સિપારો ૨૪

[00:00.00]

 

 

 

۩ વાજીબ સજદાહ સુરા-૪૧ આયત- ૩૭
સિપારો ૨૪
الزمر / અઝ ઝોમર
સુરા-૩૯ | આયત-૩૨ થી ૭૫
غافر / ગાફીર
સુરા-૪૦ | આયત-૧ થી ૮૫
فصلت / ફૂસીલત
સુરા-૪૧ | આયત- ૧ થી ૪૬
75- ૧/૪ સિપારો પુરું
41- ૧/૨ સિપારો પુરું
3- ૩/૪ સિપારો પુરું

[00:01.00]

فَمَنْ اَظْلَمُ مِمَّنْ كَذَبَ عَلَى اللّٰهِ وَكَذَّبَ بِالصِّدْقِ اِذْ جَآءَهٗ‌ ؕ ا لَيْسَ فِیْ جَهَنَّمَ مَثْوًى لِّلْكٰفِرِيْنَ‏﴿32﴾‏

૩૨.VBtLt3 yÍ54ÕtBttu rBtBt0Lt3 fÍ7çt y1ÕtÕÕttnu ÔtfÍ74Í7çt rçtË14rË1Œ3fu2 EÍ74ò9ynq, yÕtGt3Ë VesnLLtBt BtË74ÔtÕt3 rÕtÕt3 ftVuheLt

૩૨.પછી તેના કરતાં વધારે ઝાલિમ કોણ છે કે જે અલ્લાહ તરફ જૂઠી નિસ્બત આપે અને જ્યારે હક આવે ત્યારે તેને જૂઠલાવે? શું નાસ્તિકોનું રહેઠાણ જહન્નમ નથી ?

જારીરાખો સુરે ઝોમર-૩૧

[00:16.00]

وَالَّذِىْ جَآءَ بِالصِّدْقِ وَصَدَّقَ بِهٖۤ‌ اُولٰٓئِكَ هُمُ الْمُتَّقُوْنَ‏﴿33﴾‏

૩૩.ÔtÕÕtÍ8e ò9yrçtË14rË1Œ3f2u ÔtË1Œ0f1çtune9 WÕtt9yuf ntuBtwÕt3 Btwíítf1qLt

૩૩.અને જે હક લઇને આવ્યો અને જેણે તેની તસ્દીક કરી (ટેકો આપ્યો) તેઓ હકીકતમાં પરહેઝગાર છે.

 

[00:25.00]

لَهُمْ مَّا يَشَآءُوْنَ عِنْدَ رَبِّهِمْ‌ ؕ ذٰلِكَ جَزٰٓؤُ الْمُحْسِنِيْنَ ۖۚ‏﴿34﴾‏

૩૪.ÕtnwBt3 BttGt~tt9WLt E2LŒ hççturnBt3, Ít7Õtuf sÍt9WÕt3 Bttun14ËuLteLt

૩૪.તેમના માટે જે ચાહે તે દરેક વસ્તુ તેમના પરવરદિગાર પાસે હાજર છે, આ સારા કાર્યો કરનારનો બદલો છે!

 

[00:36.00]

لِيُكَفِّرَ اللّٰهُ عَنْهُمْ اَسْوَاَ الَّذِىْ عَمِلُوْا وَيَجْزِيَهُمْ اَجْرَهُمْ بِاَحْسَنِ الَّذِىْ كَانُوْا يَعْمَلُوْنَ‏﴿35﴾‏

૩૫.ÕtuGttufV3VuhÕÕttntu y1LnwBt3 yMÔtyÕÕtÍ8e y1BtuÕtq ÔtGts3ÍuGtnwBt3 ys3hnwBt3 çtuyn14ËrLtÕt3 ÕtÍ8e ftLtq Gty14BtÕtqLt

૩૫.જેથી જે બદતરીન આમાલ કર્યા હતા તેને (ઇમાનના છાંયડામાં) ઢાંકી દે અને જે (નેક) આમાલ અંજામ આપતા હતા, તેના કરતા બહેતર બદલો આપે.

 

[00:49.00]

اَلَيْسَ اللّٰهُ بِكَافٍ عَبْدَهٗ‌ ؕ وَيُخَوِّفُوْنَكَ بِالَّذِيْنَ مِنْ دُوْنِهٖ‌ ؕ وَمَنْ يُّضْلِلِ اللّٰهُ فَمَا لَهٗ مِنْ هَادٍ‌ ۚ‏﴿36﴾‏

૩૬.yÕtGt3ËÕÕttntu çtuftrVLt3 y1çŒnq, ÔtGttuÏ1tÔÔtuVqLtf rçtÕÕtÍ8eLt rBtLŒqLtune, ÔtBtkGGtwÍ14Õtu rÕtÕÕttntu VBttÕtnq rBtLntŒ

૩૬.શું અલ્લાહ તેના બંદાઓ માટે કાફી નથી? શું તેઓ તને તેના સિવાય બીજાઓથી ડરાવે છે? અને જેને અલ્લાહ ગુમરાહ કરે તેનો કોઇ હિદાયત કરવાવાળો નહી હોય!

 

[01:04.00]

وَمَنْ يَّهْدِ اللّٰهُ فَمَا لَهٗ مِنْ مُّضِلٍّ‌ ؕ ا لَيْسَ اللّٰهُ بِعَزِيْزٍ ذِى انْتِقَامٍ‏﴿37﴾‏

૩૭.Ôt BtkGGtn3rŒÕÕttntu VBttÕtnq rBtBt3 BtturÍ1ÂÕÕtLt3, yÕtGt3ËÕÕttntu çtuy1ÍerÍLt3 rÍ7Lt3ítuf1tBt

૩૭.અને જેને અલ્લાહ હિદાયત ફરમાવે, તેને ગુમરાહ કરનાર કોઇ નહી હોય; શું અલ્લાહ ઝબરદસ્ત ઇન્તેકામ લેનાર નથી?

 

[01:16.00]

وَلَئِنْ سَاَ لْتَهُمْ مَّنْ خَلَقَ السَّمٰوٰتِ وَالْاَرْضَ لَيَقُوْلُنَّ اللّٰهُ‌ ؕ قُلْ اَفَرَءَيْتُمْ مَّا تَدْعُوْنَ مِنْ دُوْنِ اللّٰهِ اِنْ اَرَادَنِىَ اللّٰهُ بِضُرٍّ هَلْ هُنَّ كٰشِفٰتُ ضُرِّهٖۤ اَوْ اَرَادَنِىْ بِرَحْمَةٍ هَلْ هُنَّ مُمْسِكٰتُ رَحْمَتِهٖ‌ ؕ قُلْ حَسْبِىَ اللّٰهُ‌ ؕ عَلَيْهِ يَتَوَكَّلُ الْمُتَوَكِّلُوْنَ‏﴿38﴾‏

૩૮.ÔtÕtELt3 ËyÕítnwBt3 BtLt3 Ï1tÕtf1MËBttÔttítu ÔtÕyÍo2 ÕtGtfq1ÕtwLLtÕÕttntu, f1wÕt3 yVhyGt3ítwBt3 BttítŒ3W2Lt rBtLŒqrLtÕÕttnu ELt3 yhtŒLtuGtÕÕttntu çtuÍ1wh3rhLt3 nÕt3nwLLt ft~tuVtíttu Í1wh3hune9 yÔt3yhtŒLte çtuhn14BtrítLt3 nÕt3nwLLt BtwBt3Ëuftíttu hn14Btítune, f1wÕt3 n1MçtuGtÕÕttntu, y1ÕtGt3nu GtítÔtf3fÕtwÕt3 BttuítÔtf3fuÕtqLt

૩૮.અગર તમે તેમને સવાલ કરે કે ઝમીન અને આસમાનને કોણે પેદા કર્યા ? તો તેઓ કહેશે કે અલ્લાહે, તું કહે કે શું તમો અલ્લાહ સિવાય જેને પુકારો છો તેના વિશે વિચારો છો કે જો અલ્લાહ મને કાંઇક નુકસાન પહોંચાડવાનો ઇરાદો કરે, તો તેઓ તેના નુકસાનને દૂર કરી શકે છે? અથવા તે મારા રહેમ કરવા ચાહે તો શું તેઓ તે રહેમતને અટકાવી શકે છે? તું કહે કે મારા માટે મારો અલ્લાહ કાફી છે અને બધા આધાર રાખનાર તેના ઉપર જ આધાર રાખે છે.

 

[01:50.00]

قُلْ يٰقَوْمِ اعْمَلُوْا عَلٰى مَكَانَتِكُمْ اِنِّىْ عَامِلٌ‌ۚ فَسَوْفَ تَعْلَمُوْنَۙ‏﴿39﴾‏

૩૯.fw1Õt3 Gttf1Ôt3Btuy14BtÕtq y1Õtt BtftLtítufwBt3 ELLte y1tBtuÕtwLt3, VËÔt3V íty14ÕtBtqLt

૩૯.તું કહે કે અય મારી કોમ! તમે જે કરી શકતા હોવ તે કરો હું મારી જવાબદારી અદા કરૂ છુ પછી જલ્દી તમે જાણી લેશો :

 

[01:58.00]

مَنْ يَّاْتِيْهِ عَذَابٌ يُّخْزِيْهِ وَيَحِلُّ عَلَيْهِ عَذَابٌ مُّقِيْمٌ‏﴿40﴾‏

૪૦.BtkGGty3ítenu y1Ít7çtwkGt3 GtwÏ14tÍenu ÔtGtrn1ÕÕttu y1ÕtGt3nu y1Ít7çtwBt3 Bttuf2eBt

૪૦.કે કોના ઉપર ઝલીલ કરનાર અઝાબ આવે છે અને કોના ઉપર હંમેશા રહેનાર અઝાબ ઉતરે છે.

 

[02:08.00]

اِنَّاۤ اَنْزَلْنَا عَلَيْكَ الْكِتٰبَ لِلنَّاسِ بِالْحَقِّ‌ ۚ فَمَنِ اهْتَدٰى فَلِنَفْسِهٖ‌ ۚ وَمَنْ ضَلَّ فَاِنَّمَا يَضِلُّ عَلَيْهَا‌ ۚ وَمَاۤ اَنْتَ عَلَيْهِمْ بِوَكِيْلٍ۠ ‏‏﴿41﴾‏

૪૧.ELLtt9 yLt3ÍÕLtt y1ÕtGt3fÕt3 fuíttçt rÕtLLttËu rçtÕt3n1f14fu2, VBtLtun3ítŒt VÕtu LtV3Ëune, ÔtBtLt3 Í1ÕÕt VELLtBtt GtrÍ1ÕÕttu y1ÕtGt3nt, ÔtBtt9yLít y1ÕtGt3rnBt3 çtuÔtfeÕt

૪૧.અમોએ આ કિતાબને તારી ઉપર હક સાથે લોકો માટે નાઝિલ કરી, પછી જે કોઇ હિદાયત પામશે તે પોતાના ફાયદામાં છે અને જે ગુમરાહ થશે તે પોતાના જ નુકસાનમાં ગુમરાહ થશે, અને તું તેઓ માટે જવાબદાર નથી.

 

[02:27.00]

اَللّٰهُ يَتَوَفَّى الْاَنْفُسَ حِيْنَ مَوْتِهَا وَالَّتِىْ لَمْ تَمُتْ فِیْ مَنَامِهَا‌ ۚ فَيُمْسِكُ الَّتِىْ قَضٰى عَلَيْهَا الْمَوْتَ وَ يُرْسِلُ الْاُخْرٰٓى اِلٰٓى اَجَلٍ مُّسَمًّى‌ ؕ اِنَّ فِیْ ذٰلِكَ لَاٰیٰتٍ لِّقَوْمٍ يَّتَفَكَّرُوْنَ‏﴿42﴾‏

૪૨.yÕÕttntu GtítÔtV0Õt3 yLt3VtuË n2eLt BtÔt3ítunt ÔtÕÕtíte ÕtBt3ítBtwít3 Ve BtLttBtunt,s VGtwBËufwÕÕtíte f1Í1t y1ÕtGt3nÕt3 BtÔt3ít ÔtGtwh3ËuÕtwÕt3 WÏ14tht9 yuÕtt ys3rÕtBt3 BttuËBBtLt3, ELLt VeÍt7Õtuf ÕtytGttrítÕt3 Õtuf1Ôt3®BtGGtítVf3fYLt

૪૨.અલ્લાહ મૌત વખતે રૂહોને કબજે કરે છે અને જેઓ મરતા નથી તેમની રૂહોને પણ ઊંઘના સમયે લઇ લે છે. પછી જેની મૌતનો ફેસલો કરી લે છે તેની રૂહને રોકી લે છે અને બીજી રૂહોને એક નક્કી મુદ્દત સુધી પાછી મોકલે છે; બેશક જેઓ ગૌરો ફિક્ર કરે છે તેમના માટે આમાં ઘણી નિશાનીઓ છે.

 

[02:52.00]

اَمِ اتَّخَذُوْا مِنْ دُوْنِ اللّٰهِ شُفَعَآءَ‌ ؕ قُلْ اَوَلَوْ كَانُوْا لَا يَمْلِكُوْنَ شَيْئًا وَّلَا يَعْقِلُوْنَ‏﴿43﴾‏

૪૩.yrBtíítÏ1tÍ7q rBtLŒqrLtÕÕttnu ~ttuVyt92y, fw1Õt3 yÔtÕtÔt3 ftLtq ÕttGtBÕtufqLt ~tGt3ykÔt3 ÔtÕttGty14fu2ÕtqLt

૪૩.શું તેઓએ અલ્લાહને છોડીને બીજા શફાઅત કરનારાઓ પસંદ કરી લીધા (તેઓને) કહે જો ન તેઓ કંઇ ચીઝના માલિક હોય અને ન સમજ ધરાવતા હોય (તો પણ)?!

 

[03:05.00]

قُلْ لِّلَّهِ الشَّفَاعَةُ جَمِيْعًا‌ ؕ لَهٗ مُلْكُ السَّمٰوٰتِ وَالْاَرْضِ‌ ؕ ثُمَّ اِلَيْهِ تُرْجَعُوْنَ‏﴿44﴾‏

૪૪.f1wÕt3 rÕtÕÕttrn~t3 ~tVty1íttu sBtey1Lt3, Õtnq BtwÕt3fwMËBttÔttítu ÔtÕt3yÍu2o, Ëw7BBt yuÕtGt3nu ítwh3sW2Lt

૪૪.તું કહે કે શફાઅતનો કામીલ ઇખ્તિયાર અલ્લાહનો જ છે, આસમાનો તથા ઝમીનમાં હુકૂમત તેની જ છે, ત્યારબાદ તમોને તેની તરફ પાછા ફેરવવામાં આવશે.

 

[03:16.00]

وَاِذَا ذُكِرَ اللّٰهُ وَحْدَهُ اشْمَاَزَّتْ قُلُوْبُ الَّذِيْنَ لَا يُؤْمِنُوْنَ بِالْاٰخِرَةِ‌ ۚ وَاِذَا ذُكِرَ الَّذِيْنَ مِنْ دُوْنِهٖۤ اِذَا هُمْ يَسْتَبْشِرُوْنَ‏﴿45﴾‏

૪૫.ÔtyuÍt7 Ít8ufuhÕÕttntu Ôtn14Œnw~t3 BtyÍ0ít ftu2ÕtqçtwÕÕtÍ8eLt ÕttGttuy3BtuLtqLt rçtÕytÏtu2hítu, ÔtyuÍt7 Ítu8fuhÕÕtÍ8eLt rBtLŒqLtune9 yuÍt7nwBt3 GtMítçt3~tuYLt

૪૫.અને જયારે તેમના સામે એક ખુદાનો ઝિક્ર કરવામાં આવે છે ત્યારે જેમનું ઇમાન આખેરત પર નથી તેઓના દિલ નફરતથી ભરાવા લાગે છે; પરંતુ જયારે તેના સિવાય બીજા કોઇનો ઝિક્ર કરવામાં આવે છે ત્યારે તેઓ ખુશ થઇ જાય છે.

 

[03:34.00]

قُلِ اللّٰهُمَّ فَاطِرَ السَّمٰوٰتِ وَالْاَرْضِ عٰلِمَ الْغَيْبِ وَالشَّهَادَةِ اَنْتَ تَحْكُمُ بَيْنَ عِبَادِكَ فِیْ مَا كَانُوْا فِيْهِ يَخْتَلِفُوْنَ‏﴿46﴾‏

૪૬.ft2urÕtÕÕttnwBBt Vtít2uhMËBttÔttítu ÔtÕt3yÍu2o y1tÕtuBtÕt3 ø1tGt3çtu Ôt~~tntŒítu yLít ítn14ftuBttu çtGt3Lt yu2çttŒuf VeBttftLtq Venu GtÏ1ítÕtuVqLt

૪૬.તું કહે કે અય અલ્લાહ, અય ઝમીન અને આસમાનના પેદા કરનાર તથા છુપા અને જાહેરના જાણનાર તું તારા બંદાઓના વચ્ચે ફેસલો કરીશ જે બાબતોમાં તેઓ એકબીજા સાથે ઇખ્તેલાફ કરતા હતા.

 

[03:51.00]

وَلَوْ اَنَّ لِلَّذِيْنَ ظَلَمُوْا مَا فِى الْاَرْضِ جَمِيْعًا وَّمِثْلَهٗ مَعَهٗ لَافْتَدَوْا بِهٖ مِنْ سُوْٓءِ الْعَذَابِ يَوْمَ الْقِيٰمَةِ‌ؕ وَبَدَا لَهُمْ مِّنَ اللّٰهِ مَا لَمْ يَكُوْنُوْا يَحْتَسِبُوْنَ‏﴿47﴾‏

૪૭.ÔtÕtÔt3 yLLt rÕtÕÕtÍ8eLt Í5ÕtBtq BttrVÕt3 yh3Íu2 sBtey1kÔt3 ÔtrBtM7Õtnq Bty1nq ÕtV3ítŒÔt3 çtune rBtLt3Ëq9EÕt3 y1Ít7çtu GtÔt3BtÕt3 fu2GttBtítu, ÔtçtŒt ÕtnwBt3 BtuLtÕÕttnu BttÕtBt3 GtfqLtq Gtn14ítËuçtqLt

૪૭.અને અગર ઝાલિમો ઝમીન ઉપરની બધી વસ્તુના માલિક હોય અને તેટલું જ બીજું તેમાં વધારે, તે બધું આપી દેવા તૈયાર થશે જેથી કયામતના દિવસે નજાત પામે. અને અલ્લાહ તરફથી તેઓ માટે એવી બાબતો જાહેર થશે, જેનુ તેઓએ હરગિઝ ગુમાન નહી કરતા હોય.

 

[04:16.00]

وَبَدَا لَهُمْ سَيِّاٰتُ مَا كَسَبُوْا وَحَاقَ بِهِمْ مَّا كَانُوْا بِهٖ يَسْتَهْزِءُوْنَ‏﴿48﴾‏

૪૮.ÔtçtŒt ÕtnwBt3 ËGGtuytíttu Btt fËçtq Ôtn1tf1 çturnBt3 BttftLtq çtune GtMítn3ÍuWLt

૪૮.અને તેમના બધા ખરાબ કાર્યો તેમના માટે જાહેર થશે અને જેની મશ્કરી કરતા હતા તે (અઝાબ) તેમને ઘેરી લેશે.

 

[04:38.00]

فَاِذَا مَسَّ الْاِنْسَانَ ضُرٌّ دَعَانَاؗ ثُمَّ اِذَا خَوَّلْنٰهُ نِعْمَةً مِّنَّا ۙ قَالَ اِنَّمَاۤ اُوْتِيْتُهٗ عَلٰى عِلْمٍ‌ؕ بَلْ هِىَ فِتْنَةٌ وَّلٰكِنَّ اَكْثَرَهُمْ لَا يَعْلَمُوْنَ‏﴿49﴾‏

૪૯.VyuÍt7 BtMËÕt3 ELËtLt Íw1h3ÁLt3 Œy1tLtt Ëw7BBt yuÍt7 Ï1tÔÔtÕLttntu Ltuy14BtítBt3 rBtLLtt f1tÕt ELLtBtt9 Wíteíttunq y1Õtt9 E2Õt3rBtLt3, çtÕt3nuGt rVíLtítwkÔt3 ÔtÕttrfLLt yf3Ë7hnwBt3 ÕttGty14ÕtBtqLt

૪૯.અને જયારે ઇન્સાન પર કોઇ મુસીબત આવી પડે છે ત્યારે અમને પોકારે છે. ત્યારબાદ અમે જયારે તેને અમારી તરફથી કોઇ નેઅમત આપીએ ત્યારે કહે છે કે આ મારા ઇલ્મના કારણે મને આપવામાં આવી છે; બલ્કે આ અજમાઇશ છે, પરંતુ તેઓમાંના ઘણાં ખરા જાણતા નથી.

 

[04:58.00]

قَدْ قَالَهَا الَّذِيْنَ مِنْ قَبْلِهِمْ فَمَاۤ اَغْنٰى عَنْهُمْ مَّا كَانُوْا يَكْسِبُوْنَ‏﴿50﴾‏

૫૦.f1Œ3 f1tÕtnÕt3ÕtÍ8eLt rBtLf1çÕturnBt3 VBtt9yø1Ltt y1LnwBt3 BttftLtq Gtf3ËuçtqLt

૫૦.તેમની અગાઉના લોકોએ પણ એ જ કહ્યું હતું, પરંતુ જે કાંઇ તેઓ હાંસિલ કરતા હતા તે હાંસિલ કરેલ ચીઝોએ તેઓને કંઇપણ ફાયદો પહોંચાડ્યો નહી.

 

[05:03.00]

فَاَصَابَهُمْ سَيِّاٰتُ مَا كَسَبُوْا‌ ؕ وَالَّذِيْنَ ظَلَمُوْا مِنْ هٰٓؤُلَاۤءِ سَيُصِيْبُهُمْ سَيِّاٰتُ مَا كَسَبُوْا ۙ وَمَا هُمْ بِمُعْجِزِيْنَ‏﴿51﴾‏

૫૧.VyË1tçtnwBt3 ËGGtuytíttu BttfËçtq, ÔtÕÕtÍ8eLt ÍÕtBtq rBtLt3 nt9ytuÕtt9yu ËGttuË2eçttunwBt3 ËGGtuytíttu BttfËçtq ÔtBttnwBt3 çtuBttuy14suÍeLt

૫૧.પછી તેમના આમાલની ખરાબ અસરો તેઓ સુધી પહોંચી અને આ લોકોમાંથી ઝાલિમો સુધી તેમના આમાલની ખરાબ અસરો પહોંચશે અને તેઓ હરગિઝ (અઝાબથી) બચી શકશે નહી.

