt

અને જે લોકો ઇમાન લાવ્યા તથા નેક આમાલ કર્યા તો તેમને અમે જરૂર નેક લોકોમાં દાખલ કરી દઇશું.

આયત ૨૯:૯

وَمِنَ ٱلنَّاسِ مَن يَقُولُ ءَامَنَّا بِٱللَّهِ فَإِذَآ أُوذِىَ فِى ٱللَّهِ جَعَلَ فِتْنَةَ ٱلنَّاسِ كَعَذَابِ ٱللَّهِ وَلَئِن جَآءَ نَصْرٌ مِّن رَّبِّكَ لَيَقُولُنَّ إِنَّا كُنَّا مَعَكُمْ ۚ أَوَلَيْسَ ٱللَّهُ بِأَعْلَمَ بِمَا فِى صُدُورِ ٱلْعَـٰلَمِينَ

ÔtBtuLtLLttËu BtkGGtf1qÕttu ytBtÒtt rçtÕÕttnu VyuÍt98 QÍu8Gt rVÕÕttnu sy1Õt rVíLtítÒttËu fy1Ít7rçtÕÕttnu, ÔtÕtELt3ò9y LtMt14ÁBt3 rBth3hççtuf ÕtGtf1qÕtwÒt EÒtt fwÒtt Bty1fwBt3, yÔtÕtGt3ËÕÕttntu çtuyy14ÕtBt çtuBtt rVËt8uŒqrhÕt3 yt1ÕtBteLt

અને અમુક લોકો એવા છે જેઓ કહે છે કે અમે અલ્લાહ પર ઇમાન લાવ્યા, પરંતુ જ્યારે અલ્લાહની રાહમાં કોઇ ઇજા પહોંચે ત્યારે લોકોની ઇજાને અલ્લાહના અઝાબ જેવો ગણે છે જયારે તારા પરવરદિગાર તરફથી કોઇ મદદ આવી પહોંચે ત્યારે ભારપૂર્વક કહે છે કે અમે તમારી જ સાથે હતા, શું અલ્લાહ દુનિયાવાળાઓના દિલોમાં જે કાંઇ છે તેનાથી સારી રીતે વાકેફ નથી ?

આયત ૨૯:૧૦

وَلَيَعْلَمَنَّ ٱللَّهُ ٱلَّذِينَ ءَامَنُوا۟ وَلَيَعْلَمَنَّ ٱلْمُنَـٰفِقِينَ

ÔtÕtGty14ÕtBtÒtÕt3 ÕttnwÕÕtÍe8Lt ytBtLtq ÔtGty14ÕtBtÒtÕt3 BttuLttVufeLt

અને બેશક અલ્લાહ તે લોકોને જાણે છે કે જેઓ ઇમાન લાવ્યા છે અને તેઓને (પણ) ઓળખે છે કે જેઓ મુનાફીક છે.

આયત ૨૯:૧૧

وَقَالَ ٱلَّذِينَ كَفَرُوا۟ لِلَّذِينَ ءَامَنُوا۟ ٱتَّبِعُوا۟ سَبِيلَنَا وَلْنَحْمِلْ خَطَـٰيَـٰكُمْ وَمَا هُم بِحَـٰمِلِينَ مِنْ خَطَـٰيَـٰهُم مِّن شَىْءٍ ۖ إِنَّهُمْ لَكَـٰذِبُونَ

Ôtft1ÕtÕÕtÍe8Lt fVÁ rÕtÕÕtÍe8Lt ytBtLtq¥tçtuQ2 ËçteÕtLtt ÔtÕt3Ltn41rBtÕt3 Ït1ítt1GttfwBt3, ÔtBtt nwBt3 çtunt1BtuÕteLt rBtLt3 Ït1ítt1GttnwBt3 rBtLt3 ~tGt3ELt3, EÒtnwBt3 ÕtftÍ8uçtqLt

અને નાસ્તિકોએ ઇમાનવાળાઓને કહ્યુ તમે અમારા રસ્તાની તાબેદારી કરો કે અમે તમારા ગુનાહોનો ભાર ઉપાડી લેશુ; હરગિઝ તેઓ તેમના ગુનાહોનો બોજો ઉપાડશે નહી; બેશક તેઓ જૂઠા છે!

આયત ૨૯:૧૨

وَلَيَحْمِلُنَّ أَثْقَالَهُمْ وَأَثْقَالًا مَّعَ أَثْقَالِهِمْ ۖ وَلَيُسْـَٔلُنَّ يَوْمَ ٱلْقِيَـٰمَةِ عَمَّا كَانُوا۟ يَفْتَرُونَ

ÔtÕtGtn41BtuÕtwÒt yË38ft1 ÕtnwBt3 Ôt yË38ft1ÕtBt3 Bty1yË38ft1ÕturnBt3, ÔtÕtGtwË3yÕtwÒt GtÔt3BtÕt3 f8uGttBtítu y1BBtt ftLtq GtV3ítÁLt

અને જરૂર તેઓ પોતાનો (ગુનાહનો) બોજ તથા બીજાનો (ગુનાહનો) બોજ ઉપાડશે અને કયામતના દિવસે તેઓ જે જૂઠી નિસ્બતો આપતા હતા તે બાબતે જરૂર સવાલ કરવામાં આવશે.

આયત ૨૯:૧૩

وَلَقَدْ أَرْسَلْنَا نُوحًا إِلَىٰ قَوْمِهِۦ فَلَبِثَ فِيهِمْ أَلْفَ سَنَةٍ إِلَّا خَمْسِينَ عَامًا فَأَخَذَهُمُ ٱلطُّوفَانُ وَهُمْ ظَـٰلِمُونَ

ÔtÕtf1Œ3 yh3ËÕLtt Ltqn1Lt3 yuÕtt f1Ôt3Btune VÕtçtuË7 VernBt3 yÕVËLtrítLt3 EÕÕtt Ït1BËeLt yt1BtLt3, VyÏt1Í7ntuBtw¥1tqVtLttu ÔtnwBt3 Ít5ÕtuBtqLt

અને અમોએ નૂહને તેની કોમ તરફ મોકલ્યા, પછી તેમના વચ્ચે તે એક હજારમાં પચાસ વર્ષ ઓછા રહ્યા છેવટે તે કોમ તોફાન(ના અઝાબ)માં ગિરફતાર થઇ એ હાલતમાં કે તે લોકો ઝાલિમો હતા.

આયત ૨૯:૧૪

فَأَنجَيْنَـٰهُ وَأَصْحَـٰبَ ٱلسَّفِينَةِ وَجَعَلْنَـٰهَآ ءَايَةً لِّلْعَـٰلَمِينَ

VyLt3sGt3Lttntu ÔtyË14nt1çtË3 ËVeLtítu Ôtsy1Õt47Lttnt9 ytGtítÕt3 rÕtÕt3 yt1ÕtBteLt

પછી અમોએ તે (નૂહ)ને તથા કશ્તીવાળાઓને બચાવી લીધા અને તેને તમામ દુનિયા માટે એક નિશાની બનાવી દીધી.

આયત ૨૯:૧૫

وَإِبْرَٰهِيمَ إِذْ قَالَ لِقَوْمِهِ ٱعْبُدُوا۟ ٱللَّهَ وَٱتَّقُوهُ ۖ ذَٰلِكُمْ خَيْرٌ لَّكُمْ إِن كُنتُمْ تَعْلَمُونَ

Ôt EçtútneBt EÍ7 ft1Õt Õtuf1Ôt3Btuney14 çttuŒwÕÕttn Ôt¥tf1qntu, Ít7ÕtufwBt3 Ït1Gt3ÁÕÕtfwBt3 ELt3 fwLt3ítwBt3 íty14ÕtBtqLt

અને ઇબ્રાહીમ(ને યાદ કરો) જ્યારે તેણે પોતાની કોમને કહ્યું કે અલ્લાહની ઇબાદત કરો તથા તેના (અઝાબ)થી ડરો જો તમે જાણતા હોવ તો તે તમારા માટે બહેતર છે.

