[00:00.00]
الأنعام
અલ અનઆમ
આ સૂરો મક્કા માં નાઝીલ થયો છે
સુરા-૬ | આયત-૧૬૫
[00:00.01]
بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَـٰنِ ٱلرَّحِيمِ
rçtÂMBtÕÕttrnh3 hn14BttrLth3 hn2eBt
અલ્લાહના નામથી જે ધણો મહેરબાન, બહુજ રહેમ કરવાવાળો છે
[00:00.03]
اَلْحَمْدُ لِلّٰهِ الَّذِىْ خَلَقَ السَّمٰوٰتِ وَالْاَرْضَ وَجَعَلَ الظُّلُمٰتِ وَالنُّوْرَ۬ ؕ ثُمَّ الَّذِيْنَ كَفَرُوْا بِرَبِّهِمْ يَعْدِلُوْنَ﴿1﴾
૧.yÕt3n1BŒtu rÕtÕÕttrnÕÕtÍ8e Ït1Õtf1MËBttÔttítu ÔtÕt3yÍo2 Ôt sy1ÕtÍ54Ítu6ÕttuBttítu ÔtLLtqh, Ëw7Bt0ÕÕtÍ8eLt fVY çtuhççturnBt3 Gty14ŒuÕtqLt
૧.સર્વ વખાણ તે અલ્લાહ માટે છે જેણે આકાશો તથા ઝમીનને ખલ્ક કર્યા છે તથા ઝુલમત અને નૂરને રાખ્યા; છતાં (હકીકતનો) ઇન્કાર કરનારાઓએ બીજાઓને પોતાના પરવરદિગારના બરોબરીઆ ઠેરવે છે.
[00:19.00]
هُوَ الَّذِىْ خَلَقَكُمْ مِّنْ طِيْنٍ ثُمَّ قَضٰۤى اَجَلًا ؕ وَاَجَلٌ مُّسَمًّى عِنْدَهٗ ثُمَّ اَنْتُمْ تَمْتَرُوْنَ﴿2﴾
૨.ntuÔtÕÕtÍ8e Ï1tÕtf1fwBt3 rBtLít2erLtLt3 Ëw7Bt0 f1Ít92 ysÕtLt3, Ôt ys3ÕtwBt3 BttuËBBtLt3 E2LŒnq Ëw7Bt0 yLítwBt3 ítBítYLt
૨.તે એ જ છે જેણે તમને માટીમાંથી પૈદા કર્યા, પછી તેણે (તમારા જીવનની) એક મુદ્દત નક્કી કરી અને એ (જીવનની) ચોક્કસ મુદ્દત(ની જાણકારી) તેની પાસે છે છતાં તમે શક કરો છો ?
[00:41.00]
وَهُوَ اللّٰهُ فِى السَّمٰوٰتِ وَفِى الْاَرْضِؕ يَعْلَمُ سِرَّكُمْ وَ جَهْرَكُمْ وَيَعْلَمُ مَا تَكْسِبُوْنَ﴿3﴾
૩.Ôt ntuÔtÕÕttnturVË0BttÔttítu ÔtrVÕt3yÍu2o, Gty14ÕtBttu rËh0fwBt3 Ôtsn3hfwBt3 Ôt Gty14ÕtBttu Bttítf3ËuçtqLt
૩.અને આકાશો અને ઝમીનમાં તે (એક) જ અલ્લાહ છે; તમારી છૂપી (વાતો)ને જાણે છે અને તમારી જાહેર (વાતો)ને પણ; અને તમે જે કાંઇ કમાણી કરો છો તે પણ તે જાણે છે.
[00:54.00]
وَمَا تَاْتِيْهِمْ مِّنْ اٰيَةٍ مِّنْ اٰيٰتِ رَبِّهِمْ اِلَّا كَانُوْا عَنْهَا مُعْرِضِيْنَ﴿4﴾
૪.Ôt Bttíty3íternBt3 rBtLytGtrítBt3 rBtLt3 ytGttítu hççturnBt3 EÕÕtt ftLtq y1Lnt Bttuy14huÍ2eLt
૪.અને નિશાનીઓમાંથી તેઓના રબની કોઇ નિશાની તેઓ પાસે નથી આવતી સિવાય કે તેઓ મોઢુ ફેરવતા હોય છે.
[01:06.00]
فَقَدْ كَذَّبُوْا بِالْحَقِّ لَمَّا جَآءَهُمْؕ فَسَوْفَ يَاْتِيْهِمْ اَنْۢبٰٓؤُا مَا كَانُوْا بِهٖ يَسْتَهْزِءُوْنَ﴿5﴾
૫.Vf1Œ3 fÍ08çtq rçtÕn1f14fu2 ÕtBtt0 ò9ynwBt3, VËÔt3V Gty3íternBt3 yBçtt9ytuBtt ftLtq çtune GtË3ítn3ÍuWLt
૫.પછી જ્યારે પણ હક તેમની પાસે આવ્યું ત્યારે તેને તેમણે જરૂર જૂઠલાવ્યું પછી નઝદિકમાં જ જે (હક)ની તેઓ મજાક ઉડાવ્યા કરતા હતા તે (સજાની ખબર તેમ)ની સામે આવશે.
[01:26.00]
اَلَمْ يَرَوْا كَمْ اَهْلَكْنَا مِنْ قَبْلِهِمْ مِّنْ قَرْنٍ مَّكَّنّٰهُمْ فِى الْاَرْضِ مَا لَمْ نُمَكِّنْ لَّكُمْ وَاَرْسَلْنَا السَّمَآءَ عَلَيْهِمْ مِّدْرَارًا۪ وَّجَعَلْنَا الْاَنْهٰرَ تَجْرِىْ مِنْ تَحْتِهِمْ فَاَهْلَكْنٰهُمْ بِذُنُوْبِهِمْ وَاَنْشَاْنَا مِنْۢ بَعْدِهِمْ قَرْنًا اٰخَرِيْنَ﴿6﴾
૬.yÕtBt3 GthÔt3 fBt3 yn3Õtf3Ltt rBtLf1çÕturnBt3 rBtLf1h3rLtLt3 Btf0LLttnwBt3 rVÕt3yÍu2o BttÕtBt3 LttuBtf3rfÕÕtfwBt3 Ôtyh3ËÕLtMËBtt9y y1ÕtGt3rnBt3 rBtŒ3hthkÔt3 Ôtsy1ÕLtÕt3 yLnth íts3he rBtLítn14íturnBt3 Vyn3Õtf3LttnwBt3 çtuÍtu8LtqçturnBt3 ÔtyL~ty3Ltt rBtBt3çty14ŒurnBt3 f1h3LtLt3 ytÏt1heLt
૬.શું તેઓએ આ નથી જોયું કે અમોએ તેઓની પહેલા અમુક નસ્લોનો નાશ કરી નાખ્યો કે જેમને અમે ઝમીનમાં સગવડતાઓ આપી હતી કે જેવી સગવડતાઓ તમને આપવામાં નથી આવી, અને અમે તેમના પર ભરપૂર વરસાદ વરસાવનાર વાદળો મોકલ્યા, અને તેઓ(ના કદમો)ની હેઠળ નદીઓ વહેતી કરી દીધી; પછી તેઓના ગુનાહોના કારણે અમોએ તેઓને બરબાદ કરી નાખ્યા અને તેમના પછી બીજી નસ્લને પૈદા કરી દીધી.