 

[05:20.00]

اَوَلَمْ يَعْلَمُوْۤا اَنَّ اللّٰهَ يَبْسُطُ الرِّزْقَ لِمَنْ يَّشَآءُ وَيَقْدِرُ‌ؕ اِنَّ فِیْ ذٰلِكَ لَاٰيٰتٍ لِّقَوْمٍ يُّؤْمِنُوْنَ۠ ‏‏﴿52﴾‏

૫૨.yÔtÕtBt3 Gty14ÕtBtq9 yLLtÕÕttn GtçËtuít1wh3 rhÍ3f1 ÕtuBtkGGt~tt9ytu ÔtGtf14Œuhtu, ELLt VeÍt7Õtuf ÕtytGttrítÕt3 Õtuf1Ôt3®BtGt3 Gttuy3BtuLtqLt

૫૨.શું તેઓ નથી જાણ્યુ કે અલ્લાહ જેના માટે ચાહે છે રોઝી બહોળી કરી દે છે અને જેના માટે ચાહે છે તંગ કરી દે છે ? બેશક જે લોકો ઇમાન લાવે છે તેમના માટે તેમાં નિશાનીઓ છે.

 

[05:37.00]

قُلْ يٰعِبَادِىَ الَّذِيْنَ اَسْرَفُوْا عَلٰٓى اَنْفُسِهِمْ لَا تَقْنَطُوْا مِنْ رَّحْمَةِ اللّٰهِ‌ ؕ اِنَّ اللّٰهَ يَغْفِرُ الذُّنُوْبَ جَمِيْعًا‌ ؕ اِنَّهٗ هُوَ الْغَفُوْرُ الرَّحِيْمُ‏﴿53﴾‏

૫૩.f1wÕt3 Gtt yu2çttŒuGtÕÕtÍ8eLt yMhVq y1Õtt9 yLVtuËurnBt3 Õttítf14Ltítq rBth0n14BtrítÕÕttnu, ELLtÕÕttn Gtø14tVuÁÍ74 Ítu8Ltqçt sBtey1Lt3, ELLtnq ntuÔtÕt3 øt1VqÁh3 hn2eBt

૫૩.તું કહે કે અય મારા બંદાઓ કે જેમણે પોતાના નફસ ઉપર ઝિયાદતી કરી છે તમો અલ્લાહની રહેમતથી નિરાશ ન થાવ; બેશક અલ્લાહ તમામ ગુનાહ માફ કરશે કારણકે તે ગફુરૂર રહીમ છે.

 

[06:10.00]

وَاَنِيْبُوْۤا اِلٰى رَبِّكُمْ وَاَسْلِمُوْا لَهٗ مِنْ قَبْلِ اَنْ يَّاْتِيَكُمُ الْعَذَابُ ثُمَّ لَا تُنْصَرُوْنَ‏﴿54﴾‏

૫૪.ÔtyLteçtq9 yuÕtt hççtufwBt3 ÔtyMÕtuBtq Õtnq rBtLt3f1çÕtu ykGGty3ítuGtftuBtwÕt3 y1Ít7çttu Ëw7BBt ÕttítwLË1YLt

૫૪.અને તમો સૌ તમારા પરવરદિગાર તરફ રજૂ થાવ, અને તેના માટે મુકમ્મલ તૌર પર તસ્લીમ થાવ, એ પહેલા કે તમારા પર અઝાબ આવે, ત્યારબાદ તમારી મદદ કરવામાં નહિં આવે.

 

[06:28.00]

وَاتَّبِعُوْۤا اَحْسَنَ مَاۤ اُنْزِلَ اِلَيْكُمْ مِّنْ رَّبِّكُمْ مِّنْ قَبْلِ اَنْ يَّاْتِيَكُمُ الْعَذَابُ بَغْتَةً وَّاَنْتُمْ لَا تَشْعُرُوْنَۙ‏﴿55﴾‏

૫૫.ÔtíítçtuW92 yn3ËLtt Btt9WLÍuÕt yuÕtGt3fwBt3 rBth0ççtufwBt3 rBtLt3f1çÕtu ykGGty3ítuGtftuBtwÕt3 y1Ít7çttu çtø14títítkÔt3 ÔtyLt3ítwBt3 Õttít~ytu2YLt

૫૫.અને તમારા પરવરદિગાર તરફથી જે બહેતરીન કાનૂનો નાઝિલ કરવામાં આવ્યા છે તેની પેરવી કરો, એ પહેલાં કે તમારા પર અચાનક અઝાબ આવી પહોંચે એવી હાલતમાં કે તમને તેની જાણ પણ ન હોય!

 

[06:55.00]

اَنْ تَقُوْلَ نَفْسٌ يّٰحَسْرَتٰى عَلٰى مَا فَرَّطْتُّ فِیْ جَنْۢبِ اللّٰهِ وَاِنْ كُنْتُ لَمِنَ السّٰخِرِيْنَۙ‏﴿56﴾‏

૫૬.yLt3ítfq1Õt LtV3ËwkGt3 Gttn1Ë3hítt y1Õtt BttVh0ít14ííttu VesBt3rçtÕÕttnu ÔtELt3 fwLíttu ÕtBtuLtMËtÏtu2heLt

૫૬.જેથી એવું ન થાય કયામતના દિવસે કોઇ કહે કે હાય અફસોસ કે મેં અલ્લાહના હક બાબતે કમી કરી, અને હું મજાક ઊડાવનારાઓમાંથી હતો:

 

[07:17.00]

اَوْ تَقُوْلَ لَوْ اَنَّ اللّٰهَ هَدٰٮنِىْ لَكُنْتُ مِنَ الْمُتَّقِيْنَۙ‏﴿57﴾‏

૫૭.yÔt3ítfq1Õt ÕtÔt3 yLLtÕÕttn nŒtLte ÕtfwLíttu BtuLtÕt3 Btwíítf2eLt

૫૭.અથવા કહે કે જો અલ્લાહ મને હિદાયત આપતે તો હું પણ મુત્તકીઓમાંથી હોત:

 

[07:29.00]

اَوْ تَقُوْلَ حِيْنَ تَرَى الْعَذَابَ لَوْ اَنَّ لِىْ كَرَّةً فَاَكُوْنَ مِنَ الْمُحْسِنِيْنَ‏﴿58﴾‏

૫૮.yÔt3ítfq1Õt n2eLt íthÕt3 y1Ít7çt ÕtÔt3 yLLtÕte fh0ítLt3 VyfqLt BtuLtÕt3 Bttun14ËuLteLt

૫૮.અથવા જ્યારે અઝાબને જોવે ત્યારે કહે કે અય કાશ ફરીથી (દુનિયામાં) પાછો ફરૂં અને નેક કિરદારોમાંથી થઇ જાઉં.

 

[07:42.00]

بَلٰى قَدْ جَآءَتْكَ اٰيٰتِىْ فَكَذَّبْتَ بِهَا وَاسْتَكْبَرْتَ وَكُنْتَ مِنَ الْكٰفِرِيْنَ‏﴿59﴾‏

૫૯.çtÕttf1Œ3 ò9yít3f ytGttíte VfÍ74Í7çít çtunt ÔtMítf3çth3ít ÔtfwLt3ít BtuLtÕt3 ftVuheLt

૫૯.હા ! તારી પાસે મારી આયતો આવી પરંતુ તે તેને જૂઠલાવી તથા તકબ્બૂર કર્યો, અને તું નાસ્તિક થયો.

 

[08:01.00]

وَيَوْمَ الْقِيٰمَةِ تَرَى الَّذِيْنَ كَذَبُوْا عَلَى اللّٰهِ وُجُوْهُهُمْ مُّسْوَدَّةٌ ؕ اَلَيْسَ فِیْ جَهَنَّمَ مَثْوًى لِّلْمُتَكَبِّرِيْنَ‏﴿60﴾‏

૬૦.Ôt GtÔt3BtÕt3 f2uGttBtítu íthÕÕtÍ8eLt fÍ7çtq y1ÕtÕÕttnu ÔttuòqntunwBt3 BtwË3ÔtŒ0ítwLt3, yÕtGt3Ë VesnLLtBt BtË74ÔtÕt3 ÕteÕt3 BttuítfççtuheLt

૬૦.અને તું કયામતના દિવસે જોઇશ કે જેઓએ અલ્લાહ તરફ જૂઠી નિસ્બત આપી હતી તેમના મોઢા કાળા છે અને શું જહન્નમમાં તકબ્બૂર કરવાવાળાઓની જગ્યા નથી ?

 

[08:20.00]

وَيُنَجِّىْ اللّٰهُ الَّذِيْنَ اتَّقَوْا بِمَفَازَتِهِمْؗ لَا يَمَسُّهُمُ السُّوْٓءُ وَلَا هُمْ يَحْزَنُوْنَ‏﴿61﴾‏

૬૧.ÔtGttuLts3rsÕÕttnw ÕÕtÍ8eLtíítf1Ôt3 çtuBtVtÍíturnBt3 ÕttGtBtMËtuntuBtwË3 Ëq9ytu ÔtÕttnwBt3 Gtn14ÍLtqLt

૬૧.અને અલ્લાહ પરહેઝગારોને તેમની કામ્યાબી સાથે નજાત આપશે, અને ન તેમને કોઇ બૂરાઇ સ્પર્શ કરી શકશે અને ન તેઓને કોઇ પ્રકારનુ દુ:ખ હશે.

 

[08:37.00]

اَللّٰهُ خَالِقُ كُلِّ شَىْءٍ‌ؗ وَّ هُوَ عَلٰى كُلِّ شَىْءٍ وَّكِيْلٌ‏﴿62﴾‏

૬૨.yÕÕttntu Ït1tÕtuftu2 fwÕÕtu ~tGt3EkÔt3 ÔtntuÔt y1Õtt fwÕÕtu ~tGt3EkÔÔtfeÕt

૬૨.અલ્લાહ દરેક વસ્તુનો પેદા કરનાર છે, અને તે દરેક વસ્તુઓનો મુહાફીઝ છે.

 

[08:50.00]

لَّهٗ مَقَالِيْدُ السَّمٰوٰتِ وَالْاَرْضِ‌ؕ وَ الَّذِيْنَ كَفَرُوْا بِاٰيٰتِ اللّٰهِ اُولٰٓئِكَ هُمُ الْخٰسِرُوْنَ۠ ‏‏﴿63﴾‏

૬૩.Õtnq Btf1tÕteŒwMËBttÔttítu ÔtÕyÍu2o, ÔtÕÕtÍ8eLt fVY çtuytGttrítÕÕttnu ytuÕtt9yuf ntuBtwÕt3 Ït1tËuYLt

૬૩.આસમાનો તથા ઝમીનની ચાવીઓ તેની પાસે છે; અને જેમણે અલ્લાહની નિશાનીઓનો ઇન્કાર કર્યો તેઓ નુકસાન ભોગવનારા છે.

 

[09:06.00]

قُلْ اَفَغَيْرَ اللّٰهِ تَاْمُرُوْٓنِّىْۤ اَعْبُدُ اَيُّهَا الْجٰهِلُوْنَ‏﴿64﴾‏

૬૪.f1wÕt3 yVø1tGt3hÕÕttnu íty3BttuY9LLte9 yy14çttuŒtu yGGttunÕt3 ònuÕtqLt

૬૪.તું કહે કે અય જાહીલો ! શું તમે મને હુકમ આપો છો કે હું અલ્લાહ સિવાય બીજાની ઇબાદત કરૂં ?

 

[09:18.00]

وَلَقَدْ اُوْحِىَ اِلَيْكَ وَاِلَى الَّذِيْنَ مِنْ قَبْلِكَ‌ۚ لَئِنْ اَشْرَكْتَ لَيَحْبَطَنَّ عَمَلُكَ وَلَتَكُوْنَنَّ مِنَ الْخٰسِرِيْنَ‏﴿65﴾‏

૬૫.ÔtÕtf1Œ3Wn2uGt yuÕtGt3f Ôt yuÕtÕÕtÍ8eLt rBtLt3 f1çÕtuf, ÕtELt3 y~t3hf3ít ÕtGtn14çtít1LLt y1BtÕttuf ÔtÕtítfqLtLLt BtuLtÕt3 Ït1tËuheLt

૬૫.અને બેશક તારી તથા તારી અગાઉના (રસૂલો) પર વહી કરવામાં આવી કે જો શિર્ક કરીશ તો તારા અમલ નાબૂદ થઇ જશે અને નુકસાન ઊઠાવનારમાંથી થઇ જઇશ.

 

[09:40.00]

بَلِ اللّٰهَ فَاعْبُدْ وَكُنْ مِّنَ الشّٰكِرِيْنَ‏﴿66﴾‏

૬૬.çtrÕtÕÕttn Vy14çtwŒ3 ÔtfwBt3 BtuLt~t0tfuheLt

૬૬.બલ્કે અલ્લાહની ઇબાદત કર અને ગુઝારો શુક્ર ગુઝારોમાંથી થઇ જા.

 

[09:50.00]

وَمَا قَدَرُوْا اللّٰهَ حَقَّ قَدْرِهٖ ‌ۖ ۗ وَالْاَرْضُ جَمِيْعًا قَبْضَتُهٗ يَوْمَ الْقِيٰمَةِ وَالسَّمٰوٰتُ مَطْوِيّٰتٌۢ بِيَمِيْنِهٖ‌ ؕ سُبْحٰنَهٗ وَتَعٰلٰى عَمَّا يُشْرِكُوْنَ‏﴿67﴾‏

૬૭.ÔtBtt f1ŒÁÕÕttn n1f14f1f1Œ3hune, ÔtÕt3yÍtu2o sBtey1Lt3 f1çt3Í1íttunq, GtÔt3BtÕt3 fu2GttBtítu ÔtMËBttÔttíttu Btít14rÔtGGttítwBt3 çtuGtBteLtune, Ëwçn1tLtnq Ôtíty1tÕtt y1BBtt Gtw~t3hufqLt

૬૭.અને તેઓએ હકીકતમાં અલ્લાહની માઅરેફત હાંસિલ નથી કરી, એવી હાલતમાં કે કયામતના દિવસે બધી ઝમીન તે(ની કુદરત)ના કબજામાં છે, અને આસમાનો તે(ની કુદરત)ના હાથમાં વીંટળાએલા (કાગળ જેવા) છે; પાક અને બુલંદ તેની ઝાત છે જે વસ્તુઓને તેઓ તેના ભાગીદાર બનાવે છે.

 

[10:40.00]

وَنُفِخَ فِى الصُّوْرِ فَصَعِقَ مَنْ فِى السَّمٰوٰتِ وَمَنْ فِى الْاَرْضِ اِلَّا مَنْ شَآءَ اللّٰهُ‌ ؕ ثُمَّ نُفِخَ فِيْهِ اُخْرٰى فَاِذَا هُمْ قِيَامٌ يَّنْظُرُوْنَ‏﴿68﴾‏

૬૮.ÔtLttuVuÏ1t rVM1Ë1qhu VË1yu2f BtLt3 rVMËBttÔttítu ÔtBtLt3 rVÕyÍ2uo EÕÕtt BtL~tt9yÕÕttntu, Ëw7BBt LttuVuÏ1t Venu WÏ1ht VyuÍt7nwBt3 fu2GttBtwkGt3 GtLt3Ítu6YLt

૬૮.અને સૂર ફૂંકવામાં આવશે પછી ઝમીન અને આસમાનોની બધી મખ્લૂક મરી જશે, સિવાય કે જેને અલ્લાહ (બચાવવા) ચાહે, પછી ફરીવાર ફૂંકવામાં આવશે ત્યારે એકાએક બધા ઊભા થઇને રાહ જોવા લાગશે.

 

[11:19.00]

وَاَشْرَقَتِ الْاَرْضُ بِنُوْرِ رَبِّهَا وَوُضِعَ الْكِتٰبُ وَجِآىْ ئَ بِالنَّبِيّٖنَ وَالشُّهَدَآءِ وَقُضِىَ بَيْنَهُمْ بِالْحَقِّ وَهُمْ لَا يُظْلَمُوْنَ‏﴿69﴾‏

૬૯.Ôty~t3hf1rítÕt yÍt2uo çtuLtqhu hççtunt ÔtÔttuÍu2y1Õt3 fuíttçttu ÔtS9y rçtLLtrçtGGteLt Ôt~~ttunŒt9yu Ôtft2uÍu2Gt çtGt3LtnwBt3 rçtÕt3n1f14fu2 ÔtnwBt3 ÕttGtwÍ36ÕtBtqLt

૬૯.અને ઝમીન તેના પરવરદિગારના નૂરથી ઝગમગી જશે, અને (આમાલની) કિતાબ (સામે) રાખવામાં આવશે અને નબીઓ તથા શોહદાઓને લાવવામાં આવશે, અને તેમની વચ્ચે હક સાથે ફેસલો કરવામાં આવશે અને તેઓ ઉપર ઝુલ્મ નહી થાય.

 

[11:53.00]

وَوُفِّيَتْ كُلُّ نَفْسٍ مَّا عَمِلَتْ وَهُوَ اَعْلَمُ بِمَا يَفْعَلُوْنَ۠ ‏‏﴿70﴾‏

૭૦.ÔtÔtwV3VuGtít3 fwÕÕttu LtV3rËBt3 Btty1BtuÕtít3 ÔtntuÔt yy14ÕtBttu çtuBtt GtV3y1ÕtqLt

૭૦.અને દરેકને તેના અમલનો પૂરેપૂરો બદલો આપવામાં આવશે, અને તે તમામ આમાલને જાણે છે.

 

[12:10.00]

وَسِيْقَ الَّذِيْنَ كَفَرُوْۤا اِلٰى جَهَنَّمَ زُمَرًا‌ ؕ حَتّٰٓى اِذَا جَآءُوْهَا فُتِحَتْ اَبْوَابُهَا وَقَالَ لَهُمْ خَزَنَتُهَاۤ اَلَمْ يَاْتِكُمْ رُسُلٌ مِّنْكُمْ يَتْلُوْنَ عَلَيْكُمْ اٰيٰتِ رَبِّكُمْ وَيُنْذِرُوْنَكُمْ لِقَآءَ يَوْمِكُمْ هٰذَا‌ ؕ قَالُوْا بَلٰى وَلٰكِنْ حَقَّتْ كَلِمَةُ الْعَذَابِ عَلَى الْكٰفِرِيْنَ‏﴿71﴾‏

૭૧.ÔtË2efÕÕtÍ8eLt fVY9 yuÕtt snLLtBt ÍtuBthLt3, n1íítt9 yuÍt7 ò9Wnt Vtuítun1ít3 yçÔttçttunt Ôtf1tÕt ÕtnwBt3 Ï1tÍLtíttunt9 yÕtBt3 Gty3ítufwBt3 htuËtuÕtwBt3 rBtLfwBt3 GtíÕtqLt y1ÕtGt3fwBt3 ytGttítu hççtufwBt3 ÔtGtwLÍ8uYLtfwBt3 Õtuft92y GtÔt3BtufwBt3 ntÍt7, f1tÕtq çtÕtt ÔtÕttrfLt3 n1f14f1ít3 fÕtuBtítwÕt3 y1Ít7çtu y1ÕtÕt3 ftVuheLt

૭૧.અને નાસ્તિકોના ગિરોહ-ગિરોહને જહન્નમ તરફ હંકારી લઇ જવામાં આવશે; જ્યારે કે તેઓ તેની પાસે પહોંચશે ત્યારે તેના દરવાજા ખોલી દેવામાં આવશે, અને તેના મુહાફીઝો તેમને કહેશે, શું તમારી પાસે તમારામાંથી રસૂલો નહોતા આવ્યા કે જેઓ તમને તમારા પરવરદિગારની આયતો વાંચી સંભળાવે અને તમને આ દિવસની મુલાકાતથી ડરાવે ? તેઓ કહેશે કે હા, પરંતુ નાસ્તિકોના હકમાં અઝાબ(નો વાયદો) સાબિત થઇ ગયો છે.

 

[12:57.00]

قِيْلَ ادْخُلُوْۤا اَبْوَابَ جَهَنَّمَ خٰلِدِيْنَ فِيْهَا‌ۚ فَبِئْسَ مَثْوَى الْمُتَكَبِّرِيْنَ‏﴿72﴾‏

૭૨.f2eÕtŒÏttu2Õt9q yçÔttçt snLLtBt Ït1tÕtuŒeLt Vent,s Vçtuy3Ë BtË74ÔtÕt3 BttuítfççtuheLt

૭૨.કહેવામાં આવશે કે હવે જહન્નમના દરવાજાઓથી દાખલ થાવ અને હંમેશા તેમાં રહો; તકબ્બૂર કરવાવાળાઓનું કેવુ ખરાબ ઠેકાણું છે !

 

[13:08.00]

وَسِيْقَ الَّذِيْنَ اتَّقَوْا رَبَّهُمْ اِلَى الْجَنَّةِ زُمَرًا‌ؕ حَتّٰٓى اِذَا جَآءُوْهَا وَفُتِحَتْ اَبْوَابُهَا وَقَالَ لَهُمْ خَزَنَتُهَا سَلٰمٌ عَلَيْكُمْ طِبْتُمْ فَادْخُلُوْهَا خٰلِدِيْنَ‏﴿73﴾‏

૭૩.Ôt Ëef1ÕÕtÍ8eLt íítf1Ôt3 hççtnwBt3 yuÕtÕt3 sLLtítu ÍtuBttuhLt3, n1íítt9 yuÍt7ò9Wnt ÔtVtuítun1ít3 yçÔttçttunt Ôtf1tÕt ÕtnwBt3 Ï1tÍLtíttunt ËÕttBtwLt3 y1ÕtGt3fwBt3 rít1çítwBt3 VŒ3Ïttu2Õtqnt Ït1tÕtuŒeLt

૭૩.અને પોતાના રબ(ની નાફરમાની)થી પરહેઝ કરનારાઓના ગિરોહ-ગિરોહ જન્નત તરફ લઇ જવામાં આવશે; જયારે તેઓ તેની પાસે પહોંચશે ત્યારે તેના દરવાજા ખોલી નાખવામાં આવશે, અને તેના મુહાફીઝ કહેશે કે તમારા ઉપર સલામ થાય કે તમો પાકો પાકીઝા છો તેથી તેમાં દાખલ થાવ અને હંમેશા રહો.

 

[14:05.00]

وَقَالُوا الْحَمْدُ لِلّٰهِ الَّذِىْ صَدَقَنَا وَعْدَهٗ وَاَوْرَثَنَا الْاَرْضَ نَتَبَوَّاُ مِنَ الْجَنَّةِ حَيْثُ نَشَآءُ ‌ۚ فَنِعْمَ اَجْرُ الْعٰمِلِيْنَ‏﴿74﴾‏

૭૪.Ôtf1tÕtqÕt3 n1BŒtu rÕtÕÕttrnÕÕtÍ8e Ë1Œf1Ltt Ôty14Œnq ÔtyÔt3hË7LtÕt3 yh3Í1 LtítçtÔÔtytu BtuLtÕt3 sLLtítu n1Gt3Ëtu8 Lt~tt9ytu, VLtuy14Bt ys3ÁÕt3 y1tBtuÕteLt

૭૪.અને તેઓ કહેશે કે ખુદાનો શુક્ર છે કે તેણે અમારી સાથે કરેલા વાયદાને સાચો કરી બતાવ્યો, અને અમોને (જન્નતની) ઝમીનના વારસદાર બનાવ્યા કે જન્નતમાં જ્યાં ચાહીએ ત્યાં રહીએ; અને કેવો નેક બદલો છે અમલ કરવાવાળાનો!

