૦૯. સૂરાએ તૌબા

[00:00.00]

 

 

 

التوبة
અત તોબા
આ સૂરો મદીના માં નાઝીલ થયો છે
સુરા-૯ | આયત-૧૨૯

[00:00.02]

بَرَآءَةٌ مِّنَ اللّٰهِ وَرَسُوْلِهٖۤ اِلَى الَّذِيْنَ عَاهَدتُّمْ مِّنَ الْمُشْرِكِيْنَ ؕ‏﴿1﴾‏

૧.çtht9yítwBt3 BtuLtÕÕttnu ÔthËqÕtune9 yuÕtÕÕtÍ8eLt y1tnít0wBt3 BtuLtÕt3 Btw~hufeLt

૧.જે મુશરિકો સાથે તમે (સુલેહ)નો કરાર કર્યો હતો તેનાથી અલ્લાહ અને તેનો રસૂલ બેઝારીનુ એલાન કરે છે.

 

[00:15.00]

فَسِيْحُوْا فِى الْاَرْضِ اَرْبَعَةَ اَشْهُرٍ وَّاعْلَمُوْۤا اَنَّكُمْ غَيْرُ مُعْجِزِى اللّٰهِ‌ۙ وَاَنَّ اللّٰهَ مُخْزِى الْكٰفِرِيْنَ‏﴿2﴾‏

૨.VËen1q rVÕt3yh3Íu2 yh3çty1ít y~ntu®hÔt3 Ôty14ÕtBtq9 yLLtfwBt3 ø1tGt3htu Bttuy14surÍÕÕttnu ÔtyLLtÕÕttn BtwÂÏ2ÍÕt3 ftVuheLt

૨.માટે ચારે મહિના (દરમિયાન) ઝમીનમાં હરો ફરો અને સમજી લો કે તમે અલ્લાહને લાચાર કરી શકશો નહી (મતલબ કે તેનાથી બચી નહી શકો) અને અલ્લાહ નાસ્તિકોને ઝલીલ કરનારો છે.

 

[00:35.00]

وَاَذَانٌ مِّنَ اللّٰهِ وَرَسُوْلِهٖۤ اِلَى النَّاسِ يَوْمَ الْحَجِّ الْاَكْبَرِ اَنَّ اللّٰهَ بَرِىْۤءٌ مِّنَ الْمُشْرِكِيْنَ ۬ ۙ  وَ رَسُوْلُهٗ‌ ؕ فَاِنْ تُبْتُمْ فَهُوَ خَيْرٌ لَّكُمْ ‌ۚ وَاِنْ تَوَلَّيْتُمْ فَاعْلَمُوْۤا اَنَّكُمْ غَيْرُ مُعْجِزِى اللّٰهِ‌ ؕ وَبَشِّرِ الَّذِيْنَ كَفَرُوْا بِعَذَابٍ ا لِيْمٍۙ‏﴿3﴾‏

૩.ÔtyÍt7LtwBt3 BtuLtÕÕttnu ÔthËqÕtune9 yuÕtLLttËu GtÔt3BtÕt3 n1s3rsÕt3 yf3çthu yLLtÕÕttn çthe9WBt3 BtuLtÕt3 Btw~t3hufeLt ÔthËqÕttunq, VELt3 ítwçítwBt3 VntuÔt Ï1tGt3ÁÕt3 ÕtfwBt3, ÔtELt3 ítÔtÕÕtGt3ítwBt3 Vy14ÕtBtq9 yLLtfwBt3 ø1tGt3htu Bttuy14surÍÕÕttnu, Ôt çt~~turhÕt3ÕtÍ8eLt fVY çtuy1Ít7rçtLt3 yÕteBt

૩.અને અલ્લાહ તથા તેના રસૂલ તરફથી હજ્જે અકબરના દિવસે લોકો માટે એલાન છે* કે અલ્લાહ અને તેના રસૂલ મુશરિકોથી બેઝાર છે; પછી અગર તમે તૌબા કરી લો તો તમારા માટે બેહતર છે, અને અગર (આ હુકમથી) મોઢું ફેરવી લેશો તો સમજી લો કે તમે અલ્લાહને લાચાર કરી શકનારા નથી; અને તું નાસ્તિકોને દર્દનાક અઝાબની ખુશખબર આપી દે:

 

[01:22.00]

اِلَّا الَّذِيْنَ عَاهَدتُّمْ مِّنَ الْمُشْرِكِيْنَ ثُمَّ لَمْ يَنْقُصُوْكُمْ شَيْئًا وَّلَمْ يُظَاهِرُوْا عَلَيْكُمْ اَحَدًا فَاَتِمُّوْۤا اِلَيْهِمْ عَهْدَهُمْ اِلٰى مُدَّتِهِمْ‌ؕ اِنَّ اللّٰهَ يُحِبُّ الْمُتَّقِيْنَ‏﴿4﴾‏

૪.EÕt3ÕtÕÕtÍ8eLt y1tnít0wBt3 BtuLtÕBtw~t3hufeLt Ë7wBt0 ÕtBt3 GtLt3 ftu2Ë1qfwBt3 ~tGt3ykÔt3 ÔtÕtBt3 GttuÍt5nuY y1ÕtGt3fwBt3 yn1ŒLt3 VyrítBBtq9 yuÕtGt3rnBt3 y1n3ŒnwBt3 yuÕttBtwŒ0íturnBt3, ELLtÕÕttn Gtturn1ççtwÕt3 Btwíítf2eLt

૪.સિવાય તે મુશરિકો કે જેમની સાથે તમે કરાર કર્યા હતા; પછી તેમણે તમારી સાથે (કરેલ કરારમાં) કાંઇ કમી કરી નથી; તેમજ તમારી ખિલાફ કોઇને મદદ પણ આપી નથી તો પછી તેમનો કરાર તેની મુદ્દત સુધી પૂરો કરો; બેશક અલ્લાહ પરહેઝગારોને દોસ્ત રાખે છે.

 

[01:49.00]

فَاِذَا انْسَلَخَ الْاَشْهُرُ الْحُرُمُ فَاقْتُلُوا الْمُشْرِكِيْنَ حَيْثُ وَجَدْتُّمُوْهُمْ وَخُذُوْهُمْ وَاحْصُرُوْهُمْ وَاقْعُدُوْا لَهُمْ كُلَّ مَرْصَدٍ‌ ۚ فَاِنْ تَابُوْا وَاَقَامُوا الصَّلٰوةَ وَ اٰتَوُا الزَّكٰوةَ فَخَلُّوْا سَبِيْلَهُمْ‌ ؕ اِنَّ اللّٰهَ غَفُوْرٌ رَّحِيْمٌ‏﴿5﴾‏

૫.VyuÍ7Lt3 ËÕtÏ1tÕt3 y~t3ntuÁÕt3 nt2uhtuBttu Vf14íttuÕtwÕt3 Btw~t3hufeLt n1Gt3Ëtu Ôtsíttu0BtqnwBt3 ÔtÏttu2Íq7nwBt3 Ôtn14Ët2uYnwBt3 Ôtf14ytu2Œq ÕtnwBt3 fwÕÕt Bth3Ë1rŒLt3, VELt3íttçtq Ôtyf1tBtwM1Ë1Õttít ÔtytítÔtwÍ0ftít VÏt1ÕÕtw ËçteÕtnwBt3, ELLtÕÕttn ø1tVwÁh3 hn2eBt

૫.પછી જ્યારે હુરમતવાળા (મજકુર ચાર) મહિના પૂરા થઇ જાય ત્યારે મુશરિકો જ્યાં પણ મળી આવે ત્યાં તેમને કત્લ કરી નાખજો, અને તેમને પકડી કૈદ કરી લેજો, અને તેમને ઘેરી લેજો, અને દરેક સંતાઇ રહેવાની જગ્યાએ તેમની તાકમાં રહેજો; પછી જો તેઓ તૌબા કરે અને નમાઝ કાયમ કરે તથા ઝકાત આપે તો તેમને છોડી દેજો; કારણકે અલ્લાહ ગફુરૂર રહીમ છે.

 

[02:24.00]

وَاِنْ اَحَدٌ مِّنَ الْمُشْرِكِيْنَ اسْتَجَارَكَ فَاَجِرْهُ حَتّٰى يَسْمَعَ كَلَامَ اللّٰهِ ثُمَّ اَبْلِغْهُ مَاْمَنَهٗ‌ ؕ ذٰلِكَ بِاَنَّهُمْ قَوْمٌ لَّا يَعْلَمُوْنَ۠ ‏﴿6﴾‏

૬.ÔtELt3 yn1ŒwBt3 BtuLtÕt3 Btw~t3hufeLtË3ítòhf VySh3ntu n1íítt GtË3Bty1 fÕttBtÕÕttnu Ëw7BBt yÂçÕtø1ntu Bty3BtLtnq, Ít7Õtuf çtuyLLtnwBt3 f1Ôt3BtwÕt3 ÕttGty14ÕtBtqLt

૬.અને મુશરિકોમાંથી અગર કોઇ તારી પનાહ માંગે તો તેને પનાહ આપ જેથી તે અલ્લાહનો કલામ સાંભળે, પછી તેને તેની સલામતીની જગ્યાએ પહોંચાડી દો; આ એ માટે કે તેઓ એવા લોકો છે કે જેઓ જાણતા નથી.

 

[02:44.00]

كَيْفَ يَكُوْنُ لِلْمُشْرِكِيْنَ عَهْدٌ عِنْدَ اللّٰهِ وَعِنْدَ رَسُوْلِهٖۤ اِلَّا الَّذِيْنَ عَاهَدتُّمْ عِنْدَ الْمَسْجِدِ الْحَرَامِ‌ ۚ فَمَا اسْتَقَامُوْا لَكُمْ فَاسْتَقِيْمُوْا لَهُمْ‌ ؕ اِنَّ اللّٰهَ يُحِبُّ الْمُتَّقِيْنَ‏﴿7﴾‏

૭.fGt3V GtfqLttu rÕtÕt3Btw~hufeLt y1n3ŒwLt3 E2LŒÕÕttnu ÔtE2LŒ hËqÕtune9 EÕÕtÕÕtÍ8eLt y1tnít0wBt3 E2LŒÕt3 BtMsurŒÕt3 n1htBtu VBtMítf1tBtq ÕtfwBt3 VË3ítf2eBtq ÕtnwBt3, ELLtÕÕttn Gtturn1ççtwÕt3 Btwíítf2eLt

૭.અલ્લાહ અને તેના રસૂલના શિરે મુશરિકોનો કોઇ અહદો પયમાન (વાયદો) કેવી રીતે (બાકી) હોય શકે? સિવાય કે જેમની સાથે તમોએ મસ્જિદુલ હરામ પાસે કરાર કર્યો જેથી જ્યાં સુધી તેઓ તમારી સાથે તેના (કરાર) પર કાયમ રહે ત્યાં સુધી તમે પણ તેમની સાથે તેના (કરાર) પર કાયમ રહો; બેશક અલ્લાહ પરહેઝગારોને દોસ્ત રાખે છે.

 

[03:19.00]

كَيْفَ وَاِنْ يَّظْهَرُوْا عَلَيْكُمْ لَا يَرْقُبُوْا فِيْكُمْ اِلًّا وَّلَا ذِمَّةً‌ ؕ يُرْضُوْنَكُمْ بِاَفْوَاهِهِمْ وَتَاْبٰى قُلُوْبُهُمْ‌ۚ وَاَكْثَرُهُمْ فٰسِقُوْنَ‌ۚ‏﴿8﴾‏

૮.fGt3V Ôt EkGGtÍ54nY y1ÕtGt3fwBt3 ÕttGth3ftu2çtq VefwBt3 EÕÕtÔtk4 ÔtÕtt rÍ7BBtítLt3, Gtwh3Íq1 LtfwBt3 çtuyV3ÔttnurnBt3 Ôt íty3çtt ftu2ÕtqçttunwBt3, Ôtyf3Ë7htunwBt3 VtËuf1qLt

૮.તે કેવી રીતે (તેઓના કરાર પર બાકી હોય શકે) જો તેઓ તમારા પર કાબૂ મેળવી લેશે તો ન તેઓ તમારા સંબંધમાં સગપણનો વિચાર કરશે ન કોલ કરારનો; તેઓ (માત્ર) મોંઢા (ઝબાન)થી તમને રાઝી કરે છે, પરંતુ તેમના દિલો ઇન્કાર કરે છે, અને તેઓમાંના ઘણાખરા ફાસીકો છે.

 

[03:38.00]

اِشْتَرَوْا بِاٰيٰتِ اللّٰهِ ثَمَنًا قَلِيْلًا فَصَدُّوْا عَنْ سَبِيْلِهٖ‌ ؕ اِنَّهُمْ سَآءَ مَا كَانُوْا يَعْمَلُوْنَ‏﴿9﴾‏

૯.E~íthÔt3 çtuytGttrítÕÕttnu Ë7BtLtLt3 f1ÕteÕtLt3 VË1Œq0 y1Lt3 ËçteÕtune, ELLtnwBt3 Ët9y BttftLtq Gty14BtÕtqLt

૯.તેમણે અલ્લાહની આયતોને નજીવી કિંમતે વેચી નાખી છે જેથી તેઓ અલ્લાહની રાહથી અટકાવે; બેશક જે તેઓ કરી રહ્યા છે તે ઘણું જ ખરાબ છે.

 

[04:00.00]

لَا يَرْقُبُوْنَ فِیْ مُؤْمِنٍ اِلًّا وَّلَا ذِمَّةً‌ ؕ وَاُولٰۤئِكَ هُمُ الْمُعْتَدُوْنَ‏﴿10﴾‏

૧૦.ÕttGth3ftu2çtqLt Ve Bttuy3BturLtLt3 EÕÕtÔt3 ÔtÕttrÍ7BBtítLt3, ÔtytuÕtt9yuf ntuBtwÕt3 Bttuy14ítŒqLt

૧૦.તેઓ મોઅમીનના વિશે કોઇ સગપણ અને કરારની જવાબદારીનું ઘ્યાન રાખતા નથી; અને તેઓજ હદ બહાર જનારાઓ છે.

 

[04:17.90]

فَاِنْ تَابُوْا وَاَقَامُوا الصَّلٰوةَ وَاٰتَوُا الزَّكٰوةَ فَاِخْوَانُكُمْ فِى الدِّيْنِ‌ؕ وَنُفَصِّلُ الْاٰيٰتِ لِقَوْمٍ يَّعْلَمُوْنَ‏﴿11﴾‏

૧૧.VELíttçtq Ôtyf1tBtwM1Ë1Õttít ÔtytítÔtwÍ3Íftít VEÏ1ÔttLttufwBt3 rVŒe0Ltu, ÔtLttuVM1Ëu2ÕtwÕt3 ytGttítu Õtuf1Ôt3®BtGt3 Gty14ÕtBtqLt

૧૧.પછી અગર તેઓ તૌબા કરી લે તથા નમાઝ કાયમ કરે તથા ઝકાત આપે તો તેઓ દીનમાં તમારા ભાઇઓ (દીની ભાઇઓ) છે; અને તે લોકો માટે કે જેઓ ઇલ્મ (અક્કલ) ધરાવે છે અમે તેમના માટે આયતોને વાઝેહ કરીએ છીએ.

 

[04:39.00]

وَاِنْ نَّكَثُوْۤا اَيْمَانَهُمْ مِّنْۢ بَعْدِ عَهْدِهِمْ وَطَعَنُوْا فِیْ دِيْنِكُمْ فَقَاتِلُوْۤا اَئِمَّةَ الْكُفْرِ‌ۙ اِنَّهُمْ لَاۤ اَيْمَانَ لَهُمْ لَعَلَّهُمْ يَنْتَهُوْنَ‏﴿12﴾‏

૧૨.ÔtELLtf9Ë7q yGt3BttLtnwBt3 rBtBçty14Œu y1n3ŒurnBt3 Ôtít1y1Ltq VeŒeLtufwBt3 Vf1títuÕt9q yEBBtítÕt3 fwV3hu ELLtnwBt3 Õtt9yGt3BttLt ÕtnwBt3 Õty1ÕÕtnwBt3 GtLítnqLt

૧૨.અને અગર તેઓ કરાર કર્યા બાદ પોતાની કસમોને તોડે અને તમારા દીન સંબંધમાં મેણાં મારે તો તમે નાસ્તિકોના સરદારો સાથે લડો. બેશક તેમની કસમ કાંઇપણ (કિંમત ધરાવતી) નથી. કદાચને તેઓ અટકી જાય;

 

[05:11.00]

اَلَا تُقَاتِلُوْنَ قَوْمًا نَّكَثُوْۤا اَيْمَانَهُمْ وَهَمُّوْا بِاِخْرَاجِ الرَّسُوْلِ وَهُمْ بَدَءُوْكُمْ اَوَّلَ مَرَّةٍ‌ ؕ اَتَخْشَوْنَهُمْ‌ ۚ فَاللّٰهُ اَحَقُّ اَنْ تَخْشَوْهُ اِنْ كُنْتُمْ مُّؤْمِنِيْنَ‏﴿13﴾‏

૧૩.yÕtt íttuf1títuÕtqLt f1Ôt3BtLt3 LtfË98q yGt3BttLtnwBt3 ÔtnBBtq çtuEÏ1htrsh3 hËqÕtu ÔtnwBt3 çtŒQfwBt3 yÔÔtÕt Bth3hrítLt3, yítÏ1~tÔt3 LtnwBt3, VÕÕttntu yn1f14ft2u yLt3ítÏ1~tÔt3ntu ELfwLítwBt3 Bttuy3BtuLteLt

૧૩.શું તમે તે લોકોથી નહિ લડો કે જેમણે પોતાની કસમોને તોડી નાખી અને રસૂલને કાઢી મૂકવાનો ઇરાદો કર્યો અને તમારા પર હુમલો કરવાની પહેલ કરી? શું તમે તેમનાથી ડરો છો? પણ અગર તમે મોઅમીન હોવ તો અલ્લાહ તેનો વધુ હકદાર છે કે તમે તેનાથી ડરો.

 

[05:44.00]

قَاتِلُوْهُمْ يُعَذِّبْهُمُ اللّٰهُ بِاَيْدِيْكُمْ وَيُخْزِهِمْ وَيَنْصُرْكُمْ عَلَيْهِمْ وَيَشْفِ صُدُوْرَ قَوْمٍ مُّؤْمِنِيْنَۙ‏﴿14﴾‏

૧૪.f1títuÕtqnwBt3 Gttuy1Í74rÍ7çntuBtwÕÕttntu çtuyGt3ŒefwBt3 ÔtGtwÏ1ÍurnBt3 ÔtGtLËw1h3fwBt3 y1ÕtGt3rnBt3 ÔtGt~Vu Ëtu2Œqh f1Ôt3rBtBt Bttuy3BtuLteLt

૧૪.તેમની સાથે લડો; અલ્લાહ તમારા હાથે તેમને સજા આપશે તથા તેમને ઝલીલ કરશે, અને તેમની ખિલાફ તમારી મદદ કરશે અને મોઅમીનોના દિલોના દર્દને શફા આપશે.

 

[06:06.00]

وَيُذْهِبْ غَيْظَ قُلُوْبِهِمْ‌ ؕ وَ يَتُوْبُ اللّٰهُ عَلٰى مَنْ يَّشَآءُ ؕ وَاللّٰهُ عَلِيْمٌ حَكِيْمٌ‏﴿15﴾‏

૧૫.ÔtGtwÍ74rnçt3 ø1tGt3Í5 ftu2ÕtqçturnBt3, ÔtGtítqçtwÕÕttntu y1Õtt BtkGGt~tt9ytu, ÔtÕÕttntu y1ÕteBtwLt3 n1feBt

૧૫.અને તેમના દિલોના ગઝબને તે દૂર કરી દેશે અને અલ્લાહ ચાહે તેની તૌબાને કબૂલ કરે છે, અને અલ્લાહ જાણનાર હિકમતવાળો છે.

 

[06:22.90]

اَمْ حَسِبْتُمْ اَنْ تُتْرَكُوْا وَلَمَّا يَعْلَمِ اللّٰهُ الَّذِيْنَ جَاهَدُوْا مِنْكُمْ وَلَمْ يَتَّخِذُوْا مِنْ دُوْنِ اللّٰهِ وَلَا رَسُوْلِهٖ وَلَا الْمُؤْمِنِيْنَ وَلِيْجَةً‌ ؕ وَاللّٰهُ خَبِيْرٌۢ بِمَا تَعْمَلُوْنَ۠ ‏﴿16﴾‏

૧૬.yBt3n1rËçítwBt3 yLt3 ítwít3hfq ÔtÕtBt3 BttGty14ÕtrBtÕÕttnwÕt3 ÕtÍ8eLt ònŒq rBtLfwBt3 ÔtÕtBt3 GtíítÏtu2Íq7 rBtLŒqrLtÕÕttnu ÔtÕtt hËqÕtune ÔtÕtÕt3 Bttuy3BtuLteLt ÔtÕtesítLt3, ÔtÕÕttntu Ï1tçteÁBt çtuBttíty14BtÕtqLt

૧૬.શું તમોએ એવું ગુમાન કરી લીધું છે કે તમને (એમ જ) છોડી દેવામાં આવશે ? જ્યારે કે અલ્લાહે હજી સુધી (જાહેરી નિશાની વડે) એ જાણ્યું નથી કે તમારામાંથી કોણે જેહાદ કર્યો ? તથા અલ્લાહ તથા તેના રસૂલ તથા મોઅમીનો સિવાય બીજા કોઇને રાઝદાર નથી બનાવ્યા;* અને તમે જે કાંઇ કરો છો તેનાથી અલ્લાહ સારી રીતે વાકેફ છે.

 

[06:52.00]

مَا كَانَ لِلْمُشْرِكِيْنَ اَنْ يَّعْمُرُوْا مَسٰجِدَ اللّٰهِ شٰهِدِيْنَ عَلٰٓى اَنْفُسِهِمْ بِالكُفْرِ‌ؕ اُولٰۤئِكَ حَبِطَتْ اَعْمَالُهُمْ ۖۚ وَ فِى النَّارِ هُمْ خٰلِدُوْنَ‏﴿17﴾‏

૧૭.BttftLt rÕtÕBtw~hufeLt ykGGty14BttuY BtËtsuŒÕÕttnu ~ttnuŒeLt y1Õtt9 yLVtuËurnBt3 rçtÕfwV3hu, ytuÕtt9yuf n1çtuít1ít3 yy14BttÕttunwBt3, ÔtrVLLtthu nwBt3 Ït1tÕtuŒqLt

૧૭.મુશરિકોને હક નથી કે અલ્લાહની મસ્જિદોની આબાદ કરે જયારે કે પોતાના નાસ્તિકપણાની ગવાહી પણ પોતે આપતા હોય! તેઓના આમાલ નાબૂદ થયા, અને તેઓ હંમેશા આગમાં રહેનારા થશે.