આયત ૨૯:૧૬

إِنَّمَا تَعْبُدُونَ مِن دُونِ ٱللَّهِ أَوْثَـٰنًا وَتَخْلُقُونَ إِفْكًا ۚ إِنَّ ٱلَّذِينَ تَعْبُدُونَ مِن دُونِ ٱللَّهِ لَا يَمْلِكُونَ لَكُمْ رِزْقًا فَٱبْتَغُوا۟ عِندَ ٱللَّهِ ٱلرِّزْقَ وَٱعْبُدُوهُ وَٱشْكُرُوا۟ لَهُۥٓ ۖ إِلَيْهِ تُرْجَعُونَ

EÒtBtt íty14çttuŒqLt rBtLŒqrLtÕÕttnu yÔt3Ët7LtkÔt3 ÔtítÏt14Õttuf1qLt EV3fLt3, EÒtÕÕtÍe8Lt íty14çttuŒqLt rBtLŒqrLtÕÕttnu ÕttGtBt3ÕtufqLt ÕtfwBt3 rhÍ3f1Lt3 Vçt3ítøt1q E2LŒÕÕttrnh3 rhÍ3f1 Ôty14çttuŒqntu Ôt~t3ftuÁ Õtnq, yuÕtGt3nu ítwh3sQ2Lt

તમે અલ્લાહ સિવાય જે બૂતોની ઇબાદત કરો છો તે ફકત તમે જૂઠ ઘડો છો. હકીકતમાં અલ્લાહ સિવાય જેની તમે ઇબાદત કરો છો, તેઓ તમારા માટે કોઇપણ પ્રકારની રોઝીના માલિક નથી, માટે અલ્લાહ પાસે રોઝી તલાશ કરો, અને તેની ઇબાદત કરો અને તેનો શુક્ર કરો કે તમને બધાને તેની તરફ પાછા ફેરવવામાં આવશે.

આયત ૨૯:૧૭

وَإِن تُكَذِّبُوا۟ فَقَدْ كَذَّبَ أُمَمٌ مِّن قَبْلِكُمْ ۖ وَمَا عَلَى ٱلرَّسُولِ إِلَّا ٱلْبَلَـٰغُ ٱلْمُبِينُ

ÔtELt3 íttufÍ38Íu8çtq Vf1Œ3 fÍ08çt ytuBtBtwBt3 rBtLt3 f1çÕtufwBt3, ÔtBtt y1Õth0ËqÕtu EÕÕtÕt3 çtÕttøtw1Õt3 BttuçteLt

અને જો તમે જૂઠલાવશો તો તમારા અગાઉ ઘણી કોમો જૂઠલાવી ચૂકી; અને રસૂલની માથે સ્પષ્ટ (પયગામ) પહોંચાડવા સિવાય કંઇ (જવાબદારી) નથી.

આયત ૨૯:૧૮

أَوَلَمْ يَرَوْا۟ كَيْفَ يُبْدِئُ ٱللَّهُ ٱلْخَلْقَ ثُمَّ يُعِيدُهُۥٓ ۚ إِنَّ ذَٰلِكَ عَلَى ٱللَّهِ يَسِيرٌ

yÔtÕtBt3 GthÔt3 fGt3V GtwçŒuWÕÕttnwÕt3 Ït1Õf1 Ë7wBBt GttuE2Œtunq, EÒt Ít7Õtuf y1ÕtÕÕttnu GtËeh

શું તેમણે નથી જોયું કે અલ્લાહ કેવી રીતે ખિલકતની શરૂઆત કરે છે અને ફરીથી તેને પલટાવે છે? બેશક અલ્લાહ માટે આ સહેલુ છે!

આયત ૨૯:૧૯

قُلْ سِيرُوا۟ فِى ٱلْأَرْضِ فَٱنظُرُوا۟ كَيْفَ بَدَأَ ٱلْخَلْقَ ۚ ثُمَّ ٱللَّهُ يُنشِئُ ٱلنَّشْأَةَ ٱلْـَٔاخِرَةَ ۚ إِنَّ ٱللَّهَ عَلَىٰ كُلِّ شَىْءٍ قَدِيرٌ

f1wÕt3 ËeÁ rVÕt3yÍu2o VLt54ÍtuÁ fGt3V çtŒyÕt3 Ït1Õf1 Ë7wBBtÕÕttntu GtwL~tuWLt3 Lt~t3yítÕt3 ytÏtuhít, EÒtÕÕttn y1Õtt fwÕÕtu ~tGt3ELt3 f1Œeh

તું કહે કે તમે ઝમીનમાં હરો ફરો; અને જૂઓ કે તેણે ખિલકતની શરૂઆત કરી? ત્યારબાદ આખેરતને (આવી રીતે જ) પેદા કરશે, બેશક તે દરેક વસ્તુ પર કુદરત ધરાવે છે!

આયત ૨૯:૨૦

يُعَذِّبُ مَن يَشَآءُ وَيَرْحَمُ مَن يَشَآءُ ۖ وَإِلَيْهِ تُقْلَبُونَ

Gttuy1Í38Í8uçttu BtkGt0~tt9ytu ÔtGth3n1Bttu BtkGt0~tt9ytu, Ôt yuÕtGt3nu ítwf14ÕtçtqLt

તે જેને ચાહે છે અઝાબ આપે છે તથા જેને ચાહે છે તેના પર રહેમ કરે છે અને તમને બધાને તેની તરફ પાછા ફેરવવામાં આવશે.

આયત ૨૯:૨૧

وَمَآ أَنتُم بِمُعْجِزِينَ فِى ٱلْأَرْضِ وَلَا فِى ٱلسَّمَآءِ ۖ وَمَا لَكُم مِّن دُونِ ٱللَّهِ مِن وَلِىٍّ وَلَا نَصِيرٍ

ÔtBtt9 yLítwBt3 çtuBttuy14suÍe8Lt rVÕt3yÍ2uo ÔtÕttrVMËBtt9yu ÔtBtt ÕtfwBt3 rBtLŒqrLtÕÕttnu rBtkÔÔtÕterGtkÔt3 ÔtÕttLtËe2h

અને હરગિઝ તમે તેને ઝમીનમાં અને આસમાનમાં લાચાર કરી શકતા નથી અને અલ્લાહ સિવાય ન તમારો કોઇ વલી છે અને ન કોઇ મદદગાર.

આયત ૨૯:૨૨

وَٱلَّذِينَ كَفَرُوا۟ بِـَٔايَـٰتِ ٱللَّهِ وَلِقَآئِهِۦٓ أُو۟لَـٰٓئِكَ يَئِسُوا۟ مِن رَّحْمَتِى وَأُو۟لَـٰٓئِكَ لَهُمْ عَذَابٌ أَلِيمٌ

ÔtÕÕtÍe8Lt fVÁ çtuytGttrítÕÕttnu ÔtÕtuf2t9yune9 WÕtt9yuf GtyuËq rBth0n14Btíte ÔtWÕtt9yuf ÕtnwBt3 y1ÍtçtwLt3 yÕteBt

અને જે લોકો અલ્લાહની આયતોનો તથા (કયામતમાં) તેની મુલાકાતનો ઇન્કાર કરે છે તેઓ મારી રહેમતથી નિરાશ છે, અને તેમના માટે દર્દનાક અઝાબ છે.

આયત ૨૯:૨૩

فَمَا كَانَ جَوَابَ قَوْمِهِۦٓ إِلَّآ أَن قَالُوا۟ ٱقْتُلُوهُ أَوْ حَرِّقُوهُ فَأَنجَىٰهُ ٱللَّهُ مِنَ ٱلنَّارِ ۚ إِنَّ فِى ذَٰلِكَ لَـَٔايَـٰتٍ لِّقَوْمٍ يُؤْمِنُونَ

VBtt ftLt sÔttçt f1Ôt3Btune9 EÕÕtt9 yLt3 ft1Õtwf14íttuÕtwntu yÔt3n1h3huf1wntu VyLt3ònwÕÕttntu BtuLtÒtth, EÒt Ve Ít7Õtuf ÕtytGttrítÕt3 Õtuf1Ôt3rBtkGt3 Gttuy3BtuLtqLt

અને તે (ઇબ્રાહીમ)ની કોમનો જવાબ આ સિવાય બીજો કાંઇ ન હતો કે -તેને કત્લ કરી નાખો અથવા તેને (આગમાં) બાળી નાખો,- પરંતુ અલ્લાહે તેને આગથી બચાવી લીધા; બેશક જે લોકો ઇમાન રાખે છે તેમના માટે તેમાં નિશાનીઓ છે.

