સિપારો ૨૨

[00:00.00]

 

 

 

સિપારો ૨૨
الأحزاب / અલ અહઝાબ
સુરા-૩૩ | આયત-૩૧ થી ૭૩
سبإ / સબા
Surah-34| આયત-૧ થી ૫૪
فاطر
ફાતિર
સુરા-૩૫ | આયત-૧ થી 45
يس / યાસીન
સુરા-૩૬ | આયત-૧ થી ૨૭
62-૧/૪ સિપારો પુરું
30- ૧/૨ સિપારો પુરું
14- ૩/૪ સિપારો પુરું

[00:00.01]

وَمَنْ يَّقْنُتْ مِنْكُنَّ لِلّٰهِ وَرَسُوْلِهٖ وَتَعْمَلْ صَالِحًا نُّؤْتِهَآ اَجْرَهَا مَرَّتَيْنِۙ وَاَعْتَدْنَا لَهَا رِزْقًا كَرِيْمًا‏﴿31﴾‏

૩૧.ÔtBtkGt3 Gtf14Ltwít3 rBtLt3fwLLt rÕtÕÕttnu ÔthËqÕtune Ôtíty14BtÕt3 Ë1tÕtun1Lt3 Lttuy3ítunt9 ys3hnt Bth0ítGt3Ltu Ôt yy14ítŒ3Ltt Õtnt rhÍ3f1Lt3 fheBtt

૩૧. અને તમારામાંથી જે અલ્લાહ તથા તેના રસૂલની તાબેદારી કરે તથા નેક અમલ કરે તો અમે તેણીને તેનો બમણો બદલો આપીશું, અને અમોએ તેણીને માટે મોહતરમ રોઝી તૈયાર રાખી છે.

જારી રાખો સુરે અહઝાબ-૩૦

[00:22.00]

يٰنِسَآءَ النَّبِىِّ لَسْتُنَّ كَاَحَدٍ مِّنَ النِّسَآءِ اِنِ اتَّقَيْتُنَّ فَلَا تَخْضَعْنَ بِالْقَوْلِ فَيَطْمَعَ الَّذِىْ فِیْ قَلْبِهٖ مَرَضٌ وَّقُلْنَ قَوْلًا مَّعْرُوْفًا ۚ‏﴿32﴾‏

૩૨.Gtt LtuËt9yLLtrçtGGtu ÕtMítwLLt fyn1rŒBt3 BtuLtLLtuËt9yu yurLt¥tf1Gt3ítwLLt VÕtt ítÏ14tÍ1y14Lt rçtÕt3 f1Ôt3Õtu VGtí1Bty1Õt3 ÕtÍ8e Vef1Õçtune BthÍw1kÔt3 Ôtf1wÕt3Lt f1Ôt3ÕtBt3 Bty14YVt

૩૨. અય નબીની ઔરતો ! અગર તમે તકવા ઇખ્તેયાર કરો, તો તમારો મરતબો બીજી સામાન્ય ઔરતો જેવો નથી, માટે (નામહેરમ સાથે) માયાળુ પણે વાત કરશો નહિં, કે બીમાર દિલોવાળાને લાલચ પેદા થાય, અને નેક વાતો કરો.

 

[00:46.00]

وَقَرْنَ فِیْ بُيُوْتِكُنَّ وَلَا تَبَرَّجْنَ تَبَرُّجَ الْجَاهِلِيَّةِ الْاُوْلٰى وَاَقِمْنَ الصَّلٰوةَ وَاٰتِيْنَ الزَّكٰوةَ وَاَطِعْنَ اللّٰهَ وَرَسُوْلَهٗ ؕ اِنَّمَا يُرِيْدُ اللّٰهُ لِيُذْهِبَ عَنْكُمُ الرِّجْسَ اَهْلَ الْبَيْتِ وَيُطَهِّرَكُمْ تَطْهِيْرًا ۚ‏﴿33﴾‏

૩૩.Ôtf1h3Lt VeçttuGtqítufwLLt ÔtÕtt ítçth0s3Lt ítçth3htusÕt3 ònurÕtGGtrítÕt3 WÕtt Ôtyrf2Bt3LtË14 Ë1Õttít Ôt ytíteLtÍ3 Íftít Ôtyítu2y14LtÕÕttn ÔthËqÕtnq, ELLtBtt GttuheŒwÕÕttntu ÕtGtwÍ74nuçt y1LftuBtwh3 rhs3Ë yn3ÕtÕt3çtGt3ítu ÔtGttuít1n3nuhfwBt3 ítít14neht

૩૩. અને પોતાના ઘરોમાં બેસી રહો, અને અગાઉની જાહેલિયતના સમયની જેમ (ઝીનત સાથે) જાહેર ન થાવ અને નમાઝને કાયમ કરો તથા ઝકાત આપો અને અલ્લાહ તથા તેના રસૂલની તાબેદારી કરો, અય અહલેબૈત અલ્લાહનો ઇરાદો ફકત એ છે કે દરેક બૂરાઇને તમારાથી દૂર રાખે, અને એવી રીતે તમને પાક રાખે, જેવી રીતે પાક રાખવાનો હક છે.

 

[01:20.00]

وَاذْكُرْنَ مَا يُتْلٰى فِیْ بُيُوْتِكُنَّ مِنْ اٰيٰتِ اللّٰهِ وَالْحِكْمَةِؕ اِنَّ اللّٰهَ كَانَ لَطِيْفًا خَبِيْرًا۠ ‏‏﴿34﴾‏

૩૪.ÔtÍ74fwh3Lt BttGtwíÕtt VeçttuGtqítufwLLt rBtLt3 ytGttrítÕÕttnu ÔtÕt3rn1f3Btítu, ELLtÕÕttn ftLt Õtít2eVLt3 Ï1tçteht

૩૪. અને તમારા ઘરોમાં અલ્લાહની આયતો અને હિકમતની જે વાતો પઢવામાં આવે છે તેને યાદ કરો, બેશક અલ્લાહ ઝીણવટભરી બાબતોનો જાણકાર છે.

 

[01:34.00]

اِنَّ الْمُسْلِمِيْنَ وَالْمُسْلِمٰتِ وَالْمُؤْمِنِيْنَ وَالْمُؤْمِنٰتِ وَالْقٰنِتِيْنَ وَالْقٰنِتٰتِ وَالصّٰدِقِيْنَ وَالصّٰدِقٰتِ وَالصّٰبِرِيْنَ وَالصّٰبِرٰتِ وَالْخٰشِعِيْنَ وَالْخٰشِعٰتِ وَالْمُتَصَدِّقِيْنَ وَ الْمُتَصَدِّقٰتِ وَالصَّآئِمِيْنَ وَالصّٰٓئِمٰتِ وَالْحٰفِظِيْنَ فُرُوْجَهُمْ وَالْحٰفِظٰتِ وَالذّٰكِرِيْنَ اللّٰهَ كَثِيْرًا وَّ الذّٰكِرٰتِ ۙ اَعَدَّ اللّٰهُ لَهُمْ مَّغْفِرَةً وَّاَجْرًا عَظِيْمًا‏﴿35﴾‏

૩૫.ELLtÕt3 BtwMÕtuBteLt ÔtÕt3BtwMÕtuBttítu ÔtÕt3Bttuy3BtuLteLt ÔtÕBttuy3BtuLttítu ÔtÕf1tLtuíteLt ÔtÕf1tLtuíttítu ÔtM1Ë1tŒuf2eLt ÔtM1Ë1tŒuf1títu ÔtM1Ë1tçtuheLt ÔtM1Ë1tçtuhtítu ÔtÕt3 Ït1t~tuE2Lt ÔtÕt3 Ït1t~tuy1títu ÔtÕt3BttuítË1Œu0f2eLt ÔtÕt3BttuítË1Œu0f1títu ÔtM1Ët92yuBteLt ÔtM1Ët92yuBttítu ÔtÕn1tVuÍ6eLt VtuYsnwBt3 ÔtÕn1tVuÍ5títu ÔtÍ74Ít7fuheLtÕÕttn fË8ehkÔt3 ÔtÍ74Ít7fuhtítu yy1Œ0ÕÕttntu ÕtnwBt3 Btø1VuhítkÔt3 Ôtys3hLt3 y1Í6eBtt

૩૫. બેશક મુસલમાન મર્દો તથા મુસલમાન ઔરતો, ઇમાનવાળા મર્દો તથા ઇમાનવાળી ઔરતો, ઇતાઅતગુઝાર મર્દો તથા ઇતાઅતગુઝાર ઔરતો, સાચા મર્દો તથા સાચી ઔરતો, સબ્ર કરનાર મર્દો તથા સબ્ર કરનારી ઔરતો, ખુશુઅ રાખનાર મર્દો તથા ખુશુઅ રાખનારી ઔરતો, સદકો આપનાર મર્દો તથા સદકો આપનારી ઔરતો, રોઝો રાખનાર મર્દો તથા રોઝો રાખનારી ઔરતો, પાકદામન મર્દો તથા પાકદામન ઔરતો, અલ્લાહનો વધુ ઝિક્ર કરનાર મર્દો તથા વધુ ઝિક્ર કરનારી ઔરતો માટે અલ્લાહે મગફેરત અને અજ્રે અઝીમ તૈયાર રાખેલ છે.

 

[02:40.00]

وَمَا كَانَ لِمُؤْمِنٍ وَّلَا مُؤْمِنَةٍ اِذَا قَضَى اللّٰهُ وَرَسُوْلُهٗۤ اَمْرًا اَنْ يَّكُوْنَ لَهُمُ الْخِيَرَةُ مِنْ اَمْرِهِمْ ؕ وَمَنْ يَّعْصِ اللّٰهَ وَرَسُوْلَهٗ فَقَدْ ضَلَّ ضَلٰلًا مُّبِيْنًا‏﴿36﴾‏

૩૬.ÔtBttftLt ÕtuBttuy3BturLtkÔt3 ÔtÕtt Bttuy3BtuLtrítLt3 yuÍt7 f1Í1ÕÕttntu ÔthËqÕttunq9 yBtúLt3 ykGGtfqLt ÕtntuBtwÕt3 Ïtu2Gthíttu rBtLt3 yBhurnBt3, ÔtBtkGGty14rË1ÕÕttn ÔthËqÕttunq Vf1Œ3Í1ÕÕt Í1ÕttÕtBt3 BttuçteLtt

૩૬. અને કોઇ મોઅમીન મર્દ અને ઔરત માટે પોતાની બાબતે ફેંસલો કરવાનો હક નથી કે જયારે અલ્લાહ તથા તેનો રસૂલ; (તે બાબતે કોઇ) ફેંસલો કરી ચૂક્યા હોય અને જે કોઇ અલ્લાહ તથા તેના રસૂલની નાફરમાની કરશે, બેશક તે ખુલ્લી ગુમરાહીમાં છે!

 

[03:01.00]

وَاِذْ تَقُوْلُ لِلَّذِىْۤ اَنْعَمَ اللّٰهُ عَلَيْهِ وَاَنْعَمْتَ عَلَيْهِ اَمْسِكْ عَلَيْكَ زَوْجَكَ وَاتَّقِ اللّٰهَ وَتُخْفِیْ فِیْ نَفْسِكَ مَا اللّٰهُ مُبْدِيْهِ وَتَخْشَى النَّاسَ ‌ۚ وَاللّٰهُ اَحَقُّ اَنْ تَخْشٰٮهُ ؕ فَلَمَّا قَضٰى زَيْدٌ مِّنْهَا وَطَرًا زَوَّجْنٰكَهَا لِكَىْ لَا يَكُوْنَ عَلَى الْمُؤْمِنِيْنَ حَرَجٌ فِیْۤ اَزْوَاجِ اَدْعِيَآئِهِمْ اِذَا قَضَوْا مِنْهُنَّ وَطَرًا ؕ وَكَانَ اَمْرُ اللّٰهِ مَفْعُوْلًا‏﴿37﴾‏

૩૭.Ôt EÍ74ítfq1Õttu rÕtÕÕtÍe98 yLt3y1BtÕÕttntu y1ÕtGt3nu ÔtyLt3y1Bít y1ÕtGt3nu yBtrËf3 y1ÕtGt3f ÍÔt3sf Ôtíítrf2ÕÕttn ÔtítwÏ1Ve VeLtV3Ëuf BtÕÕttntu BtwçŒenu ÔtítÏ1~tLLttË, ÔtÕÕttntu yn1f14ft2u yLítÏ1~ttntu, VÕtBBttfÍ1t ÍGt3ŒwBt3 rBtLt3nt Ôtít1hLt3 ÍÔt0s3Lttfnt ÕtufGt3 ÕttGtfqLt y1ÕtÕt3 Bttuy3BtuLteLt n1hòwLt3 Ve9 yÍ3Ôttsu yŒ3yu2Gtt9yurnBt3 yuÍt7 f1Í1Ôt3 rBtLt3nwLLt Ôtít1hLt3, ÔtftLt yBt3ÁÕÕttnu BtV3W2Õtt

૩૭. અને (યાદ કર), જયારે તું તે વ્યક્તિને કે જેને ખુદાએ નેઅમત અતા કરી હતી તથા તે જેના ઉપર એહસાન કર્યો હતો, કહી રહ્યો હતો કે તારી ઔરતને તારી પાસે રાખ અને અલ્લાહથી ડર, તથા તે એ વાતને દિલમાં છુપાવી રાખી હતી જેને અલ્લાહ જાહેર કરવાનો હતો અને લોકોથી ડરતો હતો જો કે અલ્લાહ વધારે હકદાર છે કે તેનાથી ડરવામાં આવે, ત્યારબાદ જયારે ઝયદે પોતાની હાજત પૂરી કરી લીધી, ત્યારે અમોએ તે ઔરતના નિકાહ તારી સાથે કરી દીધા કે જેથી મોઅમીનો માટે પોતાના પાલક ફરઝંદની ઔરત સાથે નિકાહ કરવામાં કોઇ હરજ ન રહે, જયારે તેઓ પોતાની જરૂરત પૂરી કરી ચૂકયા હોય અને અલ્લાહના હુકમ પર અમલ થઇને જ રહે છે.

 

[03:50.00]

مَا كَانَ عَلَى النَّبِىِّ مِنْ حَرَجٍ فِيْمَا فَرَضَ اللّٰهُ لهٗ ؕ سُنَّةَ اللّٰهِ فِى الَّذِيْنَ خَلَوْا مِنْ قَبْلُ ؕ وَكَانَ اَمْرُ اللّٰهِ قَدَرًا مَّقْدُوْرَا ؗ ۙ‏﴿38﴾‏

૩૮.BttftLt y1ÕtLLtrçtGGtu rBtLt3 n1hrsLt3 VeBtt VhÍ1ÕÕttntu Õtnq, ËwLLtítÕÕttnu rVÕÕtÍe8Lt Ï1tÕtÔt3 rBtLf1çÕttu, ÔtftLt yBt3ÁÕÕttnu f1ŒhBt3 Btf14Œqht

૩૮. નબીના માટે અલ્લાહની વાજિબાતમાં કોઇ નડતર નથી, આ અલ્લાહની સુન્નત છે કે જે અગાઉના નબીઓના ઝમાનાથી ચાલુ હતી; અને અલ્લાહનો હુકમ સહી હિસાબ મુજબ નક્કી થયેલો હોય છે:

 

[04:08.00]

۟الَّذِيْنَ يُبَلِّغُوْنَ رِسٰلٰتِ اللّٰهِ وَيَخْشَوْنَهٗ وَلَا يَخْشَوْنَ اَحَدًا اِلَّا اللّٰهَ ؕ وَكَفٰى بِاللّٰهِ حَسِيْبًا‏﴿39﴾‏

૩૯.rLtÕÕtÍ8eLt GttuçtÕÕtuø1tqLt huËtÕttrítÕÕttnu Ôt GtÏ1t~tÔt3Ltnq Ôt ÕttGtÏ1~tÔt3Lt yn1ŒLt3 EÕÕtÕÕttn, ÔtfVt rçtÕÕttnu n1Ëeçtt

૩૯. જેઓ અલ્લાહના પયગામ પહોંચાડે છે તથા દિલમાં તેનો (અલ્લાહનો) ડર રાખે છે અને અલ્લાહ સિવાય બીજા કોઇથી ડરતા નથી; અને આ જ બસ છે કે અલ્લાહ હિસાબ કરનાર છે.

 

[04:23.00]

مَا كَانَ مُحَمَّدٌ اَبَآ اَحَدٍ مِّنْ رِّجَالِكُمْ وَلٰكِنْ رَّسُوْلَ اللّٰهِ وَخَاتَمَ النَّبِيّٖنَ ؕ وَكَانَ اللّٰهُ بِكُلِّ شَىْءٍ عَلِيْمًا‏﴿40﴾‏

૪૦.Btt ftLt Bttun1BBtŒwLt3 yçtt9 yn1rŒBt3 rBthouòÕtufwBt3 ÔtÕttrf h0ËqÕtÕÕttnu ÔtÏt1títBtLt3 LtrçtGGteLt, ÔtftLtÕÕttntu çtufwÕÕtu ~tGt3ELt3 y1ÕteBtt

૪૦. મોહમ્મદ સ.અ.વ. તમારા મર્દોમાંથી કોઇના વાલિદ નથી પરંતુ અલ્લાહનો રસૂલ છે અને નબીઓમાં છેલ્લો છે; અને અલ્લાહ દરેક વસ્તુનો કામેલન (સંપૂર્ણ) જાણનાર છે.

 

[04:47.00]

يٰۤاَيُّهَا الَّذِيْنَ اٰمَنُوا اذْكُرُوْا اللّٰهَ ذِكْرًا كَثِيْرًا ۙ‏﴿41﴾‏

૪૧.Gtt9 yGGttunÕÕtÍ8eLt ytBtLtqÍ74ftuÁÕÕttn rÍ7f3hLt3 fË8eht

૪૧. અય ઇમાન લાવનારાઓ ! અલ્લાહની યાદ વધારે પ્રમાણમાં કરતા રહો :

 

[04:54.00]

وَّ سَبِّحُوْهُ بُكْرَةً وَّاَصِيْلًا‏﴿42﴾‏

૪૨.ÔtËççtun1qntu çtwf3hítkÔt3 Ôt yË2eÕtt

૪૨. અને સવાર સાંજ તેની તસ્બીહ કરતા રહો.

 

[04:59.00]

هُوَ الَّذِىْ يُصَلِّىْ عَلَيْكُمْ وَمَلٰٓئِكَتُهٗ لِيُخْرِجَكُمْ مِّنَ الظُّلُمٰتِ اِلَى النُّوْرِ ؕ وَكَانَ بِالْمُؤْمِنِيْنَ رَحِيْمًا‏﴿43﴾‏

૪૩.ntuÔtÕÕtÍ8e GttuË1ÕÕte y1ÕtGt3fwBt3 ÔtBtÕtt9yufíttunq ÕtuGtwÏ14thusfwBt3 BtuLtÍ54Ítu6ÕttuBttítu yuÕtLLtqhu, ÔtftLt rçtÕt3Bttuy3BtuLteLt hn2eBtt

૪૩. તે તમારા ઉપર રહેમત મોકલે છે અને તેના ફરિશ્તાઓ પણ, જેથી તમોને ઝુલમત (અંધકાર)માંથી કાઢી નૂર તરફ લઇ આવે અને હંમેશા તે મોઅમીનો પ્રત્યે મહેરબાન છે.

 

[05:15.00]

تَحِيَّتُهُمْ يَوْمَ يَلْقَوْنَهٗ سَلٰمٌۖۚ وَاَعَدَّ لَهُمْ اَجْرًا كَرِيْمًا‏﴿44﴾‏

૪૪.ítrn1GGtíttunwBt3 GtÔt3Bt GtÕf1Ôt3Ltnq ËÕttBtwLt3, Ôtyy1Œ0ÕtnwBt3 ys3hLt3 fheBtt

૪૪. જે દિવસે તેઓ (પરવરદિગારથી) મુલાકાત કરશે તે દિવસે તેમનું સ્વાગત સલામથી થશે, અને તેમના માટે અલ્લાહે કિંમતી અજ્ર તૈયાર રાખ્યો છે.

 

[05:37.00]

يٰۤاَيُّهَا النَّبِىُّ اِنَّاۤ اَرْسَلْنٰكَ شَاهِدًا وَّمُبَشِّرًا وَّنَذِيْرًا ۙ‏﴿45﴾‏

૪૫.Gtt9 yGGttunLLtrçtGGttu ELLtt9 yh3ËÕLttf ~ttnuŒkÔt3 Ôt Bttuçt~~tuhkÔt3 ÔtLtÍe8hk

૪૫. અય નબી ! બેશક અમોએ તમને ગવાહ તથા ખુશખબરી આપનારા તથા (અલ્લાહના અઝાબથી) ડરાવનાર તરીકે મોકલ્યા છે:

 

[05:46.00]

وَّدَاعِيًا اِلَى اللّٰهِ بِاِذْنِهٖ وَسِرَاجًا مُّنِيْرًا‏﴿46﴾‏

૪૬.Ôt0Œtyu2GtLt3 yuÕtÕÕttnu çtuEÍ74Ltune ÔtËuhtsBt3 BttuLteht

૪૬. અને અલ્લાહની પરવાનગીથી તેની તરફ દાવત આપનાર તથા નૂર આપનાર ચિરાગ (બનાવી મોકલ્યા છે.)

 

[05:52.00]

وَبَشِّرِ الْمُؤْمِنِيْنَ بِاَنَّ لَهُمْ مِّنَ اللّٰهِ فَضْلًا كَبِيْرًا‏﴿47﴾‏

૪૭.Ôtçt~~turhÕt3 Bttuy3BtuLteLt çtuyLLt ÕtnwBt3 BtuLtÕÕttnu VÍ14ÕtLt3 fçteht

૪૭. અને મોઅમીનોને ખુશખબરી આપ કે અલ્લાહના તરફથી તેમના પર ઘણો ફઝલ છે.

 

[06:01.00]

وَلَا تُطِعِ الْكٰفِرِيْنَ وَالْمُنٰفِقِيْنَ وَدَعْ اَذٰٮهُمْ وَتَوَكَّلْ عَلَى اللّٰهِ ؕ وَكَفٰى بِاللّٰهِ وَكِيْلًا‏﴿48﴾‏

૪૮.ÔtÕtt íttuítu2E2Õt3 ftVuheLt ÔtÕt3 BttuLttVu2feLt ÔtŒy14 yÍt7nwBt3 ÔtítÔtf3fÕt3 y1ÕtÕÕttnu, ÔtfVtrçtÕÕttnu ÔtfeÕtt

૪૮. અને નાસ્તિકો તથા મુનાફીકોનું કહ્યું ન માન, અને તેમની અઝીય્યતની પરવાહ ન કર, અને અલ્લાહ પર આધાર રાખ; અને હિફાઝત માટે તે કાફી છે.