 

[07:19.00]

اِنَّمَا يَعْمُرُ مَسٰجِدَ اللّٰهِ مَنْ اٰمَنَ بِاللّٰهِ وَالْيَوْمِ الْاٰخِرِ وَاَ قَامَ الصَّلٰوةَ وَاٰتَى الزَّكٰوةَ وَلَمْ يَخْشَ اِلَّا اللّٰهَ‌ فَعَسٰٓى اُولٰۤئِكَ اَنْ يَّكُوْنُوْا مِنَ الْمُهْتَدِيْنَ‏﴿18﴾‏

૧૮.ELLtBtt Gty14Bttuhtu BtËtsuŒÕÕttnu BtLt3 ytBtLt rçtÕÕttnu ÔtÕt3 GtÔt3rBtÕt3 ytÏt2uhu Ôtyf1tBtM1Ë1Õttít ÔtytítÍ3 Íftít ÔtÕtBt3 GtÏt14~t EÕÕtÕÕttn, Vy1Ët9 ytuÕtt9yuf ykGGtfqLtq BtuLtÕt3 Bttun3ítŒeLt

૧૮.અલ્લાહની મસ્જિદો તો માત્ર તેઓ જ આબાદ કરે કે જેઓ અલ્લાહ તથા કયામતના દિવસ પર ઇમાન રાખતા હોય તથા નમાઝ કાયમ રાખતા હોય તથા ઝકાત આપતા હોય અને અલ્લાહ સિવાય બીજા કોઇથી ડરતા ન હોય; ઉમ્મીદ છે કે તેઓ હિદાયત પામેલાઓમાંના થઇ જાય.

 

[07:51.00]

اَجَعَلْتُمْ سِقَايَةَ الْحَآجِّ وَعِمَارَةَ الْمَسْجِدِ الْحَرَامِ كَمَنْ اٰمَنَ بِاللّٰهِ وَالْيَوْمِ الْاٰخِرِ وَجَاهَدَ فِیْ سَبِيْلِ اللّٰهِ‌ ؕ لَا يَسْتَوٗنَ عِنْدَ اللّٰهِ ‌ؕ وَ اللّٰهُ لَا يَهْدِى الْقَوْمَ الظّٰلِمِيْنَ‌ۘ‏﴿19﴾‏

૧૯.ysy1ÕítwBt3 Ëuf1tGtítÕt3 nt9s3su Ôtyu2BtthítÕt3 BtMsurŒÕn1htBtu fBtLt3 ytBtLt rçtÕÕttnu ÔtÕt3GtÔt3rBtÕt3 ytÏtu2hu ÔtònŒ VeËçterÕtÕÕttnu, ÕttGtMítÔtqLt E2LŒÕÕttnu, ÔtÕÕttntu ÕttGtn3rŒÕt3 f1Ôt3Bt5Í0tÕtuBteLt

૧૯.શું તમોએ હાજીઓને પાણી પીવડાવવું તથા મસ્જિદુલ હરામને આબાદ કરવા (જેવા કાર્યો)ને તે શખ્સની (ખિદમત) બરોબર ગણી લીધાં છે કે જે અલ્લાહ તથા કયામત પર ઇમાન રાખતો હોય અને જે રાહે ખુદામાં જેહાદ કરતો હોય? તેઓ અલ્લાહની પાસે સમાન નથી; અને અલ્લાહ ઝાલિમ લોકોની હિદાયત કરતો નથી.

 

[08:30.00]

اَلَّذِيْنَ اٰمَنُوْا وَ هَاجَرُوْا وَجَاهَدُوْا فِیْ سَبِيْلِ اللّٰهِ بِاَمْوَالِهِمْ وَاَنْفُسِهِمْۙ اَعْظَمُ دَرَجَةً عِنْدَ اللّٰهِ‌ؕ وَاُولٰٓئِكَ هُمُ الْفَآئِزُوْنَ‏﴿20﴾‏

૨૦.yÕÕtÍ8eLt ytBtLtq ÔtntsY ÔtònŒq VeËçterÕtÕÕttnu çtuyBÔttÕturnBt3 Ôt yLVtuËurnBt3 yy14Í5Bttu ŒhsítLt3 E2LŒÕÕttnu, ÔtytuÕtt9yuf ntuBtwÕt3 Vt9yuÍqLt

૨૦.જે લોકો ઇમાન લાવ્યા તથા જેમણે હિજરત કરી તથા પોતાના માલ અને જાન સાથે રાહે ખુદામાં જેહાદ કર્યો, અલ્લાહની પાસે તેઓના બુલંદ દરજ્જાઓ છે; અને તેઓ કામ્યાબ છે.

 

[08:58.00]

يُبَشِّرُهُمْ رَبُّهُمْ بِرَحْمَةٍ مِّنْهُ وَرِضْوَانٍ وَّجَنّٰتٍ لَّهُمْ فِيْهَا نَعِيْمٌ مُّقِيْمٌ ۙ‏﴿21﴾‏

૨૧.Gttuçt~~tuhtunwBt3 hççttunwBt3 çtuhn14BtrítBt3 rBtLntu ÔtrhÍ14Ôtt®LtÔt3 ÔtsLLttrítÕt0nwBt3 Vent LtE2BtwBt3 Bttuf2eBt

૨૧.તેમનો પરવરદિગાર તેમને પોતાની રહેમત તથા ખુશનુદી અને એવી જન્નતોની ખુશ ખબર આપે છે કે જેમાં તેમના માટે હંમેશા બાકી રહેનારી નેઅમતો છે:

 

[09:20.90]

خٰلِدِيْنَ فِيْهَاۤ اَبَدًا‌ ؕ اِنَّ اللّٰهَ عِنْدَهٗۤ اَجْرٌ عَظِيْمٌ‏﴿22﴾‏

૨૨.Ït1tÕtuŒeLt Vent9 yçtŒLt3, ELLtÕÕttn E2LŒnq9 ys3ÁLt3 y1Í6eBt

૨૨.તેઓ તેમાં હંમેશા રહેશે કારણકે મહાન બદલો અલ્લાહ પાસે જ છે.

 

[09:37.00]

يٰۤا يُّهَا الَّذِيْنَ اٰمَنُوْا لَا تَتَّخِذُوْۤا اٰبَآءَكُمْ وَاِخْوَانَكُمْ اَوْلِيَآءَ اِنِ اسْتَحَبُّوا الْكُفْرَ عَلَى الْاِيْمَانِ‌ ؕ وَمَنْ يَّتَوَلَّهُمْ مِّنْكُمْ فَاُولٰۤئِكَ هُمُ الظّٰلِمُوْنَ‏﴿23﴾‏

૨૩.Gtt9 yGGttunÕÕtÍ8eLt ytBtLtq ÕttítíítÏtu2Í98q ytçtt9yfwBt3 ÔtEÏ14tÔttLtfwBt3 yÔt3ÕtuGtt9y yurLtË3 ítn1çtw0Õt3 fwV3h y1ÕtÕt3EBttLtu, ÔtBtkGGtítÔtÕÕtnwBt3 rBtLfwBt3 VytuÕtt9yuf ntuBtw7Í5 Ít5ÕtuBtqLt

૨૩.અય ઇમાનવાળાઓ! તમારા બાપદાદાઓે તથા ભાઇઓ અગર ઇમાનના મુકાબલામાં કુફ્રને પસંદ કરતા હોય તો તેમને તમારા વલી (આધાર) બનાવો નહિ, અને તમારામાંથી જે કોઇ તેમને વલી (આધાર) બનાવશે, તેઓ ઝાલિમો છે.

 

[10:11.00]

قُلْ اِنْ كَانَ اٰبَآؤُكُمْ وَاَبْنَآؤُكُمْ وَاِخْوَانُكُمْ وَاَزْوَاجُكُمْ وَعَشِيْرَتُكُمْ وَ اَمْوَالُ ۟اقْتَرَفْتُمُوْهَا وَتِجَارَةٌ تَخْشَوْنَ كَسَادَهَا وَ مَسٰكِنُ تَرْضَوْنَهَاۤ اَحَبَّ اِلَيْكُمْ مِّنَ اللّٰهِ وَرَسُوْلِهٖ وَ جِهَادٍ فِیْ سَبِيْلِهٖ فَتَرَ بَّصُوْا حَتّٰى يَاْتِىَ اللّٰهُ بِاَمْرِهٖ‌ ؕ وَاللّٰهُ لَا يَهْدِى الْقَوْمَ الْفٰسِقِيْنَ۠ ‏﴿24﴾‏

૨૪.f1wÕt3 ELftLt ytçtt9ytufwBt3 Ôt yçLtt9ytufwBt3 Ôt E2ÏÔttLttufwBt3 Ôt yÍ3ÔttòufwBt3 Ôty1~tehíttufwBt3 ÔtyBÔttÕttu rLtf14íthV3íttuBtqnt Ôt ítuòhítwLt3 ítÏ1~tÔt3Lt fËtŒnt ÔtBtËtfuLttu íth3Í1Ôt3Ltnt9 yn1ççt yuÕtGt3fwBt3 BtuLtÕÕttnu ÔthËqÕtune ÔtsuntrŒLt3 VeËçteÕtune VíthççtËq1 n1íítt Gty3ítuGtÕÕttntu çtuyBhune, ÔtÕÕttntu ÕttGtn3rŒÕt3 f1Ôt3BtÕt3 VtËuf2eLt

૨૪.તું કહે કે અગર તમારા બાપદાદા તથા તમારી ઔલાદ તથા તમારા ભાઇઓ તથા તમારી ઔરતો તથા તમારા કુટુંબીઓ તથા તમારી માલો દોલત કે જે તમોએ મેળવી છે, તથા વેપાર કે જેમાં નુકસાનથી તમે ડરો છો તથા મકાનો કે જેનાથી તમે રાજી છો (તે સર્વે) અલ્લાહ અને તેના રસૂલ તથા અલ્લાહની રાહમાં જેહાદ કરવા કરતાં તમને વધુ વહાલાં હોય તો અલ્લાહ પોતાનો હુકમ લઇ આવે ત્યાં સુધી ઇન્તેઝાર કરો; અને અલ્લાહ ફાસીકોની હિદાયત કરતો નથી.

 

[11:02.00]

لَقَدْ نَصَرَكُمُ اللّٰهُ فِیْ مَوَاطِنَ كَثِيْرَةٍ‌ ۙ وَّيَوْمَ حُنَيْنٍ‌ ۙ اِذْ اَعْجَبَتْكُمْ كَثْرَتُكُمْ فَلَمْ تُغْنِ عَنْكُمْ شَيْئًا وَّضَاقَتْ عَلَيْكُمُ الْاَرْضُ بِمَا رَحُبَتْ ثُمَّ وَلَّيْتُمْ مُّدْبِرِيْنَ‌ۚ‏﴿25﴾‏

૨૫.Õtf1Œ3 LtË1hftuBtwÕÕttntu VeBtÔttítu2Lt fË8eh®ítÔt3 ÔtGtÔt3Bt ntu2LtGt3rLtLt3 EÍ38 yy14sçtífwBt3 fË74híttufwBt3 VÕtBt3ítwø14tLtu y1Lt3fwBt3 ~tGt3ykÔt ÔtÍ1tf1ít3 y1ÕtGt3ftuBtwÕt3yh3Ítu2 çtuBtt hntu8çtít3 Ë7wBBt ÔtÕÕtGt3ítwBt3 BtwŒ3çtuheLt

૨૫.ખરેખર અલ્લાહે ઘણી જગ્યાએ તમારી મદદ કરી અને હુનૈન (ની લડાઇ)ના દિવસે કે જ્યારે તમારી બહુમતીએ તમને ઘમંડી બનાવી દીધા હતા, પરંતુ (આ બહુમતી) તમને કાંઇ કામ લાગી નહિ. ઝમીન વિશાળ હોવા છતાં તમારા માટે તંગ થઇ ગઇ, પછી તમે પીઠ ફેરવી ભાગી ગયા.

 

[11:36.00]

ثُمَّ اَنْزَلَ اللّٰهُ سَكِيْنَتَهٗ عَلٰى رَسُوْلِهٖ وَعَلَى الْمُؤْمِنِيْنَ وَاَنْزَلَ جُنُوْدًا لَّمْ تَرَوْهَا‌ ۚ وَعَذَّبَ الَّذِيْنَ كَفَرُوْا‌ ؕ وَذٰلِكَ جَزَآءُ الْكٰفِرِيْنَ‏﴿26﴾‏

૨૬.Ëw7Bt0 yLt3ÍÕtÕÕttntu ËfeLtítnq y1ÕtthËqÕtune Ôty1ÕtÕt3 Bttuy3BtuLteLt ÔtyLt3ÍÕt òuLtqŒÕt3 ÕtBt3íthÔt3nt, Ôty1Í08çtÕÕtÍ8eLt fVY, ÔtÍt7Õtuf sÍt9WÕt3 ftVuheLt

૨૬.પછી અલ્લાહે પોતાની સકીના (શાંતિ) તેના રસૂલ તથા મોઅમીનો પર મોકલી અને એવાં લશ્કરોને નાઝિલ કર્યા કે જેમને તમે જોઇ શકતા ન હતા અને નાસ્તિકોને સજા કરી, અને નાસ્તિકોનો બદલો એ જ છે.

 

[12:02.00]

ثُمَّ يَتُوْبُ اللّٰهُ مِنْۢ بَعْدِ ذٰلِكَ عَلٰى مَنْ يَّشَآءُ ‌ؕ وَاللّٰهُ غَفُوْرٌ رَّحِيْمٌ‏﴿27﴾‏

૨૭.Ëw7Bt0 GtítqçtwÕÕttntu rBtBt3çty14Œu Ít7Õtuf y1Õtt BtkGGt~tt9ytu, ÔtÕÕttntu ø1tVqÁh3 hn2eBt

૨૭.ત્યારબાદ અલ્લાહ જેની ચાહે તેની તૌબા કબૂલ કરી લેશે; અને અલ્લાહ ગફુરૂર રહીમ છે.

 

[12:20.00]

يٰۤاَيُّهَا الَّذِيْنَ اٰمَنُوْۤا اِنَّمَا الْمُشْرِكُوْنَ نَجَسٌ فَلَا يَقْرَبُوا الْمَسْجِدَ الْحَرَامَ بَعْدَ عَامِهِمْ هٰذَا‌ ۚ وَ اِنْ خِفْتُمْ عَيْلَةً فَسَوْفَ يُغْنِيْكُمُ اللّٰهُ مِنْ فَضْلِهٖۤ اِنْ شَآءَ‌ ؕ اِنَّ اللّٰهَ عَلِيْمٌ حَكِيْمٌ‏﴿28﴾‏

૨૮.Gtt9 yGGttunÕÕtÍ8eLt ytBtLtq ELLtBtÕt3 Btw~t3hufqLt LtsËwLt3 VÕttGtf14hçtwÕt3 BtMsuŒÕt3 n1htBt çty14Œ y1tBturnBt3 ntÍt7, ÔtELt3 rÏt1V3ítwBt3 y1Gt3ÕtítLt3 VËÔt3V Gtwø14tLte ftuBtwÕÕttntu rBtLt3VÍ3Õtune9 ELt3~tt9y, ELLtÕÕttn y1ÕteBtwLt3 n1feBt

૨૮.અય ઇમાન લાવનારાઓ! બધા મુશરિકો નાપાક છે, માટે તેઓ આ વર્ષ પછી મસ્જિદુલ હરામની નજદીક આવે નહિ; અને અગર તમને ગરીબીની ચિંતા હોય તો અલ્લાહ પોતાના ફઝલથી તમને ગની બનાવી દેશે જો તે ચાહશે તો; બેશક અલ્લાહ જાણનાર અને હિકમતવાળો છે.

 

[12:58.00]

قَاتِلُوا الَّذِيْنَ لَا يُؤْمِنُوْنَ بِاللّٰهِ وَلَا بِالْيَوْمِ الْاٰخِرِ وَلَا يُحَرِّمُوْنَ مَا حَرَّمَ اللّٰهُ وَ رَسُوْلُهٗ وَلَا يَدِيْنُوْنَ دِيْنَ الْحَقِّ مِنَ الَّذِيْنَ اُوْتُوا الْكِتٰبَ حَتّٰى يُعْطُوا الْجِزْيَةَ عَنْ يَّدٍ وَّهُمْ صٰغِرُوْنَ۠ ‏﴿29﴾‏

૨૯.f1títuÕtwÕÕtÍ8eLt ÕttGttuy3BtuLtqLt rçtÕÕttnu ÔtÕttrçtÕt3 GtÔt3rBtÕt3 ytÏt2uhu ÔtÕttGttun1h3huBtqLt Bttn1hoBtÕÕttntu ÔthËqÕttunq ÔtÕttGtŒeLtqLt ŒeLtÕt3 n1f14fu2 BtuLtÕÕtÍ8eLt QítwÕt3 fuíttçt n1íítt Gttuy14ítwÕt3 rsÍ3Gtít ykGGtrŒkÔt3 ÔtnwBt3 Ë1tøtu2YLt

૨૯.એહલે કિતાબમાંથી જેઓ અલ્લાહ તથા કયામતના દિવસ પર ઇમાન નથી રાખતા અને જે વસ્તુઓ અલ્લાહે તથા તેના રસૂલે હરામ કરી છે તેને હરામ નથી ગણતા અને તેઓ દીને હકને કબૂલ કરતા નથી, તેઓની સાથે લડો જયાં સુધી કે તેઓ પોતાના હાથે ઝિલ્લત સાથે જઝીયો (ટેકસ) આપવા તૈયાર ન થઇ જાય.

 

[13:30.00]

وَقَالَتِ الْيَهُوْدُ عُزَيْرُ ۟ابْنُ اللّٰهِ وَقَالَتِ النَّصٰرَى الْمَسِيْحُ ابْنُ اللّٰهِ‌ؕ ذٰلِكَ قَوْلُهُمْ بِاَ فْوَاهِهِمْ‌ ۚ يُضَاهِئُونَ قَوْلَ الَّذِيْنَ كَفَرُوْا مِنْ قَبْلُ‌ ؕ قَاتَلَهُمُ اللّٰهُ ‌ۚ اَنّٰى يُؤْفَكُوْنَ‏‏﴿30﴾‏

૩૦.Ôtf1tÕtrítÕt3 GtnqŒtu ytu2ÍGt3htu rLtçt3LtwÕÕttnu Ôtf1tÕtrítLt3 LtË1thÕt3 BtËen1wçLtwÕÕttnu, Ít7Õtuf f1Ôt3ÕttunwBt3 çtuyV3ÔttnurnBt3, GttuÍ1tnuQLt f1Ôt3ÕtÕÕtÍ8eLt fVY rBtLf1çÕttu, f1títÕt ntuBtwÕÕttntu, yLLtt Gttuy3VfqLt

૩૦.અને યહૂદીઓએ કહ્યુ કે ઉઝૈર અલ્લાહનો ફરઝંદ છે; અને ખ્રિસ્તીઓ કહ્યુ કે મસીહ અલ્લાહનો ફરઝંદ છે; આ વાત તેઓના મોઢેથી કહે છે જે અગાઉના નાસ્તિકો જેવી જ છે; અલ્લાહ તેઓને હલાક કરે; તેઓ કયાં બેહકી રહ્યા છે?

 

[14:04.00]

اِتَّخَذُوْۤا اَحْبَارَهُمْ وَرُهْبَانَهُمْ اَرْبَابًا مِّنْ دُوْنِ اللّٰهِ وَالْمَسِيْحَ ابْنَ مَرْيَمَ‌ ۚ وَمَاۤ اُمِرُوْۤا اِلَّا لِيَعْبُدُوْۤا اِلٰهًا وَّاحِدًا‌ ۚ لَاۤ اِلٰهَ اِلَّا هُوَ‌ ؕ سُبْحٰنَهٗ عَمَّا يُشْرِكُوْنَ‏﴿31﴾‏

૩૧.EíítÏ1tÍ98q yn14çtthnwBt3 Ôthtun3çttLtnwBt3 yh3çttçtBt3 rBtLŒqrLtÕÕttnu ÔtÕt3BtËen1çLt Bth3GtBt, ÔtBtt9 ytuBtuY9 EÕÕtt ÕtuGty14çttuŒq9 yuÕttnkÔt3 Ôttn2uŒLt3, ÕttyuÕttn EÕÕtt ntuÔt, Ëwçnt1Ltnq y1BBtt Gtw~t3hufqLt

૩૧.તેઓએ અલ્લાહને છોડી પોતાના પાદરીઓ તથા રાહીબોને માઅબૂદ બનાવી લીધા અને ઇસા ઇબ્ને મરિયમને પણ. જયારે કે તેઓને હુકમ કરવામાં આવ્યો હતો કે તેઓ એક જ માઅબૂદની ઇબાદત કરે, જેના સિવાય બીજો કોઇ માઅબૂદ નથી. તેની જાત એ ચીજોથી પાક છે જેને તેની શરીક ગણવામાં આવે છે.

 

[14:46.00]

يُرِيْدُوْنَ اَنْ يُّطْفِئُوْا نُوْرَ اللّٰهِ بِاَ فْوَاهِهِمْ وَيَاْبَى اللّٰهُ اِلَّاۤ اَنْ يُّتِمَّ نُوْرَهٗ وَلَوْ كَرِهَ الْكٰفِرُوْنَ‏﴿32﴾‏

૩૨.GttuheŒqLt ykGGtwí1VuQ LtwhÕÕttnu çtuyV3ÔttnurnBt3 ÔtGty3çtÕÕttntu EÕÕtt9 ykGGtturítBBt Ltqhnq ÔtÕtÔt3 fhunÕt3 ftVuYLt

૩૨.તેઓ ચાહે છે કે અલ્લાહના નૂર*ને પોતાના મોઢેથી (ફૂંક મારી) બુઝાવી નાખે, અલ્લાહ એ સિવાય કંઇ નથી ચાહતો કે પોતાના નૂરને એના કમાલ સુધી પહોંચાડી દે પછી ભલેને નાસ્તિકોને નાપસંદ હોય.

 

[15:06.00]

هُوَ الَّذِىْۤ اَرْسَلَ رَسُوْلَهٗ بِالْهُدٰى وَدِيْنِ الْحَقِّ لِيُظْهِرَهٗ عَلَى الدِّيْنِ كُلِّهٖۙ وَلَوْ كَرِهَ الْمُشْرِكُوْنَ‏﴿33﴾‏

૩૩.ntuÔtÕÕtÍe98 yh3ËÕt hËqÕtnq rçtÕntuŒt ÔtŒerLtÕt3 n1f14fu2 ÕtuGtwÍ54nuhnq y1ÕtŒe0Ltu fwÕÕtune ÔtÕtÔt3 fhunÕt3 Btw~hufqLt

૩૩.જેણે પોતાના રસૂલને હિદાયત તથા દીને હક* સાથે મોકલ્યા, જેથી તેને (દીને હકને) બધા દીન પર ગાલિબ કરી દે, પછી ભલેને મુશરિકોને નાપસંદ હોય.

