[00:00.00]
સિપારો ૩
البقرة / અલ બકરાહ
સુરા-૨ | આયત-૨૫૩ થી ૨૮૬
آل عمران / આલે ઈમરાન
સુરા-૩ | આયત-૦૧ થી ૯૧
૨૭૩ -૧/૪ સિપારો પુરું
૧૮-૧/૨ સિપારો પુરું
૫૪-૩/૪ સિપારો પુરું
[00:00.01]
تِلْكَ الرُّسُلُ فَضَّلْنَا بَعْضَهُمْ عَلٰى بَعْضٍۘ مِنْهُمْ مَّنْ كَلَّمَ اللّٰهُ وَرَفَعَ بَعْضَهُمْ دَرَجٰتٍؕ وَاٰتَيْنَا عِيْسَى ابْنَ مَرْيَمَ الْبَيِّنٰتِ وَاَيَّدْنٰهُ بِرُوْحِ الْقُدُسِؕ وَلَوْ شَآءَ اللّٰهُ مَا اقْتَتَلَ الَّذِيْنَ مِنْۢ بَعْدِهِمْ مِّنْۢ بَعْدِ مَا جَآءَتْهُمُ الْبَيِّنٰتُ وَلٰكِنِ اخْتَلَفُوْا فَمِنْهُمْ مَّنْ اٰمَنَ وَمِنْهُمْ مَّنْ كَفَرَؕ وَلَوْ شَآءَ اللّٰهُ مَا اقْتَتَلُوْا وَلٰكِنَّ اللّٰهَ يَفْعَلُ مَا يُرِيْدُ۠ ﴿253﴾
૨૫૩.rítÕfh3 htuËtuÕttu VÍ02Õt3Ltt çty14Í1nwBt3 y1Õttçty14rÍ1Lt3,Bt rBtLt3nwBt3 BtLt3 fÕÕtBtÕÕttntu ÔthVy3 çty14Í1nwBt3 ŒhòrítLt3, ÔtytítGt3Ltt E2ËçLt Bth3GtBtÕt3 çtGGtuLttítu ÔtyGGtŒ3Lttntu çtuYrn1Õt3 ftu2ŒtuËu, ÔtÕtÔt3~tt9 yÕÕttntu Btf14ítítÕtÕÕtÍ8eLt rBtBt3çty14ŒurnBt3 rBtBt3çty14Œu Bttò9yíntuBtwÕt3 çtGGtuLttíttu ÔtÕttfurLtÏt14ítÕtVq VrBtLt3nwBt3 BtLt3ytBtLt ÔtrBtLt3nwBt3 BtLt3fVh, ÔtÕtÔt3~tt9yÕÕttntu Btf14ítítÕtq ÔtÕttrfÒtÕÕttn GtV3y1Õttu BttGttuheŒ
૨૫૩. આ રસૂલોમાંથી અમોએ અમુકને અમુક ઉપર ફઝીલત આપી છે; તેઓમાંથી એવા પણ છે જેમની સાથે અલ્લાહે વાતચીત કરી તથા તેઓમાંના અમુકના દરજ્જા બુલંદ કર્યા છે; અને ઇસા ઇબ્ને મરિયમને અમોએ રોશન દલીલો આપી તથા રૂહુલકુદ્દૂસ દ્વારા તેની મદદ કરી; અને જો અલ્લાહને મંજૂર હોત તો તે (પયગંબરો) પછીના લોકો તેમની પાસે ખુલ્લી નિશાનીઓ આવી ચૂકયા બાદ આપસમાં લડી મરતે નહિ, પરંતુ તેમણે ઇખ્તેલાફ કર્યો*, તેઓમાંથી અમુક ઈમાન લાવ્યા અને તેઓમાંથી અમુકે કુફ્ર કર્યુ; અને જો અલ્લાહ ચાહતે તો તેઓ આપસમાં લડી શકતે નહિ; પરંતુ (જબરદસ્તીનુ ઇમાન નથી ચાહતો) અલ્લાહ જે ચાહે છે તે (હિકમત સાથે) અંજામ આપે છે.
જારીરાખો સુરે બકરહ-૨૫2
[00:59.00]
يٰۤاَيُّهَا الَّذِيْنَ اٰمَنُوْۤا اَنْفِقُوْا مِمَّا رَزَقْنٰكُمْ مِّنْ قَبْلِ اَنْ يَّاْتِىَ يَوْمٌ لَّا بَيْعٌ فِيْهِ وَلَا خُلَّةٌ وَّلَا شَفَاعَةٌ ؕ وَالْكٰفِرُوْنَ هُمُ الظّٰلِمُوْنَ﴿254﴾
૨૫૪.Gtt9yGGttunÕÕtÍ8eLt ytBtLtq yLVufq1 rBtBt0t hÍf14LttfwBt3 rBtLt3f1çÕtu ykGGty3ítuGt GtÔt3BtwÕt3 ÕttçtGt3W2Lt3 Venu ÔtÕttÏtw1ÕÕtítwkÔt0Õtt ~tVty1ítwLt3, ÔtÕt3 ftVuYLt ntuBtwÍ50tÕtuBtqLt
૨૫૪. અય ઈમાન લાવનારાઓ ! અમોએ તમને જે કાંઈ આપ્યું છે તેમાંથી તે દિવસ આવી પહોંચે તે પહેલાં રાહે ખુદામાં ઇન્ફાક (ખર્ચ) કરો કે જે (દિવસ)માં ન તો લેવડ દેવડ હશે, ન દોસ્તી અને ન ભલામણ; અને ઇન્કાર કરનારાઓે પોતે જ ઝુલમગાર છે.
[01:39.00]
اللّٰهُ لَاۤ اِلٰهَ اِلَّا هُوَ الْحَىُّ الْقَيُّوْمُ۬ ۚ لَا تَاْخُذُهٗ سِنَةٌ وَّلَا نَوْمٌؕ لَهٗ مَا فِى السَّمٰوٰتِ وَمَا فِى الْاَرْضِؕ مَنْ ذَا الَّذِىْ يَشْفَعُ عِنْدَهٗۤ اِلَّا بِاِذْنِهٖؕ يَعْلَمُ مَا بَيْنَ اَيْدِيْهِمْ وَمَا خَلْفَهُمْۚ وَلَا يُحِيْطُوْنَ بِشَىْءٍ مِّنْ عِلْمِهٖۤ اِلَّا بِمَا شَآءَ ۚ وَسِعَ كُرْسِيُّهُ السَّمٰوٰتِ وَالْاَرْضَۚ وَلَا يَئُوْدُهٗ حِفْظُهُمَا ۚ وَ هُوَ الْعَلِىُّ الْعَظِيْمُ﴿255﴾
૨૫૫.yÕÕttntu Õtt9yuÕttn EÕÕttntuÔt, yÕt3n1GGtwÕt3 f1Gtq0Bttu, Õttíty3Ïttu2Ítu8nq ËuLtítwk Ôt0Õtt LtÔt3BtwLt3, Õtnq BttrVË0BttÔttítu ÔtBtt rVÕt3yÍuo2, BtLt3Í7ÕÕtÍ8e Gt~Vytu8 E2LŒnq9 EÕÕtt çtuEÍ74Ltune, Gty14ÕtBttu BttçtGt3Lt yGt3ŒernBt3 ÔtBtt Ït1ÕVnwBt3, ÔtÕttGttun2eítq1Lt çtu~tGt3EBt3 rBtLt3E2ÕBtune9 EÕÕttçtuBtt~tt9y, ÔtËuy1 fwh3rËGGttu nwË0BttÔttítu ÔtÕyÍ2o, ÔtÕttGtWŒtunq rnV14Ít8untuBtt, ÔtntuÔtÕt3 y1rÕtGGtwÕt3 y1Í6eBt
૨૫૫. અલ્લાહ તે છે કે જેના સિવાય બીજો કોઈ ઇબાદતને લાયક નથી, તે હંમેશ જીવંત (અને) સ્વબળથી કાયમ રહેલો છે, ન તેને ઝોંકુ આવે છે અને ન નીંદર; જે કાંઈ આસમાનોમાં અને જે કાંઈ ઝમીનમાં છે તે (સઘળું) તેનું જ છે; કોણ એવો છે જે તેની રજામંદી વગર તેની હજૂરમાં (કોઈના માટે) શફાઅત કરી શકે? તે જે કાંઇ તેમની સામે તથા જે કાંઇ તેમની પાછળ છે તેને જાણે છે અને તેઓ તેના ઇલ્મમાંથી કશું જાણી શકતા નથી, સિવાય એટલુ કે તે રજા આપે. તેની કુરસી (ઇલ્મ અને ઇકતેદાર) આકાશો અને ઝમીન કરતા પણ વિશાળ છે અને એ બંનેની હિફાઝત તેને બોજારૂપ લાગતી નથી, અને તે બલંદ મરતબાવાળો (અને) અઝમતવાળો છે.
[02:45.00]
لَاۤ اِكْرَاهَ فِى الدِّيْنِۙ قَد تَّبَيَّنَ الرُّشْدُ مِنَ الْغَىِّۚ فَمَنْ يَّكْفُرْ بِالطَّاغُوْتِ وَيُؤْمِنْۢ بِاللّٰهِ فَقَدِ اسْتَمْسَكَ بِالْعُرْوَةِ الْوُثْقٰىۗ لَا انْفِصَامَ لَهَا ؕ وَاللّٰهُ سَمِيْعٌ عَلِيْمٌ﴿256﴾
૨૫૬.Õtt9Ef3htn rVveLtu, f1íítçtGGtLth3 Á~t3Œtu BtuLtÕt3øt1GGtu, VBtkGGtf3Vwh3 rçt¥1tt1øt1qítu ÔtGttuy3rBtBt3 rçtÕÕttnu Vf1rŒË3 ítBËf rçtÕt3 W2h3ÔtrítÕt3 ÔtwM7ft, ÕtLt3VuË1tBtÕtnt, ÔtÕÕttntu ËBteW2Lt3 yÕteBt
૨૫૬. દીનમાં કોઈ જાતની જબરદસ્તી નથી, ખરેજ હિદાયત ગુમરાહીથી જુદી અને વાઝેહ રીતે (જાહેર) થઇ ચૂકી છે, પછી જે કોઈ તાગૂત (જૂઠા ખુદાઓ-બુતો)નો ઈન્કાર કરે અને અલ્લાહ પર ઈમાન લાવે, ખરેખર તેણે અલ્લાહની મજબૂત રસ્સીને* પકડી લીધી, કે જે કદી તૂટનાર નથી; અને અલ્લાહ સાંભળનાર, જાણનાર છે.
[03:14.00]
اَللّٰهُ وَلِىُّ الَّذِيْنَ اٰمَنُوْا يُخْرِجُهُمْ مِّنَ الظُّلُمٰتِ اِلَى النُّوْرِ۬ ؕ وَالَّذِيْنَ كَفَرُوْۤا اَوْلِيٰٓئُهُمُ الطَّاغُوْتُۙ يُخْرِجُوْنَهُمْ مِّنَ النُّوْرِ اِلَى الظُّلُمٰتِؕ اُولٰٓئِكَ اَصْحٰبُ النَّارِۚ هُمْ فِيْهَا خٰلِدُوْنَ۠ ﴿257﴾
૨૫૭.yÕÕttntu ÔtrÕtGGtwÕÕtÍ8eLt ytBtLtq, GtwÏ1huòunwBt3 BtuLtÍ54Ít6uÕttuBttítu yuÕtLLtqhu, ÔtÕÕtÍ8eLt fVY9 yÔt3ÕtuGtt9ytuntu Btwí1ít1tøt1qíttu, GtwÏ1huòqLtnwBt3 BtuLtÒtqhu yuÕtÍ74Ítu8ÕttuBttítu, WÕtt9yuf yM1n1tçtwLLtthu, nwBt3 Vent Ït1tÕtuŒqLt
૨૫૭. જે લોકો ઈમાન લાવ્યા છે અલ્લાહ તેમનો સરપરસ્ત (વલી) છે, તે તેમને ગુમરાહીમાંથી કાઢી હિદાયત તરફ લઈ આવે છે અને નાસ્તિકોના સરપરસ્તો (વલીઓ) શેતાનો છે જે તેમને (ઈમાનના) નૂરમાંથી કાઢી (અધર્મના) અંધકાર તરફ લઈ જાય છે; આ (લોકો)જ આગના રહેવાસી છે, જેમાં તેઓ હંમેશા રહેનાર છે.
[03:59.00]
اَلَمْ تَرَ اِلَى الَّذِىْ حَآجَّ اِبْرٰهٖمَ فِىْ رَبِّهٖۤ اَنْ اٰتٰٮهُ اللّٰهُ الْمُلْكَۘ اِذْ قَالَ اِبْرٰهٖمُ رَبِّىَ الَّذِىْ يُحْىٖ وَيُمِيْتُۙ قَالَ اَنَا اُحْىٖ وَاُمِيْتُؕ قَالَ اِبْرٰهٖمُ فَاِنَّ اللّٰهَ يَاْتِىْ بِالشَّمْسِ مِنَ الْمَشْرِقِ فَاْتِ بِهَا مِنَ الْمَغْرِبِ فَبُهِتَ الَّذِىْ كَفَرَؕ وَاللّٰهُ لَا يَهْدِى الْقَوْمَ الظّٰلِمِيْنَۚ﴿258﴾
૨૫૮.yÕtBt3íthyuÕtÕÕtÍ8e nt92s0 EçtútneBt Vehççtune yLt3ytíttnwÕÕttnwÕt3 BtwÕf,Bt E8Í3 ft1Õt EçtútneBttu hççtuGtÕÕtÍ8e Gttun14Gte ÔtGttuBteíttu, f1tÕt yLtt ytun14Gte ÔtytuBteíttu, f1tÕt EçtútneBttu VEÒtÕÕttn Gty3íte rçt~~tBËu BtuLtÕt3 Bt~hufu2 Vy3ítu çtunt BtuLtÕt3 Btø14thuçtu VçttunuítÕÕtÍ8e fVh, ÔtÕÕttntu ÕttGtn3rŒÕt f1Ôt3BtÍ06tÕtuBteLt
૨૫૮. શું તે (નમરૂદ)ની હાલત પર નજર નથી નાખી જેણે ઈબ્રાહીમ સાથે તેના પરવરદિગાર સંબંધી બહેસ કરી? એટલા માટે કે તે (નમરૂદ)ને અલ્લાહે સલ્તનત આપી હતી. જયારે ઈબ્રાહીમે કહ્યું કે મારો પરવરદિગાર તે છે જે જીવાડે છે અને મારે (પણ) છે. (ત્યારે) તેણે કહ્યું કે હું પણ જીવાડુ છું અને મારૂ છું; (પછી) ઈબ્રાહીમે કહ્યું કે બેશક અલ્લાહ સૂર્યને પૂર્વ બાજુએથી ઊગાડે છે (તો) તું તેને પશ્ચિમ બાજુએથી ઊગાડ, આથી તે નાસ્તિક મબ્હુત (સ્તબ્ધ) રહી ગયો; અને અલ્લાહ ઝાલિમ લોકોની હિદાયત કરતો નથી.
[04:44.00]
اَوْ كَالَّذِىْ مَرَّ عَلٰى قَرْيَةٍ وَّ هِىَ خَاوِيَةٌ عَلٰى عُرُوْشِهَا ۚ قَالَ اَنّٰى يُحْىٖ هٰذِهِ اللّٰهُ بَعْدَ مَوْتِهَا ۚ فَاَمَاتَهُ اللّٰهُ مِائَةَ عَامٍ ثُمَّ بَعَثَهٗؕ قَالَ كَمْ لَبِثْتَؕ قَالَ لَبِثْتُ يَوْمًا اَوْ بَعْضَ يَوْمٍؕ قَالَ بَلْ لَّبِثْتَ مِائَةَ عَامٍ فَانْظُرْ اِلٰى طَعَامِكَ وَشَرَابِكَ لَمْ يَتَسَنَّهْۚ وَانْظُرْ اِلٰى حِمَارِكَ وَلِنَجْعَلَكَ اٰيَةً لِّلنَّاسِ وَانْظُرْ اِلَى الْعِظَامِ كَيْفَ نُنْشِزُهَا ثُمَّ نَكْسُوْهَا لَحْمًا ؕ فَلَمَّا تَبَيَّنَ لَهٗ ۙ قَالَ اَعْلَمُ اَنَّ اللّٰهَ عَلٰى كُلِّ شَىْءٍ قَدِيْرٌ﴿259﴾
૨૫૯.yÔt3fÕÕtÍ8e Bth0 y1Õtt f1h3Gt®ít Ôt0nuGt Ït1tÔtuGtítwLt3 y1Õtt ytu2Y~tunt, f1tÕt yLLtt Gttun14Gte ntÍu8rnÕÕttntu çty14Œ BtÔt3ítunt, VyBttít nwÕÕttntu Btuyít yt1rBtLt3 Ëw7Bt0 çty1Ë7n3, f1tÕt fBt3 ÕtrçtM7ít, f1tÕt ÕtrçtM7íttu GtÔt3BtLt3 yÔt3 çty14Í1 GtÔt3rBtLt3, f1tÕt çtÕt3ÕtrçtM7ít Btuyíty1trBtLt3 VLÍ5wh3 yuÕtt ít1y1tBtuf Ôt~thtçtuf ÕtBt3GtítËLLtnq, ÔtLÍw5h3 yuÕtt nu2Btthuf ÔtÕtuLts3y1Õtf ytGtítÕt3 rÕtLLttËu ÔtLÍw5h3 yuÕtÕt3 yu2Ít5Btu fGt3V LtwLt3~tuÍtunt Ë7wBBt Ltf3Ëqnt Õtn14BtLt3, VÕtBtt0 ítçtGGtLt Õtnq, f1tÕt yy14ÕtBttu yLLtÕÕttn y1Õtt fwÕÕtu ~tGt3ELt3 f1Œeh
૨૫૯. અથવા તેં (ઓઝૈર નબી)ના જેવા કે જે એક વસ્તી પાસેથી પસાર થયા જે પોતાના છાપરાંઓ પર ઊંધી વળી ગઈ હતી, (તે જોઈને) તે કહેવા લાગ્યા કે અલ્લાહ આ વસ્તીના નાશ (પામ્યા) પછી તેને પાછી કેવી રીતે સજીવન કરશે? આથી અલ્લાહે તેને સો વર્ષ માટે મૌત આપી પછી તેને સજીવન કર્યા; (પછી) પૂછયું કે તું (આ હાલતમાં) કેટલી મુદ્દત રહ્યો? જવાબ આપ્યો કે એક દિવસ અથવા એક દિવસથી (પણ) ઓછું રહ્યો; (અલ્લાહે) ફરમાવ્યું (નહિ), બલ્કે તું સો વર્ષ સુધી રહ્યો. હવે તારા ખોરાક તથા પાણી તરફ નજર કર, વર્ષો વીત્યાં છતાં તેમની હાલત બદલાઈ નથી; અને તારા ગધેડા તરફ જો; અને (અમે ઈચ્છીએ છીએ કે) તને લોકો માટે (કયામત બાબતેની) એક નિશાની બનાવીએ અને હાડકાં તરફ જો, કે અમે તેને કેવી રીતે (પાછા) જોડી દઈએ છીએ, પછી (કેવી રીતે) તેના ઉપર ગોશ્ત ચઢાવીએ છીએ! જયારે તેની સામે આ હકીકત વાઝેહ થઈ ગઈ, ત્યારે તેણે કહ્યું કે હું જાણું છું કે ખરે જ અલ્લાહ દરેક વસ્તુ પર કુદરત ધરાવનાર છે.
[05:56.00]
وَاِذْ قَالَ اِبْرٰهٖمُ رَبِّ اَرِنِىْ كَيْفَ تُحْىِ الْمَوْتٰى ؕ قَالَ اَوَلَمْ تُؤْمِنْؕ قَالَ بَلٰى وَلٰكِنْ لِّيَطْمَئِنَّ قَلْبِىْؕ قَالَ فَخُذْ اَرْبَعَةً مِّنَ الطَّيْرِ فَصُرْهُنَّ اِلَيْكَ ثُمَّ اجْعَلْ عَلٰى كُلِّ جَبَلٍ مِّنْهُنَّ جُزْءًا ثُمَّ ادْعُهُنَّ يَاْتِيْنَكَ سَعْيًاؕ وَاعْلَمْ اَنَّ اللّٰهَ عَزِيْزٌ حَكِيْمٌ۠ ﴿260﴾
૨૬૦.ÔtEÍ74ft1Õt EçtútneBttu hççtuyhuLte fGt3V íttun14rGtÕt3 BtÔt3ítt, f1tÕt yÔtÕtBt3 íttuy3rBtLt, f1tÕt çtÕtt ÔtÕttrfÕt3 ÕtuGtít14BtELLt f1Õçte, f1tÕt V Ïtw1Í74 yh3çty1ítBt3 BtuLtí1ít1Gt3hu VËw1h3nwLLt yuÕtGt3f Ëw7BBts3y1Õt3 y1Õtt fwÕÕtu sçtrÕtBt3 rBtLt3 nwLLt òwÍ3yLt3 Ë7wBBtŒ3ytu2nwLLt Gty3íteLtf Ëy14GtLt3, Ôty14ÕtBt3 yLLtÕÕttn y1ÍeÍwLt3 n1feBt
૨૬૦. અને જયારે (ઈબ્રાહીમે) કહ્યું કે અય મારા પરવરદિગાર ! તું મરેલાઓને કેવી રીતે સજીવન કરે છે તે મને દેખાડ; ફરમાવ્યું શું તને ઇમાન નથી? કહ્યું “હા, પણ એટલા માટે કે મારા દિલને ઇત્મીનાન થઈ જાય” ફરમાવ્યું, પરીન્દાઓમાંથી ચાર (પરીન્દાઓ) લે, પછી તેમને નઝદીક કરી લે. (પછી તેના ટૂકડા કરી આપસમાં ભેળવીને) જુદા જુદા પહાડ ઉપર થોડો થોડો ભાગ મૂક. પછી તેમને બોલાવ. તેઓ ઝડપથી તારી પાસે આવશે; અને આ જાણી લે કે ખરે જ અલ્લાહ ઇઝ્ઝતવાળો (કુદરતવાળો અને) હિકમતવાળો છે.
[06:42.00]
مَثَلُ الَّذِيْنَ يُنْفِقُوْنَ اَمْوَالَهُمْ فِىْ سَبِيْلِ اللّٰهِ كَمَثَلِ حَبَّةٍ اَنْۢبَتَتْ سَبْعَ سَنَابِلَ فِىْ كُلِّ سُنْۢبُلَةٍ مِّائَةُ حَبَّةٍؕ وَاللّٰهُ يُضٰعِفُ لِمَنْ يَّشَآءُ ؕ وَاللّٰهُ وَاسِعٌ عَلِيْمٌ﴿261﴾
૨૬૧.BtË7ÕtwÕÕtÍ8eLt GtwLt3Vufq1Lt yBt3Ôtt ÕtnwBt3 Ve ËçterÕtÕÕttnu fBtË7Õtu n1ççtrítLt3 yBt3çtítít3 Ëçt3y1 ËLttçtuÕt Ve fwÕÕtu ËwBçttuÕtrítLt3 Btuyíttu n1ççtrítLt3, ÔtÕÕttntu GttuÍt1yu2Vtu ÕtuBtkGt3Gt~tt9ytu, ÔtÕÕttntu ÔttËuW2Lt3 y1ÕteBt
૨૬૧. તે (લોકો)નો દાખલો કે જેઓ પોતાનો માલ અલ્લાહના માર્ગમાં ઇન્ફાક (ખર્ચ) કરે છે, એક દાણાના દાખલા જેવો છે જેમાંથી સાત ડુંડા નીકળે છે (જેના) દરેક ડુંડા (કણસલાં)માં સો દાણા હોય છે; અને અલ્લાહ જેના માટે ચાહે છે વધારો કરી દે છે; અને અલ્લાહ વિશાળતાવાળો (અને) જાણનાર છે.