 

[06:15.00]

يٰۤاَيُّهَا الَّذِيْنَ اٰمَنُوْۤا اِذَا نَكَحْتُمُ الْمُؤْمِنٰتِ ثُمَّ طَلَّقْتُمُوْهُنَّ مِنْ قَبْلِ اَنْ تَمَسُّوْهُنَّ فَمَا لَكُمْ عَلَيْهِنَّ مِنْ عِدَّةٍ تَعْتَدُّوْنَهَا ۚ فَمَتِّعُوْهُنَّ وَسَرِّحُوْهُنَّ سَرَاحًا جَمِيْلًا‏﴿49﴾‏

૪૯.Gtt9 yGGttunÕÕtÍ8eLt ytBtLtq9 yuÍt7 Ltfn14íttuBtwÕt3 Bttuy3BtuLttítu Ëw7BBt ít1ÕÕtf14íttuBtq nwLLt rBtLf1çÕtu yLt3 ítBtMËqnwLLt VBttÕtfwBt3 y1ÕtGt3rnLLt rBtLt3 E2Œ0rítLt3 íty14ítŒq0Ltnt, VBtíítuW2nwLLt ÔtËh3hunq1 nwLLt Ëhtn1Lt3 sBteÕtt

૪૯. અય ઇમાનવાળાઓ જયારે તમે ઇમાનદાર ઔરતો સાથે નિકાહ કરો અને તમે સંબંધ બાંઘ્યા વગર તલાક આપી દો પછી તમને કોઇ હક નથી કે તમે ઇદ્દતના હિસાબે રોકી રાખો તેમને યોગ્ય હદિયો આપીને સારી રીતે વિદાય કરો.

 

[06:45.00]

يٰۤاَيُّهَا النَّبِىُّ اِنَّاۤ اَحْلَلْنَا لَكَ اَزْوَاجَكَ الّٰتِىْۤ اٰتَيْتَ اُجُوْرَهُنَّ وَمَا مَلَكَتْ يَمِيْنُكَ مِمَّاۤ اَفَآءَ اللّٰهُ عَلَيْكَ وَبَنٰتِ عَمِّكَ وَبَنٰتِ عَمّٰتِكَ وَبَنٰتِ خَالِكَ وَبَنٰتِ خٰلٰتِكَ الّٰتِىْ هَاجَرْنَ مَعَكَؗ وَامْرَاَةً مُّؤْمِنَةً اِنْ وَّهَبَتْ نَفْسَهَا لِلنَّبِىِّ اِنْ اَرَادَ النَّبِىُّ اَنْ يَّسْتَنْكِحَهَاۗ خَالِصَةً لَّكَ مِنْ دُوْنِ الْمُؤْمِنِيْنَ ؕ قَدْ عَلِمْنَا مَا فَرَضْنَا عَلَيْهِمْ فِیْۤ اَزْوَاجِهِمْ وَمَا مَلَكَتْ اَيْمَانُهُمْ لِكَيْلَا يَكُوْنَ عَلَيْكَ حَرَجٌؕ وَكَانَ اللّٰهُ غَفُوْرًا رَّحِيْمًا‏﴿50﴾‏

૫૦.Gtt9 yGGttunLLtrçtGGttu ELLtt9 yn14ÕtÕt3Ltt Õtf yÍ3ÔttsfÕÕttíte9 ytítGt3ít ytuòqhnwLLt ÔtBtt BtÕtfít3 GtBteLttuf rBtBBtt9 yVt9yÕÕttntu y1ÕtGt3f ÔtçtLttítu y1BBtuf ÔtçtLttítu y1Btt0ítuf ÔtçtLttítu Ït1tÕtuf ÔtçtLttítu Ït1tÕttítufÕÕttíte ntsh3Lt Bty1f ÔtBtúyítBt3 Bttuy3BtuLtítLt3 EkÔt0nçtít3 LtV3Ënt rÕtLLtrçtGGtu ELt3 yhtŒLt3 LtrçtGGttu ykGGtMítLfun1nt Ït1tÕtuË1ítÕÕtf rBtLŒqrLtÕt3 Bttuy3BtuLteLt,ít f1Œ3 y1rÕtBLtt BttVhÍ14Ltt y1ÕtGt3rnBt3 Ve9 yÍ3ÔttsurnBt3 ÔtBtt BtÕtfít3 yGt3BttLttunwBt3 ÕtufGt3Õtt GtfqLt y1ÕtGt3f n1hòqLt, ÔtftLtÕÕttntu ø1tVqhh3 hn2eBtt

૫૦. અય પયગંબર અમોએ તારા માટે -તમારી ઔરતો કે જેની મહેર આપી દીધી છે તેણીને હલાલ કરી તથા તે કનીઝો કે જેને અલ્લાહે તમને ગનીમતરૂપે આપી છે અને તમારા કાકાની દીકરીઓમાંથી અને તમારી ફોઇની દીકરીઓ અને તમારા મામાની દીકરીઓ અને તમારી માસીની દીકરીઓમાંથી જેણીઓ તમારી સાથે હિજરત કરીને આવી છે- અને તે મોઅમેના ઔરતો કે જેણી પોતાની જાતને નબીને બક્ષે અને નબી તેણી સાથે નિકાહ કરવા ચાહે તો (હલાલ કરી છે,) પરંતુ આ ફકત તમારા માટે છે, બીજા મોઅમીનો માટે નથી, અમને ખબર છે કે અમોએ તે લોકો ઉપર તેમની ઔરતો અને કનીઝોની બાબતે શું નક્કી કર્યુ છે (પરંતુ આ ખાસ છુટ તમારા માટે છે) જેથી તારા માટે કોઇ હરજ ન રહે અને અલ્લાહ ગફુરૂર રહીમ છે.

 

[07:50.00]

تُرْجِىْ مَنْ تَشَآءُ مِنْهُنَّ وَتُئْوِىْۤ اِلَيْكَ مَنْ تَشَآءُ ؕ وَمَنِ ابْتَغَيْتَ مِمَّنْ عَزَلْتَ فَلَا جُنَاحَ عَلَيْكَ ؕ ذٰلِكَ اَدْنٰٓى اَنْ تَقَرَّ اَعْيُنُهُنَّ وَلَا يَحْزَنَّ وَيَرْضَيْنَ بِمَاۤ اٰتَيْتَهُنَّ كُلُّهُنَّ ؕ وَاللّٰهُ يَعْلَمُ مَا فِیْ قُلُوْبِكُمْ ؕ وَكَانَ اللّٰهُ عَلِيْمًا حَلِيْمًا‏﴿51﴾‏

૫૧.ítwh3S BtLt3ít~tt9ytu rBtLt3nwLLt Ôtíttuy3Ôte9 yuÕtGt3f BtLt3ít~tt9ytu, ÔtBtrLtçt3ítø1tGt3ít rBtBBtLt3 y1ÍÕít VÕttòuLttn1 y1ÕtGt3f, Ít7Õtuf yŒ3Ltt9 yLítf1h0 yy14GttuLttunwLLt ÔtÕttGtn14ÍLLt ÔtGth3Í1Gt3Lt çtuBtt9 ytítGt3ítnwLLt fwÕÕttunwLLt, ÔtÕÕttntu Gty14ÕtBttu BttVeftu2ÕtqçtufwBt3, ÔtftLtÕÕttntu y1ÕteBtLt3 n1ÕteBtt

૫૧. (સાથે રહેવાના સમયમાં) જેણીના સમયને પાછળ રાખવા ચાહે પાછળ રાખ અને જેણીને ચાહે તારી સાથે રાખ અને જેમને તું અલગ કરી ચૂકયો છે તેમાંથી પણ તું કોઇને ચાહે તો તારા ઉપર કોઇ હરજ નથી; જેથી તેણીઓની આંખો ઠંડી રહે અને ગમગીન ન થાય અને જે કાંઇ આપો તેમાં ખુશ રહે અને અલ્લાહ તમારા દિલોમાં જે કાંઇ છે તે જાણે છે. તે દરેક વસ્તુનો જાણકાર અને હિકમતવાળો છે.

 

[08:27.00]

لَا يَحِلُّ لَكَ النِّسَآءُ مِنْۢ بَعْدُ وَلَاۤ اَنْ تَبَدَّلَ بِهِنَّ مِنْ اَزْوَاجٍ وَّلَوْ اَعْجَبَكَ حُسْنُهُنَّ اِلَّا مَا مَلَكَتْ يَمِيْنُكَ‌ؕ وَكَانَ اللّٰهُ عَلٰى كُلِّ شَىْءٍ رَّقِيْبًا۠ ‏‏﴿52﴾‏

૫૨.ÕttGtrn1ÕÕttu ÕtfLLtuËt9ytu rBtBçty14Œtu ÔtÕtt9 yLítçtŒ0Õt çturnLLt rBtLt3 yÍ3Ôtt®sÔt3 ÔtÕtÔt3 yy14sçtf nw1MLttunwLLt EÕÕtt Btt BtÕtfít3 GtBteLttuf, ÔtftLtÕÕttntu y1Õtt fwÕÕtu ~tGt3Eh3 hf2eçtt

૫૨. ત્યારબાદ તારા માટે બીજી ઔરતો હલાલ નથી અને ન તો તે ઔરતોને બદલવાની રજા છે, ભલે પછી બીજી ઔરતોની ખૂબસૂરતી ગમે તેટલી સારી લાગે, સિવાય કે જે (કનીઝો) તમારી મિલકતમાં આવે અને અલ્લાહ દરેક વસ્તુ પર નજર રાખનારો છે.

 

[08:54.00]

يٰۤاَيُّهَا الَّذِيْنَ اٰمَنُوْا لَا تَدْخُلُوْا بُيُوْتَ النَّبِىِّ اِلَّاۤ اَنْ يُّؤْذَنَ لَكُمْ اِلٰى طَعَامٍ غَيْرَ نٰظِرِيْنَ اِنٰٮهُ وَلٰكِنْ اِذَا دُعِيْتُمْ فَادْخُلُوْا فَاِذَا طَعِمْتُمْ فَانْتَشِرُوْا وَلَا مُسْتَاْنِسِيْنَ لِحَدِيْثٍ ؕ اِنَّ ذٰلِكُمْ كَانَ يُؤْذِى النَّبِىَّ فَيَسْتَحْىٖ مِنْكُمْؗ وَاللّٰهُ لَا يَسْتَحْىٖ مِنَ الْحَقِّ ؕ وَاِذَا سَاَ لْتُمُوْهُنَّ مَتَاعًا فَسْئَلُوْهُنَّ مِنْ وَّرَآءِ حِجَابٍ ؕ ذٰ لِكُمْ اَطْهَرُ لِقُلُوْبِكُمْ وَقُلُوْبِهِنَّ ؕ وَمَا كَانَ لَكُمْ اَنْ تُؤْذُوْا رَسُوْلَ اللّٰهِ وَلَاۤ اَنْ تَنْكِحُوْۤا اَزْوَاجَهٗ مِنْۢ بَعْدِهٖۤ اَبَدًا ؕ اِنَّ ذٰ لِكُمْ كَانَ عِنْدَ اللّٰهِ عَظِيْمًا‏﴿53﴾‏

૫૩.Gtt9 yGGttunÕÕtÍ8eLt ytBtLtq ÕttítŒ3Ïttu2Õtq çttuGtqítLLtrçtGGtu EÕÕtt9 ykGGttuy3Í7Lt ÕtfwBt3 yuÕttít1y1trBtLt3 ø1tGt3h LttÍu8heLt yuLttntu ÔtÕttrfLt3 yuÍt7ŒtuE2ítwBt3 VŒ3Ïttu2Õtq VyuÍt7 ít1E2BítwBt3 VLít~tuY ÔtÕtt BtwË3íty3LtuËeLt Õtun1ŒerË7Lt3, ELLt Ít7ÕtufwBt3 ftLt Gttuy3rÍ7Lt3 LtrçtGGt VGtMítn14Gte rBtLfwBt3 ÔtÕÕttntu ÕttGtMítn14Gte BtuLtÕtn1f14fu2, ÔtyuÍt7 ËyÕíttuBtqnwLLt Btítty1Lt3 VMyÕtq nwLLt ®BtÔÔtht9yu nu2òrçtLt3, Ít7ÕtufwBt3 yí1nhtu Õtuftu2ÕtqçtufwBt3 Ôtftu2Õtqçtu rnLLt, ÔtBttftLt ÕtfwBt3 yLíttuy3Íq7 hËqÕtÕÕttnu ÔtÕtt9 yLítLfunq92 yÍ3Ôttsnq rBtBt3 çty14Œune9 yçtŒLt3, ELLt Ít7ÕtufwBt3 ftLt E2LŒÕttnu y1Í6eBtt

૫૩. અય ઇમાન લાવનારાઓ ! પયગંબરના ઘરોમાં દાખલ ન થાવ સિવાય કે તમને જમવાની દાવત આપવામાં આવે, એ શર્તે કે (સમય પહેલા) જમવાની રાહ જોઇ બેસી ન રહો, પરંતુ જયારે બોલાવવામાં આવે ત્યારે દાખલ થાવ, અને જયારે જમી ત્યારે વિખેરાઇ જાવ અને વાતોમાં ન લાગી જાવ, કારણ કે આ બાબત પયગંબરને તકલીફ પહોંચાડે છે, અને તે તમારાથી શરમાય છે, પરંતુ અલ્લાહ હક (કહેવા)થી શરમાતો નથી, અને જયારે નબીની ઔરતો પાસે કંઇપણ વસ્તુ માંગો ત્યારે પડદાની પાછળથી માંગો; આ તમારા અને તેણીઓના દિલની પાકીઝગી માટે બહેતર છે. તમને આ વાતનો હક નથી કે અલ્લાહના રસૂલને તકલીફ પહોંચાડો, અને (હક) ન(થી કે) તેમના બાદ તેની ઔરતો સાથે નિકાહ કરો; બેશક આ બાબત અલ્લાહની નજરમાં બહુ મોટી છે.

 

[10:03.00]

اِنْ تُبْدُوْا شَيْئًا اَوْ تُخْفُوْهُ فَاِنَّ اللّٰهَ كَانَ بِكُلِّ شَىْءٍ عَلِيْمًا‏﴿54﴾‏

૫૪.ELt3ítwçŒq ~tGt3yLt3 yÔt3ítwÏ1Vqntu VELLtÕÕttn ftLt ~tGt3ELt3 y1ÕteBtt

૫૪. તમે કોઇ પણ વાત જાહેર કરો યા તેને છુપાવો, બેશક અલ્લાહ દરેક વસ્તુનો જાણનારો છે.

 

[10:12.00]

لَا جُنَاحَ عَلَيْهِنَّ فِیْۤ اٰبَآئِهِنَّ وَلَاۤ اَبْنَآئِهِنَّ وَلَاۤ اِخْوَانِهِنَّ وَلَاۤ اَبْنَآءِ اِخْوَانِهِنَّ وَلَاۤ اَبْنَآءِ اَخَوٰتِهِنَّ وَلَا نِسَآئِهِنَّ وَلَا مَا مَلَكَتْ اَيْمَانُهُنَّ ۚ وَاتَّقِيْنَ اللّٰهَ ؕ اِنَّ اللّٰهَ كَانَ عَلٰى كُلِّ شَىْءٍ شَهِيْدًا‏﴿55﴾‏

૫૫.ÕttòuLttn1 y1ÕtGt3rnLLt Ve9 ytçtt9yurnLLt ÔtÕtt9 yçLtt9yurnLLt ÔtÕtt9 EÏ1ÔttLturnLLt ÔtÕtt9 yçLtt9yu EÏ1ÔttLturnLLt ÔtÕtt9 yçLtt9yu yÏ1tÔttíturnLLt ÔtÕtt9 LtuËt9yu rnLLt ÔtÕttBtt BtÕtfít3 yGt3BttLttunwLLt Ôtíítf2eLtÕÕttn, ELLtÕÕttn ftLt y1Õtt fwÕÕtu ~tGt3ELt3 ~tneŒt

૫૫. અને ઔરતો પર કોઇ હરજ નથી અગર પોતાના વાલિદ, દાદા, પોતાના ફરઝંદો, પોતાના ભાઇઓ, પોતાના ભત્રીજાઓ, પોતાના ભાણેજો અથવા પોતાના જેવી ઔરતો અને પોતાના ગુલામોની સામે બેપરદા આવે, પરંતુ તમો સહુ અલ્લાહથી ડરતી રહો કે અલ્લાહ દરેક વસ્તુનો ગવાહ છે.

 

[10:55.00]

اِنَّ اللّٰهَ وَمَلٰٓئِكَتَهٗ يُصَلُّوْنَ عَلَى النَّبِىِّ ؕ يٰۤاَيُّهَا الَّذِيْنَ اٰمَنُوْا صَلُّوْا عَلَيْهِ وَسَلِّمُوْا تَسْلِيْمًا‏﴿56﴾‏

૫૬.ELLtÕÕttn ÔtBtÕtt9yufítnq GttuË1ÕÕtqLt y1ÕtLLtrçtGGtu, Gtt9 yGGttunÕÕtÍ8eLt ytBtLtq Ë1ÕÕtq y1ÕtGt3nu ÔtËÕÕtuBtq ítMÕteBtt

૫૬. બેશક અલ્લાહ તથા તેના ફરિશ્તા નબી પર દુરૂદ મોકલે છે; માટે અય ઇમાનવાળાઓ! તેના પર દુરૂદ મોકલતા રહો અને સલામ કરતા રહો તથા સંપૂર્ણપણે સમર્પિત રહો.

 

[11:15.00]

اِنَّ الَّذِيْنَ يُؤْذُوْنَ اللّٰهَ وَرَسُوْلَهٗ لَعَنَهُمُ اللّٰهُ فِى الدُّنْيَا وَالْاٰخِرَةِ وَاَعَدَّ لَهُمْ عَذَابًا مُّهِيْنًا‏﴿57﴾‏

૫૭.ELLtÕÕtÍ8eLt Gttuy3Í7qLtÕÕttn ÔthËqÕtnq Õty1LtntuBtwÕÕttntu rVŒw0LGtt ÔtÕt3ytÏtu2hítu Ôt yy1Œ0ÕtnwBt3 y1Ít7çtBBttun2eLtt

૫૭. બેશક જે લોકો અલ્લાહ તથા તેના રસૂલને ઇજા પહોંચાડે છે તેમને દુનિયા તથા આખેરતમાં અલ્લાહે રહમતથી દૂર રાખ્યા છે, અને અલ્લાહે તેમના માટે ઝલીલ કરનારો અઝાબ તૈયાર રાખ્યો છે.

 

[11:27.00]

وَالَّذِيْنَ يُؤْذُوْنَ الْمُؤْمِنِيْنَ وَالْمُؤْمِنٰتِ بِغَيْرِ مَا اكْتَسَبُوْا فَقَدِ احْتَمَلُوْا بُهْتَانًا وَّاِثْمًا مُّبِيْنًا۠ ‏‏﴿58﴾‏

૫૮.ÔtÕÕtÍ8eLt Gttuy3Íq7LtÕt3 Bttuy3BtuLteLt ÔtÕt3Bttuy3BtuLttítu çtuø1tGt3hu Btf3ítËçtq Vf1Œun14ítBtÕtq çttun3íttLtkÔt3 ÔtEM7BtBt3 BttuçteLtt

૫૮. અને જે લોકો ઇમાનદાર મર્દો તથા ઇમાનદાર ઔરતોને તેમના કાંઇ કસૂર વિના ઇજા પહોંચાડે છે, તેઓ ખરેખર તોહમત અને ખુલ્લા ગુનાહોનો બોજો પોતાના માથે ઉપાડેલો છે.

 

[11:39.00]

يٰۤاَيُّهَا النَّبِىُّ قُلْ لِّاَزْوَاجِكَ وَبَنٰتِكَ وَنِسَآءِ الْمُؤْمِنِيْنَ يُدْنِيْنَ عَلَيْهِنَّ مِنْ جَلَابِيْبِهِنَّ ؕ ذٰلِكَ اَدْنٰٓى اَنْ يُّعْرَفْنَ فَلَا يُؤْذَيْنَ ؕ وَكَانَ اللّٰهُ غَفُوْرًا رَّحِيْمًا‏﴿59﴾‏

૫૯.Gtt9 yGGttunLLtrçtGGttu fw1Õt3 ÕtuyÍ3Ôttsuf ÔtçtLttítuf ÔtLtuËt9EÕt3 Bttuy3BtuLteLt GtwŒ3LteLt y1ÕtGt3rnLLt rBtLt3sÕttrçtçturnLLt, Ít7Õtuf yŒ3Ltt9 ykGGttuy14hV3Lt VÕttGttuy3Í7Gt3Lt, ÔtftLtÕÕttntu ø1tVqhh3 hn2eBtt

૫૯. અય નબી ! તું તારી ઔરતો તથા તારી દુખ્તરો અને મોઅમીન ઔરતોને કહે કે પોતાની ચાદરને પોતાના ઉપર ઢાંકી રાખે; આનાથી તેણીઓની ઓળખાણ આસાન થશે અને તેણીઓ અઝીય્યતથી બચશે અને અલ્લાહ હંમેશાથી ગફુરૂર રહીમ છે.

 

[12:04.00]

لَئِنْ لَّمْ يَنْتَهِ الْمُنٰفِقُوْنَ وَ الَّذِيْنَ فِى قُلُوْبِهِمْ مَّرَضٌ وَّالْمُرْجِفُوْنَ فِى الْمَدِيْنَةِ لَنُغْرِيَنَّكَ بِهِمْ ثُمَّ لَا يُجَاوِرُوْنَكَ فِيْهَاۤ اِلَّا قَلِيْلًا ۛۚ  ۖ‏﴿60﴾‏

૬૦.ÕtEÕÕtBt3 GtLítrnÕt3 BttuLttVuf1qLt ÔtÕÕtÍ8eLt Ve ftu2ÕtqçturnBt3 BthÍw1kÔt3 ÔtÕBtwh3suVqLt rVÕBtŒeLtítu ÕtuLtwø1huGtLLtf çturnBt3 Ë7wBt0 ÕttGttuòÔtuYLtf Vent9 EÕÕtt f1ÕteÕtt

૬૦. પછી અગર મુનાફીકો તથા જેમના દિલમાં બીમારી છે અને મદીનામાં અફવા ફેલાવવાવાળા જો પોતાના કાર્યોથી નહિ અટકશે તો અમે તને તેના મુકાબલા માટે ઊભા કરી દેશું, પછી તેઓ તારા પાડોશમાં આ (શહેર)માં ફકત થોડા દિવસોથી વધારે નહી રહી શકે:

 

[12:25.00]

مَّلْعُوْنِيْنَ ‌ۛۚ اَيْنَمَا ثُقِفُوْۤا اُخِذُوْا وَقُتِّلُوْا تَقْتِيْلًا‏﴿61﴾‏

૬૧.BtÕt3W2LteLt, yGt3LtBtt Ëtu8fu2Vq ytuÏtu2Íq7 Ôtf1wíítuÕtq ítf14íteÕtt

૬૧. દરેક જગ્યાએથી હાંકી કાઢવામાં આવશે અને જ્યાં પણ મળશે પકડી લેવામાં આવશે અને તેઓને સખ્તીપૂર્વક મારી નાખવામાં આવશે.

 

[12:35.00]

سُنَّةَ اللّٰهِ فِى الَّذِيْنَ خَلَوْا مِنْ قَبْلُۚ وَلَنْ تَجِدَ لِسُنَّةِ اللّٰهِ تَبْدِيْلًا‏﴿62﴾‏

૬૨.ËwLLtítÕÕttnu rVÕÕtÍ8eLt Ï1tÕtÔt3 rBtLt3f1çÕttu, ÔtÕtLt3 ítsuŒ ÕtuËwLLtrítÕÕttnu ítçŒeÕtt

૬૨. આ અલ્લાહની સુન્નત અગાઉના લોકોમાં રહી ચૂકી છે અને હરગિઝ અલ્લાહની સુન્નતમાં ફેરફાર પામશો નહિ.