આયત ૨૯:૨૪

وَقَالَ إِنَّمَا ٱتَّخَذْتُم مِّن دُونِ ٱللَّهِ أَوْثَـٰنًا مَّوَدَّةَ بَيْنِكُمْ فِى ٱلْحَيَوٰةِ ٱلدُّنْيَا ۖ ثُمَّ يَوْمَ ٱلْقِيَـٰمَةِ يَكْفُرُ بَعْضُكُم بِبَعْضٍ وَيَلْعَنُ بَعْضُكُم بَعْضًا وَمَأْوَىٰكُمُ ٱلنَّارُ وَمَا لَكُم مِّن نَّـٰصِرِينَ

Ôtft1Õt RÒtBt¥tÏt1Í38ítwBt3 rBtLŒqrLtÕÕttnu yÔt3Ët7LtBt3 BtÔtvít çtGt3LtufwBt3 rVÕt3 n1GttrítŒ0wLGtt, Ë7wBBt GtÔt3BtÕt3 f7uGttBtítu Gtf3Vtuhtu çty14Ítu2fwBt3 çtuçty14rÍ1kÔt3 ÔtGtÕt3y1Lttu çty14Ítu2fwBt3 çty14Í2kÔt3 ÔtBty3ÔttftuBtwLt3Ltthtu ÔtBttÕtfwBt3 rBtÒttË7uheLt

અને (ઇબ્રાહીમે) કહ્યું કે તમારી દરમ્યાન દુનિયાની મહોબ્બતને બાકી રાખવા માટે ખુદાને છોડીને બૂતોને અપનાવી લીધા, પછી કયામતના દિવસે તમે એક બીજાથી બેઝાર/દૂર થાશો અને એક બીજા ઉપર લાનત કરશો. અને તમારા સૌનું ઠેકાણું જહન્નમ છે અને તમારો કોઇ મદદગાર નહી હોય.

આયત ૨૯:૨૫

۞ فَـَٔامَنَ لَهُۥ لُوطٌ ۘ وَقَالَ إِنِّى مُهَاجِرٌ إِلَىٰ رَبِّىٓ ۖ إِنَّهُۥ هُوَ ٱلْعَزِيزُ ٱلْحَكِيمُ

VytBtLt Õtnq Õtqít1wLt3, Ôtft1Õt EÒte BttuntsuÁLt3 yuÕtt hççte, EÒtnq ntuÔtÕt3 y1ÍeÍwÕt3 n1feBt

પછી લૂત તે (ઇબ્રાહીમ)ના પર ઇમાન લાવ્યા અને કહ્યું કે હું મારા પરવરદિગાર તરફ હિજરત કરૂં છું; બેશક તે જબરદસ્ત હિકમતવાળો છે.

આયત ૨૯:૨૬

وَوَهَبْنَا لَهُۥٓ إِسْحَـٰقَ وَيَعْقُوبَ وَجَعَلْنَا فِى ذُرِّيَّتِهِ ٱلنُّبُوَّةَ وَٱلْكِتَـٰبَ وَءَاتَيْنَـٰهُ أَجْرَهُۥ فِى ٱلدُّنْيَا ۖ وَإِنَّهُۥ فِى ٱلْـَٔاخِرَةِ لَمِنَ ٱلصَّـٰلِحِينَ

Ôt Ôtnçt3Ltt Õtnq EMnt1f1 Ôt Gty14f1qçt Ôtsy1ÕLtt rVÍ7wh3rhGGtíturnLt3 LttuçtqÔÔtít ÔtÕt3 fuíttçt ÔtytítGt3Lttntu ys3hnq rVŒ0wLGtt, ÔtEÒtnq rVÕt3ytÏtu2hítu ÕtBtuLtM1Ët1Õtune2Lt

અને અમોએ તેને ઇસ્હાક તથા યાકૂબ આપ્યા અને તેમની નસ્લમાં નબુવ્વત અને કિતાબ રાખી અને દુનિયામાં તેને બદલો આપ્યો અને આખેરતમાં નેક કિરદારોમાં છે.

આયત ૨૯:૨૭

وَلُوطًا إِذْ قَالَ لِقَوْمِهِۦٓ إِنَّكُمْ لَتَأْتُونَ ٱلْفَـٰحِشَةَ مَا سَبَقَكُم بِهَا مِنْ أَحَدٍ مِّنَ ٱلْعَـٰلَمِينَ

ÔtÕtqít1Lt3 EÍ38ft1Õt Õtuf1Ôt3Btune9 EÒtfwBt3 Õtíty3ítqLtÕt3 Vtnu~tít BttËçtf1fwBt3 çtunt rBtLt3 yn1rŒBt3 BtuLtÕt3 yt1ÕtBteLt

અને લૂત(ને યાદ કરો) જ્યારે તેણે પોતાની કોમને કહ્યું કે બેશક તમે એવી બદકારી કરો છો કે તેવી તમારી પહેલાં આખી દુનિયામાં કોઇએ નથી કરી!

આયત ૨૯:૨૮

أَئِنَّكُمْ لَتَأْتُونَ ٱلرِّجَالَ وَتَقْطَعُونَ ٱلسَّبِيلَ وَتَأْتُونَ فِى نَادِيكُمُ ٱلْمُنكَرَ ۖ فَمَا كَانَ جَوَابَ قَوْمِهِۦٓ إِلَّآ أَن قَالُوا۟ ٱئْتِنَا بِعَذَابِ ٱللَّهِ إِن كُنتَ مِنَ ٱلصَّـٰدِقِينَ

yEÒtfwBt3 Õtíty3ítqLth3 huòÕt Ôtítf14ít1Q2LtË3 ËçteÕt, Ôtíty3ítqLt VeLttŒeftuBtwÕt3 BtwLt3fh, VBttftLt sÔttçt f1Ôt3Btune9 EÕÕtt9 yLt3ft1Õtwy3ítuLtt çtuy1Ít7rçtÕÕttnu ELt3fwLít BtuLtM1Ët1Œufe2Lt

શું તમો (જાતીય સંબંધ માટે) મર્દો પાસે જાવ છો અને (નસ્લનો) રસ્તો કાપો છો અને તમારી મહેફિલોમાં ખરાબ કાર્યો કરો છો? તો તેની કોમ પાસે આ સિવાય કંઇ જવાબ ન હતો કે અગર તમે સાચુ કહો છો તો અલ્લાહનો અઝાબ લઇ આવો.

આયત ૨૯:૨૯

قَالَ رَبِّ ٱنصُرْنِى عَلَى ٱلْقَوْمِ ٱلْمُفْسِدِينَ

ft1Õt hçt3rçtLt3Ë1wh3Lte y1ÕtÕt3 f1Ôt3rBtÕt3 BtwV3ËuŒeLt

(લૂતે) કહ્યું પરવરદિગાર ! તું આ ફસાદ કરનાર કોમની સામે મારી મદદ કર.

આયત ૨૯:૩૦

وَلَمَّا جَآءَتْ رُسُلُنَآ إِبْرَٰهِيمَ بِٱلْبُشْرَىٰ قَالُوٓا۟ إِنَّا مُهْلِكُوٓا۟ أَهْلِ هَـٰذِهِ ٱلْقَرْيَةِ ۖ إِنَّ أَهْلَهَا كَانُوا۟ ظَـٰلِمِينَ

ÔtÕtBBtt ò9yít3 htuËtuÕttuLtt9 EçtútneBt rçtÕt3 çtw~ht ft1Õtq9 EÒtt Bttun3Õtufq9 yn3Õtu ntÍ7urnÕt3 f1h3Gtítu, EÒt yn3Õtnt ftLtq Ít5ÕtuBteLt

અને જયારે અમારા ફરિશ્તાઓ ઇબ્રાહીમ પાસે ખુશખબરી લઇને આવ્યા અને તેઓએ કહ્યુ કે અમે આ વસ્તીઓને હલાક કરશું કારણ કે આ વસ્તીના લોકો ઝાલિમ છે.