 

[14:29.00]

وَتَرَى الْمَلٰٓئِكَةَ حَآفِّيْنَ مِنْ حَوْلِ الْعَرْشِ يُسَبِّحُوْنَ بِحَمْدِ رَبِّهِمْ‌ۚ وَقُضِىَ بَيْنَهُمْ بِالْحَقِّ وَقِيْلَ الْحَمْدُ لِلّٰهِ رَبِّ الْعٰلَمِيْنَ۠ ‏‏﴿75﴾‏

૭૫.ÔtíthÕt3 BtÕtt9yufít nt92V3VeLt rBtLt3 n1Ôt3rÕtÕt3 y1h3~tu GttuËççtun1qLt çtun1BŒu hççturnBt3, Ôtftu2Íu2Gt çtGt3LtnwBt3 rçtÕt3 n1f14fu2 Ôtf2eÕtÕt3 n1BŒtu rÕtÕÕttnu hÂççtÕt3 y1tÕtBteLt

૭૫.અને તું ફરિશ્તાઓને અર્શની આજુબાજુ પોતાના પરવરદિગારના વખાણ તથા પાકીઝગીનુ વર્ણન કરતા જોઇશ અને તેઓ વચ્ચે ઇન્સાફથી ફેંસલો કરવામાં આવશે, અને કહેવામાં આવશે કે દરેક વખાણ દુનિયાઓના પાલનહાર માટે જ છે.

 

[15:00.00]

 

 

 

સુરા-૪૦/غافر / ગાફીર

[15:01.00]

بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَـٰنِ ٱلرَّحِيمِ

rçtÂMBtÕÕttrnh3 hn14BttrLth3 hn2eBt

અલ્લાહના નામથી જે ધણો મહેરબાન, બહુજ રહેમ કરવાવાળો છે

 

[15:04.00]

حٰمٓ‌ ۚ‏﴿1﴾‏

૧.n1tBte9Bt

૧.હા-મીમ

  ૧/૪ સિપારો પુરું

[15:08.00]

تَنْزِيْلُ الْكِتٰبِ مِنَ اللّٰهِ الْعَزِيْزِ الْعَلِيْمِۙ‏﴿2﴾‏

૨.ítLÍeÕtwÕt3 fuíttçtu BtuLtÕÕttrnÕt3 y1ÍerÍÕt3 y1ÕteBt

૨.આ કિતાબ જબરદસ્ત જાણકાર (અલ્લાહ) તરફથી નાઝિલ કરવામાં આવેલ છે:

 

[15:13.00]

غَافِرِ الذَّنْۢبِ وَقَابِلِ التَّوْبِ شَدِيْدِ الْعِقَابِ ذِى الطَّوْلِؕ لَاۤ اِلٰهَ اِلَّا هُوَؕ اِلَيْهِ الْمَصِيْرُ‏﴿3﴾‏

૩.øt1tVurhÍ08Bçtu Ôtf1tçturÕtíítÔt3çtu ~tŒerŒÕt3 yu2f1tçtu rÍ7í1ít1ÔÕtu, Õtt9yuÕttn EÕÕttntuÔt, yuÕtGt3rnÕt3 BtË2eh

૩.તે ગુનાહોંને માફ કરનાર, તૌબાને કબૂલ કરનાર, (નાફરમાનોને) સખ્ત અઝાબ આપનાર અને (ફરમાબરદારને) વધારે નેઅમત (આપવા)વાળો છે, તેના સિવાય બીજો કોઇ માઅબૂદ નથી અને (દરેકનું) પાછું ફરવું તેની જ તરફ છે.

 

[15:26.00]

مَا يُجَادِلُ فِیْۤ اٰيٰتِ اللّٰهِ اِلَّا الَّذِيْنَ كَفَرُوْا فَلَا يَغْرُرْكَ تَقَلُّبُهُمْ فِى الْبِلَادِ‏﴿4﴾‏

૪.BttGttuòŒuÕttu Ve9 ytGttrítÕÕttnu EÕt3ÕtÕÕtÍ8eLt fVY VÕtt Gtø14tÁh3f ítf1ÕÕttuçttunwBt3 rVÕt3 çtuÕttŒ

૪.નાસ્તિકો સિવાય અલ્લાહની નિશાનીઓના બારામાં કોઇ વાદ-વિવાદ કરતુ નથી, માટે તેમનું શહેરોમાં ચક્કર લગાવવું તને ધોખામાં ન નાખે.

 

[15:37.00]

كَذَّبَتْ قَبْلَهُمْ قَوْمُ نُوْحٍ وَّ الْاَحْزَابُ مِنْۢ بَعْدِهِمْ۪ وَهَمَّتْ كُلُّ اُمَّةٍۢ بِرَسُوْلِهِمْ لِيَاْخُذُوْهُ ؕ وَجَادَلُوْا بِالْبَاطِلِ لِيُدْحِضُوْا بِهِ الْحَقَّ فَاَخَذْتُهُمْ فَكَيْفَ كَانَ عِقَابِ‏﴿5﴾‏

૫.fÍ74Í7çtít3 f1çÕtnwBt3 f1Ôt3Bttu Ltqrn2Ôt3 ÔtÕt3 yn14Ít7çttu rBtBt3 çty14ŒurnBt3 ÔtnBBtít3 fwÕÕttu WBBtrítLt3 çtuhËqÕturnBt3 ÕtuGty3Ïtt2uÍ7qntu ÔtòŒÕtq rçtÕt3 çttít2uÕtu ÕtuGtwŒ3nu2Íq1 çturnÕt3 n1f14f1 VyÏ1tÍ74íttunwBt3 VfGt3V ftLt y2uf1tçt

૫.અગાઉ નૂહની કોમ અને તેમના પછી (બીજા) ગિરોહે (રસૂલાને) જૂઠલાવ્યા દરેક ઉમ્મત ચાહતી હતી કે પોતાના રસૂલને કેદ કરે અને બાતિલ વડે હકને નાબૂદ કરવા વાદ-વિવાદ કરે, પરંતુ અમે તેને પકડી લીધા, જો કેવો હતો અમારો અઝાબ!

 

[16:01.00]

وَكَذٰلِكَ حَقَّتْ كَلِمَتُ رَبِّكَ عَلَى الَّذِيْنَ كَفَرُوْۤا اَنَّهُمْ اَصْحٰبُ النَّارِ ؔ‌ۘ‏﴿6﴾‏

૬.ÔtfÍt7Õtuf n1f14f1ít3 fÕtuBtíttu hççtuf y1ÕtÕÕtÍ8eLt fVY9 yLLtnwBt3 yM1n1tçtwLLtth

૬.અને આ રીતે તારા પરવરદિગાર(ના અઝાબ)નો વાયદો નાસ્તિકો ઉપર સાબિત થયો કે તેઓ જહન્નમી છે.

 

[16:12.00]

اَلَّذِيْنَ يَحْمِلُوْنَ الْعَرْشَ وَمَنْ حَوْلَهٗ يُسَبِّحُوْنَ بِحَمْدِ رَبِّهِمْ وَيُؤْمِنُوْنَ بِهٖ وَيَسْتَغْفِرُوْنَ لِلَّذِيْنَ اٰمَنُوْا‌ ۚ رَبَّنَا وَسِعْتَ كُلَّ شَىْءٍ رَّحْمَةً وَّعِلْمًا فَاغْفِرْ لِلَّذِيْنَ تَابُوْا وَاتَّبَعُوْا سَبِيْلَكَ وَقِهِمْ عَذَابَ الْجَحِيْمِ‏﴿7﴾‏

૭.yÕÕtÍ8eLt Gtn14BtuÕtqLtÕt3 y1h3~t ÔtBtLt3 n1Ôt3Õtnq GttuËççtunq1Lt çtun1BŒu hççturnBt3 ÔtGttuy3BtuLtqLt çtune ÔtGtË3ítø1VuYLt rÕtÕÕtÍ8eLt ytBtLtq, hçt0Ltt ÔtËuy14ít fwÕÕt ~tGt3E4h hn14BtítkÔt3 ÔtE2Õt3BtLt3 Vøt14rVh3 rÕtÕÕtÍ8eLt íttçtq ÔtíítçtW2 ËçteÕtf Ôtf2urnBt3 y1Ít7çtÕt3 sn2eBt

૭.જે (ફરિશ્તા)ઓએ અર્શે ઇલાહીને ઊંચકે છે તથા જેઓ તેની આસપાસ છે તેઓ પોતાના પરવરદિગારના વખાણ અને તસ્બીહ કરે છે, તથા તેના ઉપર ઇમાન રાખે છે અને જે લોકો ઇમાન લાવ્યા છે તેમના માટે ઇસ્તગફાર કરે છે, કે અય પરવરદિગાર ! તારી રહેમત અને ઇલ્મે દરેક વસ્તુને ઘેરી લીધેલ છે; માટે જેઓ તૌબા કરી અને તારો રસ્તો અપનાવે છે તેમના ગુનાહ માફ કર, અને તેમને જહન્નમના અઝાબથી બચાવ.

 

[16:54.00]

رَبَّنَا وَاَدْخِلْهُمْ جَنّٰتِ عَدْنِ ۟الَّتِىْ وَعَدْتَّهُمْ وَمَنْ صَلَحَ مِنْ اٰبَآئِهِمْ وَاَزْوَاجِهِمْ وَذُرِّيّٰتِهِمْ ؕ اِنَّكَ اَنْتَ الْعَزِيْزُ الْحَكِيْمُ ۙ‏﴿8﴾‏

૮.hççtLtt ÔtyŒ3rÏt1Õt3nwBt3 sLLttítu y1Œ3LturLtÕÕtíte Ôty1ít0nwBt3 ÔtBtLt3 Ë1Õtn1 rBtLt3 ytçtt9yurnBt3 Ôt yÍ3ÔttsurnBt3 Ôt Í7wh3rhGGttíturnBt3, ELLtf yLítÕt3 y1ÍeÍwÕt3 n1feBt

૮.પરવરદિગાર તેમને તથા તેમના બાપદાદાઓને અને તેમની ઔરતોને અને તેમની ઓલાદમાંથી જેઓ નેક બંદાઓ છે તેઓને હંમેશા બાકી રહેવાવાળી જન્નતોમાં દાખલ કર, જેનો તું એ વાયદો કર્યો છે, બેશક તું જબરદસ્ત અને હિકમતવાળો છો :

 

[17:16.00]

وَقِهِمُ السَّيِّاٰتِ ؕ وَمَنْ تَقِ السَّيِّاٰتِ يَوْمَئِذٍ فَقَدْ رَحِمْتَهٗ ؕ وَذٰلِكَ هُوَ الْفَوْزُ الْعَظِيْمُ۠ ‏‏﴿9﴾‏

૯.Ôtf2unuBtwMËGGtuytítu, ÔtBtLt3 ítrfË14 ËGGtuytítu GtÔt3BtyurÍLt3 Vf1Œ3 hrn1Bítnq, ÔtÍt7Õtuf ntuÔtÕt3 VÔt3ÍwÕt3 y1Í6eBt

૯.અને તેમને બૂરાઇઓથી બચાવ; અને તે દિવસે જેમને બૂરાઇઓથી બચાવ્યા તેમના ઉપર રહેમ કર્યો, અને આ જ તે મોટી કામ્યાબી છે.

 

[17:31.00]

اِنَّ الَّذِيْنَ كَفَرُوْا يُنَادَوْنَ لَمَقْتُ اللّٰهِ اَكْبَرُ مِنْ مَّقْتِكُمْ اَنْفُسَكُمْ اِذْ تُدْعَوْنَ اِلَى الْاِيْمَانِ فَتَكْفُرُوْنَ‏﴿10﴾‏

૧૦.ELLtÕÕtÍ8eLt fVY GttuLttŒÔt3Lt ÕtBtf14ítwÕÕttnu yf3çthtu rBtBt3 Btf14ítufwBt3 yLVtuËfwBt3 EÍ74ítwŒ3y1Ôt3Lt yuÕtÕt3 EBttLtu Vítf3VtuYLt

૧૦.બેશક નાસ્તિકોને પોકારવામાં આવશે અલ્લાહની દુશ્મની (નફરત) તમારી પોતાના પ્રત્યેની દુશ્મની કરતા વધારે મોટી છે કારણકે તમને ઇમાન તરફ બોલાવતા હતા પરંતુ ઇન્કાર કરતા હતા.

 

[17:46.00]

قَالُوْا رَبَّنَاۤ اَمَتَّنَا اثْنَتَيْنِ وَاَحْيَيْتَنَا اثْنَتَيْنِ فَاعْتَرَفْنَا بِذُنُوْبِنَا فَهَلْ اِلٰى خُرُوْجٍ مِّنْ سَبِيْلٍ‏﴿11﴾‏

૧૧.f1tÕtq hçt0Ltt9 yBtíítLtË74 LtítGt3Ltu Ôt yn14GtGt3ítLtË74 LtítGt3Ltu Vy14íthV3Ltt çtuÍtu8LtqçtuLtt VnÕt3 yuÕtt Ïtt2uYrsBt3 rBtLt3ËçteÕt

૧૧.તેઓએ કહ્યું કે અય અમારા પરવરદિગાર! તે અમને બે વખત મોત આપ્યું અને બે વખત જીવતા કર્યા, હવે અમે અમારા ગુનાહો કબૂલ કર્યા, શું (અઝાબમાંથી) નીકળવાનો કોઇ રસ્તો છે ?

 

[18:01.00]

ذٰ لِكُمْ بِاَنَّهٗۤ اِذَا دُعِىَ اللّٰهُ وَحْدَهٗ كَفَرْتُمْ ۚ وَاِنْ يُّشْرَكْ بِهٖ تُؤْمِنُوْا ؕ فَالْحُكْمُ لِلّٰهِ الْعَلِىِّ الْكَبِيْرِ‏﴿12﴾‏

૧૨.Í7tÕtufwBt3 çtuyLLtnq9 yuÍt7 Œtuyu2GtÕÕttntu Ôtn14Œnq fVh3ítwBt3, ÔtEkGt3Gtw~hf3 çtune íttuy3BtuLtq, VÕt3n1wf3Bttu rÕtÕÕttrnÕt3 y1rÕtrGGtÕt3 fçteh

૧૨.(આ એટલા માટે કે) જયારે એક અલ્લાહ તરફ બોલાવવામાં આવતા ત્યારે તમોએ ઇન્કાર કરતા, અને જો શિર્ક કરવામાં આવતુ તો તુરંત માની જાતા, હવે ફેસલો કરવાનો હક બુલંદ અને મહાન અલ્લાહનો જ છે.

 

[18:22.00]

هُوَ الَّذِىْ يُرِيْكُمْ اٰيٰتِهٖ وَيُنَزِّلُ لَكُمْ مِّنَ السَّمَآءِ رِزْقًا ؕ وَمَا يَتَذَكَّرُ اِلَّا مَنْ يُّنِيْبُ‏﴿13﴾‏

૧૩.ntuÔtÕÕtÍ8e GttuhefwBt3 ytGttítune ÔtGttuLtÍ3ÍuÕttu ÕtfwBt3 BtuLtMËBtt9yu rhÍ3f1Lt3, ÔtBtt GtítÍ7f0htu EÕÕtt BtkGGttuLteçt

૧૩.કે જે તમને પોતાની નિશાનીઓ દેખાડે છે અને આસમાનથી તમારા માટે રોઝી નાઝિલ કરે છે; અને નસીહત હાંસિલ નથી કરતા સિવાય કે જે તેની તરફ રજૂ થાય છે.

 

[18:39.00]

فَادْعُوا اللّٰهَ مُخْلِصِيْنَ لَهُ الدِّيْنَ وَلَوْ كَرِهَ الْكٰفِرُوْنَ‏﴿14﴾‏

૧૪.VŒ3W2ÕÕttn BtwÏ1ÕtuË2eLt ÕtnwŒe0Lt ÔtÕtÔt3 fhunÕt3 ftVuYLt

૧૪.માટે તમે ખાલિસ દીન સાથે ખુદાને પોકારો ભલે પછી નાસ્તિકોને અણગમો થાય.

 

[18:48.00]

رَفِيْعُ الدَّرَجٰتِ ذُو الْعَرْشِ‌ ۚ يُلْقِى الرُّوْحَ مِنْ اَمْرِهٖ عَلٰى مَنْ يَّشَآءُ مِنْ عِبَادِهٖ لِيُنْذِرَ يَوْمَ التَّلَاقِ ۙ‏﴿15﴾‏

૧૫.hVeW2Œ0hòítu Íw7Õt3 y1h3~tu, GtwÕtrf2h3 Yn1 rBtLt3yBhune y1Õtt BtkGGt~tt9ytu rBtLt3 yu2çttŒune ÕtuGtwLt3Íu8h GtÔt3BtíítÕttf1

૧૫.તે અલ્લાહ (નેક બંદાના) દરજ્જાઓને બુલંદ કરે છે અને અર્શનો માલિક છે. તે પોતાના બંદાઓમાંથી જેના ઉપર ચાહે છે પોતાના હુકમથી રૂહ (વહી)ને મોકલે છે જેથી મુલાકાતના દિવસથી ચેતવે:

 

[19:08.00]

يَوْمَ هُمْ بَارِزُوْنَ۬ ۚ لَا يَخْفٰى عَلَى اللّٰهِ مِنْهُمْ شَىْءٌؕ لِمَنِ الْمُلْكُ الْيَوْمَ ؕ لِلّٰهِ الْوَاحِدِ الْقَهَّارِ‏﴿16﴾‏

૧૬.GtÔt3BtnwBt3 çtthuÍqLt, ÕttGtÏ14tVt y1ÕtÕÕttnu rBtLt3nwBt3 ~tGt3WLt3, ÕtuBtrLtÕt3 BtwÕt3fwÕt3 GtÔt3Bt, rÕtÕÕttrnÕt3 Ôttn2urŒÕt3 f1n0th

૧૬.તે દિવસે તેઓ જાહેર થશે અને અલ્લાહ ઉપર તેમની કંઇપણ ચીઝ છુપી નહીં રહેશે. (કહેવામાં આવશે) આજે હુકૂમત કોની છે ? એક અલ્લાહની છે કે જે દરેક ચીઝ પર ગાલિબ છે.

 

[19:25.00]

ا لْيَوْمَ تُجْزٰى كُلُّ نَفْسٍۢ بِمَا كَسَبَتْ ؕ لَا ظُلْمَ الْيَوْمَ ؕ اِنَّ اللّٰهَ سَرِيْعُ الْحِسَابِ‏﴿17﴾‏

૧૭.yÕt3GtÔt3Bt ítws3Ít fwÕÕttu LtV3rËLt3 çtuBtt fËçtít3, ÕttÍ5wÕt3BtÕt3 GtÔt3Bt, ELLtÕÕttn ËheW2Õt3 nu2Ëtçt

૧૭.આજે દરેકને તેના આમાલનો બદલો આપવામાં આવશે; આજે કંઇપણ ઝુલ્મ નહી થાય; બેશક અલ્લાહ ઝડપથી હિસાબ કરવાવાળો છે.

 

[19:49.00]

وَاَنْذِرْهُمْ يَوْمَ الْاٰزِفَةِ اِذِ الْقُلُوْبُ لَدَى الْحَنَاجِرِ كٰظِمِيْنَ۬ ؕ مَا لِلظّٰلِمِيْنَ مِنْ حَمِيْمٍ وَّلَا شَفِيْعٍ يُّطَاعُ ؕ‏﴿18﴾‏

૧૮.ÔtyLt3rÍ7h3nwBt3 GtÔt3BtÕt3 ytÍuVítu yurÍ7Õt3 ftu2Õtqçttu ÕtŒÕt3 n1Lttsuhu ftÍu6BteLt, Btt rÕtÍ54Í5tÕtuBteLt rBtLt3 n1Bte®BtÔt3 ÔtÕtt ~tVeE2kGt3 Gttuít1ty1

૧૮.તેઓને નઝદીક (આવનાર) દિવસથી ડરાવ જ્યારે વહેશતના કારણે કાળજાઓ ગળા સુધી પહોંચતા હશે, ગમ ખાતા હશે ત્યારે ઝાલિમો માટે ન કોઇ દોસ્ત હશે અને ન કોઇ શફાઅત કરનાર કે જેની વાત કબૂલ કરવામાં આવે.

 

[20:08.00]

يَعْلَمُ خَآئِنَةَ الْاَعْيُنِ وَمَا تُخْفِى الصُّدُوْرُ‏﴿19﴾‏

૧૯.Gty14ÕtBttu Ïtt92yuLtítÕt3 yy14GttuLtu ÔtBttítwÏ14trVË14 Ëtu2Œqh

૧૯.(ખુદા) આંખોની ખયાનતને અને દિલોના છુપાએલા રાઝને જાણે છે.

 

[20:19.00]

وَاللّٰهُ يَقْضِىْ بِالْحَقِّؕ وَالَّذِيْنَ يَدْعُوْنَ مِنْ دُوْنِهٖ لَا يَقْضُوْنَ بِشَىْءٍؕ اِنَّ اللّٰهَ هُوَ السَّمِيْعُ الْبَصِيْرُ۠ ‏‏﴿20﴾‏

૨૦.ÔtÕÕttntu Gtf14Í2erçtÕt3n1f14fu2, ÔtÕÕtÍ8eLt GtŒ3W2Lt rBtLŒqLtune ÕttGtf14Í1qLt çtu~tGt3ELt3, ELLtÕÕttn ntuÔtMËBteW2Õt3 çtË2eh

૨૦.અને અલ્લાહ સાચો ફેંસલો કરે છે અને જેઓ તેને મૂકીને બીજાને પોકારે છે તે કોઇ પણ ફેંસલો કરતા નથી; બેશક અલ્લાહ સાંભળનાર અને જોનાર છે.

 

[20:41.00]

اَوَلَمْ يَسِيْرُوْا فِى الْاَرْضِ فَيَنْظُرُوْا كَيْفَ كَانَ عَاقِبَةُ الَّذِيْنَ كَانُوْا مِنْ قَبْلِهِمْؕ كَانُوْا هُمْ اَشَدَّ مِنْهُمْ قُوَّةً وَّاٰثَارًا فِى الْاَرْضِ فَاَخَذَهُمُ اللّٰهُ بِذُنُوْبِهِمْؕ وَمَا كَانَ لَهُمْ مِّنَ اللّٰهِ مِنْ وَّاقٍ‏﴿21﴾‏

૨૧.yÔtÕtBt3 GtËeY rVÕyÍuo2 VGtLÍtu6Y fGt3VftLt y1tfu2çtítwÕÕtÍ8eLt ftLtq rBtLt3 f1çÕturnBt3, ftLtqnwBt3 y~tŒ0 rBtLnwBt3 f1qÔt0ítkÔt3 ÔtytËt7hLt3 rVÕt3yÍuo2 VyÏ1tÍ7ntuBtwÕÕttntu çtuÍtu8LtqçturnBt3, ÔtBttftLt ÕtnwBt3 BtuLtÕÕttnu ®BtÔÔttf1

૨૧.શું તેઓએ ઝમીનમાં મુસાફરી નથી કરી જેથી તેઓ જોવે કે તેમની અગાઉના લોકોનો અંજામ કેવો હતો? જેઓ તાકત અને ઝમીનમાં બાંધકામના અવશેષો બાબતે આના કરતા ચઢીયાતા હતા, પરંતુ અલ્લાહે તેમને તેમના ગુનાહોંના કારણે પકડી લીધા, અને અલ્લાહથી તેમને બચાવનાર કોઇ ન હતું!