[07:11.00]
اَلَّذِيْنَ يُنْفِقُوْنَ اَمْوَالَهُمْ فِىْ سَبِيْلِ اللّٰهِ ثُمَّ لَا يُتْبِعُوْنَ مَاۤ اَنْفَقُوْا مَنًّا وَّلَاۤ اَذًىۙ لَّهُمْ اَجْرُهُمْ عِنْدَ رَبِّهِمْۚ وَلَا خَوْفٌ عَلَيْهِمْ وَلَا هُمْ يَحْزَنُوْنَ﴿262﴾
૨૬૨.yÕÕtÍ8eLt GtwLVufq1Lt yBÔttÕtnwBt3 VeËçterÕtÕÕttnu Ëw7BBt ÕttGtwíçtuQ2Lt Btt9yLVfq1 BtLLtÔt3 ÔtÕtt yÍ7ÕÕtnwBt3 ys3htunwBt3 E2LŒ hççturnBt3, ÔtÕttÏt1Ôt3VwLt3 y1ÕtGt3rnBt3 ÔtÕttnwBt3 Gtn14ÍLtqLt
૨૬૨. જે લોકો પોતાનો માલ અલ્લાહની રાહમાં ઇન્ફાક (ખર્ચ) કરે છે, પછી જે ઇન્ફાક કર્યો છે, તેનો અહેસાન જતાવતા નથી, તેમજ કાંઈ અઝીયત પહોંચાડતા નથી, તેમના માટે તેમના પરવરદિગાર પાસે તેમનો અજ્ર (સવાબ) છે, અને તેમને ન કંઈ ડર રહેશે અને ન તેઓ ગમગીન થશે.
[07:40.00]
قَوْلٌ مَّعْرُوْفٌ وَّمَغْفِرَةٌ خَيْرٌ مِّنْ صَدَقَةٍ يَّتْبَعُهَاۤ اَذًىؕ وَاللّٰهُ غَنِىٌّ حَلِيْمٌ﴿263﴾
૨૬૩.f1Ôt3Õtw BBty14ÁVwkÔt3 ÔtBtø14tVuhítwLt3 Ït1Gt3ÁBt3 rBtLË1Œf1rítk Gt0íçtytu2nt9 yÍ7Lt3, ÔtÕÕttntu øt1rLtGGtwLt3 n1ÕteBt
૨૬૩. નેક કલામ અને (માંગનારની અણગમતી બાબતને) માફ કરવું એવા સદકા કરતાં બહેતર છે કે જે (સદકા)ની પાછળ અઝીયત હોય; અને અલ્લાહ બેનિયાઝ (અને) સહનશીલ છે.
[07:57.00]
يٰۤاَيُّهَا الَّذِيْنَ اٰمَنُوْا لَا تُبْطِلُوْا صَدَقٰتِكُمْ بِالْمَنِّ وَالْاَذٰىۙ كَالَّذِىْ يُنْفِقُ مَالَهٗ رِئَآءَ النَّاسِ وَلَا يُؤْمِنُ بِاللّٰهِ وَالْيَوْمِ الْاٰخِرِؕ فَمَثَلُهٗ كَمَثَلِ صَفْوَانٍ عَلَيْهِ تُرَابٌ فَاَصَابَهٗ وَابِلٌ فَتَرَكَهٗ صَلْدًاؕ لَا يَقْدِرُوْنَ عَلٰى شَىْءٍ مِّمَّا كَسَبُوْاؕ وَاللّٰهُ لَا يَهْدِى الْقَوْمَ الْكٰفِرِيْنَ﴿264﴾
૨૬૪.Gtt9yGGttunÕÕtÍe8Lt ytBtLtq Õttítwçt3ítu2Õtq, Ë1Œf1títufwBt3 rçtÕt3 BtLLtu ÔtÕt3 yÍ7t fÕÕtÍ8e GtwLVuftu2 BttÕtnq huyt9yLLttËu ÔtÕtt Gttuy3BtuLttu rçtÕÕttnu ÔtÕt GtÔt3rBtÕt3 ytÏt2uhu, VBtË7Õttunq fBtË7Õtu Ë1V3ÔttrLtLt3 y1ÕtGt3nu íttuhtçtwLt VyË1tçtnq ÔttçtuÕtwLt3 Víthfnq Ë1ÕŒLt3, ÕttGt1f3ŒuYLt y1Õtt ~tGt3ELt3 rBtBBtt fËçtq, ÔtÕÕttntu ÕttGtn3rŒÕt3 f1Ôt3BtÕt3 ftVuheLt
૨૬૪. અય ઈમાન લાવનારાઓ! તમે તમારા સદકા (દાન-ધર્મ)ને અહેસાન જતાવીને કે ઈજા પહોંચાડીને બરબાદ કરો નહિ, તેની જેમ કે જે પોતાની દોલત લોકોને દેખાડવા માટે ઇન્ફાક (ખર્ચ) કરે છે, અને અલ્લાહ તથા કયામત પર ઈમાન રાખતો નથી; માટે તેનો દાખલો એક સાફ પત્થર જેવો છે કે જેના ઉપર માટી હોય, પછી તેના ઉપર ધોધમાર વરસાદ થાય અને તેને સાફ કરીને મૂકી દઇ છે; (એવી જ રીતે) તેઓએ જે કાંઈ હાંસિલ કર્યુ છે તેમાંથી તેઓ કંઇ ફાયદો નહી મેળવી શકશે; અને અલ્લાહ નાસ્તિકોની હિદાયત કરતો નથી.
[08:51.00]
وَمَثَلُ الَّذِيْنَ يُنْفِقُوْنَ اَمْوَالَهُمُ ابْتِغَآءَ مَرْضَاتِ اللّٰهِ وَ تَثْبِيْتًا مِّنْ اَنْفُسِهِمْ كَمَثَلِ جَنَّةٍۢ بِرَبْوَةٍ اَصَابَهَا وَابِلٌ فَاٰتَتْ اُكُلَهَا ضِعْفَيْنِۚ فَاِنْ لَّمْ يُصِبْهَا وَابِلٌ فَطَلٌّؕ وَاللّٰهُ بِمَا تَعْمَلُوْنَ بَصِيْرٌ﴿265﴾
૨૬૫.ÔtBtË7ÕtwÕÕtÍ8eLt GtwLVufq1Lt yBÔttÕtntuBtwçítuøtt92y Bth3Í1trítÕÕttnu Ôt ítM7çteítBt3 rBtLyLt3 VtuËurnBt3 fBtË7Õtu sLLtrítBt3 çtuhçÔtrítLt3 yË1tçtnt ÔttçtuÕtwLt3 Vytítít3 ytuftuÕtnt Íuy14VGt3Ltu, VEÕÕtBt3 GtturË1çnt ÔttçtuÕtwLt3 Vít1ÕÕt, ÔtÕÕttntu çtuBtt íty14BtÕtqLt çtË8eh
૨૬૫. અને તે લોકોની મિસાલ કે જેઓ પોતાનો માલ અલ્લાહની ખુશી હાંસિલ કરવા માટે અને પોતાના દિલોને મજબૂત બનાવવા માટે ઇન્ફાક (ખર્ચ) કરે છે. એક એવા બગીચાના જેવી છે જે ઊંચી જગ્યાએ આવેલ હોય અને તેના પર ધોધમાર વરસાદ વરસે પછી તે બમણાં ફળ આપે. પછી જો તેના પર જોરથી વરસાદ ન થાય તો ઝરમર વર્ષા (પૂરતી છે;) અને જે તમે કરો છો તે અલ્લાહ નિહાળે છે.
[09:31.00]
اَيَوَدُّ اَحَدُكُمْ اَنْ تَكُوْنَ لَهٗ جَنَّةٌ مِّنْ نَّخِيْلٍ وَّاَعْنَابٍ تَجْرِىْ مِنْ تَحْتِهَا الْاَنْهٰرُۙ لَهٗ فِيْهَا مِنْ كُلِّ الثَّمَرٰتِۙ وَاَصَابَهُ الْكِبَرُ وَلَهٗ ذُرِّيَّةٌ ضُعَفَآءُۖۚ فَاَصَابَهَاۤ اِعْصَارٌ فِيْهِ نَارٌ فَاحْتَرَقَتْؕ كَذٰلِكَ يُبَيِّنُ اللّٰهُ لَكُمُ الْاٰيٰتِ لَعَلَّكُمْ تَتَفَكَّرُوْنَ۠ ﴿266﴾
૨૬૬.yGtÔtvtu yn1ŒtufwBt3 yLítfqLt Õtnq sLLtítwBt3 rBtLLtÏt2erÕtkÔt0yy14LttrçtLt3 íts3he rBtLt3ítn14ítunÕt3 yLnthtu, ÕtnqVent rBtLfwÂÕÕtË74 Ë7Bthtítu ÔtyË1tçtnwÕt3 fuçthtu ÔtÕtnq Í7wh3heGt0ítwLt3 Ítu2y1Vt9ytu VyË1tçtnt9 yuy14Ët1ÁLt3 Venu LttÁLt3 Vn14íthf1ít3, fÍt7Õtuf GttuçtGGtuLtwÕÕttntu ÕtftuBtwÕt3 ytGttítu Õty1ÕÕtfwBt3 ítítVf0YLt
૨૬૬. શું તમારામાંથી કોઈપણ એ વાતને પસંદ કરશે કે તેના (માટે) ખજૂર તથા દ્રાક્ષનો બગીચો હોય (કે) જેની હેઠળ નદીઓ વહેતી હોય, જેમાં તેના માટે દરેક પ્રકારના ફળ (ફળાદિ) હોય એવી હાલતમાં તેને ઘડપણ આવી ગયું હોય અને તેના બચ્ચાઓ કમજોર હોય, પછી એકાએક તે (બગીચા)માં એક વાવાઝોડું આવી પડે જેમાં આગ (પણ) હોય કે જેનાથી તે (બગીચો) બળી જાય? આવી રીતે અલ્લાહ આયતોને તમારા માટે વાઝેહ કરીને બયાન કરે છે કે જેથી તમે ચિંતન કરો.
[10:18.00]
يٰۤاَيُّهَا الَّذِيْنَ اٰمَنُوْۤا اَنْفِقُوْا مِنْ طَيِّبٰتِ مَا كَسَبْتُمْ وَمِمَّاۤ اَخْرَجْنَا لَكُمْ مِّنَ الْاَرْضِ۪ وَلَا تَيَمَّمُوا الْخَبِيْثَ مِنْهُ تُنْفِقُوْنَ وَلَسْتُمْ بِاٰخِذِيْهِ اِلَّاۤ اَنْ تُغْمِضُوْا فِيْهِؕ وَاعْلَمُوْۤا اَنَّ اللّٰهَ غَنِىٌّ حَمِيْدٌ﴿267﴾
૨૬૭.Gtt9yGGttunÕÕtÍe8Lt ytBtLtq yLVuf1q rBtLt3ít1GGtuçttítu BttfËçt3 ítwBt3 ÔtrBtBBtt9 yÏ1hs3Ltt ÕtfwBt3 BtuLtÕt3yh3Íu2 ÔtÕtt ítGtBBtBtwÕt3 Ït1çteË7 rBtLntu ítwLVufq1Lt ÔtÕtMítwBçtuytÏtu2Íe8nu EÕÕtt yLt3 ítwø1BtuÍ1q Venu Ôty14ÕtBtq9 yLLtÕÕttn øt1rLtGGtwLt3 n1BteŒ
૨૬૭. અય ઈમાન લાવનારાઓ ! તમોએ જે કાંઈ નેક કમાણી કરી છે તથા અમોએ તમારા માટે ઝમીનમાં (જે) કાંઈ પૈદા કર્યું છે તેમાંથી (અલ્લાહની રાહમાં) ઇન્ફાક (ખર્ચ) કરો, ખરાબ વસ્તુનો ઇન્ફાક (ખર્ચ) કરવા માટે હાથ લંબાવજો નહી જે માલ અગર તમને આપવામાં આવે તો ચશ્મપોશી (આંખ આડા કાન) કર્યા સિવાય લેશો નહી; આ જાણી લો કે ખરેજ અલ્લાહ બેનિયાઝ વખાણને પાત્ર છે.
[11:06.00]
اَلشَّيْطٰنُ يَعِدُكُمُ الْفَقْرَ وَيَاْمُرُكُمْ بِالْفَحْشَآءِ ۚ وَاللّٰهُ يَعِدُكُمْ مَّغْفِرَةً مِّنْهُ وَفَضْلًا ؕ وَاللّٰهُ وَاسِعٌ عَلِيْمٌۚ ۙۖ﴿268﴾
૨૬૮.y~~tGt3íttLttu Gtyu2ŒtuftuBtwÕt3 Vf14h ÔtGty3BttuhtufwBt3 rçtÕVn14~tt9yu, ÔtÕÕttntu Gtyu2ŒtufwBt3 Btø1VuhítBt3 rBtLntu ÔtVÍ14ÕtLt3, ÔtÕÕttntu ÔttËuW2Lt3 y1ÕteBt
૨૬૮. શેતાન તમને ફકીરીનો વાયદો આપે છે, અને બદકારીનો હુકમ કરે છે, અને અલ્લાહ પોતાના તરફથી મગફેરત તથા અહેસાનનો વાયદો કરે છે; અને અલ્લાહ વિશાળતાવાળો (અને) જાણકાર છે.
[11:34.00]
يُؤْتِى الْحِكْمَةَ مَنْ يَّشَآءُ ۚ وَمَنْ يُّؤْتَ الْحِكْمَةَ فَقَدْ اُوْتِىَ خَيْرًا كَثِيْرًا ؕ وَمَا يَذَّكَّرُ اِلَّاۤ اُولُوا الْاَلْبَابِ﴿269﴾
૨૬૯.Gttuy3rítÕt3 rn1f3Btít BtkGGt~tt9ytu ÔtBtkGGttuy3ítÕt3 rnf14Btít Vf1Œ3 QítuGt Ït1Gt3hLt3 fË8ehLt3, ÔtBttGtÍ50f3fhtu EÕÕtt9 ytuÕtwÕt3 yÕçttçt
૨૬૯. તે જેને ચાહે છે હિકમત (સદબુદ્ઘિ) આપે છે, અને જેને હિકમત આપવામાં આવી, ખરેજ તેને નેકીઓની ઘણીબધી દોલત આપવામાં આવી; અને અક્કલમંદો સિવાય અન્ય કોઈ (આ હકીકતથી) નસીહત હાંસિલ કરતુ નથી.
[12:01.00]
وَمَاۤ اَنْفَقْتُمْ مِّنْ نَّفَقَةٍ اَوْ نَذَرْتُمْ مِّنْ نَّذْرٍ فَاِنَّ اللّٰهَ يَعْلَمُهٗؕ وَمَا لِلظّٰلِمِيْنَ مِنْ اَنْصَارٍ﴿270﴾
૨૭૦.ÔtBtt9 yLVf14ítwBt3 rBtLt3 LtVf1rítLt3 yÔt3 LtÍ7h3ítwBt3 rBtLLtÍ74rhLt3 VELLtÕÕttn Gty14ÕtBttunq, ÔtBttrÕtÍ50tÕtuBteLt rBtLt3 yLË1th
૨૭૦. અને તમો (અલ્લાહની રાહમાં) જે કાંઇ ઇન્ફાક (ખર્ચ) કરો છો અથવા જે કાંઈ (અલ્લાહની રાહમાં ખર્ચ માટે) માનતા માનો છો, બેશક અલ્લાહ તે જાણે છે; અને ઝાલિમોનો કોઈ મદદગાર નથી.
[12:21.00]
اِنْ تُبْدُوا الصَّدَقٰتِ فَنِعِمَّا هِىَۚ وَاِنْ تُخْفُوْهَا وَ تُؤْتُوْهَا الْفُقَرَآءَ فَهُوَ خَيْرٌ لَّكُمْؕ وَيُكَفِّرُ عَنْكُمْ مِّنْ سَيِّاٰتِكُمْؕ وَاللّٰهُ بِمَا تَعْمَلُوْنَ خَبِيْرٌ﴿271﴾
૨૭૧.ELt3 ítwçŒwM1Ë1Œf1títu VLtuE2BBttnuGt, ÔtELt3 ítwÏ1Vqnt Ôtíttuy3ítq nÕt3 Vtuf1ht9y VntuÔt Ït1Gt3ÁÕÕtfwBt3 ÔtGttufV3Vuhtu y1LfwBt3 rBtLËGGtuytítufwBt3 ÔtÕÕttntu çtuBtt íty14BtÕtqLt Ït1çteh
૨૭૧. જો તમે (તમારા) સદકા ખુલ્લી રીતે આપો તો તે સારૂં છે, અને જો તમે છૂપું રાખીને મોહતાજોને આપો તો તે તમારા હકમાં બેહતર છે; અને તેના થકી તમારા અમુક ગુનાહો માફ થઇ જશે; અને તમે જે કાંઈ કરો છો તેનાથી અલ્લાહ માહિતગાર છે.
[12:46.00]
لَيْسَ عَلَيْكَ هُدٰٮهُمْ وَلٰكِنَّ اللّٰهَ يَهْدِىْ مَنْ يَّشَآءُ ؕ وَمَا تُنْفِقُوْا مِنْ خَيْرٍ فَلِاَنْفُسِكُمْؕ وَمَا تُنْفِقُوْنَ اِلَّا ابْتِغَآءَ وَجْهِ اللّٰهِؕ وَمَا تُنْفِقُوْا مِنْ خَيْرٍ يُّوَفَّ اِلَيْكُمْ وَاَنْتُمْ لَا تُظْلَمُوْنَ﴿272﴾
૨૭૨.ÕtGt3Ë y1ÕtGt3f ntuŒtnwBt3 ÔtÕttrfLLtÕttn Gtn3Œe BtkGGt~tt9ytu, ÔtBttítwLVuf1q rBtLÏ1tGt3rhLt3 VÕtuyLt3 VtuËufwBt3, ÔtBttítwLVuf1qLt EÕÕtçítuøtt92y Ôts3rnÕÕttnu, ÔtBttítwLVuf1q rBtLt3 Ït1Gt3®hGGttuÔtV0 yuÕtGt3fwBt3 ÔtyLítwBt3 ÕttítwÍ54ÕtBtLtq
૨૭૨. (અય પયગંબર જબરદસ્તી સાથે) તેઓની હિદાયતની જવાબદારી તારા માથે નથી (તેઓ ઉપર ખર્ચ કરવાથી હાથ રોકો નહી) પણ અલ્લાહ જેને ચાહે છે તેને હિદાયત કરે છે; અને તમે જે કાંઈ રાહે ખુદામાં વાપરો છો તે તમારા પોતાના જ માટે છે; અને તે ઇન્ફાક (ખર્ચ) અલ્લાહની ખુશી હાંસિલ કરવા સિવાય બીજા કોઈ હેતુસર કરો નહિ; અને તમારા માલમાંથી જે કાંઈ પણ તમે ખૈરમાં ઇન્ફાક (ખર્ચ) કરો છો તેનો પૂરેપૂરૂ વળતર તમને આપવામાં આવશે અને તમારી સાથે જરાપણ ઝુલ્મ કરવામાં આવશે નહિ.
[13:21.00]
لِلْفُقَرَآءِ الَّذِيْنَ اُحْصِرُوْا فِىْ سَبِيْلِ اللّٰهِ لَا يَسْتَطِيْعُوْنَ ضَرْبًا فِى الْاَرْضِؗ يَحْسَبُهُمُ الْجَاهِلُ اَغْنِيَآءَ مِنَ التَّعَفُّفِۚ تَعْرِفُهُمْ بِسِيْمٰهُمْۚ لَا يَسْئَلُوْنَ النَّاسَ اِلْحَافًاؕ وَمَا تُنْفِقُوْا مِنْ خَيْرٍ فَاِنَّ اللّٰهَ بِهٖ عَلِيْمٌ۠ ﴿273﴾
૨૭૩.rÕtÕt3 Vtuf1ht9EÕÕtÍ8eLt ytun14Ëu2Y Ve ËçterÕtÕÕttnu ÕttGtMítít2eW2Lt Í1h3çtLt3 rVÕyh3Íu2 Gtn14Ëçttu ntuBtwÕt3 ònuÕttu yø1LtuGtt9y BtuLt¥ty1Vtu0Vu, íty14huVtunwBt3 çtuËeBttnwBt3, ÕttGtMyÕtqLtLLttË EÕn1tVLt3, ÔtBttítwLt3Vufq1 rBtLt3 Ï1tGt3rhLt3 VELLtÕÕttn çtune y1ÕteBt
૨૭૩. (ખયરાત એવા મોહતાજોનો હક છે કે) જેઓ અલ્લાહની રાહમાં ઘેરાઈ ગયા હોય અને કોઈપણ રીતે ઝમીન પર (રોઝી મેળવવા માટે) મુસાફરી કરી શકતા ન હોય; જાહિલ લોકો તેમને તેમની ઇફફતના કારણે (સવાલ ન કરતા હોવાથી) માલદાર ધારે છે, (પણ) તું તેમની નિશાનીઓથી તેમને ઓળખી જઇશ, તેઓ લોકો પાસે ઇસ્રાર સાથે (ભારપૂર્વક) માંગતા નથી; અને તમે જે કાંઇ સારી ચીઝ ઇન્ફાક (ખર્ચ) કરશો, બેશક અલ્લાહ તેનાથી વાકેફ છે.
[13:59.00]
اَلَّذِيْنَ يُنْفِقُوْنَ اَمْوَالَهُمْ بِالَّيْلِ وَالنَّهَارِ سِرًّا وَّعَلَانِيَةً فَلَهُمْ اَجْرُهُمْ عِنْدَ رَبِّهِمْۚ وَلَا خَوْفٌ عَلَيْهِمْ وَلَا هُمْ يَحْزَنُوْنَؔ﴿274﴾
૨૭૪.yÕÕtÍ8eLt GtwLVufq1Lt yBÔttÕtnwBt3 rçtÕÕtGt3Õtu ÔtLLtnthu rËhk0Ôt3 Ôty1ÕttLtuGtítLt VÕtnwBt3 ys3htunwBt3 E2LŒ hççturnBt3, ÔtÕtt Ït1Ôt3VwLt y1ÕtGt3rnBt3 ÔtÕttnwBt3 Gtn14ÍLtqLt
૨૭૪. જે લોકો રાત દિવસ પોતાનો માલ છુપી રીતે અને ખુલ્લી રીતે ઇન્ફાક કરે છે,* તેનો બદલો તેમના પરવરદિગાર પાસે છે, અને ન તેમને કાંઈ ડર હશે અને ન તેઓ ગમગીન થશે.