આયત ૨૯:૩૧

قَالَ إِنَّ فِيهَا لُوطًا ۚ قَالُوا۟ نَحْنُ أَعْلَمُ بِمَن فِيهَا ۖ لَنُنَجِّيَنَّهُۥ وَأَهْلَهُۥٓ إِلَّا ٱمْرَأَتَهُۥ كَانَتْ مِنَ ٱلْغَـٰبِرِينَ

ft1Õt EÒt Vent Õtqít1Lt3, ft1Õtq Ltn14Lttu yy14ÕtBttu çtuBtLt3 Vent ÕtLttuLts3suGtÒtnq Ôtyn3Õtnq9 EÕÕtBt3hyítnq ftLtít3 BtuLtÕt3 øtt1çtuheLt

(ઇબ્રાહીમે) કહ્યું કે તેમાં લૂત છે! તેઓએ કહ્યું કે જે કોઇ તેમાં છે અમે તેઓને જાણીએ છીએ, અમે તેને તથા તેના ઘરવાળાઓને બચાવી લઇશું, સિવાય કે તેમની ઔરત કે જે પાછળ રહી જનારાઓમાંથી છે.

આયત ૨૯:૩૨

وَلَمَّآ أَن جَآءَتْ رُسُلُنَا لُوطًا سِىٓءَ بِهِمْ وَضَاقَ بِهِمْ ذَرْعًا وَقَالُوا۟ لَا تَخَفْ وَلَا تَحْزَنْ ۖ إِنَّا مُنَجُّوكَ وَأَهْلَكَ إِلَّا ٱمْرَأَتَكَ كَانَتْ مِنَ ٱلْغَـٰبِرِينَ

ÔtÕtBBtt9 yLt3ò9yít3 htuËtuÕttuLtt Õtqít1Lt3 Ëe9y çturnBt3 ÔtÍt1f1 çturnBt3 Í7h3yk2Ôt3 Ôtft1Õtq ÕttítÏt1V3 ÔtÕttítn41ÍLt3 ELLttBttuLts3stqf Ôt yn3Õtf EÕÕtBt3 hyítf ftLtít3 BtuLtÕt3 øtt1çtuheLt

અને જયારે અમારા ફરિશ્તાઓ લૂત પાસે આવ્યા, ત્યારે (લૂત તેમને જોઇને) પરેશાન અને દિલ તંગ થયા, તેઓએ કહ્યું કે ન તમે ડરો અને ન ગમગીન થાવ, બેશક અમે તને તથા તારા ઘરવાળાઓને બચાવી લઇશું સિવાય તારી ઔરતના કે જેણી પાછળ રહી જનારાઓમાંથી છે.

આયત ૨૯:૩૩

إِنَّا مُنزِلُونَ عَلَىٰٓ أَهْلِ هَـٰذِهِ ٱلْقَرْيَةِ رِجْزًا مِّنَ ٱلسَّمَآءِ بِمَا كَانُوا۟ يَفْسُقُونَ

EÒtt BtwLt3ÍuÕtqLt y1Õtt9 yn3Õtu ntÍ8urnÕt3 f1h3Gtítu rhs3ÍBt3 BtuLtMËBtt9yu çtuBttftLtq GtV3Ëtuf1qLt

અમે આ વસ્તી ઉપર તેઓના ગુનાહને કારણે આસમાનથી અઝાબ નાઝિલ કરશુ.

આયત ૨૯:૩૪

وَلَقَد تَّرَكْنَا مِنْهَآ ءَايَةًۢ بَيِّنَةً لِّقَوْمٍ يَعْقِلُونَ

ÔtÕtf1 ít0hf3Ltt rBtLnt9 ytGtítLt3 çtGGtuLtítÕt3 Õtuf1Ôt3rBtkGGty41fu2ÕtqLt

અને અમોએ આ વસ્તીમાંથી વિચાર કરનારાઓ માટે ખુલ્લી નિશાનીઓ બાકી રાખી.

આયત ૨૯:૩૫

وَإِلَىٰ مَدْيَنَ أَخَاهُمْ شُعَيْبًا فَقَالَ يَـٰقَوْمِ ٱعْبُدُوا۟ ٱللَّهَ وَٱرْجُوا۟ ٱلْيَوْمَ ٱلْـَٔاخِرَ وَلَا تَعْثَوْا۟ فِى ٱلْأَرْضِ مُفْسِدِينَ

ÔtyuÕtt BtŒ3GtLt yÏtt1nwBt3 ~ttuy1Gt3çtLt3 Vft1Õt Gttf1Ôt3Btu y14çttuŒwÕÕttn Ôth3òqÕt3 GtÔt3BtÕt3 ytÏtu2h ÔtÕttíty14Ë7Ôt3 rVÕt3yÍ2uo BtwV3ËuŒeLt

અને અમોએ મદયન તરફ તેમના ભાઇ શોએબને મોકલ્યા હતા, તેમણે કહ્યું કે અય મારી કૌમ અલ્લાહની ઇબાદત કરો અને આખેરતના દિવસ માટે ઉમેદવાર રહો અને ઝમીન પર ફસાદ ન કરો.

આયત ૨૯:૩૬

فَكَذَّبُوهُ فَأَخَذَتْهُمُ ٱلرَّجْفَةُ فَأَصْبَحُوا۟ فِى دَارِهِمْ جَـٰثِمِينَ

VfÍ38Í7çtqntu VyÏt1Í7ít3ntuBtwh3 hs3Víttu VyË14çtn1q rVŒthurnBt3 òËu7BteLt

પરંતુ તેઓએ તેને જૂઠલાવ્યો જેથી તેમને એક ધરતીકંપે ઝડપી લીધા અને સવારમાં તેઓ તેમના ઘરોમાં ઊંધા માથે લાશ બની પડયા હતા.

આયત ૨૯:૩૭

وَعَادًا وَثَمُودَا۟ وَقَد تَّبَيَّنَ لَكُم مِّن مَّسَـٰكِنِهِمْ ۖ وَزَيَّنَ لَهُمُ ٱلشَّيْطَـٰنُ أَعْمَـٰلَهُمْ فَصَدَّهُمْ عَنِ ٱلسَّبِيلِ وَكَانُوا۟ مُسْتَبْصِرِين

Ôtyt1ŒkÔt3 ÔtË7BtqŒ Ôtf1íítçtGGtLt ÕtfwBt3 rBtLt3 BtËtfuLturnBt3, ÔtÍGGtLt ÕtntuBtw~~tGt3ítt1Lttu yy1BttÕtnwBt3 VË1Œ0nwBt3 y1rLtMËçteÕtu ÔtftLtq BtwMítçËu7heLt

અને આદ તથા સમૂદ(ને પણ હલાક કર્યા), કે જેમના (વિરાન) ઘરો તમારા માટે જાહેર થઇ ગયા છે અને શૈતાને તેમના કાર્યોને તેમના માટે શોભીતા બનાવી દીધા હતા અને તેમને (હક) રસ્તાથી અટકાવી દીધા, જો કે તેઓ (હક) સમજતા હતા:

આયત ૨૯:૩૮

وَقَـٰرُونَ وَفِرْعَوْنَ وَهَـٰمَـٰنَ ۖ وَلَقَدْ جَآءَهُم مُّوسَىٰ بِٱلْبَيِّنَـٰتِ فَٱسْتَكْبَرُوا۟ فِى ٱلْأَرْضِ وَمَا كَانُوا۟ سَـٰبِقِينَ

Ôt ft1ÁLt Ôt rVh3y1Ôt3Lt Ôt ntBttLt ÔtÕtf1Œ3 ò9ynwBt3 BtqËt rçtÕt3 çtGGtuLttítu VMítf3çtÁ rVÕt3yÍ2uo ÔtBttftLtq Ëtçtufe2Lt

અને કારૂન, ફિરઓન તથા હામાનની (પણ હલાક કર્યા) કે જેમની પાસે મૂસા વાઝેહ દલીલો લઇને આવ્યા હતા, પરંતુ તેમણે ઝમીનમાં તકબ્બૂર કર્યો, જોકે તેઓ (અમારાથી) આગળ નીકળી ન શક્યા.