 

[12:51.00]

يَسْئَلُكَ النَّاسُ عَنِ السَّاعَةِؕ قُلْ اِنَّمَا عِلْمُهَا عِنْدَ اللّٰهِؕ وَمَا يُدْرِيْكَ لَعَلَّ السَّاعَةَ تَكُوْنُ قَرِيْبًا‏﴿63﴾‏

૬૩.GtË3yÕttufLLttËtu y1rLtMËty1ítu, f1wÕt3 ELt0Btt E2Õt3Bttunt E2Lt3ŒÕÕttnu, ÔtBttGtwŒ3hef Õty1ÕÕtMËty1ít ítfqLttu f1heçtt

૬૩. (અય પયગંબર) આ લોકો તને (કયામતની) ઘડીના બારામાં સવાલ કરે છે, કહે કે તેનું ઇલ્મ અલ્લાહ પાસે છે અને તમે શું જાણો કદાચને નજીક હોય.

  ૧/૪ સિપારો પુરું

[13:10.00]

اِنَّ اللّٰهَ لَعَنَ الْكٰفِرِيْنَ وَاَعَدَّ لَهُمْ سَعِيْرًا ۙ‏﴿64﴾‏

૬૪.ELLtÕÕttn Õty1LtÕt3 ftVuheLt Ôtyy1Œ0 ÕtnwBt3 ËE2ht

૬૪. બેશક અલ્લાહે નાસ્તિકો પર લાનત કરી છે અને તેમના માટે બાળનારી આગ તૈયાર રાખી છે.

 

[13:17.00]

خٰلِدِيْنَ فِيْهَاۤ اَبَدًا ۚ لَا يَجِدُوْنَ وَلِيًّا وَّلَا نَصِيْرًا ۚ‏﴿65﴾‏

૬૫.Ït1tÕtuŒeLt Vent9 yçtŒLt3, ÕttGtsuŒqLt ÔtrÕtGGtkÔt3 ÔtÕttLtË2eht

૬૫. જેમાં તેઓ હંમેશને માટે રહેશે તથા તેમને કોઇ વલી અને મદદગાર નહિં પામે.

 

[13:26.00]

يَوْمَ تُقَلَّبُ وُجُوْهُهُمْ فِى النَّارِ يَقُوْلُوْنَ يٰلَيْتَنَاۤ اَطَعْنَا اللّٰهَ وَاَطَعْنَا الرَّسُوْلَا‏﴿66﴾‏

૬૬.GtÔt3Bt íttuf1ÕÕtçttu ÔttuòqntunwBt3 rVLLtthu Gtfq1ÕtqLt GttÕtGt3ítLtt9 yít1y14LtÕÕttn Ôtyít1y14Lth3 hËqÕtt

૬૬. જે દિવસે તેમના મોઢાં આગમાં બદલાઇ / બગડી જશે અને તેઓ કહેતા હશે અય કાશ અમોએ અલ્લાહ તથા તેના રસૂલની ઇતાઅત કરી હોત !

 

[13:48.00]

وَقَالُوْا رَبَّنَاۤ اِنَّاۤ اَطَعْنَا سَادَتَنَا وَكُبَرَآءَنَا فَاَضَلُّوْنَا السَّبِيْلَا‏﴿67﴾‏

૬૭.Ôtf1tÕtq hççtLtt9 ELLtt9 yít1y14Ltt ËtŒítLtt Ôtftuçtht9yLtt Vy1ÍÕÕtqLtMËçteÕtt

૬૭. અને તેઓ કહેશે કે અય અમારા પરવરદિગાર ! બેશક અમોએ અમારા સરદારો અને બુઝુર્ગોની પેરવી કરી, અને તેમણે અમોને (સીધા) રસ્તાથી ગુમરાહ કરી દીધા.

 

[14:00.00]

رَبَّنَاۤ اٰتِهِمْ ضِعْفَيْنِ مِنَ الْعَذَابِ وَالْعَنْهُمْ لَعْنًا كَبِيْرًا۠ ‏‏﴿68﴾‏

૬૮.hççtLtt9 ytíturnBt3 Íu8y14VGt3Ltu BtuLtÕt3y1Ít7çtu ÔtÕt3y1Lt3nwBt3 Õty14LtLt3 fçteht

૬૮. અય અમારા પરવરદિગાર ! તેમના ઉપર બમણો અઝાબ ઉતાર અને તેમના પર મોટી લાનત કર.

 

[14:09.00]

يٰۤاَيُّهَا الَّذِيْنَ اٰمَنُوْا لَا تَكُوْنُوْا كَالَّذِيْنَ اٰذَوْا مُوْسٰى فَبَرَّاَهُ اللّٰهُ مِمَّا قَالُوْا ؕ وَكَانَ عِنْدَ اللّٰهِ وَجِيْهًا ؕ‏﴿69﴾‏

૬૯.Gtt9 yGGttunÕÕtÍ8eLt ytBtLtq ÕttítfqLtq fÕÕtÍ8eLt ytÍ7Ôt3 BtqËt Vçth0ynwÕÕttntu rBtBBtt f1tÕtq, ÔtftLt E2LŒÕÕttnu ÔtSnt

૬૯. અય ઇમાન લાવનારાઓ ! તમે તેમના જેવા ન બનો કે જેમણે મૂસાને ઇજા પહોંચાડી. અલ્લાહે તેમના કહેવા (આક્ષેપ)થી નિર્દોષ સાબિત કરી દીધા, અને તે અલ્લાહની પાસે મોહતરમ હતા.

 

[14:25.00]

يٰۤاَيُّهَا الَّذِيْنَ اٰمَنُوا اتَّقُوا اللّٰهَ وَقُوْلُوْا قَوْلًا سَدِيْدًا ۙ‏﴿70﴾‏

૭૦.Gtt9 yGGttunÕÕtÍ8eLt ytBtLtqíítítfq1ÕÕttn Ôtfq1Õtq f1Ôt3ÕtLt3 ËŒeŒt

૭૦. અય ઇમાન લાવનારાઓ ! અલ્લાહથી ડરો અને હક વાત કરો :

 

[14:33.00]

يُّصْلِحْ لَكُمْ اَعْمَالَكُمْ وَيَغْفِرْ لَكُمْ ذُنُوْبَكُمْؕ وَمَنْ يُّطِعِ اللّٰهَ وَرَسُوْلَهٗ فَقَدْ فَازَ فَوْزًا عَظِيْمًا‏﴿71﴾‏

૭૧.GtqM1Õtun14 ÕtfwBt3 yy14Btt ÕtfwBt3 ÔtGtø14trVh3 ÕtfwBt3 Ít8uLtqçtfwBt3, ÔtBtkGGttuítu2E2ÕÕttn ÔthËqÕtnq Vf1Œ3 VtÍ VÔt3ÍLt3 y1Í6eBtt

૭૧. જેથી તે તમારા આમાલની ઇસ્લાહ કરે, તથા તમારા ગુનાહોને માફ કરે, અને જે કોઇ અલ્લાહ તથા તેના રસૂલની ઇતાઅત કરે, હકીકતમાં તેને મોટી કામ્યાબી હાંસિલ કરેલ છે.

 

[14:55.00]

اِنَّا عَرَضْنَا الْاَمَانَةَ عَلَى السَّمٰوٰتِ وَالْاَرْضِ وَالْجِبَالِ فَاَبَيْنَ اَنْ يَّحْمِلْنَهَا وَاَشْفَقْنَ مِنْهَا وَ حَمَلَهَا الْاِنْسَانُؕ اِنَّهٗ كَانَ ظَلُوْمًا جَهُوْلًا ۙ‏﴿72﴾‏

૭૨.ELLtt y1hÍ14LtÕt3 yBttLtít y1ÕtË0BttÔttítu ÔtÕyÍu2o ÔtÕt3suçttÕtu VyçtGt3Lt ykGGtn14rBtÕLtnt Ôty~t3Vf14Lt rBtLnt Ôtn1BtÕtnÕt3 ELËtLttu, ELLtnq ftLt Í5ÕtqBtLt3 snqÕtt

૭૨. બેશક અમોએ આસમાનો, ઝમીન તથા પહાડો સામે અમાનત રજૂ કરી, અને સર્વોએ તેને ઊંચકવાનો ઇન્કાર કર્યો અને તેનાથી ડરી ગયા, પરંતુ ઇન્સાને આ ભાર ઊંચકી લીધો હકીકતમાં ઇન્સાન (પોતાના હકમાં) ઝાલિમ અને નાદાન હતો:

 

[15:30.00]

لِّيُعَذِّبَ اللّٰهُ الْمُنٰفِقِيْنَ وَالْمُنٰفِقٰتِ وَالْمُشْرِكِيْنَ وَالْمُشْرِكٰتِ وَيَتُوْبَ اللّٰهُ عَلَى الْمُؤْمِنِيْنَ وَالْمُؤْمِنٰتِؕ وَكَانَ اللّٰهُ غَفُوْرًا رَّحِيْمًا۠ ‏‏﴿73﴾‏

૭૩.ÕtuGttuy1Í74Íu8çtÕÕttnwÕt3 BttuLttVuf2eLt ÔtÕBttuLttVuf1títu ÔtÕt3Btw~hufeLt ÔtÕt3Btw~huftítu ÔtGtítqçtÕÕttntu y1ÕtÕt3 Bttuy3BtuLteLt ÔtÕt3BttuyBtuLttítu, ÔtftLtÕÕttntu ø1tVqhh0n2eBtt

૭૩. જેથી અલ્લાહ મુનાફીક મર્દો તથા મુનાફીક ઔરતો અને મુશરિક મર્દો અને મુશરિક ઔરતો ઉપર અઝાબ ઉતારે; અને ઇમાનવાળા મર્દો તથા ઇમાનવાળી ઔરતોની તૌબાને કબૂલ કરે; અને અલ્લાહ હંમેશાથી ગફુરૂર રહીમ છે.

 

[15:51.00]

 

 

 

સુરા-૩૪/ سبإ / સબા

[15:53.00]

بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَـٰنِ ٱلرَّحِيمِ

rçtÂMBtÕÕttrnh3 hn14BttrLth3 hn2eBt

અલ્લાહના નામથી જે ધણો મહેરબાન, બહુજ રહેમ કરવાવાળો છે

 

[15:56.00]

اَلْحَمْدُ لِلّٰهِ الَّذِىْ لَهٗ مَا فِى السَّمٰوٰتِ وَمَا فِى الْاَرْضِ وَلَهُ الْحَمْدُ فِى الْاٰخِرَةِ ؕ وَهُوَ الْحَكِيْمُ الْخَبِيْرُ‏﴿1﴾‏

૧.yÕt3n1BŒtu rÕtÕÕttrnÕÕtÍ8e Õtnq BttrVË0BttÔttítu ÔtBttrVÕt3 yÍu2o ÔtÕtnwÕt3 n1BŒtu rVÕt3 ytÏtu2hítu, ÔtntuÔtÕt3 n1feBtwÕt3 Ï1tçteh

૧. તમામ વખાણ તે અલ્લાહ માટે છે કે જે કાંઇ આસમાનો અને ઝમીનમાં છે તે તેનુ જ છે, અને તેના જ માટે આખેરતમાં વખાણ છે, અને તે હિકમતવાળો અને જાણકાર છે.

 

[16:08.00]

يَعْلَمُ مَا يَلِجُ فِى الْاَرْضِ وَمَا يَخْرُجُ مِنْهَا وَمَا يَنْزِلُ مِنَ السَّمَآءِ وَمَا يَعْرُجُ فِيْهَا ؕ وَهُوَ الرَّحِيْمُ الْغَفُوْرُ‏﴿2﴾‏

૨.Gty14ÕtBttu BttGtÕtuòu rVÕt3 yÍu2o ÔtBttGtÏ1htuòu rBtLnt ÔtBttGtLt3ÍuÕttu BtuLtË0Btt9yu ÔtBttGty14htuòu Vent, ÔtntuÔth0n2eBtwÕt3 ø1tVqh

૨. તે જાણે છે કે ઝમીનમાં જે કાંઇપણ દાખલ થાય છે અને જે કાંઇપણ તેમાંથી નીકળે છે અને આસમાનથી જે કાંઇપણ નાઝિલ થાય છે અને જે કાંઇપણ તેની તરફ ઉપર ચઢે છે. તે ગફુરૂર રહીમ છે.

 

[16:22.00]

وَقَالَ الَّذِيْنَ كَفَرُوْا لَا تَاْتِيْنَا السَّاعَةُ ؕ قُلْ بَلٰى وَرَبِّىْ لَتَاْتِيَنَّكُمْۙ عٰلِمِ الْغَيْبِ ۚ لَا يَعْزُبُ عَنْهُ مِثْقَالُ ذَرَّةٍ فِى السَّمٰوٰتِ وَلَا فِى الْاَرْضِ وَلَاۤ اَصْغَرُ مِنْ ذٰلِكَ وَلَاۤ اَكْبَرُ اِلَّا فِیْ كِتٰبٍ مُّبِيْنٍۙۗ ‏﴿3﴾‏

૩.Ôtf1tÕtÕÕtÍ8eLt fVY Õtt íty3íteLtMËty1íttu, f1wÕt3 çtÕtt Ôthççte Õtíty3ítuGtLLtfwBt3 y1tÕturBtÕt3 ø1tGt3çtu, ÕttGty14Ítu8çttu y1Lntu rBtM7f1tÕttu Í7h0rítLt3 rVMËBttÔttítu ÔtÕtt rVÕt3 yh3Íu2 ÔtÕtt9 yË14ø1thtu rBtLt3 Ít7Õtuf ÔtÕtt9 yf3çthtu EÕÕtt Ve fuíttrçtBt3 BttuçteLt

૩. અને નાસ્તિકોએ કહ્યુ કે હરગિઝ અમારી પાસે કયામત નહી આવે, તમે કહો કે હા, મારા પરવરદિગારની કસમ તે જરૂર તમારી પાસે આવશે, તે ગૈબનો જાણનાર છે, તેનાથી આસમાનો અને ઝમીનની ઝર્રા બરાબર વસ્તુ પણ છુપી નથી, અને ન એનાથી નાની કે ન મોટી સિવાય કે ખુલ્લી કિતાબમાં લખાયેલ છે:

 

[16:52.00]

لِّيَجْزِىَ الَّذِيْنَ اٰمَنُوا وَعَمِلُوْا الصّٰلِحٰتِؕ اُولٰٓئِكَ لَهُمْ مَّغْفِرَةٌ وَّرِزْقٌ كَرِيْمٌ‏﴿4﴾‏

૪.ÕtuGts3ÍuGtÕÕtÍ8eLt ytBtLtq Ôty1BtuÕtqMË1tÕtun1títu, ytuÕtt9yuf ÕtnwBt3 Btø14tVuhítwkÔt3 ÔtrhÍ3f1wLt3 fheBt

૪. જેથી જેઓ ઇમાન લાવ્યા તથા નેક આમાલ કર્યા, તેમને (સારો) બદલો આપે; તેઓ માટે મગફેરત અને કિંમતી રોઝી છે.

 

[17:05.00]

وَالَّذِيْنَ سَعَوْ فِیْۤ اٰيٰتِنَا مُعٰجِزِيْنَ اُولٰٓئِكَ لَهُمْ عَذَابٌ مِّنْ رِّجْزٍ اَلِيْمٌ‏﴿5﴾‏

૫.ÔtÕÕtÍ8eLt Ëy1Ôt3 Ve9 ytGttítuLtt Bttuy1tsuÍeLt ytuÕtt9yuf ÕtnwBt3 y1Ít7çtwBt3 rBth3 rhs3rÍLt3 yÕteBt

૫. અને જેઓએ અમને આજીઝ બનાવવાના મકસદથી અમારી આયતો (જૂઠલાવવા) બાબતે કોશિશો કરી, તેમના માટે સખ્ત દર્દનાક અઝાબ છે.

 

[17:16.00]

وَيَرَى الَّذِيْنَ اُوْتُوا الْعِلْمَ الَّذِىْۤ اُنْزِلَ اِلَيْكَ مِنْ رَّبِّكَ هُوَ الْحَقَّ ۙ وَيَهْدِىْۤ اِلٰى صِرَاطِ الْعَزِيْزِ الْحَمِيْدِ‏﴿6﴾‏

૬.ÔtGthÕÕtÍ8eLt WítqÕt3 E2ÕBtÕÕtÍe98 WLt3ÍuÕt yuÕtGt3f rBth0ççtuf ntuÔtÕt3 n1f14f1 ÔtGtn3Œe9 yuÕtt Ëu2htrít1Õt3 y1rÍrÍÕt3 n1BteŒ

૬. અને જેમને ઇલ્મ આપવામાં આવ્યું છે તેઓ જાણે છે કે તારા પરવરદિગાર પાસેથી તારી તરફ જે કાંઇ નાઝિલ કરવામાં આવ્યું છે તે હક છે, અને તે જબરદસ્ત અને વખાણને લાયક (અલ્લાહના) રસ્તા તરફ હિદાયત કરે છે.

 

[17:27.00]

وَقَالَ الَّذِيْنَ كَفَرُوْا هَلْ نَدُلُّكُمْ عَلٰى رَجُلٍ يُّنَبِّئُكُمْ اِذَا مُزِّقْتُمْ كُلَّ مُمَزَّقٍۙ اِنَّكُمْ لَفِیْ خَلْقٍ جَدِيْدٍۚ‏﴿7﴾‏

૭.Ôtf1tÕtÕÕtÍ8eLt fVY nÕt3 LtŒqÕÕttufwBt3 y1Õtt hòu®ÕtGt3 GttuLtççtuytufwBt3 yuÍt7 BtwrÍ0f14ítwBt3 fwÕÕt BttuBtÍ0rf2Lt3 ELLtfwBt3 ÕtVe Ï1tÕtrf2Lt3 sŒeŒ

૭. અને નાસ્તિકોએ કહ્યું કે શું અમે તમને એવો શખ્સ બતાવીએ કે જે ખબર આપે છે કે જયારે તમે મર્યા બાદ વિખેરાઇ જશો (ત્યારબાદ) તમને નવેસરથી પેદા કરવામાં આવશે?

 

[17:41.00]

ا فْتَرٰى عَلَى اللّٰهِ كَذِبًا اَمْ بِهٖ جِنَّةٌ  ؕ بَلِ الَّذِيْنَ لَا يُؤْمِنُوْنَ بِالْاٰخِرَةِ فِى الْعَذَابِ وَالضَّلٰلِ الْبَعِيْدِ‏﴿8﴾‏

૮.yV3ítht y1ÕtÕÕttnu fÍ8uçtLt3 yBt3 çtune SLLtítwLt3, çtrÕtÕÕtÍ8eLt ÕttGttuy3BtuLtqLt3 rçtÕytÏt2uhítu rVÕt3 y1Ít7çtu ÔtÍ14Í1ÕttrÕtÕt3 çtE2Œ

૮. તેમણે અલ્લાહ પર ખોટી તોહમત લગાવી છે અથવા તે દીવાનો છે (એવું નથી) પરંતુ જેઓ આખેરત પર ઇમાન નથી રાખતા તેઓ અઝાબ અને દૂરની ગુમરાહીમાં પડ્યા છે.

 

[17:55.00]

اَفَلَمْ يَرَوْا اِلٰى مَا بَيْنَ اَيْدِيْهِمْ وَمَا خَلْفَهُمْ مِّنَ السَّمَآءِ وَالْاَرْضِ ؕ اِنْ نَّشَاْ نَخْسِفْ بِهِمُ الْاَرْضَ اَوْ نُسْقِطْ عَلَيْهِمْ كِسَفًا مِّنَ السَّمَآءِ ؕ اِنَّ فِیْ ذٰلِكَ لَاٰيَةً لِّكُلِّ عَبْدٍ مُّنِيْبٍ۠ ‏‏﴿9﴾‏

૯.yVÕtBt3 GthÔt3 yuÕtt BttçtGt3Lt yGt3ŒernBt3 ÔtBtt Ï1tÕVnwBt3 BtuLtË0Btt9yu ÔtÕt3y3Íu2, ELLt~ty3LtÏ14trËV3 çtunuBtwÕt3 yÍo2 yÔt3 LtwË3rf2ít14 y1ÕtGt3rnBt3 fuËVBt3 BtuLtMËBtt9yu, ELLt VeÍt7Õtuf ÕtytGtítÕt3 ÕtufwÕÕtu y1çt3rŒBt3 BttuLteçt

૯. શું તેઓ આસમાન તથા ઝમીનમાં જે કાંઇ વસ્તુઓ તેમની આગળ તથા પાછળ છે તેને નથી નિહાળતા ? જો અમે ચાહીએ તો તેમને ઝમીનમાં ઘસાવી દઇએ, અથવા તેમના ઉપર આસમાનમાંથી (પત્થરના) ટુકડા પાડી દઇએ, બેશક દરેક રજૂ થનાર બંદા માટે તેમાં નિશાની છે.

 

[18:21.00]

وَلَقَدْ اٰتَيْنَا دَاوٗدَ مِنَّا فَضْلًا ؕ يٰجِبَالُ اَوِّبِىْ مَعَهٗ وَالطَّيْرَ ۚ وَاَلَنَّا لَهُ الْحَدِيْدَ ۙ‏﴿10﴾‏

૧૦.ÔtÕtf1Œ3 ytítGt3Ltt ŒtÔtqŒ rBtLLtt VÍ14ÕtLt3, GttsuçttÕttu yÔÔtuçte Bty1nq Ôtíít1Gt3h, ÔtyÕtLLtt ÕtnwÕt3 n1ŒeŒ

૧૦. અને અમોએ દાવૂદ પર અમારા તરફથી ફઝલો કરમ કર્યો, અય પહાડો! અને પરિન્દાઓ તેની સાથે (તસ્બીહમાં) એક અવાજ થઇ જાવ અને તેની માટે લોખંડને નરમ બનાવી દીધું :

 

[18:34.00]

اَنِ اعْمَلْ سٰبِغٰتٍ وَّقَدِّرْ فِى السَّرْدِ وَاعْمَلُوْا صَالِحًا ؕ اِنِّىْ بِمَا تَعْمَلُوْنَ بَصِيْرٌ‏﴿11﴾‏

૧૧.yLtuy14BtÕt3 Ëtçtuøt1t®ítÔt3 Ôtf1rŒ0h3 rVË0h3Œu Ôty14BtÕtq Ë1tÕtun1Lt3, ELLte çtuBtt íty14BtÕtqLt çtË2eh

૧૧. તમે પહોળા અને કામીલ (પૂર્ણ) બખ્તર બનાવો, તથા કડીઓ માપસર રાખો અને તમો નેક અમલ કરો, બેશક હું તમારા આમાલને જોનાર છું.