૧/૪ સિપારો પુરું
[14:22.00]
اَلَّذِيْنَ يَاْكُلُوْنَ الرِّبٰوا لَا يَقُوْمُوْنَ اِلَّا كَمَا يَقُوْمُ الَّذِىْ يَتَخَبَّطُهُ الشَّيْطٰنُ مِنَ الْمَسِّؕ ذٰ لِكَ بِاَنَّهُمْ قَالُوْۤا اِنَّمَا الْبَيْعُ مِثْلُ الرِّبٰوا ۘ وَاَحَلَّ اللّٰهُ الْبَيْعَ وَحَرَّمَ الرِّبٰوا ؕ فَمَنْ جَآءَهٗ مَوْعِظَةٌ مِّنْ رَّبِّهٖ فَانْتَهٰى فَلَهٗ مَا سَلَفَؕ وَاَمْرُهٗۤ اِلَى اللّٰهِؕ وَمَنْ عَادَ فَاُولٰٓئِكَ اَصْحٰبُ النَّارِۚ هُمْ فِيْهَا خٰلِدُوْنَ﴿275﴾
૨૭૫.yÕÕtÍ8eLt Gty3ftuÕtqLthuoçtt ÕttGtf1qBtqLt EÕÕtt fBtt Gtfq1BtwÕÕtÍ8e GtítÏt1ççtítt2u nw~~tGt3ítt1Lttu BtuLtÕBtMËu, Ít7Õtuf çtuyLLtnwBt3 f1tÕt9q ELLtBtÕt3 çtGt3ytu2 rBtM7Õtwhuoçtt,Bt Ôt yn1ÕÕtÕÕttnwÕt3 çtGt3y1 Ôtn1hoBthuoçtt, VBtLt3 ò9ynq BtÔt3yu2Í5ítwBt3 rBthoççtune VLítnt VÕtnq BttËÕtV, ÔtyBhtunq9 yuÕtÕÕttnu, ÔtBtLt3 y1tŒ VytuÕtt9yuf yM1n1tçtwLLtthu nwBt3 Vent Ït1tÕtuŒqLt
૨૭૫. જે લોકો વ્યાજ ખાય છે તેઓ (કબરમાંથી નીકળી) ઊભા થશે નહિ પણ તેની જેમ કે જેને શેતાને અડકીને પાગલ કરી નાખ્યો હોય; આ (શિક્ષા) એ માટે કે તેઓ કહેતા હતા કે વેપારની મિસાલ વ્યાજ જેવી જ છે; જોકે અલ્લાહે વેપારને હલાલ કર્યો છે અને વ્યાજ હરામ કર્યુ છે; અને જો કોઇ પાસે તેના પરવરદિગાર તરફથી નસીહત આવી અને તે (વ્યાજ ખાતા) અટકી ગયો તો અગાઊ હાંસિલ કરેલ વ્યાજ તેના માટે (બક્ષી દેવામાં આવેલ) છે; અને તેનો મામલો અલ્લાહને હવાલે છે; અને જેઓ ફરીથી એ કામ અંજામ આપે, તો પછી તેઓ જહન્નમવાસી છે, જેમાં તેઓ હંમેશ રહેનાર છે.
[15:16.00]
يَمْحَقُ اللّٰهُ الرِّبٰوا وَيُرْبِى الصَّدَقٰتِؕ وَاللّٰهُ لَا يُحِبُّ كُلَّ كَفَّارٍ اَثِيْمٍ﴿276﴾
૨૭૬.GtBt3n1f1wÕÕttnwh3 huçtt ÔtGtwh3rçtM1Ë1Œft1ítu, ÔtÕÕttntu ÕttGtturn2ççttu fwÕÕt fV0trhLt3 yË8eBt
૨૭૬. અલ્લાહ વ્યાજને નાબૂદ કરી દે છે અને સદકાને વધારી દે છે; અને અલ્લાહ કોઈપણ નાશુક્રા ગુનેહગારને દોસ્ત રાખતો નથી.
[15:29.00]
اِنَّ الَّذِيْنَ اٰمَنُوْا وَعَمِلُوا الصّٰلِحٰتِ وَاَقَامُوا الصَّلٰوةَ وَاٰتَوُا الزَّكٰوةَ لَهُمْ اَجْرُهُمْ عِنْدَ رَبِّهِمْۚ وَلَا خَوْفٌ عَلَيْهِمْ وَلَا هُمْ يَحْزَنُوْنَ﴿277﴾
૨૭૭.ELLtÕÕtÍ8eLt ytBtLtq Ôty1BtuÕtwM1Ët1Õtun1títu Ôtyf1tBtwM1Ë1Õttít ÔtytítwÍ0ftít ÕtnwBt3 ys3htunwBt3 E2LŒ hççturnBt3, ÔtÕtt Ït1Ôt3VwLt3 y1ÕtGt3rnBt3 ÔtÕttnwBt3 Gtn14ÍLtqLt
૨૭૭. બેશક જે લોકો ઈમાન લાવે તથા નેક અમલ કરે તથા નમાઝ કાયમ કરે અને ઝકાત આપે તેમના માટે તેનો બદલો તેમના પરવરદિગાર પાસે છે, અને ન તેમને કાંઈ ડર રહેશે અને ન તેઓ ગમગીન થશે.
[15:50.00]
يٰۤاَيُّهَا الَّذِيْنَ اٰمَنُوا اتَّقُوا اللّٰهَ وَذَرُوْا مَا بَقِىَ مِنَ الرِّبٰٓوا اِنْ كُنْتُمْ مُّؤْمِنِيْنَ﴿278﴾
૨૭૮.Gtt9yGGttunÕÕtÍ8eLt ytBtLtw¥tfw1ÕÕttn ÔtÍ7Y Bttçtf8uGt BtuLth3huçtt9 ELfwLítwBt3 Bttuy3BtuLteLt
૨૭૮. અય ઈમાન લાવનારાઓ! જો તમે મોઅમીન છો તો અલ્લાહની (નાફરમાનીથી) બચો અને વ્યાજમાંથી બાકી રહેલ (ઊઘરાણી) છોડી દો.
[16:08.00]
فَاِنْ لَّمْ تَفْعَلُوْا فَاْذَنُوْا بِحَرْبٍ مِّنَ اللّٰهِ وَرَسُوْلِهٖۚ وَاِنْ تُبْتُمْ فَلَكُمْ رُءُوْسُ اَمْوَالِكُمْۚ لَا تَظْلِمُوْنَ وَلَا تُظْلَمُوْنَ﴿279﴾
૨૭૯.VEÕt0Bt3 ítV3y1Õtq Vy3Í7Ltq çtun1h3rçtBt3 BtuLtÕÕttnu Ôt hËqÕtune, ÔtELítwçt3ítwBt3 VÕtfwBt3 htuQËtu yBt3ÔttÕtufwBt3, ÕttítÍ54ÕtuBtqLt ÔtÕttítwÍ54ÕtBtqLt
૨૭૯. પછી જો તમે તેમ ન કરો તો (જાણે) અલ્લાહ તથા તેના રસૂલ સાથે લડવાનુ એલાન કર્યુ, અને જો તમે તૌબા કરી લો તો તમને તમારી મૂળ રકમ મળશે, ન તમે ઝુલ્મ કરો અને ન તમારા પર ઝુલ્મ કરવામાં આવશે.
[16:24.00]
وَاِنْ كَانَ ذُوْ عُسْرَةٍ فَنَظِرَةٌ اِلٰى مَيْسَرَةٍؕ وَاَنْ تَصَدَّقُوْا خَيْرٌ لَّكُمْ اِنْ كُنْتُمْ تَعْلَمُوْنَ﴿280﴾
૨૮૦.ÔtELftLt ÍqW2MhrítLt3 VLtÍu6hítwLt3 yuÕttBtGt3ËhrítLt3, ÔtyLítË1vf1q Ït1Gt3ÁÕt3 ÕtfwBt3 ELfwLítwBt3 íty14ÕtBtqLt
૨૮૦. અને જો તે (દેવાદાર) તંગદસ્ત હોય તો (તેનો) બેનિયાઝીનો સમય (આવે ત્યાં) સુધીની મોહલત આપો; અને જો તમે (અસલ લેણું પણ) સદકો આપી દ્યો તો તે તમારા માટે વધુ સારૂં છે અગર તમે જાણતા હોવ તો
[16:41.00]
وَاتَّقُوْا يَوْمًا تُرْجَعُوْنَ فِيْهِ اِلَى اللّٰهِ ثُمَّ تُوَفّٰى كُلُّ نَفْسٍ مَّا كَسَبَتْ وَهُمْ لَا يُظْلَمُوْنَ۠ ﴿281﴾
૨૮૧.Ôt¥tfq1 GtÔt3BtLt3 ítwh3sW2Lt Venu yuÕtÕÕttnu Ëw7BBt íttuÔtV0t fwÕÕttu LtV3rËBt3 Btt fËçtít3 ÔtnwBt3 ÕttGtwÍ54ÕtBtqLt
૨૮૧. અને તે દિવસથી ડરો કે જે દિવસે અલ્લાહની હજૂરમાં તમો પાછા ફેરવવામાં આવશો; પછી દરેકને તેના કાર્યોનો પૂરેપુરો બદલો મળશે અને તેમના ઉપર ઝુલ્મ કરવામાં આવશે નહિ.
[17:04.00]
يٰۤاَيُّهَا الَّذِيْنَ اٰمَنُوْۤا اِذَا تَدَايَنْتُمْ بِدَيْنٍ اِلٰٓى اَجَلٍ مُّسَمًّى فَاكْتُبُوْهُؕ وَلْيَكْتُب بَّيْنَكُمْ كَاتِبٌۢ بِالْعَدْلِ۪ وَلَا يَاْبَ كَاتِبٌ اَنْ يَّكْتُبَ كَمَا عَلَّمَهُ اللّٰهُ فَلْيَكْتُبْ ۚوَلْيُمْلِلِ الَّذِىْ عَلَيْهِ الْحَقُّ وَلْيَتَّقِ اللّٰهَ رَبَّهٗ وَلَا يَبْخَسْ مِنْهُ شَيْئًاؕ فَاِنْ كَانَ الَّذِىْ عَلَيْهِ الْحَقُّ سَفِيْهًا اَوْ ضَعِيْفًا اَوْ لَا يَسْتَطِيْعُ اَنْ يُّمِلَّ هُوَ فَلْيُمْلِلْ وَلِيُّهٗ بِالْعَدْلِؕ وَاسْتَشْهِدُوْا شَهِيْدَيْنِ مِنْ رِّجَالِكُمْۚ فَاِنْ لَّمْ يَكُوْنَا رَجُلَيْنِ فَرَجُلٌ وَّامْرَاَتٰنِ مِمَّنْ تَرْضَوْنَ مِنَ الشُّهَدَآءِ اَنْ تَضِلَّ اِحْدٰٮهُمَا فَتُذَكِّرَ اِحْدٰٮهُمَا الْاُخْرٰىؕ وَ لَا يَاْبَ الشُّهَدَآءُ اِذَا مَا دُعُوْاؕ وَلَا تَسْئَمُوْۤا اَنْ تَكْتُبُوْهُ صَغِيْرًا اَوْ كَبِيْرًا اِلٰٓى اَجَلِهٖؕ ذٰ لِكُمْ اَقْسَطُ عِنْدَ اللّٰهِ وَاَقْوَمُ لِلشَّهَادَةِ وَاَدْنٰۤى اَلَّا تَرْتَابُوْٓا اِلَّاۤ اَنْ تَكُوْنَ تِجَارَةً حَاضِرَةً تُدِيْرُوْنَهَا بَيْنَكُمْ فَلَيْسَ عَلَيْكُمْ جُنَاحٌ اَلَّا تَكْتُبُوْهَاؕ وَاَشْهِدُوْۤا اِذَا تَبَايَعْتُمْ۪ وَلَا يُضَآرَّ كَاتِبٌ وَّلَا شَهِيْدٌ ۬ ؕ وَاِنْ تَفْعَلُوْا فَاِنَّهٗ فُسُوْقٌ ۢ بِكُمْ ؕ وَ اتَّقُوا اللّٰهَ ؕ وَيُعَلِّمُكُمُ اللّٰهُ ؕ وَاللّٰهُ بِكُلِّ شَىْءٍ عَلِيْمٌ﴿282﴾
૨૮૨.Gtt9 yGGttunÕÕtÍ8eLt ytBtLtq yuÍ7t ítŒtGtLt3ítwBt3 çtuŒGt3rLtLt3 yuÕtt9 ysrÕtBt3 BttuËBBtLt3 Vf3íttuçtqntu, ÔtÕt3 Gtf3ítwçt3 çtGt3LtfwBt3 ftítuçtwBt3 rçtÕt3y1Œ3Õtu ÔtÕtt Gty3çt ftítuçtwLt3 ykGGtf3íttuçt fBtt y1ÕÕtBtnwÕÕttntu VÕt3Gtf3ítwçt3, ÔtÕt3GtwBt3Õtu rÕtÕÕtÍ8e y1ÕtGt3rnÕt3 n1f14ft2u ÔtÕt3 Gt¥trf2ÕÕttn hççtnq ÔtÕtt Gtçt3Ït1Ë3 rBtLntu ~tGt3yLt3, VELftLtÕÕtÍ8e y1ÕtGt3rnÕt3 n1f14ft2u ËVenLt3 yÔt3 Í1E2VLt3 yÔt3 ÕttGtMítít2eyt2u ykGGtturBtÕÕt ntuÔt VÕt3 GtwBt3rÕtÕt3 ÔtrÕtGGttunq rçtÕy1Œ3Õtu, ÔtMít~nuŒq ~tneŒGt3Ltu rBth3huòÕtufwBt3, VEÕt0Bt3 GtfqLtt hòuÕtGt3Ltu VhòuÕtwk Ôt0BhyíttLtu rBtBBtLt3 íth3Í1ÔtLt3 BtuLt~~ttunŒt9yu yLítrÍ1ÕÕt yun14ŒtntuBtt VíttuÍ7f3fuh yun14ŒtntuBtÕt3 WÏt14ht, ÔtÕtt Gty3çt~~ttunŒt9ytu yuÍt7 BttŒtuQ2, ÔtÕtt ítMyBtq9 yLítf3íttuçtqntu Ë1øt2ehLt3 yÔt3fçtehLt3 yuÕtt9 ysÕtune, Ít7ÕtufwBt3 yf14Ëíttu2 E2LŒÕÕttnu Ôtyf14ÔtBttu rÕt~~tntŒítu ÔtyŒ3Ltt9 yÕÕttíth3íttçtq9 EÕÕtt yLítfqLt ítuòhítLt3 n1tÍu2hítLt3 íttuŒeYLtnt çtGt3LtfwBt3 VÕtGt3Ë y1ÕtGt3fwBt3 òuLttn1wLt3 yÕÕtt ítf3íttuçtqnt, Ôty~nuŒq9 yuÍt7 ítçttGty14ítwBt3, ÔtÕtt GttuÍt92hoftítuçtwkÔt0Õtt ~tneŒwLt3, ÔtELítV3y1Õtq VELLtnq VtuËqfw1Bt3 çtufwBt, Ôtíítf1qÕÕttn, ÔtGttuy1ÕÕtuBttu ftuBtwÕÕttntu, ÔtÕÕttntuuu çtufwÕÕtu ~tGt3ELt3 y1ÕteBt
૨૮૨. અય ઈમાન લાવનારાઓ! જ્યારે તમે કોઈ ચોક્કસ મુદ્દત માટે પરસ્પર કર્ઝની લેવડદેવડ કરો તો તે લખી લ્યો; અને એક લખનાર તમારી વચ્ચે ઇન્સાફથી લખે, અને જેવી રીતે અલ્લાહે લખનારને શીખવ્યું છે તેવી રીતે લખવાથી ઇન્કાર ન કરે, અને જે કર્ઝ લેનાર હોય તે લખનાર પાસે લખાવે અને તેના માટે જરૂરી છે કે અલ્લાહથી ડરીને લખાવે અને કર્ઝ આપનારનો કોઈ હક ઓછો કરે નહિ; પછી જો તે કર્ઝ લેનાર મૂર્ખ અથવા કમજોર હોય અને તે લખાવી શકતો ન હોય તો તેનો વાલી ન્યાયસર લખાવે; અને તમારામાંથી બે પુરૂષોને ગવાહ રાખો, પછી જો બે પુરૂષો (હાજર) ન હોય તો એક પુરૂષ અને બે ઔરતો, જે તમે ગવાહ માટે પસંદ કરો તેને ગવાહ બનાવો કે જેથી તેમાંથી એક ભૂલી જાય તો બીજી તેને યાદ દેવડાવે; અને જ્યારે તે ગવાહોને બોલાવવામાં આવે ત્યારે તેઓ ઈન્કાર કરે નહિ; અને તમે નાના કે મોટા મામલા માટે મુદ્દત લખવામાં અણગમો ન રાખો (મૌખિક) ગવાહી કરતા (લેખિત) અલ્લાહ પાસે વધુ ન્યાયસર છે અને પુરાવા (માટે)ની વધારે સબળ સાબિતી છે, જેથી તમને શંકા ઉત્પન્ન થાય નહિ, સિવાય કે રોકડ લેવડ-દેવડ હોય. જે તમે આપસમાં કરો તે કદાચને તમે લખો નહિ તો તે માટે તમારા ઉપર કાંઈ હરજ નથી; અને જે વેળા તમે આપસમાં લેવડદેવડ કરો ત્યારે ગવાહ રાખો, અને લખનાર તથા ગવાહને (હક બયાન કરવાના કારણે) કંઇ નુકસાન ન પહોંચાડો અને જો તમે (નુકસાન પહોંચાડયું તો) નાફરમાની કરી, અલ્લાહની (નાફરમાનીથી) બચો; તે તમને (સહી ઇલ્મ) શીખવાડે છે; અને અલ્લાહ દરેક વસ્તુની સંપૂર્ણ જાણ રાખે છે.
[19:30.00]
وَاِنْ كُنْتُمْ عَلٰى سَفَرٍ وَّلَمْ تَجِدُوْا كَاتِبًا فَرِهٰنٌ مَّقْبُوْضَةٌ ؕ فَاِنْ اَمِنَ بَعْضُكُمْ بَعْضًا فَلْيُؤَدِّ الَّذِى اؤْتُمِنَ اَمَانَتَهٗ وَلْيَتَّقِ اللّٰهَ رَبَّهٗؕ وَلَا تَكْتُمُوا الشَّهَادَةَ ؕ وَمَنْ يَّكْتُمْهَا فَاِنَّهٗۤ اٰثِمٌ قَلْبُهٗؕ وَ اللّٰهُ بِمَا تَعْمَلُوْنَ عَلِيْمٌ۠ ﴿283﴾
૨૮૩.ÔtELfwLítwBt3 y1Õtt ËVrhkÔt3 ÔtÕtBt3 ítsuŒq ftítuçtLt3 VhuntLtwLt3 Btf14çtqÍ1ítwLt3, VELt3 yBtuLt çty14Ítu2fwBt3 çty14Í1Lt3 VÕt3GttuyŒ3rŒÕt3 ÕtÍu8y3 íttuBtuLt yBttLtítnq ÔtÕt3 Gt¥trf2ÕÕttn hççtnq, ÔtÕttítf3íttuBtw~~tntŒít, Ôt BtkGGtf3ítwBt3nt VELLtnq9 ytËu8BtwLt f1Õçttunq, ÔtÕÕttntu çtuBtt íty14BtÕtqLt y1ÕteBt
૨૮૩. અને જો તમે મુસાફરીમાં હોવ અને કોઈ લખનાર ન મળે તો કંઇ ચીજ ગિરવે (રાખી) લેવામાં આવે; પણ જો તમારામાંથી એક બીજાને અમાનતદાર સમજે તો જેને અમાનતદાર સમજવામાં આવ્યો હોય તેના માટે જરૂરી છે કે આપનારની અમાનત પાછી સોંપી દે અને (આ બાબતે) અલ્લાહની (નાફરમાનીથી) બચે કે જે તેનો પરવરદિગાર છે; અને તમે ગવાહીને સંતાડો નહિ; અને જે તે (ગવાહી)ને સંતાડશે તેનું દિલ ખરેખર ગુનેહગાર છે; અને તમે જે કાંઈ કરો છો તેનાથી અલ્લાહ માહિતગાર છે.
[20:09.00]
لِلّٰهِ مَا فِى السَّمٰوٰتِ وَمَا فِى الْاَرْضِؕ وَاِنْ تُبْدُوْا مَا فِىْۤ اَنْفُسِكُمْ اَوْ تُخْفُوْهُ يُحَاسِبْكُمْ بِهِ اللّٰهُؕ فَيَغْفِرُ لِمَنْ يَّشَآءُ وَيُعَذِّبُ مَنْ يَّشَآءُ ؕ وَاللّٰهُ عَلٰى كُلِّ شَىْءٍ قَدِيْرٌ﴿284﴾
૨૮૪.rÕtÕÕttnu BttrVMËBttÔttítu ÔtBtt rVÕt yh3Íu2 ÔtELt3 ítwçt3Œq BttVe9 yLVtuËufwBt3 yÔt3 ítwÏ1Vqntu Gttun1trËçt3fwBt3 çturnÕÕttntu, VGtø1Vuhtu ÕtuBtkGGt~tt9ytu ÔtGttuy1Í74Íu8çttu BtkGGt~tt9ytu ÔtÕÕttntu y1Õtt fwÕÕtu ~tGt3ELt3 f1Œeh
૨૮૪. જે કાંઈ આસમાનોમાં છે તથા જે કાંઈ ઝમીનમાં છે તે અલ્લાહનું જ છે; અને જે કાંઈ તમારા દિલોમાં છે તે તમે જાહેર કરો યા છૂપાવો. અલ્લાહ તેનો હિસાબ તમારી પાસેથી લેશે; પછી જેને ચાહશે માફ કરી દેશે અને જેને ચાહશે સજા કરશે; અને અલ્લાહ દરેક વસ્તુ પર કુદરત ધરાવનાર છે.
[20:50.00]
اٰمَنَ الرَّسُوْلُ بِمَاۤ اُنْزِلَ اِلَيْهِ مِنْ رَّبِّهٖ وَ الْمُؤْمِنُوْنَؕ كُلٌّ اٰمَنَ بِاللّٰهِ وَمَلٰٓئِكَتِهٖ وَكُتُبِهٖ وَرُسُلِهٖ لَا نُفَرِّقُ بَيْنَ اَحَدٍ مِّنْ رُّسُلِهٖ وَقَالُوْا سَمِعْنَا وَاَطَعْنَا غُفْرَانَكَ رَبَّنَا وَاِلَيْكَ الْمَصِيْرُ﴿285﴾
૨૮૫.ytBtLth0ËqÕttu çtuBtt9 WLÍuÕt yuÕtGt3nu rBth0ççtune ÔtÕt3 Bttuy3BtuLtqLt, fwÕÕtwLt3 ytBtLt rçtÕÕttnu ÔtBtÕtt9yufítune Ôtftuíttuçtune ÔthtuËtuÕtune ÕttLttuVh3huftu2 çtGt3Lt yn1rŒBt3 rBth3htuËtuÕtune, Ôtf1tÕtq ËBtuy14Ltt Ôtyít1y14Ltt øt1wV3htLtf hççtLtt ÔtyuÕtGt3fÕt3 BtË2eh
૨૮૫. રસૂલ તેના પર ઈમાન લાવ્યા છે* જે તેના પર તેના પરવરદિગાર તરફથી નાઝિલ કરવામાં આવ્યું છે. અને બધા મોઅમીનો (પણ); અલ્લાહ પર તથા તેના ફરિશ્તાઓ પર તથા તેની કિતાબો પર તથા તેના રસૂલો પર ઈમાન લાવ્યા છે; (એમ કહીને કે) અમે તેના રસૂલોમાંથી કોઈની વચ્ચે કાંઈ ભેદભાવ રાખતા નથી; અને તેઓ (વળી એમ પણ) કહે છે કે અમોએ સાંભળ્યું તથા ઇતાઅત કરી, અય અમારા પરવરદિગાર! અમે તારી જ મગફેરત ચાહીએ છીએ અને (અમારૂં) પાછું ફરવાનું તારી જ તરફ છે.