આયત ૨૯:૩૯

فَكُلًّا أَخَذْنَا بِذَنۢبِهِۦ ۖ فَمِنْهُم مَّنْ أَرْسَلْنَا عَلَيْهِ حَاصِبًا وَمِنْهُم مَّنْ أَخَذَتْهُ ٱلصَّيْحَةُ وَمِنْهُم مَّنْ خَسَفْنَا بِهِ ٱلْأَرْضَ وَمِنْهُم مَّنْ أَغْرَقْنَا ۚ وَمَا كَانَ ٱللَّهُ لِيَظْلِمَهُمْ وَلَـٰكِن كَانُوٓا۟ أَنفُسَهُمْ يَظْلِمُونَ

VfwÕÕtLt3 yÏt1Í38Ltt çtuÍ7Bt3çtune, VrBtLt3nwBt3 BtLt3 yh3ËÕLtt y1ÕtGt3nu nt1Ë7uçtLt3, ÔtrBtLt3nwBt3 BtLt3 yÏt1Í7ít3 nqM1Ë1Gt3níttu, ÔtrBtLt3nwBt3 BtLt3 Ït1ËV3Ltt çturnÕt3 yÍ2o, ÔtrBtLt3nwBt3 BtLt3yøt14hf14Ltt, ÔtBttftLtÕÕttntuu ÕtuGtÍ54ÕtuBtnwBt3 ÔtÕttrfLt3 ftLt9q yLt3VtuËnwBt3 GtÍ54ÕtuBtqLt

અને અમોએ દરેકને તેના ગુનાહના કારણે પકડી લીધા, તેઓમાંના અમુક પર પત્થરોનો વરસાદ કર્યો અને અમુકને ગર્જનાએ (અવાજે) પકડી લીધા અને અમુકને અમે ઝમીનમાં ધસાવી દીધા અને અમુકને (પાણીમાં) ડુબાડી દીધા અને અલ્લાહે હરગિઝ તેઓના ઉપર ઝુલ્મ નથી કર્યો, પરંતુ તેઓ પોતાના નફસો પર ઝુલ્મ કરતા હતા.

આયત ૨૯:૪૦

مَثَلُ ٱلَّذِينَ ٱتَّخَذُوا۟ مِن دُونِ ٱللَّهِ أَوْلِيَآءَ كَمَثَلِ ٱلْعَنكَبُوتِ ٱتَّخَذَتْ بَيْتًا ۖ وَإِنَّ أَوْهَنَ ٱلْبُيُوتِ لَبَيْتُ ٱلْعَنكَبُوتِ ۖ لَوْ كَانُوا۟ يَعْلَمُونَ

BtË7ÕtwÕt3 ÕtÍe8Lt¥tÏt1Í7q rBtLŒqrLtÕÕttnu yÔt3ÕtuGtt9y fBtË7rÕtÕt3 y1Lt3fçtqítu, E¥tÏt1Í7ít3 çtGt3ítLt3, ÔtEÒt yÔt3nLtÕt3 çttuGtqítu ÕtçtGt3ítwÕt3 y1Lfçtqítu,Bt ÕtÔt3ftLtq Gty14ÕtBtqLt

જેઓએ અલ્લાહ સિવાય બીજાઓને પોતાના સરપરસ્ત બનાવ્યા છે, તેમનો દાખલો એક કરોળીયા જેવો છે કે જેણે ઘર પસંદ કર્યુ જો તેઓ જાણતા હોય તો સૌથી નબળુ ઘર કરોળીયાનુ છે.

આયત ૨૯:૪૧

إِنَّ ٱللَّهَ يَعْلَمُ مَا يَدْعُونَ مِن دُونِهِۦ مِن شَىْءٍ ۚ وَهُوَ ٱلْعَزِيزُ ٱلْحَكِيمُ

ELLtÕÕttn Gty14ÕtBttu BttGtŒ3Q2Lt rBtLŒqLtune rBtLt3 ~tGt3ELt3, ÔtntuuÔtÕt3 y1ÍeÍwÕt3 n1feBt

બેશક તેઓ તે (અલ્લાહ)ના સિવાય જેને પોકારે છે તેને અલ્લાહ જાણે છે અને તે જબરદસ્ત હિકમતવાળો છે.

આયત ૨૯:૪૨

وَتِلْكَ ٱلْأَمْثَـٰلُ نَضْرِبُهَا لِلنَّاسِ ۖ وَمَا يَعْقِلُهَآ إِلَّا ٱلْعَـٰلِمُونَ

ÔtrítÕt3fÕt3 yBt3Ët7Õttu LtÍ14huçttunt rÕtLLttËu, ÔtBtt Gty14fu2Õttunt9 EÕÕtÕt3 yt1ÕtuBtqLt

અને આ દાખલાઓ અમો લોકો માટે બયાન કરી રહ્યા છીએ, પરંતુ આલિમો સિવાય તેને કોઇ સમજતું નથી.

આયત ૨૯:૪૩

خَلَقَ ٱللَّهُ ٱلسَّمَـٰوَٰتِ وَٱلْأَرْضَ بِٱلْحَقِّ ۚ إِنَّ فِى ذَٰلِكَ لَـَٔايَةً لِّلْمُؤْمِنِينَ

Ït1Õtf1ÕÕttnwË3 ËBttÔttítu ÔtÕt3yh3Í1 rçtÕt3n1f14fu2, ELLt Ve Ít7Õtuf ÕtytGtítÕt3 rÕtÕt3Bttuy3BtuLteLt

અલ્લાહે આસમાનો તથા ઝમીનને હક સાથે પૈદા કર્યા છે; બેશક તેમાં ઇમાન લાવનારાઓ માટે નિશાની મોજૂદ છે.

આયત ૨૯:૪૪

ٱتْلُ مَآ أُوحِىَ إِلَيْكَ مِنَ ٱلْكِتَـٰبِ وَأَقِمِ ٱلصَّلَوٰةَ ۖ إِنَّ ٱلصَّلَوٰةَ تَنْهَىٰ عَنِ ٱلْفَحْشَآءِ وَٱلْمُنكَرِ ۗ وَلَذِكْرُ ٱللَّهِ أَكْبَرُ ۗ وَٱللَّهُ يَعْلَمُ مَا تَصْنَعُونَ

WíÕttu Btt9 Qnu2Gt yuÕtGt3f BtuLtÕt3 fuíttçtu Ôt yfu7rBtM1Ë1Õttít EÒtM1Ë1Õttít ítLt3nt y1rLtÕt3V3n1~tt9yu ÔtÕt3 BtwLt3fhu, ÔtÕtrÍ7f3ÁÕÕttnu yf3çthtu, ÔtÕÕttntu Gty14BtÕttu BttítË14LtQ2Lt

તારા તરફ જે કિતાબ વહી કરવામાં આવેલ તેની તિલાવત કર અને નમાઝ કાએમ કર કારણ કે નમાઝ બૂરાઇ અને બદકારીથી રોકે છે અને અલ્લાહનો ઝિક્ર મહાન છે અને અલ્લાહ તમે જે કાંઇ અંજામ આપો છો તે જાણે છે.