 

[18:46.00]

وَلِسُلَيْمٰنَ الرِّيْحَ غُدُوُّهَا شَهْرٌ وَّرَوَاحُهَا شَهْرٌۚ وَ اَسَلْنَا لَهٗ عَيْنَ الْقِطْرِؕ وَمِنَ الْجِنِّ مَنْ يَّعْمَلُ بَيْنَ يَدَيْهِ بِاِذْنِ رَبِّهِؕ وَمَنْ يَّزِغْ مِنْهُمْ عَنْ اَمْرِنَا نُذِقْهُ مِنْ عَذَابِ السَّعِيْرِ‏﴿12﴾‏

૧૨.ÔtÕtuËtuÕtGt3BttLth3 hen1 øttu2ŒwÔÔttunt ~tn3hwkÔt3 ÔthÔttntu2nt ~tn3ÁLt3, ÔtyËÕLtt Õtnq y1Gt3LtÕt3 rf2ít14hu, ÔtBtuLtÕt3 SLLtu BtkGGty14BtÕttu çtGt3Lt GtŒGt3nu çtuE4Í7Ltu hççtune, ÔtBtkGt0rÍø14t rBtLt3nwBt3 y1Lt3yBhuLtt LtturÍ7f14ntu rBtLt3 y1Ít7rçtMËE2h

૧૨. અને અમોએ પવનને સુલયમાનને તાબે કરી નાખ્યો કે તેની સવારની મુસાફરી એક મહિના બરાબર હતી અને સાંજની મુસાફરી એક મહિના બરાબર હતી, અને અમોએ તેનાં માટે તાંબાનું ઝરણું જારી કરી દીધું અને જિન્નાતોમાંથી એવા હતાં કે જેઓ અલ્લાહની રજાથી તેની સામે કામ કરતા હતાં, અને જે કોઇ તેઓમાંથી અમારા હુકમની મુખાલેફત કરતા હતા, અમે તેને બાળનાર આગની મજા ચખાડીશું.

 

[19:09.00]

يَعْمَلُوْنَ لَهٗ مَا يَشَآءُ مِنْ مَّحَارِيْبَ وَتَمَاثِيْلَ وَجِفَانٍ كَالْجَوَابِ وَقُدُوْرٍ رّٰسِيٰتٍ ؕ اِعْمَلُوْۤا اٰلَ دَاوٗدَ شُكْرًا ؕ وَقَلِيْلٌ مِّنْ عِبَادِىَ الشَّكُوْرُ‏﴿13﴾‏

૧૩.Gty14BtÕtqLt Õtnq BttGt~tt9ytu rBtBt3Btn1theçt ÔtítBttË8eÕt ÔtsuVtrLtLt3 fÕsÔttçtu Ôtft2uŒqrhh3htËuGttrítLt3, yuy14BtÕt9q ytÕt ŒtÔtqŒ ~twf3hLt3, Ôtf1ÕteÕtwBt3 rBtLt3 yu2çttŒuGt~~tfqh

૧૩. સુલયમાન જે કાંઇ પણ -મહેરાબો, ચિત્રો, અને મોટા મોટા હોજ જેવા પ્યાલાઓ અને મોટી મોટી ઝમીનમાં સ્થાયી અને સ્થળાંતર કરી શકાય તેવી દેગો- ચાહતા તેઓ (જિન્નાતો) બનાવી દેતા માટે અય દાવૂદની ઔલાદ! શુક્ર માનો; અને અમારા બંદાઓમાં શુક્રગુઝાર બહુ ઓછા છે.

 

[19:32.00]

فَلَمَّا قَضَيْنَا عَلَيْهِ الْمَوْتَ مَا دَلَّهُمْ عَلٰى مَوْتِهٖۤ اِلَّا دَآ بَّةُ الْاَرْضِ تَاْ كُلُ مِنْسَاَتَهُ ۚ فَلَمَّا خَرَّ تَبَيَّنَتِ الْجِنُّ اَنْ لَّوْ كَانُوْا يَعْلَمُوْنَ الْغَيْبَ مَا لَبِثُوْا فِى الْعَذَابِ الْمُهِيْنِ ؕ‏﴿14﴾‏

૧૪.VÕtBBtt f1Í1Gt3Ltt y1ÕtGt3rnÕt3 BtÔt3ít BttŒÕÕtnwBt3 y1Õtt BtÔt3ítune9 EÕÕtt Œt9çt0ítwÕt3 yh3Íu2 íty3ftuÕttu rBtLt3Ëyítnq, VÕtBBtt Ï1th0ítçtGGtLtrítÕt3 SLLttu yÕÕtÔt3ftLtq Gty14ÕtBtqLtÕt3 ø1tGt3çt BttÕtçtuËq7 rVÕt3 yÍt7rçtÕt3 BttuneLt

૧૪. પછી જયારે અમોએ તેની મોતનો ફેસલો કરી લીધો ત્યારે તેમની મોતની ખબર કોઇએ ન આપી સિવાય કે એક ઝમીનના કીડા (ઉધઇ)એ, જે તેની લાકડીને ખાતી હતી, અને જયારે તે ઝમીન પર પડી ગયા ત્યારે જિન્નાતને ખબર પડી. અગર તેઓ ગૈબનું ઇલ્મ રાખતા હોત તો ઝિલ્લતવાળા અઝાબમાં ગિરફતાર ન રહેત.

 

[20:01.00]

لَقَدْ كَانَ لِسَبَاٍ فِیْ مَسْكَنِهِمْ اٰيَةٌ  ۚ جَنَّتٰنِ عَنْ يَّمِيْنٍ وَّشِمَالٍ۬ ؕ  کُلُوْا مِنْ رِّزْقِ رَبِّكُمْ وَاشْكُرُوْا لَهٗ ؕ بَلْدَةٌ طَيِّبَةٌ وَّرَبٌّ غَفُوْرٌ‏‏﴿15﴾‏

૧૫.Õtf1Œ3 ftLt ÕtuËçtELt3 VeBtMfLturnBt3 ytGtítwLt3, sLLtíttLtu y1kGt0Bte®LtÔt3 Ôt~tuBttrÕtLt3, ftuÕtq rBth3rhÍ3fu2 hççtufwBt3 Ôt~ftuYÕtnq, çtÕt3ŒítwLt3 ít1GGtuçtítwkÔt3 Ôthçtw0Lt3 ø1tVqh

૧૫. અને કોમે સબા માટે તેમના રહેઠાણમાં અમારી નિશાની હતી. જમણી તથા ડાબી બંને તરફ બે બગીચાઓ હતાં, (તેઓને કહ્યુ) તમો તમારા પરવરદિગારથી મળેલ રોઝી ખાવ, અને તેનો શુક્ર કરો, પાકીઝા શહેર છે અને બક્ષવાવાળો પરવરદિગાર છે.

 

[20:22.00]

فَاَعْرَضُوْا فَاَرْسَلْنَا عَلَيْهِمْ سَيْلَ الْعَرِمِ وَبَدَّلْنٰهُمْ بِجَنَّتَيْهِمْ جَنَّتَيْنِ ذَوَاتَىْ اُكُلٍ خَمْطٍ وَّاَثْلٍ وَّشَىْءٍ مِّنْ سِدْرٍ قَلِيْلٍ‏﴿16﴾‏

૧૬.Vyy14hÍq1 Vyh3ËÕLtt y1ÕtGt3rnBt3 ËGt3ÕtÕt3 y1huBtu ÔtçtŒ0ÕLttnwBt3 çtusLLtítGt3rnBt3 sLLtítGt3Ltu Í7ÔttítGt3 ytufturÕtLt3 Ï1tBt3rítk2Ôt3 ÔtyË7®ÕtÔt3 Ôt~tGt3EBt3 rBtLt3rËŒ3rhLt3 f1ÕteÕt

૧૬. પરંતુ તેઓએ (અલ્લાહથી) મોઢુ ફેરવી લીધુ, તો અમોએ તેમની ઉપર વિરાન કરનાર સૈલાબ મોકલ્યો, અને તેમના બંને બગીચાઓને એવા બે બગીચાઓમાં -કે જેમાં કડવા ફળો, સૂકા વૃક્ષો તેમજ થોડા બોરડીના વૃક્ષો હતા- ફેરવી દીધા.

 

[20:42.00]

ذٰلِكَ جَزَيْنٰهُمْ بِمَا كَفَرُوْا ؕ وَهَلْ نُجٰزِىْۤ اِلَّا الْكَفُوْرَ‏﴿17﴾‏

૧૭.Ít7Õtuf sÍGt3LttnwBt3 çtuBtt fVY, ÔtnÕt3LttuòÍe9 EÕÕtÕt3 fVqh

૧૭. આ સજા અમોએ તેમની નાશુક્રીના કારણે આપી, અને શું અમે નાશુક્રા સિવાય બીજા કોઇને સજા કરીએ?!

 

[20:50.00]

وَجَعَلْنَا بَيْنَهُمْ وَبَيْنَ الْقُرَى الَّتِىْ بٰرَكْنَا فِيْهَا قُرًى ظَاهِرَةً وَّقَدَّرْنَا فِيْهَا السَّيْرَ ؕ سِيْرُوْا فِيْهَا لَيَالِىَ وَاَيَّامًا اٰمِنِيْنَ‏﴿18﴾‏

૧૮.Ôtsy1ÕLtt çtGt3LtnwBt3 ÔtçtGt3LtÕt3 ftu2hÕÕtíte çtthf3Ltt Vent ftu2hLt3 Í5tnuhítkÔt3 Ôtf1Œ0hLtt VenMËGt3h, ËeY Vent ÕtGttÕtuGt ÔtyGGttBtLt3 ytBtuLteLt

૧૮. અને અમોએ તેમની અને એવી વસ્તીઓની વચ્ચે જેમાં અમોએ બરકત રાખી છે, જાહેર વસ્તીઓ બનાવી દીધી, અને તેમની વચ્ચે મુસાફરીનું પ્રમાણ નક્કી કરી દીધુ આ રસ્તાઓમાં દિવસ અને રાત સલામતી સાથે હરો-ફરો.

 

[21:08.00]

فَقَالُوْا رَبَّنَا بٰعِدْ بَيْنَ اَسْفَارِنَا وَظَلَمُوْۤا اَنْفُسَهُمْ فَجَعَلْنٰهُمْ اَحَادِيْثَ وَمَزَّقْنٰهُمْ كُلَّ مُمَزَّقٍ ؕ اِنَّ فِیْ ذٰلِكَ لَاٰيٰتٍ لِّكُلِّ صَبَّارٍ شَكُوْرٍ‏﴿19﴾‏

૧૯.Vf1tÕtq hçt0Ltt çttE2Œ3 çtGt3Lt yMVthuLtt ÔtÍ5ÕtBtq9 yLVtuËnwBt3 Vsy1ÕLttnwBt3 yn1tŒeË7 ÔtBtÍ0f74LttnwBt3 fwÕÕt BttuBtÍ0rf2Lt3, ELLt Ve Ít7Õtuf ÕtytGttrítÕt3 ÕtufwÕÕtu Ë1çtt0rhLt3 ~tfqh

૧૯. પરંતુ તેમણે કહ્યું કે અય મારા પરવરદિગાર તું અમારી મુસાફરીના અંતરને દૂર રાખ, તેમણે ખુદ પોતાના ઉપર જ ઝુલ્મ કર્યો, જેથી અમોએ તેમને (ઇબ્રત માટેની) વાર્તાઓ બનાવી દીધા અને સંપૂર્ણ વેર- વિખેર કરી નાખ્યા, બેશક આમાં સબર અને શુક્ર કરનારાઓ માટે નિશાનીઓ છે.

 

[21:35.00]

وَلَقَدْ صَدَّقَ عَلَيْهِمْ اِبْلِيْسُ ظَنَّهٗ فَاتَّبَعُوْهُ اِلَّا فَرِيْقًا مِّنَ الْمُؤْمِنِيْنَ‏﴿20﴾‏

૨૦.ÔtÕtf1Œ3 Ë1Œ0f1 y1ÕtGt3rnBt3 EçÕteËtu Í5LLtnq VíítçtW2ntu EÕÕtt Vhef1Bt3 BtuLtÕt3 Bttuy3BtuLteLt

૨૦. અને હકીકતમાં શૈતાને પોતાનું અનુમાન તેઓ પર સાચું કરી દેખાડયું, મોઅમીનોના સમૂહ સિવાય બધાએ તેની તાબેદારી કરી.

 

[21:45.00]

وَمَا كَانَ لَهٗ عَلَيْهِمْ مِّنْ سُلْطٰنٍ اِلَّا لِنَعْلَمَ مَنْ يُّؤْمِنُ بِالْاٰخِرَةِ مِمَّنْ هُوَ مِنْهَا فِیْ شَكٍّ ؕ وَ رَبُّكَ عَلٰى كُلِّ شَىْءٍ حَفِيْظٌ۠ ‏‏﴿21﴾‏

૨૧.ÔtBttftLt Õtnq y1ÕtGt3rnBt3 rBtLt3ËwÕít1trLtLt3 EÕÕtt ÕtuLty14ÕtBt BtkGGttuy3BtuLttu rçtÕt3ytÏtu2hítu rBtBt0Lt3ntuÔt rBtLnt Ve~tf3rfLt3, Ôthççttuf y1Õtt fwÕÕtu ~tGt3ELt3 n1VeÍ5

૨૧. અને તે (શૈતાન)નો તેમના ઉપર કાબૂ ન હતો, સિવાય કે અમે (જાહેરી નિશાની વડે) જાણીએ કે કોણ આખેરત પર ઇમાન રાખે છે અને કોણ તેની તરફથી શકમાં છે, અને તારો પરવરદિગાર દરેક વસ્તુનો મુહાફીઝ છે.

 

[22:04.00]

قُلِ ادْعُوا الَّذِيْنَ زَعَمْتُمْ مِّنْ دُوْنِ اللّٰهِۚ لَا يَمْلِكُوْنَ مِثْقَالَ ذَرَّةٍ فِى السَّمٰوٰتِ وَلَا فِى الْاَرْضِ وَمَا لَهُمْ فِيْهِمَا مِنْ شِرْكٍ وَّمَا لَهٗ مِنْهُمْ مِّنْ ظَهِيْرٍ‏﴿22﴾‏

૨૨.ft2urÕtŒ3WÕÕtÍ8eLt Íy1Bt3ítwBt3 rBtLŒqrLtÕÕttnu, ÕttGtBÕtufqLt rBtM7f1tÕt Í7h0rítLt3 rVË0BttÔttítu ÔtÕtt rVÕt3yÍu2o ÔtBttÕtnwBt3 VenuBtt rBtLt3r~th3®fÔt3 ÔtBttÕtnw rBtLt3nwBt3 rBtLt3 Í5neh

૨૨. તમે કહો કે તમને અલ્લાહ સિવાય જેમનુ ગુમાન છે તેમને પોકારો! (તમે જોશો કે) તેઓ આસમાનો અને ઝમીનમાં એક કણ બરાબર પણ સત્તા નથી રાખતા, અને ન તેમનો આ બંનેમાં કંઇપણ હિસ્સો છે અને ન તે(ની ખિલ્કત)માં તેઓમાંથી કોઇ મદદગાર છે.

 

[22:27.00]

وَلَا تَنْفَعُ الشَّفَاعَةُ عِنْدَهٗۤ اِلَّا لِمَنْ اَذِنَ لَهٗ ؕ حَتّٰٓى اِذَا فُزِّعَ عَنْ قُلُوْبِهِمْ قَالُوْا مَاذَا ۙ قَالَ رَبُّكُمْ ؕ قَالُوا الْحَقَّ ۚ وَهُوَ الْعَلِىُّ الْكَبِيْرُ‏﴿23﴾‏

૨૩.ÔtÕttítLVW2~t0Vty1íttu E2LŒnq9 EÕÕtt ÕtuBtLt3 yÍu8Lt Õtnq, n1íítt9 yuÍt7 VwÍ3Íuy1 y1Lftu2ÕtqçturnBt3 f1tÕtq BttÍt7 f1tÕt hççttufwBt3, f1tÕtqÕt3 n1f14f1, ÔtntuÔtÕt3 y1rÕtGGtwÕt3 fçteh

૨૩. અને તેની પાસે કોઇની શફાઅત ફાયદો નહી પહોંચાડે સિવાય કે જેને રજા આપી હોય ત્યાં સુધી કે તેમના દિલમાંથી ડર દૂર થઇ જાય. (મુજરિમો) કહેશે કે તમારા પરવરદિગારે શુ કહ્યુ (શફાઅત કરનાર) કહેશે તેણે હક કહ્યુ અને તે બુલંદ અને મહાન છે.

 

[22:47.00]

قُلْ مَنْ يَّرْزُقُكُمْ مِّنَ السَّمٰوٰتِ وَالْاَرْضِؕ قُلِ اللّٰهُ ۙ وَ اِنَّاۤ اَوْ اِيَّاكُمْ لَعَلٰى هُدًى اَوْ فِیْ ضَلٰلٍ مُّبِيْنٍ‏﴿24﴾‏

૨૪.f1wÕt3 BtkGGt3hÍtuftu2fwBt3 BtuLtMËBttÔttítu ÔtÕt3yÍu2o, ft2urÕtÕÕttntu ÔtELLtt9 yÔt3EGGttfwBt3 Õty1ÕttntuŒLt3 yÔt3Ve Í1ÕttrÕtBt3 BttuçteLt

૨૪. તું કહે કે તમને આસમાનો તથા ઝમીનમાંથી રોઝી કોણ આપે છે ? તું કહે કે "અલ્લાહ! અમે કે તમે હિદાયત ઉપર કે ખુલ્લી ગુમરાહીમાં છીએ." (બંનેમાંથી એક હિદાયત પર અને બીજો ગુમરાહી પર છે.)

 

[23:03.00]

قُلْ لَّا تُسْئَلُوْنَ عَمَّاۤ اَجْرَمْنَا وَلَا نُسْئَلُ عَمَّا تَعْمَلُوْنَ‏﴿25﴾‏

૨૫.fw1ÕÕtt ítwË3yÕtqLt y1BBtt9 ys3hBLtt ÔtÕtt LtwË3yÕttu y1BBtt íty14BtÕtqLt

૨૫. કહો કે અમે જે જુર્મ કરશું તેના બારામાં તમને સવાલ કરવામાં નહિં આવે, તથા તમે જે કાંઇ કરશો એના બારામાં અમને સવાલ કરવામાં નહિ આવે.

 

[23:12.00]

قُلْ يَجْمَعُ بَيْنَنَا رَبُّنَا ثُمَّ يَفْتَحُ بَيْنَنَا بِالْحَقِّ ؕ وَهُوَ الْفَتَّاحُ الْعَلِيْمُ‏﴿26﴾‏

૨૬.f1wÕt3 Gts3Btyt2u çtGt3LtLtt hççttuLtt Ëw7BBt GtV3ítntu2 çtGt3LtLtt rçtÕt3n1f14fu2, ÔtntuÔtÕt3 Vííttnw1Õt3 y1ÕteBt

૨૬. તું કહે કે આપણો પરવરદિગાર આપણને ભેગાં કરશે પછી આપણી વચ્ચે હક/યોગ્ય ફેસલો કરશે, અને તે જાણકાર ફેસલો કરવાવાળો છે.

 

[23:23.00]

قُلْ اَرُوْنِىَ الَّذِيْنَ ا لْحَقْتُمْ بِهٖ شُرَكَآءَ كَلَّا ؕ بَلْ هُوَ اللّٰهُ الْعَزِيْزُ الْحَكِيْمُ‏﴿27﴾‏

૨૭.fw1Õt3 yYLtuGtÕÕtÍ8eLt yÕt3n1f3ítwBt3 çtune ~ttuhft9y fÕÕtt, çtÕt3ntuÔtÕÕttnwÕt3 y1ÍeÍwÕt3 n1feBt

૨૭. કહો કે તમારા તે (અલ્લાહ)ની સાથે જોડેલા બનાવટી શરીકો બતાવો હરગિઝ (એવો કોઇ શરીક) નથી (કે તે બતાવી શકે) બલ્કે તે અલ્લાહ જબરદસ્ત અને હિકમતવાળો છે.

 

[23:38.00]

وَمَاۤ اَرْسَلْنٰكَ اِلَّا كَآفَّةً لِّلنَّاسِ بَشِيْرًا وَّنَذِيْرًا وَّلٰكِنَّ اَكْثَرَ النَّاسِ لَا يَعْلَمُوْنَ‏﴿28﴾‏

૨૮.ÔtBtt9 yh3ËÕLttf EÕÕtt ft9V3VítÕt3 rÕtLLttËu çt~tehkÔt3 ÔtLtÍ8ehkÔt3 ÔtÕttrfLLt yf3Ë7hLLttËu ÕttGty14ÕtBtqLt

૨૮. અને અમોએ તને નથી મોકલ્યો સિવાય કે બધા લોકો માટે ખુશખબરી અને ચેતવણી આપનાર પરંતુ મોટા ભાગના લોકો (આ હકીકત) જાણતા નથી.

 

[24:27.00]

وَيَقُوْلُوْنَ مَتٰى هٰذَا الْوَعْدُ اِنْ كُنْتُمْ صٰدِقِيْنَ‏﴿29﴾‏

૨૯.ÔtGtf1qÕtqLt Btítt ntÍ7Õt3 Ôty14Œtu ELfwLítwBt3 Ë1tŒufeLt

૨૯. અને તેઓ કહે છે કે જો તમે સાચુ કહો છો તો (કયામતનો) વાયદો ક્યારે પૂરો થશે?

 

[24:34.00]

قُلْ لَّكُمْ مِّيْعَادُ يَوْمٍ لَّا تَسْتَاْخِرُوْنَ عَنْهُ سَاعَةً وَّلَا تَسْتَقْدِمُوْنَ۠ ‏‏﴿30﴾‏

૩૦.fw1Õt3 ÕtfwBt3 Btey1tŒtu GtÔt3rBtÕt3 ÕttítMíty3Ïtu2YLt y1Lntu Ëty1ítkÔt3 ÔtÕttítMítf14ŒuBtqLt

૩૦. તું કહે કે તમારા માટે (વાયદાનો) દિવસ નક્કી છે, જેનાથી તમે એક પળ ન પાછળ રહી જશો, ન આગળ વધી જશો.

 

[24:45.00]

وَقَالَ الَّذِيْنَ كَفَرُوْا لَنْ نُّؤْمِنَ بِهٰذَا الْقُرْاٰنِ وَلَا بِالَّذِىْ بَيْنَ يَدَيْهِؕ وَلَوْ تَرٰٓى اِذِ الظّٰلِمُوْنَ مَوْقُوْفُوْنَ عِنْدَ رَبِّهِمْۖۚ يَرْجِعُ بَعْضُهُمْ اِلٰى بَعْضِ ۟الْقَوْلَ‌ۚ يَقُوْلُ الَّذِيْنَ اسْتُضْعِفُوْا لِلَّذِيْنَ اسْتَكْبَرُوْا لَوْلَاۤ اَنْتُمْ لَكُنَّا مُؤْمِنِيْنَ‏﴿31﴾‏

૩૧.Ôtf1tÕt ÕÕtÍ8eLt fVY ÕtLLttuy3BtuLt çtuntÍ7Õt3 f1wh3ytLtu ÔtÕttrçtÕÕtÍ8e çtGt3Lt GtŒGt3nu, ÔtÕtÔt3ítht9 yurÍ7Ít50ÕtuBtqLt BtÔt3fq1VqLt E2LŒ hççturnBt3, Gth3suytu2 çty14Ítu2nwBt3 yuÕtt çty14Íu2rLtÕt3 f1Ôt3Õt, Gtf1qÕtwÕÕtÍ8eLtË3 ítwÍ14yu2Vq rÕtÕÕtÍ8eLtË3 ítf3çtY ÕtÔt3Õtt9 yLítwBt3 ÕtfwLLtt Bttuy3BtuLteLt

૩૧. અને નાસ્તિકોએ કહ્યુ કે અમે આ કુરઆન તથા અગાઉની મોજૂદ કિતાબો પર હરગિઝ ઇમાન નહી લાવીએ અને જો તુ એને જોઇશ કે જ્યારે આ ઝાલિમોને તારા પરવરદિગારની સામે (હિસાબ માટે) ઊભા રાખવામાં આવેલ હશે ત્યારે એવી હાલતમાં હશે કે દરેક (ગુનાહની) વાતને એક બીજાઓની તરફ પલટાવતા હશે, અને કમજોરો ઘમંડી લોકોને કહેતા હશે જો તમે ન હોત તો અમે ઇમાનવાળા બની ગયા હોત.