[02:09.00]
وَلَوْ نَزَّلْنَا عَلَيْكَ كِتٰبًا فِیْ قِرْطَاسٍ فَلَمَسُوْهُ بِاَيْدِيْهِمْ لَقَالَ الَّذِيْنَ كَفَرُوْۤا اِنْ هٰذَاۤ اِلَّا سِحْرٌ مُّبِيْنٌ﴿7﴾
૭.ÔtÕtÔt3 LtÍ3ÍÕLtt y1ÕtGt3f fuíttçtLt3 Verf2h3ít1trËLt3 VÕtBtËqntu çtuyGt3ŒernBt3 Õtf1tÕtÕÕtÍ8eLt fVY9 ELntÍt98 EÕÕtt Ëun14ÁBt3 BttuçteLt
૭.અને જો અમો તારા ઉપર લખેલ કાગળ નાઝિલ કરેત અને તેઓ તેને પોતાના હાથે અડકી શકેત તો પણ નાસ્તિકો ચોક્કસ કહેતે કે આ ખુલ્લા જાદુ સિવાય બીજું કાંઇ નથી.
[02:32.00]
وَقَالُوْا لَوْلَاۤ اُنْزِلَ عَلَيْهِ مَلَكٌ ؕ وَلَوْ اَنْزَلْنَا مَلَكًا لَّقُضِىَ الْاَمْرُ ثُمَّ لَا يُنْظَرُوْنَ﴿8﴾
૮.Ôtf1tÕtq ÕtÔt3Õtt9 WLt3ÍuÕt y1Õt3Gtnu BtÕtfwLt3, ÔtÕtÔt3 yLt3ÍÕLtt BtÕtfÕt3 Õtftu2Íu2GtÕt3 yBhtu Ëw7BBt ÕttGtqLt3Í5YLt
૮.અને તેઓ કહે છે કે તેના પર કોઇ ફરિશ્તો શા માટે નાઝિલ કરવામાં નથી આવ્યો? અને જો અમે કોઇ ફરિશ્તો નાઝિલ કરત તો ખરેખર મામલાનો ફેસલો (ત્યારે જ) થઇ જાત, પછી તેમને મોહલત આપવામાં ન આવેત.
[02:50.00]
وَلَوْ جَعَلْنٰهُ مَلَكًا لَّجَعَلْنٰهُ رَجُلًا وَّلَلَبَسْنَا عَلَيْهِمْ مَّا يَلْبِسُوْنَ﴿9﴾
૯.ÔtÕtÔt3 sy1ÕLttntu BtÕtfÕt3 Õtsy1ÕLttntu hòuÕtkÔt3 ÔtÕt ÕtçtMLtt y1ÕtGt3rnBt3 BttGtÕçtuËqLt
૯.અને અગર અમે તે (રસૂલ)ને ફરિશ્તો બનાવેત તો અમે જરૂર તેને માણસ (જેવોજ) બનાવેત અને ખરેખર અમે (આ મામલાને તેઓના અયોગ્ય વિચાર પ્રમાણે) તેઓ માટે શંકાશીલ બનાવી દેતે જેવી રીતે (અત્યારે) તેઓ શંકા કરી રહ્યા છે.
[03:03.00]
وَلَقَدِ اسْتُهْزِئَ بِرُسُلٍ مِّنْ قَبْلِكَ فَحَاقَ بِالَّذِيْنَ سَخِرُوْا مِنْهُمْ مَّا كَانُوْا بِهٖ يَسْتَهْزِءُوْنَ۠ ﴿10﴾
૧૦.ÔtÕtf1rŒË3 íttun3Íuy çtuhtuËturÕtBt3 rBtLt3f1çÕtuf Vn1tf1 rçtÕÕtÍ8eLt ËÏtu2Y rBtLt3nwBt3 BttftLtq çtune GtMítn3ÍuWLt
૧૦.અને ખરેખર તારી અગાઉના રસૂલોની મજાક ઉડાવવામાં આવી હતી. પરંતુ તેઓમાંથી મજાક ઊડાવનારાઓને જે (અઝાબ)ની મજાક ઊડાવતા હતા તેને જ ઘેરી લીધા.
[03:22.00]
قُلْ سِيْرُوْا فِى الْاَرْضِ ثُمَّ انْظُرُوْا كَيْفَ كَانَ عَاقِبَةُ الْمُكَذِّبِيْنَ﴿11﴾
૧૧.f1wÕt3ËeY rVÕt3yÍuo2 ËwBt0Lt54ÍtuY fGt3V ftLt y1tfu2çtítwÕt3 BttufÍ74Í8uçteLt
૧૧.તું કહે કે તમે ઝમીનમાં હરો ફરો પછી જૂઓ કે (પયગંબરોને) જૂઠલાવનારાઓનો કેવો અંત હતો.
[03:34.00]
قُلْ لِّمَنْ مَّا فِى السَّمٰوٰتِ وَالْاَرْضِؕ قُلْ لِّلّٰهِؕ كَتَبَ عَلٰى نَفْسِهِ الرَّحْمَةَ ؕ لَيَجْمَعَنَّكُمْ اِلٰى يَوْمِ الْقِيٰمَةِ لَا رَيْبَ فِيْهِ ؕ اَلَّذِيْنَ خَسِرُوْۤا اَنْفُسَهُمْ فَهُمْ لَا يُؤْمِنُوْنَ﴿12﴾
૧૨.f1wÕt3ÕtuBtBt3 BttrVË0BttÔttítu ÔtÕt3yÍuo2, fw1Õt3rÕtÕÕttnu, fítçt y1Õtt LtV3Ëurnh0n14Btít, ÕtGts3 Bty1Lt0fwBt3 yuÕtt GtÔt3rBtÕt3 fu2GttBtítu ÕtthGt3çtVenu, yÕÕtÍ8eLt Ï1tËuY9 yLVtuËnwBt3 VnwBt3 ÕttGttuy3BtuLtqLt
૧૨.તું કહે કે જે કાંઇ આકાશો તથા ઝમીનમાં છે તે કોનું છે? કહે કે તે અલ્લાહનું જ છે; તેણે પોતાની ઝાત પર રહેમતને (વાજિબ કરી) લખી દીધી છે; તે કયામતના દિવસે કે જેમાં કંઇ શંકા નથી તમો સર્વેને ભેગાં કરશે; જે લોકોએ પોતાની જાતને નુકસાન પહોંચાડ્યું છે તેઓ ઇમાન લાવશે નહિ.