આયત ૨૯:૪૫

۞ وَلَا تُجَـٰدِلُوٓا۟ أَهْلَ ٱلْكِتَـٰبِ إِلَّا بِٱلَّتِى هِىَ أَحْسَنُ إِلَّا ٱلَّذِينَ ظَلَمُوا۟ مِنْهُمْ ۖ وَقُولُوٓا۟ ءَامَنَّا بِٱلَّذِىٓ أُنزِلَ إِلَيْنَا وَأُنزِلَ إِلَيْكُمْ وَإِلَـٰهُنَا وَإِلَـٰهُكُمْ وَٰحِدٌ وَنَحْنُ لَهُۥ مُسْلِمُونَ

ÔtÕttíttuòŒuÕt9q yn3ÕtÕt3 fuíttçtu EÕÕtt rçtÕÕtíte nuGt y3n1ËLttu EÕÕtÕÕtÍe8Lt Í5ÕtBtq rBtLt3nwBt3 Ôtf1qÕt9q ytBtÒtt rçtÕÕt9Íe8 WLÍuÕt yuÕtGt3Ltt Ôt WLÍuÕt yuÕtGt3fwBt3 Ôt yuÕttntuLtt ÔtyuÕttntufwBt3 ÔttnuŒwkÔt3 ÔtLtn14Lttu Õtnq BtwMÕtuBtqLt

અને કિતાબવાળાઓ સાથે વાદવિવાદ ન કરો, સિવાય કે બહેતરીન અંદાઝમાં, પરંતુ તેઓમાંથી જેમણે ઝુલ્મ કર્યો (તેઓને) કહો કે અમે તેના ઉપર ઇમાન લાવ્યા જે અમારા તરફ અને તમારા તરફ નાઝિલ કરવામાં આવેલ અને અમારો અને તમારો ખુદા એક જ છે અને અમે તેને જ સમર્પિત છીએ.

આયત ૨૯:૪૬

وَكَذَٰلِكَ أَنزَلْنَآ إِلَيْكَ ٱلْكِتَـٰبَ ۚ فَٱلَّذِينَ ءَاتَيْنَـٰهُمُ ٱلْكِتَـٰبَ يُؤْمِنُونَ بِهِۦ ۖ وَمِنْ هَـٰٓؤُلَآءِ مَن يُؤْمِنُ بِهِۦ ۚ وَمَا يَجْحَدُ بِـَٔايَـٰتِنَآ إِلَّا ٱلْكَـٰفِرُونَ

ÔtfÍt7Õtuf yLt3Í7ÕLtt9 yuÕtGt3fÕfuíttçt, VÕÕtÍe8Lt ytítGt3LttntuBtwÕt3 fuíttçt Gtwy3BtuLtqLt çtune, ÔtrBtLt3 nt9WÕtt9yu BtkGGtwy3BtuLttu çtune, ÔtBtt Gts3n1Œtu çtuytGttítuLtt9 EÕÕtÕt3ftVuÁLt

અને આ રીતે, અમોએ તારી તરફ આ કિતાબ નાઝિલ કરી; અને જે લોકોને અમોએ કિતાબ આપી છે; તેઓ આ (કુરઆન) ઉપર ઇમાન લાવે છે; અને તેઓ (મુશરિકો)માંથી અમુક તેના પર ઇમાન લાવે છે; અને નાસ્તિકો સિવાય અમારી આયતોનો કોઇ ઇન્કાર કરતું નથી.

આયત ૨૯:૪૭

وَمَا كُنتَ تَتْلُوا۟ مِن قَبْلِهِۦ مِن كِتَـٰبٍ وَلَا تَخُطُّهُۥ بِيَمِينِكَ ۖ إِذًا لَّٱرْتَابَ ٱلْمُبْطِلُونَ

ÔtBttfwLít ítíÕtq rBtLf1çÕtune rBtLfuíttrçtkÔt3 ÔtÕttítÏt1w¥1tt8unq çtuGtBteLtuf yuÍÕÕth3íttçtÕt3 Btwçítu7ÕtqLt

અને અય પયગંબર! હરગિઝ તમે આ કુરઆનની પહેલા ન કોઇ કિતાબ પઢતા હતા અને ન તમારા હાથ વડે કંઇ લખતા હતા. નહિતર અહલે બાતિલ શકમાં પડી જતે.

આયત ૨૯:૪૮

بَلْ هُوَ ءَايَـٰتٌۢ بَيِّنَـٰتٌ فِى صُدُورِ ٱلَّذِينَ أُوتُوا۟ ٱلْعِلْمَ ۚ وَمَا يَجْحَدُ بِـَٔايَـٰتِنَآ إِلَّا ٱلظَّـٰلِمُونَ

çtÕntuÔt ytGttítwBt3 çtGGtuLttítwLt3 VeËt8uŒqrhÕt3 ÕtÍe8Lt QítwÕt3 E2ÕBt, ÔtBttGts3nŒtu çtuytGttítuLtt9 EÕÕtÍ54Í5tÕtuBtqLt

બલ્કે આ કુરઆન રોશન આયતો છે અને જેમને ઇલ્મ આપવામાં આવ્યું છે તેઓના દિલોમાં (સલામત) છે અને અમારી આયતોને ઝાલિમો સિવાય કોઇ જૂઠલાવતુ નથી.

આયત ૨૯:૪૯

وَقَالُوا۟ لَوْلَآ أُنزِلَ عَلَيْهِ ءَايَـٰتٌ مِّن رَّبِّهِۦ ۖ قُلْ إِنَّمَا ٱلْـَٔايَـٰتُ عِندَ ٱللَّهِ وَإِنَّمَآ أَنَا۠ نَذِيرٌ مُّبِينٌ

Ôtft1Õtq ÕtÔt3Õtt9 WLÍuÕt y1ÕtGt3nu ytGttítwBt3 rBth0ççtune, f1wÕt3 EÒtBtÕt3 ytGttíttu E2LŒÕÕttnu, ÔtEÒtBtt9 yLtt LtÍe8ÁBBttuçteLt

અને તેઓ કહ્યુ કે તેના પર તેના પરવરદિગાર તરફથી નિશાનીઓ શા માટે નાઝિલ કરવામાં ન આવી ? તું કહે કે નિશાનીઓ ફકત અલ્લાહની પાસે છે; અને હું ફકત એક ખુલ્લો ડરાવનારો છું.

આયત ૨૯: ૫૦

أَوَلَمْ يَكْفِهِمْ أَنَّآ أَنزَلْنَا عَلَيْكَ ٱلْكِتَـٰبَ يُتْلَىٰ عَلَيْهِمْ ۚ إِنَّ فِى ذَٰلِكَ لَرَحْمَةً وَذِكْرَىٰ لِقَوْمٍ يُؤْمِنُونَ

yÔtÕtBt3 Gtf3VurnBt3 yÒtt9 yLt3ÍÕLtt y1ÕtGt3fÕfuíttçt GtwíÕtt y1ÕtGt3rnBt3 EÒt Ve Ít7Õtuf Õth1n3BtítkÔt3 ÔtrÍ7f3ht Õtuf1Ôt3rBtkGt3 Gtwy3BtuLtqLt

શું તેમના માટે આ પૂરતું નથી કે અમોએ તારા ઉપર કિતાબ નાઝિલ કરી કે સતત તેમની ઉપર પઢવામાં આવે છે. બેશક, જે લોકો ઇમાન લાવે છે તેમના માટે તેમાં રહેમત અને ઝિક્ર છે.

આયત ૨૯:૫૧

قُلْ كَفَىٰ بِٱللَّهِ بَيْنِى وَبَيْنَكُمْ شَهِيدًا ۖ يَعْلَمُ مَا فِى ٱلسَّمَـٰوَٰتِ وَٱلْأَرْضِ ۗ وَٱلَّذِينَ ءَامَنُوا۟ بِٱلْبَـٰطِلِ وَكَفَرُوا۟ بِٱللَّهِ أُو۟لَـٰٓئِكَ هُمُ ٱلْخَـٰسِرُونَ

f1wÕt3 fVt rçtÕÕttnu çtGt3Lte ÔtçtGt3LtfwBt3 ~tneŒLt3, Gty14ÕtBttu BttrVË0BttÔttítu ÔtÕyÍ2uo, ÔtÕÕtÍe8Lt ytBtLtq rçtÕt3 çttít7uÕtu ÔtfVÁ rçtÕÕttnu WÕtt9yuf ntuBtwÕt3 Ïtt1ËuÁLt

તું કહે કે અમારી અને તમારી વચ્ચે ગવાહ તરીકે અલ્લાહ પૂરતો છે, જે આસમાનો તથા ઝમીનમાં જે કાંઇ છે તેને જાણે છે, અને જે લોકો બાતિલ પર ઇમાન લાવ્યા અને અલ્લાહનો ઇન્કાર કર્યો હકીકતમાં તેઓ નુકસાન ભોગવનારા છે.