[21:26.00]
لَا يُكَلِّفُ اللّٰهُ نَفْسًا اِلَّا وُسْعَهَاؕ لَهَا مَا كَسَبَتْ وَعَلَيْهَا مَا اكْتَسَبَتْؕ رَبَّنَا لَا تُؤَاخِذْنَاۤ اِنْ نَّسِيْنَاۤ اَوْ اَخْطَاْنَا ۚ رَبَّنَا وَلَا تَحْمِلْ عَلَيْنَاۤ اِصْرًا كَمَا حَمَلْتَهٗ عَلَى الَّذِيْنَ مِنْ قَبْلِنَا ۚرَبَّنَا وَلَا تُحَمِّلْنَا مَا لَا طَاقَةَ لَنَا بِهٖ ۚ وَاعْفُ عَنَّا ۥ وَاغْفِرْ لَنَا ۥ وَارْحَمْنَا ۥ اَنْتَ مَوْلٰٮنَا فَانْصُرْنَا عَلَى الْقَوْمِ الْكٰفِرِيْنَ۠ ﴿286﴾
૨૮૬.ÕttGttufÕÕtuVwÕÕttntu LtV3ËLt3 EÕÕtt ÔtwMy1nt, Õtnt BttfËçtít3 Ôty1ÕtGt3nt Btf3ítËçtít3, hçt0Ltt ÕttíttuytrÏt2Í3Ltt9, EÒtËeLtt9 yÔt3 yÏt14ít1y3Ltt hçt0Ltt ÔtÕttítn14rBtÕt3 y1ÕtGt3Ltt9 EË14hLt3 fBttn1BtÕítnq y1ÕtÕt3 ÕtÍ8eLt rBtLt3f1çÕtuLtt, hççtLtt ÔtÕtt íttun1Bt3rBtÕLtt BttÕtt ít1tf1ít ÕtLtt çtune, Ôty14Vtu y1Òtt, Ôtø14trVh3ÕtLtt, Ôth3n1BLtt9 yLít BtÔt3ÕttLtt VLËw1h3Ltt y1ÕtÕt3 f1Ôt3rBtÕt ftVuheLt
૨૮૬. અલ્લાહ કોઈ નફસ (વ્યક્તિ)ને તેના ગજા ઉપરાંત જવાબદારી સોંપતો નથી, તેણે જે (નેકી) હાંસિલ કરી છે તેનો (અજ્ર) તેના જ માટે છે અને જે (બૂરાઇ) હાંસિલ કરી છે તેની (સજા પણ) તેના જ માટે છે; અય અમારા પરવરદિગાર! જો અમે ભૂલી જઈએ અથવા કોઈ ચૂક કરી બેસીએ તો તે માટે અમને પકડજે નહિ, અને અય અમારા પરવરદિગાર! અમારા પર એવો (જવાબદારીનો) બોજો નાખજે નહિ જેવો કે અમારી પહેલાં થઈ જનારાઓ પર નાખ્યો હતો, અને અય અમારા પરવરદિગાર ! જેની અમારામાં શકિત નથી એવો (જવાબદારીનો) બોજ અમારા ઉપર ન નાખ અને અમારાથી દરગુજર કર, અને અમને માફ કરી દે, અને અમારા પર રહેમ કર, તું (જ) અમારો સરપરસ્ત છો માટે નાસ્તિકોના મુકાબલામાં અમારી મદદ કર.
[22:45.00]
સુરા-3/آل عمران / આલે ઈમરાન
[22:48.00]
أعوذُ بِٱللَّهِ مِنَ ٱلشَّيۡطَٰنِ ٱلرَّجِيمِ
અઉઝુ બિલ્લાહી મીનશ શૈતાનીર રજીમ
હું શાપિત શૈતાનથી અલ્લાહની શરણ માંગું છું
[22:52.00]
بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَـٰنِ ٱلرَّحِيمِ
rçtÂMBtÕÕttrnh3 hn14BttrLth3 hn2eBt
અલ્લાહના નામથી જે ધણો મહેરબાન, બહુજ રહેમ કરવાવાળો છે
[22:56.00]
الٓمّٓ ۚۙ ﴿1﴾
૧.yrÕtV-Õtt9Bt-Bte9Bt
૧. અલિફ. લામ. મીમ.
[23:07.00]
اَللّٰهُ لَاۤ اِلٰهَ اِلَّا هُوَۙ الْحَىُّ الْقَيُّوْمُؕ﴿2﴾
૨.yÕÕttntu Õtt9yuÕttn EÕÕtt ntuÔtÕt n1Gt0wÕt3 f1GGtqBttu
૨. અલ્લાહ જેના સિવાય અન્ય કોઈ ઇબાદતને લાયક નથી, તે હંમેશા જીવતો અને સ્વબળથી કાયમ છે.
[23:16.00]
نَزَّلَ عَلَيْكَ الْكِتٰبَ بِالْحَقِّ مُصَدِّقًا لِّمَا بَيْنَ يَدَيْهِ وَاَنْزَلَ التَّوْرٰٮةَ وَالْاِنْجِيْلَۙ﴿3﴾
૩.LtÍ0Õt y1ÕtGt3fÕt3 fuíttçt rçtÕt3n1fu02 BttuË1Æuf1Õt3 ÕtuBtt çtGt3Lt GtŒGt3nu ÔtyLÍÕt¥tÔt3htít ÔtÕt3ELt3SÕt,
૩. તેણે તારા પર તે બરહક કિતાબ નાઝિલ કરી છે, જે તમારી પાસે મોજૂદ (કિતાબો)ની તસ્દીક કરે છે, અને તેણે તૌરેત તથા ઇન્જીલ પણ નાઝિલ કરી છે.
[23:29.00]
مِنْ قَبْلُ هُدًى لِّلنَّاسِ وَاَنْزَلَ الْفُرْقَانَ۬ ؕ اِنَّ الَّذِيْنَ كَفَرُوْا بِاٰيٰتِ اللّٰهِ لَهُمْ عَذَابٌ شَدِيْدٌ ؕ وَاللّٰهُ عَزِيْزٌ ذُو انْتِقَامٍؕ﴿4﴾
૪.rBtLt3f1çÕttu ntuŒÕt3 rÕtLLttËu ÔtyLÍÕtÕt3Vwh3ft1Lt, ELLtÕÕtÍ8eLt fVY çtuytGttrítÕÕttnu ÕtnwBt3 y1Ít7çtwLt3 ~tŒeŒwLt3, ÔtÕÕttntu y1ÍeÍwLt3 Íw7Lítuf1tBt
૪. આના પેહલાં લોકોની હિદાયત માટે અને હક તેમજ બાતિલને જુદા પાડનાર કિતાબ નાઝિલ કરી છે, બેશક જે લોકો અલ્લાહની આયતોનો ઇન્કાર કરે છે; તેના માટે સખ્ત અઝાબ છે, અને અલ્લાહ તાકતવર (તેમજ) સખ્ત ઇન્તેકામ લેવાવાળો છે.
[23:58.00]
اِنَّ اللّٰهَ لَا يَخْفٰى عَلَيْهِ شَىْءٌ فِى الْاَرْضِ وَلَا فِى السَّمَآءِ ؕ﴿5﴾
૫.ELt0ÕÕttn ÕttGtÏt14Vt y1ÕtGt3nu ~tGt3WLt3 rVÕyh3Íu2 ÔtÕtt rVË0Btt9yu
૫. બેશક અલ્લાહ એ જ છે કે જેનાથી ઝમીન તથા આસમાનની કોઈપણ વસ્તુ છૂપી નથી.
[24:09.00]
هُوَ الَّذِىْ يُصَوِّرُكُمْ فِى الْاَرْحَامِ كَيْفَ يَشَآءُؕ لَاۤ اِلٰهَ اِلَّا هُوَ الْعَزِيْزُ الْحَكِيْمُ﴿6﴾
૬.ntuÔtÕÕtÍ8e GttuË1ÔÔtuhtufwBt3 rVÕt3 yh3nt1Btu fGt3VGt~tt9ytu, Õtt9yuÕttn EÕÕtt ntuÔtÕt3 y1ÍeÍwÕt3 n1feBt
૬. એ જ તે છે કે જે માના રહેમ (ગર્ભાશય)માં જેવી ચાહે છે તેવી તમારી સૂરતો બનાવી દે છે; તેના સિવાય કોઇ ઇબાદતને લાયક નથી તે ઇઝઝતવાળો (કુદરતવાળો) અને હિકમતવાળો છે.
[24:25.00]
هُوَ الَّذِىْۤ اَنْزَلَ عَلَيْكَ الْكِتٰبَ مِنْهُ اٰيٰتٌ مُّحْكَمٰتٌ هُنَّ اُمُّ الْكِتٰبِ وَاُخَرُ مُتَشٰبِهٰتٌؕ فَاَمَّا الَّذِيْنَ فِىْ قُلُوْبِهِمْ زَيْغٌ فَيَتَّبِعُوْنَ مَا تَشَابَهَ مِنْهُ ابْتِغَآءَ الْفِتْنَةِ وَابْتِغَآءَ تَاْوِيْلِهٖۚؔ وَمَا يَعْلَمُ تَاْوِيْلَهٗۤ اِلَّا اللّٰهُ ؔۘ وَ الرّٰسِخُوْنَ فِى الْعِلْمِ يَقُوْلُوْنَ اٰمَنَّا بِهٖۙ كُلٌّ مِّنْ عِنْدِ رَبِّنَا ۚ وَمَا يَذَّكَّرُ اِلَّاۤ اُولُوا الْاَلْبَابِ﴿7﴾
૭.ntuÔtÕÕtÍe89 yLÍÕt y1ÕtGt3fÕt3 fuíttçt rBtLntu ytGttítwBt3 Bttun14fBttítwLt3 nwLLt WBBtwÕt3 fuíttçtu ÔtWÏt1htu Bttuít~ttçtuntítwLt3, VyBBtÕt3 ÕtÍ8eLt Veft2uÕtwçturnBt3 ÍGt3øt1wLt3 VGt¥tçtuW2Lt Bttít~ttçtn rBtLnwçítuøtt92yÕt3rVíLtítu Ôtçítuøtt92y íty3ÔteÕtune, ÔtBttGty14ÕtBttu íty3ÔteÕtnq9 EÕÕtÕÕttntu, Ôth3htËu8Ïtq1Lt rVÕE2ÕBtu Gtfq1ÕtqLt ytBtLLtt çtune fwÕÕtwBt3 rBtLE2LŒuhççtuLtt, ÔtBttGtÍ08f0htu EÕÕtt9 ytuÕtwÕt3yÕçttçt
૭. એ જ તે છે કે જેણે તારા ઉપર આ કિતાબ નાઝિલ કરી છે જેની અમુક આયતો મોહકમ (એક અર્થી) છે અને એ આયતો કિતાબનું મૂળ છે. બીજી મુતશાબેહ (બહુઅર્થી) છે; હવે જે લોકોના દિલોમાં ખોટ છે તેઓ તેમાંની બહુઅર્થી આયતોને અનુસરે છે ફિત્નો ફેલાવવાના હેતુથી, અને તેનો અર્થ (પોતાની) ઈચ્છા મુજબ કરવાના હેતુથી. જો કે તેનો (ખરો) અર્થ અલ્લાહના અને તેમના સિવાય કે જેઓ ઇલ્મમાં રાસીખ (જ્ઞાનમાં પ્રવિણ)* છે અન્ય કોઈ જાણતું નથી; અને તેઓ કહે છે કે અમે આ કિતાબ પર ઈમાન લાવ્યા, અને દરેક (આયતો) અમારા પરવરદિગાર તરફથી છે, અને અક્કલમંદો સિવાય અન્ય કોઈ સમજી શકતુ નથી.
[25:35.00]
رَبَّنَا لَا تُزِغْ قُلُوْبَنَا بَعْدَ اِذْ هَدَيْتَنَا وَهَبْ لَنَا مِنْ لَّدُنْكَ رَحْمَةً ۚ اِنَّكَ اَنْتَ الْوَهَّابُ﴿8﴾
૮.hçt0Ltt ÕttítturÍøt14 ftu2ÕtqçtLtt çty14Œ EÍ74 nŒGt3ítLtt Ôt nçÕtLtt rBtÕÕtŒwLf hn14BtítLt3,s ELLtf yLítÕt Ôtn0tçt
૮. અય અમારા પરવરદિગાર! અમારી હિદાયત કર્યા પછી અમારા દિલોમાં ખોટ પૈદા થવા દેજે નહિ અને અમને તારી પાસેથી રહેમત અતા કર, કારણકે તું અતા કરનાર છે.
[25:54.00]
رَبَّنَاۤ اِنَّكَ جَامِعُ النَّاسِ لِيَوْمٍ لَّا رَيْبَ فِيْهِؕ اِنَّ اللّٰهَ لَا يُخْلِفُ الْمِيْعَادَ۠ ﴿9﴾
૯.hçt0Ltt9 ELLtf òBtuW2LLttËu ÕtuGtÔt3rBtÕt3 ÕtthGt3çt Venu, ELLtÕÕttn ÕttGtwÏ1ÕtuVwÕt3 Btey1tŒ
૯. અય અમારા પરવરદિગાર ! બેશક તું તે (કયામતને) દિવસે માણસોને ભેગા કરનાર છે કે જે દિવસના વિશે કાંઈ જ શંકા નથી; કારણકે અલ્લાહ વાયદા ખિલાફી કરતો નથી.
[26:14.00]
اِنَّ الَّذِيْنَ كَفَرُوْا لَنْ تُغْنِىَ عَنْهُمْ اَمْوَالُهُمْ وَلَاۤ اَوْلَادُهُمْ مِّنَ اللّٰهِ شَيْئًاؕ وَاُولٰٓئِكَ هُمْ وَقُوْدُ النَّارِۙ﴿10﴾
૧૦.ELLtÕt3ÕtÍ8eLt fVY ÕtLítwø1LtuGt y1LnwBt3 yBÔttÕttunwBt3 ÔtÕtt9 yÔt3ÕttŒtunwBt3 BtuLtÕÕttnu ~tGt3yLt, ÔtytuÕtt9yufnwBt3 Ôtfq1ŒwLLtth
૧૦. બેશક જેઓ ઈમાન લાવ્યા નથી તેમના માલ તથા ઔલાદ તેઓને અલ્લાહ (ના અઝાબ)થી બચાવી શકશે નહિ અને તેઓ જ જહન્નમનું બળતણ બનશે;
[26:35.00]
كَدَاْبِ اٰلِ فِرْعَوْنَۙ وَالَّذِيْنَ مِنْ قَبْلِهِمْؕ كَذَّبُوْا بِاٰيٰتِنَا ۚ فَاَخَذَهُمُ اللّٰهُ بِذُنُوْبِهِمْؕ وَاللّٰهُ شَدِيْدُ الْعِقَابِ﴿11﴾
૧૧.fŒy3çtu ytÕtu rVh3y1Ôt3Lt ÔtÕÕtÍ8eLt rBtLf1çÕturnBt3, fÍ08çtq çtuytGttítuLtt, VyÏt1Í7ntuBtwÕÕttntu çtuÍtu8LtqçturnBt, ÔtÕÕttntu ~tŒeŒwÕt3 yu2ft1çt
૧૧. (આવી જ હાલત) આલે ફિરઔન અને તેની અગાઉનાઓની હતી; તેમણે અમારી આયતોને જૂઠલાવી, પછી અલ્લાહે તેમના ગુનાહોના બદલે તેમને પકડી લીધા; અને અલ્લાહ સખત સજા કરનાર છે.
[26:52.00]
قُلْ لِّلَّذِيْنَ كَفَرُوْا سَتُغْلَبُوْنَ وَتُحْشَرُوْنَ اِلٰى جَهَنَّمَؕ وَبِئْسَ الْمِهَادُ﴿12﴾
૧૨.f1wÕt3 rÕtÕÕtÍ8eLt fVY Ëítwø1ÕtçtqLt Ôtíttun32~tYLt yuÕtt snLLtBt, Ôtçtuy3ËÕBtuntŒ
૧૨. જેઓ ઈમાન લાવ્યા નથી તેઓને કહે કે તમે જલદી પરાજય પામશો તથા તમને જહન્નમ તરફ લઈ જવામાં આવશે; અને તે ઘણું જ ખરાબ રહેઠાણ છે.
[27:09.00]
قَدْ كَانَ لَكُمْ اٰيَةٌ فِىْ فِئَتَيْنِ الْتَقَتَاؕ فِئَةٌ تُقَاتِلُ فِىْ سَبِيْلِ اللّٰهِ وَاُخْرٰى كَافِرَةٌ يَّرَوْنَهُمْ مِّثْلَيْهِمْ رَاْىَ الْعَيْنِؕ وَاللّٰهُ يُؤَيِّدُ بِنَصْرِهٖ مَنْ يَّشَآءُ ؕ اِنَّ فِىْ ذٰ لِكَ لَعِبْرَةً لِّاُولِى الْاَبْصَارِ﴿13﴾
૧૩.f1Œ3 ftLt ÕtfwBt3 ytGtítwLt3 VeVuyítGt3rLtÕt3 ítf1ítt, VuyítwLt3 íttuf1títuÕttu VeËçterÕtÕÕttnu ÔtWÏ1ht ftVuhítwkGGthÔt3 LtnwBt3 rBtM7ÕtGt3rnBt3 hy3GtÕt3 y1Gt3Ltu, ÔtÕÕttntu GttuyGGtuŒtu çtuLtM1hune BtkGt0~tt9ytu, ELLt VeÍt7Õtuf ÕtE2çhítÕt3 ÕtuyturÕtÕt3 yçË1th
૧૩. ખરેખર તમારા માટે નિશાની હતી તે બે ટોળાના સબંધમાં કે જેઓ સામસામા થયા; (જંગે બદ્રમાં) એક જૂથ અલ્લાહની રાહમાં લડતું હતું અને બીજુ ઈન્કાર કરનારૂં હતું કે જેમને (મોઅમીનોને) નાસ્તિકો પોતાના કરતાં બમણાં જોઈ રહ્યા હતા; અને અલ્લાહ પોતાની મદદથી જેની ચાહે છે તેની તાઇદ કરે છે; બેશક આમાં બસીરત ધરાવનારાઓ માટે નસીહત છે.
[27:46.00]
زُيِّنَ لِلنَّاسِ حُبُّ الشَّهَوٰتِ مِنَ النِّسَآءِ وَالْبَنِيْنَ وَالْقَنَاطِيْرِ الْمُقَنْطَرَةِ مِنَ الذَّهَبِ وَالْفِضَّةِ وَالْخَيْلِ الْمُسَوَّمَةِ وَالْاَنْعَامِ وَالْحَرْثِؕ ذٰ لِكَ مَتَاعُ الْحَيٰوةِ الدُّنْيَا ۚ وَاللّٰهُ عِنْدَهٗ حُسْنُ الْمَاٰبِ﴿14﴾
૧૪.ÍwGGtuLt rÕtLLttËu nw1ççtw~t3~tn3Ôttítu BtuLtLLtuËt9yu ÔtÕçtLteLt ÔtÕf1Lttít2erhÕt3 Bttuf1Lít1hítu BtuLtÍ08nçtu ÔtÂÕVÍ10ítu ÔtÕt3 Ït1Gt3rÕtÕt3 BttuËÔÔtBtítu ÔtÕt yLy1tBtu ÔtÕt3 n1h3Ëu, Í7tÕtuf BtíttW2Õt3 nGttrítŒ3 ŒwLGtt, ÔtÕÕttntu E2LŒnq nw1MLtwÕt3 Btytçt
૧૪. ઔરતો અને બાળકો તથા સોના ચાંદીનો ભેગો કરેલો ખજાનો, ચૂંટેલા ઘોડા, ઢોરઢાંખર અને ખેતીવાડીની ઈચ્છાઓ લોકોની નજરમાં સુશોભિત બનાવી દેવામાં આવી છે; (જો કે) આ વસ્તુઓ દુન્યવી ઝિંદગીના સાધનો છે, અને (જીવનનો) બહેતરીન અંજામ તો અલ્લાહની જ પાસે છે.
[28:24.00]
قُلْ اَؤُنَبِّئُكُمْ بِخَيْرٍ مِّنْ ذٰ لِكُمْؕ لِلَّذِيْنَ اتَّقَوْا عِنْدَ رَبِّهِمْ جَنّٰتٌ تَجْرِىْ مِنْ تَحْتِهَا الْاَنْهٰرُ خٰلِدِيْنَ فِيْهَا وَاَزْوَاجٌ مُّطَهَّرَةٌ وَّرِضْوَانٌ مِّنَ اللّٰهِؕ وَاللّٰهُ بَصِيْرٌۢ بِالْعِبَادِۚ﴿15﴾
૧૫.f1wÕt3 yytu LtççtuytufwBt3 çtuÏt1Gt3rhBt3 rBtLt3 Í7tÕtufwBt3, rÕtÕÕtÍ8eLtít3 ítf1Ôt3 E2LŒ hççturnBt3 sLLttrítLt3 íts3he rBtLt3 ítn14ítunÕt3 yLnthtu Ït1tÕtuŒeLt Vent ÔtyÍ3ÔttòwBt3 Bttuít1n0hítwkÔt3 ÔtrhÍ14ÔttLtwBt3 BtuLtÕÕttnu, ÔtÕÕttntu çtË2eÁBt rçtÕt3yu2çttŒ
૧૫. (અય રસૂલ) કહે કે શું હું તમને આ (દુન્યવી ચીઝો) કરતાંય વધુ સારી વસ્તુઓની જાણ કરી દઉં? જેમણે પરહેઝગારી ઇખ્તેયાર કરી છે તેમના માટે તેમના પરવરદિગાર પાસે જન્નતો (બગીચાઓ) છે. જેમની હેઠળ નદીઓ વહેતી રહે છે, જેમાં તેઓ હંમેશને માટે રહેનાર છે; (તેમાં) પાકીઝા જીવનસાથીઓ છે અને અલ્લાહની ખુશનુદી છે, અને અલ્લાહ બંદાઓની હાલતથી સારી રીતે વાકેફ છે.
[29:05.00]
اَلَّذِيْنَ يَقُوْلُوْنَ رَبَّنَاۤ اِنَّنَاۤ اٰمَنَّا فَاغْفِرْ لَنَا ذُنُوْبَنَا وَقِنَا عَذَابَ النَّارِۚ﴿16﴾
૧૬.yÕÕtÍ8eLt Gtfq1ÕtqLt hççtLtt9 EÒtLtt9 ytBtÒtt Vø14trVh3ÕtLtt Ítu8LtqçtLtt Ôtfu2Ltt y1Ít7çtLLtth
૧૬. જેઓ કહે છે કે અય અમારા પરવરદિગાર! બેશક અમે ઈમાન લાવ્યા છીએ માટે અમારા ગુનાહ માફ કરી દે, અને અમને જહન્નમની આગના અઝાબથી બચાવી લે.