 

[21:09.00]

ذٰلِكَ بِاَنَّهُمْ كَانَتْ تَّاْتِيْهِمْ رُسُلُهُمْ بِالْبَيِّنٰتِ فَكَفَرُوْا فَاَخَذَهُمُ اللّٰهُؕ اِنَّهٗ قَوِىٌّ شَدِيْدُ الْعِقَابِ‏﴿22﴾‏

૨૨.Ít7Õtuf çtuyLLtnwBt3 ftLtít3 íty3íternBt3 htuËtuÕttunwBt3 rçtÕt3 çtGGtuLttítu VfVY VyÏ1tÍ7ntuBtwÕÕttntu, ELLtnq f1rÔtGGtwLt3 ~tŒeŒwÕt3 yu2f1tçt

૨૨.આ બધુ એ માટે થયું કે રસૂલ તેમની પાસે વાઝેહ નિશાનીઓ લઇને આવતા હતા છતાં તેઓ ઇન્કાર કરતા હતા, પછી અલ્લાહે તેમને પકડમાં લીધા, બેશક તે મહા શક્તિવાન અને સખત અઝાબ આપનાર છે.

 

[21:31.00]

وَلَقَدْ اَرْسَلْنَا مُوْسٰى بِاٰيٰتِنَا وَسُلْطٰنٍ مُّبِيْنٍۙ‏﴿23﴾‏

૨૩.ÔtÕtf1Œ3 yh3ËÕLtt BtqËt çtuytGttítuLtt ÔtËwÕít1trLtBBttuçteLt

૨૩.અને બેશક અમોએ મૂસાને અમારી નિશાનીઓ તથા રોશન દલીલ સાથે મોકલ્યા:

 

[21:40.00]

اِلٰى فِرْعَوْنَ وَ هَامٰنَ وَقَارُوْنَ فَقَالُوْا سٰحِرٌ كَذَّابٌ‏﴿24﴾‏

૨૪.yuÕtt rVh3y1Ôt3Lt ÔtntBttLt Ôtf1tYLt Vf1tÕtq Ëtnu2ÁLt3 fÍ74Ít7çt

૨૪.ફિરઔન, હામાન અને કારૂનની તરફ; પરંતુ તેઓએ કહ્યું કે તે જાદુગર અને ખૂબજ જૂઠું બોલનાર છે.

 

[21:47.00]

فَلَمَّا جَآءَهُمْ بِالْحَقِّ مِنْ عِنْدِنَا قَالُوْا اقْتُلُوْۤا اَبْنَآءَ الَّذِيْنَ اٰمَنُوْا مَعَهٗ وَاسْتَحْيُوْا نِسَآءَهُمْؕ وَمَا كَيْدُ الْكٰفِرِيْنَ اِلَّا فِیْ ضَلٰلٍ‏﴿25﴾‏

૨૫.VÕtBtt0 ò9ynwBt3 rçtÕt3 n1f14fu2 rBtLt3 E2Lt3ŒuLtt f1tÕtqf14íttuÕt9q yçLtt9yÕÕtÍ8eLt ytBtLtq Bty1nq ÔtMítn14Gtq LtuËt9ynwBt3, ÔtBttfGt3ŒwÕt3 ftVuheLt EÕÕtt VeÍ1ÕttÕt

૨૫.પછી જયારે અમારા તરફથી હક તેમની પાસે લાવ્યા ત્યારે તેઓએ કહ્યું કે જેઓ તેની સાથે ઇમાન લાવ્યા છે તેમના ફરઝંદોને મારી નાખો, તથા તેમની ઔરતોને (ખિદમત માટે) જીવતી રાખો; અને નાસ્તિકોની મક્કારી નથી સિવાય કે ગુમરાહીમાં.

 

[22:14.00]

وَقَالَ فِرْعَوْنُ ذَرُوْنِىْۤ اَقْتُلْ مُوْسٰى وَلْيَدْعُ رَبَّهٗ‌ۚ اِنِّىْۤ اَخَافُ اَنْ يُّبَدِّلَ دِيْنَكُمْ اَوْ اَنْ يُّظْهِرَ فِى الْاَرْضِ الْفَسَادَ‏﴿26﴾‏

૨૬.Ôtf1tÕt rVh3y1Ôt3Lttu Í7YLte9 yf14ítwÕt3 BtqËt ÔtÕt3GtŒ3yt2u hççtnq, ELLte9 yÏt1tVtu ykGGttuçtŒu0Õt ŒeLtfwBt3 yÔt3ykGt3 GtwÍ54nuh rVÕt3 yh3rÍ1Õt3 VËtŒ

૨૬.અને ફિરઔને કહ્યું કે મને રજા આપો જેથી હું મૂસાને મારી નાખું, અને તે પોતાના પરવરદિગારને (નજાત માટે) પોકારે કારણકે મને ડર લાગે છે કે તે તમારા દીનને બદલી નાખે, અથવા ઝમીનમાં ફસાદ ફેલાવે!

 

[22:30.00]

وَقَالَ مُوْسٰٓى اِنِّىْ عُذْتُ بِرَبِّىْ وَرَبِّكُمْ مِّنْ كُلِّ مُتَكَبِّرٍ لَّا يُؤْمِنُ بِيَوْمِ الْحِسَابِ۠ ‏‏﴿27﴾‏

૨૭.Ôt f1tÕt BtqËt9 ELLte W2Í74íttu çtuhççte Ôt hççtufwBt3 rBtLt3fwÕÕtu BttuítfççturhÕt3 ÕttGttuy3BtuLttu çtuGtÔt3rBtÕt3 nu2Ëtçt

૨૭.અને મૂસાએ કહ્યું હું મારા અને તમારા પરવરદિગારની પનાહ ચાહુ છું દરેક મુતકબ્બીર સામે કે જે હિસાબના દિવસને નથી માનતો.

 

[22:46.00]

وَقَالَ رَجُلٌ مُّؤْمِنٌ ‌ۖۗ مِّنْ اٰلِ فِرْعَوْنَ يَكْتُمُ اِيْمَانَهٗۤ اَتَقْتُلُوْنَ رَجُلًا اَنْ يَّقُوْلَ رَبِّىَ اللّٰهُ وَقَدْ جَآءَكُمْ بِالْبَيِّنٰتِ مِنْ رَّبِّكُمْ ؕ وَاِنْ يَّكُ كَاذِبًا فَعَلَيْهِ كَذِبُهٗ ؕ وَاِنْ يَّكُ صَادِقًا يُّصِبْكُمْ بَعْضُ الَّذِىْ يَعِدُكُمْ ۚ اِنَّ اللّٰهَ لَا يَهْدِىْ مَنْ هُوَ مُسْرِفٌ كَذَّابٌ‏﴿28﴾‏

૨૮.Ôtf1tÕt hòuÕtwBt3 Bttuy3BtuLtwBt3 rBtLt3ytÕtu rVh3y1Ôt3Lt Gtf3íttuBttu EBttLtnq9 yítf14íttuÕtqLt hòuÕtLt3 ykGGtfq1Õt hççtuGtÕÕttntu Ôtf1Œ3ò9yfwBt3 rçtÕt3 çtGGtuLttítu rBth0ççtufwBt3, ÔtEkGGtftu ftÍu8çtLt3 Vy1ÕtGt3nu fÍu8çttunq, ÔtEkGGtftu Ë1tŒufk1Gt3 GtturË1çt3fwBt3 çty14Íw1ÕÕtÍ8e Gty2uŒtufwBt3, ELLtÕÕttn ÕttGtn3Œe BtLt3ntuÔt BtwMhuVwLt3 fÍ74Í7tçt

૨૮.અને ફિરઔનવાળાઓમાંથી એક મોઅમીન મર્દ કે જે પોતાના ઇમાનને છુપાવી રાખતો હતો તેણે કહ્યું કે શું તમે એક માણસને કત્લ કરવા ચાહો છો એટલા માટે કે તે કહે છે કે મારો પરવરદિગાર અલ્લાહ છે, અને એવી હાલતમાં કે તમારા પરવરદિગાર તરફથી રોશન દલીલો લાવ્યો છે ? અને જો તે જૂઠો હશે તો તેના જૂઠનુ નુકસાન તે ભોગવશે, પરંતુ જો તે સાચો હશે તો જે (અઝાબ)નો વાયદો કરે છે તેનો અમુક ભાગ તમારા સુધી પહોંચશે. હકીકતમાં અલ્લાહ ઇસ્રાફ કરનાર અને વધારે જૂઠ બોલનારની હિદાયત કરતો નથી.

 

[23:33.00]

يٰقَوْمِ لَكُمُ الْمُلْكُ الْيَوْمَ ظٰهِرِيْنَ فِى الْاَرْضِؗ فَمَنْ يَّنْصُرُنَا مِنْۢ بَاْسِ اللّٰهِ اِنْ جَآءَنَا ؕ قَالَ فِرْعَوْنُ مَاۤ اُرِيْكُمْ اِلَّا مَاۤ اَرٰى وَمَاۤ اَهْدِيْكُمْ اِلَّا سَبِيْلَ الرَّشَادِ‏﴿29﴾‏

૨૯.Gttf1Ôt3Btu ÕtftuBtwÕt3 BtwÕfwÕt3 GtÔt3Bt Í5tnuheLt3 rVÕt3yÍu2o, VBtkGGtLt3Ëtu2htuLtt rBtBt3çty3rËÕÕttnu ELt3ò9yLtt, f1tÕt rVh3y1Ôt3Lttu Btt9ytuhefwBt3 EÕÕtt Btt9yht ÔtBtt9 yn3ŒefwBt3 EÕÕtt ËçteÕth0~ttŒ

૨૯.અય મારી કોમવાળા, બેશક આજે તમારી પાસે હુકૂમત છે, અને ઝમીન પર તમારો ગલબો છે, જો આપણા ઉપર અલ્લાહનો અઝાબ આવશે તો કોણ આપણી મદદ કરશે ? ફિરઔને કહ્યું, હું મારી માન્યતા સિવાય તમને કાંઇ બતાવતો નથી અને સહી રસ્તા સિવાય બીજા કોઇ રસ્તાની હિદાયત કરતો નથી.

 

[23:58.00]

وَقَالَ الَّذِىْۤ اٰمَنَ يٰقَوْمِ اِنِّىْۤ اَخَافُ عَلَيْكُمْ مِّثْلَ يَوْمِ الْاَحْزَابِۙ‏﴿30﴾‏

૩૦.Ôtf1tÕtÕÕtÍe98 ytBtLt Gttf1Ôt3Btu ELLte9 yÏt1tVtu y1ÕtGt3fwBt3 rBtM7Õt GtÔt3rBtÕt3 yn14Í7tçt

૩૦.અને જે શખ્સ ઇમાન લાવ્યો હતો તેણે કહ્યું કે અય મારી કોમ ! મને તમારા બારામાં (નાફરમાન) ગિરોહના (અઝાબના) દિવસ જેવો ડર લાગે છે.

 

[24:09.00]

مِثْلَ دَاْبِ قَوْمِ نُوْحٍ وَّعَادٍ وَّثَمُوْدَ وَالَّذِيْنَ مِنْۢ بَعْدِهِمْؕ وَمَا اللّٰهُ يُرِيْدُ ظُلْمًا لِّلْعِبَادِ‏﴿31﴾‏

૩૧.rBtM7Õt Œy3çtu f1Ôt3Btu Ltq®nÔt14 Ôty1t®ŒÔt3 Ôt Ë7BtqŒ ÔtÕÕtÍeLt rBtBt3 çty14ŒurnBt3, ÔtBtÕÕttntu GttuheŒtu Íw5Õt3BtÕt3 rÕtÕt3yu2çttŒ

૩૧.કોમેં નૂહ અને આદ અને સમૂદ અને જેઓ તેમના બાદ થઇ ગયા તેમના સાથે જેવો વર્તાવ થયો તેવો (તમારી સાથે) થાય; અને બેશક અલ્લાહ તેના બંદાઓ પર ઝુલ્મ કરવા ચાહતો નથી.

 

[24:24.00]

وَيٰقَوْمِ اِنِّىْۤ اَخَافُ عَلَيْكُمْ يَوْمَ التَّنَادِۙ‏﴿32﴾‏

૩૨.ÔtGttf1Ôt3Btu ELLte9 yÏt1tVtu y1ÕtGt3fwBt3 GtÔt3BtíítLttŒ

૩૨.અને અય મારી કોમ ! હું તમારા બારામાં (મદદ માટે એકબીજાને) અવાજ આપવાના દિવસથી ડરૂં છું:

 

[24:31.00]

يَوْمَ تُوَلُّوْنَ مُدْبِرِيْنَ‌ۚ مَا لَكُمْ مِّنَ اللّٰهِ مِنْ عَاصِمٍۚ وَمَنْ يُّضْلِلِ اللّٰهُ فَمَا لَهٗ مِنْ هَادٍ‏﴿33﴾‏

૩૩.GtÔt3Bt íttuÔtÕÕtqLt BtwŒ3çtuheLt, BttÕtfwBt3 BtuLtÕÕttnu rBtLt3 y1tË2urBtLt3, ÔtBtkGGtwÍ14ÕturÕtÕÕttntu VBttÕtnq rBtLntŒ

૩૩.જે દિવસે તમે બધા પીઠ ફેરવશો અને ભાગશો તમને અલ્લાહથી બચાવનાર કોઇ નહિં હશે, અને જેને અલ્લાહ ગુમરાહ કરે, તેનો કોઇ હિદાયત કરનાર નથી.

 

[24:44.00]

وَلَقَدْ جَآءَكُمْ يُوْسُفُ مِنْ قَبْلُ بِالْبَيِّنٰتِ فَمَا زِلْتُمْ فِیْ شَكٍّ مِّمَّا جَآءَكُمْ بِهٖ ؕ حَتّٰٓى اِذَا هَلَكَ قُلْتُمْ لَنْ يَّبْعَثَ اللّٰهُ مِنْۢ بَعْدِهٖ رَسُوْلًا ؕ كَذٰلِكَ يُضِلُّ اللّٰهُ مَنْ هُوَ مُسْرِفٌ مُّرْتَابٌ  ۚ ۖ‏﴿34﴾‏

૩૪.ÔtÕtf1Œ3 ò9yfwBt3 GtqËtuVtu rBtLt3f1çÕttu rçtÕçtGGtuLttítu VBttrÍÕítwBt3 Ve~tf3rfBt3 rBtBtt0 ò9yfwBt3 çtune, n1íítt9 yuÍt7nÕtf fw1ÕítwBt3 ÕtkGGtçy1Ë7ÕÕttntu rBtBt3 çty14Œune hËqÕtLt3, fÍt7Õtuf GtturÍ7ÕÕtwÕÕt0tntu BtLntuÔt BtwMhuVwBt3 Btwh3íttçttu

૩૪.અને તેની પહેલાં યુસુફ તમારી પાસે રોશન દલીલ લાવ્યા પરંતુ તમે જે કાંઇ તે લાવ્યા હતા તે બાબતે શંકામાં હતા ત્યાં સુધી કે તે દુનિયાથી ચાલ્યા ગયા ત્યારે તમે કહ્યુ કે અલ્લાહ તેના પછી કોઇ પણ રસૂલને નહિં મોકલે. અલ્લાહ આ રીતે ઝિયાદતી (ઇસરાફ) કરનારને અને શક કરનારને ગુમરાહ કરે છે.

 

[25:13.00]

۟الَّذِيْنَ يُجَادِلُوْنَ فِیْۤ اٰيٰتِ اللّٰهِ بِغَيْرِ سُلْطٰنٍ اَتٰٮهُمْ ؕ كَبُرَ مَقْتًا عِنْدَ اللّٰهِ وَعِنْدَ الَّذِيْنَ اٰمَنُوْا ؕ كَذٰلِكَ يَطْبَعُ اللّٰهُ عَلٰى كُلِّ قَلْبِ مُتَكَبِّرٍ جَبَّارٍ‏﴿35﴾‏

૩૫.rLtÕÕtÍ8eLt GttuòŒuÕtqLt Ve9 ytGttrítÕÕttnu çtuø1tGt3hu ËwÕít1trLtLt3 yíttnwBt3, fçttuh Btf14ítLt3 E2LŒÕÕttnu ÔtE2Lt3 ŒÕÕtÍ8eLt ytBtLtq, fÍ7tÕtuf Gtít14çtW2ÕÕttntu y1Õtt fwÕÕtu f1Õçtu BttuítfççturhLt3 sçtt0h

૩૫.જે લોકો કોઇપણ દલીલ આવ્યા વગર અલ્લાહની આયતો બાબતે વાદ-વિવાદ કરે છે (તેઓનુ આ કામ) અલ્લાહ અને મોમીનોને સખ્ત નાપસંદ છે. આ રીતે અલ્લાહ દરેક તકબ્બૂર કરનાર અને સરકશ ઇન્સાનના દિલ ઉપર મહોર લગાવે છે.

 

[25:38.00]

وَقَالَ فِرْعَوْنُ يٰهَامٰنُ ابْنِ لِىْ صَرْحًا لَّعَلِّىْۤ اَبْلُغُ الْاَسْبَابَۙ‏﴿36﴾‏

૩૬.Ôtf1tÕt rVh3y1Ôt3Lttu GttntBttLtwçLtuÕte Ë1h3n1Õt3 Õty1ÕÕte9 yçÕttuø1twÕt3 yMçttçt

૩૬.અને ફિરઔને કહ્યું કે અય હામાન! મારા માટે એક કિલ્લો બનાવ કે કદાચ હું અસ્બાબ સુધી પહોંચી શકું:

 

[25:47.00]

اَسْبَابَ السَّمٰوٰتِ فَاَطَّلِعَ اِلٰٓى اِلٰهِ مُوْسٰى وَاِنِّىْ لَاَظُنُّهٗ كَاذِبًا ؕ وَكَذٰلِكَ زُيِّنَ لِفِرْعَوْنَ سُوْٓءُ عَمَلِهٖ وَصُدَّ عَنِ السَّبِيْلِ ؕ وَمَا كَيْدُ فِرْعَوْنَ اِلَّا فِیْ تَبَابٍ۠ ‏‏﴿37﴾‏

૩૭.yË3çttçtË0BttÔttítu Vyí1ít1Õtuy1 yuÕtt9 yuÕttnu BtqËt ÔtELLte ÕtyÍ5wLLttunq ftÍu8çtLt3, ÔtfÍt7Õtuf ÍwGGtuLt ÕturVh3y1Ôt3Lt Ëq9ytu y1BtÕtune ÔtËw1Œ0 y1rLtMËçteÕtu, ÔtBttfGt3Œtu rVh3y1Ôt3Lt EÕÕtt Veítçttçt

૩૭.આસમાનના અસ્બાબ જેથી હું મૂસાના ખુદાની જાણકારી મેળવુ જોકે હું ગુમાન કરૂં છુ કે મૂસા જૂઠ્ઠો છે; અને આ રીતે ફિરઔનના માટે તેના બૂરા આમાલ સુશોભિત દેખાણા અને તેને (હક) રસ્તાથી અટકાવી દેવામાં આવ્યો; અને ફિરઔનની ચાલાકીનો અંજામ હલાકત સિવાય કંઇ જ ન હતો.

 

[26:14.00]

وَقَالَ الَّذِىْۤ اٰمَنَ يٰقَوْمِ اتَّبِعُوْنِ اَهْدِكُمْ سَبِيْلَ الرَّشَادِ‌ۚ‏﴿38﴾‏

૩૮.Ôtf1tÕtÕÕtÍe98 ytBtLt Gttf1Ôt3rBtíítçtuW2Ltu yn3ŒufwBt3 ËçteÕt h0~ttŒ

૩૮.અને જે માણસ ઇમાન લાવ્યો હતો તેણે કહ્યું કે અય મારી કોમ ! મારી તાબેદારી કરો જેથી હું તમને હિદાયતનો રસ્તો દેખાડુ.

 

[26:23.00]

يٰقَوْمِ اِنَّمَا هٰذِهِ الْحَيٰوةُ الدُّنْيَا مَتَاعٌؗ وَّاِنَّ الْاٰخِرَةَ هِىَ دَارُ الْقَرَارِ‏﴿39﴾‏

૩૯.Gttf1Ôt3Btu ELLtBtt ntÍ8urnÕt3 n1GttítwŒw0LGtt BtíttW2kÔt3 ÔtELLtÕt3 ytÏtu2hít nuGt ŒtÁÕt3 f1hth

૩૯.અય મારી કોમવાળાઓ ! યાદ રાખો કે દુનિયાનુ જીવન થોડા દિવસનો સામાન છે, અને આખેરતનું ઘર હંમેશા રહેવાનું છે.

 

[26:56.00]

مَنْ عَمِلَ سَيِّئَةً فَلَا يُجْزٰٓى اِلَّا مِثْلَهَا ۚ وَمَنْ عَمِلَ صَالِحًا مِّنْ ذَكَرٍ اَوْ اُنْثٰى وَهُوَ مُؤْمِنٌ فَاُولٰٓئِكَ يَدْخُلُوْنَ الْجَنَّةَ يُرْزَقُوْنَ فِيْهَا بِغَيْرِ حِسَابٍ‏﴿40﴾‏

૪૦.BtLt3y1BtuÕt ËGGtuyítLt3 VÕttGtws3Ít9 EÕÕtt rBtM7Õtnt, ÔtBtLt3y1BtuÕt Ë1tÕtun1Bt3 rBtLt3Í7frhLt3 yÔt3WLËt7 ÔtntuÔt Bttuy3BtuLtwLt3 VytuÕtt9yuf GtŒ3Ïttu2ÕtqLtÕt3 sLLtít Gtwh3Íf1qLt Vent çtuø1tGt3hu nu2Ëtçt

૪૦.જે કોઇ બૂરાઇ કરશે તેને તેનો જ બદલો આપવામાં આવશે, અને જે કોઇ મોમીન હોવાની હાલતમાં સારૂં કાર્ય કરશે ચાહે તે મર્દ હોય કે ઔરત, તેમને જન્નતમાં દાખલ કરવામાં આવશે, અને તેમાં તેમને બેહિસાબ રોઝી આપવામાં આવશે.