[04:03.00]
وَلَهٗ مَا سَكَنَ فِى الَّيْلِ وَالنَّهَارِؕ وَهُوَ السَّمِيْعُ الْعَلِيْمُ﴿13﴾
૧૩.ÔtÕtnq BttËfLt rVÕÕtGt3Õtu ÔtLLtnthu, ÔtntuÔtË0BteW2Õt3 y1ÕteBt
૧૩.અને રાત્રિ તથા દિવસમાં જે વસ્તુઓ સાબિત (સ્થિર) છે તે તેની જ છે; અને તે સાંભળનાર, જાણનાર છે.
[04:15.00]
قُلْ اَغَيْرَ اللّٰهِ اَتَّخِذُ وَلِيًّا فَاطِرِ السَّمٰوٰتِ وَالْاَرْضِ وَهُوَ يُطْعِمُ وَلَا يُطْعَمُؕ قُلْ اِنِّىْۤ اُمِرْتُ اَنْ اَكُوْنَ اَوَّلَ مَنْ اَسْلَمَ وَلَا تَكُوْنَنَّ مِنَ الْمُشْرِكِيْنَ﴿14﴾
૧૪.fw1Õt3 yø1tGt3hÕÕttnu yíítÏt2uÍt8u ÔtrÕtGt0Lt3 Vtít2urhË3 ËBttÔttítu ÔtÕt3yÍu2o ÔtntuÔt Gtwít14yu2Bttu Ôt ÕttGtwít14y1Bttu, fw1Õt3 ELLte9 yturBth3íttu yLt3yfqLt yÔt0Õt BtLt3 yMÕtBt ÔtÕtt ítfwLtLLt BtuLtÕt3 Btw~t3hufeLt
૧૪.કહે કે શું હું અલ્લાહ કે જે આકાશો અને ઝમીનનો ખાલિક છે તેના સિવાય બીજા કોઇને સરપરસ્ત બનાવી લઉં જ્યારે કે તે (બધાને) ખવડાવે છે અને તેને (કંઇપણ) ખવડાવવામાં નથી આવતુ. તું કહે કે મને એવો હુકમ આપવામાં આવ્યો છે કે પહેલો ઇસ્લામ લાવનારો બનું અને (મને હુકમ આપ્યો છે) હરગિઝ મુશરિક ન બન.
[04:41.00]
قُلْ اِنِّىْۤ اَخَافُ اِنْ عَصَيْتُ رَبِّىْ عَذَابَ يَوْمٍ عَظِيْمٍ﴿15﴾
૧૫.f1wÕt3 ELLte9 yÏt1tVtu ELt3 y1Ë1Gt3íttu hççte y1Ít7çt GtÔt3rBtLt3 y1Í6eBt
૧૫.તું કહે કે અગર હું (પણ) મારા પરવરદિગારની નાફરમાની કરૂં તો (તે) મહાન દિવસના અઝાબથી ડરૂં છું.
[04:52.00]
مَنْ يُّصْرَفْ عَنْهُ يَوْمَئِذٍ فَقَدْ رَحِمَهٗؕ وَ ذٰلِكَ الْفَوْزُ الْمُبِيْنُ﴿16﴾
૧૬.BtkGt0wË14hV3 yLntu GtÔt3BtyurÍ7Lt3 Vf1Œ3 hnu2Btnq, ÔtÍt7ÕtufÕt3 VÔt3Íw7Õt3 BttuçteLt
૧૬.તે દિવસે જેનાથી તે (અઝાબ) ફેરવી નાખવામાં આવ્યો, તેના ઉપર ખરે જ તેણે રહેમ કર્યો; અને એ જ ખુલ્લી કામ્યાબી છે.
[05:04.00]
وَاِنْ يَّمْسَسْكَ اللّٰهُ بِضُرٍّ فَلَا كَاشِفَ لَهٗۤ اِلَّا هُوَؕ وَاِنْ يَّمْسَسْكَ بِخَيْرٍ فَهُوَ عَلٰى كُلِّ شَىْءٍ قَدِيْرٌ﴿17﴾
૧૭.Ôt EkGt0Bt3ËË3 fÕÕttntu çtuÍ1wh3rhLt3 VÕttft~tuVÕtnq9 EÕÕttntuÔt, Ôt EkGt0Bt3ËË3f çtuÏ1tGt3rhLt3 VntuÔt y1ÕttfwÕÕtu ~tGt3ELt3 f1Œeh
૧૭.જો અલ્લાહ તને કાંઇ નુકસાન પહોંચાડે તો તેના સિવાય તે (નુકસાન)નો ટાળનાર કોઇ નથી; અને જો તે તને કાંઇ ભલાઇ પહોંચાડે તો (અલબત્ત) તે દરેક વસ્તુ પર કાદીર છે.
[05:25.00]
وَهُوَ الْقَاهِرُ فَوْقَ عِبَادِهٖ ؕ وَهُوَ الْحَكِيْمُ الْخَبِيْرُ﴿18﴾
૧૮.ÔtntuÔtÕt3 f1tnuhtu VÔt3f1 y2uçttŒune, ÔtntuÔtÕt3 n1feBtwÕt3 Ït1çteh
૧૮.અને તે પોતાના બંદાઓ પર ગાલીબ (સંપૂર્ણ કાબૂ ધરાવે) છે; અને તે હિકમતવાળો, જાણકાર છે.