[29:24.00]
اَلصّٰبِرِيْنَ وَالصّٰدِقِيْنَ وَالْقٰنِتِيْنَ وَالْمُنْفِقِيْنَ وَالْمُسْتَغْفِرِيْنَ بِالْاَسْحَارِ﴿17﴾
૧૭.yM1Ë1tçtuheLt ÔtM1Ë1tŒufeLt ÔtÕf1tLtuíteLt ÔtÕt3BtwLVuf2eLt ÔtÕBtwMítø1VuheLt rçtÕt3 yMn1th
૧૭. સબ્ર કરનાર તથા સાચુ બોલનાર તથા અલ્લાહની ઇતાઅત કરનાર તથા ઇન્ફાક (ખર્ચ) કરનાર અને સહર (સહેરી)ના સમયે ઇસ્તેગફાર કરનાર.
[29:40.00]
شَهِدَ اللّٰهُ اَنَّهٗ لَاۤ اِلٰهَ اِلَّا هُوَۙ وَالْمَلٰٓئِكَةُ وَاُولُوا الْعِلْمِ قَآئِمًا ۢ بِالْقِسْطِؕ لَاۤ اِلٰهَ اِلَّا هُوَ الْعَزِيْزُ الْحَكِيْمُؕ﴿18﴾
૧૮.~tnuŒÕÕttntu yLLtnq Õtt9yuÕttn EÕÕtt ntuÔt ÔtÕBtÕtt9yufíttu ÔtytuÕtwÕt3 E2ÕBtu ft92yuBtBt3 rçtÕt rf2Mítu2, Õtt9yuÕttn EÕÕt ntuÔtÕt3 y1ÍeÍwÕt3 n1feBt
૧૮. અલ્લાહ ગવાહી આપે છે કે તેની સિવાય કોઇ ઇબાદતને લાયક નથી, અને ફરિશ્તાઓ અને જે લોકો ઇલ્મ રાખે છે તેઓ પણ ગવાહી આપે છે કે તે ઇન્સાફ કાયમ રાખે છે, અને કોઇ ઇબાદતને લાયક નથી તે ઇઝ્ઝતવાળા, હિકમતવાળા સિવાય.
[30:33.00]
اِنَّ الدِّيْنَ عِنْدَ اللّٰهِ الْاِسْلَامُ وَمَا اخْتَلَفَ الَّذِيْنَ اُوْتُوا الْكِتٰبَ اِلَّا مِنْۢ بَعْدِ مَا جَآءَهُمُ الْعِلْمُ بَغْيًا ۢ بَيْنَهُمْؕ وَمَنْ يَّكْفُرْ بِاٰيٰتِ اللّٰهِ فَاِنَّ اللّٰهَ سَرِيْعُ الْحِسَابِ﴿19﴾
૧૯.ELLtŒ3ŒeLt E2LŒÕÕttrnÕt3 EMÕttBttu, ÔtBtÏ1ítÕtVÕÕtÍ8eLt WítwÕfuíttçt EÕÕtt rBtBçty14Œu Bttò9 yntuBtwÕt3 E2ÕBttu çtø1GtBt3 çtGt3LtnwBt3, ÔtBtkGGtf3Vwh3 çtuytGttrítÕÕttnu VELLtÕÕttn ËheW2Õt3 nu2Ëtçt
૧૯. બેશક પસંદ કરેલો દીન તો અલ્લાહની પાસે ઈસ્લામ જ છે; અને જેમને કિતાબ આપવામાં આવી હતી તેમણે (આ પસંદ કરેલા દીન બાબતે) મતભેદ કર્યો નહિ. પણ તેમની પાસે ઇલ્મ આવી ગયા પછી (અને તે માત્ર) આપસની શરારતોના કારણે જ (મતભેદ કર્યો); અને જે કોઈ અલ્લાહની આયતોનો ઈન્કાર કરશે (તો તે જાણી લે કે) બેશક અલ્લાહ ઝડપી હિસાબ લેનાર છે.
૧/૨ સિપારો પુરું
[31:05.00]
فَاِنْ حَآجُّوْكَ فَقُلْ اَسْلَمْتُ وَجْهِىَ لِلّٰهِ وَمَنِ اتَّبَعَنِؕ وَقُل لِّلَّذِيْنَ اُوْتُوا الْكِتٰبَ وَالْاُمِّيّٖنَ ءَاَسْلَمْتُمْؕ فَاِنْ اَسْلَمُوْا فَقَدِ اهْتَدَوْا ۚ وَاِنْ تَوَلَّوْا فَاِنَّمَا عَلَيْكَ الْبَلٰغُ ؕ وَاللّٰهُ بَصِيْرٌۢ بِالْعِبَادِ۠ ﴿20﴾
૨૦.VELt3 nt92òq0f Vfw1Õt3 yMÕtBíttu Ôts3nuGt rÕtÕÕttnu ÔtBtrLtít0çty1Ltu, Ôtf1wÕt3rÕtÕÕtÍe8Lt WítwÕt3 fuíttçt ÔtÕt3 WBBteGGteLt yyË3ÕtBítwBt3, VELt3 yMÕtBtq Vf1Œun3 ítŒÔt3, ÔtELítÔtÕÕtÔt3 VELLtBtt y1ÕtGt3fÕt3 çtÕttøttu2, ÔtÕÕttntu çtË2eÁBt3 rçtÕy2uçttŒ
૨૦. છતાં જો તેઓ તારી સાથે તકરાર કરે તો કહે કે મેં તથા મારી ઇતાઅત કરનારાઓએ અલ્લાહની સામે (તાબેદારીનું) સર જૂકાવી દીધું છે; અને એહલે કિતાબ તથા અભણો (કિતાબ વગરના મુશરિકો)ને કહે કે શું તેઓ ઈમાન લાવ્યા? પછી જો તેઓ ઈસ્લામ લઈ આવે તો ખરેજ તેમણે હિદાયત મેળવી, તથા જો તેઓ મોઢું ફેરવી લે તો તારી જવાબદારી તો ફકત પયગામ પહોંચાડવાની છે; અને અલ્લાહ પોતાના બંદાઓથી સારી રીતે વાકેફ છે.
[31:42.00]
اِنَّ الَّذِيْنَ يَكْفُرُوْنَ بِاٰيٰتِ اللّٰهِ وَيَقْتُلُوْنَ النَّبِيّٖنَ بِغَيْرِ حَقٍّۙ وَّيَقْتُلُوْنَ الَّذِيْنَ يَاْمُرُوْنَ بِالْقِسْطِ مِنَ النَّاسِۙ فَبَشِّرْهُمْ بِعَذَابٍ اَ لِيْمٍ﴿21﴾
૨૧.ELLtÕÕtÍ8eLt Gtf3VtuYLt çtu ytGttrítÕÕttnu ÔtGtf14íttuÕtqLt LLtçteGGteLt çtuø1tGt3hu n1f14rfk2Ôt3 ÔtGtf14íttuÕtqLtÕÕtÍ8eLt Gty3BttuYLt rçtÕt3 rf2Mítu2 BtuLtLLttËu Vçt~t3 r~th3nwBt3 çtuy1Ít7rçtLt3 yÕteBt
૨૧. બેશક જે લોકો અલ્લાહની નિશાનીઓનો ઈન્કાર કરે છે, અને નબીઓને નાહક મારી નાખે છે અને લોકોમાંથી તેઓને (પણ) મારી નાખે છે કે જેઓ અદલ ઈન્સાફનો હુકમ કરે છે, તેઓને દર્દનાક અઝાબની ખુશખબર સંભળાવ.
[32:05.00]
اُولٰٓئِكَ الَّذِيْنَ حَبِطَتْ اَعْمَالُهُمْ فِى الدُّنْيَا وَالْاٰخِرَةِؗ وَمَا لَهُمْ مِّنْ نّٰصِرِيْنَ﴿22﴾
૨૨.ytuÕtt9yufÕÕtÍ8eLt n1çtuít1ít3 yy14BttÕttunwBt3 rVŒw0LGtt ÔtÕytÏt2uhítu ÔtBttÕtnwBt3 rBtLLttËu2heLt
૨૨. તેઓ એ જ (ગુનેહગાર લોકો) છે કે જેમના આમાલ આ દુનિયા તથા આખેરતમાં બરબાદ થશે, અને તેમનો કોઈપણ મદદગાર હશે નહિ.
[32:21.00]
اَلَمْ تَرَ اِلَى الَّذِيْنَ اُوْتُوْا نَصِيْبًا مِّنَ الْكِتٰبِ يُدْعَوْنَ اِلٰى كِتٰبِ اللّٰهِ لِيَحْكُمَ بَيْنَهُمْ ثُمَّ يَتَوَلّٰى فَرِيْقٌ مِّنْهُمْ وَهُمْ مُّعْرِضُوْنَ﴿23﴾
૨૩.yÕtBíth yuÕtÕÕtÍe8Lt Wítq LtË2eçtBt3 BtuLtÕt3 fuíttçtu GtwŒ3y1ÔtLt3 yuÕtt fuíttrçtÕÕttnu ÕtuGtn14ftuBt çtGt3LtnwBt3 Ëw7Bt0 GtítÔtÕÕtt Vhefw1Bt3 rBtLnwBt3 ÔtnwBt3 Bttuy14huÍw1Lt
૨૩. શું તુંએ તે લોકોને નથી જોયાં કે જેમને કિતાબનો થોડોક ભાગ આપવામાં આવ્યો છે? તેમને અલ્લાહની કિતાબ તરફ બોલાવવામાં આવે છે કે તે તેમની વચ્ચે ફેંસલો કરે. ત્યારે તેઓમાંથી અમુક લોકો મોઢું ફેરવી લે છે, અને તેઓ કિનારે ખસી જાય છે.
[32:47.00]
ذٰ لِكَ بِاَنَّهُمْ قَالُوْا لَنْ تَمَسَّنَا النَّارُ اِلَّاۤ اَيَّامًا مَّعْدُوْدٰتٍ۪ وَغَرَّهُمْ فِىْ دِيْنِهِمْ مَّا كَانُوْا يَفْتَرُوْنَ﴿24﴾
૨૪.Ít7Õtuf çtuyLLtnwBt3 f1tÕtq ÕtLt3 ítBtMËLtLLtthtu EÕÕtt9 yGGttBt BBty14ŒqŒtrítLt3, Ôtø1th0nwBt3 VeŒeLturnBt3 BttftLtq GtV3ítYLt
૨૪. આ એ કારણે કે તે લોકો કહે છે કે આગ અમને ગણતરીના દિવસો સિવાય હરગિઝ અડકશે નહિ, અને જે જૂઠ તેઓએ ઘડી કાઢયું છે તે જ તેમને દીન બાબતે છેતરે છે.
[33:14.00]
فَكَيْفَ اِذَا جَمَعْنٰهُمْ لِيَوْمٍ لَّا رَيْبَ فِيْهِ وَوُفِّيَتْ كُلُّ نَفْسٍ مَّا كَسَبَتْ وَهُمْ لَا يُظْلَمُوْنَ﴿25﴾
૨૫.VfGt3V yuÍt7 sBty14LttnwBt3 ÕtuGtÔt3rBtÕÕtthGt3çt Venu, ÔtÔtwV3VuGtít3 fwÕÕttu LtV3rËBt3 BttfËçtít3 ÔtnwBt3 ÕttGtwÍ54ÕtBtqLt
૨૫. પછી કેવી હાલત થશે જ્યારે અમે તેઓને ભેગા કરીશુ, જે દિવસે ભેગા કરવા બાબતે કંઇપણ શંકા નથી અને દરેક જણને તેના અમલનો પૂરેપૂરો બદલો આપવામાં આવશે અને તેમની સાથે નાઇન્સાફી કરવામાં આવશે નહિ.
[33:56.00]
قُلِ اللّٰهُمَّ مٰلِكَ الْمُلْكِ تُؤْتِى الْمُلْكَ مَنْ تَشَآءُ وَتَنْزِعُ الْمُلْكَ مِمَّنْ تَشَآءُؗ وَتُعِزُّ مَنْ تَشَآءُ وَتُذِلُّ مَنْ تَشَآءُؕ بِيَدِكَ الْخَيْرُؕ اِنَّكَ عَلٰى كُلِّ شَىْءٍ قَدِيْرٌ﴿26﴾
૨૬.ft2urÕtÕÕttnwBBt BttÕtufÕt3 BtwÕfu íttuy3rítÕt3 BtwÕf BtLít~tt9ytu ÔtítLÍuW2Õt3 BtwÕf rBtBt0Lt3ít~tt9ytu, ÔtíttuE2Í0tu BtLt3ít~tt9ytu ÔtítturÍ7ÕÕttu BtLít~tt9ytu, çtuGtŒufÕt3 Ït1Gt3htu, ELLtf y1Õtt fwÕÕtu ~tGt3ELt3 f1Œeh
૨૬. કહે કે અય અલ્લાહ! અય સલ્તનતના માલિક! તું જેને ચાહે છો તેને સલ્તનત આપે છો, જેની ચાહે છો તેની સલ્તનત છીનવી લે છો, અને તું જેને ચાહે છે તેને ઈઝ્ઝત આપે છે અને જેને ચાહે છે તેને તું ઝલીલ કરે છે; તારા હાથમાં ભલાઇ છે; બેશક તું દરેક વસ્તુ પર કુદરત ધરાવનાર છો.
[34:50.00]
تُوْلِجُ الَّيْلَ فِى النَّهَارِ وَتُوْلِجُ النَّهَارَ فِى الَّيْلِؗ وَتُخْرِجُ الْحَىَّ مِنَ الْمَيِّتِ وَتُخْرِجُ الْمَيِّتَ مِنَ الْحَىِّؗ وَتَرْزُقُ مَنْ تَشَآءُ بِغَيْرِ حِسَابٍ﴿27﴾
૨૭.ítqÕtuòwÕt3 ÕtGt3Õt rVLLtnthu ÔtítqÕtuòwLLtnth rVÕÕtGt3Õtu, ÔtítwÏ1huòqÕt3 n1GGt BtuLtÕt3 BtGGtuítu ÔtítwÏ1huòwÕt3 BtGGtuít BtuLtÕt3n1GGtu, Ôtíth3Ítuft2u BtLt3ít~tt9ytu çtuø1tGt3hu nu2Ëtçt
૨૭. તું રાત્રિને દિવસમાં દાખલ કરે છે અને દિવસને રાત્રિમાં, તું નિર્જીવમાંથી જીવંતને કાઢી લાવે છે અને જીવંતમાંથી નિર્જીવને કાઢે છે, અને જેને ચાહે છે બેહિસાબ રોઝી આપે છે.
[35:15.00]
لَا يَتَّخِذِ الْمُؤْمِنُوْنَ الْكٰفِرِيْنَ اَوْلِيَآءَ مِنْ دُوْنِ الْمُؤْمِنِيْنَۚ وَمَنْ يَّفْعَلْ ذٰ لِكَ فَلَيْسَ مِنَ اللّٰهِ فِىْ شَىْءٍ اِلَّاۤ اَنْ تَتَّقُوْا مِنْهُمْ تُقٰٮةً ؕ وَيُحَذِّرُكُمُ اللّٰهُ نَفْسَهٗ ؕوَاِلَى اللّٰهِ الْمَصِيْرُ﴿28﴾
૨૮.ÕttGt¥tÏt2urÍ8Õt3 Bttuy3BtuLtqLtÕt3 ftVuheLt yÔt3ÕtuGtt9y rBtLŒqrLtÕt3 Bttuy3BtuLteLt, ÔtBtkGGtV3y1Õt3 Ít7Õtuf VÕtGt3Ë BtuLtÕÕttnu Ve ~tGt3ELt3 EÕÕtt9 yLt3ít¥tfq1 rBtLnwBt3 íttuf1títLt3, ÔtGttun1Í74Íu8htu ftuBtwÕÕttntu LtV3Ënq, ÔtyuÕtÕÕttrnÕt3 BtË2eh
૨૮. મોઅમીનો ! તમે મોઅમીનોને મૂકી નાસ્તિકોને સરપરસ્ત ન બનાવો, અને જે એમ કરશો, તેનો અલ્લાહ સાથે કાંઈ સંબંધ નથી. સિવાય કે તમે નાસ્તિકોના (શરથી) બચવા માટે (સંબંધ રાખ્યો) હોય અને અલ્લાહ તમને પોતાની (નાફરમાનીથી) બચવા માટે ચેતવે છે; અને (સર્વનું) અલ્લાહ તરફ જ પાછું ફરવાનું છે.
[35:59.00]
قُلْ اِنْ تُخْفُوْا مَا فِىْ صُدُوْرِكُمْ اَوْ تُبْدُوْهُ يَعْلَمْهُ اللّٰهُؕ وَيَعْلَمُ مَا فِى السَّمٰوٰتِ وَمَا فِى الْاَرْضِؕ وَاللّٰهُ عَلٰى كُلِّ شَىْءٍ قَدِيْرٌ﴿29﴾
૨૯.fw1Õt3 ELt3 ítwÏ14tVq BttVeËtu2ŒwhufwBt3 yÔt3ítwçŒqntu Gty14ÕtBnwÕÕttntu, ÔtGty14ÕtBttu BttrVMËBttÔttítu ÔtBttrVÕt yh3Íu2, ÔtÕÕt0tntu y1Õtt fwÕÕtu ~tGt3ELt3 f1Œeh
૨૯. કહે કે જે કાંઈ તમારા દિલોમાં છે તે ચાહે સંતાડો યા જાહેર કરો, અલ્લાહ તેને જાણે છે; અને જે કાંઈ આસમાનોમાં છે તથા જે કાંઈ ઝમીનમાં છે તેને પણ જાણે છે; અને અલ્લાહ દરેક વસ્તુ પર કુદરત ધરાવનાર છે.
[36:24.00]
يَوْمَ تَجِدُ كُلُّ نَفْسٍ مَّا عَمِلَتْ مِنْ خَيْرٍ مُّحْضَرًا ۖۚ ۛ وَّمَا عَمِلَتْ مِنْ سُوْٓءٍ ۚۛ تَوَدُّ لَوْ اَنَّ بَيْنَهَا وَبَيْنَهٗۤ اَمَدًاۢ بَعِيْدًاؕ وَيُحَذِّرُكُمُ اللّٰهُ نَفْسَهٗؕ وَاللّٰهُ رَءُوْفٌۢ بِالْعِبَادِ ۠ ﴿30﴾
૩૦.GtÔt3Bt ítsuŒtu fwÕÕttu LtV3rËBt3 Btty1BtuÕtít3 rBtLt3 Ït1Gt3rhBt3 BttunÍhkÔÔtBtt y1BtuÕtít3 rBtLt3Ëq9ELt3, ítÔtÆtu ÕtÔt3yLLt çtGt3Ltnt ÔtçtGt3Ltnq9 yBtŒBt3 çtE2ŒLt3, ÔtGttun1Í74Íu8htu ftuBtwÕÕttntu LtV3Ënq, ÔtÕÕttntu hWVwBt3 rçtÕt3 yu2çttŒ
૩૦. તે દિવસે દરેક નફસ જે કાંઈ તેણે નેકી કરી છે તેને હાજર જોશે અને તે ઈચ્છશે કે તેની અને તે બદી વચ્ચે એક લાંબો ફાસલો હોય; અને અલ્લાહ તમને પોતાની (નાફરમાનીથી) બચતા રહેવાનું ફરમાવે છે; અને અલ્લાહ સર્વે બંદાઓ પર અતિ મહેરબાન છે.
[37:10.00]
قُلْ اِنْ كُنْتُمْ تُحِبُّوْنَ اللّٰهَ فَاتَّبِعُوْنِىْ يُحْبِبْكُمُ اللّٰهُ وَيَغْفِرْ لَكُمْ ذُنُوْبَكُمْؕ وَاللّٰهُ غَفُوْرٌ رَّحِيْمٌ﴿31﴾
૩૧.fw1Õt3 ELt3fwLítwBt3 ítturn2ççtwLtÕÕttn V¥tçtuW2Lte Gttun14rçtçt3 ftuBtwÕÕttntu Ôt Gtøt14rVh3 ÕtfwBt3 Ít8uLtqçtfwBt3, ÔtÕÕttntu øt1VqÁhon2eBt
૩૧. કહે કે જો તમે અલ્લાહથી મોહબ્બત કરતા હોવ તો મારી ઇતાઅત કરો કે જેથી અલ્લાહ તમારાથી મોહબ્બત કરે અને તમારા ગુનાહ માફ કરે; અને અલ્લાહ માફ કરનાર, દયા કરનાર છે.
[37:41.00]
قُلْ اَطِيْعُوا اللّٰهَ وَالرَّسُوْلَ ۚ فَاِنْ تَوَلَّوْا فَاِنَّ اللّٰهَ لَا يُحِبُّ الْكٰفِرِيْنَ﴿32﴾
૩૨.f1wÕt3yít2eW2ÕÕttn Ôth0ËqÕt, VELt3 ítÔtÕÕtÔt3 VELLtÕÕttn ÕttGtturn1ççtwÕt3 ftVuheLt
૩૨. કહો કે તમે અલ્લાહ તથા રસૂલની ઇતાઅત કરો, પછી જો તેઓ મોઢું ફેરવી લે (ઇતાઅત ન કરે) તો બેશક અલ્લાહ (ઇતાઅતનો) ઇન્કાર કરનારને દોસ્ત રાખતો નથી.
[37:58.00]
اِنَّ اللّٰهَ اصْطَفٰۤى اٰدَمَ وَنُوْحًا وَّاٰلَ اِبْرٰهِيْمَ وَاٰلَ عِمْرٰنَ عَلَى الْعٰلَمِيْنَۙ﴿33﴾
૩૩.ELLtÕÕttnVM1ít1Vt9 ytŒBt ÔtLtqn1Ôt3 ÔtytÕt EçtútneBt ÔtytÕt E2BhtLt y1ÕtÕt3 y1tÕtBteLt
૩૩. બેશક અલ્લાહે આદમ તથા નૂહને અને આલે ઈબ્રાહીમને તથા આલે ઈમરાનને* તમામ દુનિયાવાળાઓ ઉપર ચૂંટી કાઢયા (છે);
[38:14.00]
ذُرِّيَّةًۢ بَعْضُهَا مِنْۢ بَعْضٍؕ وَاللّٰهُ سَمِيْعٌ عَلِيْمٌۚ﴿34﴾
૩૪.Íw7h3rhGGtítBt3 çty14Ítu2nt rBtBt3çty14rÍ2Lt3, ÔtÕÕttntu ËBteW2Lt3 y1ÕteBt
૩૪. તેઓ એકબીજાની નસ્લમાંથી હતા અને અલ્લાહ સાંભળનાર અને જાણનાર છે.