આયત ૨૯:૫૨

وَيَسْتَعْجِلُونَكَ بِٱلْعَذَابِ ۚ وَلَوْلَآ أَجَلٌ مُّسَمًّى لَّجَآءَهُمُ ٱلْعَذَابُ وَلَيَأْتِيَنَّهُم بَغْتَةً وَهُمْ لَا يَشْعُرُونَ

ÔtGtMíty14suÕtqLtf rçtÕt3y1Ít7çtu, ÔtÕtÔt3Õtt9 ysÕtwBt3 BttuËBBtÕt3 Õtò9yntuBtwÕt3 y1Ít7çttu, ÔtÕt3Gty3ítuGtÒtnwBt3 çtøt14ítítkÔt3 ÔtnwBt3 ÕttGt~t3ytu7YLt

અને તેઓ તારી પાસે જલ્દી અઝાબ માંગે છે, જો તેનો સમય નક્કી ન હોત તો તે (અઝાબ) આવી જાત અને છેવટે, અચાનક આવશે અને એવી હાલતમાં કે તેઓ ગાફિલ હશે.

આયત ૨૯:૫૩

يَسْتَعْجِلُونَكَ بِٱلْعَذَابِ وَإِنَّ جَهَنَّمَ لَمُحِيطَةٌۢ بِٱلْكَـٰفِرِينَ

GtMíty41suÕtqLtf rçtÕt3y1Ít7çtu, ÔtEÒt snÒtBt ÕtBttuneít1ítwBt3 rçtÕt3ftVuheLt

તેઓ તારી પાસે જલ્દી અઝાબ માંગે છે; જો કે જહન્નમે નાસ્તિકોને ઘેરી લીધેલ છે:

આયત ૨૯:૫૪

يَوْمَ يَغْشَىٰهُمُ ٱلْعَذَابُ مِن فَوْقِهِمْ وَمِن تَحْتِ أَرْجُلِهِمْ وَيَقُولُ ذُوقُوا۟ مَا كُنتُمْ تَعْمَلُونَ

GtÔt3Bt Gtøt14~ttntuBtwÕt3 y1Í7tçttu rBtLt3 VÔt3f7urnBt3 ÔtrBtLt3 ít3n1ítu yh3òuÕturnBt3 Ôt Gtf1qÕttu Í7qf1q BttfwLt3ítwBt3 íty14BtÕtqLt

તે દિવસે અઝાબ તેમને ઉપરથી અને પગ નીચેથી ઢાંકી લેશે અને કહેશે કે તમે જે (બૂરા) આમાલ કરતા હતા તે(ની મજા) ચાખો.

આયત ૨૯:૫૫

يَـٰعِبَادِىَ ٱلَّذِينَ ءَامَنُوٓا۟ إِنَّ أَرْضِى وَٰسِعَةٌ فَإِيَّـٰىَ فَٱعْبُدُونِ

Gtt yu2çttŒuGtÕÕtÍe8Lt ytBtLt9q EÒt yÍe2o ÔttËuy1ítwLt3 VEGGttGt Vy14çttuŒqLt

અય મારા તે બંદાઓ કે જેઓ ઇમાન લાવ્યા ! બેશક મારી ઝમીન વિશાળ છે, માટે તમે મારી જ ઇબાદત કરો.

આયત ૨૯:૫૬

كُلُّ نَفْسٍ ذَآئِقَةُ ٱلْمَوْتِ ۖ ثُمَّ إِلَيْنَا تُرْجَعُونَ

fwÕÕttu LtrV3ËLt3 Ít98yuf1ítwÕt3 BtÔt3ít, Ë7wBBt yuÕtGt3Ltt ítwh3sQ2Lt

દરેક જીવ મૌતની મજા ચાખનાર છે; તે પછી અમારી પાસે પાછા ફેરવવામાં આવશો.

આયત ૨૯:૫૭

وَٱلَّذِينَ ءَامَنُوا۟ وَعَمِلُوا۟ ٱلصَّـٰلِحَـٰتِ لَنُبَوِّئَنَّهُم مِّنَ ٱلْجَنَّةِ غُرَفًا تَجْرِى مِن تَحْتِهَا ٱلْأَنْهَـٰرُ خَـٰلِدِينَ فِيهَا ۚ نِعْمَ أَجْرُ ٱلْعَـٰمِلِينَ

ÔtÕÕtÍe8Lt ytBtLtq Ôty1BtuÕtqË14Ët1Õtunt1ítu ÕtLttuçtÔÔtuyÒtnwBt3 BtuLtÕt3sÒtítu øtw1hVLt3 íts3he rBtLt3ítn14ítunÕt3 yLt3nthtu Ïtt1ÕtuŒeLt Vent, Ltuy14Bt ys3ÁÕt3 yt1BtuÕteLt

અને જે લોકો ઇમાન લાવ્યા તથા નેક આમાલ કર્યા, તેમને અમે જન્નતના ઓરડામાં જગ્યા આપીશું કે જેની નીચે નદીઓ વહે છે, અને તેઓ હંમેશા તેમાં રહેશે. કેવો બહેતરીન બદલો છે અમલ કરનારાઓ માટે!

આયત ૨૯:૫૮

ٱلَّذِينَ صَبَرُوا۟ وَعَلَىٰ رَبِّهِمْ يَتَوَكَّلُونَ

ÕÕtÍe8Lt Ë1çtÁ Ôty1Õtt hççturnBt3 GtítÔtf3fÕtqLt

જેઓએ સબ્ર કર્યો અને પોતાના પરવરદિગાર પર આધાર રાખે છે.

આયત ૨૯:૫૯

وَكَأَيِّن مِّن دَآبَّةٍ لَّا تَحْمِلُ رِزْقَهَا ٱللَّهُ يَرْزُقُهَا وَإِيَّاكُمْ ۚ وَهُوَ ٱلسَّمِيعُ ٱلْعَلِيمُ

ÔtfyGt3rGtLt3 rBtLt3 Œt9ççtrítÕt3 Õttítn14BtuÕttu rhÍ7f1nt yÕÕttntu Gth3Ítuft7unt ÔtEGGttfwBt3 ÔtntuÔtMËBteW2Õt3 y1ÕteBt

અને કેટલાય જીવો એવા છે કે જેઓ પોતાની રોઝીનો ભાર ઉપાડી શકતા નથી પરંતુ અલ્લાહ તેને અને તમોને રોઝી આપે છે અને તે સાંભળનાર અને જાણનાર છે.

આયત ૨૯:૬૦

وَلَئِن سَأَلْتَهُم مَّنْ خَلَقَ ٱلسَّمَـٰوَٰتِ وَٱلْأَرْضَ وَسَخَّرَ ٱلشَّمْسَ وَٱلْقَمَرَ لَيَقُولُنَّ ٱللَّهُ ۖ فَأَنَّىٰ يُؤْفَكُونَ

ÔtÕtELt3 ËyÕítnwBt3 BtLt3 Ït1Õtf1MËBttÔttítu ÔtÕt3yÍo2 ÔtËÏ1Ït1h~t3 ~tBË ÔtÕt3f1Bth ÕtGtf1qÕtwLLtÕÕttntu VyLLtt Gttuy3VfqLt

જો તું એમને સવાલ કર કે -આસમાનો અને ઝમીનને કોણે પેદા કર્યા ? અને સૂરજ તથા ચાંદને કોણે તાબે કર્યા ?- તો તેઓ જરૂર કહેશે કે "અલ્લાહે" પછી એવી હાલતમાં તેઓ કેવી રીતે (હકથી) બહેકી જાય છે?