[05:34.00]
قُلْ اَىُّ شَىْءٍ اَكْبَرُ شَهَادَةً ؕ قُلِ اللّٰهُ ۙ شَهِيْدٌ ۢ بَيْنِىْ وَبَيْنَكُمْ وَاُوْحِىَ اِلَىَّ هٰذَا الْقُرْاٰنُ لِاُنْذِرَكُمْ بِهٖ وَمَنْۢ بَلَغَ ؕ اَئِنَّكُمْ لَتَشْهَدُوْنَ اَنَّ مَعَ اللّٰهِ اٰلِهَةً اُخْرٰىؕ قُلْ لَّاۤ اَشْهَدُ ۚ قُلْ اِنَّمَا هُوَ اِلٰهٌ وَّاحِدٌ وَّاِنَّنِىْ بَرِىْٓءٌ مِّمَّا تُشْرِكُوْنَۘ﴿19﴾
૧૯.fw1Õt3 yGGttu~tGt3ELt3 yf3çthtu ~tntŒítLt3, ftu2rÕtÕÕttntu ~tneŒwBt3 çtGt3Lte ÔtçtGt3LtfwBt3 ÔtWnu2Gt yuÕtGGt ntÍ7Õt3 f1wh3ytLttu ÕtuWLt3Íu8hfwBt3 çtune ÔtBtBt3çtÕtø1t, yELLtfwBt3 Õtít~t3nŒqLt yLt0 Bty1ÕÕttnu ytÕtunítLt3 WÏ14tht, fw1ÕÕtt9 y~t3nŒtu, fw1Õt3 ELt0BttntuÔt yuÕttnwkÔt3 Ôttnu2ŒwkÔt3 ÔtELLtLte çthe9WBt3 rBtBt0t ítw~t3hufqLt
૧૯.તું (એ લોકોને) કહે કે ગવાહી માટે સૌથી મહાન વસ્તુ કઇ છે? તું જ કહી દે કે અલ્લાહની (ગવાહી), જે મારી અને તમારી વચ્ચે ગવાહ છે; અને આ કુરઆન મારા પર વહી થકી એ માટે મોકલવામાં આવ્યું છે કે તે વડે હું તમને ડરાવુ અને જેના જેના સુધી આ કુરઆન પહોંચે તેને પણ; શું તમે ખરેખર ગવાહી આપો છો કે અલ્લાહની સાથે બીજા પણ માઅબૂદો છે ? તું કહે કે હું તો (એવી) ગવાહી આપતો નથી. તું કહે કે તે એક જ માઅબૂદ છે અને જે (જે વસ્તુઓ)ને તમે તેની શરીક બનાવો છો તેનાથી હું બેઝાર છું.
[06:24.00]
ا لَّذِيْنَ اٰتَيْنٰهُمُ الْكِتٰبَ يَعْرِفُوْنَهٗ كَمَا يَعْرِفُوْنَ اَبْنَآءَهُمُۘ ا لَّذِيْنَ خَسِرُوْۤا اَنْفُسَهُمْ فَهُمْ لَا يُؤْمِنُوْنَ﴿20﴾
૨૦.yÕÕtÍ8eLt ytítGt3LttntuBtwÕt3 fuíttçt Gty14huVqLtnq fBttGty14huVqLt yçt3Ltt9ynwBt3, yÕÕtÍ8eLt Ï1tËuY9 yLt3VtuËnwBt3 VnwBt3 ÕttGtwy3BtuLtqLt
૨૦.જે લોકોને અમોએ કિતાબ આપી છે તેઓ તે (પયગંબર)ને એવી રીતે ઓળખે છે કે જેવી રીતે તેઓ પોતાની ઔલાદને ઓળખે છે; જે લોકોએ પોતાના નફસને નુકસાનમાં રાખ્યો છે તેઓ ઇમાન લાવશે નહિ.
[06:46.00]
وَمَنْ اَظْلَمُ مِمَّنِ افْتَرٰى عَلَى اللّٰهِ كَذِبًا اَوْ كَذَّبَ بِاٰيٰتِهٖؕ اِنَّهٗ لَا يُفْلِحُ الظّٰلِمُوْنَ﴿21﴾
૨૧.ÔtBtLt3 yÍ54ÕtBttu rBtBt0rLtV3ítht y1ÕtÕÕttnu fÍu8çtLt3 yÔt3fÍ08çt çtuytGttítune, ELLtnq ÕttGtwV3Õtunw1Í54Ít5ÕtuBtqLt
૨૧.અને તેના કરતાં વધારે ઝૂલમગાર કોણ છે કે જે અલ્લાહ ઉપર જૂઠી તોહમત ચઢાવે અથવા તેની આયતોને જૂઠલાવે; બેશક ઝુલમગારો સફળતા મેળવશે નહિ.
[07:02.00]
وَيَوْمَ نَحْشُرُهُمْ جَمِيْعًا ثُمَّ نَقُوْلُ لِلَّذِيْنَ اَشْرَكُوْۤا اَيْنَ شُرَكَآؤُكُمُ الَّذِيْنَ كُنْتُمْ تَزْعُمُوْنَ﴿22﴾
૨૨.ÔtGtÔt3Bt Ltn14~ttuhtunwBt3 sBtey1Lt3 Ëw7Bt0 Ltfq1ÕtturÕtÕÕtÍ8eLt y~t3hfq9yGt3Lt ~ttuhft9ytuftuBtwÕÕtÍ8eLt fwLt3ítwBt3 ítÍ3ytu2BtqLt
૨૨.અને જે દિવસે અમે તે સર્વેને ભેગાં કરીશું પછી (અલ્લાહના) શરીક બનાવનારાઓને કહીશું કે જેઓ વિશે તમે ગુમાન કરતા હતા તે તમારા (બનાવટી) શરીકો કયાં છે?
[07:26.00]
ثُمَّ لَمْ تَكُنْ فِتْنَتُهُمْ اِلَّاۤ اَنْ قَالُوْا وَاللّٰهِ رَبِّنَا مَا كُنَّا مُشْرِكِيْنَ﴿23﴾
૨૩.Ëw7Bt0 ÕtBt3ítfwLt3 rVít3LtíttunwBt3 EÕÕtt9 yLt3f1tÕtq ÔtÕÕttnu hççtuLtt BttfwLLtt Btw~t3hufeLt
૨૩.પછી તેમની કોઇ ચાલાકી ચાલશે નહિ સિવાય કે તેઓ કહેશે કે અલ્લાહની કસમ કે અમે મુશરિક ન હતા.
[07:43.00]
اُنْظُرْ كَيْفَ كَذَبُوْا عَلٰٓى اَنْفُسِهِمْ وَضَلَّ عَنْهُمْ مَّا كَانُوْا يَفْتَرُوْنَ﴿24﴾
૨૪.WLt3Í5wh3 fGt3V fÍ7çtq y1Õtt9 yLt3VtuËurnBt3 ÔtÍ1ÕÕt y1Lt3nwBt3 BttftLtq GtV3ítYLt
૨૪.જૂઓ, આ (લોકો) પોતાની જ વિરૂઘ્ધ કેવું જૂઠું બોલવા લાગ્યા છે?! અને તેઓના ઉપજાવી કાઢેલ (શરીકો)ને તેઓ ખોઇ બેઠશે.