  ૧/૨ સિપારો પુરું

[25:18.00]

قَالَ الَّذِيْنَ اسْتَكْبَرُوْا لِلَّذِيْنَ اسْتُضْعِفُوْۤا اَنَحْنُ صَدَدْنٰكُمْ عَنِ الْهُدٰى بَعْدَ اِذْ جَآءَكُمْ بَلْ كُنْتُمْ مُّجْرِمِيْنَ‏﴿32﴾‏

૩૨.f1tÕtÕÕtÍ8eLtMítf3çtY rÕtÕÕtÍ8eLtË3 ítwÍ14yu2Vq yLtn14Lttu Ë1ŒŒ3LttfwBt3 y1rLtÕntuŒt çty14Œ EÍ74ò9yfwBt3 çtÕt3 fwLítwBt3 Btws3huBteLt

૩૨. ઘમંડી લોકો કમજોર લોકોને કહેતા હશે શું અમોએ તમારી પાસે હિદાયત આવ્યા બાદ તમને તે (હિદાયત) તેને કબૂલ કરવાથી અટકાવ્યા? પરંતુ તમો પોતેજ ગુનેહગાર હતા.

 

[25:35.00]

وَقَالَ الَّذِيْنَ اسْتُضْعِفُوْا لِلَّذِيْنَ اسْتَكْبَرُوْا بَلْ مَكْرُ الَّيْلِ وَ النَّهَارِ اِذْ تَاْمُرُوْنَنَاۤ اَنْ نَّكْفُرَ بِاللّٰهِ وَنَجْعَلَ لَهٗۤ اَنْدَادًا ؕ وَاَسَرُّوا النَّدَامَةَ لَمَّا رَاَوُا الْعَذَابَ ؕ وَجَعَلْنَا الْاَغْلٰلَ فِیْۤ اَعْنَاقِ الَّذِيْنَ كَفَرُوْا ؕ هَلْ يُجْزَوْنَ اِلَّا مَا كَانُوْا يَعْمَلُوْنَ‏﴿33﴾‏

૩૩.Ôtf1tÕtÕÕtÍ8eLtË3 ítwÍ14yu2Vq rÕtÕÕtÍ8eLtË3 ítf3çtY çtÕt3 Btf3ÁÕt3 ÕtGt3Õtu ÔtLLtnthu EÍ74 íty3BttuYLtLtt9 yLLtf3Vtuh rçtÕÕttnu ÔtLts3y1Õt Õtnq9 yLŒtŒLt3,ít ÔtyËh3YLt3 LtŒtBtít ÕtBtt0 hyÔtwÕt3 y1Ít7çt, Ôtsy1Õt3LtÕt3 yø14tÕttÕt Ve9 yy14Lttrf2Õt3ÕtÍ8eLt fVY, nÕt3Gtws3ÍÔt3Lt EÕÕtt BttftLtq Gty14BtÕtqLt

૩૩. અને કમજોર લોકો ઘમંડી લોકોને કહેશે કે તમારી રાત દિવસની મક્કારીઓની આ અસર છે, જયારે તમે અમને અલ્લાહનો ઇન્કાર કરવાનો તથા તેનો બરોબરીયો બનાવવાનો હુકમ આપતા હતા, અને જયારે તેઓ અઝાબ જોશે ત્યારે પોતાના પસ્તાવાને છુપાવશે અને અમે નાસ્તિકોની ગરદનમાં તોક નાખી દઇશું; શું તેઓને જે કાંઇ તેઓ કરતા હતા એ સિવાય બીજો કંઇ બદલો આપવામાં આવશે?

 

[26:12.00]

وَمَاۤ اَرْسَلْنَا فِیْ قَرْيَةٍ مِّنْ نَّذِيْرٍ اِلَّا قَالَ مُتْرَفُوْهَاۤ ۙاِنَّا بِمَاۤ اُرْسِلْتُمْ بِهٖ كٰفِرُوْنَ‏﴿34﴾‏

૩૪.ÔtBtt9 yh3ËÕLtt Vef1h3GtrítBt3 rBtLLtÍ8erhLt3 EÕÕtt ft1Õt BtwíhVqnt9 ELLtt çtuBtt9 Wh3rËÕítwBt3 çtune ftVuYLt

૩૪. અને અમે કોઇ પણ વસ્તીમાં ડરાવનાર મોકલ્યો નથી સિવાય કે તેના સુખ સગવડમાં ડુબેલા લોકોએ કહ્યુ કે અમે તમારા પયગામોનો ઇન્કાર કરનારા છીએ.

 

[26:24.00]

وَ قَالُوْا نَحْنُ اَكْثَرُ اَمْوَالًا وَّاَوْلَادًا ۙ وَّمَا نَحْنُ بِمُعَذَّبِيْنَ‏﴿35﴾‏

૩૫.Ôtf1tÕtq Ltn14Lttu yf3Ë7htu yBÔttÕtkÔt3 ÔtyÔt3ÕttŒkÔt3 ÔtBttLtn14Lttu çtuBttuy1Í74Í7çteLt

૩૫. અને કહ્યું કે અમે માલ અને ઔલાદના હિસાબે તમારા કરતા વધારે છીએ અને અમને અઝાબ કરવામાં નહિં આવે.

 

[26:33.00]

قُلْ اِنَّ رَبِّىْ يَبْسُطُ الرِّزْقَ لِمَنْ يَّشَآءُ وَيَقْدِرُ وَلٰكِنَّ اَكْثَرَ النَّاسِ لَا يَعْلَمُوْنَ۠ ‏‏﴿36﴾‏

૩૬.f1wÕt3 ELLt hççte GtçËtuít1wh3 rhÍ3f1 ÕtuBtkGGt~tt9ytu ÔtGtf14Œuhtu ÔtÕttrfLLt yf3Ë7hLLttËu ÕttGty14ÕtBtqLt

૩૬. તું કહે કે બેશક મારો પરવરદિગાર જેના માટે ચાહે છે રોઝી વિશાળ અથવા તંગ કરે છે, પરંતુ ઘણાંખરા લોકો જાણતા નથી.

 

[26:46.00]

وَمَاۤ اَمْوَالُكُمْ وَلَاۤ اَوْلَادُكُمْ بِالَّتِىْ تُقَرِّبُكُمْ عِنْدَنَا زُلْفٰٓى اِلَّا مَنْ اٰمَنَ وَعَمِلَ صَالِحًاؗ فَاُولٰٓئِكَ لَهُمْ جَزَآءُ الضِّعْفِ بِمَا عَمِلُوْا وَهُمْ فِى الْغُرُفٰتِ اٰمِنُوْنَ‏﴿37﴾‏

૩૭.ÔtBtt9 yBÔttÕttufwBt3 ÔtÕtt9 yÔt3ÕttŒtufwBt3 rçtÕÕtíte íttuf1h3huçttufwBt3 E2LŒLtt ÍwÕVt9 EÕÕttBtLt3 ytBtLt Ôty1BtuÕt Ët1Õtun1Lt3 VytuÕtt9yuf ÕtnwBt3 sÍt9WÍ14 Íu2y14Vu çtuBtty1BtuÕtq ÔtnwBt3 rVÕt3øttu2htuVtítu ytBtuLtqLt

૩૭. અને તમારો માલ અને ઔલાદ એવી વસ્તુ નથી કે જે તમને અમારાથી નજીક કરી દે, સિવાય કે જે ઇમાન લાવે તથા નેક અમલ કરે, એ લોકોને તેમના કાર્યોનો બમણો બદલો આપવામાં આવશે અને તેઓ (જન્નતના) ઓરડાઓમાં સલામતી સાથે હશે.

 

[27:16.00]

وَ الَّذِيْنَ يَسْعَوْنَ فِیْۤ اٰيٰتِنَا مُعٰجِزِيْنَ اُولٰٓئِكَ فِى الْعَذَابِ مُحْضَرُوْنَ‏﴿38﴾‏

૩૮.ÔtÕÕtÍ8eLt GtË3y1Ôt3Lt Ve9 ytGttítuLtt Bttuy1tsuÍeLt ytuÕtt9yuf rVÕy1Ít7çtu Bttun14Í1YLt

૩૮. અને જે લોકો અમને આજિઝ કરવા માટે અમારી નિશાનીઓ(ને રદ કરવા) બાબતે કોશિશો કરે છે તેઓને અઝાબ માટે હાજર કરવામાં આવશે.

 

[27:27.00]

قُلْ اِنَّ رَبِّىْ يَبْسُطُ الرِّزْقَ لِمَنْ يَّشَآءُ مِنْ عِبَادِهٖ وَيَقْدِرُ لَهٗ ؕ وَمَاۤ اَنْفَقْتُمْ مِّنْ شَىْءٍ فَهُوَ يُخْلِفُهٗ ۚ وَهُوَ خَيْرُ الرّٰزِقِيْنَ‏﴿39﴾‏

૩૯.f1wÕt3 ELLt hççte GtçËtuít1wh3 rhÍ3f1 ÕtuBtkGGt~tt9ytu rBtLyu2çttŒune ÔtGtf3ŒuhtuÕtnq, ÔtBtt9 yLt3Vf3ítwBt3 rBtLt3 ~tGt3ELt3 VntuÔt GtwÏ1ÕtuVtunq, ÔtntuÔt Ï1tGt3Áht0Íuf2eLt

૩૯. કહે કે બેશક મારો પરવરદિગાર તેના બંદાઓમાંથી જેની રોઝીમાં ચાહે છે વધારો કરે છે અને જેની રોઝીમાં ચાહે છે કમી કરે છે, અને તમે જે કાંઇ તેની રાહમાં ઇન્ફાક (ખર્ચ) કરશો તેનો બદલો આપશે અને તે બહેતરીન રોઝી આપનારો છે.

 

[27:51.00]

وَيَوْمَ يَحْشُرُهُمْ جَمِيْعًا ثُمَّ يَقُوْلُ لِلْمَلٰٓئِكَةِ اَهٰٓؤُلَاۤءِ اِيَّاكُمْ كَانُوْا يَعْبُدُوْنَ‏﴿40﴾‏

૪૦.ÔtGtÔt3Bt Gtn14~ttuhtunwBt3 sBtey1Lt3 Ëw7BBt Gtfq1Õttu rÕtÕt3BtÕtt9yufítu ynt9ytuÕtt9yu EGGttfwBt3 ftLtq Gty14çttuŒqLt

૪૦. અને જે દિવસે તે બધાને ભેગાં કરશે, પછી ફરિશ્તાઓને કહેશે કે શું આ લોકો તમારી ઇબાદત કરતા હતા ?

 

[28:05.00]

قَالُوْا سُبْحٰنَكَ اَنْتَ وَلِيُّنَا مِنْ دُوْنِهِمْۚ بَلْ كَانُوْا يَعْبُدُوْنَ الْجِنَّ ۚ اَكْثَرُهُمْ بِهِمْ مُّؤْمِنُوْنَ‏﴿41﴾‏

૪૧.f1tÕtq Ëwçt3n1tLtf yLít ÔtrÕtGGttuLtt rBtLŒqLturnBt3, çtÕt3ftLtq Gty14çttuŒqLtÕt3 SLLt, yf3Ë7htunwBt3 çturnBt3 Bttuy3BtuLtqLt

૪૧. (ફરિશ્તાઓ) કહેશે કે તું પાક છો અને અમારો વલી છો તેઓ નહિ, બલ્કે તેઓ જિન્નાતની ઇબાદત કરતા હતાં, અને તેઓમાંના ઘણાંખરા તેમના પર ઇમાન રાખતા હતા.

 

[28:18.00]

فَالْيَوْمَ لَا يَمْلِكُ بَعْضُكُمْ لِبَعْضٍ نَّفْعًا وَّلَا ضَرًّا ؕ وَنَقُوْلُ لِلَّذِيْنَ ظَلَمُوْا ذُوْقُوْا عَذَابَ النَّارِ الَّتِىْ كُنْتُمْ بِهَا تُكَذِّبُوْنَ‏﴿42﴾‏

૪૨.VÕt3GtÔt3Bt ÕttGtBÕtuftu çty14Ítu2fwBt3 Õtuçty14rÍ1Lt3 LtV3y1kÔt3 ÔtÕttÍ1h3hLt3, ÔtLtfq1Õttu rÕtÕÕtÍ8eLt Í5ÕtBtq Íq7f1q y1Ít7çtLLttrhÕÕtíte fwLt3ítwBt3 çtunt íttufÍ74Í8uçtqLt

૪૨. (હા) આજે કોઇ પણ એકબીજાના નફા અને નુકસાનનો માલિક નથી. અમે ઝાલિમોને કહેશુ આગની સજાની મજા ચાખો જેનો તમે ઇન્કાર કરતા હતા.

 

[28:41.00]

وَاِذَا تُتْلٰى عَلَيْهِمْ اٰيٰتُنَا بَيِّنٰتٍ قَالُوْا مَا هٰذَاۤ اِلَّا رَجُلٌ يُّرِيْدُ اَنْ يَّصُدَّكُمْ عَمَّا كَانَ يَعْبُدُ اٰبَآؤُكُمْ‌ ۚ وَقَالُوْا مَا هٰذَاۤ اِلَّاۤ اِفْكٌ مُّفْتَرً ىؕ وَقَالَ الَّذِيْنَ كَفَرُوْا لِلْحَقِّ لَمَّا جَآءَهُمْ ۙ اِنْ هٰذَاۤ اِلَّا سِحْرٌ مُّبِيْنٌ‏﴿43﴾‏

૪૩.ÔtyuÍt7ítwít3Õtt y1ÕtGt3rnBt3 ytGttíttuLtt çtGGtuLttrítLt3 f1tÕtq BttntÍt98 EÕÕtt hòuÕtwkGGttuheŒtu ykGGtËw1Œ0fwBt3 y1BBttftLt Gty14çttuŒtu ytçtt9ytufwBt3, Ôtf1tÕtq BttntÍt98 EÕÕtt9 EV3fwBt3 BtwV3íthLt3, Ôtft1ÕtÕÕtÍ8eLt fVY rÕtÕt3n1f14fu2 ÕtBBtt ò9ynwBt3 ELt3 ntÍt98 EÕÕtt Ëun14ÁBBttuçteLt

૪૩. અને જયારે તેમની સામે અમારી વાઝેહ આયતો પઢવામાં આવતી ત્યારે તેઓ કહેતા કે આ ઇન્સાન એ સિવાય કંઇ નથી ચાહતો કે જેની ઇબાદત તમારા બાપ દાદા કરતા હતા તેનાથી તમોને અટકાવે. કહે છે કે આ નથી, સિવાય કે ઉપજાવી કાઢેલી દાસ્તાન; અને નાસ્તિકો પાસે જયારે પણ હક આવે છે ત્યારે તેઓ કહે છે કે આ ખુલ્લો જાદુ છે.

 

[29:15.00]

وَمَاۤ اٰتَيْنٰهُمْ مِّنْ كُتُبٍ يَّدْرُسُوْنَهَا وَمَاۤ اَرْسَلْنَاۤ اِلَيْهِمْ قَبْلَكَ مِنْ نَّذِيْرٍؕ‏﴿44﴾‏

૪૪.ÔtBtt9 ytítGt3LttnwBt3 rBtLt3 ftuíttu®çtGt3 GtŒ3htuËqLtnt ÔtBtt9yh3ËÕLtt9 yuÕtGt3rnBt3 f1çÕtf rBtLLtÍ8eh

૪૪. અને અમોએ તેમને એવી કિતાબો નથી આપી કે તેઓ પઢે અને તારી પહેલાં તેમની પાસે કોઇ ડરાવનાર નથી મોકલ્યો.

 

[29:28.00]

وَكَذَّبَ الَّذِيْنَ مِنْ قَبْلِهِمْۙ وَمَا بَلَغُوْا مِعْشَارَ مَاۤ اٰتَيْنٰهُمْ فَكَذَّبُوْا رُسُلِىْ فَكَيْفَ كَانَ نَكِيْرِ۠ ‏‏﴿45﴾‏

૪૫.ÔtfÍ70çtÕÕtÍ8eLt rBtLt3 f1çt3ÕturnBt3 ÔtBttçtÕtø1tq Btuy14~tthBtt9 ytítGt3LttnwBt3 VfÍ08çtq htuËtuÕte VfGt3V ftLt Ltfeh

૪૫. અને તેમના અગાઉના લોકોએ (નબીઓને) જૂઠલાવ્યા એવી હાલતમાં કે તેમની પાસે અમારા આપેલા (પયગામ)નો દસમો હિસ્સો પણ નથી (છતા પણ) તેઓએ મારા રસૂલોને જૂઠલાવ્યા બસ (જુઓ કે) અમારો અઝાબ કેવો હતો!

 

[29:42.00]

قُلْ اِنَّمَاۤ اَعِظُكُمْ بِوَاحِدَةٍ ۚ اَنْ تَقُوْمُوْا لِلّٰهِ مَثْنٰى وَفُرَادٰى ثُمَّ تَتَفَكَّرُوْا مَا بِصَاحِبِكُمْ مِّنْ جِنَّةٍ ؕ اِنْ هُوَ اِلَّا نَذِيْرٌ لَّكُمْ بَيْنَ يَدَىْ عَذَابٍ شَدِيْدٍ‏﴿46﴾‏

૪૬.fw1Õt3 ELLtBtt9 yy2uÍt6ufwBt3 çtuÔttnu2ŒrítLt3, yLt3ítfq1Btq rÕtÕÕttnu BtM7Ltt ÔtVtuhtŒt Ë7wBBt ítítVf3fY BttçtuË1tnu2çtufwBt3 rBtLt3 SLLtrítLt3, ELt3ntuÔt EÕÕtt LtÍ8eÁÕÕtfwBt3 çtGt3Lt GtŒGt3 y1Ít7rçtLt3 ~tŒeŒ

૪૬. તું કહે કે હું તમને એક નસીહત કરૂં છું કે અલ્લાહ માટે એક-એક, બે-બે થઇને અલ્લાહ માટે ઊભા થાવ અને પછી તમો વિચારો કે તમારા સાથીમાં કંઇ દિવાનાપણું નથી. તે ફકત તમને સખ્ત અઝાબ સામે ડરાવનાર છે.

 

[30:10.00]

قُلْ مَا سَاَ لْتُكُمْ مِّنْ اَجْرٍ فَهُوَ لَكُمْ ؕ اِنْ اَجْرِىَ اِلَّا عَلَى اللّٰهِ ۚ وَهُوَ عَلٰى كُلِّ شَىْءٍ شَهِيْدٌ‏﴿47﴾‏

૪૭.fw1Õt3 BttËyÕíttufwBt3 rBtLt3 ys3rhLt3 VntuÔt ÕtfwBt3, ELt3 ys3huGt EÕÕtt y1ÕtÕÕttnu, ÔtntuÔt y1Õtt fwÕÕtu ~tGt3ELt3 ~tneŒ

૪૭. તું કહે કે જે બદલો મેં માંગ્યો છે તે તમારા માટે જ છે, મારો (હકીકી) બદલો ફકત અલ્લાહના ઝિમ્મે છે, તે દરેક વસ્તુનો ગવાહ છે.

 

[30:22.00]

قُلْ اِنَّ رَبِّىْ يَقْذِفُ بِالْحَقِّ‌ۚ عَلَّامُ الْغُيُوْبِ‏﴿48﴾‏

૪૮.f1wÕt3 ELLt hççte Gtf14Íu8Vtu rçtÕt3n1f14fu2, y1ÕÕttBtwÕt3 øttu2Gtqçt

૪૮. તું કહે કે બેશક મારો પરવરદિગાર હકને (દિલમાં) ઊતારે છે અને તે રાઝોનો જાણનાર છે.

 

[30:30.00]

قُلْ جَآءَ الْحَقُّ وَمَا يُبْدِئُ الْبَاطِلُ وَمَا يُعِيْدُ‏﴿49﴾‏

૪૯.fw1Õt3 ò9yÕt3 n1f14ftu2 ÔtBtt GtwçŒuWÕt3 çttítu2Õttu ÔtBtt GttuE2Œ

૪૯. તું કહે કે હક આવ્યુ! અને બાતિલ ન કાંઇ શરૂઆત કરી શકે છે, અને ન ફરીવાર તેને પલ્ટાવી શકે છે.

 

[30:39.00]

قُلْ اِنْ ضَلَلْتُ فَاِنَّمَاۤ اَضِلُّ عَلٰى نَفْسِىْ ۚ وَاِنِ اهْتَدَيْتُ فَبِمَا يُوْحِىْۤ اِلَىَّ رَبِّىْ ؕ اِنَّهٗ سَمِيْعٌ قَرِيْبٌ‏﴿50﴾‏

૫૦.f1wÕt3 ELt3 Í1ÕtÕíttu VELLtBtt9 yrÍ1ÕÕttu y1ÕttLtV3Ëe, Ôt yuLtun3ítŒGt3íttu VçtuBtt Gtqne92 yuÕtGGt hççte, ELLtnq ËBteW2Lt f1heçt

૫૦. તું કહે કે જો ગુમરાહ થઇશ તો મારા કારણેજ હશે અને જો હિદાયત મેળવીશ તો તે મારા પરવરદિગારની વહીને કારણે હશે, કારણકે તે નઝદીક સાંભળનાર છે.

 

[30:55.00]

وَلَوْ تَرٰٓى اِذْ فَزِعُوْا فَلَا فَوْتَ وَاُخِذُوْا مِنْ مَّكَانٍ قَرِيْبٍۙ‏﴿51﴾‏

૫૧.ÔtÕtÔt3ítht9 EÍ74 VÍuW2 VÕtt VÔt3ít ÔtytuÏt2uÍ7qrBtBt3 BtftrLtLt3 f1heçt

૫૧. અને જો તુ ત્યારે જોવે કે જ્યારે તેઓ ગભરાએલા હશે અને બચી નહિં શકે, અને નઝદિકની જગ્યાએથી તેમને પકડી લેવામાં આવશે:

 

[31:06.00]

وَّقَالُوْۤا اٰمَنَّا بِهٖ‌ ۚ وَاَنّٰى لَهُمُ التَّنَاوُشُ مِنْ مَّكَانٍۢ بَعِيْدٍ ۖۚ‏﴿52﴾‏

૫૨.Ôtf1tÕtq ytBtLLttçtune, ÔtyLLtt ÕtntuBtwít0LttÔttu~ttu rBtBt3 BtftrLtBt3 çtE2Œ

૫૨. અને તેઓ કહેશે કે અમે ઇમાન લાવ્યા પરંતુ દૂરથી (ઇમાન સુધી) કેવી રીતે પહોંચે?

 

[31:18.00]

وَّقَدْ كَفَرُوْا بِهٖ مِنْ قَبْلُۚ وَيَقْذِفُوْنَ بِالْغَيْبِ مِنْ مَّكَانٍۢ بَعِيْدٍ‌‏﴿53﴾‏

૫૩.Ôtf1Œ3 fVY çtune rBtLt3f1çÕttu, ÔtGtf14Íu8VqLt rçtÕt3ø1tGt3çtu rBtBt3BtftrLtBt3 çtE2Œ

૫૩. અને તેઓ અગાઉ તેનો ઇન્કાર કરી ચૂક્યા, અને અંધારામાં દૂરથી (તોહમતના) તીર ચલાવતા હતા.