 

[27:28.00]

وَيٰقَوْمِ مَا لِىْۤ اَدْعُوْكُمْ اِلَى النَّجٰوةِ وَتَدْعُوْنَنِىْۤ اِلَى النَّارِؕ‏﴿41﴾‏

૪૧.Ôt Gttf1Ôt3Btu BttÕte9 yŒ3W2fwBt3 yuÕtLt3Ltòítu ÔtítŒ3W2LtLte9 yuÕtLLtth

૪૧.અને અય મારી કોમ! શા માટે હું તમને નજાત તરફ બોલાવું છું પરંતુ તમે મને જહન્નમની તરફ બોલાવો છો?!

 

[27:39.00]

تَدْعُوْنَنِىْ لِاَكْفُرَ بِاللّٰهِ وَاُشْرِكَ بِهٖ مَا لَيْسَ لِىْ بِهٖ عِلْمٌؗ وَّاَنَا اَدْعُوْكُمْ اِلَى الْعَزِيْزِ الْغَفَّارِ‏﴿42﴾‏

૪૨.ítŒ3W2LtLte Õtuyf3Vtuh rçtÕÕttnu ÔtW~huf çtune BttÕtGt3ËÕte çtune E2ÕBtwkÔt3ÔtyLtt yŒ3W2fwBt3 yuÕtÕt3 y1ÍerÍÕt3 ø1tV0th

૪૨.તમે મને દાવત આપો છો કે હું અલ્લાહનો ઇન્કાર કરૂં, તથા તેઓને તેનો શરીક બનાવું કે જેનું મને કંઇ ઇલ્મ નથી અને હું તમને તેની તરફ દાવત આપુ છું જે જબરદસ્ત અને માફ કરનાર છે.

  ૧/૨ સિપારો પુરું

[27:53.00]

لَا جَرَمَ اَنَّمَا تَدْعُوْنَنِىْۤ اِلَيْهِ لَيْسَ لَهٗ دَعْوَةٌ فِى الدُّنْيَا وَلَا فِى الْاٰخِرَةِ وَاَنَّ مَرَدَّنَاۤ اِلَى اللّٰهِ وَاَنَّ الْمُسْرِفِيْنَ هُمْ اَصْحٰبُ النَّارِ‏﴿43﴾‏

૪૩.ÕttshBt yLLtBtt ítŒ3W2LtLte9 yuÕtGt3nu ÕtGt3ËÕtnq Œy14ÔtítwLt3 rVŒw0LGtt ÔtÕtt rVÕt3ytÏt2uhítu ÔtyLLt BthŒ0Ltt9 yuÕtÕÕttnu ÔtyLLtÕt3 BtwMhuVeLt nwBt3 yMn1tçtwLLtth

૪૩.બેશક જેના તરફ તમે દાવત આપો છો ન તે દુનિયામાં પોકારવાને લાયક છે,અને ન આખેરતમાં, અને આપણા સર્વેનું પાછું ફરવું અલ્લાહની જ તરફ છે; અને હકીકતમાં ઇસરાફ કરનારાઓ જહન્નમવાસીઓ છે.

 

[28:20.00]

فَسَتَذْكُرُوْنَ مَاۤ اَقُوْلُ لَكُمْؕ وَاُفَوِّضُ اَمْرِىْۤ اِلَى اللّٰهِؕ اِنَّ اللّٰهَ بَصِيْرٌۢ بِالْعِبَادِ‏﴿44﴾‏

૪૪.VËítÍ74ftuYLt Btt9yfq1Õttu ÕtfwBt3, ÔtytuVÔÔtuÍt2u yBhe9 yuÕtÕÕttnu, ELLtÕÕttn çtË2eÁBt3 rçtÕy2uçttŒ

૪૪.પછી નઝદીકમાં જ તમે તે વાતોને યાદ કરશો જે હું તમને કહું છું, અને હું મારી બાબતો પરવરદિગારને હવાલે કરૂં છું, બેશક અલ્લાહ બંદાઓને જોનાર છે.

 

[28:35.00]

فَوَقٰٮهُ اللّٰهُ سَيِّاٰتِ مَا مَكَرُوْا وَحَاقَ بِاٰلِ فِرْعَوْنَ سُوْٓءُ الْعَذَابِ‌ۚ‏﴿45﴾‏

૪૫.VÔtf1tnwÕÕttntu ËGGtuytítu BttBtfY Ôtn1tf1 çtuytÕtu rVh3y1Ôt3Lt Ë9qWÕt3 y1Ít7çt

૪૫.પછી અલ્લાહે તે (મર્દે મોઅનીન)ને તેઓના ફરેબથી બચાવી લીધો અને ફિરઔનવાળાઓને સૌથી ખરાબ અઝાબે ઘેરી લીધા.

 

[28:47.00]

اَلنَّارُ يُعْرَضُوْنَ عَلَيْهَا غُدُوًّا وَّعَشِيًّا ۚ وَيَوْمَ تَقُوْمُ السَّاعَةُ اَدْخِلُوْۤا اٰلَ فِرْعَوْنَ اَشَدَّ الْعَذَابِ‏﴿46﴾‏

૪૬.yLLtthtu Gttuy14hÍq1Lt y1ÕtGt3nt øttu2ŒwÔtkÔt3 Ôty1r~tGGtLt3, ÔtGtÔt3Bt ítfq1BtwMËty1íttu yŒ3Ït2uÕt9q ytÕt rVh3y1Ôt3Lt y~tŒ0Õt3 y1Ít7çt

૪૬.તે આગ કે જેની સામે તેમને સવાર અને સાંજ હાજર કરવામાં આવે છે, અને જયારે કયામત આવશે ત્યારે (ફરિશ્તાઓને હુકમ કરવામાં આવશે કે) ફિરઔનવાળાઓને સૌથી ખરાબ અઝાબમાં દાખલ કરો.

 

[29:05.00]

وَاِذْ يَتَحَآجُّوْنَ فِى النَّارِ فَيَقُوْلُ الضُّعَفٰٓؤُا لِلَّذِيْنَ اسْتَكْبَرُوْۤا اِنَّا كُنَّا لَكُمْ تَبَعًا فَهَلْ اَنْتُمْ مُّغْنُوْنَ عَنَّا نَصِيْبًا مِّنَ النَّارِ‏﴿47﴾‏

૪૭.ÔtEÍ74 Gtítnt92òq0Lt rVLLtthu VGtfq1ÕtwÍ14 Ítu2y1Vt9ytu rÕtÕÕtÍ8eLtË3ítf3çtY9 ELLtt fwLLtt ÕtfwBt3 ítçty1Lt3 VnÕt3 yLítwBt3 Btwø1LtqLt y1LLtt LtË2eçtBt3 BtuLtLLtth

૪૭.અને (તે સમય યાદ દેવરાવ કે) જયારે તેઓ આગમાં અંદરોઅંદર ઝઘડતા હશે, અને કમજોર લોકો તકબ્બૂર કરનારાઓને કહેશે કે અમે તમારી પૈરવી કરનારા હતા, શું તમે આગના થોડા હિસ્સાને અમારાથી દૂર કરી શકો છો?!

 

[29:38.00]

قَالَ الَّذِيْنَ اسْتَكْبَرُوْۤا اِنَّا كُلٌّ فِيْهَاۤۙاِنَّ اللّٰهَ قَدْ حَكَمَ بَيْنَ الْعِبَادِ‏﴿48﴾‏

૪૮.f1tÕtÕÕtÍ8eLtË3ítf3çtY9 ELLtt fwÕÕtwLt3 Vent, ELLtÕÕttn f1Œ3 n1fBt çtGt3LtÕt3 yu2çttŒ

૪૮.તકબ્બુર કરનારાઓ કહેશે કે આપણે બધા આમાં છીએ કારણકે અલ્લાહે બંદાઓ વચ્ચે ફેસલો કરી દીધો છે.

 

[29:55.00]

وَقَالَ الَّذِيْنَ فِى النَّارِ لِخَزَنَةِ جَهَنَّمَ ادْعُوْا رَبَّكُمْ يُخَفِّفْ عَنَّا يَوْمًا مِّنَ الْعَذَابِ‏﴿49﴾‏

૪૯.Ôtf1tÕtÕÕtÍ8eLt rVLLtthu ÕtuÏ1tÍLtítu snLLtBtŒ3W2 hççtfwBt3 GttuÏ1tV3rVV3 y1LLtt GtÔt3BtBt3 BtuLtÕt3 y1Ít7çt

૪૯.પછી જહન્નમવાસીઓ જહન્નમના રખેવાળોને કહેશે કે તમારા પરવરદિગારથી દુઆ કરો કે એક દિવસ અમારા અઝાબમાંથી ઘટાડે!

 

[30:12.00]

قَالُوْۤا اَوَلَمْ تَكُ تَاْتِيْكُمْ رُسُلُكُمْ بِالْبَيِّنٰتِ ؕ قَالُوْا بَلٰى ؕ قَالُوْا‌ فَادْعُوْا ۚ وَمَا دُعٰٓؤُا الْكٰفِرِيْنَ اِلَّا فِیْ ضَلٰلٍ۠ ‏‏﴿50﴾‏

૫૦.f1tÕt9q yÔtÕtBítftu íty3ítefwBt3 htuËtuÕttufwBt3 rçtÕt3çtGLttítu, f1tÕtqçtÕtt, f1tÕtq VŒ3W2, ÔtBtt Œtuyt92WÕt3 ftVuheLt EÕÕtt VeÍ1ÕttÕt

૫૦.તેઓ કહેશે કે શું તમારી પાસે તમારા રસૂલો ખુલ્લી દલીલો લઇને આવ્યા ન હતા? તેઓ કહેશે કે હા ! તેમને કહેશે કે તમે દુઆ કરો, જો કે નાસ્તિકોની દુઆ નથી સિવાય ગુમરાહીમાં.

 

[30:32.00]

اِنَّا لَنَنْصُرُ رُسُلَنَا وَالَّذِيْنَ اٰمَنُوْا فِى الْحَيٰوةِ الدُّنْيَا وَيَوْمَ يَقُوْمُ الْاَشْهَادُ ۙ‏﴿51﴾‏

૫૧.ELLtt ÕtLtLt3Ët2uhtu htuËtuÕtLtt ÔtÕÕtÍ8eLt ytBtLtq rVÕn1GttrítŒ0wLGtt ÔtGtÔt3Bt Gtf1qBtwÕt3 y~ntŒ

૫૧.બેશક અમે અમારા રસૂલ અને ઇમાન-વાળાઓની દુનિયાના જીવનમાં અને ગવાહી આપનાર ઊભા થશે તે દિવસે જરૂર મદદ કરીશુ:

 

[30:43.00]

يَوْمَ لَا يَنْفَعُ الظّٰلِمِيْنَ مَعْذِرَتُهُمْ وَلَهُمُ اللَّعْنَةُ وَلَهُمْ سُوْٓءُ الدَّارِ‏﴿52﴾‏

૫૨.GtÔt3Bt ÕttGtLt3VW2Í54 Í5tÕtuBteLt Bty14Íu8híttunwBt3 ÔtÕtntuBtwÕt3 Õty14Ltíttu ÔtÕtnwBt3 Ë9qWŒt0h

૫૨.તે દિવસે ઝુલમગારોની માફીઓ તેમને કાંઇ ફાયદો નહિં પહોંચાડે, અને તેમના માટે લાઅનત અને ખરાબ ઠેકાણ્š છે.

 

[30:55.00]

وَلَقَدْ اٰتَيْنَا مُوْسَى الْهُدٰى وَاَوْرَثْنَا بَنِىْۤ اِسْرَآءِيْلَ الْكِتٰبَۙ‏﴿53﴾‏

૫૩.ÔtÕt1f3Œ ytítGt3Ltt BtqËÕt3ntuŒt Ôt yÔt3hË74Ltt çtLte9 EË3htEÕtÕt3 fuíttçt

૫૩.અને ખરેજ અમોએ મૂસાને હિદાયત આપી હતી અને બની ઇસરાઇલને કિતાબના વારસદાર બનાવ્યા :

 

[31:04.00]

هُدًى وَّذِكْرٰى لِاُولِى الْاَلْبَابِ‏﴿54﴾‏

૫૪.ntuŒkÔt0rÍ7f3ht ÕtuyturÕtÕt3 yÕt3çttçt

૫૪.કે જે (કિતાબ) અક્કલમંદો માટે હિદાયત અને નસીહત હતી.

 

[31:09.00]

فَاصْبِرْ اِنَّ وَعْدَ اللّٰهِ حَقٌّ وَّاسْتَغْفِرْ لِذَنْۢبِكَ وَسَبِّحْ بِحَمْدِ رَبِّكَ بِالْعَشِىِّ وَالْاِبْكَارِ‏﴿55﴾‏

૫૫.VË1rçth3 ELLt Ôty14ŒÕÕttnu n1f14f1wkÔt3 ÔtMítø14trVh3 ÕtuÍ7Bt3çtuf ÔtËççtun14 çtun1BŒu hççtuf rçtÕt3y1r~tGGtu ÔtÕt3 Eçt3fth

૫૫.માટે તું સબ્ર કર, બેશક અલ્લાહનો વાયદો સાચો છે, અને પોતાના માટે ઇસ્તગફાર કર, અને સવાર સાંજ તારા પરવરદિગારના હમ્દ અને તસ્બીહ કરતો રહે.

 

[31:22.00]

اِنَّ الَّذِيْنَ يُجَادِلُوْنَ فِیْۤ اٰيٰتِ اللّٰهِ بِغَيْرِ سُلْطٰنٍ اَتٰٮهُمْۙ اِنْ فِیْ صُدُوْرِهِمْ اِلَّا كِبْرٌ مَّا هُمْ بِبَالِغِيْهِؕ فَاسْتَعِذْ بِاللّٰهِؕ اِنَّهٗ هُوَ السَّمِيْعُ الْبَصِيْرُ‏﴿56﴾‏

૫૬.ELLtÕÕtÍ8eLt GttuòŒuÕtqLt Ve9 ytGttrítÕÕttnu çtuø1tGt3hu ËwÕt3ít1trLtLt3 yíttnwBt3 ELt3 VeËtu2ŒqhurnBt3 EÕÕtt rfçÁBt3 BttnwBt3 çtuçttÕtuøt2enu, VMítE2Í74rçtÕÕttnu, ELLtnq ntuÔtMËBteW2Õt3 çtË2eh

૫૬.બેશક જેઓ અલ્લાહની આયતોના સંબંધમાં તેઓની પાસે કંઇપણ દલીલ આવ્યા વિના ઝઘડતા રહે છે તેમના દિલોમાં ઘમંડ સિવાય બીજું કાંઇજ નથી, અને તેઓ (પોતાની ઇચ્છાઓ) સુધી પહોંચી નહિ શકે, માટે તું અલ્લાહની પનાહ માંગ; કે બેશક તે સાંભળનાર અને જોનાર છે.

 

[31:49.00]

لَخَلْقُ السَّمٰوٰتِ وَالْاَرْضِ اَكْبَرُ مِنْ خَلْقِ النَّاسِ وَلٰكِنَّ اَكْثَرَ النَّاسِ لَا يَعْلَمُوْنَ‏﴿57﴾‏

૫૭.ÕtÏ1tÕt3f1wMËBttÔttítu ÔtÕt3yÍu2o yf3çthtu rBtLt3 Ï1tÕt3rf2LLttËu ÔtÕttrfLLt yf3Ë7hLLttËu ÕttGty14ÕtBtqLt

૫૭.જરૂર આસમાનો તથા ઝમીનનું પેદા કરવું માણસોને પેદા કરવા કરતા વધારે મોટું કાર્ય છે, પરંતુ ઘણાંખરા લોકો જાણતા નથી.

 

[32:01.00]

وَمَا يَسْتَوِى الْاَعْمٰى وَالْبَصِيْرُ۬ ۙ وَالَّذِيْنَ اٰمَنُوْا وَ عَمِلُوا الصّٰلِحٰتِ وَلَا الْمُسِىْٓءُ ؕ قَلِيْلًا مَّا تَتَذَكَّرُوْنَ‏﴿58﴾‏

૫૮.ÔtBttGtMítrÔtÕt3 yy14Btt ÔtÕt3çtË2ehtu, ÔtÕÕtÍ8eLt ytBtLtq Ôty1BtuÕtqM1Ë1tÕtun1títu ÔtÕtÕt3BttuËe9ytu, f1ÕteÕtBt3 BttítítÍ7f3fYLt

૫૮.અને યાદ રાખો કે આંધળા અને દેખતાં બરાબર નથી અને જેઓ ઇમાન લાવ્યા અને નેક આમાલ કર્યા તેઓ બદકારો જેવા નહિ થાય, પરંતુ તમે લોકો ઓછી નસીહત મેળવો છો!

 

[32:17.00]

اِنَّ السَّاعَةَ لَاٰتِيَةٌ لَّا رَيْبَ فِيْهَا وَلٰكِنَّ اَكْثَرَ النَّاسِ لَا يُؤْمِنُوْنَ‏﴿59﴾‏

૫૯.ELLtMËty1ít ÕtytítuGtítwÕt3 ÕtthGt3çt Vent ÔtÕttrfLLt yfË7hLLttËu ÕttGttuy3BtuLtqLt

૫૯.બેશક (કયામતની) ઘડી આવનારી છે જેમાં કંઇપણ શક નથી, પરંતુ મોટા ભાગના લોકો તેના પર ઇમાન લાવતા નથી.

 

[32:39.00]

وَقَالَ رَبُّكُمُ ادْعُوْنِىْۤ اَسْتَجِبْ لَكُمْؕ اِنَّ الَّذِيْنَ يَسْتَكْبِرُوْنَ عَنْ عِبَادَتِىْ سَيَدْخُلُوْنَ جَهَنَّمَ دَاخِرِيْنَ۠ ‏‏﴿60﴾‏

૬૦.Ôtf1tÕt hççttuftuBtwŒ3W2Lte9 yË3ítrsçt3 ÕtfwBt3, ELLtÕÕtÍ8eLt GtMítf3çtuYLt y1Lt3 yu2çttŒíte ËGtŒ3Ïttu2ÕtqLt snLLtBt ŒtÏt2uheLt

૬૦.અને તમારા પરવરદિગારે કહ્યું છે કે તમે દુઆ કરો હું તમારી દુઆ જરૂર કબૂલ કરીશ. બેશક જેઓ મારી ઇબાદત કરવાથી અકડાય છે તેઓ નજીકમાં જ ઝિલ્લત સાથે જહન્નમમાં દાખલ થશે!

 

[32:45.00]

اَللّٰهُ الَّذِىْ جَعَلَ لَكُمُ الَّيْلَ لِتَسْكُنُوْا فِيْهِ وَالنَّهَارَ مُبْصِرًا ؕ اِنَّ اللّٰهَ لَذُوْ فَضْلٍ عَلَى النَّاسِ وَ لٰكِنَّ اَكْثَرَ النَّاسِ لَا يَشْكُرُوْنَ‏﴿61﴾‏

૬૧.yÕÕttnwÕÕtÍ8e sy1Õt ÕtftuBtwÕÕtGt3Õt ÕtuítË3ftuLtq Venu ÔtLLtnth BtwçËu2hLt3, ELLtÕÕttn ÕtÍq7 VÍ14rÕtLt3 y1ÕtLLttËu ÔtÕttrfLLtt yf3Ë7hLLttËu ÕttGt~t3ftuYLt

૬૧.અલ્લાહ તે છે કે જેણે તમારા માટે રાત બનાવી. જેથી તમે તેમાં આરામ કરો અને દિવસને રોશની આપનાર બનાવ્યો, બેશક તે લોકો પર મહેરબાની કરવાવાળો છે, પરંતુ મોટા ભાગના લોકો તેનો શુક્ર કરતા નથી!

 

[33:04.00]

ذٰ لِكُمُ اللّٰهُ رَبُّكُمْ خَالِقُ كُلِّ شَىْءٍ‌ ۘ لَّاۤ اِلٰهَ اِلَّا هُوَ ‌ۚ ؗ فَاَ نّٰى تُؤْفَكُوْنَ‏﴿62﴾‏

૬૨.Ít7ÕtuftuBtwÕÕttntu hççttufwBt3 Ït1tÕtuft2u fwÕÕtu ~tGt3ELt3, Õtt9yuÕttn EÕÕttntuÔt VyLLtt íttuy3VfqLt

૬૨.એ જ અલ્લાહ તમારો પરવરદિગાર છે, જે દરેક વસ્તુનો ખાલિક છે, તેના સિવાય કોઇ માઅબૂદ નથી; આમ છતાં કેવી રીતે (હકથી) ભટકી જાવ છો?!

 

[33:19.00]

كَذٰلِكَ يُؤْفَكُ الَّذِيْنَ كَانُوْا بِاٰيٰتِ اللّٰهِ يَجْحَدُوْنَ‏﴿63﴾‏

૬૩.fÍt7Õtuf Gttuy3VfwÕt3 ÕtÍ8eLt ftLtq çtuytGttrítÕÕttnu Gts3n1ŒqLt

૬૩.એ જ પ્રમાણે તેઓ ભટકે છે કે જેઓ અલ્લાહની નિશાનીઓને જૂઠલાવતા રહે છે.

 

[33:26.00]

اَللّٰهُ الَّذِىْ جَعَلَ لَكُمُ الْاَرْضَ قَرَارًا وَّالسَّمَآءَ بِنَآءً وَّصَوَّرَكُمْ فَاَحْسَنَ صُوَرَكُمْ وَرَزَقَكُمْ مِّنَ الطَّيِّبٰتِ ؕ ذٰ لِكُمُ اللّٰهُ رَبُّكُمْ ‌ ۖۚ فَتَبٰرَكَ اللّٰهُ رَبُّ الْعٰلَمِيْنَ‏﴿64﴾‏

૬૪.yÕÕttnwÕÕtÍ8e sy1Õt ÕtftuBtwÕt3 yÍo2 f1hthkÔt3 ÔtMËBtt9y çtuLtt9yk Ôt0Ë1ÔÔthfwBt3 Vyn14ËLt Ëtu2ÔthfwBt3 ÔthÍf1fwBt3 BtuLtí1ít1GGtuçttítu, Ít7ÕtuftuBtwÕÕttntu hççttufwBt3, VítçtthfÕÕttntu hççtwÕt3 y1tÕtBteLt

૬૪.અલ્લાહ તે છે કે જેણે ઝમીનને તમારા માટે આરામની જગ્યા અને આસમાનને છત બનાવી, અને તમને આકાર આપ્યો અને બહેતરીન આકાર આપ્યો! અને તમને પાકીઝા રોઝી અતા કરી; તે જ અલ્લાહ તમારો પરવરદિગાર છે, અલ્લાહ બરકતવાળો છે, જે તમામ દુનિયાઓનો પરવરદિગાર છે.

 

[34:02.00]

هُوَ الْحَىُّ لَاۤ اِلٰهَ اِلَّا هُوَ فَادْعُوْهُ مُخْلِصِيْنَ لَهُ الدِّيْنَؕ اَلْحَمْدُ لِلّٰهِ رَبِّ الْعٰلَمِيْنَ‏﴿65﴾‏

૬૫.ntuÔtÕt3n1GGttu Õtt9yuÕttn EÕÕtt ntuÔt VŒ3W2ntu BtwÏ14tÕtuË2eLt ÕtnwŒe0Lt, yÕt3n1Bt3Œtu rÕtÕÕttnu hÂççtÕt3 y1tÕtBteLt

૬૫.તે (હકીકતમાં) જીવંત છે, તેના સિવાય કોઇ માઅબૂદ નથી, જેથી તમે તેની ઇબાદત (બંદગી) કરો એવી હાલતમાં કે તેના માટે તમારૂ દીન ખાલિસ કરેલુ હોય, તમામ વખાણ દુનિયાઓના પાલનહાર અલ્લાહ માટે છે.