[07:57.00]
وَمِنْهُمْ مَّنْ يَّسْتَمِعُ اِلَيْكَ ۚ وَجَعَلْنَا عَلٰى قُلُوْبِهِمْ اَكِنَّةً اَنْ يَّفْقَهُوْهُ وَفِیْۤ اٰذَانِهِمْ وَقْرًا ؕ وَاِنْ يَّرَوْا كُلَّ اٰيَةٍ لَّا يُؤْمِنُوْا بِهَا ؕ حَتّٰۤى اِذَا جَآءُوْكَ يُجَادِلُوْنَكَ يَقُوْلُ الَّذِيْنَ كَفَرُوْۤا اِنْ هٰذَاۤ اِلَّاۤ اَسَاطِيْرُ الْاَوَّلِيْنَ﴿25﴾
૨૫.ÔtrBtLt3nwBt3 BtkGGtË3ítBtuyt2u yuÕtGt3f, Ôtsy1Õt3Ltt y1Õtt ft2uÕtqçturnBt3 yrfLLtítLt3 ykGGtV3f1nqntu ÔtVe9 ytÍt7LturnBt3 Ôtf14hLt3, Ôt#Gt0hÔt3 fwÕÕt ytGtrítÕt3 ÕttGttuy3BtuLtq çtunt, n1ítt90yuÍt7ò9Wf GttuòŒuÕtqLtf Gtf1qÕtwÕÕtÍ8eLt fVY9 ELt3ntÍt98 EÕÕtt9 yËtít2eÁÕt3 yÔt0ÕteLt
૨૫.(૨૫) અને તેઓમાંથી અમુક એવા પણ છે જે તને કાન દઇ સાંભળે છે, અને અમોએ તેમના દિલો પર પડદાઓ નાખી દીધા છે કે તેઓ તે સમજી ન શકે અને તેમના કાનો ભારી (બહેરા) કરી દીધા છે; અને જો તેઓ દરેક નિશાની જોઇ લેશે તો પણ તેના પર ઇમાન લાવશે નહિ, એટલે સુધી કે તેઓ તારી પાસે આવીને તારી સાથે તકરાર કરશે; જેઓ નાસ્તિકો છે તેઓ એ જ કહે છે કે આ કાંઇ નથી પણ જૂના ઝમાનાની વાર્તાઓ છે.
[08:45.00]
وَهُمْ يَنْهَوْنَ عَنْهُ وَيَنْئَوْنَ عَنْهُۚ وَاِنْ يُّهْلِكُوْنَ اِلَّاۤ اَنْفُسَهُمْ وَمَا يَشْعُرُوْنَ﴿26﴾
૨૬.ÔtnwBt3 GtLt3nÔt3Lt y1Lntu ÔtGtLt3yÔt3Lt y1Lntu, ÔtEkGGttun3ÕtufqLt EÕÕtt9 yLVtuËnwBt3 ÔtBtt Gt~t3ytu2YLt
૨૬.અને તેઓ બીજાઓને તે (કુરઆન)થી અટકાવે છે અને પોતે પણ તેનાથી દૂર રહે છે, જો કે તેઓ પોતાના જ નફસોને હલાકતમાં નાખે છે અને સમજતા નથી.
[09:01.00]
وَلَوْ تَرٰٓى اِذْ وُقِفُوْا عَلَى النَّارِ فَقَالُوْا يٰلَيْتَنَا نُرَدُّ وَلَا نُكَذِّبَ بِاٰيٰتِ رَبِّنَا وَنَكُوْنَ مِنَ الْمُؤْمِنِيْنَ﴿27﴾
૨૭.ÔtÕtÔt3ítht9 EÍ74Ôttufu2Vq y1ÕtLLtthu Vf1tÕtq GttÕtGt3ítLtt LttuhÆtu ÔtÕtt Lttuf3Íu8Í7çt çtuytGttítu hççtuLtt ÔtLtfqLt BtuLtÕt3 Bttuy3BtuLteLt
૨૭.અને અગર તું જોતે કે જ્યારે તેમને દોઝખની આગ(ના કિનારા) પાસે ઊભા રાખવામાં આવશે, પછી તેઓ કહેવા લાગશે કે કદાચ અમને (દુનિયામાં) પાછા મોકલવામાં આવે! તો અમે અમારા પરવરદીગારની આયતોને ન જૂઠલાવશુ અને ઇમાન લાવનારાઓમાં (શામિલ) થઇ જશું.*
[09:21.00]
بَلْ بَدَا لَهُمْ مَّا كَانُوْا يُخْفُوْنَ مِنْ قَبْلُؕ وَلَوْ رُدُّوْا لَعَادُوْا لِمَا نُهُوْا عَنْهُ وَاِنَّهُمْ لَكٰذِبُوْنَ﴿28﴾
૨૮.çtÕt3çtŒtÕtnwBt3 BttftLtq GtwÏ14tVqLt rBtLt3f1çÕttu, ÔtÕtÔt3ÁŒq0 Õty1tŒq ÕtuBttLttunq y1Lntu ÔtELLtnwBt3 ÕtftÍu8çtqLt
૨૮.બલ્કે તેઓ પહેલાં જે કાંઇ સંતાડતા હતા તે તેમની સામે વાઝેહ થઇ ગયું; અને અગર તેઓને (દુનિયામાં) પાછા મોકલવામાં આવે તો પણ જે વસ્તુની તેઓને મનાઇ કરવામાં આવી હતી તે તેઓ ખરેખર ફરીથી પણ (નાફરમાની) કરશે, અને બેશક તેઓ જૂઠા છે.
[09:39.00]
وَقَالُوْۤا اِنْ هِىَ اِلَّا حَيَاتُنَا الدُّنْيَا وَمَا نَحْنُ بِمَبْعُوْثِيْنَ﴿29﴾
૨૯.Ôtf1tÕtq9 ELnuGt EÕt0t n1GttíttuLtŒ3ŒwLGtt ÔtBttLtn14Lttu çtuBtçt3W2Ë8eLt
૨૯.અને તેઓ કહે છે કે જે કાંઇ છે તે આ દુનિયાની જ ઝિંદગી છે, અને અમને (પાછા) ઉઠાડવામાં નહીં આવે.
[09:50.00]
وَلَوْ تَرٰٓى اِذْ وُقِفُوْا عَلٰى رَبِّهِمْ ؕ قَالَ اَلَيْسَ هٰذَا بِالْحَقِّ ؕ قَالُوْا بَلٰى وَرَبِّنَا ؕ قَالَ فَذُوْقُوا الْعَذَابَ بِمَا كُنْتُمْ تَكْفُرُوْنَ۠ ﴿30﴾
૩૦.ÔtÕtÔt3ítht9 EÍ74Ôttufu2Vq y1ÕtthççturnBt3, f1tÕt yÕtGt3Ë ntÍt7 rçtÕt3n1f14fu2, f1tÕtq çtÕtt ÔthççtuLtt, f1tÕt VÍ7qf1wÕt3 y1Í7tçt çtuBtt fwLítwBt3 ítf3VtuYLt
૩૦.અને જ્યારે તેઓને તેમના પરવરદિગાર સામે ઊભા કરવામાં આવશે ત્યારે તુ જોઇશ. તે (અલ્લાહ) પૂછશે કે શું આ હક નથી? ત્યારે તેઓ કહેશે કે હા ! અમારા પરવરદિગારની કસમ (આ હક છે) તે (અલ્લાહ) ફરમાવશે કે તમે ઇન્કાર કર્યા કરતા હતા તેના અઝાબની મજા ચાખો.