 

[31:28.00]

وَحِيْلَ بَيْنَهُمْ وَبَيْنَ مَا يَشْتَهُوْنَ كَمَا فُعِلَ بِاَشْيَاعِهِمْ مِّنْ قَبْلُؕ اِنَّهُمْ كَانُوْا فِیْ شَكٍّ مُّرِيْبٍ۠ ‏‏﴿54﴾‏

૫૪.Ôtn2eÕt çtGt3LtnwBt3 ÔtçtGt3Lt BttGt~ítnqLt fBttVtuyu2Õt çtuy~t3Gttyu2rnBt3 rBtLt3f1çÕttu, ELLtnwBt3 ftLtq Ve~tf3rfBt3 Bttuheçt

૫૪. અને (છેવટે) તેઓ અને તેઓની ચાહત વચ્ચે રૂકાવટ ઊભી કરી દેવામાં આવી જેવી રીતે તેમની પહેલા આવા લોકો સાથે કરવામાં આવ્યુ હતું કારણકે તેઓ શંકા કુશંકામાં હતા.

 

[31:54.00]

 

 

 

સુરા-૩૫/ فاطر
ફાતિર

[31:56.00]

بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَـٰنِ ٱلرَّحِيمِ

rçtÂMBtÕÕttrnh3 hn14BttrLth3 hn2eBt

અલ્લાહના નામથી જે ધણો મહેરબાન, બહુજ રહેમ કરવાવાળો છે

 

[31:58.00]

ا لْحَمْدُ لِلّٰهِ فَاطِرِ السَّمٰوٰتِ وَالْاَرْضِ جَاعِلِ الْمَلٰٓئِكَةِ رُسُلًا اُولِىْۤ اَجْنِحَةٍ مَّثْنٰى وَثُلٰثَ وَرُبٰعَ ؕ يَزِيْدُ فِى الْخَلْقِ مَا يَشَآءُ ؕ اِنَّ اللّٰهَ عَلٰى كُلِّ شَىْءٍ قَدِيْرٌ‏﴿1﴾‏

૧.yÕn1BŒturÕtÕÕttnu Vtítu2rhMËBttÔttítu ÔtÕyÍu2o òy2urÕtÕt3 BtÕtt9yufítu htuËtuÕtLt3 ytuÕte9 ys3Ltun1rítBt3 BtM7Ltt ÔtËtu8ÕttË7 Ôthtuçtty1, GtÍeŒtu rVÕt3 Ï1tÕfu2 BttGt~tt9ytu, ELLtÕÕttn y1Õtt fwÕÕtu ~tGt3ELt3 f1Œeh

૧. તમામ વખાણ અલ્લાહ માટે છે જે આસમાનો અને ઝમીનનો પેદા કરનાર છે, તથા ફરિશ્તાઓને તેના પયગામ પહોંચાડનાર બનાવ્યા કે જેની પાંખો બબ્બે, ત્રણ ત્રણ અને ચાર ચાર છે, અને તે જે કાંઇ ચાહે છે પોતાના સર્જનમાં વધારો કરે છે, બેશક તે દરેક વસ્તુ પર કુદરત રાખે છે.

 

[32:23.00]

مَا يَفْتَحِ اللّٰهُ لِلنَّاسِ مِنْ رَّحْمَةٍ فَلَا مُمْسِكَ لَهَاۚ وَمَا يُمْسِكْ ۙ فَلَا مُرْسِلَ لَهٗ مِنْۢ بَعْدِهٖؕ وَهُوَ الْعَزِيْزُ الْحَكِيْمُ‏﴿2﴾‏

૨.Btt GtV3ítrn2ÕÕttntu rÕtLLttËu rBth3 hn14BtrítLt3 VÕtt BtwBt3Ëuf Õtnt, ÔtBttGtwBt3rËf3 VÕttBtwh3ËuÕt Õtnq rBtBt3çty14Œune, ÔtntuÔtÕt3 y1ÍeÍwÕt3 n1feBt

૨. અલ્લાહ ઇન્સાનો માટે જે રહેમતનો દરવાજો ખોલે તેને કોઇ અટકાવનાર નથી, અને જે (રહેમત) અટકાવે તેને તેના સિવાય કોઇ મોકલી શકનાર નથી તે જબરદસ્ત અને હિકમતવાળો છે.

 

[32:38.00]

يٰۤاَيُّهَا النَّاسُ اذْكُرُوْا نِعْمَتَ اللّٰهِ عَلَيْكُمْؕ هَلْ مِنْ خَالِقٍ غَيْرُ اللّٰهِ يَرْزُقُكُمْ مِّنَ السَّمَآءِ وَالْاَرْضِؕ لَاۤ اِلٰهَ اِلَّا هُوَۖؗ فَاَنّٰى تُؤْفَكُوْنَ‏﴿3﴾‏

૩.Gtt9 yGGttunLLttËwÍ74ftuY Ltuy14BtítÕÕttnu y1ÕtGt3fwBt3 nÕt3rBtLt3 Ït1tÕturf2Lt3 ø1tGt3ÁÕÕttnu Gth3Ítuftu2fwBt3 BtuLtMËBtt9yu ÔtÕt3yÍuo2, Õtt9yuÕttn EÕÕttntuÔt VyLLtt íttuy3VfqLt

૩. અય લોકો ! તમારા ઉપર અલ્લાહની નેઅમતોને યાદ કરો, શું અલ્લાહ સિવાય બીજો કોઇ ખાલિક છે જે તમને આસમાન અને ઝમીનમાંથી રોઝી આપે? તેના સિવાય કોઇ માઅબૂદ નથી એવી હાલતમાં તમે કેવી રીતે (હકથી) ફરી જાવ છો?

 

[33:02.00]

وَاِنْ يُّكَذِّبُوْكَ فَقَدْ كُذِّبَتْ رُسُلٌ مِّنْ قَبْلِكَؕ وَاِلَى اللّٰهِ تُرْجَعُ الْاُمُوْرُ‏﴿4﴾‏

૪.ÔtEk Gttu0fÍ74Íu8çtqf Vf1Œ3 fwÍ74Íu8çtít3 htuËtuÕtwBt3 rBtLf1çÕtuf, ÔtyuÕtÕÕttnu ítwh3sW2Õt3 ytuBtqh

૪. અને જો તને આ લોકો જૂઠલાવે તો તારી અગાઉ રસૂલોને જૂઠલાવવામાં આવ્યા અને દરેક બાબતોને અલ્લાહની જ તરફ પાછી ફેરવવામાં આવશે.

 

[33:11.00]

يٰۤاَيُّهَا النَّاسُ اِنَّ وَعْدَ اللّٰهِ حَقٌّ فَلَا تَغُرَّنَّكُمُ الْحَيٰوةُ الدُّنْيَا ۥ وَلَا يَغُرَّنَّكُمْ بِاللّٰهِ الْغَرُوْرُ‏﴿5﴾‏

૫.Gtt9 yGGttunLLttËtu ELLt Ôty14ŒÕÕttnu n1f14f1wLt3 VÕtt ítø1twh0LLtftuBtwÕt3 n1GttítwŒ3 ŒwLGtt ÔtÕtt Gtø1twh3hLLtfwBt3 rçtÕÕttrnÕt3 øt1Yh

૫. અય લોકો ! અલ્લાહનો વાયદો હક છે, માટે દુનિયાનું જીવન તમને ધોખામાં ન નાખે, અને ધોખો દેવાવાળો તમને અલ્લાહ બાબતે ધોખો ન આપે.

 

[33:30.00]

اِنَّ الشَّيْطٰنَ لَكُمْ عَدُوٌّ فَاتَّخِذُوْهُ عَدُوًّا ؕ اِنَّمَا يَدْعُوْا حِزْبَهٗ لِيَكُوْنُوْا مِنْ اَصْحٰبِ السَّعِيْرِؕ‏﴿6﴾‏

૬.ELLt~~tGt3ít1tLt ÕtfwBt3 y1ŒwÔÔtwLt3 VíítÏtu2Í7qntu y1ŒqÔÔtLt3, ELLtBtt GtŒ3W2 rn1Í3çtnq ÕtuGtfqLtq rBtLt3 yM1n1trçtË7 ËE2h

૬. બેશક શૈતાન તમારો દુશ્મન છે બસ તમે તેને દુશ્મન રાખો, તે પોતાના સમૂહને બોલાવે છે કે તેઓ બાળનારી આગવાળા થઇ જાય.

 

[33:44.00]

ا لَّذِيْنَ كَفَرُوْا لَهُمْ عَذَابٌ شَدِيْدٌ۬ ؕ وَّالَّذِيْنَ اٰمَنُوا وَعَمِلُوْا الصّٰلِحٰتِ لَهُمْ مَّغْفِرَةٌ وَّاَجْرٌ كَبِيْرٌ۠ ‏‏﴿7﴾‏

૭.yÕÕtÍ8eLt fVY ÕtnwBt3 y1Ít7çtwLt3 ~tŒeŒwLt3, ÔtÕÕtÍ8eLt ytBtLtq Ôty1BtuÕtqM1Ë1tÕtun1títu ÕtnwBt3 Btøt14VuhítwkÔt3 Ôtys3ÁLt3 fçteh

૭. જે લોકો નાસ્તિક થયા તેમના માટે સખત અઝાબ છે, અને જેઓ ઇમાન લાવ્યા અને નેક આમાલ કર્યા તેમના માટે માફી અને મોટો બદલો છે.

 

[34:01.00]

اَفَمَنْ زُيِّنَ لَهٗ سُوْٓءُ عَمَلِهٖ فَرَاٰهُ حَسَنًا ؕ فَاِنَّ اللّٰهَ يُضِلُّ مَنْ يَّشَآءُ وَيَهْدِىْ مَنْ يَّشَآءُ ‌ۖ ؗ فَلَا تَذْهَبْ نَفْسُكَ عَلَيْهِمْ حَسَرٰتٍ ؕ اِنَّ اللّٰهَ عَلِيْمٌۢ بِمَا يَصْنَعُوْنَ‏﴿8﴾‏

૮.yVBtLt3 ÍwGGtuLt Õtnq Ëq9ytu y1BtÕtune Vhytntu n1ËLtLt3, VELLtÕÕttn GtturÍ1ÕÕttu BtkGGt~tt9ytu ÔtGtn3Œe BtkGGt~tt9ytu VÕtt ítÍ74nçt3 LtV3Ëtuf y1ÕtGt3rnBt3 n1ËhtrítLt3, ELLtÕÕttn y1ÕteBtwLt3 çtuBtt GtMLtW2Lt

૮. શુ જેના ખરાબ કાર્યો સુશોભિત કરીને દેખાડવાના કારણે સારા જાણતો હોય (તે અલ્લાહે હિદાયત આપેલા જેવો થઇ શકે છે? ના) કારણકે અલ્લાહ જેને ચાહે ગુમરાહ કરે અને જેને ચાહે હિદાયત આપે છે. માટે તમે અફસોસને લીધે તેની પાછળ તમારી જાન ન આપો, બેશક અલ્લાહ જે કાંઇ તેઓ કરે છે તેને જાણનાર છે.

 

[34:31.00]

وَاللّٰهُ الَّذِىْۤ اَرْسَلَ الرِّيٰحَ فَتُثِيْرُ سَحَابًا فَسُقْنٰهُ اِلٰى بَلَدٍ مَّيِّتٍ فَاَحْيَيْنَا بِهِ الْاَرْضَ بَعْدَ مَوْتِهَا ؕ كَذٰلِكَ النُّشُوْرُ‏﴿9﴾‏

૯.ÔtÕÕttnwÕÕtÍe98 yh3ËÕth3huGttn1 VíttuË8ehtu Ënt1çtLt3 VËwf14Lttntu yuÕttçtÕtrŒBt3 BtGGturítLt3 Vyn14GtGt3Ltt çturnÕt3yÍo2 çty14Œ BtÔt3ítunt, fÍt7ÕtufLLttu~tqh

૯. અને અલ્લાહ એ જ છે કે જેણે હવાને મોકલી કે જે વાદળોને ચલાવે છે પછી અમે તેને ઉજ્જડ શહેર સુધી હાંકીયા, અને અમે તેના વડે ઉજ્જડ ઝમીનને જીવંત કરીએ છીએ અને આજ પ્રમાણે (મરણ પામેલાઓને) ફરીવાર ઉઠાડવામાં આવશે.

 

[34:49.00]

مَنْ كَانَ يُرِيْدُ الْعِزَّةَ فَلِلّٰهِ الْعِزَّةُ جَمِيْعًا ؕ اِلَيْهِ يَصْعَدُ الْكَلِمُ الطَّيِّبُ وَالْعَمَلُ الصَّالِحُ يَرْفَعُهٗ ؕ وَ الَّذِيْنَ يَمْكُرُوْنَ السَّيِّاٰتِ لَهُمْ عَذَابٌ شَدِيْدٌ  ؕ وَمَكْرُ اُولٰٓئِكَ هُوَ يَبُوْرُ‏﴿10﴾‏

૧૦.BtLftLt GttuheŒwÕt3 E2Í0ít VrÕtÕÕttrnÕt3 E2Í0íttu sBtey1Lt3, yuÕtGt3nu GtM1y1ŒwÕt3 fÕtuBtwí1ít1GGtuçttu ÔtÕt3y1BtÕtwË14 Ë1tÕtuntu2 Gth3Vytu2nq, ÔtÕÕtÍ8eLt GtBftuYLtË3 ËGGtuytítu ÕtnwBt3 yÍt7çtwLt3 ~tŒeŒwLt3, ÔtBtf3htu WÕtt9yuf ntuÔt Gtçtqh

૧૦. જે કોઇ પણ ઇઝઝત ચાહતો હોય તો (તે સમજી લે કે) તમામ ઇઝઝત પરવરદિગાર માટે છે પાકીઝા કલામ તેની તરફ ઊંચે જાય છે, અને નેક અમલ તેને ઊંચે લઇ જાય છે, અને જે લોકો મક્કારીથી બૂરાઇ અંજામ આપે છે તેમના માટે સખત અઝાબ છે અને તેમની મક્કારી નાબૂદ થશે.

 

[35:15.00]

وَاللّٰهُ خَلَقَكُمْ مِّنْ تُرَابٍ ثُمَّ مِنْ نُّطْفَةٍ ثُمَّ جَعَلَكُمْ اَزْوَاجًا ؕ وَمَا تَحْمِلُ مِنْ اُنْثٰى وَلَا تَضَعُ اِلَّا بِعِلْمِهٖؕ وَمَا يُعَمَّرُ مِنْ مُّعَمَّرٍ وَّلَا يُنْقَصُ مِنْ عُمُرِهٖۤ اِلَّا فِیْ كِتٰبٍؕ اِنَّ ذٰلِكَ عَلَى اللّٰهِ يَسِيْرٌ‏﴿11﴾‏

૧૧.ÔtÕÕttntu Ï1tÕtf1fwBt3 rBtLíttuhtrçtLt3 Ëw7BBt rBtLt3 Ltwí1VrítLt3 Ëw7BBt sy1ÕtfwBt3 yÍ3ÔttsLt3, ÔtBttítn14BtuÕttu rBtLt3 WLËt7 ÔtÕttítÍ1ytu2 EÕÕtt çtuE2ÕBtune, ÔtBttGttuy1BBthtu rBtBt3 Bttuy1BBt®hÔt3 ÔtÕtt GtwLt3f1Ëtu2 rBtLt3 ytu2Bttuhune9 EÕÕtt Ve fuíttrçtLt3, ELLtÍt7Õtuf y1ÕtÕÕttnu GtËeh

૧૧. અને અલ્લાહે તમને માટીમાંથી પછી નુત્ફામાંથી બનાવ્યા, પછી તમારી જોડી બનાવી અને કોઇપણ માદા ગર્ભનો બોજ નથી ઉપાડતી અથવા જન્મ નથી આપતી સિવાય કે તેના ઇલ્મમાં (હોય છે) કોઇપણની ઉમ્ર વધારવામાં કે ઘટાડવામાં નથી આવતી સિવાય કે તે (અલ્લાહની) કિતાબમાં લખાયેલ (હોય) છે, અને અલ્લાહ માટે આ કામ સહેલુ છે.

 

[35:49.00]

وَمَا يَسْتَوِىْ الْبَحْرٰنِ ‌ۖ ۗ هٰذَا عَذْبٌ فُرَاتٌ سَآئِغٌ شَرَابُهٗ وَ هٰذَا مِلْحٌ اُجَاجٌؕ وَمِنْ كُلٍّ تَاْكُلُوْنَ لَحْمًا طَرِيًّا وَّتَسْتَخْرِجُوْنَ حِلْيَةً تَلْبَسُوْنَهَا ۚ وَتَرَى الْفُلْكَ فِيْهِ مَوَاخِرَ لِتَبْتَغُوْا مِنْ فَضْلِهٖ وَلَعَلَّكُمْ تَشْكُرُوْنَ‏﴿12﴾‏

૧૨.ÔtBtt GtMítrÔtÕt3 çtn14htLtu ntÍt7 y1Í74çtwLt3 VtuhtítwLt3 Ët9yuø1twLt3 ~thtçttunq ÔtntÍt7 rBtÕnw1Lt3 ytuòòwLt3, ÔtrBtLt3 fwÕt3rÕtLt3 íty3ftuÕtqLt Õtn14BtLt3 ítrhGGtkÔt3 ÔtítË3ítÏ14thuòqLt rnÕt3GtítLt3 ítÕt3çtËqLtnt, ÔtíthÕt3 VwÕf Venu BtÔttÏtu2h Õtuítçt3ítø1tq rBtLt3 VÍ14Õtune ÔtÕty1ÕÕtfwBt3 ít~t3ftuYLt

૧૨. અને બે સમુદ્રો સમાન નથી, એકનુ પાણી મીઠુ, મનપસંદ અને પીવામાં મનગમતુ હોય અને બીજાનુ પાણી ખારૂ અને કડવુ હોય, અને તમે તે (બંને)માંથી તાજું ગોશ્ત ખાવ છો, અને શણગારનો સામાન કાઢીને પહેરો છો, અને તમે જહાજને જૂવો છો કે જે દરિયાના પાણીને ચીરતા આગળ વધે છે, જેથી તમે તેના ફઝલને તલાશ કરો, અને કદાચને તેના શુક્રગુઝાર બની જાવ.

 

[36:18.00]

يُوْلِجُ الَّيْلَ فِى النَّهَارِ وَيُوْلِجُ النَّهَارَ فِى الَّيْلِ ۙ وَسَخَّرَ الشَّمْسَ وَالْقَمَرَ ‌ۖ ؗ كُلٌّ يَّجْرِىْ لِاَجَلٍ مُّسَمًّى ؕ ذٰ لِكُمُ اللّٰهُ رَبُّكُمْ لَهُ الْمُلْكُ ؕ وَالَّذِيْنَ تَدْعُوْنَ مِنْ دُوْنِهٖ مَا يَمْلِكُوْنَ مِنْ قِطْمِيْرٍؕ‏﴿13﴾‏

૧૩.GtqÕtuòwÕÕtGt3Õt rVLLtnthu ÔtGtqÕtuòwLLtnth rVÕÕtGt3Õtu ÔtËÏ1Ï1th~~tBË ÔtÕt3f1Bth fwÕÕtwkGGts3he ÕtuysrÕtBt3 BttuËBt0Lt3, Ít7ÕtuftuBtwÕÕttntu hççttufwBt3 ÕtnwÕt3 BtwÕftu, ÔtÕÕtÍ8eLt ítŒ3W2Lt rBtLŒqLtune BttGtBÕtufqLt rBtLt3 rf2ít3Bt2eh3

૧૩. તે રાત્રિને દિવસમાં દાખલ કરે છે અને દિવસને રાત્રિમાં. તેણે સૂરજ તથા ચાંદને તાબે કરી દીધા છે. જે દરેક પોત પોતાના નક્કી સમય મુજબ ચાલી રહ્યા છે; તે તમારો પરવરદિગાર છે, સર્વે હુકૂમત તેની જ છે. જેમને તેના સિવાય તમે પોકારો છો તેઓ ખજૂરના ઠળીયાની છાલના (પણ) માલિક નથી.

 

[36:44.00]

اِنْ تَدْعُوْهُمْ لَا يَسْمَعُوْا دُعَآءَكُمْ‌ ۚ وَلَوْ سَمِعُوْا مَا اسْتَجَابُوْا لَكُمْ ؕ وَيَوْمَ الْقِيٰمَةِ يَكْفُرُوْنَ بِشِرْكِكُمْ ؕ وَلَا يُنَبِّئُكَ مِثْلُ خَبِيْرٍ۠ ‏‏﴿14﴾‏

૧૪.ELt3ítŒ3W2nwBt3 ÕttGtMBtW2 Œtuyt92yfwBt3, ÔtÕtÔt3 ËBtuW2 BtMítòçtq ÕtfwBt3, ÔtGtÔt3BtÕt3 fu2GttBtítu Gtf3VtuYLt çtur~th3fufwBt3, ÔtÕtt GttuLtççtuytuf rBtM7Õttu Ï1tçteh

૧૪. જો તમે તેમને પોકારશો તો તેઓ તમને સાંભળશે નહિં અને જો સાંભળી લેશે તો પણ તમને કાંઇ જવાબ આપશે નહિં, અને કયામતના દિવસે તમારા શિર્કનો ઇન્કાર કરશે, અને જાણકાર (અલ્લાહ) સિવાય તમને કોઇ આવી ખબર આપતુ નથી.

 

[37:04.00]

يٰۤاَيُّهَا النَّاسُ اَنْتُمُ الْفُقَرَآءُ اِلَى اللّٰهِۚ وَاللّٰهُ هُوَ الْغَنِىُّ الْحَمِيْدُ‏﴿15﴾‏

૧૫.Gtt9yGGttunLLttËtu yLt3íttuBtwÕt3 Vtuf1ht9ytu yuÕtÕÕttnu, ÔtÕÕttntu ntuÔtÕt3 ø1trLtGGtwÕt3 n1BteŒ

૧૫. અય લોકો ! તમે સર્વે અલ્લાહના મોહતાજ છો, અને અલ્લાહ બેનિયાઝ અને વખાણને લાયક છે.

  ૩/૪ સિપારો પુરું

[37:30.00]

اِنْ يَّشَاْ يُذْهِبْكُمْ وَيَاْتِ بِخَلْقٍ جَدِيْدٍۚ‏﴿16﴾‏

૧૬.EkGGt~ty3 GtwÍ74rnçt3fwBt3 ÔtGty3ítu çtuÏ1tÕt3rf2Lt3 sŒeŒ

૧૬. જો તે ચાહે તો તમો સર્વેને ઉઠાવી લે અને એક નવી ખિલ્કત લઇ આવે.

 

[37:38.00]

وَمَا ذٰلِكَ عَلَى اللّٰهِ بِعَزِيْزٍ‏﴿17﴾‏

૧૭.ÔtBttÍt7Õtuf y1ÕtÕÕttnu çtuy1ÍeÍ

૧૭. અને આ અલ્લાહના માટે મુશ્કેલ નથી.