 

[15:25.00]

يٰۤاَيُّهَا الَّذِيْنَ اٰمَنُوْۤا اِنَّ كَثِيْرًا مِّنَ الْاَحْبَارِ وَالرُّهْبَانِ لَيَاْكُلُوْنَ اَمْوَالَ النَّاسِ بِالْبَاطِلِ وَيَصُدُّوْنَ عَنْ سَبِيْلِ اللّٰهِ‌ؕ وَالَّذِيْنَ يَكْنِزُوْنَ الذَّهَبَ وَالْفِضَّةَ وَلَا يُنْفِقُوْنَهَا فِیْ سَبِيْلِ اللّٰهِۙ فَبَشِّرْهُمْ بِعَذَابٍ اَلِيْمٍۙ‏﴿34﴾‏

૩૪.Gtt9 yGGttunÕÕtÍ8eLt ytBtLt9q ELLt fË8ehBt3 BtuLtÕt3 yn14çtth Ôth3htun3çttLtu ÕtGty3ftuÕtqLt yBÔttÕtLLttËu rçtÕçttít2uÕtu ÔtGtË1wŒ0qLt y1LËçterÕtÕÕttnu, ÔtÕÕtÍ8eLt Gtf3LtuÍqLtÍ74 Í7nçt ÔtÂÕVÍ14Í1ít ÔtÕtt GtwLVuf1qLtnt VeËçterÕtÕÕttnu, Vçt~t3r~th3nwBt3 çtuy1Ít5rçtLt3 yÕteBt

૩૪.અય ઇમાન લાવનારાઓ! બેશક પાદરીઓ તથા રાહીબો ઘણા ખરા એવા છે કે જેઓ લોકોનો માલ ખોટી રીતે ખાઇ જાય છે; અને (લોકોને) અલ્લાહના રસ્તાથી રોકે છે; અને જે લોકો સોનું અને ચાંદી ભેગું કરે છે અને તેને અલ્લાહની રાહમાં ઇન્ફાક (ખર્ચ) કરતા નથી, તેમને તું દર્દનાક અઝાબની બશારત આપી દે.

 

[16:10.00]

يَّومَ يُحْمٰى عَلَيْهَا فِیْ نَارِ جَهَنَّمَ فَتُكْوٰى بِهَا جِبَاهُهُمْ وَجُنُوْبُهُمْ وَظُهُوْرُهُمْ‌ؕ هٰذَا مَا كَنَزْتُمْ لِاَنْفُسِكُمْ فَذُوْقُوْا مَا كُنْتُمْ تَكْنِزُوْنَ‏﴿35﴾‏

૩૫.GtÔt3Bt Gttun14Btt y1ÕtGt3nt VeLtthu snLLtBt Vítwf3Ôttçtunt suçttntunwBt3 ÔtòuLtqçttunwBt3 ÔtÍt6unqhtunwBt3, ntÍt7 Btt fLtÍ3ítwBt3 ÕtuyLt3VtuËufwBt3 VÍq7f1q BttfwLítwBt3 ítf3LtuÍqLt

૩૫.તે દિવસે તે (ભેગી કરેલી ચીઝો)ને જહન્નમની આગમાં ગરમ કરવામાં આવશે, પછી તેના વડે તેમના કપાળ, તેમના પડખાં તથા તેમની પીઠોને ડામવામાં આવશે; આ એ જ છે કે જે તમે પોતાના માટે ભેગું કરતા હતા, માટે તમે જે ભેગું કરતા હતા તેને ચાખો.

 

[16:35.00]

اِنَّ عِدَّةَ الشُّهُوْرِ عِنْدَ اللّٰهِ اثْنَا عَشَرَ شَهْرًا فِیْ كِتٰبِ اللّٰهِ يَوْمَ خَلَقَ السَّمٰوٰتِ وَالْاَرْضَ مِنْهَاۤ اَرْبَعَةٌ حُرُمٌ‌ ؕ ذٰلِكَ الدِّيْنُ الْقَيِّمُ۬ ۙ فَلَا تَظْلِمُوْا فِيْهِنَّ اَنْفُسَكُمْ‌ ؕ وَقَاتِلُوا الْمُشْرِكِيْنَ كَآفَّةً كَمَا يُقَاتِلُوْنَكُمْ كَآفَّةً‌  ؕ وَاعْلَمُوْۤا اَنَّ اللّٰهَ مَعَ الْمُتَّقِيْنَ‏﴿36﴾‏

૩૬.ELLt E2Œ0ít~~ttunwhu E2LŒÕÕttrnË74Ltt y1~th ~tn3hLt3 VerfíttrçtÕÕttnu GtÔt3Bt Ï1tÕtf1MËBttÔttítu ÔtÕyh3Íu2 rBtLnt9 yh3çty1ítwLt3 ntu2htuBtwLt3, Ít7ÕtufŒe0LtwÕt3 f1GGtuBttu, VÕtt ítÍ54ÕtuBtq VernLLt yLVtuËfwBt3 Ôtf1títuÕtwÕt3 Btw~hufeLt ft9V3VítLt3 fBtt Gttuf1títuÕtqLtfwBt3 ft9V3VítLt3, Ôty14ÕtBt9q yLLtÕÕttn Bty1Õt3 Btwíítf2eLt

૩૬.બેશક અલ્લાહ પાસે તેની કિતાબમાં આસમાનો અને ઝમીન પેદા કર્યા તે દિવસથી જ મહિનાઓની સંખ્યા બાર* છે, જેમાંથી ચાર હુરમતવાળા છે; તે જ સાબિત (કાયમ રહેનાર) દીન છે, માટે તમે આ (મહિનાઓ)માં પોતાના પર ઝુલ્મ કરો નહિ, અને મુશરિકો સામે બધા ભેગા મળીને લડો, જેવી રીતે તેઓ બધા તમારી સામે ભેગા મળીને લડે છે; અને જાણી લો કે અલ્લાહ પરહેઝગારોની સાથે છે.

 

[17:27.00]

اِنَّمَا النَّسِىْٓءُ زِيَادَةٌ فِى الْكُفْرِ‌ يُضَلُّ بِهِ الَّذِيْنَ كَفَرُوْا يُحِلُّوْنَهٗ عَامًا وَّيُحَرِّمُوْنَهٗ عَامًا لِّيُوَاطِئُوْا عِدَّةَ مَا حَرَّمَ اللّٰهُ فَيُحِلُّوْا مَا حَرَّمَ اللّٰهُ‌ ؕ زُيِّنَ لَهُمْ سُوْۤءُ اَعْمَالِهِمْ‌ ؕ وَاللّٰهُ لَا يَهْدِى الْقَوْمَ الْكٰفِرِيْنَ۠ ‏﴿37﴾‏

૩૭.ELLtBtLt3 LtËe9ytu ÍuGttŒítwLt3 rVÕfwV3hu GttuÍ1ÕÕttu çturnÕÕtÍ8eLt fVY Gtturn1ÕÕtqLtnq y1tBtkÔt3 ÔtGttun1h3huBtqLtnq y1tBtÕt3 ÕtuGttuÔttít2uQ2 E2Œ0ít Bttn1h0BtÕÕttntu VGtturn1ÕÕtq Bttn1h3hBtÕÕttntu, ÍwGGtuLt ÕtnwBt3 Ëq9ytu yy14BttÕturnBt3, ÔtÕÕttntu ÕttGtn3rŒÕt3 f1Ôt3BtÕt3 ftVuheLt

૩૭.હુરમતવાળા મહિનાઓને મુલતવી (રાખી તેમાં ફેરફાર) કરવા એ કુફ્રમાં વધારો કરવા જેવું છે, નાસ્તિકો તેના વડે ગુમરાહ થાય છે એક વર્ષે તે (અમુક મહિનાઓ)ને હલાલ કરે છે અને બીજા વર્ષે તે (જ મહિનાઓ)ને હરામ કરે છે જેથી અલ્લાહે હરામ કરેલ મહિનાઓની સંખ્યા બરાબર થઇ જાય અને અલ્લાહે હરામ કરેલ મહિનાઆને હલાલ કરી શકે, તેઓના આમાલની બૂરાઇ સુશોભિત કરીને દેખાડવામાં આવે છે; અને અલ્લાહ નાસ્તિકોની હિદાયત કરતો નથી.

 

[18:11.90]

يٰۤاَيُّهَا الَّذِيْنَ اٰمَنُوْا مَا لَكُمْ اِذَا قِيْلَ لَكُمُ انْفِرُوْا فِیْ سَبِيْلِ اللّٰهِ اثَّاقَلْتُمْ اِلَى الْاَرْضِ‌ ؕ اَرَضِيْتُمْ بِالْحَيٰوةِ الدُّنْيَا مِنَ الْاٰخِرَةِ‌ ۚ فَمَا مَتَاعُ الْحَيٰوةِ الدُّنْيَا فِى الْاٰخِرَةِ اِلَّا قَلِيْلٌ‏﴿38﴾‏

૩૮.Gtt9 yGGttunÕÕtÍ8eLt ytBtLtq BttÕtfwBt3 yuÍ7tf2eÕt ÕtftuBtwLVuY VeËçterÕtÕÕttrn M7Ët7f1ÕítwBt3 yuÕtÕt3yÍuo2, yhÍ2eítwBt3 rçtÕn1GttrítŒw0LGtt BtuLtÕt3 ytÏtu2hítu, VBtt BtíttW2Õt3 n1GttrítŒ0wLGtt rVÕytÏt2uhítu EÕÕtt f1ÕteÕt

૩૮.અય ઇમાન લાવનારાઓ! તમને શું થઇ ગયું છે કે જ્યારે તમને એમ કહેવામાં આવે છે કે અલ્લાહની રાહમાં (જેહાદ માટે) નીકળી પડો ત્યારે તમે ઝમીન પર પડ્યા રહો છો (જેહાદ માટે નીકળતા નથી); શું તમે આખેરતના મુકાબલામાં દુનિયાની ઝિંદગીથી રાઝી થઇ ગયા છો? જો કે દુનિયાની ઝિંદગીનો સામાન આખેરતના મુકાબલામાં બહુ જ થોડો છે.

 

[18:43.00]

اِلَّا تَنْفِرُوْا يُعَذِّبْكُمْ عَذَابًا اَلِيْمًا ۬ ۙ وَّيَسْتَبْدِلْ قَوْمًا غَيْرَكُمْ وَلَا تَضُرُّوْهُ شَيْئًا‌ ؕ وَاللّٰهُ عَلٰى كُلِّ شَىْءٍ قَدِيْرٌ‏﴿39﴾‏

૩૯.EÕÕtt ítLt3VuY Gttuy1Í74rÍ7çt3fwBt3 y1Ít7çtLt3 yÕteBtkÔt3 ÔtGtMítçt3rŒÕt3 f1Ôt3BtLt3 ø1tGt3hfwBt3 ÔtÕttítÍw1h3Yntu ~tGt3yLt3, ÔtÕÕttntu y1ÕttfwÕÕtu ~tGt3ELt3 f1Œeh

૩૯.અગર તમે (જેહાદના મેદાન તરફ) નહિ નીકળી પડો તો તે તમને દર્દનાક અઝાબ આપશે, અને તમારા બદલે તમારા સિવાય બીજી કોમ(ને તમારી જગ્યાએ) લઇ આવશે, અને તમે તેને કાંઇ નુકસાન પહોંચાડી શકશો નહિ; અને અલ્લાહ દરેક વસ્તુ પર કાદીર છે.

 

[19:06.00]

اِلَّا تَنْصُرُوْهُ فَقَدْ نَصَرَهُ اللّٰهُ اِذْ اَخْرَجَهُ الَّذِيْنَ كَفَرُوْا ثَانِىَ اثْنَيْنِ اِذْ هُمَا فِى الْغَارِ اِذْ يَقُوْلُ لِصَاحِبِهٖ لَا تَحْزَنْ اِنَّ اللّٰهَ مَعَنَا‌ ۚ فَاَنْزَلَ اللّٰهُ سَكِيْنَتَهٗ عَلَيْهِ وَاَ يَّدَهٗ بِجُنُوْدٍ لَّمْ تَرَوْهَا وَجَعَلَ كَلِمَةَ الَّذِيْنَ كَفَرُوا السُّفْلٰى‌ ؕ وَكَلِمَةُ اللّٰهِ هِىَ الْعُلْيَا ؕ وَاللّٰهُ عَزِيْزٌ حَكِيْمٌ‏﴿40﴾‏

૪૦.EÕÕtt ítLËt2uYntu Vf1Œ3 LtË1hnwÕÕttntu EÍ38 yÏ14thsnwÕÕtÍ8eLt fVY Ët7LtuGtË74LtGt3Ltu EÍ74ntuBtt rVÕt3øt1thu EÍ38Gtf1qÕttu ÕtuË1tnu2çtune Õttítn14ÍLt3 ELLtÕÕttn Bty1Ltt, VyLt3ÍÕtÕÕttntu ËfeLtítnq y1ÕtGt3nu ÔtyGGtŒnq çtuòuLtqrŒÕt3 ÕtBt3 íthÔt3nt Ôtsy1Õt fÕtuBtítÕÕtÍ8eLt fVÁMËwV3Õtt, ÔtfÕtuBtítwÕÕttnu nuGtÕt3 W2Õt3Gtt, ÔtÕÕttntu y1ÍeÍwLt3 n1feBt

૪૦.જો તમે તેની મદદ નહિ કરો (તો અલ્લાહ તેની મદદ કરશે) જે અલ્લાહે એવા સમયે તેની મદદ કરી હતી જ્યારે નાસ્તિકોએ તેને (મક્કાની) બહાર કર્યા હતા ત્યારે ગુફામાં બંનેમાંથી એક (પયગંબર) હતા જેણે પોતાના સાથીને કહ્યુ ગમગીન ન થા, અલ્લાહ આપણી સાથે છે પછી અલ્લાહે તે (પયગંબર)ની ઉપર સુકુન નાઝિલ કર્યુ અને એવા લશ્કર વડે તેની મદદ કરી જેને તમે જોઇ શકતા ન હતા, નાસ્તિકોના કલામને ઝલીલ (નીચે) કર્યો અને અલ્લાહના કલામને બુલંદ રાખ્યો, બેશક અલ્લાહ જબરદસ્ત (અને) હિકમતવાળો છે.

 

[19:56.00]

اِنْفِرُوْا خِفَافًا وَّثِقَالًا وَّجَاهِدُوْا بِاَمْوَالِكُمْ وَاَنْفُسِكُمْ فِیْ سَبِيْلِ اللّٰهِ‌ ؕ ذٰ لِكُمْ خَيْرٌ لَّكُمْ اِنْ كُنْتُمْ تَعْلَمُوْنَ‏﴿41﴾‏

૪૧.ELt3VuY ÏtuVtVkÔt3 ÔtË8uf1tÕt7Ôt3 ÔtònuŒq çtuyBÔttÕtufwBt3 ÔtyLVtuËufwBt3 VeËçterÕtÕÕttnu, Ít7ÕtufwBt3 Ï1tGt3ÁÕÕtfwBt3 ELt3fwLítwBt3 íty14ÕtBtqLt

૪૧.તમે (જવાબદારીના વજનથી) હળવા હોવ કે ભારી હોવ, નીકળી પડો અને અલ્લાહની રાહમાં તમારા માલ અને જાન વડે જેહાદ કરો; અગર તમે જાણતા હોવ તો એ જ તમારા માટે બેહતર છે.

 

[20:21.00]

لَوْ كَانَ عَرَضًا قَرِيْبًا وَّسَفَرًا قَاصِدًا لَّاتَّبَعُوْكَ وَلٰكِنْۢ بَعُدَتْ عَلَيْهِمُ الشُّقَّةُ ‌ ؕ وَسَيَحْلِفُوْنَ بِاللّٰهِ لَوِ اسْتَطَعْنَا لَخَرَجْنَا مَعَكُمْ ۚ يُهْلِكُوْنَ اَنْفُسَهُمْ‌ ۚ وَاللّٰهُ يَعْلَمُ اِنَّهُمْ لَكٰذِبُوْنَ۠ ‏﴿42﴾‏

૪૨.ÕtÔt3ftLt y1hÍ1Lt3 f1heçtkÔt3 ÔtË1VhLt3 f1tËuŒÕt3 Õtít0çtQ2f ÔtÕttrfBt3 çtytu2Œít3 y1ÕtGt3nuBtw~~twf14f1íttu, ÔtËGtn14ÕtuVqLt rçtÕÕttnu ÕtrÔtMítít1y14Ltt ÕtÏ1ths3Ltt Bty1fwBt3 Gttun3ÕtufqLt yLVtuËnwBt3, ÔtÕÕttntu Gty14ÕtBttu ELLtnwBt3 ÕtftÍu8çtqLt

૪૨.અગર (માલે ગનીમતનો) ફાયદો નજીક (આસાન) અને સફર પણ ટૂંકો હોત તો, તેઓ જરૂર તારી પાછળ નીકળી પડત, પરંતુ રસ્તો દૂર (મુશ્કેલ) છે (માટે નથી આવતા) અને તેઓ અલ્લાહની કસમ ખાઇને કહેશે કે જો અમારાથી શક્ય હોત તો જરૂર તમારી સાથે (મેદાન તરફ) બહાર નીકળત, (આ જૂઠથી) તેઓ પોતાને જ હલાક કરે છે, અને અલ્લાહ જાણે છે કે તેઓ ખરેખર જૂઠા છે.

 

[20:56.00]

عَفَا اللّٰهُ عَنْكَ‌ۚ لِمَ اَذِنْتَ لَهُمْ حَتّٰى يَتَبَيَّنَ لَكَ الَّذِيْنَ صَدَقُوْا وَتَعْلَمَ الْكٰذِبِيْنَ‏﴿43﴾‏

૪૩.y1VÕÕttntu8 y1Lf, ÕtuBt yrÍ7Lít ÕtnwBt3 n1íítt GtítçtGGtLt ÕtfÕÕtÍ8eLt Ë1Œfq1 Ôtíty14ÕtBtÕt3 ftÍu8çteLt

૪૩.અલ્લાહે તારાથી દરગુજર કરી (એ બાબતે કે) સાચાઓના જાહેર થવા પહેલા અને જૂઠાઓને ઓળખી લેવા પહેલા તેઓને (જેહાદથી પાછળ રહી જવાની) રજા આપી.

 

[21:11.00]

لَا يَسْتَاْذِنُكَ الَّذِيْنَ يُؤْمِنُوْنَ بِاللّٰهِ وَالْيَوْمِ الْاٰخِرِ اَنْ يُّجَاهِدُوْا بِاَمْوَالِهِمْ وَاَنْفُسِهِمْ‌ؕ وَاللّٰهُ عَلِيْمٌۢ بِالْمُتَّقِيْنَ‏﴿44﴾‏

૪૪.ÕttGtMíty74ÍuLttu fÕÕtÍ8eLt Gttuy3BtuLtqLt rçtÕÕttnu ÔtÕt3 GtÔt3rBtÕytÏtu2hu ykGGttuònuŒq çtuyBÔttÕturnBt3 ÔtyLVtuËurnBt3 ÔtÕÕttntu y1ÕteBtw{3 rçtÕt3 Btwíítf2eLt

૪૪.જે લોકો અલ્લાહ પર તથા કયામતના દિવસ પર ઇમાન રાખે છે તેઓ તારી પાસે પોતાના માલ અને જાન વડે જેહાદથી મુકિતની પરવાનગી લેવા નથી આવતા અને અલ્લાહ પરહેઝગારોથી સારી રીતે વાકેફ છે.

 

[21:33.00]

اِنَّمَا يَسْتَاْذِنُكَ الَّذِيْنَ لَا يُؤْمِنُوْنَ بِاللّٰهِ وَالْيَوْمِ الْاٰخِرِ وَارْتَابَتْ قُلُوْبُهُمْ فَهُمْ فِیْ رَيْبِهِمْ يَتَرَدَّدُوْنَ‏﴿45﴾‏

૪૫.ELLtBtt GtMíty3ÍuLttufÕÕtÍ8eLt ÕttGttuy3BtuLtqLt rçtÕÕttnu ÔtÕGtÔt3rBtÕt3 ytÏt2uhu Ôth3íttçtít ftu2ÕtqçttunwBt3 VnwBt3 VehGt3çturnBt3 GtíthŒ0ŒqLt

૪૫.તારી પાસે રજા માંગનારા તે લોકો જ છે કે જેઓ અલ્લાહ પર તથા કયામતના દિવસ પર ઇમાન રાખતા નથી અને તેમના દિલો શંકાશીલ છે, માટે તેઓ પોતાની શંકામાં જ ગૂંચવાયેલા છે.

 

[21:52.00]

وَلَوْ اَرَادُوْا الْخُرُوْجَ لَاَعَدُّوْا لَهٗ عُدَّةً وَّلٰكِنْ كَرِهَ اللّٰهُ انۢبِعَاثَهُمْ فَثَبَّطَهُمْ وَقِيْلَ اقْعُدُوْا مَعَ الْقٰعِدِيْنَ‏﴿46﴾‏

૪૬.ÔtÕtÔt3 yhtŒqÕt3 Ïttu2Ys Õtyy1Œ3Œq Õtnq W2Œ0ítkÔt3 ÔtÕttrfLt3 fhunÕt0tnwBt çtuy1tË7nwBt3 VË7çt0ít1nwBt3 Ôtf2eÕtf14ytu2Œq Bty1Õt3 f1ty2uŒeLt

૪૬.અને જો તેઓ નીકળવાની ઇચ્છા કરત તો જરૂર તેની કાંઇ તૈયારી કરત, પણ અલ્લાહે તેમનું (જેહાદ માટે) નિકળવું નાપસંદ કર્યું, માટે (તેમના ઇરાદાને સુસ્ત પાડી અને) તેઓને રોકી દીધા અને તેમને કહેવામાં આવ્યું કે તમે બેસી રહેનારાઓની સાથે બેસી રહો.

 

[22:13.00]

لَوْ خَرَجُوْا فِيْكُمْ مَّا زَادُوْكُمْ اِلَّا خَبَالًا وَّلَاْاَوْضَعُوْا خِلٰلَكُمْ يَبْغُوْنَكُمُ الْفِتْنَةَ ۚ وَفِيْكُمْ سَمّٰعُوْنَ لَهُمْ‌ ؕ وَاللّٰهُ عَلِيْمٌۢ بِالظّٰلِمِيْنَ‏﴿47﴾‏

૪૭.ÕtÔt3 Ï1thòq VefwBt3 BttÍtŒqfwBt3 EÕÕtt Ï1tçttÕtkÔt3 ÔtÕtyÔt3Í1Q2 Ïtu2ÕttÕtfwBt3 Gtçt3ø1tqLtftuBtwÕt3 rVíLtít, ÔtVefwBt3 ËBBttQ2Lt ÕtnwBt3, ÔtÕÕttntu y1ÕteBtwBt rçtÍ54Ít5ÕtuBteLt

૪૭.અગર તેઓ તમારી સાથે નીકળેત તો તેઓ તમારા માટે ખરાબી સિવાય બીજું કાંઇ વધારતે નહિ, અને તમારામાં ફિત્ના ફસાદ ફેલાવતા ફર્યા કરત અને તમારી વચ્ચે એવા લોકો છે જે તેઓની વાત ઘ્યાનપૂર્વક સાંભળે છે; અને અલ્લાહ ઝુલમગારોથી સારી રીતે વાકેફ છે.

 

[22:37.00]

لَقَدِ ابْتَغَوُا الْفِتْنَةَ مِنْ قَبْلُ وَقَلَّبُوْا لَكَ الْاُمُوْرَ حَتّٰى جَآءَ الْحَقُّ وَظَهَرَ اَمْرُ اللّٰهِ وَهُمْ كٰرِهُوْنَ‏﴿48﴾‏

૪૮.Õtf1rŒçítø1tÔtwÕt3 rVíLtít rBtLt3f1çÕttu Ôtf1ÕÕtçtq ÕtfÕt3 ytuBtqh n1íítt ò9yÕt3 n1f14ft2u ÔtÍ5nh yBÁÕÕttnu ÔtnwBt3 fthunqLt

૪૮.ખરેખર તેમણે અગાઉ પણ ફિત્નો ફેલાવવા કોશિશ કરી હતી, અને તારા માટે મામલાઓ ઉલટ પુલટ કરીને બતાવ્યા હતા એટલે સુધી કે હક આવ્યું, અને અલ્લાહનો હુકમ જાહેર થયો, જો કે તેઓ તેને નાપસંદ કરતા હતા.