[10:12.00]
قَدْ خَسِرَ الَّذِيْنَ كَذَّبُوْا بِلِقَآءِ اللّٰهِؕ حَتّٰٓى اِذَا جَآءَتْهُمُ السَّاعَةُ بَغْتَةً قَالُوْا يٰحَسْرَتَنَا عَلٰى مَا فَرَّطْنَا فِيْهَا ۙ وَهُمْ يَحْمِلُوْنَ اَوْزَارَهُمْ عَلٰى ظُهُوْرِهِمْؕ اَلَا سَآءَ مَا يَزِرُوْنَ﴿31﴾
૩૧.f1Œ3Ï1tËuhÕt0Í8eLt fÍ08çtq çtuÕtuft92EÕÕttnu, n1íítt9 yuÍt7ò9yít3 ntuBtwMËty1íttu çtø14títítLt3 f1tÕtq Gttn1Ë3hítLtt y1Õtt BttVh3hí14tLtt Vent ÔtnwBt3 Gtn14BtuÕtqLt yÔt3ÍthnwBt3 y1Õtt Ítu6nqhurnBt3, yÕtt Ët9y BttGtÍuYLt
૩૧.ખરેજ તેઓ નુકસાનમાં છે કે જેઓ અલ્લાહની મુલાકાતને જૂઠલાવે છે; ત્યાં સુધી કે જ્યારે તે ઘડી* તેમના ઉપર અચાનક આવી જશે ત્યારે તેઓ કહેશે કે હાય અફસોસ જે (અલ્લાહની મુલાકાત) સંબંધમાં અમોએ કોતાહી કરી! અને તે વેળા તેઓ પોતાની કરણીનો ભાર પોતાની પીઠ ઉપર ઊંચકશે; ખબરદાર થઇ જાઓ કેવો બૂરો હશે તે (ભાર) કે જે તેઓએ ઊંચકેલો હશે!
[10:52.00]
وَ مَا الْحَيٰوةُ الدُّنْيَاۤ اِلَّا لَعِبٌ وَّلَهْوٌ ؕ وَلَلدَّارُ الْاٰخِرَةُ خَيْرٌ لِّلَّذِيْنَ يَتَّقُوْنَؕ اَفَلَا تَعْقِلُوْنَ﴿32﴾
૩૨.ÔtBtÕt3 n1GttítwŒ0wLGtt9 EÕÕtt Õtyu2çtwkÔt3 ÔtÕtn3ÔtwLt3, ÔtÕtŒt0ÁÕt3 ytÏtu2híttu Ït1GtÁÕt3 rÕtÕÕtÍ8eLt Gtíítf1qLt, yVÕtt íty14fu2ÕtqLt
૩૨.અને આ દુનિયાની ઝિંદગી રમત ગમત સિવાય બીજું કાંઇ નથી; અને ખરેખર આખેરતનું ઘર પરહેઝગારો માટે વધારે સારૂં છે; શું તમે વિચારતા નથી?
[11:14.00]
قَدْ نَعْلَمُ اِنَّهٗ لَيَحْزُنُكَ الَّذِىْ يَقُوْلُوْنَ فَاِنَّهُمْ لَا يُكَذِّبُوْنَكَ وَلٰكِنَّ الظّٰلِمِيْنَ بِاٰيٰتِ اللّٰهِ يَجْحَدُوْنَ﴿33﴾
૩૩.f1Œ3Lty14ÕtBttu ELLtnq ÕtGtn14ÍtuLttufÕt3 ÕtÍ8e Gtfq1ÕtqLt VELLtnwBt3 Õtt GttufÍ74Íu8çtqLtf ÔtÕtt rfLLtÍ54Í5tÕtuBteLt çtu ytGtrítÕÕttnu Gts3n1ŒqLt
૩૩.તેઓ જે કાંઇ કહે છે તેનાથી તને દુ:ખ થાય છે તે અમે ખરેખર જાણીએ છીએ; પરંતુ હકીકતમાં તેઓ તને જૂઠલાવતા નથી પણ એ ઝાલિમો અલ્લાહની આયતોનો ઇન્કાર કરે છે.
[11:34.00]
وَلَقَدْ كُذِّبَتْ رُسُلٌ مِّنْ قَبْلِكَ فَصَبَرُوْا عَلٰى مَا كُذِّبُوْا وَاُوْذُوْا حَتّٰٓى اَتٰٮهُمْ نَصْرُنَا ۚ وَلَا مُبَدِّلَ لِكَلِمٰتِ اللّٰهِ ۚ وَلَقَدْ جَآءَكَ مِنْ نَّبَاِى الْمُرْسَلِيْنَ﴿34﴾
૩૪.ÔtÕtf1Œ3 fwÍ74Íu8çtít3 htuËtuÕtwBt3 rBtLf1çÕtuf VË1çtY y1Õtt BttfwÍ74Íu8çtq ÔtWÍ7q n1íítt9 yíttnwBt3 LtM1htuLtt, ÔtÕtt BttuçtÆuÕt Õtu fÕtuBttrítÕtÕttnu, ÔtÕtf1Œ3 ò9yf rBtLt3 LtçtEÕt3 Btwh3ËÕteLt
૩૪.અને ખરેખર તારી પહેલાં ઘણાંય નબીઓને જૂઠલાવવામાં આવ્યા હતા. પણ તેમણે પોતાને જૂઠલાવવા અને તકલીફ આપવા ઉપર સબ્ર કરી, એટલે સુધી કે અમારી મદદ તેમને આવી પહોંચી; અને (તમારા સાથે પણ એવું જ થશે) જોકે અલ્લાહના કલામ (વાયદા)ને કોઇ બદલનાર નથી; અને ખરેખર તારી પાસે અમુક પયગંબરોનો અહેવાલ આવી ચૂક્યો છે.
[12:04.00]
وَاِنْ كَانَ كَبُرَ عَلَيْكَ اِعْرَاضُهُمْ فَاِنِ اسْتَطَعْتَ اَنْ تَبْتَغِىَ نَفَقًا فِى الْاَرْضِ اَوْ سُلَّمًا فِى السَّمَآءِ فَتَاْتِيَهُمْ بِاٰيَةٍ ؕ وَلَوْ شَآءَ اللّٰهُ لَجَمَعَهُمْ عَلَى الْهُدٰى فَلَا تَكُوْنَنَّ مِنَ الْجٰهِلِيْنَ﴿35﴾
૩૫.ÔtELftLt fçttuh y1ÕtGt3f yuy14htÍtu2nwBt3 VyurLtË3 ítít1y14ít yLítçítøtu2Gt LtVf1Lt3 rVÕyÍu2o yÔt3 ËwÕÕtBtLt3 rVMË9Bttyu Víty3ítuGtnwBt3 çtuytGtrítLt3, ÔtÕtÔt3~tt9 yÕÕttntu ÕtsBty1nwBt3 y1ÕtÕt3 ntuŒt VÕttítfqLtLLt BtuLtÕònuÕteLt
૩૫.અને અગર તેઓનું (હકથી) મોઢું ફેરવવું તને સખત લાગતું હોય તો તું ઝમીનમાં કોઇ એવું કાણું (નીચે જવા માટે) અથવા આસમાન પર (ચઢવા માટે) કોઇ નિસરણી (શોધી શકતો) હોય કે જેથી તેઓને કોઇ નિશાની લાવી આપી શકે (તો તેમ કર); અને અલ્લાહ ચાહતે તો ખરેખર તે સર્વેને (જબરદસ્તી) હિદાયત(ના માર્ગ) પર ભેગા કરી દીધા હોત; માટે તમે નાદાન (લોકો)માંથી ન થઇ જાવ.