 

[34:19.00]

قُلْ اِنِّىْ نُهِيْتُ اَنْ اَعْبُدَ الَّذِيْنَ تَدْعُوْنَ مِنْ دُوْنِ اللّٰهِ لَمَّا جَآءَنِىَ الْبَيِّنٰتُ مِنْ رَّبِّىْؗ وَاُمِرْتُ اَنْ اُسْلِمَ لِرَبِّ الْعٰلَمِيْنَ‏﴿66﴾‏

૬૬.f1wÕt3 ELLte Lttuneíttu yLt3 yy14çttuŒÕÕtÍ8eLt ítŒ3W2Lt rBtLt3ŒqrLtÕÕttnu ÕtBBtt ò9yLtuGtÕt3 çtGGtuLttíttu rBth0ççte ÔtyturBth3íttu yLt3WMÕtuBt ÕtuhÂççtÕt3 y1tÕtBteLt

૬૬.તું કહે કે મને એ વાતથી રોકવામાં આવ્યો છે કે હું તેઓની ઇબાદત કરૂં જેને તમે અલ્લાહને છોડીને પોકારો છો કારણ કે મારી પાસે મારા રબ તરફથી ખુલ્લી નિશાનીઓ આવી ચૂકી છે, અને મને હુકમ કરવામાં આવ્યો છે કે હું દુનિયાઓના પરવરદિગારને તસ્લીમ થાવ.

 

[34:41.00]

هُوَ الَّذِىْ خَلَقَكُمْ مِّنْ تُرَابٍ ثُمَّ مِنْ نُّطْفَةٍ ثُمَّ مِنْ عَلَقَةٍ ثُمَّ يُخْرِجُكُمْ طِفْلًا ثُمَّ لِتَبْلُغُوْۤا اَشُدَّكُمْ ثُمَّ لِتَكُوْنُوْا شُيُوْخًا ؕ وَمِنْكُمْ مَّنْ يُّتَوَفّٰى مِنْ قَبْلُ وَلِتَبْلُغُوْۤا اَجَلًا مُّسَمًّى وَّلَعَلَّكُمْ تَعْقِلُوْنَ‏﴿67﴾‏

૬૭.ntuÔtÕÕtÍ8e Ï1tÕtf1fwBt3 rBtLt3 íttuhtrçtLt3 Ëw7BBt rBtLt3Ltwít14VrítLt3 Ë7wBBt rBtLt3 y1Õtf1rítLt3 Ëw7BBt GtwÏ1huòufwBt3 rít1V3ÕtLt3 Ë7wBBt ÕtuítçÕttuøt92q y~twŒ0fwBt3 Ëw7BBt ÕtuítfqLtq ~ttuGtqÏ1tLt3, Ôt rBtLt3fwBt3 BtkGt3 GttuítÔtV3Vt rBtLt3 f1çÕttu ÔtÕtuítçÕttuøt92q ysÕtBBttuËBBtkÔt3 ÔtÕty1ÕÕtfwBt3 íty14fu2ÕtqLt

૬૭.તે એ જ છે જેણે તમને માટીમાંથી પેદા કર્યા, પછી નુત્ફામાંથી પછી જામી ગયેલા ખૂનમાંથી, પછી તમને બાળક બનાવી બહાર લાવે છે પછી તમે સંપૂર્ણ શકિતશાળી થાવ છો પછી તમે વૃઘ્ધ થાવ છો અને તમારામાંથી અમુકને આની પહેલા ઉઠાવી લેવામાં આવે છે, અમુકને એ માટે (જીવતા રાખવામાં આવે છે) કે નક્કી મુદ્દત સુધી પહોંચી જાય અને કદાચ તમે સમજો.

 

[35:17.00]

هُوَ الَّذِىْ يُحْىٖ وَيُمِيْتُؕ فَاِذَا قَضٰٓى اَمْرًا فَاِنَّمَا يَقُوْلُ لَهٗ كُنْ فَيَكُوْنُ۠ ‏‏﴿68﴾‏

૬૮.ntuÔtÕÕtÍe8 Gttun14Gte ÔtGttuBteíttu, VyuÍt7 f1Ít92 yBt3hLt3 VELLtBtt Gtf1qÕttu Õtnq fwLt3VGtfqLt

૬૮.તે એ જ છે કે જે જીવન આપે છે અને મોત આપે છે, પછી જયારે કોઇ બાબતનો ફેસલો કરે ત્યારે તેને કહે કે "થઇ જા" અને તે તરત જ થઇ જાય છે.

 

[35:31.00]

اَلَمْ تَرَ اِلَى الَّذِيْنَ يُجَادِلُوْنَ فِیْۤ اٰيٰتِ اللّٰهِؕ اَنّٰى يُصْرَفُوْنَ  ۛۚ ۙ‏﴿69﴾‏

૬૯.yÕtBt3íth yuÕtÕÕtÍ8eLt GttuòŒuÕtqLt Ve9 ytGttrítÕÕttnu, yLLtt GtwË14hVqLt

૬૯.શું તુએ તેઓને નથી જોયા કે જે અલ્લાહની આયતોના બારામાં વાદ-વિવાદ છે, કેવી રીતે (હકથી) દૂર થાય છે?!

 

[35:40.00]

الَّذِيْنَ كَذَّبُوْا بِالْكِتٰبِ وَبِمَاۤ اَرْسَلْنَا بِهٖ رُسُلَنَا ۛ  فَسَوْفَ يَعْلَمُوْنَ ۙ‏﴿70﴾‏

૭૦.ÕÕtÍ8eLt fÍ74Í7çtq rçtÕt3fuíttçtu ÔtçtuBtt9 yh3ËÕLtt çtune htuËtuÕtLtt VËÔt3V Gty14ÕtBtqLt

૭૦.જેઓએ કિતાબ અને જે કાંઇ રસૂલોની સાથે મોકલાવેલ છે તેને જૂઠલાવ્યુ પછી તેઓ ટૂંક સમયમાં (તેનો અંજામ) જાણી લેશે:

 

[35:51.00]

اِذِ الْاَغْلٰلُ فِیْۤ اَعْنَاقِهِمْ وَالسَّلٰسِلُؕ يُسْحَبُوْنَۙ‏﴿71﴾‏

૭૧.yurÍ7Õt3 yø14tÕttÕttu Ve9 yy14LttfurnBt3 ÔtMËÕttËuÕttu, GtwË3n1çtqLt

૭૧.જયારે તેમને -તેમની ગરદનોમાં તોક અને સાંકળો પહેરાવેલી હાલતમાં- તેમને ખેંચવામાં આવશે:

 

[35:58.00]

فِى الْحَمِيْمِ۬ ۙ ثُمَّ فِى النَّارِ يُسْجَرُوْنَ‌ ۚ‏﴿72﴾‏

૭૨.rVÕt3n1BteBtu, Ë7wBBt rVLLtthu GtwMsYLt

૭૨.ઉકળતા પાણીમાં અને ત્યારબાદ આગમાં નાખી દેવામાં આવશે;

 

[36:08.00]

ثُمَّ قِيْلَ لَهُمْ اَيْنَ مَا كُنْتُمْ تُشْرِكُوْنَۙ‏﴿73﴾‏

૭૩.Ë7wBBt f2eÕt ÕtnwBt3 yGt3Lt BttfwLítwBt3 ítw~hufqLt

૭૩.પછી તેમને કહેવામાં આવશે કે તેઓ ક્યાં છે કે જેમને તમે શરીક બનાવ્યા કરતા હતા:

 

[36:31.00]

مِنْ دُوْنِ اللّٰهِ ؕ قَالُوْا ضَلُّوْا عَنَّا بَلْ لَّمْ نَكُنْ نَّدْعُوْا مِنْ قَبْلُ شَيْئًا ؕ كَذٰلِكَ يُضِلُّ اللّٰهُ الْكٰفِرِيْنَ‏﴿74﴾‏

૭૪.rBtLŒqrLtÕÕttnu, f1tÕtq Í1ÕÕtq y1LLtt çtÕÕtBt3 LtfwLt3 LtŒ3W2 rBtLt3f1çÕttu ~tGt3yLt3, fÍt7Õtuf GtturÍ7ÕÕtwÕÕttnwÕt3 ftVuheLt

૭૪.અલ્લાહ સિવાયના, તેઓ કહેશે કે અમારી નજરોથી ગુમ થઇ ગયા બલ્કે અમે (અલ્લાહ) સિવાય કોઇને પોકારતા જ ન હતા અને અલ્લાહ આ રીતે નાસ્તિકોને ગુમરાહ કરે છે.

 

[36:48.00]

ذٰ لِكُمْ بِمَا كُنْتُمْ تَفْرَحُوْنَ فِى الْاَرْضِ بِغَيْرِ الْحَقِّ وَبِمَا كُنْتُمْ تَمْرَحُوْنَ‌ ۚ‏﴿75﴾‏

૭૫.Ít7ÕtufwBt3 çtuBtt fwLítwBt3 ítV3hnq1Lt rVÕyÍ2uo çtuø1tGt3rhÕn1f14fu2 ÔtçtuBtt fwLítwBt3 ítBhnq1Lt

૭૫.આ એ માટે કે તમે ઝમીનમાં નાહક ખુશ થતા હતા અને ગફલતની હાલતમાં મોજ-મસ્તી કરતા હતા.

 

[37:01.00]

اُدْخُلُوْۤا اَبْوَابَ جَهَنَّمَ خٰلِدِيْنَ فِيْهَا ۚ فَبِئْسَ مَثْوَى الْمُتَكَبِّرِيْنَ‏﴿76﴾‏

૭૬.WŒ3Ïttu2Õt9q yçÔttçt snLLtBt Ït1tÕtuŒeLt Vent, Vçtuy3Ë BtË74ÔtÕt3 BttuítfççtuheLt

૭૬.હવે જહન્નમના દરવાજાઓથી દાખલ થાવ અને તેમાં હંમેશા રહો, તકબ્બૂર કરવાવાળુ કેવુ ખરાબ ઠેકાણું છે!

 

[37:18.00]

فَاصْبِرْ اِنَّ وَعْدَ اللّٰهِ حَقٌّۚ فَاِمَّا نُرِيَنَّكَ بَعْضَ الَّذِىْ نَعِدُهُمْ اَوْ نَتَوَفَّيَنَّكَ فَاِلَيْنَا يُرْجَعُوْنَ‏﴿77﴾‏

૭૭.VË14rçth3 ELLt Ôty14ŒÕÕttnu n1f14f1wLt3, VEBBtt LttuhuGtLLtf çty14Í1ÕÕtÍ8e Ltyu2ŒtunwBt3 yÔt3 LtítÔtV3VGtLLtf VyuÕtGt3Ltt Gtwh3sW2Lt

૭૭.હવે તમે સબ્ર કરો, અલ્લાહનો વાયદો સાચો છે, જે અઝાબથી અમે ડરાવી રહ્યા છીએ તેમાંથી અમુક તમને દેખાડીશું, અથવા તે પહેલાં જ તમને ઉઠાવી લઇએ. (તો પણ વાંધો નથી) કારણકે તેઓને અમારી જ તરફ પાછા ફેરવવામાં આવશે.

 

[37:34.00]

وَلَقَدْ اَرْسَلْنَا رُسُلًا مِّنْ قَبْلِكَ مِنْهُمْ مَّنْ قَصَصْنَا عَلَيْكَ وَمِنْهُمْ مَّنْ لَّمْ نَقْصُصْ عَلَيْكَؕ وَمَا كَانَ لِرَسُوْلٍ اَنْ يَّاْتِىَ بِاٰيَةٍ اِلَّا بِاِذْنِ اللّٰه‌ِۚ فَاِذَا جَآءَ اَمْرُ اللّٰهِ قُضِىَ بِالْحَقِّ وَخَسِرَ هُنَالِكَ الْمُبْطِلُوْنَ۠ ‏‏﴿78﴾‏

૭૮.ÔtÕtf1Œ3 yh3ËÕLtt htuËtuÕtBt3 rBtLt3f1çÕtuf rBtLt3nwBt3 BtLt3f1Ë1Ë14Ltt y1ÕtGt3f ÔtrBtLt3nwBt3 BtÕÕtBt3 Ltf14Ëw1Ë14 y1ÕtGt3f, ÔtBttftLt ÕtuhËqrÕtLt3 ykGt3Gty3ítuGt çtuytGtrítLt3 EÕÕtt çtuEÍ74rLtÕÕttnu, VyuÍt7 ò9y yBÁÕÕttnu ft2uÍ2uGt rçtÕt3n1f14fu2 ÔtÏ1tËuhntuLttÕtufÕt3 Btwçítu2ÕtqLt

૭૮.અને બેશક અમોએ તારી અગાઉ રસૂલોને મોકલ્યા, તેઓમાંના અમુકના કિસ્સા અમોએ તને બયાન કર્યા, અને અમુકના કિસ્સા તને બયાન કર્યા નથી, અને કોઇપણ રસૂલને હક નથી કે તે અલ્લાહના હુકમ સિવાય કોઇ મોઅજિઝો દેખાડે, પછી જયારે અલ્લાહનો હુકમ આવશે ત્યારે હક સાથે ફેસલો કરી દેવામાં આવશે અને ત્યાં અહલે બાતિલ નુકસાન ભોગવશે.

 

[38:04.00]

اَللّٰهُ الَّذِىْ جَعَلَ لَكُمُ الْاَنْعَامَ لِتَرْكَبُوْا مِنْهَا وَمِنْهَا تَاْكُلُوْنَؗ ‏﴿79﴾‏

૭૯.yÕÕttnwÕÕtÍ8e sy1Õt ÕtftuBtwÕt3 yLy1tBt Õtuíth3fçtq rBtLnt ÔtrBtLnt íty3ftuÕtqLt

૭૯.અલ્લાહ એ જ છે જેણે તમારા માટે જાનવરો બનાવ્યા છે કે તેમાંના અમુક પર તમે સવાર થાઓ છો, અને અમુકને તમે ખાઓ છો.

 

[38:12.00]

وَلَكُمْ فِيْهَا مَنَافِعُ وَ لِتَبْلُغُوْا عَلَيْهَا حَاجَةً فِیْ صُدُوْرِكُمْ وَعَلَيْهَا وَعَلَى الْفُلْكِ تُحْمَلُوْنَؕ‏﴿80﴾‏

૮૦.ÔtÕtfwBt3 Vent BtLttVuytu2 ÔtÕtuítçÕttuø1tq y1ÕtGt3nt n1tsítLt3 VeËtu2ŒqhufwBt3 Ôty1ÕtGt3nt Ôty1ÕtÕt3 VwÕfu íttun14BtÕtqLt

૮૦.અને તમારા માટે તેમાં ઘણાં ફાયદાઓ છે અને એ માટે પણ કે તમે તેના થકી તમારા મકસદ સુધી પહોંચો અને તમોને તે જાનવરો પર અને કશ્તીઓ પર સવાર થાવ.

 

[38:25.00]

وَيُرِيْكُمْ اٰيٰتِهٖ ۖ ۗ فَاَىَّ اٰيٰتِ اللّٰهِ تُنْكِرُوْنَ‏﴿81﴾‏

૮૧.ÔtGttuhefwBt3 ytGttítune VyGGt ytGttrítÕÕttnu ítwLfuYLt

૮૧.અને (ખુદા) તમને પોતાની નિશાનીઓ દેખાતો રહે છે, પછી તમે અલ્લાહની નિશાનીઓમાંથી કંઇ નિશાનીનો ઇન્કાર કરશો?!

 

[38:42.00]

اَفَلَمْ يَسِيْرُوْا فِى الْاَرْضِ فَيَنْظُرُوْا كَيْفَ كَانَ عَاقِبَةُ الَّذِيْنَ مِنْ قَبْلِهِمْؕ كَانُوْۤا اَكْثَرَ مِنْهُمْ وَاَشَدَّ قُوَّةً وَّ اٰثَارًا فِى الْاَرْضِ فَمَاۤ اَغْنٰى عَنْهُمْ مَّا كَانُوْا يَكْسِبُوْنَ‏﴿82﴾‏

૮૨.yVÕtBt3 GtËeY rVÕt3yÍuo2 VGtLt3Ítu6Y fGt3V ftLt y1tfu2çtítwÕt3 ÕtÍ8eLt rBtLf1çÕturnBt3, ftLtq9 yf3Ë7h rBtLt3 nwBt3 Ôty~tŒ0 fq1ÔÔtítkÔt3 ÔtytËt7hLt3 rVÕtyÍ2uo VBtt9yø14tLtt yLnwBt3 BttftLtq Gtf3ËuçtqLt

૮૨.શું તેઓ ઝમીનમાં હરતા-ફરતા નથી કે તેઓ જોઇ કે તેમની અગાઉના લોકોનો અંજામ કેવો હતો? જેઓ સંખ્યા, તાકાત અને ઝમીનમાં બાંધકામોના અવશેષો બાબતે આના કરતા ચઢીયાતા હતા, પરંતુ જે કાંઇ હાંસિલ કર્યુ હતુ તે તેઓને (અઝાબથી) બચાવી શક્યુ નહિ.

 

[39:04.00]

فَلَمَّا جَآءَتْهُمْ رُسُلُهُمْ بِالْبَيِّنٰتِ فَرِحُوْا بِمَا عِنْدَهُمْ مِّنَ الْعِلْمِ وَحَاقَ بِهِمْ مَّا كَانُوْا بِهٖ يَسْتَهْزِءُوْنَ‏﴿83﴾‏

૮૩.VÕtBtt0 ò9yít3nwBt3 htuËtuÕttunwBt3 rçtÕt3çtGGtuLttítu Vhun1q çtuBtt E2LŒnwBt3 BtuLtÕt3E2ÕBtu Ôtn1tf1 çturnBt3 BttftLtq çtune GtMítn3ÍuWLt

૮૩.પછી જયારે તેમના રસૂલો તેમની પાસે રોશન દલીલો લાવ્યા ત્યારે પોતાના ઇલ્મ ઉપર ખુશ થવા લાગ્યા, પરંતુ જે (અઝાબ)ની તેઓ મજાક ઊડાવતા હતા તેને જ તેમને ઘેરી લીધા.

 

[39:25.00]

فَلَمَّا رَاَوْا بَاْسَنَا قَالُوْۤا اٰمَنَّا بِاللّٰهِ وَحْدَهٗ وَكَفَرْنَا بِمَا كُنَّا بِهٖ مُشْرِكِيْنَ‏﴿84﴾‏

૮૪.VÕtBBtt hyÔt3 çty3ËLtt f1tÕt9q ytBtLLtt rçtÕÕttnu Ôtn14Œnq ÔtfVh3Ltt çtuBttfwLLtt çtune Btw~hufeLt

૮૪.જયારે તેમણે અમારો અઝાબ જોયો ત્યારે કહ્યુ અત્યારે જ અમે એક અલ્લાહ પર ઇમાન લાવ્યા અને જેને અમે તેના શરીક બનાવતા હતા તેનો અમે ઇન્કાર કર્યા.

 

[39:39.00]

فَلَمْ يَكُ يَنْفَعُهُمْ اِيْمَانُهُمْ لَمَّا رَاَوْا بَاْسَنَا ؕ سُنَّتَ اللّٰهِ الَّتِىْ قَدْ خَلَتْ فِیْ عِبَادِهٖ‌ۚ وَخَسِرَ هُنَالِكَ الْكٰفِرُوْنَ۠ ‏‏﴿85﴾‏

૮૫.VÕtBt3Gtftu GtLt3Vyt2unwBt3 EBttLttunwBt3 ÕtBBtt hyÔt3 çty3ËLtt, ËwLLtítÕÕttrnÕÕtíte f1Œ3 Ï1tÕtít3 Veyu2çttŒune, ÔtÏ1tËuh ntuLttÕtufÕt3 ftVuYLt

૮૫.પરંતુ જ્યારે અઝાબને જોયો ત્યારે તેઓના ઇમાને તેઓને કંઇપણ ફાયદો ન આપ્યો. આ અલ્લાહની સુન્નત છે કે જે તેના બંદાઓમાં જારી (ચાલુ) છે અને ત્યાં નાસ્તિકોએ નુકસાન ઉઠાવ્યુ.

 

[40:00.00]

 

 

 

સુરા-૪૧/فصلت / ફૂસીલત

[40:02.00]

أعوذُ بِٱللَّهِ مِنَ ٱلشَّيۡطَٰنِ ٱلرَّجِيمِ

અઉઝુ બિલ્લાહી મીનશ શૈતાનીર રજીમ

હું શાપિત શૈતાનથી અલ્લાહની શરણ માંગું છું

 

[40:05.00]

بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَـٰنِ ٱلرَّحِيمِ

rçtÂMBtÕÕttrnh3 hn14BttrLth3 hn2eBt

અલ્લાહના નામથી જે ધણો મહેરબાન, બહુજ રહેમ કરવાવાળો છે

 

[40:07.02]

حٰمٓ‌ ۚ‏﴿1﴾‏

૧.n1t-Bte9Bt

૧.હા મીમ.

 

[40:11.00]

تَنْزِيْلٌ مِّنَ الرَّحْمٰنِ الرَّحِيْمِ‌ۚ‏﴿2﴾‏

૨.ítLt3ÍeÕtwBt3 BtuLth0n14BttrLth0n2eBt

૨.આ (કિતાબ) રહેમાન અને રહીમ તરફથી નાઝિલ કરવામાં આવેલી છે.

 

[40:17.00]

كِتٰبٌ فُصِّلَتْ اٰيٰتُهٗ قُرْاٰنًا عَرَبِيًّا لِّقَوْمٍ يَّعْلَمُوْنَۙ‏﴿3﴾‏

૩.fuíttçtwLt3 VwM1Ëu2Õtít3 ytGttíttunq fwh3ytLtLt3 y1hrçtGGtÕt Õtuf1Ôt3®BtGt3 Gty14ÕtBtqLt

૩.આ કિતાબ છે જેની આયતો તફસીલ સાથે બયાન કરવામાં આવી છે, કુરઆન અરબીમાં છે, તે લોકો માટે કે જેઓ જાણે છે:

 

[40:25.00]

بَشِيْرًا وَّنَذِيْرًا‌ ۚ فَاَعْرَضَ اَكْثَرُهُمْ فَهُمْ لَا يَسْمَعُوْنَ‏﴿4﴾‏

૪.çt~tehkÔt0LtÍ8ehLt3, Vyy14hÍ1 yf3Ë7htunwBt3 VnwBt3 Õtt GtMBtW2Lt

૪.આ ખુશખબરી આપનાર, અને ડરાવનાર છે, પરંતુ તેઓમાંના ઘણાંખરાએ મોઢું ફેરવી લીધું પરિણામે તેઓ સાંભળતા નથી.