 

[23:04.00]

وَمِنْهُمْ مَّنْ يَّقُوْلُ ائْذَنْ لِّىْ وَلَا تَفْتِنِّىْ‌ ؕ اَلَا فِى الْفِتْنَةِ سَقَطُوْا‌ ؕ وَاِنَّ جَهَنَّمَ لَمُحِيْطَةٌ ۢ بِالْكٰفِرِيْنَ‏﴿49﴾‏

૪૯.ÔtrBtLnwBt3 BtkGGtf1qÕttuy3Í7ÕÕte ÔtÕttítV3rítLLte, yÕtt rVÕt3rVíLtítu Ëf1ít1q, ÔtELLt snLLtBt ÕtBttun2eít1ítwBt rçtÕt3 ftVuheLt

૪૯.અને તેઓમાંથી અમુક એવા પણ છે કે જે કહે છે કે મને રજા આપો અને મને ફિત્નામાં ન નાખો. જાણી લો કે ફિત્નામાં તો તેઓ પડી ગયા છે, અને બેશક! જહન્નમે નાસ્તિકોને ઘેરી લીધેલ છે.

 

[23:26.00]

اِنْ تُصِبْكَ حَسَنَةٌ تَسُؤْهُمْ‌ ۚ وَاِنْ تُصِبْكَ مُصِيْبَةٌ يَّقُوْلُوْا قَدْ اَخَذْنَاۤ اَمْرَنَا مِنْ قَبْلُ وَيَتَوَلَّوْا وَّهُمْ فَرِحُوْنَ‏﴿50﴾‏

૫૦.ELítturË1çf n1ËLtítwLt3 ítËtuy3nwBt3, ÔtELítturË1çf BttuË2eçtítwkGt3 Gtfq1Õtq f1Œ3 yÏ1tÍ74Ltt9 yBhLtt rBtLf1çÕttu ÔtGtítÔtÕÕtÔt3 ÔtnwBt3 Vhunq1Lt

૫૦.જો તને નેકી (કામ્યાબી) મળે તો તેમને દુ:ખ થાય છે, અને જો તારા પર કોઇ મુસીબત આવી પડે છે ત્યારે તેઓ કહે છે કે બેશક અમોએ તો અગાઉ જ અમારો નિર્ણય લઇ લીધો હતો; અને (પછી) તેઓ ખુશખુશાલ પલટી જાય છે.

 

[23:50.00]

قُلْ لَّنْ يُّصِيْبَنَاۤ اِلَّا مَا كَتَبَ اللّٰهُ لَنَا ۚ هُوَ مَوْلٰٮنَا ‌ ۚ وَعَلَى اللّٰهِ فَلْيَتَوَكَّلِ الْمُؤْمِنُوْنَ‏﴿51﴾‏

૫૧.fw1ÕÕtkGGttuË2eçtLtt9 EÕÕtt BttfítçtÕÕttntu ÕtLtt, ntuÔt BtÔt3ÕttLtt, Ôty1ÕtÕÕttnu VÕGtítÔtf3frÕtÕt3 Bttuy3BtuLtqLt

૫૧.તું કહે કે અલ્લાહે જે કાંઇ લખેલી છે તે સિવાય બીજી કોઇ મુસીબત અમારા ઉપર આવશે નહી તે (અલ્લાહ) અમારો વલી છે, અને મોઅમીનોએ અલ્લાહ ઉપર જ આધાર રાખવો જોઇએ.

 

[24:09.00]

قُلْ هَلْ تَرَبَّصُوْنَ بِنَاۤ اِلَّاۤ اِحْدَى الْحُسْنَيَيْنِ‌ؕ وَنَحْنُ نَتَرَبَّصُ بِكُمْ اَنْ يُّصِيْبَكُمُ اللّٰهُ بِعَذَابٍ مِّنْ عِنْدِهٖۤ اَوْ بِاَيْدِيْنَا  ‌ۖ ؗ فَتَرَبَّصُوْۤا اِنَّا مَعَكُمْ مُّتَرَبِّصُوْنَ‏﴿52﴾‏

૫૨.f1wÕt3 nÕt3 íthççtËq1Lt çtuLtt9 EÕÕtt9 yun14ŒÕt3 nw1MLtGtGt3Ltu, ÔtLtn14Lttu Ltíthçt0Ët2u çtufwBt3 ykGGttuË2eçtftuBtwÕÕttntu çtuy1Ít7rçt{3 rBtLE2LŒune9 yÔt3 çtuyGt3ŒeLtt VíthççtË92q ELLtt Bty1fwBt3 BttuíthççtuË1qLt

૫૨.તું કહે કે અમારા સંબંધમાં તમે બેમાંથી એક નેક વસ્તુ સિવાયની રાહ જૂઓ છો ? (અર્થાત શહાદત અથવા ફત્હ) અને અમે તમારા સંબંધમાં એવી રાહ જોઇ રહ્યા છીએ કે તમને અલ્લાહ પોતાના તરફથી કોઇ અઝાબમાં સપડાવે અથવા અમારા હાથે (કોઇ સઝા અપાવે); માટે તમે રાહ જૂઓ, અમે પણ તમારી સાથે રાહ જોઇ રહ્યા છીએ.

 

[24:45.00]

قُلْ اَنْفِقُوْا طَوْعًا اَوْ كَرْهًا لَّنْ يُّتَقَبَّلَ مِنْكُمْ‌ؕ اِنَّكُمْ كُنْتُمْ قَوْمًا فٰسِقِيْنَ‏﴿53﴾‏

૫૩.f1wÕt3 yLVufq1 ít1Ôt3y1Lt3 yÔt3fh3nÕt3 ÕtkGGttuítf1ççtÕt rBtLfwBt3, ELLtfwBt3 fw1LítwBt3 f1Ôt3BtLt3 VtËuf2eLt

૫૩.તું કહે કે તમે ખુશીથી યા નાખુશીથી ઇન્ફાક (ખર્ચ) કરો, પણ તે તમારાથી હરગિઝ કબૂલ કરવામાં આવશે નહિ; બેશક તમે નાફરમાન લોકો છો.

 

[25:04.00]

وَمَا مَنَعَهُمْ اَنْ تُقْبَلَ مِنْهُمْ نَفَقٰتُهُمْ اِلَّاۤ اَنَّهُمْ كَفَرُوْا بِاللّٰهِ وَبِرَسُوْلِهٖ وَلَا يَاْتُوْنَ الصَّلٰوةَ اِلَّا وَهُمْ كُسَالٰى وَلَا يُنْفِقُوْنَ اِلَّا وَهُمْ كٰرِهُوْنَ‏﴿54﴾‏

૫૪.ÔtBtt BtLty1nwBt3 yLítwf14çtÕt rBtLnwBt3 LtVf1títtunwBt3 EÕÕtt9 yLLtnwBt3 fVY rçtÕÕttnu ÔtçtuhËqÕtune ÔtÕtt Gty3ítwLtM1Ë1Õttít EÕÕtt ÔtnwBt3 ftuËtÕtt ÔtÕtt GtwLVufq1Lt EÕÕtt ÔtnwBt3 fthunqLt

૫૪.તેઓનો ઇન્ફાક કબૂલ ન થવાનુ કારણ એ સિવાય બીજુ કાંઇ નથી કે તેઓ અલ્લાહ તથા તેના રસૂલની નાફરમાની કરે છે, અને તેઓ નમાઝ નથી પઢતા પણ આળસની સાથે, અને તેઓ ઇન્ફાક નથી કરતા પણ અણગમા સાથે.

 

[25:40.00]

فَلَا تُعْجِبْكَ اَمْوَالُهُمْ وَلَاۤ اَوْلَادُهُمْ‌ؕ اِنَّمَا يُرِيْدُ اللّٰهُ لِيُعَذِّبَهُمْ بِهَا فِى الْحَيٰوةِ الدُّنْيَا وَتَزْهَقَ اَنْفُسُهُمْ وَهُمْ كٰفِرُوْنَ‏﴿55﴾‏

૫૫.VÕttíttuy14rsçf yBÔttÕttunwBt3 ÔtÕtt9 yÔt3ÕttŒtunwBt3, ELLtBtt GttuheŒwÕÕttntu ÕtuGttuy1Í74Íu8çtnwBt3 çtunt rVÕn1GttrítŒw0LGtt ÔtítÍ3nf1 yLVtuËtunwBt3 ÔtnwBt3 ftVuYLt

૫૫.અને તેઓનો માલ તથા તેઓની ઔલાદ(નો વધારો) તને નવાઇ ન પમાડે; અલ્લાહ તો ફકત એ જ ચાહે છે કે આ (વધારા) થકી તેઓને દુનિયાની ઝિંદગીમાં જ અઝાબ આપે અને તેમના જીવ નાસ્તિકપણાની હાલતમાં જ નીકળી જાય.

 

[26:05.00]

وَيَحْلِفُوْنَ بِاللّٰهِ اِنَّهُمْ لَمِنْكُمْؕ وَمَا هُمْ مِّنْكُمْ وَلٰكِنَّهُمْ قَوْمٌ يَّفْرَقُوْنَ‏﴿56﴾‏

૫૬.ÔtGtn14ÕtuVqLt rçtÕÕttnu ELLtnwBt3 ÕtrBtLfwBt3, ÔtBttnwBt3 rBtLfwBt3 ÔtÕttrfLLtnwBt3 f1Ôt3BtwkGt3 GtV3hf1qLt

૫૬.અને તેઓ અલ્લાહની કસમ ખાઇને કહે છે કે તેઓ ખરેખર તમારામાંથી છે; જો કે તેઓ તમારામાંથી નથી, બલ્કે તેઓ (બૂરાઇ જાહેર થવાથી) ડરતા રહે છે.

 

[26:24.00]

لَوْ يَجِدُوْنَ مَلْجَاً اَوْ مَغٰرٰتٍ اَوْ مُدَّخَلًا لَّوَلَّوْا اِلَيْهِ وَهُمْ يَجْمَحُوْنَ‏﴿57﴾‏

૫૭.ÕtÔt3GtsuŒqLt BtÕsyLt3 yÔt3Btøt1thtrítLt3 yÔt3BtwŒ0Ï1tÕtÕt3 ÕtÔtÕÕtÔt3 yuÕtGt3nu ÔtnwBt3 Gts3Btn1qLt

૫૭.અગર તેઓ કોઇ પનાહગાહ અથવા ગુફા અથવા દાખલ થવાની જગ્યા જોઇ લે તો જરૂર જલ્દી (નાસીને) તે તરફ ચાલ્યા જાય.

 

[26:37.00]

وَمِنْهُمْ مَّنْ يَّلْمِزُكَ فِى الصَّدَقٰتِ‌ ۚ فَاِنْ اُعْطُوْا مِنْهَا رَضُوْا وَاِنْ لَّمْ يُعْطَوْا مِنْهَاۤ اِذَا هُمْ يَسْخَطُوْنَ‏﴿58﴾‏

૫૮.ÔtrBtLnwBt3 BtkGt0ÕBtuÍtuf rVMË1Œf1títu, VELt3 ytuy14ít1q rBtLnt hÍ1q ÔtEÕÕtBt3 Gttuy14ít1Ôt3 rBtLnt9 yuÍt7nwBt3 GtMÏ1tít1qLt

૫૮.અને તેઓમાંથી અમુક એવા પણ છે કે જેઓ સદકા (ગનીમત)ની (વહેંચણી) બાબતમાં તારા પર એઅતેરાઝ કરે છે, જેથી અગર તેમાંથી તેમને કાંઇ આપી દેવામાં આવે તો રાજી થઇ જશે, અને જો તેમાંથી તેમને આપવામાં ન આવે તો એ જ વખતે ગુસ્સે થઇ જશે.

 

[26:55.00]

وَلَوْ اَنَّهُمْ رَضُوْا مَاۤ اٰتٰٮهُمُ اللّٰهُ وَرَسُوْلُهٗۙ وَقَالُوْا حَسْبُنَا اللّٰهُ سَيُؤْتِيْنَا اللّٰهُ مِنْ فَضْلِهٖ وَ رَسُوْلُهٗۙ اِنَّاۤ اِلَى اللّٰهِ رٰغِبُوْنَ۠ ‏﴿59﴾‏

૫૯.ÔtÕtÔt3 yLLtnwBt3 hÍ1q Btt9 ytíttntuBtwÕÕttntu ÔthËqÕttunq, Ôtf1tÕtq n1MçttuLtÕÕttntu ËGttuy3íteLtÕÕttntu rBtLVÍ14Õtune ÔthËqÕttun9q ELLtt9 yuÕtÕÕttnu htøt2uçtqLt

૫૯.અને જો તેઓ અલ્લાહ તથા તેના રસૂલે તેમને જે આપ્યું હતું તેના પર રાજી થઇને કહેતે કે અમારા માટે તો અલ્લાહ બસ છે, અને નજીકમાં જ અલ્લાહ તથા તેનો રસૂલ પોતાના ફઝલથી અમને (ઘણુંય) આપી દેશે, બેશક અમે અલ્લાહ તરફ રગબત રાખીએ છીએ.

 

[27:25.00]

اِنَّمَا الصَّدَقٰتُ لِلْفُقَرَآءِ وَالْمَسٰكِيْنِ وَالْعٰمِلِيْنَ عَلَيْهَا وَالْمُؤَلَّفَةِ قُلُوْبُهُمْ وَفِى الرِّقَابِ وَالْغٰرِمِيْنَ وَفِیْ سَبِيْلِ اللّٰهِ وَابْنِ السَّبِيْلِ‌ؕ فَرِيْضَةً مِّنَ اللّٰهِ‌ؕ وَاللّٰهُ عَلِيْمٌ حَكِيْمٌ‏﴿60﴾‏

૬૦.ELLtBtM1Ë1Œf1títtu rÕtÕVtuf1ht9yu ÔtÕt3 BtËtfeLtu ÔtÕt3 y1tBtuÕteLt y1ÕtGt3nt ÔtÕBttuyÕÕtVítu ft2uÕtqçttunwBt3 ÔtrVh3huf1tçtu ÔtÕøt1thuBteLt ÔtVeËçterÕtÕÕttnu ÔtÂçLtMËçteÕtu, VheÍ1ítBt BtuLtÕÕttnu, ÔtÕÕttntu y1ÕteBtwLt3 n1feBt

૬૦.સદકો તો (કેવળ) ગરીબો તથા મોહતાજો તથા તેને ભેગુ (કરવાની મહેનત) કરનારાઓ અને દિલોને હક તરફ ખેંચવા અને ગુલામીના બંધનોને છોડાવવા તથા કરજદારો(નું કરજ અદા કરવા) તથા અલ્લાહની રાહમાં (ખર્ચ કરવા) તથા રસ્તામાં ફસાઇ ગયેલ મુસાફરોની મદદ કરવા માટે છે; આ (વહેંચણી) અલ્લાહના તરફથી નક્કી થયેલ છે, અને અલ્લાહ જાણનાર, હિકમતવાળો છે.

 

[28:00.00]

وَمِنْهُمُ الَّذِيْنَ يُؤْذُوْنَ النَّبِىَّ وَيَقُوْلُوْنَ هُوَ اُذُنٌ‌ ؕ قُلْ اُذُنُ خَيْرٍ لَّكُمْ يُؤْمِنُ بِاللّٰهِ وَيُؤْمِنُ لِلْمُؤْمِنِيْنَ وَرَحْمَةٌ لِّلَّذِيْنَ اٰمَنُوْا مِنْكُمْ‌ ؕ وَالَّذِيْنَ يُؤْذُوْنَ رَسُوْلَ اللّٰهِ لَهُمْ عَذَابٌ ا لِيْمٌ‏﴿61﴾‏

૬૧.ÔtrBtLntuBtwÕÕtÍ8eLt Gttuy3Í7qLtLLtçteGt0 ÔtGtfq1ÕtqLt ntuÔt ytuÍtu8LtqLt3, f1wÕt3 ytuÍtu8Lttu Ï1tGt3rhÕÕtfwBt3 Gttuy3BtuLttu rçtÕÕttnu ÔtGttuy3BtuLttu rÕtÕt3 Bttuy3BtuLteLt Ôthn14BtítwÕt rÕtÕÕtÍ8eLt ytBtLtq rBtLfwBt3, ÔtÕÕtÍ8eLt Gttuy3Í1qLt hËqÕtÕÕttnu ÕtnwBt3 y1Ít7çtwLt3 yÕteBt

૬૧.અને તેઓમાંથી એવા પણ છે કે જેઓ નબીને દુ:ખ પહોંચાડે છે અને કહે છે કે એ તો કાચા કાનનો ઇન્સાન છે (જે કાંઇ સાંભળે છે તેને માની લે છે); તું કહે કે તે કાચા કાનનો ઇન્સાન તમારા માટે બહેતર છે, જે અલ્લાહ પર ઇમાન રાખે છે અને મોઅમીનોનું માને છે, અને તમારામાંથી જેઓ ઇમાન લાવ્યા છે તેમના માટે રહેમત છે; અને જેઓ અલ્લાહના રસૂલને દુ:ખ પહોંચાડે છે તેમના માટે દર્દનાક અઝાબ છે.

 

[28:32.00]

يَحْلِفُوْنَ بِاللّٰهِ لَكُمْ لِيُرْضُوْكُمْ‌ۚ وَاللّٰهُ وَرَسُوْلُهٗۤ اَحَقُّ اَنْ يُّرْضُوْهُ اِنْ كَانُوْا مُؤْمِنِيْنَ‏﴿62﴾‏

૬૨.Gtn14ÕtuVqLt rçtÕÕttnu ÕtfwBt3 ÕtuGtwh3Íq1fwBt3, ÔtÕÕttntu ÔthËqÕttun9q yn1f14ft2u ykGt0wh3Í1qntu ELftLtq Bttuy3BtuLteLt

૬૨.તેઓ તમને રાજી કરવા માટે તમારી સામે અલ્લાહની કસમ ખાય છે, જો કે તેઓ ઇમાનદાર હોય તો અલ્લાહ અને તેના રસૂલ રાજી કરવાના વધુ હકદાર છે.

 

[28:49.00]

اَلَمْ يَعْلَمُوْۤا اَنَّهٗ مَنْ يُّحَادِدِ اللّٰهَ وَرَسُوْلَهٗ فَاَنَّ لَهٗ نَارَ جَهَنَّمَ خَالِدًا فِيْهَا‌ ؕ ذٰلِكَ الْخِزْىُ الْعَظِيْمُ‏﴿63﴾‏

૬૩.yÕtBt3 Gty14ÕtBtq9 yLLtnq BtkGGttun1tŒurŒÕÕttn ÔthËqÕtnq VyLLt Õtnq Ltth snLLtBt Ït1tÕtuŒLt3 Vent, Ít7ÕtufÕt3 rÏt1Í74GtwÕt3 y1Í6eBt

૬૩.શું તેઓ જાણતા નથી કે જે અલ્લાહ તથા તેના રસૂલથી દુશ્મની કરે, તેના માટે દોઝખની આગ છે જેમાં તે હંમેશા રહેશે? (અને) એ મોટી ઝિલ્લત છે.

 

[29:12.00]

يَحْذَرُ الْمُنٰفِقُوْنَ اَنْ تُنَزَّلَ عَلَيْهِمْ سُوْرَةٌ تُنَبِّئُهُمْ بِمَا فِیْ قُلُوْبِهِمْ‌ ؕ قُلِ اسْتَهْزِءُوْا‌ ۚ اِنَّ اللّٰهَ مُخْرِجٌ مَّا تَحْذَرُوْنَ‏﴿64﴾‏

૬૪.Gtn14Í7ÁÕt3 BttuLttVufq1Lt yLíttuLtÍ3ÍÕt y1ÕtGt3rnBt3 ËqhítwLt3 íttuLtççtuytunwBt3 çtuBttVe ft2uÕtqçturnBt3, ft2urÕtMítn3ÍuQ, ELLtÕÕttn BtwÏ14thuòwBt3 Bttítn14Í7YLt

૬૪.મુનાફિકો તે (વાત)થી ડરે છે કે (કદાચને) તેમની ખિલાફ કોઇ એવો સૂરો નાઝિલ કરવામાં આવે કે જે તેઓના દિલોના રાઝની ખબર આપે; તું કહે કે તમે મજાક ઊડાવ્યા કરો; બેશક જે વસ્તુથી તમે ડરો છો તેને અલ્લાહ જરૂર જાહેર કરશે.

 

[29:38.00]

وَلَئِنْ سَاَلْتَهُمْ لَيَقُوْلُنَّ اِنَّمَا كُنَّا نَخُوْضُ وَنَلْعَبُ‌ؕ قُلْ اَبِاللّٰهِ وَاٰيٰتِهٖ وَرَسُوْلِهٖ كُنْتُمْ تَسْتَهْزِءُوْنَ‏﴿65﴾‏

૬૫.ÔtÕtELt3 ËyÕítnwBt3 ÕtGtf1qÕtwLLt ELLtBtt fwLLtt LtÏt1qÍtu2 ÔtLtÕt3y1çttu, f1wÕt3 yrçtÕÕttnu ÔtytGttítune ÔthËwÕtune fwLítwBt3 ítMítn3ÍuWLt

૬૫.અને જો તું તેઓને પૂછશે તો તેઓ જરૂર એમ કહેશે કે અમે તો ફકત મજાક મસ્તી અને રમત ગમત કરતા હતા; તું કહે કે શું તમે અલ્લાહ તથા તેની આયતો તથા તેના રસૂલની મજાક કરતા હતા ?

 

[30:00.00]

لَا تَعْتَذِرُوْا قَدْ كَفَرْتُمْ بَعْدَ اِيْمَانِكُمْ‌ ؕ اِنْ نَّعْفُ عَنْ طَآئِفَةٍ مِّنْكُمْ نُعَذِّبْ طَآئِفَةً ۢ بِاَنَّهُمْ كَانُوْا مُجْرِمِيْنَ۠ ‏﴿66﴾‏

૬૬.Õttíty14ítÍu8Y f1Œ3 fV3hítwBt3 çty14Œ EBttLtufwBt3, ELLty14Vtu y1Lítt92yuVrítBt3 rBtLfwBt3 Lttuy1Í74rÍ7çt3 ítt92yuVítBt3 çtuyLLtnwBt3 ftLtq Btws3huBteLt

૬૬.(ખોટા) બહાના કાઢો નહિ; તમે ઇમાન લાવ્યા બાદ ખરે જ નાસ્તિક થઇ ગયા છો; અગર અમે તમારામાંથી એક ગિરોહને (તોબાના કારણે) માફ કરી દઇશું તો અમે એક ગિરોહને સજા પણ કરીશું કારણ કે તેઓ મુજરીમો છે.