[12:41.00]
اِنَّمَا يَسْتَجِيْبُ الَّذِيْنَ يَسْمَعُوْنَ ؕؔ وَالْمَوْتٰى يَبْعَثُهُمُ اللّٰهُ ثُمَّ اِلَيْهِ يُرْجَعُوْنَؔ﴿36﴾
૩૬.ELLtBtt GtMítSçtwÕÕtÍ8eLt GtMBtW2Lt, ÔtÕt3 BtÔt3ítt Gtçy1Ëtu8 ntuBtwÕÕttntu Ëw7Bt0 yuÕtGt3nu Gtwh3sW2Lt
૩૬.ફકત તેઓ જ કબૂલ કરી લે છે કે જેઓ (તવજ્જોથી) સાંભળે છે; અને મરણ પામેલાઓને અલ્લાહ સજીવન કરશે, પછી તેઓને તે (અલ્લાહ)ની જ તરફ પલટાવવામાં આવશે.
[12:58.00]
وَ قَالُوْا لَوْلَا نُزِّلَ عَلَيْهِ اٰيَةٌ مِّنْ رَّبِّهٖؕ قُلْ اِنَّ اللّٰهَ قَادِرٌ عَلٰٓى اَنْ يُّنَزِّلَ اٰيَةً وَّلٰكِنَّ اَكْثَرَهُمْ لَا يَعْلَمُوْنَ﴿37﴾
૩૭.Ôtf1tÕtq ÕtÔt3Õtt LtwÍ3ÍuÕt y1ÕtGtnu ytGtítwBt3 rBth0ççtune, f1wÕt3 ELLtÕÕttn f1tŒuÁLt3 y1Õtt9 ykGGttuLtÍ3ÍuÕt ytGtítkÔt3 ÔtÕttrfLt0 yf3Ë7hnwBt3 ÕttGty14ÕtBtqLt
૩૭.અને તેઓ કહે છે કે તેના પરવરદિગાર તરફથી તેના પર કોઇ નિશાની નાઝિલ કરવામાં કેમ નથી આવી? તું કહે કે બેશક અલ્લાહ એ બાબત ઉપર કાદીર છે કે કોઇ નિશાની નાઝિલ કરે, પણ તેઓમાંના ઘણા જાણતા નથી.
[13:23.00]
وَمَا مِنْ دَآبَّةٍ فِى الْاَرْضِ وَلَا طٰۤئِرٍ يَّطِيْرُ بِجَنَاحَيْهِ اِلَّاۤ اُمَمٌ اَمْثَالُكُمْؕ مَا فَرَّطْنَا فِى الْكِتٰبِ مِنْ شَىْءٍ ثُمَّ اِلٰى رَبِّهِمْ يُحْشَرُوْنَ﴿38﴾
૩૮.Ôt BttrBtLŒt9çt0rítLt3 rVÕt3yÍu2o ÔtÕttítt92yu®hGt3 Gtít2ehtu çtusLttn1Gt3nu EÕÕtt9 ytuBtBtwLt3 yBËt7ÕttufwBt3, Btt Vh3hít14Ltt rVÕfuíttçtu rBtLt3 ~tGt3ELt3 Ëw7BBt yuÕtt hççturnBt3 Gttun14~tYLt
૩૮.અને ઝમીન પર કોઇ જાનવર તેમજ પોતાની બંને પાંખો વડે ઊડતુ કોઇ પંખી નથી સિવાય કે તેઓ (પણ) તમારા જેવી ઉમ્મતો છે. અમોએ આ કિતાબમાં કોઇ પણ બાબત પડતી મૂકી નથી. પછી તેઓ સર્વે પોતાના પરવરદિગારની બારગાહમાં ભેગાં કરવામાં આવશે.
[13:57.00]
وَالَّذِيْنَ كَذَّبُوْا بِاٰيٰتِنَا صُمٌّ وَّبُكْمٌ فِى الظُّلُمٰتِؕ مَنْ يَّشَاِ اللّٰهُ يُضْلِلْهُ ؕ وَمَنْ يَّشَاْ يَجْعَلْهُ عَلٰى صِرَاطٍ مُّسْتَقِيْمٍ﴿39﴾
૩૯.ÔtÕÕtÍ8eLt fÍ74Íçtq çtuytGttítuLtt Ëw1Btwk0Ôt3 Ôtçtwf3BtwLt3 rVÍ54Ítu6ÕttuBttítu, BtkGGt~tEÕÕttntu GtwÍ14rÕtÕntu ÔtBtkGt0~ty3 Gts3y1Õntu y1ÕttËu2htrít1Bt3 BtwMítf2eBt
૩૯.અને જે લોકો અમારી આયતોને જૂઠલાવે છે તેઓ બહેરા તથા મૂંગા અંધકારમાં (પડેલા) છે; અલ્લાહ જેને ચાહે છે તેને ગુમરાહ કરે છે અને જેને ચાહે છે તેને સેરાતે મુસ્તકીમ પર રાખે છે.
[14:21.00]
قُلْ اَرَءَيْتَكُمْ اِنْ اَتٰٮكُمْ عَذَابُ اللّٰهِ اَوْ ا تَتْكُمُ السَّاعَةُ اَغَيْرَ اللّٰهِ تَدْعُوْنَۚ اِنْ كُنْتُمْ صٰدِقِيْنَ﴿40﴾
૪૦.fw1Õt3 yhyGt3ítfwBt3 ELt3yíttfwBt3 y1Ít7çtwÕÕttnu yÔt3yítít3 ftuBtwË0ty1íttu yø1tGt3hÕÕttnu ítŒ3W2Lt, ELfwLítwBt3 Ë1tŒuf2eLt
૪૦.તું કહે કે જો તમે સાચા હોવ તો જયારે અલ્લાહનો અઝાબ તમને પકડી લે અથવા તમારા પર કયામત આવી જાય ત્યારે શું તમે અલ્લાહના સિવાય બીજા કોઇને પોકારશો?