[38:25.00]
اِذْ قَالَتِ امْرَاَتُ عِمْرٰنَ رَبِّ اِنِّىْ نَذَرْتُ لَكَ مَا فِىْ بَطْنِىْ مُحَرَّرًا فَتَقَبَّلْ مِنِّىْ ۚ اِنَّكَ اَنْتَ السَّمِيْعُ الْعَلِيْمُ﴿35﴾
૩૫.EÍ74ft1ÕtrítBt3hyíttu E2BhtLt hççtu ELLte LtÍ7h3íttu Õtf BttVe çtít14Lte Bttun1h0hLt3 Vítf1ççtÕt3 rBtLLte, ELLtf yLítMËBteW2Õt3 y1ÕteBt
૩૫. જયારે ઈમરાનની ઔરતે કહ્યું કે અય મારા પરવરદિગાર! બેશક મારા પેટમાં જે (બાળક) છે તેને મેં તારા (ઘરની ખિદમત) માટે (બીજા કામોથી) આઝાદ રહે તેવી માનતા કરી છે. માટે તું મારા તરફથી (તે) કબૂલ કર, બેશક તું સાંભળનાર, જાણનાર છો.
[38:45.00]
فَلَمَّا وَضَعَتْهَا قَالَتْ رَبِّ اِنِّىْ وَضَعْتُهَاۤ اُنْثٰىؕ وَاللّٰهُ اَعْلَمُ بِمَا وَضَعَتْؕ وَ لَيْسَ الذَّكَرُ كَالْاُنْثٰىۚ وَاِنِّىْ سَمَّيْتُهَا مَرْيَمَ وَاِنِّىْۤ اُعِيْذُهَا بِكَ وَذُرِّيَّتَهَا مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ﴿36﴾
૩૬.VÕtBBtt ÔtÍ1y1ínt f1tÕtít3 hççtu ELLte ÔtÍy14íttunt9 WLËt7, ÔtÕÕttntu yy14ÕtBttu çtuBtt ÔtÍy1ít3, Ôt ÕtGt3Ë7Í08fhtu fÕt3 WLËt7, ÔtELLte ËBBtGt3íttunt Bth3GtBt ÔtEÒte9 ytuE2Ít8unt çtuf ÔtÍwh74rhGGtítnt rBtLt~~tGt3ít1trLth3 hSBt
૩૬. પછી જયારે તેણીએ તે (બાળક)ને જન્મ આપ્યો, ત્યારે કહેવા લાગી કે અય મારા પરવરદિગાર ! મેં તો આ છોકરી જણી છે; જો કે અલ્લાહ સારી રીતે જાણતો હતો કે તેણીએ શું જણ્યું છે; અને છોકરો છોકરીના જેવો હોતો નથી, અને મેં તેનું નામ મરિયમ રાખ્યું છે બેશક હું તેને તથા તેની નસ્લને શેતાન રજીમથી (બચાવવા) તારી પનાહમાં આપું છું.
[39:20.00]
فَتَقَبَّلَهَا رَبُّهَا بِقَبُوْلٍ حَسَنٍ وَّاَنْۢبَتَهَا نَبَاتًا حَسَنًا ۙ وَّكَفَّلَهَا زَكَرِيَّاؕ كُلَّمَا دَخَلَ عَلَيْهَا زَكَرِيَّا الْمِحْرَابَۙ وَجَدَ عِنْدَهَا رِزْقًا ۚ قَالَ يٰمَرْيَمُ اَنّٰى لَكِ هٰذَاؕ قَالَتْ هُوَ مِنْ عِنْدِ اللّٰهِؕ اِنَّ اللّٰهَ يَرْزُقُ مَنْ يَّشَآءُ بِغَيْرِ حِسَابٍ﴿37﴾
૩૭.Vítf1ççtÕtnt hççttunt çtuf1çtqrÕtLt3 n1ËrLtÔt3 ÔtyBt3çtítnt LtçttítLt3 n1ËLtkÔt3 ÔtfV0Õtnt ÍfrhGGtt, fwÕÕtBtt ŒÏt1Õt y1ÕtGt3nt ÍfrhGGtÕt3 Btun1htçt ÔtsŒ E2LŒnt rhÍ3f1Lt, ft1Õt Gtt Bth3GtBttu yLLttÕtfu ntÍt7, f1tÕtít3 ntuÔt rBtLE2ÂLŒÕÕttnu, ELLtÕÕttn Gth3Ítuftu2 BtkGGt~tt9ytu çtuø1tGt3hu nu2Ëtçt
૩૭. ત્યારે તેના પરવરદિગારે બહેતરીન અંદાજમાં કબૂલ કર્યુ અને તેને સારી રીતે ઉછેરી, અને અલ્લાહે તેણીની સરપરસ્તીને ઝકરીઆ (નબી)ના હવાલે કરી દીધી; જયારે ઝકરીયા મહેરાબમાં દાખલ થતા ત્યારે તેણીની પાસે ખોરાક જોતા, (અને તેણીને) પૂછતા કે અય મરિયમ! આ તારી પાસે કયાંથી આવ્યું? તે કહેતી કે તે અલ્લાહ પાસેથી છે; બેશક અલ્લાહ ચાહે તેને બેહિસાબ રોજી અર્પણ કરે છે.
[40:01.00]
هُنَالِكَ دَعَا زَكَرِيَّا رَبَّهٗ ۚ قَالَ رَبِّ هَبْ لِىْ مِنْ لَّدُنْكَ ذُرِّيَّةً طَيِّبَةً ۚ اِنَّكَ سَمِيْعُ الدُّعَآءِ﴿38﴾
૩૮.ntuLttÕtuf Œy1t ÍfrhGGtt hççtnq, f1tÕt hççtu nçÕte rBtÕÕtŒwLf Íw7h3rhGGtítLt3 ít1GGtuçtítLt3, ELLtf ËBteW2Œ3 Œtuyt92y
૩૮. ઝકરીયાએ ત્યાંજ પોતાના પરવરદિગાર પાસે દુઆ કરી, અને કહ્યું કે અય મારા પરવરદિગાર ! મને પણ તારી પાસેથી પાકીઝા નસ્લ અતા કર, બેશક તું દુઆનો સાંભળનાર છે.
[40:20.00]
فَنَادَتْهُ الْمَلٰٓئِكَةُ وَهُوَ قَآئِمٌ يُّصَلِّىْ فِى الْمِحْرَابِۙ اَنَّ اللّٰهَ يُبَشِّرُكَ بِيَحْيٰى مُصَدِّقًۢا بِكَلِمَةٍ مِّنَ اللّٰهِ وَسَيِّدًا وَّحَصُوْرًا وَّنَبِيًّا مِّنَ الصّٰلِحِيْنَ﴿39﴾
૩૯.VLttŒínwÕt3 BtÕtt9yufíttu ÔtntuÔt ft92yuBtwkGt3 GttuË1ÕÕte rVÕBtun14htçtu yLLtÕÕttn Gttuçt~~tuhtuf çtuGtn14Gtt BttuË1Æuf1Bt3 çtufÕtuBtrítBt3 BtuLtÕÕttnu Ôt ËGGtuŒkÔt3 Ôtn1Ëq1hkÔt3 Ôt LtrçtGGtBt3 BtuLtË14Ët1Õtun2eLt
૩૯. તે (ઝકરિયા) મહેરાબમાં ઇબાદતની હાલતમાં ઊભા હતા (ત્યાં) ફરિશ્તાઓએ તેને અવાજ આપી કે અલ્લાહ તમને યહ્યાની ખુશખબરી આપે છે જે અલ્લાહના કલામની સચ્ચાઇ સાબિત કરનાર તથા સાલેહીન તથા પાક અને સદાચારી નબીઓમાંથી હશે.
[40:50.00]
قَالَ رَبِّ اَنّٰى يَكُوْنُ لِىْ غُلٰمٌ وَّقَدْ بَلَغَنِىَ الْكِبَرُ وَامْرَاَتِىْ عَاقِرٌؕ قَالَ كَذٰلِكَ اللّٰهُ يَفْعَلُ مَا يَشَآءُ﴿40﴾
૪૦.f1tÕt hççtu yLLtt GtfqLttuÕte øttu2ÕttBtkwÔt3 Ôtf1Œ3 çtÕtø1tLtuGtÕt3 fuçthtu ÔtBt3hyíte y1tf2uÁLt3, f1tÕt fÍt7ÕtufÕÕttntu GtV3y1Õttu BttGt~tt9ytu
૪૦. (ઝકરિયાએ) કહ્યું કે અય મારા પરવરદિગાર! મારે ફરઝંદ કયાંથી થશે જયારે કે બુઢાપો મારા સુધી પહોંચી ગયો છે અને મારી ઔરત ગર્ભધારણ કરવાને શક્તિમાન નથી, (અલ્લાહે) ફરમાવ્યું કે આ જ રીતે અલ્લાહ જે ચાહે છે તે કરે છે.
[41:06.00]
قَالَ رَبِّ اجْعَلْ لِّىْۤ اٰيَةًؕ قَالَ اٰيَتُكَ اَلَّا تُكَلِّمَ النَّاسَ ثَلٰثَةَ اَيَّامٍ اِلَّا رَمْزًاؕ وَاذْكُرْ رَّبَّكَ كَثِيْرًا وَّسَبِّحْ بِالْعَشِىِّ وَالْاِبْكَارِ۠ ﴿41﴾
૪૧.f1tÕt hçt3rçts3y1ÕÕte9 ytGtítLt3, f1tÕt ytGtíttuf yÕÕtt íttufÕÕtuBtLLttË Ë7ÕttË7ít yGGttrBtLt3 EÕÕtt hBÍt, ÔtÍ74fwh3 hçt0f fË8ehkÔt0Ëççtun23 rçtÕt3y1r~tGGtu ÔtÕEçtfth
૪૧. (ઝકરિયાએ) કહ્યું કે અય મારા પરવરદિગાર! મારા માટે કોઈ નિશાની નક્કી કર; અલ્લાહે ફરમાવ્યું તારી નિશાની આ છે કે તું ત્રણ દિવસ સુધી લોકો સાથે ઈશારા સિવાય વાતચીત કરી શકીશ નહિ; અને તારા પરવરદિગારને વધુ પ્રમાણમાં યાદ કર અને સવાર સાંજ તેની તસ્બીહ કરતો રહે.
[41:33.00]
وَاِذْ قَالَتِ الْمَلٰٓئِكَةُ يٰمَرْيَمُ اِنَّ اللّٰهَ اصْطَفٰٮكِ وَطَهَّرَكِ وَاصْطَفٰٮكِ عَلٰى نِسَآءِ الْعٰلَمِيْنَ﴿42﴾
૪૨.ÔtEÍ74 f1tÕtrítÕt3 BtÕtt9yufíttu GttBth3GtBttu ELLtÕÕttnM1ít1Vtfu Ôtít1n0hfu ÔtM1ít1Vtfu y1ÕttLtuËt9EÕt3 yt1ÕtBteLt
૪૨. અને જયારે ફરિશ્તાઓએ કહ્યું કે અય મરિયમ! બેશક અલ્લાહે તને ચૂંટી કાઢી છે તથા તને પાકીઝા બનાવી અને તમામ આલમની ઔરતોના મુકાબલામાં મુન્તખબ કરી છે.
[41:50.00]
يٰمَرْيَمُ اقْنُتِىْ لِرَبِّكِ وَاسْجُدِىْ وَارْكَعِىْ مَعَ الرّٰكِعِيْنَ﴿43﴾
૪૩.Gtt Bth3GtBtwf14Lttuíte Õtuhççtufu ÔtMòuŒe Ôth3fE2 Bty1ht0fuE2Lt
૪૩. માટે અય મરિયમ! તું તારા પરવરદિગારની ફરમાબરદારી કર તથા સજદો કર અને રૂકૂઅ કરનારાઓની સાથે રૂકૂઅ કર.
[41:59.00]
ذٰ لِكَ مِنْ اَنْۢبَآءِ الْغَيْبِ نُوْحِيْهِ اِلَيْكَؕ وَمَا كُنْتَ لَدَيْهِمْ اِذْ يُلْقُوْنَ اَقْلَامَهُمْ اَيُّهُمْ يَكْفُلُ مَرْيَمَ۪ وَمَا كُنْتَ لَدَيْهِمْ اِذْ يَخْتَصِمُوْنَ﴿44﴾
૪૪.Ít7Õtuf rBtLt3 yBt3çtt9EÕt3øt1Gt3çtu Ltqn2enu yuÕtGt3f, ÔtBttfwLít ÕtŒGt3rnBt3 EÍ74GtwÕfq1Lt yf14Õtt BtnwBt3 yGGttunwBt3 Gtf3VtuÕttu Bth3GtBt, ÔtBttfwLít ÕtŒGt3rnBt3 E8Í3 GtÏ1ítË2uBtqLt
૪૪. (અય પયગંબર) આ ગૈબ વાતોમાંથી એક છે કે જે અમે તને વહી દ્વારા જણાવીએ છીએ; અને મરિયમની દેખરેખ કોણ કરે એ નક્કી કરવા માટે તેઓ પોતાની કલમો (પાણીમાં) નાખી ત્યારે તું તેમની પાસે હાજર ન હતો, અને જયારે તેઓ આપસમાં ઝઘડતા હતા ત્યારે તું તેમની પાસે ન હતો.
[42:23.00]
اِذْ قَالَتِ الْمَلٰٓئِكَةُ يٰمَرْيَمُ اِنَّ اللّٰهَ يُبَشِّرُكِ بِكَلِمَةٍ مِّنْهُ ۖۗ اسْمُهُ الْمَسِيْحُ عِيْسَى ابْنُ مَرْيَمَ وَجِيْهًا فِى الدُّنْيَا وَالْاٰخِرَةِ وَمِنَ الْمُقَرَّبِيْنَۙ﴿45﴾
૪૫.EÍ74 f1tÕtrítÕt3 BtÕtt9yufíttu Gtt Bth3GtBttu ELLtÕÕttn Gttuçt~~tuhtufu çtufÕtuBtrítBt3 rBtLt3nwMBttunwÕBtËentu2 E2ËçLttu Bth3GtBt ÔtSnLt3 rVŒ0wLGtt ÔtÕt3 ytÏt2uhítu ÔtBtuLtÕt3 Bttuf1hoçteLt
૪૫. જ્યારે ફરિશ્તાઓએ કહ્યું કે અય મરિયમ! બેશક અલ્લાહ તને પોતાના એક કલમાની ખુશખબર આપે છે જેનું નામ મસીહ છે, ઈસા ઈબ્ને મરિયમ જે દુનિયા તથા આખેરતમાં માનવંત અને (અલ્લાહની બારગાહમાં) મુકરરેબીનમાંથી છે:
[42:44.00]
وَيُكَلِّمُ النَّاسَ فِى الْمَهْدِ وَكَهْلًا وَّمِنَ الصّٰلِحِيْنَ﴿46﴾
૪૬.Ôt GttufÕÕtuBtwÒttË rVÕBtn3Œu Ôtfn3ÕtkÔt3 ÔtBtuLM1Ë1tÕtun2eLt
૪૬. અને તે લોકો સાથે પારણામાં (ઘોડીયામાં, આધેડપણામાં) તેમજ બુઢાપામાં વાતો કરશે અને તે સાલેહ લોકોમાંથી હશે.
[42:51.00]
قَالَتْ رَبِّ اَنّٰى يَكُوْنُ لِىْ وَلَدٌ وَّلَمْ يَمْسَسْنِىْ بَشَرٌؕ قَالَ كَذٰلِكِ اللّٰهُ يَخْلُقُ مَا يَشَآءُؕ اِذَا قَضٰٓى اَمْرًا فَاِنَّمَا يَقُوْلُ لَهٗ كُنْ فَيَكُوْنُ﴿47﴾
૪૭.f1tÕtít3 hççtu yLLtt GtfqLttuÕte ÔtÕtŒwkÔt3 ÔtÕtBt3 GtBËË3Lte çt~tÁLt3, f1tÕt fÍ7tÕturfÕÕttntu GtÏ14tÕttuftu2 BttGt~tt9ytu, yuÍt7 f1Ít92 yBhLt3 VELLtBtt Gtfq1Õttu Õtnq fwLt3 VGtfqLt
૪૭. તેણીએ કહ્યું કે અય મારા પરવરદિગાર! મારે ત્યાં બાળક કેવી રીતે થશે એવી હાલતમાં કે જયારે કોઈ પુરૂષે મારી સાથે (શારીરિક) સંબંધ નથી બાંઘ્યો. તેણે ફરમાવ્યું, આ જ રીતે અલ્લાહ જે ચાહે છે પેદા કરી દે છે; જ્યારે તે કોઈ મામલાનો ઈરાદો કરી લે છે ત્યારે તે માત્ર એટલું જ કહી દે છે કે થા એટલે તે થઈ જાય છે.
[43:22.00]
وَيُعَلِّمُهُ الْكِتٰبَ وَالْحِكْمَةَ وَالتَّوْرٰٮةَ وَالْاِنْجِيْلَۚ﴿48﴾
૪૮.ÔtGttuy1ÕÕtuBttunwÕfuíttçt ÔtÕt3rn1f3Btít Ôt¥tÔt3htít ÔtÕt3 ELSÕt
૪૮. અને (અલ્લાહ) તેને કિતાબ તથા હિકમત અને તૌરેત તથા ઈન્જીલનું ઇલ્મ આપશે.
[43:30.00]
وَرَسُوْلًا اِلٰى بَنِىْۤ اِسْرٰٓءِيْلَ ۬ ۙ اَنِّىْ قَدْ جِئْتُكُمْ بِاٰيَةٍ مِّنْ رَّبِّكُمْ ۙۚ اَنِّىْۤ اَخْلُقُ لَكُمْ مِّنَ الطِّيْنِ كَهَیْئَةِ الطَّيْرِ فَاَنْفُخُ فِيْهِ فَيَكُوْنُ طَيْرًاۢ بِاِذْنِ اللّٰهِۚ وَاُبْرِئُ الْاَكْمَهَ وَالْاَبْرَصَ وَاُحْىِ الْمَوْتٰى بِاِذْنِ اللّٰهِۚ وَ اُنَبِّئُكُمْ بِمَا تَاْكُلُوْنَ وَمَا تَدَّخِرُوْنَۙ فِىْ بُيُوْتِكُمْؕ اِنَّ فِىْ ذٰ لِكَ لَاٰيَةً لَّكُمْ اِنْ كُنْتُمْ مُّؤْمِنِيْنَۚ﴿49﴾
૪૯.ÔthËqÕtLt3 yuÕtt çt9Lte EMht9EÕt, yLLte f1Œ3suy3íttufwBt3 çtuytGtrítBt3 rBth0ççtufwBt3 yLLt9e yÏt14Õttuft2u ÕtfwBt3 BtuLtí14tít2eLtu fnGt3yrítíít1Gt3hu VyLVtuÏtt2u Venu VGtfqLttu ít1Gt3hBt3 çtuEÍ74rLtÕÕttnu, ÔtWçhuWÕt3 yf3Btn ÔtÕt3yçhË1 Ôtytun14rGtÕt3 BtÔt3ítt çtuEÍ74rLtÕÕttnu, Ôt ytuLtççtuytufwBt3 çtuBttíty3ftuÕtqLt ÔtBtt ítÆÏtu2YLt VeçttuGtqítufwBt3, ELLt Ve Ít7Õtuf ÕtytGtítÕt3 ÕtfwBt3 ELfwLítwBt3 Bttuy3BtuLteLt
૪૯. અને તેને બની ઈસરાઈલ તરફ એક રસૂલ (બનાવી મોકલીશ અને તે કહેશે કે) હું તમારા પરવરદિગાર તરફથી નિશાની લઈને આવ્યો છું, હું તમારા માટે માટી(માં)થી પક્ષી જેવો આકાર બનાવીશ પછી તેમાં ફૂંકીશ જેથી તે (આકાર) અલ્લાહના હુકમથી (જીવંત) પક્ષી થઈ જશે, અને હું જન્મથી આંધળા તથા કોઢીયાઓને સાજા કરીશ, તથા હું અલ્લાહના હુકમથી મરી ગએલાઓને સજીવન કરીશ, અને તમે તમારા ઘરોમાં જે કાંઈ ખાઓ છો તથા જે કાંઈ ઝખીરો કરો છો તેની તમને જાણ કરી દઈશ; જો તમે મોમીન હોવ તો ખરેખર આમાં તમારા માટે નિશાની મોજૂદ છે.
[44:28.00]
وَمُصَدِّقًا لِّمَا بَيْنَ يَدَىَّ مِنَ التَّوْرٰٮةِ وَلِاُحِلَّ لَكُمْ بَعْضَ الَّذِىْ حُرِّمَ عَلَيْكُمْوَجِئْتُكُمْ بِاٰيَةٍ مِّنْ رَّبِّكُمْ فَاتَّقُوْا اللّٰهَ وَاَطِيْعُوْنِ﴿50﴾
૫૦.ÔtBttuË1Æu f1ÕÕtuBtt çtGt3Lt GtŒGt0 BtuLt¥tÔt3htítu ÔtÕtuyturn2ÕÕt ÕtfwBt3 çty14Í1ÕÕtÍ8e n1wh3huBt y1ÕtGt3fwBt3 Ôtsuy3íttufwBt3 çtuytGtrítBt3 rBth0ççtufwBt3 Vít0f1wÕÕttn Ôtyít2eW2Lt
૫૦. અને મારી પહેલાંની તૌરેતને સમર્થન કરૂં છું, અને એ માટે કે અમુક વસ્તુઓ કે જે (ગુનાહના કારણે) તમારા ઉપર હરામ કરવામાં આવી હતી તેને તમારા માટે હલાલ કરૂં અને હું તમારા પરવરદિગાર પાસેથી એક નિશાની લઈને આવ્યો છું, અલ્લાહની (નાફરમાનીથી) બચો અને મારી ઇતાઅત કરો.
[44:50.00]
اِنَّ اللّٰهَ رَبِّىْ وَرَبُّكُمْ فَاعْبُدُوْهُؕ هٰذَا صِرَاطٌ مُّسْتَقِيْمٌ﴿51﴾
૫૧.ELLtÕÕttn hççte ÔthççttufwBt3 Vy14çttuŒqntu, ntÍt7 Ëu2htít1wBt0wMítf2eBt
૫૧. બેશક અલ્લાહ મારો પરવરદિગાર છે અને તમારો પણ પરવરદિગાર છે માટે (તમો) તેની જ ઈબાદત કરો; આ જ સેરાતે મુસ્તકીમ છે.
[45:05.00]
فَلَمَّاۤ اَحَسَّ عِيْسٰى مِنْهُمُ الْكُفْرَ قَالَ مَنْ اَنْصَارِىْۤ اِلَى اللّٰهِؕ قَالَ الْحَوَارِيُّوْنَ نَحْنُ اَنْصَارُ اللّٰهِۚ اٰمَنَّا بِاللّٰهِۚ وَاشْهَدْ بِاَنَّا مُسْلِمُوْنَ﴿52﴾
૫૨.VÕtBBtt9 yn1MË E2Ët rBtLntuBtwÕt3 fwV3h f1tÕt BtLt3 yLË1the9 yuÕtÕÕttnu, f1tÕtÕt3 n1ÔttrhGGtqLt Ltn14Lttu yLË1tÁÕÕttn, ytBtLLtt rçtÕÕttnu, Ôt~nŒ3 çtuyLLtt BtwMÕtuBtqLt
૫૨. પછી જયારે ઈસાને તેમની તરફથી કુફ્ર (વિરોધ)નો એહસાસ થયો ત્યારે તે બોલ્યો કે અલ્લાહની રાહમાં મારા મદદગાર કોણ છે? હવારીઓ બોલ્યા કે, અલ્લાહના મદદગાર અમે છીએ, અમે અલ્લાહ પર ઈમાન લાવ્યા છીએ, અને તમે ગવાહી આપો કે ખરેખર! અમે મુસલમાન (ફરમાબરદાર) છીએ.