 

[30:27.00]

اَلْمُنٰفِقُوْنَ وَالْمُنٰفِقٰتُ بَعْضُهُمْ مِّنْۢ بَعْضٍ‌ۘ يَاْمُرُوْنَ بِالْمُنْكَرِ وَيَنْهَوْنَ عَنِ الْمَعْرُوْفِ وَيَقْبِضُوْنَ اَيْدِيَهُمْ‌ؕ نَسُوا اللّٰهَ فَنَسِيَهُمْ‌ؕ اِنَّ الْمُنٰفِقِيْنَ هُمُ الْفٰسِقُوْنَ‏﴿67﴾‏

૬૭.yÕBtwLttVufq1Lt ÔtÕt3BtwLttVuf1títtu çty14Ítu2nwBt3 rBtBçty14rÍ1Lt3, Gty3BttuYLt rçtÕt3BtwLfhu ÔtGtLt3nÔt3Lt y1rLtÕt3 Bty14YVu ÔtGtf14çtuÍ1qLt yGt3ŒuGtnwBt3, LtËwÕÕttn VLtËuGtnwBt3, ELLtÕt3 BtwLttVuf2eLt ntuBtwÕt3 VtËufq1Lt

૬૭.મુનાફીક મર્દો તથા મુનાફીક ઔરતો (તેઓ) બધા આપસમાં એક જ (ગિરોહ) છે; તેઓ મનાઇ કરેલા કાર્યો કરવાનો હુકમ આપે છે, અને નેક આમાલ કરવાની મનાઇ કરતા રહે છે, અને પોતાના હાથ (ઇન્ફાક કરવાથી) રોકી રાખે છે; તેઓ અલ્લાહને ભૂલી ગયા છે તેથી અલ્લાહ પણ તેઓને ભૂલી ગયો (નજરઅંદાઝ કરી દીધા) છે; બેશક મુનાફીક લોકો ફાસિકો છે.

 

[30:56.00]

وَعَدَ اللّٰهُ الْمُنٰفِقِيْنَ وَالْمُنٰفِقٰتِ وَالْكُفَّارَ نَارَ جَهَنَّمَ خٰلِدِيْنَ فِيْهَا‌ ؕ هِىَ حَسْبُهُمْ‌ ۚ وَلَعَنَهُمُ اللّٰهُ‌ ۚ وَلَهُمْ عَذَابٌ مُّقِيْمٌ ۙ‏﴿68﴾‏

૬૮.Ôty1ŒÕÕttnwÕBtwLttVuf2eLt ÔtÕt3BtwLttVuf1títu ÔtÕt3fwV0th Ltth snLLtBt Ït1tÕtuŒeLt Vent, nuGt n1MçttunwBt3, ÔtÕty1LtntuBtwÕÕttntu, ÔtÕtnwBt3 y1Ít7çtwBt3 Bttuf2eBt

૬૮.અલ્લાહે મુનાફીક મર્દો અને મુનાફીક ઔરતો તથા નાસ્તિકોને જહન્નમની આગનો વાયદો કરી દીધો છે તેઓ હંમેશા તેમાં જ રહેશે; એ જ (આગ) તેમના માટે બસ છે; અને અલ્લાહે તેમના પર લાનત કરી છે, અને તેમના માટે હંમેશા બાકી રહેનારો અઝાબ છે:

 

[31:18.00]

كَالَّذِيْنَ مِنْ قَبْلِكُمْ كَانُوْۤا اَشَدَّ مِنْكُمْ قُوَّةً وَّاَكْثَرَ اَمْوَالًا وَّاَوْلَادًا ؕ فَاسْتَمْتَعُوْا بِخَلَاقِهِمْ فَاسْتَمْتَعْتُمْ بِخَلَاقِكُمْ كَمَا اسْتَمْتَعَ الَّذِيْنَ مِنْ قَبْلِكُمْ بِخَلَاقِهِمْ وَخُضْتُمْ كَالَّذِىْ خَاضُوْا‌ ؕ اُولٰۤئِكَ حَبِطَتْ اَعْمَالُهُمْ فِى الدُّنْيَا وَالْاٰخِرَةِ‌ ۚ وَاُولٰۤئِكَ هُمُ الْخٰسِرُوْنَ‏﴿69﴾‏

૬૯.fÕÕtÍ8eLt rBtLf1çÕtufwBt3 ftLtq9 y~tŒ0 rBtLfwBt3 fw1ÔÔtítkÔt3 Ôtyf3Ë7h yBÔttÕtk Ôt0yÔt3ÕttŒt, VMítBtítQ2 çtuÏt1Õttf2urnBt3 VMítBíty14ítwBt3 çtuÏt1Õttfu2fwBt3 fBtMítBt3íty1ÕÕtÍ8eLt rBtLf1çÕtufwBt3 çtuÏ1tÕttf2urnBt3 ÔtÏ1twÍ14ítwBt3 fÕÕtÍ8e Ït1tÍ1q, WÕtt9yuf n1çtuít1ít3 yy14BttÕttunwBt3 rVŒ3ŒwLGtt ÔtÕt3ytÏt2uhítu, ÔtytuÕtt9yuf ntuBtwÕt3 Ït1tËuYLt

૬૯.તમારી (મિસાલ) અગાઉ થઇ ગએલાઓની જેમ છે જો કે તેઓ તમારા કરતા વધારે તાકતવર હતા અને માલ તથા ઔલાદમાં પણ (વધારે હતા); તેઓએ પોતાના ભાગે આવેલી (અલ્લાહની) નેઅમતોનો ઉપયોગ કર્યો હતો તમે પણ તમારા ભાગે આવેલી (અલ્લાહની) નેઅમતોનો ઉપયોગ કરો જેવી રીતે તેઓએ પોતાના ભાગે આવેલી (અલ્લાહની) નેઅમતોનો ઉપયોગ કર્યો હતો તમે (પણ ગુનાહોમાં) ડુબી જાવ જેવી રીતે તેઓ ડુબી ગયા હતા (પરિણામે) તેઓના આમાલ દુનિયા અને આખેરતમાં નાબૂદ થયા અને તેઓ જ નુકસાન ભોગવનાર છે.

 

[32:09.00]

اَلَمْ يَاْتِهِمْ نَبَاُ الَّذِيْنَ مِنْ قَبْلِهِمْ قَوْمِ نُوْحٍ وَّعَادٍ وَّثَمُوْدَ۬ ۙ وَقَوْمِ اِبْرٰهِيْمَ وَاَصْحٰبِ مَدْيَنَ وَالْمُؤْتَفِكٰتِ‌ ؕ اَتَتْهُمْ رُسُلُهُمْ بِالْبَيِّنٰتِ‌‌ ۚ فَمَا كَانَ اللّٰهُ لِيَظْلِمَهُمْ وَلٰكِنْ كَانُوْۤا اَنْفُسَهُمْ يَظْلِمُوْنَ‏﴿70﴾‏

૭૦.yÕtBt3 Gty3íturnBt3 LtçtWÕÕtÍ8eLt rBtLf1çÕturnBt3 f1Ôt3Btu Ltqrn1Ôt3 Ôty1trŒk Ôt0Ë7BtqŒ Ôtf1Ôt3Btu EçtútneBt ÔtyM1n1tçtu BtŒ3GtLt ÔtÕBttuy3ítVuftítu, yítít3nwBt3 htuËtuÕttunwBt3 rçtÕt3 çtGGtuLttítu, VBttftLtÕÕttntu ÕtuGtÍ54ÕtuBtnwBt3 ÔtÕttrfLt3 ftLt9q yLVtuËnwBt3 GtÍ54ÕtuBtqLt

૭૦.શું તેમની પાસે તે લોકોની કે જેઓ તેમની પહેલા થઇ ગયા હતા, (યાને) નૂહની કોમ તથા આદની તથા સમૂદની તથા ઇબ્રાહીમની કોમ તથા મદયનવાળાઓની તથા ઊંધી વળી ગએલી વસ્તીઓની ખબર નથી પહોંચી? તેમના રસૂલ તેમની પાસે ખુલ્લી દલીલો લઇને આવ્યા હતા, (પણ તેઓએ કબૂલ ન કરી) અલ્લાહ તેઓ ઉપર ઝુલ્મ કરનાર નથી, પરંતુ તેઓએ (નાફરમાની કરીને) પોતાના નફસ ઉપર ઝુલ્મ કરે છે.

 

[32:49.00]

وَالْمُؤْمِنُوْنَ وَالْمُؤْمِنٰتُ بَعْضُهُمْ اَوْلِيَآءُ بَعْضٍ‌ۘ يَاْمُرُوْنَ بِالْمَعْرُوْفِ وَيَنْهَوْنَ عَنِ الْمُنْكَرِ وَيُقِيْمُوْنَ الصَّلٰوةَ وَيُؤْتُوْنَ الزَّكٰوةَ وَيُطِيْعُوْنَ اللّٰهَ وَرَسُوْلَهٗ‌ؕ اُولٰۤئِكَ سَيَرْحَمُهُمُ اللّٰهُؕ اِنَّ اللّٰهَ عَزِيْزٌ حَكِيْمٌ‏﴿71﴾‏

૭૧.ÔtÕt3Bttuy3BtuLtqLt ÔtÕt3Bttuy3BtuLttíttu çty14Ít2unwBt3 yÔt3ÕtuGtt9ytu çty14rÍ1Lt, Gty3BttuYLt rçtÕBty14YVu ÔtGtLt3nÔt3Lt y1rLtÕBtwLfhu ÔtGttuf2eBtqLtM1Ë1Õttít ÔtGttuy3ítqLtÍ3Íftít ÔtGttuít2eQ2LtÕÕttn ÔthËqÕtnq, ytuÕtt9yuf ËGth3n1Bttu ntuBtwÕÕttntu, ELLtÕÕttn y1ÍeÍwLt3 n1feBt

૭૧.અને મોઅમીન મર્દો તથા મોઅમીન ઔરતો એકબીજાના મદદગાર છે; તેઓ (પરસ્પર) નેકીનો હુકમ કરે છે, અને બદીની મનાઇ કરે છે, અને નમાઝ કાયમ કરે છે, અને ઝકાત આપતા રહે છે, અને અલ્લાહ તથા તેના રસૂલની ઇતાઅત કરે છે. એ જ (તે) લોકો છે કે નજીકમાં અલ્લાહ તેમના પર રહેમ કરશે; બેશક અલ્લાહ જબરદસ્ત હિકમતવાળો છે.

 

[33:28.00]

وَعَدَ اللّٰهُ الْمُؤْمِنِيْنَ وَالْمُؤْمِنٰتِ جَنّٰتٍ تَجْرِىْ مِنْ تَحْتِهَا الْاَنْهٰرُ خٰلِدِيْنَ فِيْهَا وَمَسٰكِنَ طَيِّبَةً فِیْ جَنّٰتِ عَدْنٍ‌ ؕ وَرِضْوَانٌ مِّنَ اللّٰهِ اَكْبَرُ‌ ؕ ذٰلِكَ هُوَ الْفَوْزُ الْعَظِيْمُ۠ ‏﴿72﴾‏

૭૨.Ôty1ŒÕÕttnwÕt3 Bttuy3BtuLteLt ÔtÕt3Bttuy3BtuLttítu sLLttrítLt3 íts3he rBtLt3ítn14ítunÕt3 yLnthtu Ït1tÕtuŒeLt Vent ÔtBtËtfuLt ít1GGtuçtítLt3 VesLLttítu y1Œ3rLtLt3, ÔtrhÍ14ÔttLtwBt BtuLtÕÕttnu yf3çthtu, Ít7Õtuf ntuÔtÕt3 VÔt3ÍwÕt3 y1Í6eBt

૭૨.અલ્લાહે મોઅમીન મર્દો તથા મોઅમીન ઔરતોને જન્નતનો વાયદો કર્યો છે જેની નીચે નદીઓ વહેતી હશે, જેમાં તેઓ હંમેશા રહેનારા થશે, અને જન્નતે અદનમાં પાકીઝા મકાનો હશે; અને અલ્લાહની ખુશનુદી મહાન છે અને એ મોટી સફળતા છે.

 

[34:03.00]

يٰۤاَيُّهَا النَّبِىُّ جَاهِدِ الْكُفَّارَ وَالْمُنٰفِقِيْنَ وَاغْلُظْ عَلَيْهِمْ‌ؕ وَ مَاْوٰٮهُمْ جَهَنَّمُ‌ؕ وَبِئْسَ الْمَصِيْرُ‏﴿73﴾‏

૭૩.Gtt9 yGGttunLLtrçtGGttu ònurŒÕt3 fwV0th ÔtÕBtwLttVuf2eLt Ôtø14tÕtwÍ54 y1ÕtGt3rnBt3, ÔtBty3ÔttnwBt3 snLLtBt, Ôtçtuy3ËÕt3 BtË2eh

૭૩.અય નબી ! નાસ્તિકો તથા મુનાફીકો સામે જેહાદ કર અને તેઓના પર સખ્તાઇ કર; અને તેઓનું ઠેકાણુંં જહન્નમ છે, અને તે બહુજ ખરાબ અંજામ છે.

 

[34:23.00]

يَحْلِفُوْنَ بِاللّٰهِ مَا قَالُوْا ؕ وَلَقَدْ قَالُوْا كَلِمَةَ الْكُفْرِ وَكَفَرُوْا بَعْدَ اِسْلَامِهِمْ وَهَمُّوْا بِمَا لَمْ يَنَالُوْا‌ ۚ وَمَا نَقَمُوْۤا اِلَّاۤ اَنْ اَغْنٰٮهُمُ اللّٰهُ وَرَسُوْلُهٗ مِنْ فَضْلِهٖ‌ ۚ فَاِنْ يَّتُوْبُوْا يَكُ خَيْرًا لَّهُمْ‌ ۚ وَاِنْ يَّتَوَلَّوْا يُعَذِّبْهُمُ اللّٰهُ عَذَابًا اَلِيْمًا ۙ فِى الدُّنْيَا وَالْاٰخِرَةِ‌ ۚ وَمَا لَهُمْ فِى الْاَرْضِ مِنْ وَّلِىٍّ وَّلَا نَصِيْرٍ‏﴿74﴾‏

૭૪.Gtn14ÕtuVqLt rçtÕÕttnu Bttf1tÕtq, ÔtÕtf1Œ3 f1tÕtq fÕtuBtítÕt3 fwV3hu Ôt fVY çty14Œ EMÕttBturnBt3 ÔtnBBtq çtuBttÕtBt3 GtLttÕtq ÔtBttLtf1Bt9q EÕÕtt9 yLyø1Ltt ntuBtwÕÕttntu ÔthËqÕttunq rBtLVÍ14Õtune, VEkGGtítqçtq Gtftu Ï1tGt3hÕÕtnwBt3, ÔtEkGGtítÔtÕÕtÔt3 Gttuy1Í74rÍ7çt3 ntuBtwÕÕttntu y1Ít7çtLt3 yÕteBtLt3 rVŒ3 ŒwLGtt ÔtÕytÏtu2hítu, ÔtBttÕtnwBt3 rVÕt3yh3Íu2 ®BtÔÔtrÕt®GtÔt3 ÔtÕtt LtË2eh

૭૪.તેઓ અલ્લાહની કસમ ખાઇને કહે છે કે તેઓએ નથી કહ્યું, જો કે તેઓએ ખરે જ કુફ્રની વાત ઊચ્ચારી હતી, અને તેઓ પોતાના ઇસ્લામ પછી (પાછા) નાસ્તિક થઇ ગયા, અને એવી વાતનો ઇરાદો કર્યો હતો કે જે કરી જ ન શક્યા, અને તેઓના ગુસ્સાનું કારણ એ હતું કે અલ્લાહે તથા તેના રસૂલે પોતાના ફઝલથી તેમને (મુસલમાનોને) બેનિયાઝ બનાવી દીધા; (તેમ છતાં,) જો તેઓ તૌબા કરી લેશે તો તેઓના માટે સારૂં છે; અને જો તેઓ મોંઢું ફેરવી લેશે તો અલ્લાહ તેમને દુનિયા તથા આખેરતમાં દર્દનાક અઝાબ આપશે અને ઝમીન પર ન તેમનો કોઇ સરપરસ્ત હશે ન કોઇ મદદગાર.

 

[35:17.00]

وَمِنْهُمْ مَّنْ عَاهَدَ اللّٰهَ لَئِنْ اٰتٰٮنَا مِنْ فَضْلِهٖ لَنَصَّدَّقَنَّ وَلَنَكُوْنَنَّ مِنَ الصّٰلِحِيْنَ‏﴿75﴾‏

૭૫.ÔtrBtLnwBt3 BtLt3y1tnŒÕÕttn ÕtELt3 ytíttLtt rBtLVÍ14Õtune ÕtLtM1Ë1Œ0f1LLt ÔtÕtLtfqLtLLt BtuLtM1Ë1tÕtun2eLt

૭૫.અને તેઓમાંથી (એવા પણ) છે કે જેમણે અલ્લાહ સાથે કરાર કર્યો હતો કે જો તે પોતાના ફઝલથી અમને કાંઇ આપશે તો અમે જરૂર સદકો આપીશું તથા સાલેહીનમાંથી થઇ જઇશું.

 

[35:38.00]

فَلَمَّاۤ اٰتٰٮهُمْ مِّنْ فَضْلِهٖ بَخِلُوْا بِهٖ وَتَوَلَّوْا وَّهُمْ مُّعْرِضُوْنَ‏﴿76﴾‏

૭૬.VÕtBBtt9 ytíttnwBt3 rBtLVÍ14Õtune çtÏt2uÕtq çtune ÔtítÔtÕÕtÔt3 ÔtnwBt3 Bttuy14huÍ1qLt

૭૬.પરંતુ જ્યારે તેણે પોતાના ફઝલથી તેમને આપ્યું ત્યારે તેના (ઇન્ફાક કરવા) વિશે તેમણે કંજૂસાઈ કરી અને (વચનથી) ફરી ગયા અને તેઓએ મોઢુ ફેરવી લીધું.

 

[35:53.00]

فَاَعْقَبَهُمْ نِفَاقًا فِیْ قُلُوْبِهِمْ اِلٰى يَوْمِ يَلْقَوْنَهٗ بِمَاۤ اَخْلَفُوا اللّٰهَ مَا وَعَدُوْهُ وَبِمَا كَانُوْا يَكْذِبُوْنَ‏﴿77﴾‏

૭૭.Vyy14f1çtnwBt3 LtuVtf1Lt3 Ve ft2uÕtqçturnBt3 yuÕtt GtÔt3Btu GtÕf1Ôt3Ltnq çtuBtt9 yÏ1ÕtVqÕÕttn BttÔty1Œqntu Ôt çtuBttftLtq Gtf3Íu8çtqLt

૭૭.પછી તે (અલ્લાહ)ની મુલાકાતના દિવસ સુધી તેઓના દિલમાં નિફાક રહેવા દેશે; (એક તો) એ માટે કે જે વાયદો તેમણે અલ્લાહથી કર્યો હતો તેને વફા ન કર્યો અને (બીજું) એ કે તેઓ જૂઠું બોલતા હતા.

 

[36:20.00]

اَلَمْ يَعْلَمُوْۤا اَنَّ اللّٰهَ يَعْلَمُ سِرَّهُمْ وَنَجْوٰٮهُمْ وَاَنَّ اللّٰهَ عَلَّامُ الْغُيُوْبِ‌ ۚ‏﴿78﴾‏

૭૮.yÕtBt3 Gty14ÕtBt9q yLLtÕÕttn Gty14ÕtBttu rËh0nwBt3 ÔtLts3ÔttnwBt3 ÔtyLLtÕÕttn y1ÕÕttBtwÕt3 øttu2Gtqçt

૭૮.શું તેઓ જાણતા નથી કે અલ્લાહ તેઓના રહસ્ય અને કાન ભંભેરણીને જાણે છે? અને અલ્લાહ ગૈબનો જાણનારો છે.

 

[36:37.00]

اَلَّذِيْنَ يَلْمِزُوْنَ الْمُطَّوِّعِيْنَ مِنَ الْمُؤْمِنِيْنَ فِى الصَّدَقٰتِ وَالَّذِيْنَ لَا يَجِدُوْنَ اِلَّا جُهْدَهُمْ فَيَسْخَرُوْنَ مِنْهُمْؕ سَخِرَ اللّٰهُ مِنْهُمْؗ وَلَهُمْ عَذَابٌ اَلِيْمٌ‏﴿79﴾‏

૭૯.yÕÕtÍ8eLt GtÕBtuÍqLtÕt3 Btwí1ít1ÔÔtuE2Lt BtuLtÕBttuy3BtuLteLt rVM1Ë1Œf1títu ÔtÕÕtÍ8eLt ÕttGtsuŒqLt EÕÕtt òun3ŒnwBt3 VGtMÏ1tYLt rBtLnwBt3, ËÏtu2hÕÕttntu rBtLnwBt3 ÔtÕtnwBt3 y1Ít7çtwLt3 yÕteBt

૭૯.જેઓ મોઅમીનોમાંથી રાજી ખુશીથી સદકો કરનારાઓને મેણાં મારે છે, તથા તેમને પણ કે જેમની પાસે પોતાની મહેનત ઉપરાંત કાંઇ હોતું નથી, અને તેમની મશ્કરી કરે છે, અલ્લાહ પણ તેમની મશ્કરી કરશે, અને તેમના માટે દર્દનાક અઝાબ છે.

 

[37:06.00]

اِسْتَغْفِرْ لَهُمْ اَوْ لَا تَسْتَغْفِرْ لَهُمْؕ اِنْ تَسْتَغْفِرْ لَهُمْ سَبْعِيْنَ مَرَّةً فَلَنْ يَّغْفِرَ اللّٰهُ لَهُمْ‌ؕ ذٰلِكَ بِاَنَّهُمْ كَفَرُوْا بِاللّٰهِ وَرَسُوْلِهٖ‌ؕ وَاللّٰهُ لَا يَهْدِى الْقَوْمَ الْفٰسِقِيْنَ۠ ‏﴿80﴾‏

૮૦.EMítø14trVh3 ÕtnwBt3 yÔt3Õtt ítMítø14trVh3ÕtnwBt3, ELítMítø14trVh3 ÕtnwBt3 ËçE2Lt Bth0ítLt3 VÕtkGGtø1VuhÕÕttntu ÕtnwBt3, Ít7Õtuf çtuyLLtnwBt3 fVY rçtÕÕttnu ÔthËqÕtune, ÔtÕÕttntu ÕttGtn3rŒÕt3 f1Ôt3BtÕt3 VtËuf2eLt

૮૦.તું તેમના માટે ઇસ્તગફાર કર અથવા તેમના માટે ઇસ્તગફાર ન કર (બરાબર છે;) જો તુ તેમના માટે સિત્તેર વખત પણ ઇસ્તગફાર કરીશ તો પણ અલ્લાહ તેમને હરગિઝ માફ નહિ કરે; કારણકે તેઓએ અલ્લાહ તથા તેના રસૂલનો ઇન્કાર કર્યો છે અને અલ્લાહ નાફરમાન લોકોની હિદાયત કરતો નથી.

 

[37:36.00]

فَرِحَ الْمُخَلَّفُوْنَ بِمَقْعَدِهِمْ خِلٰفَ رَسُوْلِ اللّٰهِ وَكَرِهُوْۤا اَنْ يُّجَاهِدُوْا بِاَمْوَالِهِمْ وَاَنْفُسِهِمْ فِیْ سَبِيْلِ اللّٰهِ وَقَالُوْا لَا تَنْفِرُوْا فِى الْحَرِّؕ قُلْ نَارُ جَهَنَّمَ اَشَدُّ حَرًّا‌ؕ لَوْ كَانُوْا يَفْقَهُوْنَ‏﴿81﴾‏

૮૧.Vhun1Õt3 BttuÏ1tÕÕtVqLt çtuBtf14y1ŒurnBt3 Ïtu2ÕttV hËqrÕtÕÕttnu Ôtfhun9q ykGGttuònuŒq çtuyBÔttÕturnBt3 ÔtyLVtuËurnBt3 VeËçterÕtÕÕttnu Ôtf1tÕtq ÕttítLVuY rVÕt3n1h3hu, f1wÕLtthtu snLLtBt y~tÆtu n1h0Lt3 ÕtÔt3ftLtq GtV3f1nqLt

૮૧.અલ્લાહના રસૂલના ફરમાન વિરૂઘ્ધ (પોતાના ઘરોમાં) બેસી રહેનાર લોકો પોતાના (ઘરમાં) બેસી રહેવાથી ખુશ થયા, અને તેઓને પોતાના માલ અને જાન વડે અલ્લાહની રાહમાં જેહાદ કરવું નાપસંદ હતુ, તેઓ (બીજા લોકોને) કહે છે કે "ગરમીમાં બહાર ન નીકળો" જો તેઓ સમજે તો તુ કહે કે "જહન્નમની આગ વધારે ગરમ છે."