 

[37:44.00]

وَ لَا تَزِرُ وَازِرَةٌ وِّزْرَ اُخْرَىٰ ؕ وَاِنْ تَدْعُ مُثْقَلَةٌ اِلٰى حِمْلِهَا لَا يُحْمَلْ مِنْهُ شَىْءٌ وَّلَوْ كَانَ ذَا قُرْبٰى ؕ اِنَّمَا تُنْذِرُ الَّذِيْنَ يَخْشَوْنَ رَبَّهُمْ بِالْغَيْبِ وَاَقَامُوا الصَّلٰوةَ ؕ وَمَنْ تَزَكّٰى فَاِنَّمَا يَتَزَكّٰى لِنَفْسِهٖ ؕ وَاِلَى اللّٰهِ الْمَصِيْرُ‏﴿18﴾‏

૧૮.ÔtÕttítÍuhtu ÔttÍuhítwkÔt3 rÔtÍ3h WÏ1ht, ÔtELt3 ítŒ3ytu2 BtwM7f1ÕtítwLt3 yuÕtt rn1BÕtunt ÕttGttun14BtÕt3 rBtLntu ~tGt3Wk Ôt0ÕtÔt3ftLt Ít7f14whçtt, ELLtBtt ítwLt3Íu8ÁÕÕtÍ8eLt GtÏ14t~tÔt3Lt hççtnwBt3 rçtÕt3ø1tGt3çtu Ôtyf1tBtqM1Ë1Õttít, ÔtBtLt3 ítÍf3ft VELLtBtt GtítÍf3ft ÕtuLtV3Ëune, ÔtyuÕtÕÕttrnÕt3 BtË2eh

૧૮. અને કોઇ પણ શખ્સ બીજા કોઇ(ના ગુનાહ)નો બોજો ઊંચકશે નહિં, અને અગર કોઇને ઉપાડવા માટે બોલાવશે તો તેમાંથી કંઇ પણ ઊંચકશે નહિં, ભલે પછી તે તેનો સંબંધી હોય, તમે ફકત તેઓને ડરાવી શકો છો કે જેઓ ખાનગીમાં પોતાના પરવરદિગારથી ડરતા હોય, તથા નમાઝ કાયમ કરતા હોય અને જે કોઇ પોતાને પાકીઝા કરશે, તે પોતાના (ફાયદા) માટે પાક થશે, અને (દરેકને) અલ્લાહની તરફ પાછુ ફરવાનું છે.

 

[38:31.00]

وَمَا يَسْتَوِى الْاَعْمٰى وَالْبَصِيْرُ ۙ‏﴿19﴾‏

૧૯.ÔtBtt GtMítrÔtÕt3 yy14Btt ÔtÕt3çtË2eh

૧૯. અને આંધળા તથા દેખનારા સમાન નથી:

 

[38:34.00]

وَلَا الظُّلُمٰتُ وَلَا النُّوْرُۙ‏﴿20﴾‏

૨૦.ÔtÕtÍ54Ítu6ÕttuBttíttu ÔtÕtLLtqh

૨૦. અને ઝુલમત (અંધકાર) અને નૂર (બંને સમાન નથી:)

 

[38:38.00]

وَلَا الظِّلُّ وَلَا الْحَرُوْرُۚ‏﴿21﴾‏

૨૧.ÔtÕtÍ54rÍ6ÕÕttu ÔtÕtÕt3 n1Yh

૨૧. અને છાંયો અને તડકો (સમાન નથી.)

 

[38:41.00]

وَمَا يَسْتَوِى الْاَحْيَآءُ وَلَا الْاَمْوَاتُ ؕ اِنَّ اللّٰهَ يُسْمِعُ مَنْ يَّشَآءُ ۚ وَمَاۤ اَنْتَ بِمُسْمِعٍ مَّنْ فِى الْقُبُوْرِ‏﴿22﴾‏

૨૨.ÔtBttGtMítrÔtÕt3 yn14Gtt9ytu ÔtÕtÕt3 yBt3Ôttíttu, ELLtÕÕttn GtwË3Btuyt2u BtkGGt~tt9ytu, ÔtBtt9yLít çtuBtwË3BtuE2Bt3 BtLt3rVÕt3 ftu2çtqh

૨૨. અને જીવતા તથા મુર્દા સમાન નથી; બેશક અલ્લાહ જેને ચાહે છે પોતાની વાત સંભળાવે છે, અને તું તેમને નથી સંભળાવી શકતો કે જેઓ કબરોની અંદર છે.

 

[38:58.00]

اِنْ اَنْتَ اِلَّا نَذِيْرٌ‏﴿23﴾‏

૨૩.ELt3 yLít EÕÕtt LtÍ8eh

૨૩. તું ડરાવનાર સિવાય કંઇ નથી.

 

[39:02.00]

اِنَّاۤ اَرْسَلْنٰكَ بِالْحَقِّ بَشِيْرًا وَّنَذِيْرًاؕ وَاِنْ مِّنْ اُمَّةٍ اِلَّا خَلَا فِيْهَا نَذِيْرٌ‏﴿24﴾‏

૨૪.ELLtt9 yh3ËÕLttf rçtÕt3n1f14fu2 çt~tehkÔt3 ÔtLtÍ8ehLt3, ÔtEBt3 rBtLt3 WBBtrítLt3 EÕÕtt Ï1tÕtt Vent LtÍ8eh

૨૪. બેશક અમોએ તને હકની સાથે ખુશખબરી આપનાર તથા ડરાવનાર બનાવીને મોકલ્યો છે; અને કોઇ પણ ઉમ્મત એવી પસાર નથી થઇ સિવાય કે તેમાં ડરાવનાર રહ્યો હોય.

 

[39:16.00]

وَاِنْ يُّكَذِّبُوْكَ فَقَدْ كَذَّبَ الَّذِيْنَ مِنْ قَبْلِهِمْ‌ۚ جَآءَتْهُمْ رُسُلُهُمْ بِالْبَيِّنٰتِ وَبِالزُّبُرِ وَبِالْكِتٰبِ الْمُنِيْرِ‏﴿25﴾‏

૨૫.ÔtEkGGttufÍ74Íu8çtqf Vf1Œ3 fÍ74Í7çtÕÕtÍ8eLt rBtLf1çÕturnBt3, ò9yít3nwBt3 htuËtuÕttunwBt3 rçtÕt3 çtGGtuLttítu ÔtrçtÍ3Ítuçttuhu ÔtrçtÕt3 fuíttrçtÕt3 BttuLteh

૨૫. અને અગર તેઓ તને જૂઠલાવે તો તેમની અગાઉના લોકોએ જૂઠલાવ્યા હતા, તેમની પાસે રસૂલો રોશન દલીલો, લખાણો અને રોશની આપનારી કિતાબ લઇને આવ્યા હતા.

 

[39:36.00]

ثُمَّ اَخَذْتُ الَّذِيْنَ كَفَرُوْا فَكَيْفَ كَانَ نَكِيْرِ۠ ‏‏﴿26﴾‏

૨૬.Ëw7Bt0 yÏ1tÍ74ítwÕÕtÍ8eLt fVY VfGt3V ftLt Ltfeh

૨૬. પછી મેં નાસ્તિકોને પકડી લીધા, પછી મારો અઝાબ કેવો હતો !

 

[39:45.00]

اَلَمْ تَرَ اَنَّ اللّٰهَ اَنْزَلَ مِنَ السَّمَآءِ مَآءً‌ۚ فَاَخْرَجْنَا بِهٖ ثَمَرٰتٍ مُّخْتَلِفًا اَلْوَانُهَاؕ وَمِنَ الْجِبَالِ جُدَدٌۢ بِيْضٌ وَّحُمْرٌ مُّخْتَلِفٌ اَلْوَانُهَا وَغَرَابِيْبُ سُوْدٌ‏﴿27﴾‏

૨૭.yÕtBt3íth yLLtÕÕttn yLt3ÍÕt BtuLtMËBtt9yu Btt9yLt3, VyÏ1hs3Ltt çtune Ë7BthtrítBt3 BtwÏ1ítÕtuVLt yÕÔttLttunt, ÔtBtuLtÕt3 suçttÕtu òuŒŒwBt3 çteÍw1kÔt3 Ôtn1wBt3ÁBt3 BtwÏ1ítÕtuVwLt3 yÕÔttLttunt Ôtø1thtçte çttuËqŒ

૨૭. શું તેં નથી જોયું કે અલ્લાહે આસમાનથી પાણી મોકલ્યું, પછી અમોએ તેના વડે જુદા જુદા રંગના ફળો પેદા કર્યા અને ડુંગરોમાં જુદા જુદા રંગોના સફેદ અને લાલ ક્યારેક એકદમ કાળા રસ્તાઓ બનાવ્યા ?

 

[40:10.00]

وَمِنَ النَّاسِ وَالدَّوَآبِّ وَالْاَنْعَامِ مُخْتَلِفٌ ا لْوَانُهٗ كَذٰلِكَ ؕ اِنَّمَا يَخْشَى اللّٰهَ مِنْ عِبَادِهِ الْعُلَمٰٓؤُا ؕ اِنَّ اللّٰهَ عَزِيْزٌ غَفُوْرٌ‏﴿28﴾‏

૨૮.ÔtBtuLtLLttËu ÔtŒ0Ôtt9ççtu ÔtÕt3yLy1tBtu BtwÏ1ítÕtuVwLt3 yÕÔttLttunq fÍt7Õtuf, ELLtBtt GtÏ14t~tÕÕttn rBtLt3 yu2çttŒurnÕt3 ytu2ÕtBtt9ytu, ELLtÕÕttn y1ÍeÍwLt3 ø1tVqh

૨૮. અને ઇન્સાનોમાં તથા ચોપગાઓમાં તથા જાનવરોમાં પણ આવા અલગ અલગ પ્રકારના રંગ છે, (હા હકીકત) આ જ પ્રમાણે છે અલ્લાહથી ડરવાવાળા તેના બંદાઓમાંથી ફકત આલિમો જ છે, બેશક અલ્લાહ જબરદસ્ત અને માફ કરનાર છે.

 

[40:47.00]

اِنَّ الَّذِيْنَ يَتْلُوْنَ كِتٰبَ اللّٰهِ وَاَقَامُوا الصَّلٰوةَ وَاَنْفَقُوْا مِمَّا رَزَقْنٰهُمْ سِرًّا وَّعَلَانِيَةً يَّرْجُوْنَ تِجَارَةً لَّنْ تَبُوْرَۙ‏﴿29﴾‏

૨૯.ELLtÕÕtÍ8eLt GtíÕtqLt fuíttçtÕÕttnu Ôtyf1tBtqM1Ë1Õttít Ôt yLVfq1 rBtBBtt hÍf14LttnwBt3 rËh3hkÔt3 Ôty1ÕttLtuGtítkGt3 Gth3òqLt ítuòhítÕt3 ÕtLt3ítçtqh

૨૯. બેશક જેઓ અલ્લાહની કિતાબની તિલાવત કરે છે, તથા નમાઝ કાયમ કરે છે, અને અમોએ તેમને જે રોઝી આપી છે તેમાંથી છુપી અથવા જાહેર રીતે (અમારી રાહમાં) ઇન્ફાક (ખર્ચ) કરે છે, તેઓ એવા વેપારના ઉમેદવાર છે કે જે કયારેય બરબાદ નહી થાય:

 

[41:04.00]

لِيُوَفِّيَهُمْ اُجُوْرَهُمْ وَيَزِيْدَهُمْ مِّنْ فَضْلِهٖ ؕ اِنَّهٗ غَفُوْرٌ شَكُوْرٌ‏﴿30﴾‏

૩૦.ÕtuGttu ÔtV3VuGtnwBt3 ytuòqhnwBt3 ÔtGtÍeŒnwBt3 rBtLt3 VÍ74Õtune, ELLtnq øtVqÁLt3 ~tfqh

૩૦. જેથી ખુદા તેમને પૂરેપૂરો બદલો આપે અને પોતાના ફઝલથી તેને વધારે છે, બેશક તે ખૂબ વધારે માફ કરવાવાળો અને કદર કરવાવાળો છે.

 

[41:16.00]

وَالَّذِىْۤ اَوْحَيْنَاۤ اِلَيْكَ مِنَ الْكِتٰبِ هُوَ الْحَقُّ مُصَدِّقًا لِّمَا بَيْنَ يَدَيْهِؕ اِنَّ اللّٰهَ بِعِبَادِهٖ لَخَبِيْرٌۢ بَصِيْرٌ‏﴿31﴾‏

૩૧.ÔtÕÕtÍe98 yÔt3n1Gt3Ltt9 yuÕtGt3f BtuLtÕt3 fuíttçtu ntuÔtÕt3 n1f14ft2u BttuË1Œu0f1Õt3 ÕtuBtt çtGt3Lt GtŒGt3nu, ELLtÕÕttn çtuyu2çttŒune ÕtÏ1tçteÁBt3 çtË2eh

૩૧. અને જે કાંઇ કિતાબમાંથી અમે તારી તરફ વહી કરી તે હક છે અને તેની અગાઉ આવેલી કિતાબોની સચ્ચાઇ ન ટેકો આપનાર છે અને બેશક અલ્લાહ તેના બંદાઓને જોનાર તથા જાણનાર છે.

 

[41:42.00]

ثُمَّ اَوْرَثْنَا الْكِتٰبَ الَّذِيْنَ اصْطَفَيْنَا مِنْ عِبَادِنَاۚ فَمِنْهُمْ ظَالِمٌ لِّنَفْسِهٖ‌ۚ وَمِنْهُمْ مُّقْتَصِدٌ‌ۚ وَمِنْهُمْ سَابِقٌۢ بِالْخَيْرٰتِ بِاِذْنِ اللّٰهِؕ ذٰلِكَ هُوَ الْفَضْلُ الْكَبِيْرُؕ‏﴿32﴾‏

૩૨.Ëw7BBt yÔt3hË74LtÕt3 fuíttçtÕt3 ÕtÍ8eLtM1ítVGt3Ltt rBtLt3 yu2çttŒuLtt, VrBtLnwBt3 Ít5ÕtuBtwÕt3 ÕtuLtV3Ëune, Ôt rBtLnwBt3 Btwf14ítËu2ŒqLt3, Ôt rBtLnwBt3 Ë1tçtuf1wBt rçtÕt3 Ï1tGt3htítu çtuEÍ74rLtÕÕttnu, Ít7Õtuf ntuÔtÕt3 VÍ14ÕtqÕt3 fçteh

૩૨. પછી અમોએ અમારા ચૂંટેલા બંદાઓને આ કિતાબના વારસદાર બનાવ્યા; તેઓમાંથી અમુક પોતાના ઉપર ઝુલ્મ કરનારા અને અમુક મઘ્યમ માર્ગી હતા અને તેઓમાંથી અમુક અલ્લાહના હુકમથી નેકીઓમાં આગળ વધી ગયા; અને હકીકતમાં તે મોટો ફઝલ છે.

 

[42:04.00]

جَنّٰتُ عَدْنٍ يَّدْخُلُوْنَهَا يُحَلَّوْنَ فِيْهَا مِنْ اَسَاوِرَ مِنْ ذَهَبٍ وَّلُؤْلُؤًا ۚ وَلِبَاسُهُمْ فِيْهَا حَرِيْرٌ‏﴿33﴾‏

૩૩.sLLttíttu yŒ3®LtGt3 GtŒ3Ïttu2ÕtqLtnt Gttun1ÕÕtÔt3Lt Vent rBtLt3 yËtÔtuh rBtLt3 Í7nrçtkÔt3 ÔtÕttuy3ÕttuyLt3, ÔtÕtuçttËtunwBt3 Vent n1heh

૩૩. હંમેશા રહેનારી જન્નતો કે જેમાં તેઓ દાખલ થશે એવી હાલતમાં કે તેમને મોતી તથા સોનાના કડાથી શણગારવામાં આવેલા હશે, અને તેમાં તેમનો પોશાક રેશમનો હશે.

 

[42:22.00]

وَقَالُوا الْحَمْدُ لِلّٰهِ الَّذِىْۤ اَذْهَبَ عَنَّا الْحَزَنَ ؕ اِنَّ رَبَّنَا لَغَفُوْرٌ شَكُوْرُ ۙ‏﴿34﴾‏

૩૪.Ôtf1tÕtqÕt3 n1BŒtu rÕtÕÕttrnÕÕtÍe98 yÍ74nçt y1LLtÕt3 n1ÍLt, ELLt hççtLtt Õtø1tVqÁLt3 ~tfqhtu

૩૪. અને તેઓ કહેશે કે અલ્લાહનો શુક્ર છે કે જેણે અમારાથી રંજોગમને દૂર કર્યા; બેશક અમારો પરવરદિગાર માફ કરનાર અને કદર કરનારો છે:

 

[43:04.00]

۟الَّذِىْۤ اَحَلَّنَا دَارَ الْمُقَامَةِ مِنْ فَضْلِهٖ‌ۚ لَا يَمَسُّنَا فِيْهَا نَصَبٌ وَّلَا يَمَسُّنَا فِيْهَا لُغُوْبٌ‏﴿35﴾‏

૩૫.rLtÕÕtÍe98 yn1ÕÕtLtt ŒthÕt3 Btf1tBtítu rBtLt3 VÍ14Õtune, ÕttGtBtMËtuLtt Vent LtË1çtwkÔt0Õtt GtBtMËtuLtt Vent Õttuø1tqçt

૩૫. તેણે અમોને પોતાના ફઝલથી એવા હંમેશના ઘરમાં રાખ્યા કે જેમાં અમને ન થાક લાગે છે અને ન કોઇ તકલીફ પહોંચે છે.

 

[43:26.00]

وَالَّذِيْنَ كَفَرُوْا لَهُمْ نَارُ جَهَنَّمَ‌ۚ لَا يُقْضٰى عَلَيْهِمْ فَيَمُوْتُوْا وَلَا يُخَفَّفُ عَنْهُمْ مِّنْ عَذَابِهَا ؕ كَذٰلِكَ نَجْزِىْ كُلَّ كَفُوْرٍۚ‏﴿36﴾‏

૩૬.ÔtÕÕtÍ8eLt fVY ÕtnwBt3 Ltthtu snLLtBt, ÕttGtwf14Í1t y1ÕtGt3rnBt3 VGtBtqítq ÔtÕtt GttuÏ1tV0Vtu y1LnwBt3 rBtLt3 y1Ít7çtunt, fÍt7Õtuf Lts3Íe fwÕÕt fVqh

૩૬. અને નાસ્તિકો માટે જહન્નમની આગ છે અને ન તેમના મોતનો હુકમ કરવામાં આવશે કે તેઓ મરી જાય, અને ન તેમના અઝાબને હળવો કરવામાં આવશે; અને દરેક નાશુક્રીની અમે આ રીતે સજા આપીએ છીએ.

 

[44:02.00]

وَهُمْ يَصْطَرِخُوْنَ فِيْهَا ‌ۚ رَبَّنَاۤ اَخْرِجْنَا نَعْمَلْ صَالِحًا غَيْرَ الَّذِىْ كُنَّا نَعْمَلُؕ اَوَلَمْ نُعَمِّرْكُمْ مَّا يَتَذَكَّرُ فِيْهِ مَنْ تَذَكَّرَ وَجَآءَكُمُ النَّذِيْرُؕ فَذُوْقُوْا فَمَا لِلظّٰلِمِيْنَ مِنْ نَّصِيْرٍ۠ ‏‏﴿37﴾‏

૩૭.ÔtnwBt3 GtM1ít1huÏ1tqLt Vent,s hçt0Ltt9 yÏt14rhs3Ltt Lty14BtÕt3 Ë1tÕtun1Lt3 ø1tGt3hÕÕtÍ8e fwLLtt Lty14BtÕttu, yÔtÕtBt3 Lttuy1Bt3rBth3fwBt3 BttGtítÍ7f3fhtu Venu BtLítÍ7f3fh Ôtò9yftuBtwLLtÍ8ehtu, VÍq7f1q VBttrÕtÍ54 Í5tÕtuBteLt rBtLLtË8eh

૩૭. અને તેઓ તેમાં ફરિયાદ કરશે કે અય અમારા પરવરદિગાર ! અમને બહાર કાઢ જેથી અમે જે અમલ અત્યાર સુધી કરતા હતા તેનાં સિવાય બીજા નેક અમલ કરીએ (કહેવામાં આવશે) શું અમોએ એટલી ઉમ્ર આપી ન હતી કે તેમાં નસીહત મેળવનારા નસીહત મેળવી લ્યે? અને તમારી પાસે ડરાવનારો આવ્યો હતો (પણ ઘ્યાન ન આપ્યુ) હવે (અઝાબની) મજા ચાખો, ઝાલિમો માટે કોઇ મદદગાર નથી!

 

[44:54.00]

اِنَّ اللّٰهَ عٰلِمُ غَيْبِ السَّمٰوٰتِ وَالْاَرْضِؕ اِنَّهٗ عَلِيْمٌۢ بِذَاتِ الصُّدُوْرِ‏﴿38﴾‏

૩૮.ELLtÕÕttn y1tÕtuBttu ø1tGt3rçtMËBttÔttítu ÔtÕyh3Íu2, ELLtnq y1ÕteBtwLt3 çtuÍt7rítM1Ëtu2Œqh

૩૮. બેશક અલ્લાહ આસમાનો તથા ઝમીનની છુપી વાતોનો જાણનાર છે; અને તે દિલોના છુપા રાઝોને જાણે છે.

 

[45:05.00]

هُوَ الَّذِىْ جَعَلَكُمْ خَلٰٓئِفَ فِى الْاَرْضِ ؕ فَمَنْ كَفَرَ فَعَلَيْهِ كُفْرُهٗ ؕ وَلَا يَزِيْدُ الْكٰفِرِيْنَ كُفْرُهُمْ عِنْدَ رَبِّهِمْ اِلَّا مَقْتًا ۚ وَلَا يَزِيْدُ الْكٰفِرِيْنَ كُفْرُهُمْ اِلَّا خَسَارًا‏﴿39﴾‏

૩૯.ntuÔtÕÕtÍ8e sy1ÕtfwBt3 Ï1tÕtt9yuV rVÕyh3Íu2, VBtLt3 fVh Vy1ÕtGt3nu fwV3htunq, ÔtÕtt GtÍeŒwÕt3 ftVuheLt fwV3htunwBt3 E2LŒ hççturnBt3 EÕÕtt Btf14ítLt3, ÔtÕtt GtÍeŒwÕt3 ftVuheLt fwV3htunwBt3 EÕÕtt ÏtË1tht

૩૯. જેણે તમને ઝમીનમાં આગલાઓના વારસદાર બનાવ્યા, જે કોઇ નાસ્તિકપણું કરશે તેનુ નાસ્તિકપણું તેના જ નુકસાનમાં છે અને નાસ્તિકોનુ નાસ્તિકપણું તેના પરવરદિગાર પાસે ગઝબ સિવાય કાંઇપણ નહી વધારે અને તેઓનુ નાસ્તિકપણું (તેઓ માટે) નુકસાન સિવાય કાંઇપણ નહી વધારે.