 

[40:33.00]

وَقَالُوْا قُلُوْبُنَا فِیْۤ اَكِنَّةٍ مِّمَّا تَدْعُوْنَاۤ اِلَيْهِ وَفِیْۤ اٰذَانِنَا وَقْرٌ وَّمِنْۢ بَيْنِنَا وَبَيْنِكَ حِجَابٌ فَاعْمَلْ اِنَّنَا عٰمِلُوْنَ‏﴿5﴾‏

૫.Ôtf1tÕtq ftu2ÕtqçttuLtt Ve9 yrfLLtrítBt3 rBtBBtt ítŒ3W2Ltt9 yuÕtGt3nu ÔtVe9 ytÍt7LtuLtt Ôtf14ÁkÔt3 ÔtrBtBt3 çtGt3LtuLtt ÔtçtGt3Ltuf nu2òçtwLt3 Vy14BtÕt3 ELLtLtt y1tBtuÕtqLt

૫.અને તેઓ કહ્યુ કે તું જેની તરફ અમને બોલાવે છે તેની માટે અમારા દિલો પડદામાં છે. અને અમારા કાનોમાં બહેરાપણું છે, અને અમારી તથા તારી વચ્ચે એક પડદો છે; માટે તું તારૂં કામ કર, અને અમે અમારૂં કામ કરીએ છીએ.

 

[40:53.00]

قُلْ اِنَّمَاۤ اَنَا بَشَرٌ مِّثْلُكُمْ يُوْحٰٓى اِلَىَّ اَنَّمَاۤ اِلٰهُكُمْ اِلٰهٌ وَّاحِدٌ فَاسْتَقِيْمُوْۤا اِلَيْهِ وَاسْتَغْفِرُوْهُ‌ ؕ وَوَيْلٌ لِّلْمُشْرِكِيْنَ ۙ‏﴿6﴾‏

૬.f1wÕt ELLtBtt9 yLttçt~tÁBt3 rBtM7ÕttufwBt3 Gtqnt92 yuÕtGGt yLLtBtt9 yuÕttntufwBt3 yuÕttnwkÔt0tn2uŒwLt3 VMítf2eBtq yuÕtGt3nu ÔtMítø14tVuYntu, Ôt ÔtGt3ÕtwÕt rÕtÕt3Btw~t3hufeLt

૬.તું કહે કે હું પણ તમારા જેવો એક ઇન્સાન છું, (પરંતુ) મારા તરફ વહી આવે છે કે તમારો માઅબૂદ ફકત એક છે, માટે તેની તરફ સંપૂર્ણ ઘ્યાન આપો, તથા તેનાથી મગફેરત ચાહો; અને મુશરિકોના હાલ પર અફસોસ છે:

  ૩/૪ સિપારો પુરું

[41:12.00]

الَّذِيْنَ لَا يُؤْتُوْنَ الزَّكٰوةَ وَهُمْ بِالْاٰخِرَةِ هُمْ كٰفِرُوْنَ‏﴿7﴾‏

૭.ÕÕtÍ8eLt ÕttGttuy3ítqLtÍ0ftít ÔtnwBt3 rçtÕt3ytÏtu2hítu nwBt3 ftVuYLt

૭.જેઓ ઝકાત અદા કરતા નથી અને આખેરતનો ઇન્કાર કરનારા છે.

 

[41:23.00]

اِنَّ الَّذِيْنَ اٰمَنُوْا وَعَمِلُوا الصّٰلِحٰتِ لَهُمْ اَجْرٌ غَيْرُ مَمْنُوْنٍ۠ ‏‏﴿8﴾‏

૮.ELLtÕÕtÍ8eLt ytBtLtq Ôty1BtuÕtqË14Ë1tÕtun1títu ÕtnwBt3 ys3ÁLt3 ø1tGt3htu BtBt3LtqLt

૮.બેશક જે લોકો ઇમાન લાવ્યા અને નેક આમાલ કર્યા તેમના માટે હરગિઝ ખત્મ ન થનાર બદલો છે.

 

[41:34.00]

قُلْ اَئِنَّكُمْ لَتَكْفُرُوْنَ بِالَّذِىْ خَلَقَ الْاَرْضَ فِیْ يَوْمَيْنِ وَتَجْعَلُوْنَ لَهٗۤ اَنْدَادًا‌ؕ ذٰلِكَ رَبُّ الْعٰلَمِيْنَ‌ۚ‏﴿9﴾‏

૯.f1wÕt3 yELLtfwBt3 Õtítf3VtuYLt rçtÕÕtÍ8e Ï1tÕtf1Õt3 yÍ2o VeGtÔt3BtGt3Ltu Ôtíts3y1ÕtqLt Õtnq9 yLŒtŒLt3, Ít7Õtuf hççtwÕt3 y1tÕtBteLt

૯.તું કહે કે શું તમે તેનો ઇન્કાર કરો છો કે જેણે ઝમીનને બે દિવસમાં પૈદા કરી અને તેના જેવો બીજાને ઠેરવો છો? (જો કે) તે દુનિયાઓનો પાલનહાર છે.

 

[41:50.00]

وَجَعَلَ فِيْهَا رَوَاسِىَ مِنْ فَوْقِهَا وَبٰرَكَ فِيْهَا وَقَدَّرَ فِيْهَاۤ اَقْوَاتَهَا فِیْۤ اَرْبَعَةِ اَيَّامٍؕ سَوَآءً لِّلسَّآئِلِيْنَ‏﴿10﴾‏

૧૦.Ôtsy1Õt Vent hÔttËuGt rBtLt3 VÔt3fu2nt Ôtçtthf Vent Ôtf1Œ0h Vent9 yf14Ôttítnt Ve9 yh3çty1ítu yGGttrBtLt, ËÔtt9yÕt3 rÕtMËt9yuÕteLt

૧૦.અને તેણે આ ઝમીન ઉપર મજબૂત પહાડ કાયમ કરી દીધા અને તેમાં બરકત પેદા કરી તેમજ જીવન જરૂરીયાતની બધી વસ્તુઓ મુકર્રર કરી દીધી -આ બધુ ચાર દિવસમાં હતુ- કે જે માંગણી કરનારની જરૂરત પ્રમાણે છે.

 

[42:10.00]

ثُمَّ اسْتَوٰۤى اِلَى السَّمَآءِ وَهِىَ دُخَانٌ فَقَالَ لَهَا وَلِلْاَرْضِ ائْتِيَا طَوْعًا اَوْ كَرْهًا ؕ قَالَتَاۤ اَتَيْنَا طَآئِعِيْنَ‏﴿11﴾‏

૧૧.Ë7wBBtMítÔtt9 yuÕtË0Btt9yu ÔtnuGt ŒtuÏt1tLtwLt3 Vf1tÕt Õtnt ÔtrÕtÕt3 yh3Íu2y3ítuGtt ít1Ôt3y1Lt3 yÔt3 fh3nLt3, f1tÕtítt9 yítGt3Ltt ítt92yuE2Lt

૧૧.ત્યારબાદ તેણે આસમાન(ની ખિલકત) તરફ ઘ્યાન આપ્યું એવી હાલતમાં કે તે ધુમાડો હતુ પછી તેને અને ઝમીનને હુકમ કર્યો કે તમે બંને મરજીથી અથવા જબરદસ્તીથી આકાર પામો, બંનેએ કહ્યું કે અમે ફરમાબરદાર બનીને આકાર પામીએ છીએ.

 

[42:37.00]

فَقَضٰٮهُنَّ سَبْعَ سَمٰوَاتٍ فِیْ يَوْمَيْنِ وَاَوْحٰى فِیْ كُلِّ سَمَآءٍ اَمْرَهَا‌ ؕ وَزَ يَّنَّا السَّمَآءَ الدُّنْيَا بِمَصَابِيْحَ ‌ۖ ۗ وَحِفْظًا ‌ؕ ذٰلِكَ تَقْدِيْرُ الْعَزِيْزِ الْعَلِيْمِ‏﴿12﴾‏

૧૨.Vf1Í1tnwLLt Ëçy1 ËBttÔttrítLt3 Ve GtÔt3BtGt3Ltu ÔtyÔt3n1t Ve fwÕÕtu ËBtt9ELt3 yBhnt, ÔtÍGGtLLtË0Btt9yŒw0LGtt çtuBtË1tçten1 Ôtrn2V3Í5Lt3, Í5tÕtuf ítf14ŒeÁÕt3 y1ÍerÍÕt3 y1ÕteBt

૧૨.પછી બે દિવસમાં સાત આસમાનો બનાવ્યા, અને દરેક આસમાનને તેનો હુકમ વહી કર્યો અને અમોએ દુનિયાના આસમાનને ચિરાગોથી ઝીનત આપી અને મહેફૂઝ કર્યુ; કે આ જબરદસ્ત જાણકાર (અલ્લાહ)ની તકદીર છે.

 

[42:59.00]

فَاِنْ اَعْرَضُوْا فَقُلْ اَنْذَرْتُكُمْ صٰعِقَةً مِّثْلَ صٰعِقَةِ عَادٍ وَّثَمُوْدَ ؕ‏﴿13﴾‏

૧૩.VELt3 yy14hÍq1 Vfw1Õt3 yLt3Í7h3íttufwBt3 Ë1tyu2f1ítBt3 rBtM7Õt Ë1tyu2f1ítu yt®ŒÔt0Ë7BtqŒ

૧૩.પછી અગર જો તેઓ મોઢુ ફેરવે, તો કહે કે હુ તમને કોમે આદ અને સમૂદ પર પડેલી વીજળી જેવી વીજળીથી ડરાવુ છું!

 

[43:11.00]

اِذْ جَآءَتْهُمُ الرُّسُلُ مِنْۢ بَيْنِ اَيْدِيْهِمْ وَمِنْ خَلْفِهِمْ اَلَّا تَعْبُدُوْۤا اِلَّا اللّٰهَ‌ؕ قَالُوْا لَوْ شَآءَ رَبُّنَا لَاَنْزَلَ مَلٰٓئِكَةً فَاِنَّا بِمَاۤ اُرْسِلْتُمْ بِهٖ كٰفِرُوْنَ‏﴿14﴾‏

૧૪.EÍ74ò9yíntuBtwh3 htuËtuÕttu rBtBt3çtGt3Ltu yGt3ŒernBt3 ÔtrBtLt3 Ï1tÕVurnBt3 yÕÕtt íty14çttuŒq9 EÕÕtÕÕttn, f1tÕtq ÕtÔt3~tt9y hççttuLtt ÕtyLt3ÍÕt BtÕtt9yufítLt3 VELLtt çtuBtt9 Wh3rËÕítwBt3 çtune ftVuYLt

૧૪.જયારે તેમની સામે અને પાછળથી અમારા રસૂલો તેમની પાસે આવ્યા કે અલ્લાહ સિવાય બીજા કોઇની ઇબાદત કરો નહીં, ત્યારે તેમણે કહ્યું કે જો અમારો પરવરદિગાર ચાહતે તો ફરિશ્તાઓને મોકલતે, માટે તમે જે કાંઇ લાવ્યા છો તેનો ઇન્કાર કરીએ છીએ.

 

[43:35.00]

فَاَمَّا عَادٌ فَاسْتَكْبَرُوْا فِى الْاَرْضِ بِغَيْرِ الْحَقِّ وَقَالُوْا مَنْ اَشَدُّ مِنَّا قُوَّةً  ‌ؕ اَوَلَمْ يَرَوْا اَنَّ اللّٰهَ الَّذِىْ خَلَقَهُمْ هُوَ اَشَدُّ مِنْهُمْ قُوَّةً  ؕ وَكَانُوْا بِاٰيٰتِنَا يَجْحَدُوْنَ‏﴿15﴾‏

૧૫.VyBBtt y1tŒwLt3 VMítf3çtY rVÕt3yÍu2o çtuø1tGt3rhÕt3n1f14fu2 Ôtf1tÕtq BtLt3 y~tŒtu0 rBtLLtt f1qÔt0ítLt3, yÔtÕtBt3 GthÔt3 yLLtÕÕttnÕÍ8e Ï1tÕtf1nwBt3 ntuÔty~tŒtu0 rBtLt3nwBt3 f1qÔt0ítLt3, ÔtftLtq çtuytGttítuLtt Gts3n1ŒqLt

૧૫.પછી કોમે આદે ઝમીનમાં નાહક તકબ્બૂર કર્યુ, અને કહ્યુ કે અમારાથી વધારે તાકતવાળા કોણ છે? શું તેઓ જાણતા ન હતા કે તેઓને પેદા કરનાર અલ્લાહ તે લોકો કરતાં વધારે તાકતવાળો છે? (આ ખોટી ધારણાને કારણે) તેઓ અમારી નિશાનીઓનો ઇન્કાર કરતા હતા.

 

[44:01.00]

فَاَرْسَلْنَا عَلَيْهِمْ رِيْحًا صَرْصَرًا فِیْۤ اَيَّامٍ نَّحِسَاتٍ لِّنُذِيْقَهُمْ عَذَابَ الْخِزْىِ فِى الْحَيٰوةِ الدُّنْيَا‌ ؕ وَلَعَذَابُ الْاٰخِرَةِ اَخْزٰى‌ وَهُمْ لَا يُنْصَرُوْنَ‏﴿16﴾‏

૧૬.Vyh3ËÕLtt y1ÕtGt1rnBt3 hen1Lt3 Ë1h3Ë1hLt3 Ve9 yGGttrBtLt3 Ltn2uËtrít Õtu0LttuÍ8ef1nwBt3 y1Ít7çtÕt3rÏt1Í74Gtu rVÕn1GttrítŒ0wLGtt, ÔtÕty1Ít7çtwÕt3 ytÏt2uhítu yÏ1Ít7 ÔtnwBt3 ÕttGtqLË1YLt

૧૬.છેવટે અમોએ પણ તેમના ઉપર મનહુસ દિવસોમાં તેજ અવાજ કરનાર ઠંડી હવાની આંધી મોકલી કે જેથી તેમને દુનિયાના જીવનમાં ઝલીલ કરનાર અઝાબની મજા ચખાડીએ; અને હકીકતમાં આખેરતનો અઝાબ આના કરતાંય વધારે ઝલીલ કરનારો છે, અને (ક્યાંયથી) મદદ કરવામાં નહીં આવે.

 

[44:23.00]

وَاَمَّا ثَمُوْدُ فَهَدَيْنٰهُمْ فَاسْتَحَبُّوا الْعَمٰى عَلَى الْهُدٰى فَاَخَذَتْهُمْ صٰعِقَةُ الْعَذَابِ الْهُوْنِ بِمَا كَانُوْا يَكْسِبُوْنَ‌ۚ‏﴿17﴾‏

૧૭.ÔtyBtt0 Ë7BtqŒtu VnŒGt3LttnwBt3 VMítn1çt0qÕt3 y1Btt y1ÕtÕt3ntuŒt VyÏ1tÍ7ínwBt3 Ë1tyu2f1ítwÕt3 y1Ít7rçtÕnqLtu çtuBtt ftLtq Gtf3ËuçtqLt

૧૭.અને કોમે સમૂદની અમોએ હિદાયત કરી, પરંતુ તેમણે અંધકારને હિદાયત ઉપર અગ્રતા આપી આજ કારણે અને તેઓના આમાલના કારણે વીજળી -તે ઝલીલ કરનાર અઝાબે- તેઓને પકડી લીધા.

 

[44:38.00]

وَ نَجَّيْنَا الَّذِيْنَ اٰمَنُوْا وَكَانُوْا يَتَّقُوْنَ۠ ‏‏﴿18﴾‏

૧૮.ÔtLts0Gt3LtÕÕtÍ8eLt ytBtLtq ÔtftLtq Gtíítf1qLt

૧૮.અને અમોએ તેઓને નજાત આપી જેઓ ઇમાનવાળા અને પરહેઝગાર હતા.

 

[44:47.00]

وَيَوْمَ يُحْشَرُ اَعْدَآءُ اللّٰهِ اِلَى النَّارِ فَهُمْ يُوْزَعُوْنَ‏﴿19﴾‏

૧૯.ÔtGtÔtBt3 Gttun14~thtu yy14Œt9WÕÕttnu yuÕtLLtthu VnwBt3 GtqÍW2Lt

૧૯.અને જે દિવસે અલ્લાહના દુશ્મનોને આગની પાસે ભેગા કરવામાં આવશે અને તેઓને (વેરવિખેર થવાથી) રોકી રાખવામાં આવશે.

 

[44:56.00]

حَتّٰٓى اِذَا مَا جَآءُوْهَا شَهِدَ عَلَيْهِمْ سَمْعُهُمْ وَاَبْصَارُهُمْ وَجُلُوْدُهُمْ بِمَا كَانُوْا يَعْمَلُوْنَ‏﴿20﴾‏

૨૦.n1íítt9 yuÍt7 Bttò9Wnt ~tnuŒ y1ÕtGt3rnBt3 ËByt2unwBt3 ÔtyçË1thtunwBt3 ÔtòuÕtqŒtunwBt3 çtuBtt ftLtq Gty14BtÕtqLt

૨૦.જ્યારે ત્યાં પહોંચશે ત્યારે તેમની આંખ, કાન અને ચામડીઓ જે કાંઇ અંજામ આપતા હતા તેની ગવાહી આપશે.

 

[45:08.00]

وَقَالُوْا لِجُلُوْدِهِمْ لِمَ شَهِدْتُّمْ عَلَيْنَا‌ ؕ قَالُوْۤا اَنْطَقَنَا اللّٰهُ الَّذِىْۤ اَنْطَقَ كُلَّ شَىْءٍ وَّهُوَ خَلَقَكُمْ اَوَّلَ مَرَّةٍ وَّاِلَيْهِ تُرْجَعُوْنَ‏﴿21﴾‏

૨૧.Ôtf1tÕtq ÕtuòuÕtqŒurnBt3 ÕtuBt ~trnít0wBt3 y1ÕtGt3Ltt, f1tÕt9q yLít1f1LtÕÕttnwÕÕtÍe98 yLít1f1 fwÕÕt ~tGt3EkÔt3 ÔtntuÔt Ï1tÕtf1fwBt3 yÔt0Õt Bth0®ítÔt3 Ôt yuÕtGt3nu ítwh3sW2Lt

૨૧.અને તેઓ પોતાની ચામડીઓને કહેશે શા માટે અમારી ખિલાફ ગવાહી આપી? તેઓ કહેશે કે અમને એ જ અલ્લાહે બોલતા કર્યા જેણે દરેક ચીઝને વાચા આપી છે, અને પહેલી વાર તેણે જ તમને પેદા કર્યા, અને તેની જ તરફ પાછા ફેરવવામાં આવશો.

 

[45:26.00]

وَمَا كُنْتُمْ تَسْتَتِرُوْنَ اَنْ يَّشْهَدَ عَلَيْكُمْ سَمْعُكُمْ وَلَاۤ اَبْصَارُكُمْ وَلَا جُلُوْدُكُمْ وَلٰكِنْ ظَنَنْتُمْ اَنَّ اللّٰهَ لَا يَعْلَمُ كَثِيْرًا مِّمَّا تَعْمَلُوْنَ‏﴿22﴾‏

૨૨.ÔtBtt fwLítwBt3 ítMítítuYLt ykGGt~t3nŒ y1ÕtGt3fwBt3 ËBt3yt2ufwBt3 ÔtÕtt9 yçË1thtufwBt3 ÔtÕtt òuÕtqŒtufwBt3 ÔtÕttrfLt3 Í5LtLítwBt3 yLLtÕÕttn ÕttGty14ÕtBttu fË8ehBt3 rBtBt0t íty14BtÕtqLt

૨૨.અને તમે એ માટે છુપાવતા ન હતા કે તમારા કાન તમારી આંખો અને તમારી ચામડીઓ તમારી ખિલાફ ગવાહી આપશે, પરંતુ તમારૂ ગુમાન હતુ કે અલ્લાહ તમારા ઘણાં કાર્યોને જાણતો નથી!

 

[45:48.50]

وَذٰلِكُمْ ظَنُّكُمُ الَّذِىْ ظَنَنْتُمْ بِرَبِّكُمْ اَرْدٰٮكُمْ فَاَصْبَحْتُمْ مِّنَ الْخٰسِرِيْنَ‏﴿23﴾‏

૨૩.ÔtÍt7ÕtufwBt3 Í5LLttuftuBtwÕÕtÍ8e Í5LtLt3ítwBt3 çtuhççtufwBt3 yh3ŒtfwBt3 VyË14çtn14ítwBt3 BtuLtÕt3 Ït1tËuheLt

૨૩.અને આ તમારૂ ગુમાન કે જે તમે તમારા રબ બાબતે કર્યુ (આ ગુમાને) તમને હલાક કરી નાખ્યા પરિણામે તમે નુકસાન ભોગવનારાઓ થઇ ગયા.

 

[46:00.00]

فَاِنْ يَّصْبِرُوْا فَالنَّارُ مَثْوًى لَّهُمْ‌ؕ وَاِنْ يَّسْتَعْتِبُوْا فَمَا هُمْ مِّنَ الْمُعْتَبِيْنَ‏﴿24﴾‏

૨૪.VEkGGtË47çtuY VLLtthtu BtM7ÔtÕÕtnwBt3, ÔtEkGGtMíty14ítuçtq VBttnwBt3 BtuLtÕt3 Bttuy14ítçteLt

૨૪.પછી અગર તેઓ સબ્ર કરે તો (શું ફાયદો) તેમનું ઠેકાણું જહન્નમ છે, અને અગર જો તેઓ તૌબા કરવા ચાહે તો પણ કબૂલ કરવામાં નહિં આવે.

 

[46:14.00]

وَقَيَّضْنَا لَهُمْ قُرَنَآءَ فَزَيَّنُوْا لَهُمْ مَّا بَيْنَ اَيْدِيْهِمْ وَمَا خَلْفَهُمْ وَحَقَّ عَلَيْهِمُ الْقَوْلُ فِیْۤ اُمَمٍ قَدْ خَلَتْ مِنْ قَبْلِهِمْ مِّنَ الْجِنِّ وَالْاِنْسِ‌ۚ اِنَّهُمْ كَانُوْا خٰسِرِيْنَ۠ ‏‏﴿25﴾‏

૨૫.Ôtf1GGtÍ14Ltt ÕtnwBt3 ft2uhLtt9y VÍGGtLtq ÕtnwBt3 BttçtGt3Lt yGt3ŒernBt3 ÔtBtt Ï1tÕVnwBt3 Ôtn1f14f1 y1ÕtGt3nuBtwÕt3 f1Ôt3Õttu Ve9 ytuBtrBtLt3 f1Œ3Ï1tÕtít3 rBtLt3 f1çÕturnBt3 BtuLtÕt3rsLLtu ÔtÕt3ELËu, ELLtnwBt3 ftLtq Ït1tËuheLt

૨૫.અને અમોએ તેમના માટે એવા સાથીઓ રાખ્યા હતા કે જેમણે તેમના આગલા પાછલા બધા કાર્યોને તેમની નજરમાં સારા બનાવી દીધા હતા, અને અગાઉની ઉમ્મતોમાંથી જિન્નાત અને ઇન્સાનો માટે પૂરવાર થયેલ અઝાબનો વાયદો તેઓ માટે પણ પૂરવાર થયો કે બેશક તેઓ નુકસાન ભોગવનારા હતા.