 

[38:13.00]

فَلْيَضْحَكُوْا قَلِيْلاً وَّلْيَبْكُوْا كَثِيْرًا‌ ۚ جَزَآءًۢ بِمَا كَانُوْا يَكْسِبُوْنَ‏﴿82﴾‏

૮૨.VÕt3GtÍ14n1fq f1ÕteÕtLt3 ÔtÕGtçt3fq fË8ehLt3, sÍt9yBt3 çtuBttftLtq Gtf3ËuçtqLt

૮૨.માટે તેઓએ થોડું હસવુ અને વધુ રડવુ જોઇએ (કારણકે આ સજા) તેઓના આમાલનો બદલો છે.

 

[38:27.00]

فَاِنْ رَّجَعَكَ اللّٰهُ اِلٰى طَآئِفَةٍ مِّنْهُمْ فَاسْتَاْذَنُوْكَ لِلْخُرُوْجِ فَقُلْ لَّنْ تَخْرُجُوْا مَعِىَ اَبَدًا وَّلَنْ تُقَاتِلُوْا مَعِىَ عَدُوًّا‌ ؕ اِنَّكُمْ رَضِيْتُمْ بِالْقُعُوْدِ اَوَّلَ مَرَّةٍ فَاقْعُدُوْا مَعَ الْخٰلِفِيْنَ‏﴿83﴾‏

૮૩.VE h0sy1fÕÕttntu yuÕtt ítt92yuVrítBt3 rBtLnwBt3, VMíty3Í7Ltqf rÕtÕÏttu2Ysu Vfw1Õt3 ÕtLt3 ítÏ14thtuòq Btyu2Gt yçtŒk Ôt0ÕtLt3 íttuf1títuÕtq Btyu2Gt yŒwÔt0Lt3, ELLtfwBt3 hÍ2eítwBt3 rçtÕt3ft2uW2Œu yÔt0Õt Bth0rítLt3 Vf14ytu2Œq Bty1ÕÏt1tÕtuVeLt

૮૩.પછી જો અલ્લાહ તને તેઓમાંથી કોઇ ગિરોહ પાસે પાછો લાવે અને તેઓ તારી પાસે (જેહાદ માટે) નીકળવાની રજા માંગે તો તું કહી દેજે કે તમે હરગિઝ મારી સાથે નહી નીકળશો! અને મારી સાથે રહીને હરગિઝ કોઇ દુશ્મન સાથે નહી લડશો! બેશક તમે પહેલી વખતે (ઘરે) બેસી રહેવુ પસંદ કર્યુ હતું, અત્યારે પણ પાછળ રહી જનારાઓની સાથે (ઘરે) બેસી રહો.

 

[39:05.00]

وَلَا تُصَلِّ عَلٰٓى اَحَدٍ مِّنْهُمْ مَّاتَ اَبَدًا وَّلَا تَقُمْ عَلٰى قَبْرِهٖ ؕ اِنَّهُمْ كَفَرُوْا بِاللّٰهِ وَرَسُوْلِهٖ وَمَاتُوْا وَهُمْ فٰسِقُوْنَ‏﴿84﴾‏

૮૪.ÔtÕtt íttuË1ÕÕtu y1Õtt9 yn1rŒBt3 rBtLnwBt3 Bttít yçtŒk Ôt0Õttítfw1Bt3 y1Õtt f1çhune, ELLtnwBt3 fVYrçtÕÕttnu ÔthËqÕtune ÔtBttítq ÔtnwBt3 VtËufq1Lt

૮૪.અને જ્યારે તેઓમાંથી કોઇ મરી જાય ત્યારે તું તેમના ઉપર હરગિઝ નમાઝ પઢજે નહિ અને તેની કબર પાસે ઊભો પણ રહેજે નહિ; કારણકે તેમણે અલ્લાહ તથા તેના રસૂલનો ઇન્કાર કર્યો છે અને (એ જ) નાફરમાનીની હાલતમાં તેઓ મરી ગયા છે.

 

[39:29.00]

وَلَا تُعْجِبْكَ اَمْوَالُهُمْ وَاَوْلَادُهُمْ‌ؕ اِنَّمَا يُرِيْدُ اللّٰهُ اَنْ يُّعَذِّبَهُمْ بِهَا فِى الدُّنْيَا وَتَزْهَقَ اَنْفُسُهُمْ وَهُمْ كٰفِرُوْنَ‏﴿85﴾‏

૮૫.ÔtÕttíttuy14rsçf yBÔttÕttunwBt3 Ôt yÔt3ÕttŒtunwBt3, ELLtBtt GttuheŒwÕÕttntu ykGGttuy1Í74Íu8çtnwBt3 çtunt rVŒ3ŒwLGtt ÔtítÍ3nf1 yLtVtuËtunwBt3 ÔtnwBt3 ftVuYLt

૮૫.અને તેઓનો માલ તથા તેમની ઔલાદ તને નવાઇ ન પમાડે! અલ્લાહ તો માત્ર એ જ ચાહે છે કે એ જ (વસ્તુઓ) વડે તેમને આ દુનિયામાં અઝાબ આપે અને તેઓના જીવ નાસ્તિકપણાની હાલતમાં નીકળી જાય.

 

[39:56.00]

وَاِذَاۤ اُنْزِلَتْ سُوْرَةٌ اَنْ اٰمِنُوْا بِاللّٰهِ وَجَاهِدُوْا مَعَ رَسُوْلِهِ اسْتَاْذَنَكَ اُولُوا الطَّوْلِ مِنْهُمْ وَقَالُوْا ذَرْنَا نَكُنْ مَّعَ الْقٰعِدِيْنَ‏﴿86﴾‏

૮૬.ÔtyuÍt92 WLÍuÕtít3 ËqhítwLt3 yLt3 ytBtuLtq rçtÕÕttnu ÔtònuŒq Bty1 hËqÕturnMíty3ÍLtf ytuÕtwí1ít1ÔÕtu rBtLnwBt3 Ôtf1tÕtq Í7h3Ltt LtfwBt3 Bty1Õf1tyu2ŒeLt

૮૬.અને જ્યારે કોઇ સૂરો નાઝિલ કરવામાં આવે છે કે તમે અલ્લાહ પર ઇમાન લાવો અને તેના રસૂલ સાથે રહી જેહાદ કરો ત્યારે તાકતવર (મુનાફિક) લોકો તારી પાસે રજા માંગે છે અને કહે છે કે અમને છોડી દે કે જેથી અમે (ઘરે) બેસી રહેનારાઓની સાથે બેસી રહીએ.

 

[40:18.90]

رَضُوْا بِاَنْ يَّكُوْنُوْا مَعَ الْخَوَالِفِ وَطُبِعَ عَلٰى قُلُوْبِهِمْ فَهُمْ لَا يَفْقَهُوْنَ‏﴿87﴾‏

૮૭.hÍ1q çtuykGt0fqLtq Bty1Õt3 Ï1tÔttÕtuVu Ôtítt2uçtuy1 y1Õtt ft2uÕtqçturnBt3 VnwBt3 ÕttGtV3fnqLt

૮૭.તેઓએ પાછળ રહી જનારાઓ સાથે રહેવાનું પસંદ કર્યુ, અને તેમના દિલો પર મહોર મારી દેવામાં આવેલ છે, જેથી તેઓ (હકીકત) સમજતા નથી!

 

[40:32.00]

لٰكِنِ الرَّسُوْلُ وَالَّذِيْنَ اٰمَنُوْا مَعَهٗ جَاهَدُوْا بِاَمْوَالِهِمْ وَاَنْفُسِهِمْ‌ؕ وَاُولٰۤئِكَ لَهُمُ الْخَيْرٰتُ‌ؗ وَاُولٰۤئِكَ هُمُ الْمُفْلِحُوْنَ‏﴿88﴾‏

૮૮.ÕttfurLth0ËqÕttu ÔtÕÕtÍ8eLt ytBtLtq Bty1nq ònŒq çtuyBÔttÕturnBt3 Ôt yLVtuËurnBt3, Ôt WÕtt9yuf ÕtntuBtwÕt3 Ï1tGt3htíttu Ôt WÕtt9yuf ntuBtwÕt3 BtwV3Õtun1qLt

૮૮.પરંતુ રસૂલ તથા જેઓ તેની સાથે ઇમાન લાવ્યા, પોતાના માલ અને જાન વડે જેહાદ કર્યો; અને તમામ નેકી (ભલાઇ) તેઓ માટે છે, અને તેઓ કામ્યાબ થનારા છે.

 

[40:57.90]

اَعَدَّ اللّٰهُ لَهُمْ جَنّٰتٍ تَجْرِىْ مِنْ تَحْتِهَا الْاَنْهٰرُ خٰلِدِيْنَ فِيْهَا‌ ؕ ذٰلِكَ الْفَوْزُ الْعَظِيْمُ۠ ‏﴿89﴾‏

૮૯.yy1Œ0ÕÕttntu ÕtnwBt3 sLLttrítLt3 íts3he rBtLítn14ítunÕt3 yLnthtu Ït1tÕtuŒeLt Vent, Í7tÕtufÕt3 VÔt3ÍwÕt3 y1Í6eBt

૮૯.અલ્લાહે તેમના માટે જન્નતો તૈયાર કરી છે જેની હેઠળ નદીઓ વહે છે, જેમાં તેઓ હંમેશા રહેશે; એ જ મહાન કામ્યાબી છે.

 

[41:15.00]

وَ جَآءَ الْمُعَذِّرُوْنَ مِنَ الْاَعْرَابِ لِيُؤْذَنَ لَهُمْ وَقَعَدَ الَّذِيْنَ كَذَبُوا اللّٰهَ وَرَسُوْلَهٗ‌ ؕ سَيُصِيْبُ الَّذِيْنَ كَفَرُوْا مِنْهُمْ عَذَابٌ ا لِيْمٌ‏﴿90﴾‏

૯૦.Ôtò9yÕt3 Bttuy1Í74Íu8YLt BtuLtÕt3 yy14htçtu ÕtuGttuy3Í7Lt ÕtnwBt3 Ôt f1y1ŒÕÕtÍ8eLt fÍ08çtwÕÕttn ÔthËqÕtnq, ËGttuË2eçtwÕÕtÍ8eLt fVY rBtLnwBt3 y1Í7tçtwLt yÕteBt

૯૦.અને ગામડાના અમુક મુશ્કેલીવાળા લોકો (જેઓ જંગમાં નહોતા જોડાવા માંગતા) તેઓ તારા પાસે આવ્યા કે જેથી તેમને પણ (ઘરે) બેસી રહેવાની રજા આપવામાં આવે, (અને બીજા) એ લોકો જે અલ્લાહ તથા તેના રસૂલ સામે જૂઠું બોલી બેસી રહ્યા; તેઓમાંથી નાસ્તિકપણું કરનારને દર્દનાક અઝાબ મળશે.

 

[41:38.00]

لَيْسَ عَلَى الضُّعَفَآءِ وَلَا عَلَى الْمَرْضٰى وَلَا عَلَى الَّذِيْنَ لَا يَجِدُوْنَ مَا يُنْفِقُوْنَ حَرَجٌ اِذَا نَصَحُوْا لِلّٰهِ وَ رَسُوْلِهٖ‌ؕ مَا عَلَى الْمُحْسِنِيْنَ مِنْ سَبِيْلٍ‌ؕ وَاللّٰهُ غَفُوْرٌ رَّحِيْمٌۙ‏﴿91﴾‏

૯૧.ÕtGt3Ë y1ÕtÍ14Ít2uy1Vt9yu ÔtÕtty1ÕtÕt3 Bth3Í1t ÔtÕtt y1ÕtÕÕtÍ8eLt ÕttGtsuŒqLt BttGtwLVuf1qLt n1hòwLt3 yuÍt7 LtË1n1q rÕtÕÕttnu ÔthËqÕtune, Btty1ÕtÕt3 Bttun14ËuLteLtrBtLËçterÕtLt3, ÔtÕÕttntu ø1tVqÁh3hn2eBt

૯૧.અલ્લાહ અને તેના રસૂલ માટે ભલાઇ ચાહતા હોય તેવા અશકતો, બીમારો તથા જેઓની પાસે ઇન્ફાક (ખર્ચ) કરવા માટે કંઇપણ નથી તેઓ ઉપર (જેહાદ માટે ન નીકળવા બાબતે કોઇ) ગુનાહ નથી કારણકે નેક લોકો ઉપર (ગુનાહ સાબિત કરવાનો) કાંઇ રસ્તો જ નથી અને બેશક અલ્લાહ ગફુરૂર રહીમ છે.

 

[42:09.00]

وَّلَا عَلَى الَّذِيْنَ اِذَا مَاۤ اَتَوْكَ لِتَحْمِلَهُمْ قُلْتَ لَاۤ اَجِدُ مَاۤ اَحْمِلُكُمْ عَلَيْهِ۪ تَوَلَّوْا وَّاَعْيُنُهُمْ تَفِيْضُ مِنَ الدَّمْعِ حَزَنًا اَلَّا يَجِدُوْا مَا يُنْفِقُوْنَؕ‏﴿92﴾‏

૯૨.ÔtÕtt y1ÕtÕÕtÍ8eLt yuÍt7 Btt9yítÔt3f Õtuítn14BtuÕtnwBt3 f1wÕít Õtt9ysuŒtu Btt9yn14BtuÕttufwBt3 y1ÕtGt3nu ítÔtÕÕtÔt3 Ôt yy14GttuLttunwBt3 ítVeÍtu2 BtuLtŒ0Byu2 n1ÍLtLt3 yÕÕttGtsuŒq BttGtwLVuf1qLt

૯૨.અને ન તેમના પર કોઇ ગુનાહ છે કે જ્યારે તેઓ તારી પાસે (આ હેતુસર) આવ્યા કે તું તેમને સવાર કરી લઇ જાય, (અને) તેં કહ્યુ કે મારી પાસે તો કોઇ એવી સવારી નથી કે જેના ઉપર હું તમને સવાર કરૂં, ત્યારે તેઓ એવી હાલતમાં પાછા ગયા કે તેમની આંખોમાંથી દુ:ખના કારણે આંસુ વહેતા હતા કે તેમની પાસે ઇન્ફાક (ખર્ચ) કરવા માટે કાંઇ ન હતું.

 

[42:37.00]

اِنَّمَا السَّبِيْلُ عَلَى الَّذِيْنَ يَسْتَاْذِنُوْنَكَ وَهُمْ اَغْنِيَآءُ‌ۚ رَضُوْا بِاَنْ يَّكُوْنُوْا مَعَ الْخَوَالِفِۙ وَطَبَعَ اللّٰهُ عَلٰى قُلُوْبِهِمْ فَهُمْ لَا يَعْلَمُوْنَ‏﴿93﴾‏

૯૩.ELLtBtMËçteÕttu y1ÕtÕÕtÍ8eLt GtMíty3Íu8LtqLtf ÔtnwBt3 yø14tLtuGtt9ytu hÍq1 çtuykGGtfqLtq Bty1Õt3 Ï1tÔttÕtuVu Ôtít1çty1ÕÕttntu y1Õtt ftu2ÕtqçturnBt3 VnwBt3 ÕttGty14ÕtBtqLt

૯૩.(ગુનાહ સાબિત કરવાનો) રસ્તો તેઓ ઉપર ખુલ્લો છે કે જેઓ(ની પાસે જેહાદ માટે સગવડતા છે એટલેકે) બેનિયાઝ હોવા છતાં તારી પાસેથી રજા માંગે છે; તેઓએ પાછળ રહી જનારાઓની સાથે રહેવાનું પસંદ કર્યુ, અને અલ્લાહે તેમના દિલો પર મહોર લગાડી દીધી, માટે જ તેઓ કાંઇ જાણતા નથી.

 

[43:02.00]

يَعْتَذِرُوْنَ اِلَيْكُمْ اِذَا رَجَعْتُمْ اِلَيْهِمْ‌ ؕ قُلْ لَّا تَعْتَذِرُوْا لَنْ نُّؤْمِنَ لَكُمْ قَدْ نَبَّاَنَا اللّٰهُ مِنْ اَخْبَارِكُمْ‌ ؕ وَ سَيَرَى اللّٰهُ عَمَلَكُمْ وَرَسُوْلُهٗ ثُمَّ تُرَدُّوْنَ اِلٰى عٰلِمِ الْغَيْبِ وَالشَّهَادَةِ فَيُنَبِّئُكُمْ بِمَا كُنْتُمْ تَعْمَلُوْنَ‏﴿94﴾‏

૯૪.Gty14ítÍu8YLt yuÕtGt3fwBt3 yuÍ7t hsy14ítwBt3 yuÕtGt3rnBt3, fw1Õt3 Õttíty14ítÍu8Y ÕtLLttuy3BtuLt ÕtfwBt3 f1Œ3 LtççtyLtÕÕttntu rBtLt3 yÏ14tçtthufwBt3, ÔtËGthÕÕttntu y1BtÕtfwBt3 ÔthËqÕttunq Ëw7Bt0 íttuhŒ3qLt yuÕtt y1tÕturBtÕt3 ø1tGt3çtu Ôt~0tntŒítu VGttuLtççtuytufwBt3 çtuBtt fwLítwBt3 íty14BtÕtqLt

૯૪.જ્યારે તમે (જે મુનાફીકો જેહાદમાં આવેલ ન હતા) તેમની પાસે પાછા ફરશો ત્યારે તેઓ તમારી પાસે બહાનું રજૂ કરશે; તું કહે કે બહાના ન કાઢો, અમે તમારી વાત હરગિઝ માનીશું નહિ; અલ્લાહે અમને તમારી ખબર આપી દીધી છે; અને નઝદીકમાંજ અલ્લાહ તથા તેનો રસૂલ તમારા (ભાવિમાં થનારા ખરાબ) આમાલ જોશે, પછી તમને હાઝિર (જાહેર) અને ગાએબ (છુપી બાબત)ના જાણનારની પાસે પાછા ફેરવવામાં આવશે તથા તમને તમારા આમાલથી વાકેફ કરવામાં આવશે.

 

[43:42.00]

سَيَحْلِفُوْنَ بِاللّٰهِ لَكُمْ اِذَا انْقَلَبْتُمْ اِلَيْهِمْ لِتُعْرِضُوْا عَنْهُمْ‌ؕ فَاَعْرِضُوْا عَنْهُمْ‌ؕ اِنَّهُمْ رِجْسٌ‌ؗ وَّمَاْوٰٮهُمْ جَهَنَّمُ‌ۚ جَزَآءًۢ بِمَا كَانُوْا يَكْسِبُوْنَ‏﴿95﴾‏

૯૫.ËGtn14ÕtuVqLt rçtÕÕttnu ÕtfwBt3 yuÍ7Lt3 f1ÕtçítwBt3 yuÕtGt3rnBt3 Õtuíttuy14huÍ1q y1LnwBt3, Vyy14huÍq1 y1LnwBt3, ELLtnwBt3 rhsËw7Ôt3 ÔtBty3ÔttnwBt3 snLLtBttu sÍt9yBt3 çtuBttftLtq Gtf3ËuçtqLt

૯૫.જ્યારે તમે તેઓની તરફ પાછા ફરીને આવશો ત્યારે તેઓ (જેહાદમાં શરીક ન થયેલ મુનાફિકો) તમારી સામે અલ્લાહની કસમ ખાશે જેથી તમે તેઓ(ના ગુનાહ) પર ઘ્યાન ન આપો, માટે તમે તેઓ પર ઘ્યાન ન આપો, કારણકે તેઓ નાપાક છે અને તેઓ જે કંઇ કરતા હતા તેના બદલારૂપે તેઓનું ઠેકાણુંં જહન્નમ છે.

 

[44:09.00]

يَحْلِفُوْنَ لَكُمْ لِتَرْضَوْا عَنْهُمْ‌ۚ فَاِنْ تَرْضَوْا عَنْهُمْ فَاِنَّ اللّٰهَ لَا يَرْضٰى عَنِ الْقَوْمِ الْفٰسِقِيْنَ‏﴿96﴾‏

૯૬.Gtn14ÕtuVqLt ÕtfwBt3 Õtuíth3Í1Ôt3 y1LnwBt3, VELt3 íth3Í1Ôt3 y1LnwBt3 VELLtÕÕttn ÕttGth3Í1t yrLtÕt3 f1Ôt3rBtÕt3 VtËuf2eLt

૯૬.તેઓ (જેહાદ માટે ન આવેલ મુનાફીકો) તમારી સામે એ માટે કસમ ખાશે જેથી તમે તેઓથી રાજી થઇ જાઓ; પછી અગર તમે તેમનાથી રાજી થઇ જાઓ તો પણ અલ્લાહ હરગિઝ ગુનેહગાર લોકોથી રાજી થશે નહી.

 

[44:26.00]

اَلْاَعْرَابُ اَشَدُّ كُفْرًا وَّ نِفَاقًا وَّاَجْدَرُ اَلَّا يَعْلَمُوْا حُدُوْدَ مَاۤ اَنْزَلَ اللّٰهُ عَلٰى رَسُوْلِهٖ‌ؕ وَاللّٰهُ عَلِيْمٌ حَكِيْمٌ‏﴿97﴾‏

૯૭.yÕt3yy14htçttu y~tŒtu0 fwV3hkÔt3 ÔtLtuVtf1kÔt3 Ôtys3Œhtu yÕÕtt Gty14ÕtBtq ntu2ŒqŒ Btt9yLÍÕtÕÕttntu y1Õtt hËqÕtune, ÔtÕÕttntu y1ÕteBtwLt3 n1feBt

૯૭.ગામડાવાળાઓ નાસ્તિકપણા તથા નિફાકમાં ઘણા જ સખત છે. અને તેઓ એજ લાયક છે કે અલ્લાહે પોતાના રસૂલ પર નાઝિલ કરેલ (અહેકામોની) હદોને ન જાણે અને અલ્લાહ જાણવાવાળો, હિકમતવાળો છે.

 

[44:47.00]

وَمِنَ الْاَعْرَابِ مَنْ يَّتَّخِذُ مَا يُنْفِقُ مَغْرَمًا وَّيَتَرَبَّصُ بِكُمُ الدَّوَآئِرَ‌ؕ عَلَيْهِمْ دَآئِرَةُ السَّوْءِ‌ؕ وَاللّٰهُ سَمِيْعٌ عَلِيْمٌ‏﴿98﴾‏

૯૮.ÔtBtuLtÕt3 yy14htçtu BtkGGt¥tÏtu2Ítu BttGtwLVuft2u Btø14thBtkÔt3 ÔtGtíthçt0Ët2u çtuftuBtwŒ0Ôtt9yuh, y1ÕtGt3rnBt3 Œt9yuhítwË0Ôt3yu, ÔtÕÕttntu ËBteW2Lt3 y1ÕteBt

૯૮.અને ગામડાવાળાઓમાંથી એવા પણ છે કે જેઓ સખાવતને નુકસાન ગણે છે, અને તમારા પર (આફતના) વંટોળ આવવાનો ઇન્તેઝાર કરે છે; તેમની ઉપર સૌથી ખરાબ (આફતના) વંટોળ છે! અને અલ્લાહ સાંભળનાર, જાણનાર છે.