[45:36.00]
رَبَّنَاۤ اٰمَنَّا بِمَاۤ اَنْزَلْتَ وَاتَّبَعْنَا الرَّسُوْلَ فَاكْتُبْنَا مَعَ الشّٰهِدِيْنَ﴿53﴾
૫૩.hçt0Ltt9 ytBtLLtt çtuBtt yLÍÕít Ôtíítçty14Lth3 hËqÕt Vf3ítwçLtt Bty1~~ttnuŒeLt
૫૩. અય અમારા પરવરદિગાર ! તેં જે કાંઈ નાઝિલ કર્યુ છે તેના પર અમે ઈમાન લાવ્યા અને અમોએ રસૂલની ઇત્તેબાઅ (અનુકરણ) કરી, તેથી તું ગવાહી આપનારાઓની સાથે અમને (પણ) લખી લે.
[45:50.00]
وَمَكَرُوْا وَمَكَرَاللّٰهُؕ وَاللّٰهُ خَيْرُ الْمَاكِرِيْنَ۠ ﴿54﴾
૫૪.ÔtBtfY ÔtBtfhÕÕttn, ÔtÕÕttntu Ït1Gt3ÁÕt BttfuheLt
૫૪. અને તેઓ (યહૂદીઓ મસીહ વિરૂઘ્ધ) એક ચાલ ચાલ્યા અને અલ્લાહે પણ (તેમના બચાવની) એક યોજના કરી; અને અલ્લાહ શ્રેષ્ઠ યોજના કરનાર છે.
[46:00.00]
اِذْ قَالَ اللّٰهُ يٰعِيْسٰۤى اِنِّىْ مُتَوَفِّيْكَ وَرَافِعُكَ اِلَىَّ وَمُطَهِّرُكَ مِنَ الَّذِيْنَ كَفَرُوْا وَجَاعِلُ الَّذِيْنَ اتَّبَعُوْكَ فَوْقَ الَّذِيْنَ كَفَرُوْۤا اِلٰى يَوْمِ الْقِيٰمَةِ ۚ ثُمَّ اِلَىَّ مَرْجِعُكُمْ فَاَحْكُمُ بَيْنَكُمْ فِيْمَا كُنْتُمْ فِيْهِ تَخْتَلِفُوْنَ﴿55﴾
૫૫.EÍ74 f1tÕtÕÕttntu GttE2Ët9 ELLte BttuítÔtV3Vef ÔthtVuytu2f yuÕtGGt ÔtBttuít1n3nuhtuf BtuLtÕÕtÍ8eLt fVY Ôtòyu2ÕtwÕÕtÍ8eLt¥tçtW2f VÔt3f1Õt3ÕtÍ8eLt fVY9 yuÕtt GtÔt3rBtÕt3 fu2GttBtítu, Ëw7Bt0 yuÕtGGt Bth3suytu2fwBt3 Vyn14ftuBttu çtGt3LtfwBt3 VeBtt fwLítwBt3 Venu ítÏ14títÕtuVqLt
૫૫. અને જયારે અલ્લાહે ફરમાવ્યું કે અય ઈસા ! હું તારી (દુનિયામાં રહેવાની) મુદ્દત પૂરી કરનાર છું અને તને મારી તરફ ઉઠાવી લેનાર અને નાસ્તિકોની ખબાસતથી દૂર રાખીને તને પાક રાખનાર છું, અને જે લોકોએ તારી તાબેદારી કરી છે, તેમને કયામત સુધી નાસ્તિકો પર બરતરી દેનાર છું, પછી તમો સર્વેનું પાછું ફરવું મારી તરફ જ છે. પછી જે વિષય સંબંધી તમે મતભેદ કરતા હતા તેમાં હુ તમારી વચ્ચે ચૂકાદો આપીશ.
૩/૪ સિપારો પુરું
[46:33.00]
فَاَمَّا الَّذِيْنَ كَفَرُوْا فَاُعَذِّبُهُمْ عَذَابًا شَدِيْدًا فِى الدُّنْيَا وَالْاٰخِرَةِؗ وَمَا لَهُمْ مِّنْ نّٰصِرِيْنَ﴿56﴾
૫૬.VyBBtÕÕtÍ8eLt fVY Vytuy1Í74Íu8çttunwBt3 y1Ít7çtLt3 ~tŒeŒLt3 rVŒ3ŒwLGtt ÔtÕytÏtu2hítu, ÔtBtt ÕtnwBt3 rBtLLttËu2heLt
૫૬. પછી જે લોકોએ કુફ્ર કર્યો છે તેમને દુનિયા તથા આખેરતમાં સખ્ત અઝાબ કરીશ, અને તેઓનો કોઇ મદદગાર પણ હશે નહિ.
[46:50.00]
وَاَمَّا الَّذِيْنَ اٰمَنُوْا وَعَمِلُوا الصّٰلِحٰتِ فَيُوَفِّيْهِمْ اُجُوْرَهُمْؕ وَ اللّٰهُ لَا يُحِبُّ الظّٰلِمِيْنَ﴿57﴾
૫૭. ÔtyBBtÕÕtÍ8eLt ytBtLtq Ôty1BtuÕtwMËt1Õtun1títu VGttuÔtV0ernBt3 ytuòwhnwBt3, ÔtÕÕttntu ÕttGtturn1çtw0Í54Ít5ÕtuBteLt
૫૭. અને જેઓ ઈમાન લાવ્યા તથા નેક કાર્યો કર્યા, (અલ્લાહ) તેમને તેમનો બદલો પૂરેપૂરો આપશે; અને અલ્લાહ ઝુલમગારોને દોસ્ત રાખતો નથી.
[47:04.00]
ذٰ لِكَ نَتْلُوْهُ عَلَيْكَ مِنَ الْاٰيٰتِ وَ الذِّكْرِ الْحَكِيْمِ﴿58﴾
૫૮.Í7tÕtuf LtíÕtqntu y1ÕtGt3f BtuLtÕt3 ytGttítu ÔtÍ74rÍ8f3rhÕt3 n1feBt
૫૮. આ તમામ નિશાનીઓ અને હિકમતથી ભરેલો ઝિક્ર છે જે અમે તને સંભળાવીએ છીએ.
[47:11.00]
اِنَّ مَثَلَ عِيْسٰى عِنْدَ اللّٰهِ كَمَثَلِ اٰدَمَؕ خَلَقَهٗ مِنْ تُرَابٍ ثُمَّ قَالَ لَهٗ كُنْ فَيَكُوْنُ﴿59﴾
૫૯.ELLt BtË7Õt E2Ët E2LŒÕÕttnu fBtË7Õtu ytŒBt, Ït1Õtf1nq rBtLt3 íttuhtrçtLt3 Ëw7Bt0 f1tÕt Õtnq fwLt3 VGtfqLt
૫૯. બેશક અલ્લાહની પાસે ઈસાનો દાખલો આદમના જેવો છે; તેને માટીમાંથી પેદા કર્યા પછી તેને ફરમાવ્યું ‘‘થઈ જા’’ અને તે થઈ ગયો.
[47:28.00]
اَلْحَقُّ مِنْ رَّبِّكَ فَلَا تَكُنْ مِّنَ الْمُمْتَرِيْنَ﴿60﴾
૬૦.yÕt3n1f14ftu2 rBth0ççtuf VÕttítfwBt3 BtuLtÕt3 BtwBítheLt
૬૦. આ ખબર તારા પરવરદિગાર તરફથી સાચી છે માટે તું શંકા કરનારાઓમાંથી થજે નહિ.
[47:35.00]
فَمَنْ حَآجَّكَ فِيْهِ مِنْۢ بَعْدِ مَا جَآءَكَ مِنَ الْعِلْمِ فَقُلْ تَعَالَوْا نَدْعُ اَبْنَآءَنَا وَاَبْنَآءَكُمْ وَنِسَآءَنَا وَنِسَآءَكُمْ وَاَنْفُسَنَا وَاَنْفُسَكُمْ ثُمَّ نَبْتَهِلْ فَنَجْعَل لَّعْنَتَ اللّٰهِ عَلَى الْكٰذِبِيْنَ﴿61﴾
૬૧.VBtLt3 nt92s0f Venu rBtBt3 çty14Œu Bttò9yf BtuLtÕt3 E2ÕBtu Vfw1Õt3 íty1tÕtÔt3 LtŒ3ytu2 yçLtt9yLtt ÔtyçLtt9 yfwBt3 ÔtLtuËt9 yLtt ÔtLtuËt9 yfwBt3 ÔtyLVtuËLtt ÔtyLVtuËfwBt3 Ëw7BBt LtçítrnÕt3 VLts3y1Õt3 Õty14LtítÕÕttnu y1ÕtÕt3 ftÍu8çteLt
૬૧. જે કોઇ ઇલ્મ આવી ગયા પછી તારી સાથે તે (ઇસા અ.સ.ના બંદા અને રસૂલ હોવા)ના સંબંધમાં તકરાર કરે તો તું કહે કે આવો અમે અમારી ઔલાદને* બોલાવીએ અને તમે તમારી ઔલાદને બોલાવો, અને અમે અમારી ઔરતોને બોલાવીએ અને તમે તમારી ઔરતોને (બોલાવો), અને અમે અમારા નફસોને બોલાવીએ તથા તમે તમારા નફસોને બોલાવો; પછી આપણે (અલ્લાહ પાસે) બદદુઆ (મુબાહેલા) કરીએ જેથી જૂઠું બોલનારાઓ પર અલ્લાહની લાનત થાય.
[48:09.00]
اِنَّ هٰذَا لَهُوَ الْقَصَصُ الْحَقُّ ۚ وَمَا مِنْ اِلٰهٍ اِلَّا اللّٰهُؕ وَاِنَّ اللّٰهَ لَهُوَ الْعَزِيْزُ الْحَكِيْمُ﴿62﴾
૬૨.ELLtntÍt7 ÕtntuÔtÕt3 f1Ë1Ëw1Õt3 n1f14ft2u, ÔtBttrBtLt3 yuÕttrnLt3 EÕÕtÕÕttntu, Ôt ELLtÕÕttn ÕtntuÔtÕt3 y1ÍeÍwÕt3 n1feBt
૬૨. બેશક આ (જનાબે મરિયમ અને જનાબે ઇસા અ.સ.)નો કિસ્સો હકીકત છે, અને અલ્લાહના સિવાય અન્ય કોઈ ઇબાદતને લાયક નથી; અને બેશક અલ્લાહ ઇઝ્ઝતવાળો (કુદરતવાળો) અને હિકમતવાળો છે.
[48:36.00]
فَاِنْ تَوَلَّوْا فَاِنَّ اللّٰهَ عَلِيْمٌۢ بِالْمُفْسِدِيْنَ۠ ﴿63﴾
૬૩.VELt3 ítÔtÕÕtÔt3 VELLtÕÕttn y1ÕteBtwBt3 rçtÕt3 BtwV3ËuŒeLt
૬૩. પછી જો તેઓ (હકથી) ફરી જાય તો બેશક અલ્લાહ ફિત્નાખોરોને સારી રીતે જાણે છે.
[48:48.00]
قُلْ يٰۤاَهْلَ الْكِتٰبِ تَعَالَوْا اِلٰى كَلِمَةٍ سَوَآءٍۢ بَيْنَنَا وَبَيْنَكُمْ اَلَّا نَعْبُدَ اِلَّا اللّٰهَ وَلَا نُشْرِكَ بِهٖ شَيْئًا وَّلَا يَتَّخِذَ بَعْضُنَا بَعْضًا اَرْبَابًا مِّنْ دُوْنِ اللّٰهِؕ فَاِنْ تَوَلَّوْا فَقُوْلُوا اشْهَدُوْا بِاَنَّا مُسْلِمُوْنَ﴿64﴾
૬૪.f1wÕt3 Gtt9yn3ÕtÕt3 fuíttçtu íty1tÕtÔt3 yuÕtt fÕtuBtrítLt3 ËÔtt9EBt3 çtGt3LtLtt Ôt çtGt3LtfwBt3 yÕÕtt Lty14çttuŒ EÕÕtÕÕttn ÔtÕttLtw~huf çtune ~tGt3ykÔt3 ÔtÕttGt¥tÏt2uÍ çty14ÍtuLtt çty14Í1Lt3 yh3çttçtBt3 rBtLt3ŒwrLtÕÕttnu, VELt3 ítÔtÕÕtÔt3 Vfq1Õtw~nŒq çtuyLLtt BtwMÕtuBtqLt
૬૪. કહો કે અય કિતાબવાળાઓ! એક એવી વાત તરફ આવી જાઓ જે અમારી તથા તમારી વચ્ચે સમાન છે (અને તે એ) કે આપણે અલ્લાહના સિવાય કોઈની ઇબાદત કરશું નહિ તથા કોઈને તેનો શરીક બનાવશું નહિ અને અલ્લાહ સિવાય આપસમાં એકબીજાને ખુદાઇનો દરજ્જો આપશું નહિ; આ છતાં જો તેઓ ફરી જાય તો કહી દો કે તમે ગવાહ રહેજો કે અમે તો મુસલમાન છીએ.
[49:28.00]
يٰۤاَهْلَ الْكِتٰبِ لِمَ تُحَآجُّوْنَ فِىْۤ اِبْرٰهِيْمَ وَمَاۤ اُنْزِلَتِ التَّوْرٰٮةُ وَالْاِنْجِيْلُ اِلَّا مِنْۢ بَعْدِهٖؕ اَفَلَا تَعْقِلُوْنَ﴿65﴾
૬૫.Gtt9 yn3ÕtÕt3 fuíttçtu ÕtuBttíttunt92òq0Lt Ve9 EçtútneBt ÔtBtt9 WLt3ÍuÕtrítít0Ôt3htíttu ÔtÕELt3SÕttu EÕÕtt rBtBt3çty14Œune, yVÕtt íty14f2uÕtqLt
૬૫. અય કિતાબવાળાઓ! ઈબ્રાહીમ સંબંધે શા માટે તકરાર કરો છો? (કે તે યહૂદી હતા અથવા ઇસાઇ હતા) તેમના પછી તૌરેત અને ઈન્જીલ નાઝિલ કરવામાં આવી હતી છતાં તમે વિચારતા નથી?
[49:51.00]
هٰۤاَنْتُمْ هٰٓؤُلَآءِ حٰجَجْتُمْ فِيْمَا لَكُمْ بِهٖ عِلْمٌ فَلِمَ تُحَآجُّوْنَ فِيْمَا لَيْسَ لَكُمْ بِهٖ عِلْمٌؕ وَاللّٰهُ يَعْلَمُ وَاَنْتُمْ لَا تَعْلَمُوْنَ﴿66﴾
૬૬.nt9yLítwBt3 nt9ytuÕtt9yu n1tss3ítwBt3 VeBtt ÕtfwBt3 çtune E2ÕBtwLt3 VÕtuBt íttunt92òq0Lt VeBtt ÕtGt3Ë ÕtfwBt3 çtune E2ÕBtwLt3, ÔtÕÕttntu Gty14ÕtBttu Ôt yLítwBt3 Õttíty14ÕtBtqLt
૬૬. અય લોકો ! તમે એજ તો છો કે જેઓ તે (હઝરત ઇસા અ.સ.)ના વિશે ઇલ્મ હોવા છતાં પણ બહેસ કરતા હતા. પછી જે (હઝરત ઇબ્રાહીમ અ.સ.) વિશે તમને ઇલ્મ જ નથી તે વિશે શા માટે બહેસ કરો છો ? અને અલ્લાહ જાણે છે અને તમે જાણતા નથી.
[50:17.00]
مَا كَانَ اِبْرٰهِيْمُ يَهُوْدِيًّا وَّلَا نَصْرَانِيًّا وَّ لٰكِنْ كَانَ حَنِيْفًا مُّسْلِمًاؕ وَمَا كَانَ مِنَ الْمُشْرِكِيْنَ﴿67﴾
૬૭.BttftLt EçtútneBttu GtnqrŒGGtk Ôt0Õtt LtM1htrLtGGtkÔt0 ÔtÕttrfLt3 ftLt n1LteV BBtwMÕtuBtLt3, ÔtBttftLt BtuLtÕt3 Btw~hufeLt
૬૭. ઈબ્રાહીમ ન યહૂદી હતા ન ઇસાઇ; બલ્કે તે હકકપરસ્ત મુસ્લિમ હતા; અને મુશ્રીકોમાંથી ન હતા.
[50:36.00]
اِنَّ اَوْلَى النَّاسِ بِاِبْرٰهِيْمَ لَلَّذِيْنَ اتَّبَعُوْهُ وَهٰذَا النَّبِىُّ وَالَّذِيْنَ اٰمَنُوْاؕ وَاللّٰهُ وَلِىُّ الْمُؤْمِنِيْنَ﴿68﴾
૬૮.ELLt yÔt3ÕtLLttËu çtu EçtútneBt ÕtÕÕtÍ8eLt¥tçtW2ntu ÔtntÍ7LLtçteGGttu ÔtÕÕtÍ8eLt ytBtLtq, ÔtÕÕttntu ÔtrÕtGGtwÕt3 Bttuy3BtuLteLt
૬૮. બેશક તમામ લોકોની સરખામણીમાં ઈબ્રાહીમ (સાથે)નો વધુ સંબંધ તે લોકોને છે કે જેઓ તેમની પૈરવી કરી, આ નબી તથા તેઓ કે જેઓ ઇમાન લાવ્યા અને અલ્લાહ મોઅમેનીનનો સરપરસ્ત છે.
[50:53.00]
وَدَّتْ طَّآئِفَةٌ مِّنْ اَهْلِ الْكِتٰبِ لَوْ يُضِلُّوْنَكُمْؕ وَمَا يُضِلُّوْنَ اِلَّاۤ اَنْفُسَهُمْ وَمَا يَشْعُرُوْنَ﴿69﴾
૬૯.ÔtÆít3 ítt92yuVítwBt3 rBtLt3 yn3rÕtÕt3 fuíttçtu ÕtÔt3 GtturÍ2ÕÕtqLtfwBt3, ÔtBttGtturÍÕÕtqLt EÕÕtt yLVtuËnwBt3 ÔtBttGt~ytu2YLt
૬૯. કિતાબવાળાઓનો એક સમૂહ ચાહે છે કે તેઓ તમને ગુમરાહ કરે; પરંતુ તેઓ પોતાના સિવાય બીજા કોઈને ગુમરાહ કરતા નથી અને તેઓ સમજતા નથી.
[51:09.00]
يٰۤاَهْلَ الْكِتٰبِ لِمَ تَكْفُرُوْنَ بِاٰيٰتِ اللّٰهِ وَاَنْتُمْ تَشْهَدُوْنَ﴿70﴾
૭૦.Gtt9yn3ÕtÕt3 fuíttçtu ÕtuBt ítf3VtuhqLt çtu ytGttrítÕÕttnu ÔtyLítwBt3 ít~nŒqLt
૭૦. અય કિતાબવાળાઓ! અલ્લાહની આયતોનો શા માટે ઈન્કાર કરો છો જ્યારે કે તમે ખુદ ગવાહ છો.
[51:20.00]
يٰۤاَهْلَ الْكِتٰبِ لِمَ تَلْبِسُوْنَ الْحَقَّ بِالْبَاطِلِ وَتَكْتُمُوْنَ الْحَقَّ وَاَنْتُمْ تَعْلَمُوْنَ۠ ﴿71﴾
૭૧.Gtt9yn3ÕtÕt3 fuíttçtu ÕtuBt ítÕt3çtuËqLtÕt3 n1f14f1 rçtÕt3 çttítu2Õtu Ôtítf3íttuBtqLtÕt3 n1f14f1 ÔtyLítwBt3 íty14ÕtBtqLt
૭૧. અય કિતાબવાળાઓ! શા માટે હકને બાતિલ સાથે ભેળવી નાખો છો? (આ રીતે) જાણીજોઇને હક સંતાડો છો!
[51:34.00]
وَقَالَتْ طَّآئِفَةٌ مِّنْ اَهْلِ الْكِتٰبِ اٰمِنُوْا بِالَّذِىْۤ اُنْزِلَ عَلَى الَّذِيْنَ اٰمَنُوْا وَجْهَ النَّهَارِ وَاكْفُرُوْۤا اٰخِرَهٗ لَعَلَّهُمْ يَرْجِعُوْنَۚ ۖ﴿72﴾
૭૨.Ôtf1tÕt¥tt92yuVítwBt3 rBtLyn3rÕtÕt3 rfíttçtu ytBtuLtqrçtÕÕtÍe98 WLt3ÍuÕt y1ÕtÕÕtÍ8eLt ytBtLtq Ôts3nLLtnthu Ôtf3VtuY9 ytÏtu2hnq Õty1ÕÕtnwBt3 Gth3suW2Lt
૭૨. અને એહલે કિતાબના એક સમૂહે કહ્યું: દિવસના પ્રથમ ભાગમાં તેના પર ઇમાન લાવો કે જે ઇમાનવાળાઓ ઉપર નાઝિલ કરવામાં આવ્યું છે, અને દિવસના અંતિમ ભાગમાં તેનો ઇન્કાર કરો, કદાચને તેઓ (પોતાના દીનથી) ફરી જાય.
[51:56.00]
وَلَا تُؤْمِنُوْۤا اِلَّا لِمَنْ تَبِعَ دِيْنَكُمْؕ قُلْ اِنَّ الْهُدٰى هُدَى اللّٰهِۙ اَنْ يُّؤْتٰٓى اَحَدٌ مِّثْلَ مَاۤ اُوْتِيْتُمْ اَوْ يُحَآجُّوْكُمْ عِنْدَ رَبِّكُمْؕ قُلْ اِنَّ الْفَضْلَ بِيَدِ اللّٰهِۚ يُؤْتِيْهِ مَنْ يَّشَآءُؕ وَاللّٰهُ وَاسِعٌ عَلِيْمٌ ۚۙ﴿73﴾
૭૩.ÔtÕtt íttuy3BtuLtq9 EÕÕtt ÕtuBtLt3 ítçtuy1 ŒeLtfwBt3, fw1Õt3ELLtÕt3ntuŒt ntuŒÕÕttnu ykGGttuy3ítt9 yn1ŒwBt3 rBtM7Õt BttW9íteítwBt3 yÔt3Gttunt92òq0fwBt3 ELŒ hççtufwBt3, fw1Õt3 ELLtÕt3 VÍ14Õt çtuGtrŒÕÕttnu, Gtwy3ítenu BtkGGt~tt9ytu, ÔtÕÕttntu ÔttËuW2Lt3 y1ÕteBt
૭૩. (તેઓએ કહ્યું) જેઓ તમારા દીન અનુસાર ચાલ્યા છે તેમના સિવાય બીજા ઉપર ઇમાન લાવશો નહી. તું કહે કે “ખરેખર (ખરી) હિદાયત અલ્લાહની હિદાયત છે,” અને એ (પણ કહે છે “માનશો નહી કે) જે (ફઝીલત અને નબુવ્વત) તમને આપવામાં આવી છે તે બીજાને આપવામાં આવે અથવા (કલ્પના પણ ન કરો કે બીજાઓ) અલ્લાહની બારગાહમાં તમારી સાથે વાદવિવાદ કરે,” કહો કે બેશક ફઝલો કરમ અલ્લાહના હાથમાં છે. તે ચાહે તેને આપે છે, અને અલ્લાહ ઉદાર, જાણનાર છે.