 

[46:38.00]

وَقَالَ الَّذِيْنَ كَفَرُوْا لَا تَسْمَعُوْا لِهٰذَا الْقُرْاٰنِ وَالْغَوْا فِيْهِ لَعَلَّكُمْ تَغْلِبُوْنَ‏﴿26﴾‏

૨૬.Ôtf1tÕtÕÕtÍ8eLt fVY ÕttítË3BtW2 ÕtuntÍ7Õt3 f1wh3ytLtu ÔtÕt3ø1tÔt3 Venu Õty1ÕÕtfwBt3 ítø14tÕtuçtqLt

૨૬.અને (નાસ્તિકો આપસમાં) કહ્યુ કે આ કુરઆનને સાંભળો નહિં અને તેની તિલાવતના સમયે ઘોંઘાટ કરો, કદાચને તમે ગાલિબ થઇ જાઓ.

 

[46:50.00]

فَلَنُذِيْقَنَّ الَّذِيْنَ كَفَرُوْا عَذَابًا شَدِيْدًاۙ وَّلَنَجْزِيَنَّهُمْ اَسْوَاَ الَّذِىْ كَانُوْا يَعْمَلُوْنَ‏﴿27﴾‏

૨૭.VÕtLttuÍ8ef1LLtÕÕtÍ8eLt fVY y1Ít7çtLt3 ~tŒeŒkÔt3 ÔtÕt Lts3ÍuGtLLtnwBt3 yMÔtyÕÕtÍ8e ftLtq Gty14BtÕtqLt

૨૭.પછી જરૂર અમો નાસ્તિકોને સખ્ત અઝાબની મજા ચખાડીશું અને તેમને તેમના બદતરીન આમાલનો બદલો આપીશું.

 

[47:04.00]

ذٰلِكَ جَزَآءُ اَعْدَآءِ اللّٰهِ النَّارُ‌ ۚ لَهُمْ فِيْهَا دَارُ الْخُلْدِ‌ ؕ جَزَآءًۢ بِمَا كَانُوْا بِاٰيٰتِنَا يَجْحَدُوْنَ‏﴿28﴾‏

૨૮.Ít7Õtuf sÍt9ytu yy14Œt9EÕÕttrnLLtthtu, ÕtnwBt3 Vent ŒtYÕt3 Ï1twÕŒu, sÍt9yBt3 çtuBtt ftLtq çtuytGttítuLtt Gts3n1ŒqLt

૨૮.આ આગ અલ્લાહના દુશ્મનોની સજા છે, જેમાં તેઓનું હંમેશાનુ ઠેકાણું છે; આ સજા એ માટે છે કે તેઓ અમારી આયતોનો ઇન્કાર કરતા હતા.

 

[47:34.00]

وَقَالَ الَّذِيْنَ كَفَرُوْا رَبَّنَاۤ اَرِنَا الَّذَيْنِ اَضَلّٰنَا مِنَ الْجِنِّ وَالْاِنْسِ نَجْعَلْهُمَا تَحْتَ اَقْدَامِنَا لِيَكُوْنَا مِنَ الْاَسْفَلِيْنَ‏﴿29﴾‏

૨૯.Ôtf1tÕtÕÕtÍ8eLt fVY hççtLtt9 yhuLtÕt3 ÕtÍe8Ltu yÍ1ÕÕttLtt BtuLtÕt3 rsLLtu ÔtÕt3ELËu Lts3y1Õt3ntuBtt ítn14ít yf14ŒtBtuLtt ÕtuGtfqLtt BtuLtÕt3 yMVÕteLt

૨૯.અને નાસ્તિકો કહેશે કે પરવરદિગાર જિન્નાત તથા ઇન્સાનોમાંથી અમને ગુમરાહ કરનારને દેખાડ જેથી અમે તેમને અમારા પગની નીચે રાખીએ જેથી સૌથી હલ્કા લોકો બની જાય.

 

[47:53.00]

اِنَّ الَّذِيْنَ قَالُوْا رَبُّنَا اللّٰهُ ثُمَّ اسْتَقَامُوْا تَتَنَزَّلُ عَلَيْهِمُ الْمَلٰٓئِكَةُ اَلَّا تَخَافُوْا وَلَا تَحْزَنُوْا وَاَبْشِرُوْا بِالْجَنَّةِ الَّتِىْ كُنْتُمْ تُوْعَدُوْنَ‏﴿30﴾‏

૩૦.ELLtÕÕtÍ8eLt f1tÕtq hççttuLtÕÕttntu Ë7wBBtMítf1tBtq ítítLtÍ0Õttu y1ÕtGt3nuBtwÕt3 BtÕtt9yufíttu yÕÕttítÏt1tVq ÔtÕttítn14ÍLtq Ôtyç~tuY rçtÕt3 sLLtrítÕÕtíte fwLítwBt3 ítqy1ŒqLt

૩૦.બેશક જેઓએ કહ્યું કે અમારો પરવરદિગાર અલ્લાહ છે પછી તેમના ઉપર કાયમ રહ્યા તેમના ઉપર ફરિશ્તાઓ નાઝિલ થાય છે કે ન ડરો, ન દુ:ખી થાવ તમને જન્નતની ખુશખબરી કે જેનો તમને વાયદો કરવામાં આવેલ છે.

 

[48:29.00]

نَحْنُ اَوْلِيٰٓؤُکُمْ فِى الْحَيٰوةِ الدُّنْيَا وَفِى الْاٰخِرَةِ ۚ وَلَكُمْ فِيْهَا مَا تَشْتَهِىْۤ اَنْفُسُكُمْ وَلَكُمْ فِيْهَا مَا تَدَّعُوْنَ ؕ‏﴿31﴾‏

૩૧.Ltn14Lttu yÔt3ÕtuGtt9ytufwBt3 rVÕn1GttrítŒw0LGtt ÔtrVÕt3 ytÏt2uhítu, ÔtÕtfwBt3 Vent Bttít~ítne9 yLVtuËtufwBt3 ÔtÕtfwBt3 Vent BttítŒ0W2Lt

૩૧.અમે દુનિયા અને આખેરતમાં તમારા મદદગાર છીએ અને (જન્નતમાં) તમારી ચાહત અને માંગણીની દરેક ચીઝ તમારા માટે (હાજર) છે.

 

[48:48.00]

نُزُلًا مِّنْ غَفُوْرٍ رَّحِيْمٍ۠ ‏‏﴿32﴾‏

૩૨.LttuÍtuÕtBt3 rBtLt3ø1tVqrhh0n2eBt

૩૨.ગફુરૂર રહીમ (અલ્લાહ) તરફથી આ મહેમાન નવાઝી છે.

 

[48:53.00]

وَمَنْ اَحْسَنُ قَوْلًا مِّمَّنْ دَعَاۤ اِلَى اللّٰهِ وَعَمِلَ صَالِحًا وَّقَالَ اِنَّنِىْ مِنَ الْمُسْلِمِيْنَ‏﴿33﴾‏

૩૩.ÔtBtLt3 yn14ËLttu f1Ôt3ÕtBt3 rBtBt0Lt3 Œyt92 yuÕtÕÕttnu Ôty1BtuÕt Ë1tÕtun1kÔt3 Ôtf1tÕt ELLtLte BtuLtÕt3 BtwË3ÕtuBteLt

૩૩.અને તેના કરતાં બહેતર વાત કોની છે કે જે લોકોને અલ્લાહ તરફ દાવત આપે તથા નેક અમલ કરે અને કહે કે બેશક હું મુસલમાન છું?!

 

[49:07.00]

وَلَا تَسْتَوِى الْحَسَنَةُ وَ لَا السَّيِّئَةُ ؕ اِدْفَعْ بِالَّتِىْ هِىَ اَحْسَنُ فَاِذَا الَّذِىْ بَيْنَكَ وَبَيْنَهٗ عَدَاوَةٌ كَاَنَّهٗ وَلِىٌّ حَمِيْمٌ‏﴿34﴾‏

૩૪.ÔtÕtt ítMítrÔtÕt3 n1ËLtíttu ÔtÕtMËGGtuyíttu, EŒ3Vy14 rçtÕÕtíte nuGt yn14ËLttu VyuÍ7ÕÕtÍ8e çtGt3Ltf ÔtçtGt3Ltnq y1ŒtÔtítwLt3 fyLLtnq ÔtrÕtGGtwLt3 n1BteBt

૩૪.બદી અને નેકી સમાન નથી માટે બદીને નેકી વડે હટાવ, તારી અને જેની વચ્ચે દુશ્મની છે એકાએક (જોઇશ કે) તે જાણે પાકો દોસ્ત છે.

 

[49:23.00]

وَمَا يُلَقّٰٮهَاۤ اِلَّا الَّذِيْنَ صَبَرُوْا‌ۚ وَمَا يُلَقّٰٮهَاۤ اِلَّا ذُوْ حَظٍّ عَظِيْمٍ‏﴿35﴾‏

૩૫.ÔtBtt GttuÕtf14f1tnt9 EÕÕtÕÕtÍ8eLt Ë1çtY, ÔtBttGttuÕtf14f1tnt9 EÕÕtt Íq7n1Í54rÍ5Lt3 y1Í6eBt

૩૫.અને આ (સિફત) હાંસિલ નહી થાય સિવાય સબ્ર કરનાર અને (પરહેઝગારીનો) મહાન હિસ્સો રાખનારને.

 

[49:37.00]

وَاِمَّا يَنْزَغَنَّكَ مِنَ الشَّيْطٰنِ نَزْغٌ فَاسْتَعِذْ بِاللّٰهِ‌ؕ اِنَّهٗ هُوَ السَّمِيْعُ الْعَلِيْمُ‏﴿36﴾‏

૩૬.ÔtEBBtt GtLt3Íø1tLLtf BtuLt~t3~tGt3ít1tLtu LtÍ3ø1twLt3 VMítE2Í74 rçtÕÕttnu, ELLtnq ntuÔtMËBteW2Õt3 y1ÕteBt

૩૬.અને જો તમારા મનમાં શૈતાન તરફથી કોઇ વસવસો પેદા થાય તો અલ્લાહની પનાહ ચાહો, બેશક તે સાંભળનાર અને જાણનાર છે.

 

[49:52.00]

وَمِنْ اٰيٰتِهِ الَّيْلُ وَالنَّهَارُ وَالشَّمْسُ وَالْقَمَرُ‌ؕ لَا تَسْجُدُوْا لِلشَّمْسِ وَلَا لِلْقَمَرِ وَاسْجُدُوْا لِلّٰهِ الَّذِىْ خَلَقَهُنَّ اِنْ كُنْتُمْ اِيَّاهُ تَعْبُدُوْنَ‏﴿37﴾‏ ۩

૩૭.ÔtrBtLt3 ytGttíturnÕÕtGt3Õttu ÔtLLtnthtu Ôt~t3~tBËtu ÔtÕt3f1Bthtu, ÕttítË3òuŒq rÕt~t3~tBËu ÔtÕttrÕtÕt3 f1Bthu ÔtË3òuŒq rÕtÕt0trnÕÕtÍ8e Ï1tÕtf1nwLLt ELt3fwLítwBt3 EGGttntu íty14çttuŒqLt
yt ytGtít ÃtZGtt ÃtAe rËsŒtu fhÔttu ÔttSçt Au.۩

૩૭.અને તેની નિશાનીઓમાંથી રાત અને દિવસ, સૂરજ તથા ચાંદ છે, માટે સૂરજ તથા ચાંદને સજદો ન કરો, (પરંતુ) જો તમે ફકત તેની જ ઇબાદત કરતા હોવ તો અલ્લાહને સજદો કરો જેણે તેને પેદા કર્યા છે.۩

(આ આયત પર વાજીબ સજદાહ છે) ۩

[50:15.00]

فَاِنِ اسْتَكْبَرُوْا فَالَّذِيْنَ عِنْدَ رَبِّكَ يُسَبِّحُوْنَ لَهٗ بِالَّيْلِ وَالنَّهَارِ وَهُمْ لَا يَسْئَمُوْنَ﴿38﴾‏

૩૮.VyurLtMítf3çtY VÕÕtÍ8eLt E2LŒ hççtuf GttuËççtunq1Lt Õtnq rçtÕt3ÕtGt3Õtu ÔtLLtnthu ÔtnwBt3 ÕttGtË3yBtqLt

૩૮.અને જો તેઓ તકબ્બુર કરે તો તારા પરવરદિગાર પાસે એવા લોકો છે તેઓ રાત અને દિવસ તેની તસ્બીહ કરે છે અને થાકતા નથી.

કુરઆન ના સજદા ની દુઆ

[50:29.00]

وَمِنْ اٰيٰتِهٖۤ اَنَّكَ تَرَى الْاَرْضَ خَاشِعَةً فَاِذَاۤ اَنْزَلْنَا عَلَيْهَا الْمَآءَ اهْتَزَّتْ وَرَبَتْ‌ؕ اِنَّ الَّذِىْۤ اَحْيَاهَا لَمُحْىِ الْمَوْتٰى ؕ اِنَّهٗ عَلٰى كُلِّ شَىْءٍ قَدِيْرٌ‏﴿39﴾‏

૩૯.ÔtrBtLt3 ytGttítune yLLtf íthÕt3 yÍo2 Ït1t~tuy1ítLt3 VyuÍt98 yLt3ÍÕLtt y1ÕtGt3nÕt3 Btt9yn3ítÍ0ít3 Ôthçtít3, ELLtÕÕtÍe98 yn14Gttnt ÕtBttun14rGtÕt3 BtÔt3ítt, ELLtnq y1ÕttfwÕÕtu ~tGt3ELt3 f1Œeh

૩૯.અને તેની નિશાનીઓમાંથી એ છે કે તું ઝમીનને ઊજ્જડ જોવે છો પરંતુ જયારે અમે પાણી વરસાવીએ ત્યારે ઝમીન (પર લીલોતરી) લહેરાવા લાગે છે જેને તે (ઝમીન) જીવંત કરી તે જરૂર મુર્દાને જીવંત કરશે અને બેશક તે દરેક વસ્તુ પર કુદરત ધરાવે છે.

 

[50:52.00]

اِنَّ الَّذِيْنَ يُلْحِدُوْنَ فِیْۤ اٰيٰتِنَا لَا يَخْفَوْنَ عَلَيْنَا ؕ اَفَمَنْ يُّلْقٰى فِى النَّارِ خَيْرٌ اَمْ مَّنْ يَّاْتِىْۤ اٰمِنًا يَّوْمَ الْقِيٰمَةِ‌ ؕ اِعْمَلُوْا مَا شِئْتُمْ‌ ۙ اِنَّهٗ بِمَا تَعْمَلُوْنَ بَصِيْرٌ‏﴿40﴾‏

૪૦.ELLtÕÕtÍ8eLt GtwÕnu2ŒqLt Ve9 ytGttítuLtt ÕttGtÏ14tVÔt3Lt y1ÕtGt3Ltt, yVBtkGGtwÕf1t rVLLtthu Ï1tGt3ÁLt3 yBBtkGt3Gty3íte9 ytBtuLtkGt3 GtÔt3BtÕt3 fu2GttBtítu, yuy14BtÕtq Btt~tuy3ítwBt3 ELLtnq çtuBtt íty14BtÕtqLt çtË2eh

૪૦.બેશક જે લોકો અમારી આયતોમાં વક્રતા પેદા કરે છે, તેઓ અમારાથી છુપાએલા નથી, શું જેને જહન્નમમાં નાખવામાં આવે તે બહેતર છે કે જે કયામતના દિવસે સલામતી સાથે આવે? તમે જે ચાહો કરો, બેશક તમે કરો છો તેને તે જોવે છે.

 

[51:46.00]

اِنَّ الَّذِيْنَ كَفَرُوْا بِالذِّكْرِ لَمَّا جَآءَهُمْ‌ۚ وَاِنَّهٗ لَكِتٰبٌ عَزِيْزٌۙ‏﴿41﴾‏

૪૧.ELLtÕÕtÍ8eLt fVY rçtÍ74rÍ7f3hu ÕtBBtt ò9ynwBt3, ÔtELLtnq ÕtfuíttçtwLt3 y1ÍeÍw

૪૧.જ્યારે ઝિક્ર આવ્યો ત્યારે જેઓએ નાસ્તિક થયા (તેઓ છુપા નથી), અને આ એક જબરદસ્ત કિતાબ છે :

 

[51:57.00]

لَّا يَاْتِيْهِ الْبَاطِلُ مِنْۢ بَيْنِ يَدَيْهِ وَلَا مِنْ خَلْفِهٖ‌ؕ تَنْزِيْلٌ مِّنْ حَكِيْمٍ حَمِيْدٍ‏﴿42﴾‏

૪૨.ÕÕttGty3íternÕt3 çttítu2Õttu rBtBt3 çtGt3Ltu GtŒGt3nu ÔtÕtt rBtLt3 Ï1tÕVune, ítLt3ÍeÕtwBt3 rBtLt3 n1ferBtLt3 n1BteŒ

૪૨.તેમાં કંઇપણ બાતિલ આગળથી કે પાછળથી નથી આવતુ કારણકે આ વખાણપાત્ર અને હિકમતવાળા તરફથી નાઝિલ થયેલ છે.

 

[52:11.00]

مَا يُقَالُ لَكَ اِلَّا مَا قَدْ قِيْلَ لِلرُّسُلِ مِنْ قَبْلِكَ ‌ؕ اِنَّ رَبَّكَ لَذُوْ مَغْفِرَةٍ وَّذُوْ عِقَابٍ ا لِيْمٍ‏﴿43﴾‏

૪૩.BttGttuf1tÕttu Õtf EÕÕtt Bttf1Œ3f2eÕt rÕth3htuËtuÕtu rBtLt3f1çÕtuf, ELLt hççtf ÕtÍq7Btø14tVuh®ítÔt3 ÔtÍq7yu2f1trçtLt3 yÕteBt

૪૩.(પયગંબર !) તને જે કાંઇ પણ કહેવામાં આવે છે તે તમારી અગાઉના રસૂલોને કહેવામાં આવ્યુ હતુ અને તારો પરવરદિગાર માફ કરનાર અને સખ્ત અઝાબનો માલિક છે.

 

[52:27.00]

وَلَوْ جَعَلْنٰهُ قُرْاٰنًا اَعْجَمِيًّا لَّقَالُوْا لَوْلَا فُصِّلَتْ اٰيٰتُهٗ ؕ ءَؔاَعْجَمِىٌّ وَّعَرَبِىٌّ‌ ؕ قُلْ هُوَ لِلَّذِيْنَ اٰمَنُوْا هُدًى وَشِفَآءٌ‌ ؕ وَ الَّذِيْنَ لَا يُؤْمِنُوْنَ فِیْۤ اٰذَانِهِمْ وَقْرٌ وَّهُوَ عَلَيْهِمْ عَمًى‌ ؕ اُولٰٓئِكَ يُنَادَوْنَ مِنْ مَّكَانٍۢ بَعِيْدٍ۠ ‏‏﴿44﴾‏

૪૪.ÔtÕtÔt3sy1ÕLttntu f1wh3ytLtLt3 yy14srBtGGtÕt3 Õtf1tÕtq ÕtÔt3Õtt VwM1Ëu2Õtít3 ytGttíttunq, yyy14srBtGGtwkÔt3 Ôty1hrçtGGtwLt3, f1wÕt3 ntuÔt rÕtÕÕtÍ8eLt ytBtLtq ntuŒkÔt0 ~tuVt9WLt3, ÔtÕÕtÍ8eLt ÕttGttuy3BtuLtqLt Ve9 ytÍt7LturnBt3 Ôtf14ÁkÔt3 ÔtntuÔt y1ÕtGt3rnBt3 y1BtLt3, ytuÕtt9yuf GttuLttŒÔt3Lt rBtBt3 BtftrLtBt3 çtE2Œ

૪૪.અને અગર અમે આ કુરઆનને અજમી ભાષામાં નાઝિલ કરત તો તેઓ કહેતે કે તેની આયતો વાઝેહ કેમ નથી, અને આ અજમી કિતાબ અરબ માટે?! કહે કે આ કિતાબ ઇમાનવાળા માટે શફા અને હિદાયત છે, અને જેઓ ઇમાન નથી લાવતા તેમના કાનમાં બહેરાપણું છે, અને તેમને તે દેખાતું નથી, અને (એવા છે જાણે કે) તેઓને દૂરથી પોકારવામાં આવતા હોય.

 

[53:03.00]

وَلَقَدْ اٰتَيْنَا مُوْسَى الْكِتٰبَ فَاخْتُلِفَ فِيْهِ‌ؕ وَلَوْلَا كَلِمَةٌ سَبَقَتْ مِنْ رَّبِّكَ لَقُضِىَ بَيْنَهُمْ‌ؕ وَاِنَّهُمْ لَفِیْ شَكٍّ مِّنْهُ مُرِيْبٍ‏﴿45﴾‏

૪૫.ÔtÕtf1Œ3 ytítGtLtt BtqËÕt3 fuíttçt VÏ1íttuÕtuV Venu, ÔtÕtÔt3Õtt fÕtuBtítwLt3 Ëçtf1ít3 rBth3hççtuf Õtftu2Íu2Gt çtGt3LtnwBt3, ÔtELLtnwBt3 ÕtVe ~tf3rfBt3 rBtLntu Bttuheçt

૪૫.અને બેશક અમોએ મૂસાને કિતાબ આપી તે પછી તેમાં ઇખ્તેલાફ થયો, અને તારા પરવરદિગાર તરફથી (મોહલત આપવાનુ) અગાઉથી નક્કી ન હોત તો તેમની વચ્ચે ફેસલો થઇ ગયો હોત, અને હકીકતમાં તેઓ બદગુમાનીવાળી શંકામાં પડયા છે.

 

[53:19.00]

مَنْ عَمِلَ صَالِحًا فَلِنَفْسِهٖ‌ وَمَنْ اَسَآءَ فَعَلَيْهَا‌ؕ وَمَا رَبُّكَ بِظَلَّامٍ لِّلْعَبِيْدِ‏﴿46﴾‏

૪૬.BtLt3 y1BtuÕt Ë1tÕtun1Lt3 VÕtuLtV3Ëune, ÔtBtLt3yËt9y Vy1ÕtGt3nt, ÔtBtt hççttuf çtuÍ5ÕÕttrBtÕt3 rÕtÕt3y1çteŒ

૪૬.જે કોઇ નેક અમલ કરે, તેનો ફાયદો પોતાના માટે છે અને જે કોઇ બૂરાઇ કરે, તેણે પોતાની સાથે જ બૂરાઇ કરી છે અને તારો પરવરદિગાર બંદાઓ પર ઝુલ્મ કરતો નથી.

 

[53:37.00]

 

 

 

સિપારો ૨૪ પૂરો