 

[45:12.00]

وَمِنَ الْاَعْرَابِ مَنْ يُّؤْمِنُ بِاللّٰهِ وَالْيَوْمِ الْاٰخِرِ وَيَتَّخِذُ مَا يُنْفِقُ قُرُبٰتٍ عِنْدَ اللّٰهِ وَصَلَوٰتِ الرَّسُوْلِ‌ؕ اَلَاۤ اِنَّهَا قُرْبَةٌ لَّهُمْ‌ؕ سَيُدْخِلُهُمُ اللّٰهُ فِیْ رَحْمَتِهٖ‌ ؕ اِنَّ اللّٰهَ غَفُوْرٌ رَّحِيْمٌ۠ ‏﴿99﴾‏

૯૯.ÔtBtuLtÕt3 yy14htçtu BtkGGtwy3BtuLttu rçtÕÕttnu ÔtÕt3GtÔt3rBtÕt3 ytÏtu2hu ÔtGt¥tÏtu2Ítu8 BttGtwLVuftu2 ft2uhtuçttrítLt3 E2LŒÕÕttnu ÔtË1ÕtÔttrít7h3 hËqÕtu, yÕtt9 ELLtnt fw1h3çtítwÕÕtnwBt3, ËGtwŒ3Ïtu2ÕttuntuBtwÕÕttntu Vehn14Btítune, ELLtÕÕttn ø1tVqÁh3 hn2eBt

૯૯.અને ગામડાવાળાઓમાંથી એવા (પણ) છે કે જે અલ્લાહ તથા કયામત પર ઇમાન રાખે છે અને જે કાંઇ સખાવત કરે છે તેને અલ્લાહની નજદીકી તથા રસૂલની (નેક) દુઆ હાંસિલ કરવા નો વસીલો બનાવે છે જાણી લો કે તે (સખાવત) તેમના માટે (અલ્લાહની) નજીક થવાનું કારણ બનશે અને જલ્દી જ અલ્લાહ તેમને પોતાની રહેમતમાં દાખલ કરી લેશે; બેશક અલ્લાહ ગફુરૂર રહીમ છે.

 

[45:49.00]

وَالسّٰبِقُوْنَ الْاَوَّلُوْنَ مِنَ الْمُهٰجِرِيْنَ وَالْاَنْصَارِ وَالَّذِيْنَ اتَّبَعُوْهُمْ بِاِحْسَانٍ ۙ رَّضِىَ اللّٰهُ عَنْهُمْ وَرَضُوْا عَنْهُ وَاَعَدَّ لَهُمْ جَنّٰتٍ تَجْرِىْ تَحْتَهَا الْاَنْهٰرُ خٰلِدِيْنَ فِيْهَاۤ اَبَدًا‌ ؕ ذٰلِكَ الْفَوْزُ الْعَظِيْمُ‏﴿100﴾‏

૧૦૦.ÔtMËtçtuf1qLtÕt3 yÔÔtÕtqLt BtuLtÕt3 BttuntsuheLt ÔtÕt3 yLË1thu ÔtÕÕtÍ8eLt¥tçtW2nwBt3 çtuyun14ËtrLth3 hÍu2GtÕÕttntu y1LnwBt3 ÔthÍq1 y1Lntu Ôtyy1Æ ÕtnwBt3 sLLttrítLt3 íts3he ítn14ítunÕt3 yLnthtu Ït1tÕtuŒeLt Vent9 yçtŒLt3, Í7tÕtufÕt3 VÔt3ÍwÕt3 y1Í6eBt

૧૦૦.અને મુહાજેરીન અને અન્સારમાંથી પહેલ કરનાર તથા બહેતરીન રીતે તેઓની પૈરવી કરનારથી અલ્લાહ રાઝી થયો અને તેઓ (પણ) તેનાથી રાઝી થયા* તેઓ માટે (બેહિશ્તમાં) બાગો તૈયાર કરવામાં આવેલા છે. જેની હેઠળ નદીઓ વહે છે, તેમાં તેઓ હંમેશા રહેશે; આ જ છે સૌથી મોટી કામ્યાબી!

 

[46:36.00]

وَمِمَّنْ حَوْلَكُمْ مِّنَ الْاَعْرَابِ مُنٰفِقُوْنَ‌‌ ۛؕ وَمِنْ اَهْلِ الْمَدِيْنَةِ‌ ‌ ‌ؔۛ مَرَدُوْا عَلَى النِّفَاقِ لَا تَعْلَمُهُمْ ‌ؕ نَحْنُ نَعْلَمُهُمْ‌ ؕ سَنُعَذِّبُهُمْ مَّرَّتَيْنِ ثُمَّ يُرَدُّوْنَ اِلٰى عَذَابٍ عَظِيْمٍ‌ ۚ‏﴿101﴾‏

૧૦૧.ÔtrBtBBtLt3 n1Ôt3ÕtfwBt3 BtuLtÕt3 yy14htçtu BttuLttVufq1Lt, ÔtrBtLt3 yn3rÕtÕt3 BtŒeLtítu BthŒq y1ÕtLLtuVtfu2 Õttíty14ÕtBttunwBt3, Ltn14Lttu Lty14ÕtBttunwBt3, ËLttuy1Í74Íu8çttunwBt3 Bth0ítGt3Ltu Ëw7BBt GttuhŒ0qLt yuÕtt y1Ít7rçtLt3 y1Í6eBt

૧૦૧.અને તમારી આસપાસના ગામડાવાળા-ઓમાંથી જે અમુક મુનાફીકો છે, અને મદીના-વાળાઓમાંથી પણ જેઓ નિફાક ઉપર અડગ છે; તું તેમને નથી જાણતો (પરંતુ) અમે તેમને જાણીએ છીએ! જલ્દી અમે તેમને બે વાર અઝાબ આપીશું, પછી તેમને મહાન અઝાબ તરફ વાળવામાં આવશે.

 

[47:08.00]

وَاٰخَرُوْنَ اعْتَرَفُوْا بِذُنُوْبِهِمْ خَلَطُوْا عَمَلًا صَالِحًا وَّاٰخَرَ سَيِّئًا ؕ عَسَى اللّٰهُ اَنْ يَّتُوْبَ عَلَيْهِمْ‌ ؕ اِنَّ اللّٰهَ غَفُوْرٌ رَّحِيْمٌ‏﴿102﴾‏

૧૦૨.Ôt ytÏ1tYLt y14íthVq çtuÍt8uLtqçturnBt3 Ï1tÕtít1q y1BtÕtLt3 Ë1tÕtun1kÔt3 ÔtytÏ1th ËGGtuyLt3, y1ËÕÕttntu ykGGtítqçt y1ÕtGt3rnBt3, ELLtÕÕttn ø1tVqÁh0n2eBt

૧૦૨.અને બીજાએ પોતાના ગુનાહોની કબૂલાત કરી લીધી છે; તેમણે નેક અને બદઆમાલને ભેળવી નાખ્યા છે; ઉમ્મીદ છે કે અલ્લાહ તેમની તૌબાને કબૂલ કરશે; બેશક અલ્લાહ ગફુરૂર રહીમ છે.

 

[47:31.00]

خُذْ مِنْ اَمْوَالِهِمْ صَدَقَةً تُطَهِّرُهُمْ وَتُزَكِّيْهِمْ بِهَا وَصَلِّ عَلَيْهِمْ‌ؕ اِنَّ صَلٰوتَكَ سَكَنٌ لَّهُمْ‌ؕ وَاللّٰهُ سَمِيْعٌ عَلِيْمٌ‏﴿103﴾‏

૧૦૩.ÏtwÍ74rBtLt3 yBÔttÕturnBt3 Ë1Œf1ítLt3 íttuít1n3nuhtunwBt3 Ôt íttuÍf3fernBt3 çtunt ÔtË1ÕÕtu y1ÕtGt3rnBt3, ELLt Ë1Õttítf ËfLtwÕÕtnwBt3, ÔtÕÕttntu ËBteW2Lt3 y1ÕteBt

૧૦૩.તેમના માલમાંથી સદકો (ઝકાત) લઇ તેમને પાક અને પાકીઝા બનાવ અને તેમના માટે દુઆ કર; બેશક તારી દુઆ તેમના માટે સુકૂન(નું કારણ) છે; અને અલ્લાહ સાંભળનાર, જાણનાર છે.

 

[47:53.00]

اَلَمْ يَعْلَمُوْۤا اَنَّ اللّٰهَ هُوَ يَقْبَلُ التَّوْبَةَ عَنْ عِبَادِهٖ وَيَاْخُذُ الصَّدَقٰتِ وَ اَنَّ اللّٰهَ هُوَ التَّوَّابُ الرَّحِيْمُ‏﴿104﴾‏

૧૦૪.yÕtBt3 Gty14ÕtBt9q yLLtÕÕttn ntuÔt Gtf14çtÕtw¥tÔt3çtít y1Lt3 yu2çttŒune ÔtGty3Ïttu2Í7wM1Ë1Œf1títu Ôt yLLtÕÕttn ntuÔt¥tÔÔttçtwh3 hn2eBt

૧૦૪.શું તેઓ નથી જાણતા કે અલ્લાહ જ પોતાના બંદાઓની તૌબા કબૂલ કરે છે અને તેમના સદકાને લ્યે છે? અને અલ્લાહ તૌબા કબૂલ કરનાર, રહેમ કરનાર છે.

 

[48:13.00]

وَقُلِ اعْمَلُوْا فَسَيَرَى اللّٰهُ عَمَلَكُمْ وَرَسُوْلُهٗ وَالْمُؤْمِنُوْنَ‌ؕ وَسَتُرَدُّوْنَ اِلٰى عٰلِمِ الْغَيْبِ وَالشَّهَادَةِ فَيُنَبِّئُكُمْ بِمَا كُنْتُمْ تَعْمَلُوْنَ‌ۚ‏﴿105﴾‏

૧૦૫.Ôtft2urÕty14BtÕtq VËGthÕÕttntu y1BtÕtfwBt3 ÔthËqÕttunq ÔtÕt3Bttuy3BtuLtqLt, ÔtËíttuhŒ0qLt yuÕtt y1tÕturBtÕt3 ø1tGt3çtu Ôt~t0ntŒítu VGttuLtççtuytufwBt3 çtuBtt fwLítwBt3 íty14BtÕtqLt

૧૦૫.અને કહે કે તમે અમલ કરો પછી અલ્લાહ તમારા અમલને જોશે અને તેનો રસૂલ અને મોઅમીનો પણ (જોશે) પછી તમને છુપી અને જાહેર બાબતના જાણનારની બારગાહમાં પાછા ફેરવવામાં આવશે, અને તમે જે કાંઇ કરતા હતા તે તમને જણાવશે.

 

[48:37.00]

وَاٰخَرُوْنَ مُرْجَوْنَ لِاَمْرِ اللّٰهِ اِمَّا يُعَذِّبُهُمْ وَاِمَّا يَتُوْبُ عَلَيْهِمْ‌ؕ وَاللّٰهُ عَلِيْمٌ حَكِيْمٌ‏﴿106﴾‏

૧૦૬.Ôt ytÏ1tYLt Btwh3sÔt3Lt ÕtuyBt3rhÕÕttnu EBBtt Gttuy1Í74Í8uçttunwBt3 Ôt EBBtt Gtítqçttu y1ÕtGt3rnBt3, ÔtÕÕttntu y1ÕteBtwLt3 n1feBt

૧૦૬.અને બાકીના લોકોને અલ્લાહના હુકમની ઉમ્મીદ ઉપર મૂકી દેવામાં આવશે, ચાહે તેમને અઝાબ કરે, કે તેમની તૌબા કબૂલ કરે, અને અલ્લાહ જાણનાર, હિકમતવાળો છે.

 

[48:56.00]

وَالَّذِيْنَ اتَّخَذُوْا مَسْجِدًا ضِرَارًا وَّكُفْرًا وَّتَفْرِيْقًۢا بَيْنَ الْمُؤْمِنِيْنَ وَاِرْصَادًا لِّمَنْ حَارَبَ اللّٰهَ وَرَسُوْلَهٗ مِنْ قَبْلُ‌ؕ وَلَيَحْلِفُنَّ اِنْ اَرَدْنَاۤ اِلَّا الْحُسْنٰى‌ؕ وَاللّٰهُ يَشْهَدُ اِنَّهُمْ لَكٰذِبُوْنَ‏﴿107﴾‏

૧૦૭.ÔtÕÕtÍ8eLt¥tÏ1tÍ7q BtMsuŒLt3 Íu2hthkÔt3 ÔtfwV3hkÔt3 ÔtítV3hef1Bt3 çtGt3LtÕt3 Bttuy3BtuLteLt ÔtEh3Ë1tŒÕt3 ÕtuBtLt3 n1thçtÕÕttn ÔthËqÕtnq rBtLt3f1çÕttu, ÔtÕt Gtn14ÕtuVwLLt ELt3 yhŒ3Ltt9 EÕt3ÕtÕt3n1wMLtt, ÔtÕÕttntu Gt~t3nŒtu ELLtnwBt3 ÕtftÍu8çtqLt

૧૦૭.અને જેઓએ (ઇસ્લામને) નુકસાન પહોંચાડવા, નાસ્તિકપણા(ને મજબૂત બનાવવા,) મોઅમીનો દરમ્યાન જુદાઇ નાખવા તથા આની અગાઉ અલ્લાહ અને તેના રસૂલની વિરૂઘ્ધ લડનારને, પનાહ આપવા માટે મસ્જિદ બનાવી; અને તેઓ કસમ ખાઇને જરૂર કહેશે કે અમારો મકસદ નેકી સિવાય બીજો કાંઇ ન હતો; અને અલ્લાહ ગવાહી આપે છે કે બેશક તેઓ જૂઠા છે.

 

[49:38.00]

لَا تَقُمْ فِيْهِ اَبَدًا ‌ؕ لَمَسْجِدٌ اُسِّسَ عَلَى التَّقْوٰى مِنْ اَوَّلِ يَوْمٍ اَحَقُّ اَنْ تَقُوْمَ فِيْهِ‌ؕ فِيْهِ رِجَالٌ يُّحِبُّوْنَ اَنْ يَّتَطَهَّرُوْا ‌ؕ وَاللّٰهُ يُحِبُّ الْمُطَّهِّرِيْنَ‏﴿108﴾‏

૧૦૮.Õttítf1wBt3 Venu yçtŒLt3, ÕtBtMsuŒwLt3 WMËuË y1Õt¥tf14Ôtt rBtLt3 yÔÔtÕtu GtÔt3rBtLt3 yn1f14ftu2 yLítfq1Bt Venu, Venu huòÕtwkGGtturn2ççtqLt ykGGtítít1n0Y, ÔtÕÕttntu Gtturn1ççtwÕt3 Btw¥1tn3nuheLt

૧૦૮.તે મસ્જિદમાં તું કદી (નમાઝ માટે) ઊભો રહેજે નહિ! અલબત્ત તે મસ્જિદ કે જેનો પાયો પહેલા દિવસથી જ પરહેજગારી પર નાખવામાં આવ્યો હોય તેમાં તું (નમાઝ માટે) ઊભો રહે તે વધુ યોગ્ય છે; તેમાં પાકીઝા રહેવાનું પસંદ કરનાર લોકો છે અને અલ્લાહ પાકીઝા રહેનારને દોસ્ત રાખે છે.

 

[50:05.90]

اَفَمَنْ اَسَّسَ بُنْيَانَهٗ عَلٰى تَقْوٰى مِنَ اللّٰهِ وَرِضْوَانٍ خَيْرٌ اَمْ مَّنْ اَسَّسَ بُنْيَانَهٗ عَلٰى شَفَا جُرُفٍ هَارٍ فَانْهَارَ بِهٖ فِیْ نَارِ جَهَنَّمَ‌ؕ وَاللّٰهُ لَا يَهْدِى الْقَوْمَ الظّٰلِمِيْنَ‏﴿109﴾‏

૧૦૯.yVBtLt3 yMËË çtwLGttLtnq y1Õtt ítf14Ôtt BtuLtÕÕttnu ÔtrhÍ14ÔttrLtLt3 Ï1tGt3ÁLt3 yBBtLt yMËË çtwLGttLtnq y1Õtt ~tVt òuhturVLt3 ntrhLt3 VLnth çtune VeLtthusnLLtBt, ÔtÕÕttntu ÕttGtn3rŒÕt3 f1Ôt3BtÍ50tÕtuBteLt

૧૦૯.શું જેણે પોતા(ના કામો)ની બુનિયાદ અલ્લાહની પરહેઝગારી અને ખુશ્નુદી પર મૂકી હોય તે બહેતર છે કે જેણે પોતા(ના કામો)ની બુનિયાદ (ગુનાહોની) જર્જરીત કિનારી ઉપર મૂકી હોય? જે તેને સાથે લઇ જહન્નમની આગમાં પડી જાય અને અલ્લાહ ઝાલિમ લોકોની હિદાયત કરતો નથી.

 

[50:34.00]

لَا يَزَالُ بُنْيَانُهُمُ الَّذِىْ بَنَوْا رِيْبَةً فِیْ قُلُوْبِهِمْ اِلَّاۤ اَنْ تَقَطَّعَ قُلُوْبُهُمْ‌ؕ وَاللّٰهُ عَلِيْمٌ حَكِيْمٌ۠ ‏﴿110﴾‏

૧૧૦.ÕttGtÍtÕttu çtwLGttLttuntuBtwÕÕtÍ8e çtLtÔt3heçtítLt3 Ve ftu2ÕtqçturnBt3 EÕÕtt yLt3 ítf1í1í1ty1 ftu2ÕtqçttunwBt3, ÔtÕÕttntu y1ÕteBtwLt3 n1feBt

૧૧૦.હંમેશા તે બનાવેલી ઇમારત તેઓના દિલોમાં શકનું કારણ બન્યા કરશે, સિવાય કે તેમનાં દિલોના ટૂકડે ટૂકડા થઇ જાય (અને મૌત આવી જાય); અને અલ્લાહ જાણકાર, હિકમતવાળો છે.

 

[50:56.00]

اِنَّ اللّٰهَ اشْتَرٰى مِنَ الْمُؤْمِنِيْنَ اَنْفُسَهُمْ وَاَمْوَالَهُمْ بِاَنَّ لَهُمُ الْجَنَّةَ‌ ؕ يُقَاتِلُوْنَ فِیْ سَبِيْلِ اللّٰهِ فَيَقْتُلُوْنَ وَ يُقْتَلُوْنَ‌ وَعْدًا عَلَيْهِ حَقًّا فِى التَّوْرٰٮةِ وَالْاِنْجِيْلِ وَالْقُرْاٰنِ‌ ؕ وَمَنْ اَوْفٰى بِعَهْدِهٖ مِنَ اللّٰهِ فَاسْتَبْشِرُوْا بِبَيْعِكُمُ الَّذِىْ بَايَعْتُمْ بِهٖ‌ ؕ وَذٰلِكَ هُوَ الْفَوْزُ الْعَظِيْمُ‏﴿111﴾‏

૧૧૧.ELLtÕÕttn~ítht BtuLtÕt3 Bttuy3BtuLteLt yLVtuËnwBt3 Ôt yBÔttÕtnwBt3 çtuyLLt ÕtntuBtwÕt3 sLLtít, Gttuf1títuÕtqLt VeËçterÕtÕÕttnu VGtf14íttuÕtqLt ÔtGtwf14ítÕtqLt Ôty14ŒLt3 y1ÕtGt3nu n1f14f1Lt3 rV¥tÔt3htítu ÔtÕt3ELSÕtu ÔtÕt3f1wh3ytLtu, ÔtBtLt3 yÔt3Vt çtuy1n3Œune BtuLtÕÕttnu VË3ítçt3~tuY çtuçtGt3yu2ftuBtwÕÕtÍ8e çttGty14ítwBt3 çtune, ÔtÍ7tÕtuf ntuÔtÕt3 VÔt3ÍwÕt3 y1Í6eBt

૧૧૧.બેશક! અલ્લાહે મોઅમીનોથી તેમના જાન તથા માલને ખરીદી લીધાં છે કે તેના બદલામાં તેમને જન્નત મળે; તેઓ અલ્લાહની રાહમાં લડે છે જેથી તેઓ (દુશ્મનોને) મારે અથવા (રાહે ખુદામાં) માર્યા જાય; તે (અલ્લાહ)ના શિરે તૌરેત, ઇન્જીલ તથા કુરઆનમાં હક-વાયદો છે, અને અલ્લાહ કરતાં બીજો કોણ વધારે વાયદાને વફા કરનાર છે ? અત્યારે આ સોદો કે જે તમોએ તેની સાથે કર્યો તેની ખુશખબરી આપવામાં આવે છે; અને આ છે મોટી કામ્યાબી!

 

[51:50.00]

اَلتَّاۤئِبُوْنَ الْعٰبِدُوْنَ الْحٰمِدُوْنَ السّاۤئِحُوْنَ الرّٰكِعُوْنَ السّٰجِدُوْنَ الْاٰمِرُوْنَ بِالْمَعْرُوْفِ وَالنَّاهُوْنَ عَنِ الْمُنْكَرِ وَالْحٰفِظُوْنَ لِحُدُوْدِ اللّٰه ِ‌ؕ وَبَشِّرِ الْمُؤْمِنِيْنَ‏﴿112﴾‏

૧૧૨.y¥tt9yuçtqLtÕt3 y1tçtuŒqLtÕt3 n1tBtuŒqLtMËt9yun1qLt3h htfuWLtMËtsuŒqLtÕt3 ytBtuYLt rçtÕt3Bty14YVu ÔtLLttnqLt y1rLtÕt3 BtwLfhu ÔtÕt3n1tVuÍq5Lt Õtunt2uŒqrŒÕÕttnu, Ôtçt~~turhÕt3 Bttuy3BtuLteLt

૧૧૨.તૌબા કરનારા, ઇબાદત કરનારા, હમ્દ કરનારા, રાહે ખુદામાં સફર (જેહાદ) કરનાર, રૂકૂઅ કરનારા, સિજદા કરનારા, અમ્ર બિલ મઅરૂફ કરનારા અને નહી અનિલ મુન્કર કરનારા અને અલ્લાહની હદોને જાળવી રાખનારા; અને (આવા) ઇમાન લાવનારાઓને ખુશખબરી આપી દે.

 

[52:21.00]

مَا كَانَ لِلنَّبِىِّ وَالَّذِيْنَ اٰمَنُوْاۤ اَنْ يَّسْتَغْفِرُوْا لِلْمُشْرِكِيْنَ وَ لَوْ كَانُوْۤا اُولِىْ قُرْبٰى مِنْۢ بَعْدِ مَا تَبَيَّنَ لَهُمْ اَنَّهُمْ اَصْحٰبُ الْجَحِيْمِ‏﴿113﴾‏

૧૧૩.Btt ftLt rÕtLLtrçtGGtu ÔtÕÕtÍ8eLt ytBtLt9q ykGGtMítø14tVuY rÕtÕt3Btw~t3hufeLt ÔtÕtÔt3ftLtq ytuÕte f1wh3çtt rBtBt3çty14Œu BttítçtGGtLt ÕtnwBt3 yLLtnwBt3 yË14n1tçtwÕt3 sn2eBt

૧૧૩.નબી તથા મોઅમીનો માટે આ યોગ્ય નથી કે મુશરિકોનું જહન્નમી હોવાનું રોશન થઇ ગયા પછી તેઓ માટે ઇસ્તેગફાર કરે,(પછી) ભલેને તેઓના સગાંવહાલાં હોય.