 

[45:28.00]

قُلْ اَرَءَيْتُمْ شُرَكَآءَكُمُ الَّذِيْنَ تَدْعُوْنَ مِنْ دُوْنِ اللّٰهِ ؕ اَرُوْنِىْ مَاذَا خَلَقُوْا مِنَ الْاَرْضِ اَمْ لَهُمْ شِرْكٌ فِى السَّمٰوٰتِ‌ ۚ اَمْ اٰتَيْنٰهُمْ كِتٰبًا فَهُمْ عَلٰى بَيِّنَتٍ مِّنْهُ ۚ بَلْ اِنْ يَّعِدُ الظّٰلِمُوْنَ بَعْضُهُمْ بَعْضًا اِلَّا غُرُوْرًا‏﴿40﴾‏

૪૦.fw1Õt3 yhyGt3ítwBt3 ~ttuhft9yftuBtwÕÕtÍ8eLt ítŒ3W2Lt rBtLŒqrLtÕÕttnu, yYLte BttÍt7 Ï1tÕtfq1 BtuLtÕt3yh3Íu2 yBÕtnwBt3 r~th3fwLt3 rVMËBttÔttítu, yBt3ytítGt3LttnwBt3 fuíttçtLt3 VnwBt3 y1Õtt çtGGtuLtrítBt3 rBtLt3ntu, çtÕt3 EkGGtyu2ŒwÍ54 Ít7ÕtuBtqLt çty14Ítu2nwBt3 çty14Í1Lt3 EÕÕtt øttu2Yht

૪૦. તું કહે કે શું તમોએ તમારા શરીકોને જોયા કે જેમને તમે અલ્લાહના સિવાય પોકારો છો ? તો મને દેખાડો કે તેમણે ઝમીનમાં શું ખલ્ક કર્યુ ? અથવા આસમાનોમાં તેમનો હિસ્સો છે ? અથવા અમોએ તેમને કોઇ કિતાબ આપી કે જેમાં તેઓના (શિર્ક) માટે કોઇ દલીલ છે? (આવુ કાંઇપણ નથી) પરંતુ ઝુલ્મગારો એકબીજાને ફકત જૂઠા વાયદા/ફરેબ આપે છે.

 

[46:05.00]

اِنَّ اللّٰهَ يُمْسِكُ السَّمٰوٰتِ وَالْاَرْضَ اَنْ تَزُوْلَا۬ ۚوَلَئِنْ زَالَتَاۤ اِنْ اَمْسَكَهُمَا مِنْ اَحَدٍ مِّنْۢ بَعْدِهٖ ؕ اِنَّهٗ كَانَ حَلِيْمًا غَفُوْرًا‏﴿41﴾‏

૪૧.ELLtÕÕttn GtwBt3ËufwMËBttÔttítu ÔtÕt3yÍo2 yLt3ítÍqÕtt, ÔtÕtELt3 ÍtÕtítt9 ELt3 yBt3ËfntuBtt rBtLt3yn1rŒBt3 rBtBt3çty14Œune, ELLtnq ftLt n1ÕteBtLt3 ø1tVqht

૪૧. બેશક અલ્લાહે ઝમીન અને આસમાનોને નાશ પામવાથી રોકી રાખ્યા છે, અને જો તે બંને નાશ થવા લાગે તો તેના સિવાય કોઇપણ રોકી શકે નહી તે બુર્દબાર (સહનશીલ) અને ગફુર છે.

 

[46:49.00]

وَاَ قْسَمُوْا بِاللّٰهِ جَهْدَ اَيْمَانِهِمْ لَئِنْ جَآءَهُمْ نَذِيْرٌ لَّيَكُوْنُنَّ اَهْدٰى مِنْ اِحْدَى الْاُمَمِۚ فَلَمَّا جَآءَهُمْ نَذِيْرٌ مَّا زَادَهُمْ اِلَّا نُفُوْرًا ۙ‏﴿42﴾‏

૪૨.Ôtyf14ËBtq rçtÕÕttnu sn3Œ yGt3BttLturnBt3 ÕtELt3 ò9ynwBt3 LtÍ8eÁÕt3 ÕtGtfqLtwLLt yn3Œt rBtLt3yun14ŒÕt3 ytuBtBtu, VÕtBBtt ò9ynwBt3 LtÍ8eÁBt3 BttÍtŒnwBt3 EÕÕtt LttuVqht

૪૨. અને તેઓએ ભારપૂર્વક અલ્લાહની કસમો ખાધી કે અમારી પાસે અગર કોઇ ડરાવનાર આવશે તો અમે બધી ઉમ્મતો કરતાં વધારે હિદાયત મેળવશું, પરંતુ જયારે તે ડરાવનાર આવ્યો ત્યારે તેઓમાં (હકથી) દૂર થવા સિવાય બીજી કોઇ વસ્તુમાં વધારો થયો નહિં:

 

[47:08.00]

۟اسْتِكْبَارًا فِى الْاَرْضِ وَمَكْرَ السَّيّیٴِؕ وَلَا يَحِيْقُ الْمَكْرُ السَّيِّئُ اِلَّا بِاَهْلِهٖ ؕ فَهَلْ يَنْظُرُوْنَ اِلَّا سُنَّتَ الْاَوَّلِيْنَ ۚ فَلَنْ تَجِدَ لِسُنَّتِ اللّٰهِ تَبْدِيْلًا۬ ۚ وَلَنْ تَجِدَ لِسُنَّتِ اللّٰهِ تَحْوِيْلًا‏﴿43﴾‏

૪૩.rLtË3rítf3çtthLt3 rVÕyh3Íu2 ÔtBtf3hMËGGtuyu, ÔtÕttGtn2ef1wÕt3 Btf3ÁËGGtuytu EÕÕtt çtuyn3Õtune, VnÕt3 GtLÍtu6YLt EÕÕtt ËwLLtítÕt3 yÔÔtÕteLt, VÕtLt3 ítsuŒ ÕtuËwLLtrítÕÕttnu ítçt3ŒeÕtt, ÔtÕtLt3ítsuŒ ÕtuËwLLtrítÕÕttnu ítn14ÔteÕtt

૪૩. ઝમીનમાં તકબ્બૂર અને ચાલાકીનું આ પરિણામ છે. પરંતુ ચાલાકોની ચાલાકી જ તેમને ઘેરી લે છે, શુ તેઓ અગાઉની ઉમ્મતોના બારામાં જે સુન્નત હતી તેના સિવાયની રાહ જુવે છે? અને અલ્લાહની સુન્નતમાં તમે હરગિઝ ફેરફાર પામશો નહિં, અને ન તમે તેની સુન્નતમાં કંઇ બદલાવ પામશો.

 

[47:35.00]

اَوَلَمْ يَسِيْرُوْا فِى الْاَرْضِ فَيَنْظُرُوْا كَيْفَ كَانَ عَاقِبَةُ الَّذِيْنَ مِنْ قَبْلِهِمْ وَكَانُوْۤا اَشَدَّ مِنْهُمْ قُوَّةً ؕ وَمَا كَانَ اللّٰهُ لِيُعْجِزَهٗ مِنْ شَىْءٍ فِى السَّمٰوٰتِ وَلَا فِى الْاَرْضِ ؕ اِنَّهٗ كَانَ عَلِيْمًا قَدِيْرًا‏﴿44﴾‏

૪૪.yÔtÕtBt3 GtËeY rVÕt3yh3Íu2 VGtLÍt6uY fGt3V ftLt y1tfu2çtítwÕÕtÍ8eLt rBtLt3 f1çÕturnBt3 ÔtftLt9q y~tŒ0 rBtLt3nwBt3 f1wÔt0ítLt3, ÔtBttftLtÕÕttntu ÕtuGttuy14suÍnq rBtLt3 ~tGt3ELt3 rVMËBttÔttítu ÔtÕttrVÕÕtyh3Íu2, ELLtnq ftLt y1ÕteBtLt3 f1Œeht

૪૪. શું તેઓ ઝમીનમાં સફર નથી કરતા કે જૂવે કે તેમના અગાઉના લોકોનું પરિણામ કેવું હતું ? જોકે તેઓ તેમના કરતાં વધારે તાકતવર હતા; અને આસમાનો તથા ઝમીનની કોઇ વસ્તુ એવી નથી કે તે (અલ્લાહ)ને (અઝાબ આપવાથી રોકી શકે) આજિઝ કરી શકે, બેશક તે જાણનાર અને કુદરત ધરાવનાર છે.

 

[48:07.00]

وَلَوْ يُؤَاخِذُ اللّٰهُ النَّاسَ بِمَا كَسَبُوْا مَا تَرَكَ عَلٰى ظَهْرِهَا مِنْ دَآ بَّةٍ وَّلٰكِنْ يُّؤَخِّرُهُمْ اِلٰٓى اَجَلٍ مُّسَمًّىۚ فَاِذَا جَآءَ اَجَلُهُمْ فَاِنَّ اللّٰهَ كَانَ بِعِبَادِهٖ بَصِيْرًا۠ ‏‏﴿45﴾‏

૪૫.ÔtÕtÔt3 GttuytÏtu2Í7wÕÕttnwLLttË çtuBtt fËçtq Bttíthf y1Õtt Í5n3hunt rBtLŒt9çt0®ítÔt3 ÔtÕttrfkGGttu yÏ1ÏtuhtunwBt3 yuÕtt9 ys3rÕtBt3 BttuËBt0Lt3, VyuÍt7ò9y ys3ÕttunwBt3 VELLtÕÕttn ftLt çtuyu2çttŒune çtË2eht

૪૫. જો અલ્લાહ લોકોને તેના અમલના કારણે પકડે તો ઝમીન ઉપર કોઇ જીવ બાકી ન રહે, પરંતુ તે એક નકકી સમય સુધી ઢીલ આપે છે, પછી જયારે સમય આવી પહોંચશે, (ત્યારે પકડશે કારણકે) પરવરદિગાર પોતાના બંદાઓ પર નજર રાખવાવાળો છે.

 

[48:35.50]

 

 

 

સુરા-૩૬/ يس / યાસીન

[48:37.00]

أعوذُ بِٱللَّهِ مِنَ ٱلشَّيۡطَٰنِ ٱلرَّجِيمِ

અઉઝુ બિલ્લાહી મીનશ શૈતાનીર રજીમ

હું શાપિત શૈતાનથી અલ્લાહની શરણ માંગું છું

 

[48:40.00]

بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَٰنِ ٱلرَّحِيمِ

rçtÂMBtÕÕttrnh hnBttrLth hneBt

અલ્લાહના નામથી જે ધણો મહેરબાન, બહુજ રહેમ કરવાવાળો છે.

 

[48:43.00]

يٰسٓ ۚ‏﴿1﴾‏

૧.GttËe9Lt

૧. યાસીન

 

[48:48.00]

وَالْقُرْاٰنِ الْحَكِيْمِ ۙ‏﴿2﴾‏

૨.ÔtÕt3 f1wh3ytrLtÕt3 n1feBt

૨. હિકમતવાળા કુરઆનની કસમ :

 

[48:52.00]

اِنَّكَ لَمِنَ الْمُرْسَلِيْنَۙ‏﴿3﴾‏

૩.ELLtf ÕtBtuLtÕt3 Btwh3ËÕteLt

૩. બેશક તું રસૂલોમાંથી છો :

 

[48:56.00]

عَلٰى صِرَاطٍ مُّسْتَقِيْمٍؕ‏﴿4﴾‏

૪.y1Õtt Ëu2htrít1BBtwMítf2eBt

૪. સીધા રસ્તા ઉપર છો.

 

[49:00.00]

تَنْزِيْلَ الْعَزِيْزِ الرَّحِيْمِ ۙ‏﴿5﴾‏

૫.ítLt3ÍeÕtÕt3 y1ÍerÍh0n2eBt

૫. જબરદસ્ત અને રહીમ અલ્લાહ તરફથી નાઝિલ થયેલ છે :

 

[49:04.00]

لِتُنْذِرَ قَوْمًا مَّاۤ اُنْذِرَ اٰبَآؤُهُمْ فَهُمْ غٰفِلُوْنَ‏﴿6﴾‏

૬.ÕtuítwLÍ8uh f1Ôt3BtBt3 Btt9 WLÍu8h ytçtt9ytunwBt3 VnwBt3 øt1tVuÕtqLt

૬. જેથી તું તે કોમને ડરાવ કે જેમના બાપદાદાઓને ડરાવવામાં નથી આવ્યા, આ કારણે તેઓ ગાફિલ હતા.

 

[49:13.00]

لَقَدْ حَقَّ الْقَوْلُ عَلٰٓى اَكْثَرِهِمْ فَهُمْ لَا يُؤْمِنُوْنَ‏﴿7﴾‏

૭.Õtf1Œ3 n14f1f1Õt3 f1Ôt3Õttu y1Õtt9 yf3Ë7hurnBt3 VnwBt3 ÕttGttuy3BtuLtqLt

૭. બેશક તેઓમાંના ઘણાખરાઓ પર અમારો (અઝાબનો) વાયદો સાબિત થઇ ચૂકયો છે માટે તેઓ ઇમાન લાવશે નહિં.

 

[49:20.00]

اِنَّا جَعَلْنَا فِیْۤ اَعْنَاقِهِمْ اَغْلٰلًا فَهِىَ اِلَى الْاَ ذْقَانِ فَهُمْ مُّقْمَحُوْنَ‏﴿8﴾‏

૮.ELLtt sy1ÕLtt Ve9 yy14Lttf2urnBt3 yø1ÕttÕtLt3 VnuGt yuÕtÕt3 yÍ74f1tLtu VnwBt3 Btwf14Btn1qLt

૮. બેશક અમોએ તેમની ગરદનોમાં તોક નાખી દીધા જે તેમની હડપચીને (ઠુડ્ડીને) અડેલા છે જેથી તેમના માથા ઊંચા છે.

 

[49:30.00]

وَجَعَلْنَا مِنْۢ بَيْنِ اَيْدِيْهِمْ سَدًّا وَّمِنْ خَلْفِهِمْ سَدًّا فَاَغْشَيْنٰهُمْ فَهُمْ لَا يُبْصِرُوْنَ‏﴿9﴾‏

૯. Ôtsy1ÕLtt rBtBt3çtGt3Ltu yGt3ŒernBt3 ËŒ0Ôtk ÔtrBtLt3 Ï1tÕfurnBt3 ËŒ0Lt3 Vyø14t~tGt3LttnwBt3 VnwBt3 ÕttGtwçËu2YLt

૯. અને અમોએ તેમની સામે દિવાલ તથા તેમની પાછળ દિવાલ રાખી દીધી, અને તેમને ઢાંકી દીધા, જેથી તેઓ જોતા નથી.

 

[49:43.00]

وَسَوَآءٌ عَلَيْهِمْ ءَاَنْذَرْتَهُمْ اَمْ لَمْ تُنْذِرْهُمْ لَا يُؤْمِنُوْنَ‏﴿10﴾‏

૧૦. ÔtËÔtt9WLt3 y1ÕtGt3rnBt3 yyLt3Í7h3ítnwBt3 yBt3ÕtBt3 ítwLt3rÍ7h3nwBt ÕttGtwy3BtuLtqLt

૧૦.(10) અને તેમના માટે બરાબર છે તું એને ડરાવે કે ન ડરાવે, તેઓ ઇમાન લાવશે નહિં.

 

[49:53.00]

اِنَّمَا تُنْذِرُ مَنِ اتَّبَعَ الذِّكْرَ وَخَشِىَ الرَّحْمٰنَ بِالْغَيْبِۚ فَبَشِّرْهُ بِمَغْفِرَةٍ وَّاَجْرٍ كَرِيْمٍ‏﴿11﴾‏

૧૧.ELLtBtt ítwLt3Íu8htu BtrLtíítçty1Í74rÍ7f3h ÔtÏ1t~tuGth0n14BttLt rçtÕt33ø1tGt3çtu, Vçt~t3r~th3ntu çtuBtø14tVuh®ítÔt3 Ôtys3rhLt3 fheBt

૧૧. તું ફકત તેને જ ડરાવી શકે છે કે જે ઝિક્રની તાબેદારી કરે અને ખાનગીમાં રહેમાન (અલ્લાહ)થી ડરે તેને તું માફી તથા કિંમતી અજ્રની ખુશખબરી આપ.

 

[50:06.00]

اِنَّا نَحْنُ نُحْىِ الْمَوْتٰى وَنَكْتُبُ مَا قَدَّمُوْا وَاٰثَارَهُمْؕؔ وَكُلَّ شَىْءٍ اَحْصَيْنٰهُ فِیْۤ اِمَامٍ مُّبِيْنٍ۠ ‏‏﴿12﴾‏

૧૨.ELLtt Ltn14Lttu Lttun14rGtÕt3 BtÔt3ítt ÔtLtf3íttuçttu Bttf1Œ0Btq Ôtyt7ËthnwBt3,ít ÔtfwÕÕt ~tGt3ELt3 yn14Ë1Gt3Lttntu Ve9 EBttrBtBBttuçteLt

૧૨. બેશક અમે મુર્દાઓને જીવતા કરીએ છીએ અને તેમના અગાઉ મોકલાવેલ કાર્યો અને તેની નિશાનીઓ લખીએ છીએ, અને અમોએ દરેક વસ્તુને રોશન ઇમામમાં જમા/ગણતરી કરી દીધી છે.

 

[50:21.00]

وَاضْرِبْ لَهُمْ مَّثَلًا اَصْحٰبَ الْقَرْيَةِ ‌ۘ اِذْ جَآءَهَا الْمُرْسَلُوْنَۚ‏﴿13﴾‏

૧૩.ÔtÍ14rhçt3ÕtnwBt3 BtË7ÕtLt3 yM1n1tçtÕt3 f1h3Gtítu, EÍ14ò9ynÕt3 Btwh3ËÕtqLt

૧૩. અને (પયગંબર) તમે મિસાલના તૌર પર તે વસ્તીનું બયાન કરો કે જ્યારે તેઓની પાસે અમારા રસૂલો આવ્યા.

 

[50:31.00]

اِذْ اَرْسَلْنَاۤ اِلَيْهِمُ اثْنَيْنِ فَكَذَّبُوْهُمَا فَعَزَّزْنَا بِثَالِثٍ فَقَالُوْۤا اِنَّاۤ اِلَيْكُمْ مُّرْسَلُوْنَ‏﴿14﴾‏

૧૪.EÍ74yh3ËÕLtt9 yuÕtGt3nuBtwË74LtGt3Ltu VfÍ74Í7çtqntuBtt Vy1Í3ÍÍ3Ltt çtuËt7ÕturË7Lt3 Vf1tÕt9q ELLtt9 yuÕtGt3fwBt3 Btwh3ËÕtqLt

૧૪. જયારે અમોએ તેમની તરફ બે રસૂલોને મોકલ્યા પરંતુ તેઓએ બંનેને જૂઠલાવ્યા, પછી અમોએ તેમની મદદ માટે ત્રીજા (રસૂલ)ને મોકલ્યા, તે બધાએ કહ્યુ કે અમને મોકલાવામાં આવેલ છે.

 

[50:44.00]

قَالُوْا مَاۤ اَنْتُمْ اِلَّا بَشَرٌ مِّثْلُنَا ۙ وَمَاۤ اَنْزَلَ الرَّحْمٰنُ مِنْ شَىْءٍۙ اِنْ اَنْتُمْ اِلَّا تَكْذِبُوْنَ‏﴿15﴾‏

૧૫.f1tÕtq Btt9yLítwBt3 EÕÕtt çt~tÁBt3 rBtM7ÕttuLtt ÔtBtt9 yLÍÕth3 hn14BttLttu rBtLt3 ~tGt3ELt3 ELtyLítwBt3 EÕÕtt ítf3Íu8çtqLt

૧૫. તેઓએ કહ્યું કે તમે અમારા જેવા ઇન્સાન સિવાય કાંઇ નથી અને રહેમાને (અલ્લાહે) કાંઇ નાઝિલ નથી કર્યુ, તમે જૂઠ સિવાય કાંઇ બોલતા જ નથી.

 

[50:58.00]

قَالُوْا رَبُّنَا يَعْلَمُ اِنَّاۤ اِلَيْكُمْ لَمُرْسَلُوْنَ‏﴿16﴾‏

૧૬.f1tÕtq hççttuLtt Gty14ÕtBttu ELLtt9 yuÕtGt3fwBt3 ÕtBtwh3ËÕtqLt

૧૬. તેમણે કહ્યું કે અમારો પરવરદિગાર જાણે છે કે હકીકતમાં અમે તમારા તરફ મોકલવામાં આવ્યા છીએ.

 

[51:05.00]

وَمَا عَلَيْنَاۤ اِلَّا الْبَلٰغُ الْمُبِيْنُ‏﴿17﴾‏

૧૭.ÔtBtt y1ÕtGt3Ltt9 EÕÕt3 çtÕttø1twÕt3 BttuçteLt

૧૭. અને અમારી જવાબદારી (પયગામને) સ્પષ્ટ રીતે પહોંચાડવા સિવાય બીજી કાંઇ નથી.

 

[51:09.00]

قَالُوْۤا اِنَّا تَطَيَّرْنَا بِكُمْۚ لَئِنْ لَّمْ تَنْتَهُوْا لَنَرْجُمَنَّكُمْ وَلَيَمَسَّنَّكُمْ مِّنَّا عَذَابٌ اَلِيْمٌ‏﴿18﴾‏

૧૮.f1tÕt9q ELLtt ítít1Gt0h3Ltt çtufwBt3, ÕtEÕÕtBt3 ítLítnq ÕtLth3òuBtLLtfwBt3 ÔtÕtGtBtMËLLtfwBt3 rBtLLtt y1Ít7çtwLt3 yÕteBt

૧૮. તેઓએ કહ્યું કે અમે તમને નહુસતવાળા સમજીએ છીએ, જો તમે (તબલીગ કરવાથી) અટકશો નહિં તો અમે તમને પત્થરો વડે મારી નાખીશું, અને અમારા તરફથી તમને દર્દનાક સજા મળશે.

 

[51:24.00]

قَالُوْا طٰۤئِرُكُمْ مَّعَكُمْؕ اَئِنْ ذُكِّرْتُمْ ؕ بَلْ اَنْتُمْ قَوْمٌ مُّسْرِفُوْنَ‏﴿19﴾‏

૧૯.f1tÕtq ítt92yuhtufwBt3 Bty1fwBt3, yELt3 Íwf3rfh3ítwBt3, çtÕt3yLt3ítwBt3 f1Ôt3BtwBt3 BtwË3huVqLt

૧૯. તેઓએ કહ્યું કે જો તમને નસીહત આપવા આવે તો, (સમજશો કે) તમારી નહુસત તમારી સાથે છે, બલ્કે તમે ઇસરાફ કરનાર કોમ છો.

 

[51:35.00]

وَجَآءَ مِنْ اَقْصَا الْمَدِيْنَةِ رَجُلٌ يَّسْعٰى قَالَ يٰقَوْمِ اتَّبِعُوا الْمُرْسَلِيْنَۙ‏﴿20﴾‏

૨૦.Ôtò9y rBtLt3 yf14Ë1Õt3 BtŒeLtítu hòuÕtwkGGtË3y1t f1tÕt Gttf1Ôt3rBtíítçtuW2Õt3 Btwh3ËÕteLt

૨૦. અને શહેરના છેવટના ભાગમાંથી એક શખ્સ દોડતો આવ્યો અને તેણે કહ્યું કે અય મારી કોમ રસૂલોની તાબેદારી કરો :

 

[51:47.00]

اتَّبِعُوْا مَنْ لَّا يَسْئَلُكُمْ اَجْرًا وَّهُمْ مُّهْتَدُوْنَ‏﴿21﴾‏

૨૧. íítçtuW2 BtÕÕttGtË3yÕttufwBt3 ys3hkÔt3 ÔtnwBt3 Bttun3ítŒqLt

૨૧. તે લોકો (રસૂલો)ની તાબેદારી કરો કે જેઓ તમારાથી કંઇ બદલો માંગતા નથી, તથા તેઓ હિદાયત પામેલા છે.

 

[51:54.00]

 

 

 

સિપારો ૨૨ પૂરો