[52:35.00]
يَّخْتَصُّ بِرَحْمَتِهٖ مَنْ يَّشَآءُؕ وَاللّٰهُ ذُو الْفَضْلِ الْعَظِيْمِ﴿74﴾
૭૪.GtÏ1ítM1Ëtu2 çtuhn14Btítune BtkGt0~tt9ytu, ÔtÕÕttntu Íw7Õt3VÍ14rÕtÕt3 y1Í6eBt
૭૪. તે જેને ચાહે છે તેને પોતાની રહેમત માટે મખ્સૂસ કરે છે; અને અલ્લાહ મહાન ફઝ્લવાળો છે.
[51:37.90]
وَمِنْ اَهْلِ الْكِتٰبِ مَنْ اِنْ تَاْمَنْهُ بِقِنْطَارٍ يُّؤَدِّهٖۤ اِلَيْكَۚ وَمِنْهُمْ مَّنْ اِنْ تَاْمَنْهُ بِدِيْنَارٍ لَّا يُؤَدِّهٖۤ اِلَيْكَ اِلَّا مَا دُمْتَ عَلَيْهِ قَآئِمًا ؕ ذٰ لِكَ بِاَنَّهُمْ قَالُوْا لَيْسَ عَلَيْنَا فِىْ الْاُمِّيّٖنَ سَبِيْلٌۚ وَيَقُوْلُوْنَ عَلَى اللّٰهِ الْكَذِبَ وَ هُمْ يَعْلَمُوْنَ﴿75﴾
૭૫.ÔtrBtLt3 yn3rÕtÕt3 fuíttçtu BtLt3 ELt3 íty3BtLt3ntu çturf2Lít1trhkGttu0yÆune9 yuÕtGt3f,s ÔtrBtLt3nwBt3 BtLELt3 íty3BtLntu çtuŒeLttrh ÕÕttGttuyÆune9 yuÕtGt3f EÕÕtt BttŒwBít y1ÕtGt3nu ft92yuBtLt3,ít Ít7Õtuf çtuyLLtnwBt3 ft1Õtq ÕtGt3Ë y1ÕtGt3Ltt rVÕt3WBBteGteLt ËçteÕtwLt3,s ÔtGtfq1ÕtwLt y1ÕtÕÕttrnÕt3 fÍu8çt ÔtnwBt3 Gty14ÕtBtqLt
[53:44.00]
بَلٰى مَنْ اَوْفٰى بِعَهْدِهٖ وَاتَّقٰى فَاِنَّ اللّٰهَ يُحِبُّ الْمُتَّقِيْنَ﴿76﴾
૭૬.çtÕttBtLt3 yÔt3Vt çtuy1n3Œune Ôt¥tf1t V ELLtÕÕttn Gtturn2çt0wÕt3 Btwíítf2eLt
૭૬. હા, જેઓ પોતાનો વાયદો પૂરો કરે તથા (ગુનાહથી) બચીને ચાલે, બેશક અલ્લાહ મુત્તકીઓને દોસ્ત રાખે છે.
[53:56.00]
اِنَّ الَّذِيْنَ يَشْتَرُوْنَ بِعَهْدِ اللّٰهِ وَاَيْمَانِهِمْ ثَمَنًا قَلِيْلًا اُولٰٓئِكَ لَا خَلَاقَ لَهُمْ فِى الْاٰخِرَةِ وَلَا يُكَلِّمُهُمُ اللّٰهُ وَلَا يَنْظُرُ اِلَيْهِمْ يَوْمَ الْقِيٰمَةِ وَلَا يُزَكِّيْهِمْ۪ وَلَهُمْ عَذَابٌ اَ لِيْمٌ﴿77﴾
૭૭.ELLtÕÕtÍ8eLt Gt~ítYLt çtuy1n3rŒÕÕttnu ÔtyGt3BttLtuneBt3 Ë7BtLtLt3 f1ÕteÕtLt3 ytuÕtt9yuf ÕttÏt1Õttf1 ÕtnwBt3 rVÕt3 ytÏtu2hítu ÔtÕtt GttufÕÕtuBttuntuBtwÕÕttntu ÔtÕttGtLt3Ít2uhtu yuÕtGt3rnBt3 GtÔt3BtÕt3 fu2GttBtítu ÔtÕttGttuÍf3fernBt3 ÔtÕtnwBt3 y1Ít7çtwLt3 yÕteBt
૭૭. બેશક જે લોકો અલ્લાહને (આપેલા) વાયદા તથા પોતાની સોગંદોને નજીવી કિંમતે વેચી નાખે છે તેઓ માટે આખેરત(ની નેઅમતો)માં કાંઈ હિસ્સો નથી, અને ન અલ્લાહ તેમની સાથે વાત કરશે, અને ન કયામતના દિવસે તેમની તરફ (રહેમતની) નજર કરશે, અને ન તેમને પાક કરશે, અને તેમના માટે દર્દનાક અઝાબ છે.
[54:27.00]
وَاِنَّ مِنْهُمْ لَفَرِيْقًا يَّلْوٗنَ اَلْسِنَتَهُمْ بِالْكِتٰبِ لِتَحْسَبُوْهُ مِنَ الْكِتٰبِ وَمَا هُوَ مِنَ الْكِتٰبِۚ وَيَقُوْلُوْنَ هُوَ مِنْ عِنْدِ اللّٰهِ وَمَا هُوَ مِنْ عِنْدِ اللّٰهِۚ وَيَقُوْلُوْنَ عَلَى اللّٰهِ الْكَذِبَ وَ هُمْ يَعْلَمُوْنَ﴿78﴾
૭૮.ÔtELLt rBtLnwBt3 ÕtVhefk2GGtÕt3ÔtqLt yÕËuLtítnwBt3 rçtÕt3fuíttçtu Õtuítn14Ëçtqntu BtuLtÕt3 fuíttçtu ÔtBttntuÔt BtuLtÕt3fuíttçtu, ÔtGtf1qÕtqLt ntuÔt rBtLE2ÂLŒÕÕttnu ÔtBttntuÔt rBtLE2ÂLŒÕÕttnu, ÔtGtfq1ÕtqLt y1ÕtÕÕttrnÕt3 fÍu8çt ÔtnwBt3 Gty14ÕtBtqLt
૭૮. અને બેશક તેઓ (એહલે કિતાબ)માંથી એક સમૂહ એવો છે કે, જે કિતાબને પોતાની જબાન થકી એવી રીતે પઢે છે (ઉચ્ચારે છે) કે તમે તેને કિતાબ (નો ભાગ) છે એમ માની લો, પણ તે કિતાબ (નો ભાગ) નથી, અને તેઓ એમ પણ કહે છે કે તે અલ્લાહ તરફથી છે. જો કે તે અલ્લાહ તરફથી છે જ નહિ, એમ (કહીને) તેઓ અલ્લાહ વિશે જાણી જોઈને જૂઠી નિસ્બત આપે છે.
[54:59.00]
مَا كَانَ لِبَشَرٍ اَنْ يُّؤْتِيَهُ اللّٰهُ الْكِتٰبَ وَالْحُكْمَ وَالنُّبُوَّةَ ثُمَّ يَقُوْلَ لِلنَّاسِ كُوْنُوْا عِبَادًا لِّىْ مِنْ دُوْنِ اللّٰهِ وَلٰكِنْ كُوْنُوْا رَبَّانِيّٖنَ بِمَا كُنْتُمْ تُعَلِّمُوْنَ الْكِتٰبَ وَبِمَا كُنْتُمْ تَدْرُسُوْنَۙ﴿79﴾
૭૯.BttftLt Õtuçt~trhLt3 ykGGttuy3ítuGt nwÕÕttnwÕt3 fuíttçt ÔtÕn1wf3Bt ÔtLLttuçtwÔt0ít Ë7wBt0 Gtfq1ÕtrÕtLLttËu fqLtq yu2çttŒÕÕte rBtLt3ŒqrLtÕÕttnu ÔtÕtt rfLt3 fqLtq hçtt0LteGGteLt çtuBtt fwLítwBt3 íttuy1ÕÕtuBtwLtÕt3 fuíttçt Ôt çtuBttfwLítwBt3 ítŒ3htuËqLt
૭૯. કોઇ પણ બશર (માણસ) માટે મુનાસીબ નથી કે ખુદા તેને કિતાબ અને હિકમત અતા કરે, અને તે લોકોને એમ કહેતો ફરે કે તમે અલ્લાહને મૂકી મારા બંદા બની જાઓ. બલ્કે (તેનો કલામ એ જ હોય છે) કે અલ્લાહવાળા બનો જેવી રીતે તમે કિતાબની તાલીમ હાંસિલ કરો છો અને તેને પઢો છો;
[55:33.00]
وَلَا يَاْمُرَكُمْ اَنْ تَتَّخِذُوا الْمَلٰٓئِكَةَ وَالنَّبِيّٖنَ اَرْبَابًاؕ اَيَاْمُرُكُمْ بِالْكُفْرِ بَعْدَ اِذْ اَنْتُمْ مُّسْلِمُوْنَ۠ ﴿80﴾
૮૦.ÔtÕtt Gty3BttuhfwBt3 yLít¥tÏtu2Íw7Õt3 BtÕtt9yufít ÔtLt3 LtçteGGteLt yh3çttçtt, yGty3BttuhtufwBt3 rçtÕt3fwV3hu çty14Œ EÍ74yLítwBt3 BtwMÕtuBtqLt
૮૦. અને તે તમને એવો પણ હુકમ ન આપે કે તમે ફરિશ્તા તથા પયગંબરોને માઅબૂદ તરીકે માનો; શું તે તમને મુસલમાન બની ચૂકયા પછી કુફ્ર ઇખ્તીયાર કરવાનો હુકમ આપશે?
[55:52.00]
وَاِذْ اَخَذَ اللّٰهُ مِيْثَاقَ النَّبِيّٖنَ لَمَاۤ اٰتَيْتُكُمْ مِّنْ كِتٰبٍ وَّحِكْمَةٍ ثُمَّ جَآءَكُمْ رَسُوْلٌ مُّصَدِّقٌ لِّمَا مَعَكُمْ لَتُؤْمِنُنَّ بِهٖ وَلَتَنْصُرُنَّهٗؕ قَالَ ءَاَقْرَرْتُمْ وَاَخَذْتُمْ عَلٰى ذٰ لِكُمْ اِصْرِىْؕ قَالُوْۤا اَقْرَرْنَاؕ قَالَ فَاشْهَدُوْا وَاَنَا مَعَكُمْ مِّنَ الشّٰهِدِيْنَ﴿81﴾
૮૧.ÔtEÍ74 yÏt1Í7ÕÕttntu BteËt7f1Lt3 LtçteGGteLt ÕtBtt9 ytítGt3íttufwBt3 rBtLfuíttçtekÔt3 Ôtrn2f3BtrítLt3 Ëw7Bt0ò9yfwBt3 hËqÕtwBt3 BttuË1Æuf1wÕt3 ÕtuBtt Bty1fwBt3 Õtíttuy3BtuLtwLLt çturn ÔtÕtítLËtuÁLLtnq,ít f1tÕt y yf14hh3ítwBt3 ÔtyÏt1Í74ítwBt3 y1Õtt Ít7ÕtufwBt3 EM1he, ft1Õtq9 yf14hh3Ltt, f1tÕt V~nŒq ÔtyLtt Bty1fwBt3 BtuLt~t0tnuŒeLt
૮૧. અને જ્યારે અલ્લાહે પયગંબરો પાસેથી વચન લીધું : જ્યારે તમને કિતાબ અને હિકમત આપુ ત્યારબાદ એક રસૂલ તમારી પાસે આવે અને જે કાંઇ તમારી પાસે છે તેનું સમર્થન કરે તો તમે જરૂર જરૂર તેના પર ઇમાન લાવજો, અને તેની મદદ કરજો. (પછી અલ્લાહે) ફરમાવ્યું: શું તમો આનો ઇકરાર કરો છો અને આ બાબતે પાકો વાયદો આપો છો? તેઓએ કહ્યું: અમો કબૂલ કરીએ છીએ. (અલ્લાહે) કહ્યું: હવે તમે ગવાહ રહેજો અને હું પણ તમારી સાથે ગવાહી આપનારાઓમાંથી છું.
[56:37.00]
فَمَنْ تَوَلّٰى بَعْدَ ذٰ لِكَ فَاُولٰٓئِكَ هُمُ الْفٰسِقُوْنَ﴿82﴾
૮૨.VBtLt3 ítÔtÕÕtt çty14Œ Ít7Õtuf VytuÕtt9yuf ntuBtwÕt3VtËuf1qLt
૮૨. જે (લોકો) આ (ઈકરાર) પછી પણ ફરી જશે, તેઓ જ ફાસિકો છે.
[56:48.00]
اَفَغَيْرَ دِيْنِ اللّٰهِ يَبْغُوْنَ وَلَهٗۤ اَسْلَمَ مَنْ فِى السَّمٰوٰتِ وَالْاَرْضِ طَوْعًا وَّكَرْهًا وَّاِلَيْهِ يُرْجَعُوْنَ﴿83﴾
૮૩.yVøt1Gt3h ŒerLtÕÕttnu Gtçøtq1Lt ÔtÕtnq9 yMÕtBt BtLt3rVË0BttÔttítu ÔtÕyh3Íu2 ít1Ôt3yk2Ôt3 Ôtfh3nkÔt3 ÔtyuÕtGt3nu Gtwh3sW2Lt
૮૩. શું તેઓ અલ્લાહના દીન સિવાય અન્ય કોઈ દીન ચાહે છે? જ્યારે કે આકાશો અને ઝમીનમાં જે કાંઈ છે તે રાજીખુશીથી અથવા જબરદસ્તીથી તેને તાબે છે* તથા તેની જ તરફ તેઓને પાછા ફેરવવામાં આવશે.
[57:10.00]
قُلْ اٰمَنَّا بِاللّٰهِ وَمَاۤ اُنْزِلَ عَلَيْنَا وَمَاۤ اُنْزِلَ عَلٰٓى اِبْرٰهِيْمَ وَ اِسْمٰعِيْلَ وَاِسْحٰقَ وَيَعْقُوْبَ وَالْاَسْبَاطِ وَمَاۤ اُوْتِىَ مُوْسٰى وَ عِيْسٰى وَالنَّبِيُّوْنَ مِنْ رَّبِّهِمْ۪ لَا نُفَرِّقُ بَيْنَ اَحَدٍ مِّنْهُمْؗ وَنَحْنُ لَهٗ مُسْلِمُوْنَ﴿84﴾
૮૪.fw1Õt3 ytBtLLtt rçtÕÕttnu ÔtBtt9WLt3ÍuÕt y1ÕtGt3Ltt ÔtBtt9WLÍuÕt y1Õtt EçtútneBt Ôt EMBttE2Õt Ôt EMn1tf1 Ôt Gty3fq1çt ÔtÕyMçttítu2 ÔtBtt9WítuGt BtqËt Ôt E2Ët ÔtLLtçteGtq0Lt rBth3hççturnBt, ÕttLttuVh3huftu2 çtGt3Lt yn1rŒBt3 rBtLnwBt3, ÔtLtn14LttuÕtnq BtwMÕtuBtqLt
૮૪. (અય પયગંબર) કહે કે અમે અલ્લાહ પર ઈમાન લાવ્યા છીએ, અને અમારા પર જે નાઝિલ કરવામાં આવ્યું છે તેના ઉપર પણ, તથા તેના ઉપર કે જે ઈબ્રાહીમ તથા ઈસ્માઈલ તથા ઈસ્હાક તથા યાકૂબ તથા યાકૂબની આલ પર નાઝિલ કરવામાં આવ્યું, તથા તેના ઉપર કે જે મૂસા તથા ઈસા અને (અન્ય) પયગંબરોને તેમના પરવરદિગાર તરફથી આપવામાં આવ્યું છે; અને અમે તેઓ દરમ્યાન કાંઈ ભેદભાવ રાખતા નથી, અને અમે અલ્લાહના જ ઇતાઅત ગુઝાર બંદા છીએ.
[57:58.00]
وَمَنْ يَّبْتَغِ غَيْرَ الْاِسْلَامِ دِيْنًا فَلَنْ يُّقْبَلَ مِنْهُ ۚ وَهُوَ فِى الْاٰخِرَةِ مِنَ الْخٰسِرِيْنَ﴿85﴾
૮૫.ÔtBtkGt3Gtçt3ítøtu2 øt1Gt3hÕt3 EMÕttBtu ŒeLtLt3 VÕtkGt0qf14çtÕt rBtLntu, ÔtntuÔt rVÕt3 ytÏtu2hítu BtuLtÕt3 Ït1tËuheLt
૮૫. અને જે કોઈ ઈસ્લામ સિવાય બીજા કોઈ દીનની પૈરવી કરે, તેનાથી તે (દીન) હરગિઝ કબૂલ કરવામાં આવશે નહિ, અને તે કયામતના દિવસે નુકસાન ઉઠાવનારાઓમાં હશે.
[58:13.00]
كَيْفَ يَهْدِى اللّٰهُ قَوْمًا كَفَرُوْا بَعْدَ اِيْمَانِهِمْ وَشَهِدُوْۤا اَنَّ الرَّسُوْلَ حَقٌّ وَّجَآءَهُمُ الْبَيِّنٰتُؕ وَاللّٰهُ لَا يَهْدِى الْقَوْمَ الظّٰلِمِيْنَ﴿86﴾
૮૬.fGt3V Gtn3rŒÕÕttntu f1Ôt3BtLt3 fVY çty14Œ EBttLturnBt3 Ôt~tnuŒq9 yLLth3hËqÕt n1f14f1Ôt0ò9yntuBtwÕt3 çtGGtuLttíttu, ÔtÕÕttntu ÕttGtn3rŒÕt3 f1ÔtBtÍ06tÕtuBteLt
૮૬. અલ્લાહ એવા લોકોને હિદાયત કેવી રીતે કરે કે જેઓ ઈમાન લાવ્યા પછી ફરી નાસ્તિક થઈ ગયા? અને તેઓ ગવાહી પણ આપી ચૂકયા હતા કે રસૂલ બરહક છે તથા તેમની પાસે પ્રત્યક્ષ ખૂલ્લી નિશાનીઓ પણ આવી ચૂકી હતી; અને અલ્લાહ ઝાલિમ લોકોની હિદાયત કરતો નથી.
[58:36.00]
اُولٰٓئِكَ جَزَآؤُهُمْ اَنَّ عَلَيْهِمْ لَعْنَةَ اللّٰهِ وَالْمَلٰٓئِكَةِ وَالنَّاسِ اَجْمَعِيْنَۙ﴿87﴾
૮૭.WÕtt9yuf sÍt9ytunwBt3 yLLt y1ÕtGt3rnBt3 Õty14LtítÕÕttnu ÔtÕBtÕtt9yufítu ÔtLLttËu ys3BtE2Lt
૮૭. તેમનો બદલો એ જ (અઝાબ) છે કે તેમના પર અલ્લાહની તથા તમામ ફરિશ્તાઓની અને તમામ ઇન્સાનોની લાનત છે;
[58:58.00]
خٰلِدِيْنَ فِيْهَا ۚ لَا يُخَفَّفُ عَنْهُمُ الْعَذَابُ وَلَا هُمْ يُنْظَرُوْنَۙ﴿88﴾
૮૮.Ït1tÕtuŒeLt Vent, ÕttGttuÏt1V0Vtu y1LntuBtwÕt3 y1Ít7çttu ÔtÕttnwBt3 GtwLÍ5YLt
૮૮. તેઓ હંમેશાં એ (લાનત)માં જ રહેશે; ન તેમનો અઝાબ હળવો કરવામાં આવશે અને ન તેમને મોહલત આપવામાં આવશે;
[59:14.00]
اِلَّا الَّذِيْنَ تَابُوْا مِنْۢ بَعْدِ ذٰ لِكَ وَاَصْلَحُوْا فَاِنَّ اللّٰهَ غَفُوْرٌ رَّحِيْمٌ﴿89﴾
૮૯.EÕÕtÕÕtÍe8Lt íttçtqrBtBt3çty14Œu Ít7Õtuf ÔtyM1Õtnq1 VELLtÕÕttn øt1VqÁhon2eBt
૮૯. સિવાય તેના કે જે તે પછી તૌબા કરે અને પોતાની ઇસ્લાહ કરે. બેશક અલ્લાહ ગફુરૂર રહીમ છે.
[59:28.00]
اِنَّ الَّذِيْنَ كَفَرُوْا بَعْدَ اِيْمَانِهِمْ ثُمَّ ازْدَادُوْا كُفْرًا لَّنْ تُقْبَلَ تَوْبَتُهُمْۚ وَاُولٰٓئِكَ هُمُ الضَّآ لُّوْنَ﴿90﴾
૯૦.ELLtÕÕtÍ8eLt fVY çty1Œ EBttLturnBt3 Ëw7Bt0Í3ŒtŒq fwV3hÕt ÕtLt3 ítwf14çtÕt ítÔt3çtíttunwBt3, ÔtWÕtt9yuf ntuBtwÍ14Ít9ÕÕtqLt
૯૦. બેશક જે લોકો ઈમાન લાવ્યા પછી કુફ્ર ઇખ્તેયાર કર્યુ, પછી (પોતાના) કુફ્રમાં વધારો કર્યો, તેમની તૌબા હરગિઝ કબૂલ કરવામાં આવશે નહિ, અને તેઓ ગુમરાહ છે.
[59:57.00]
اِنَّ الَّذِيْنَ كَفَرُوْا وَمَاتُوْا وَهُمْ كُفَّارٌ فَلَنْ يُّقْبَلَ مِنْ اَحَدِهِمْ مِّلْءُ الْاَرْضِ ذَهَبًا وَّلَوِ افْتَدٰى بِهٖ ؕ اُولٰٓئِكَ لَهُمْ عَذَابٌ اَلِيْمٌۙ وَّمَا لَهُمْ مِّنْ نّٰصِرِيْنَ۠ ﴿91﴾
૯૧.ELLtÕÕtÍ8eLt fVY9 ÔtBttítq ÔtnwBt3 fwV0tÁLt3 VÕtkGt0qf14çtÕt rBtLt3yn1ŒurnBt3 rBtÕt3WÕt3 yh3Íu2 Í7nçtkÔt3 ÔtÕtrÔtV3ítŒt çtune, WÕtt9yuf ÕtnwBt3 y1Ít7çtwLt3 yÕteBtqkÔt0BttÕtnwBt3 rBtLLttËu2heLt
૯૧. બેશક જે લોકોએ કુફ્ર ઇખ્તેયાર કર્યુ અને કુફ્રની હાલતમાં મરી ગયા, તેઓમાંથી અગર કોઈ એટલું સોનું આપવા ચાહે કે જેનાથી આખી દુનિયા ભરાઈ જાય તો પણ તેનો એ ફિદયો (મુક્તિદંડ) કબૂલ કરવામાં આવશે નહિ; એ તેઓ માટે દર્દનાક અઝાબ છે અને તેમનો કોઈ મદદગાર નહિ હોય.
[60:23.50]
સિપારો ૩ પૂરો