આયત ૨૯:૬૧

ٱللَّهُ يَبْسُطُ ٱلرِّزْقَ لِمَن يَشَآءُ مِنْ عِبَادِهِۦ وَيَقْدِرُ لَهُۥٓ ۚ إِنَّ ٱللَّهَ بِكُلِّ شَىْءٍ عَلِيمٌ

yÕÕttntu Gtçt3Ëtuít1wh3 rhÍ3f1 ÕtuBtkGGt~tt9ytu rBtLt3yu2çttŒurn ÔtGt1f3Œuhtu Õtnq, EÒtÕÕttn çtufwÕÕtu ~tGt3ELt3 y1ÕteBt

અલ્લાહ પોતાના બંદાઓમાંથી જેના માટે ચાહે છે રોઝી વિશાળ કરે છે અને જેના માટે ચાહે છે તંગ કરે છે; બેશક અલ્લાહ દરેક વસ્તુને જાણે છે.

આયત ૨૯:૬૨

وَلَئِن سَأَلْتَهُم مَّن نَّزَّلَ مِنَ ٱلسَّمَآءِ مَآءً فَأَحْيَا بِهِ ٱلْأَرْضَ مِنۢ بَعْدِ مَوْتِهَا لَيَقُولُنَّ ٱللَّهُ ۚ قُلِ ٱلْحَمْدُ لِلَّهِ ۚ بَلْ أَكْثَرُهُمْ لَا يَعْقِلُونَ

ÔtÕtELt3 ËyÕt3ítnwBt3 BtLLtÍ0Õt BtuLtMËBtt9yu Btt9yLt3 Vyn14Gtt çturnÕt3yÍo2 rBtBt3çty14Œu BtÔt3ítunt ÕtGtfq1ÕtwÒtÕÕttntu, f2turÕtÕt3n1BŒtu rÕtÕÕttnu, çtÕt3 yf3Ë7htunwBt3 ÕttGty14fu2ÕtqLt

અને જો તું તેમને પૂછે કે -આસમાન પરથી પાણી કોણે વરસાવ્યું? પછી તે વડે મરણ પામેલી ઝમીનને ફરી જીવંત કોણે કરી?- તો તેઓ કહેશે કે "અલ્લાહે"; તું કહે કે બધા વખાણ અલ્લાહ માટે જ છે; પરંતુ તેઓમાંના ઘણા ખરા જાણતા નથી.

આયત ૨૯:૬૩

وَمَا هَـٰذِهِ ٱلْحَيَوٰةُ ٱلدُّنْيَآ إِلَّا لَهْوٌ وَلَعِبٌ ۚ وَإِنَّ ٱلدَّارَ ٱلْـَٔاخِرَةَ لَهِىَ ٱلْحَيَوَانُ ۚ لَوْ كَانُوا۟ يَعْلَمُونَ

ÔtBttntÍu7rnÕt3 n1GttítwŒ0wLGtt9 EÕÕttÕtn3ÔtqkÔt3 ÔtÕtyu2çtwLt3, Ôt EÒtvthÕt3 ytÏt7uhít ÕtnuGtÕt3 n1Gt3ÔttLttu,Bt ÕtÔt3ftLtq Gty14ÕtBtqLt

અને આ દુનિયાનું જીવન રમત ગમત સિવાય કાંઇ જ નથી; અને જો તેઓ જાણતા હોત તો હકીકતમાં જીવન આખેરતના ઘરમાં છે.

આયત ૨૯:૬૪

فَإِذَا رَكِبُوا۟ فِى ٱلْفُلْكِ دَعَوُا۟ ٱللَّهَ مُخْلِصِينَ لَهُ ٱلدِّينَ فَلَمَّا نَجَّىٰهُمْ إِلَى ٱلْبَرِّ إِذَا هُمْ يُشْرِكُونَ

VyuÍt7 hfuçtq rVÕVwÕfu Œy1ÔtqÕÕttn BtwÏt14ÕtuËe2Lt ÕtnwveLt, VÕtBBtt Lts3ònwBt3 yuÕtÕt3çth3hu yuÍt7nwBt3 Gtw~hufqLt

પછી જ્યારે તેઓ કશ્તીમાં સવાર થાય છે ત્યારે દીનને અલ્લાહ માટે ખાલિસ કરીને તેને પોકારે છે, પછી જેવા તેમને ખુશ્કી સુધી (પહોંચાડીને) નજાત આપી તેવા તરત જ શિર્ક કરવા લાગી જાય છે:

આયત ૨૯:૬૫

لِيَكْفُرُوا۟ بِمَآ ءَاتَيْنَـٰهُمْ وَلِيَتَمَتَّعُوا۟ ۖ فَسَوْفَ يَعْلَمُونَ

ÕtuGtf3VtuÁ çtuBtt9 ytítGt3LttnwBt3 ÔtÕtuGtítBt¥tQ2 VËÔt3V Gty14ÕtBtqLt

(રહેવા દ્યો જેથી) અમોએ તેમને જે કાંઇ આપ્યું છે તેનો ઇન્કાર કરે અને (દુનિયામાં) મજા મેળવી લ્યે; પરંતુ તેનો અંજામ તેઓ જલ્દી જાણી લેશે.

આયત ૨૯:૬૬

أَوَلَمْ يَرَوْا۟ أَنَّا جَعَلْنَا حَرَمًا ءَامِنًا وَيُتَخَطَّفُ ٱلنَّاسُ مِنْ حَوْلِهِمْ ۚ أَفَبِٱلْبَـٰطِلِ يُؤْمِنُونَ وَبِنِعْمَةِ ٱللَّهِ يَكْفُرُونَ

yÔtÕtBt3GthÔt3 yÒtt sy1ÕLtt n1hBtLt3 ytBtuLtkÔÔtGttuítÏt1¥1t1VwÒttËtu rBtLt3 n1Ôt3ÕturnBt3, yVrçtÕt3 çttít7uÕtu Gttuy3BtuLtqLt Ôt çtuLtuy14rBtítÕÕttnu Gtf3VtuYLt

શું તેઓએ નથી જોયું કે અમોએ તેમના માટે (મક્કાને) માનવંત સલામતીવાળી જગ્યા બનાવી એવી હાલતમાં કે તેની ચારો તરફથી લોકોને ઊંચકી લેવામાં આવે છે? શું તેઓ બાતિલ પર ઇમાન લાવશે અને અલ્લાહની નેઅમતનો ઇન્કાર કરશે?

આયત ૨૯:૬૭

وَمَنْ أَظْلَمُ مِمَّنِ ٱفْتَرَىٰ عَلَى ٱللَّهِ كَذِبًا أَوْ كَذَّبَ بِٱلْحَقِّ لَمَّا جَآءَهُۥٓ ۚ أَلَيْسَ فِى جَهَنَّمَ مَثْوًى لِّلْكَـٰفِرِينَ

ÔtBtLt3 yÍ36ÕtBttu rBtBBtrLtV3ítht y1ÕtÕÕttnu fÍ7uçtLt3 yÔt3fÍ08çt rçtÕt3n1f14fu2 ÕtBBttò9ynq, yÕtGt3Ë Ve snÒtBt BtM7ÔtÕt3 rÕtÕt3 ftVuheLt

અને તેનાથી મોટો ઝાલિમ કોણ છે કે જે અલ્લાહ તરફ જૂઠી નિસ્બત આપે અથવા હક તેની પાસે આવી ગયા પછી તેને જૂઠલાવે?! શું જહન્નમમાં નાસ્તિકનું ઠેકાણું નથી ?!

આયત ૨૯:૬૮

وَٱلَّذِينَ جَـٰهَدُوا۟ فِينَا لَنَهْدِيَنَّهُمْ سُبُلَنَا ۚ وَإِنَّ ٱللَّهَ لَمَعَ ٱلْمُحْسِنِينَ

ÔtÕÕtÍe8Lt ònŒqVeLtt ÕtLtn3ŒuGtÒtnwBt3 ËtuçttuÕtLtt Ôt EÒtÕÕttn ÕtBty1Õt3 Bttun14ËuLteLt

અને જેઓએ અમારા હકમાં જેહાદ કરે જરૂર અમો તેમને અમારા રસ્તાઓની હિદાયત કરશું, અને હકીકતમાં અલ્લાહ નેક આમાલ કરવાવાળાઓની સાથે છે.

આયત ૨૯:૬૯