 

[52:49.00]

وَمَا كَانَ اسْتِغْفَارُ اِبْرٰهِيْمَ لِاَبِيْهِ اِلَّا عَنْ مَّوْعِدَةٍ وَّعَدَهَاۤ اِيَّاهُ‌ ۚ فَلَمَّا تَبَيَّنَ لَهٗۤ اَنَّهٗ عَدُوٌّ لِّلّٰهِ تَبَرَّاَ مِنْهُ‌ ؕ اِنَّ اِبْرٰهِيْمَ لَاَوَّاهٌ حَلِيْمٌ‏﴿114﴾‏

૧૧૪.ÔtBttftLtË3 rítø14tVthtu EçtútneBt Õtuyçtenu EÕÕtt y1BBtÔt3yu2ŒrítkÔt3 Ôty1Œnt9 EGGttntu, VÕtBBtt ítçtGGtLt Õtnq9 yLLtnq y1ŒwÔÔtwrÕÕtÕÕttnu ítçth0y rBtLntu, ELLt EçtútneBt ÕtyÔÔttnwLt3 n1ÕteBt

૧૧૪.અને ઇબ્રાહીમનું પોતાના (પાલક) બાપ (કાકા આઝર) માટે ઇસ્તેગફાર કરવું ફકત એક વાયદાના કારણે હતું. કે જે તેની સાથે કર્યો હતો. પણ જ્યારે તેના પર વાઝેહ થઇ ગયું કે તે અલ્લાહનો દુશ્મન છે ત્યારે તેનાથી બેઝાર થઇ ગયો; બેશક ઇબ્રાહીમ ઘણો નરમ દિલ, સહનશીલ હતો.

 

[53:20.00]

وَمَا كَانَ اللّٰهُ لِيُضِلَّ قَوْمًۢا بَعْدَ اِذْ هَدٰٮهُمْ حَتّٰى يُبَيِّنَ لَهُمْ مَّا يَتَّقُوْنَ‌ؕ اِنَّ اللّٰهَ بِكُلِّ شَىْءٍ عَلِيْمٌ‏﴿115﴾‏

૧૧૫.ÔtBttftLtÕÕttntu ÕtuGtturÍ1ÕÕt f1Ôt3BtBt3 çty14Œ E8Í3 nŒtnwBt3 n1¥tt GttuçtGGtuLt ÕtnwBt3 BttGt¥tf1qLt, ELLtÕÕttn çtufwÕÕtu ~tGt3ELt3 y1ÕteBt

૧૧૫.એવું નથી કે અલ્લાહ કોઇપણ કોમને હિદાયત કર્યા પછી ગુમરાહ કરે સિવાય કે તેના માટે કંઇ ચીઝોથી બચવું જરૂરી છે તે રોશન કરી દે (અને તેઓ નાફરમાની કરે) કારણ કે અલ્લાહ દરેક વસ્તુથી સારી રીતે વાકેફ છે.

 

[53:41.00]

اِنَّ اللّٰهَ لَهٗ مُلْكُ السَّمٰوٰتِ وَالْاَرْضِ‌ؕ يُحْىٖ وَيُمِيْتُ‌ؕ وَمَا لَكُمْ مِّنْ دُوْنِ اللّٰهِ مِنْ وَّلِىٍّ وَّلَا نَصِيْرٍ‏﴿116﴾‏

૧૧૬.ELLtÕÕttn Õtnq BtwÕfwMËBttÔttítu ÔtÕt3yÍuo2, Gttun14Gte ÔtGttuBteíttu, ÔtBttÕtfwBt3 rBtLŒqrLtÕÕttnu rBtÔt0rÕtrGtkÔt3 ÔtÕtt LtË2eh

૧૧૬.બેશક આકાશો તથા ઝમીનની બાદશાહી અલ્લાહની જ છે; તે હયાત આપે છે અને મૌત આપે છે; અને અલ્લાહ સિવાય ન કોઇ તમારો સરપરસ્ત છે અને ન કોઇ મદદગાર.

 

[54:04.00]

لَقَدْ تَّابَ اللّٰهُ عَلَى النَّبِىِّ وَالْمُهٰجِرِيْنَ وَالْاَنْصَارِ الَّذِيْنَ اتَّبَعُوْهُ فِیْ سَاعَةِ الْعُسْرَةِ مِنْۢ بَعْدِ مَا كَادَ يَزِيْغُ قُلُوْبُ فَرِيْقٍ مِّنْهُمْ ثُمَّ تَابَ عَلَيْهِمْ‌ؕ اِنَّهٗ بِهِمْ رَءُوْفٌ رَّحِيْمٌۙ ‏﴿117﴾‏

૧૧૭.Õtf1Œ3 íttçtÕÕttntu y1ÕtLLtçteGGtu ÔtÕt3 BttuntsuheLt ÔtÕt3 yLË1trhÕÕtÍ8eLt¥tçtW2ntu Ve Ëty1rítÕt3 W2Ë3hítu rBtBçty14Œu BttftŒ GtÍeøttu2 ft2uÕtqçttu Vherf1Bt3 rBtLnwBt3 Ë7wBt0 íttçt y1ÕtGt3rnBt3, ELLtnq çturnBt3 hWVwh0n2eBt

૧૧૭.ખરેખર અલ્લાહે નબી તથા તે મુહાજેરીન તથા અન્સારને માફ કરી દીધા છે કે જેમણે તંગીની હાલતમાં તે (રસૂલ સ.અ.વ.)નો સાથ આપ્યો હતો જયારે કે તેઓમાંના એક સમૂહના રાહે હકથી દિલો બહેકવાની નજદીક હતા, પછી (અલ્લાહે) તેઓની તૌબા કબૂલ કરી, બેશક તેમના માટે તે દયાળુ, મહેરબાન છે.

 

[54:42.00]

وَّعَلَى الثَّلٰثَةِ الَّذِيْنَ خُلِّفُوْا ؕ حَتّٰۤى اِذَا ضَاقَتْ عَلَيْهِمُ الْاَرْضُ بِمَا رَحُبَتْ وَضَاقَتْ عَلَيْهِمْ اَنْفُسُهُمْ وَظَنُّوْۤا اَنْ لَّا مَلْجَاَ مِنَ اللّٰهِ اِلَّاۤ اِلَيْهِ ؕ ثُمَّ تَابَ عَلَيْهِمْ لِيَتُوْبُوْا ‌ ؕ اِنَّ اللّٰهَ هُوَ التَّوَّابُ الرَّحِيْمُ۠ ‏﴿118﴾‏

૧૧૮.Ôty1ÕtM7Ë7ÕttË7rítÕÕtÍ8eLt Ït1wÕÕtuVq n1¥tt9 yuÍt7 Ít1f1ít3 y1ÕtGt3nuBtwÕt3 yh3Ítu2 çtuBtt hntu2çtít3 ÔtÍ1tf1ít3 y1ÕtGt3rnBt3 yLVtuËtunwBt3 ÔtÍ5LLt9q yÕÕtt BtÕt3sy rBtLtÕÕttnu EÕÕtt9 yuÕtGt3nu, Ëw7BBt íttçt y1ÕtGt3rnBt3 ÕtuGtítqçtq, ELLtÕÕttn ntuÔt¥tÔttçtwh0n2eBt

૧૧૮.અને તે ત્રણેય (કઅબ બિન માલિક, મુરારા બિન રબીઅ તથા હિલાલ બિન ઉમય્યા જેઓ જંગે તબુકમાં શરીક ન થયા) જેહાદમાં પાછળ રહી ગયા એટલે સુધી કે (સામાજિક બહિષ્કારના કારણે) ધરતી વિશાળ હોવા છતાં તેમના માટે તંગ થઇ ગઇ, અને પોતાની જાતથી કંટાળી ગયા, અને તેમણે જાણી લીધું કે અલ્લાહથી બચવા માટે તેના સિવાય બીજે ક્યાંય પનાહ મળનાર નથી, પછી અલ્લાહે તોબા કબૂલ કરી કે જેથી તેઓ (તેના ઘર તરફ) પાછા ફરે; બેશક અલ્લાહ માફ કરનાર, મહેરબાન છે.

 

[55:23.00]

يٰۤاَيُّهَا الَّذِيْنَ اٰمَنُوا اتَّقُوا اللّٰهَ وَكُوْنُوْا مَعَ الصّٰدِقِيْنَ‏﴿119﴾‏

૧૧૯.Gtt9 yGGttunÕÕtÍ8eLt ytBtLtq¥tf1wÕÕttn ÔtfqLtq Bty1M1Ë1tŒu2feLt

૧૧૯.અય ઇમાન લાવનારાઓ ! અલ્લાહ(ની નાફરમાની)થી બચો અને સાચાઓની સાથે થઇ જાઓે.*

 

[55:35.00]

مَا كَانَ لِاَهْلِ الْمَدِيْنَةِ وَمَنْ حَوْلَهُمْ مِّنَ الْاَعْرَابِ اَنْ يَّتَخَلَّفُوْا عَنْ رَّسُوْلِ اللّٰهِ وَ لَا يَرْغَبُوْا بِاَنْفُسِهِمْ عَنْ نَّفْسِهٖ ‌ؕ ذٰلِكَ بِاَنَّهُمْ لَا يُصِيْبُهُمْ ظَمَاٌ وَّلَا نَصَبٌ وَّلَا مَخْمَصَةٌ فِیْ سَبِيْلِ اللّٰهِ وَلَا يَطَئُوْنَ مَوْطِئًا يَّغِيْظُ الْكُفَّارَ وَلَا يَنَالُوْنَ مِنْ عَدُوٍّ نَّيْلاً اِلَّا كُتِبَ لَهُمْ بِهٖ عَمَلٌ صَالِحٌ‌ ؕ اِنَّ اللّٰهَ لَا يُضِيْعُ اَجْرَ الْمُحْسِنِيْنَۙ‏﴿120﴾‏

૧૨૦.BttftLt Õtuyn3rÕtÕt3 BtŒeLtítu ÔtBtLt3 n1Ôt3ÕtnwBt3 BtuLtÕt3 yy14htçtu ykGGtítÏ1tÕÕtVq y1h0ËqrÕtÕÕttnu ÔtÕttGth3ø1tçtq çtuyLVtuËurnBt3 y1LLtV3Ëune, Ít7Õtuf çtuyLLtnwBt3 ÕttGttuË2eçttunwBt3 Í5Btô Ôt0Õtt LtË1çtwk Ôt0Õtt BtÏ14tBtË1ítwLt3 Ve ËçterÕtÕÕttnu ÔtÕtt Gtít1WLt BtÔt3ít2uyLt3 Gtøt2eÍw5Õt3 fwV0th ÔtÕtt GtLttÕtqLt rBtLt3 y1ŒwÔt3rÔtLt3LtGt3ÕtLt3 EÕÕtt ftuítuçt ÕtnwBt3 çtune y1BtÕtwLt3 Ë1tÕtun1wLt3, ELLtÕÕttn ÕttGttuÍ2eytu2 ys3hÕt3 Bttun14ËuLteLt

૧૨૦.મદીનાવાસીઓ તથા તેમની આસપાસના રહેવાસીઓમાંથી ગામડાવાળાઓ માટે યોગ્ય નથી કે તેઓ અલ્લાહના રસૂલની નાફરમાની કરે અને ન એ કે રસૂલની જાન(ની હિફાઝત) કરતા પોતાની જાન(ની હિફાઝત)ને વધારે પસંદ કરે કારણ કે તેઓ અલ્લાહની રાહમાં ભૂખ-તરસ, થકાવટ સહન કરતા નથી, તેમજ નાસ્તિકોને ગુસ્સો આવે તેવા પગલા ભરતા નથી અને દુશ્મનો તરફથી કંઇ (નુકસાન) પહોંચતુ નથી, સિવાય કે આ (તકલીફોને સહન કરવી) તેમના માટે નેક અમલ તરીકે લખવામાં આવે છે; બેશક અલ્લાહ નેક કીરદારોનો બદલો બરબાદ થવા દેતો નથી.

 

[56:38.00]

وَلَا يُنْفِقُوْنَ نَفَقَةً صَغِيْرَةً وَّلَا كَبِيْرَةً وَّلَا يَقْطَعُوْنَ وَادِيًا اِلَّا كُتِبَ لَهُمْ لِيَجْزِيَهُمُ اللّٰهُ اَحْسَنَ مَا كَانُوْا يَعْمَلُوْنَ‏﴿121﴾‏

૧૨૧.ÔtÕttGtwLt3Vuf1qLt LtVf1ítLt3 Ë1øt2ehítkÔt3 ÔtÕtt fçtehítk Ôt0Õtt Gtf14ít1W2Lt ÔttŒuGtLt3 EÕÕtt ftuítuçt ÕtnwBt3 ÕtuGts3ÍuGtntuBtwÕÕttntu yn14ËLt BttftLtq Gty14BtÕtqLt

૧૨૧.અને એ જ પ્રમાણે તેઓ નાની કે મોટી સખાવત નથી કરતા અને કોઇ ઝમીન ઉપરથી પસાર થતા નથી સિવાય કે તે તેમના માટે (નેકી) લખી લેવામાં આવે છે. જેથી અલ્લાહ તેમના કરેલા અમલોનો બહેતરીન બદલો આપે.

 

[57:04.00]

وَمَا كَانَ الْمُؤْمِنُوْنَ لِيَنْفِرُوْا كَآفَّةً‌ ؕ فَلَوْلَا نَفَرَ مِنْ كُلِّ فِرْقَةٍ مِّنْهُمْ طَآئِفَةٌ لِّيَتَفَقَّهُوْا فِى الدِّيْنِ وَ لِيُنْذِرُوْا قَوْمَهُمْ اِذَا رَجَعُوْۤا اِلَيْهِمْ لَعَلَّهُمْ يَحْذَرُوْنَ۠ ‏﴿122﴾‏

૧૨૨.ÔtBttftLtÕt3 Bttuy3BtuLtqLt ÕtuGtLt3VuY ft9V0ítLt3, VÕtÔt3 Õtt LtVh rBtLt3 fwÕÕtu rVh3f1rítBt3 rBtLt3nwBt3 ítt92yuVítwÕÕtuGtítVf14f1nq rVŒe0Ltu ÔtÕtuGtwLÍu8Y f1Ôt3BtnwBt3 yuÍt7hsW2 yuÕtGt3rnBt3 Õty1ÕÕtnwBt3 Gtn14Í7YLt

૧૨૨.અને મોઅમીનો માટે યોગ્ય નથી કે તેઓ એકી સાથે બધા (જેહાદ માટે) નીકળી પડે; શા માટે દરેક ગિરોહમાંથી અમુક લોકો ઇલ્મેદીન હાંસિલ કરવા નથી નિકળતા જેથી તેઓ જ્યારે પાછા ફરે ત્યારે પોતાની કોમને (અલ્લાહની નાફરમાનીથી) ડરાવે?! કે શાયદ તેઓ (નાફરમાનીથી) બચે!

 

[57:41.00]

يٰۤاَيُّهَا الَّذِيْنَ اٰمَنُوْا قَاتِلُوا الَّذِيْنَ يَلُوْنَكُمْ مِّنَ الْكُفَّارِ وَلْيَجِدُوْا فِيْكُمْ غِلْظَةً‌  ؕ وَاعْلَمُوْاۤ اَنَّ اللّٰهَ مَعَ الْمُتَّقِيْنَ‏﴿123﴾‏

૧૨૩.GttyGGttunÕÕtÍ8eLt ytBtLtq f1títuÕtwÕÕtÍ8eLt GtÕtqLtfwBt3 BtuLtÕt3 fwV0thu ÔtÕt3GtsuŒq VefwBt3 røt1Õt3Í5ítLt3, Ôty14ÕtBt9q yLLtÕÕttn Bty1Õt3 Btw¥tf2eLt

૧૨૩.અય ઇમાન લાવનારાઓ! નાસ્તિકોમાંથી કે જેઓ તમારી નજીક છે તેમની સાથે લડો અને તેઓ તમારા (તરફ)થી સખ્તાઇનો એહસાસ કરે; અને જાણી લો કે અલ્લાહ પરહેઝગારોની સાથે છે.

 

[58:04.00]

وَاِذَا مَاۤ اُنْزِلَتْ سُوْرَةٌ فَمِنْهُمْ مَّنْ يَّقُوْلُ اَيُّكُمْ زَادَتْهُ هٰذِهٖۤ اِيْمَانًا‌ ۚ فَاَمَّا الَّذِيْنَ اٰمَنُوْا فَزَادَتْهُمْ اِيْمَانًا وَّهُمْ يَسْتَبْشِرُوْنَ‏﴿124﴾‏

૧૨૪.ÔtyuÍt7 Btt9WLÍuÕtít3 ËqhítqLt3 VrBtLnwBt3 BtkGt0f1qÕttu yGGttufwBt3 Ít7Œíntu ntÍu8ne9 EBttLtLt3 VyBt0ÕÕtÍ8eLt ytBtLtq VÍtŒít3nwBt3 EBttLtkÔt0nwBt3 GtMítçt3~tuYLt

૧૨૪.અને જયારે પણ કોઇ સૂરો નાઝિલ કરવામાં આવે છે ત્યારે અમુક લોકો (બીજાને) કહે છે કે તમારામાંથી કોનું ઇમાન આ સૂરાએ વધારી દીધું છે? માટે (તુ તેઓને જવાબ આપ) જે લોકો ઇમાન લાવ્યા છે તેમના ઇમાનમાં વધારો થાય છે અને તેઓ ખુશ થાય છે.

 

[58:32.00]

وَاَمَّا الَّذِيْنَ فِیْ قُلُوْبِهِمْ مَّرَضٌ فَزَادَتْهُمْ رِجْسًا اِلٰى رِجْسِهِمْ وَمَاتُوْا وَهُمْ كٰفِرُوْنَ‏﴿125﴾‏

૧૨૫.ÔtyBBtÕÕtÍ8eLt Veftu2ÕtqçturnBt3 BthÍw1Lt3 VÍtŒínwBt3 rhs3ËLt3 yuÕtt rhs3ËurnBt3 ÔtBttítq ÔtnwBt3 ftVuYLt

૧૨૫.પરંતુ, જેમનાં દિલોમાં બીમારી છે તેમની નાપાકી ઉપર નાપાકીમાં વધારો થયો અને તેઓ કુફ્રની હાલતમાં જ મરી ગયા.

 

[58:49.00]

اَوَلَا يَرَوْنَ اَنَّهُمْ يُفْتَنُوْنَ فِیْ كُلِّ عَامٍ مَّرَّةً اَوْ مَرَّتَيْنِ ثُمَّ لَا يَتُوْبُوْنَ وَلَا هُمْ يَذَّكَّرُوْنَ‏﴿126﴾‏

૧૨૬.yÔtÕtt GthÔt3Lt yLLtnwBt3 GtwV3ítLtqLt Ve fwÕÕtu y1trBtBt3 Bth0ítLt3 yÔt3Bth0ítGt3Ltu Ëw7BBt ÕttGtítqçtqLt ÔtÕttnwBt3 GtÍ74Í7f0YLt

૧૨૬.શું તેઓ નથી જોતા કે દર વર્ષે એક યા બે વખતે તેમની અઝમાઇશ કરવામાં આવે છે?! તેમ છતાં ન તેઓ તૌબા કરે છે અને ન નસીહત હાંસિલ કરે છે!

 

[59:12.00]

وَاِذَا مَاۤ اُنْزِلَتْ سُوْرَةٌ نَّظَرَ بَعْضُهُمْ اِلٰى بَعْضٍؕ هَلْ يَرٰٮكُمْ مِّنْ اَحَدٍ ثُمَّ انْصَرَفُوْا‌ ؕ صَرَفَ اللّٰهُ قُلُوْبَهُمْ بِاَنَّهُمْ قَوْمٌ لَّا يَفْقَهُوْنَ‏﴿127﴾‏

૧૨૭.ÔtyuÍt7 Btt9WLÍuÕtít3 ËqhítwLt3 LtÍ5h çty14Ít2unwBt3 yuÕtt çty14rÍ2Lt3, nÕt3GthtfwBt3 rBtLt3 y1n1rŒLt3 Ëw7BBtLt3 Ë1hVq, Ë1hVÕÕttntu ftu2ÕtqçtnwBt3 çtuyLLtnwBt3 f1Ôt3BtwÕÕttGtV3f1nqLt

૧૨૭. (૧૨૭) અને જયારે પણ કોઇ સૂરો નાઝિલ કરવામાં આવે છે ત્યારે તેઓ (મુનાફિકો) એકબીજાને જૂએ છે; (અને કહે છે) શું તમને કોઇ જોઈ છે? પછી તેઓ (રસૂલ પાસેથી પાછા) ફરી જાય છે; અલ્લાહે તેમનાં દિલોને (હકથી) ફેરવી નાખ્યાં છે, કારણ કે તેઓ એવા લોકો છે કે જેઓ સમજતા નથી.

 

[59:40.00]

لَقَدْ جَآءَكُمْ رَسُوْلٌ مِّنْ اَنْفُسِكُمْ عَزِيْزٌ عَلَيْهِ مَا عَنِتُّمْ حَرِيْصٌ عَلَيْكُمْ بِالْمُؤْمِنِيْنَ رَءُوْفٌ رَّحِيْمٌ‏﴿128﴾‏

૧૨૮.Õtf1Œ3 ò9yfwBt3 hËqÕtwLt3 rBtLt3 yLVtuËufwBt3 y1ÍeÍwLt3 y1ÕtGt3nu Btty1rLt¥twBt3 n1heËw1Lt3 y1ÕtGt3fwBt3 rçtÕBttuy3BtuLteLt hWVwh3 hn2eBt

૧૨૮.ખરેખર તમારી પાસે તમારામાંથી જ એક રસૂલ આવ્યો કે જેના માટે તમારૂ દુ:ખ સખત છે; તમારી હિદાયત માટે ઘણોજ આતૂર છે; અને મોઅમીનો માટે ઘણો લાગણીશીલ અને મહેરબાન છે.

 

[60:03.00]

فَاِنْ تَوَلَّوْا فَقُلْ حَسْبِىَ اللّٰهُ ۖ ؗ لَاۤ اِلٰهَ اِلَّا هُوَ ؕ عَلَيْهِ تَوَكَّلْتُ‌ ؕ وَهُوَ رَبُّ الْعَرْشِ الْعَظِيْمِ۠ ‏﴿129﴾‏

૧૨૯.VELt3 ítÔtÕÕtÔt3 Vfw1Õt3 n1MçtuGtÕÕttntu Õtt9yuÕttn EÕÕttntuÔt, y1ÕtGt3nu ítÔt¬Õíttu ÔtntuÔt hççtwÕt3 y1r~toÕt y1Í6eBt

૧૨૯.પછી જો તેઓ (હકથી) ફરી જાય તો તું કહી દે કે મારા માટે અલ્લાહ બસ છે, તેના સિવાય કોઇ માઅબૂદ નથી; હું તેના ઉપર જ આધાર રાખું છું અને એ મહાન અર્શનો માલિક છે.