[14:43.00]
بَلْ اِيَّاهُ تَدْعُوْنَ فَيَكْشِفُ مَا تَدْعُوْنَ اِلَيْهِ اِنْ شَآءَ وَتَنْسَوْنَ مَا تُشْرِكُوْنَ۠ ﴿41﴾
૪૧.çtÕt3EGt0tntu ítŒ3W2Lt VGtf3~tuVtu BttítŒ3W2Lt yuÕtGt3nu EL~tt9y ÔtítLËÔt3Lt Bttítw~hufqLt
૪૧.(નહિ) બલ્કે ફકત તે (અલ્લાહ)ને જ તમે પોકારશો, પછી તે ચાહશે તો જે (મુશ્કેલી દૂર કરવા) માટે તમો તેને પોકારો છો તેને દૂર કરી દેશે, અને તમે જેમને શરીક બનાવો છો તેને ભૂલી જશો.
[14:57.00]
وَلَقَدْ اَرْسَلْنَاۤ اِلٰٓى اُمَمٍ مِّنْ قَبْلِكَ فَاَخَذْنٰهُمْ بِالْبَاْسَآءِ وَالضَّرَّآءِ لَعَلَّهُمْ يَتَضَرَّعُوْنَ﴿42﴾
૪૨.ÔtÕtf1Œ3 yh3ËÕLtt9 yuÕtt9 ytuBtrBtBt3 rBtLf1çÕtuf VyÏt1Í74LttnwBt3 rçtÕt3 çty3Ët9yu ÔtÍ02h3ht9yu Õty1ÕÕtnwBt3 GtítÍ1h0W2Lt
૪૨.અને ખરેજ અમોએ તારી પહેલાની ઉમ્મતો તરફ (રસૂલો) મોકલ્યા હતા, પછી અમોએ તેમને સખતી અને તકલીફમાં સપડાવ્યા કે કદાચને તેઓ વિનમ્ર બને.
[15:23.00]
فَلَوْلَاۤ اِذْ جَآءَهُمْ بَاْسُنَا تَضَرَّعُوْا وَلٰكِنْ قَسَتْ قُلُوْبُهُمْ وَزَيَّنَ لَهُمُ الشَّيْطٰنُ مَا كَانُوْا يَعْمَلُوْنَ﴿43﴾
૪૩.VÕtÔt3Õtt9 EÍ74ò9ynwBt3 çty3ËtuLtt ítÍ1h0W2 ÔtÕttrfLt3 f1Ëít3 ftu2ÕtqçttunwBt3 ÔtÍGGtLt ÕtntuBtw~t0Gt3ít1tLttu BttftLtq Gty14BtÕtqLt
૪૩.જયારે અમારો અઝાબ તેમના ઉપર આવી પહોંચ્યો ત્યારે તેઓ શા માટે વિનમ્ર (બની તસ્લીમ) ન થયા? પણ તેમના દિલ સખત થઇ ગયા અને જે આમાલ તેઓ અંજામ આપતા હતા તેને શેતાને (તેમના માટે) સુશોભિત બનાવી દીધા હતા.
[15:46.00]
فَلَمَّا نَسُوْا مَا ذُكِّرُوْا بِهٖ فَتَحْنَا عَلَيْهِمْ اَبْوَابَ كُلِّ شَىْءٍ ؕ حَتّٰٓى اِذَا فَرِحُوْا بِمَاۤ اُوْتُوْۤا اَخَذْنٰهُمْ بَغْتَةً فَاِذَا هُمْ مُّبْلِسُوْنَ﴿44﴾
૪૪.VÕtBBtt LtËq BttÍw7f3fuY çtune Vítn14Ltt y1ÕtGt3rÕtBt3 yçÔttçt fwÕÕtu ~tGt3ELt3, n1íítt9 yuÍt7 Vhunq1 çtuBtt9Wítq9 yÏ1tÍ74LttnwBt3 çtø1ítítLt3 VyuÍt7nwBt3 BtwçÕtuËqLt
૪૪.જ્યારે તેઓ યાદ અપાવેલ (ચીઝો) ભૂલી ગયા ત્યારે અમોએ પણ તેમના ઉપર દરેક (નેઅમતની ચીઝ) વસ્તુઓના દરવાજા ખોલી નાખ્યા, અહીં સુધી કે તેઓ આપેલ ચીઝ-વસ્તુઓથી (સંપૂર્ણ) ખુશ (સંતુષ્ઠ) થઇ ગયા. આ સમયે અમોએ તેઓને અચાનક પકડી લીધા, પછી તેઓ અચાનક જ નાઉમ્મીદ થઇ ગયા.
[16:18.00]
فَقُطِعَ دَابِرُ الْقَوْمِ الَّذِيْنَ ظَلَمُوْا ؕ وَالْحَمْدُ لِلّٰهِ رَبِّ الْعٰلَمِيْنَ﴿45﴾
૪૫.Vft2uít2uy1 ŒtçtuÁÕt3 fÔtrBtÕt0Í8eLt Í5ÕtBtq, ÔtÕn1Bt3ŒturÕtÕÕttnu hÂççtÕt3 yt1ÕtBteLt
૪૫.પછી ઝુલમગારો(ના સિલસિલા)ને જળમૂળથી કાપી નાખવામાં આવ્યો; અને તમામ વખાણ અલ્લાહને જ માટે છે જે દુનિયાઓનો પાલનહાર છે.
[16:31.00]
قُلْ اَرَءَيْتُمْ اِنْ اَخَذَ اللّٰهُ سَمْعَكُمْ وَ اَبْصَارَكُمْ وَخَتَمَ عَلٰى قُلُوْبِكُمْ مَّنْ اِلٰهٌ غَيْرُ اللّٰهِ يَاْتِيْكُمْ بِهٖؕ اُنْظُرْ كَيْفَ نُصَرِّفُ الْاٰيٰتِ ثُمَّ هُمْ يَصْدِفُوْنَ﴿46﴾
૪૬.f1wÕt3 yhyGt3ítwBt3 ELt3 yÏt1Í7ÕÕttntu ËBy1fwBt3 Ôt yçt3Ë1thfwBt3 Ôt Ït1ítBt y1Õtt ftu2ÕtqçtufwBt3 BtLyuÕttnwLt3 ø1tGt3ÁÕÕttnu Gty3ítefwBt3 çtune, WLt3Íw5h3 fGt3V LttuË1h3huVwÕt3 ytGttítu Ëw7BBtnwBt3 GtM1ŒuVqLt
૪૬.તું કહે! શું તમે વિચાર્યુ છે કે અગર અલ્લાહ તમારી સાંભળવાની શક્તિ તથા તમારી જોવાની શક્તિ લઇ લે અને તમારા દિલો પર મહોર મારી દે તો અલ્લાહ સિવાય એવો કોણ માઅબૂદ છે જે તમને તે વસ્તુઓ પાછી આપી શકે? જોઇ લે! અમે આયતોને કેવી વિવિધ રીતે બયાન કરીએ છીએ પછી પણ તેઓ ફરી જાય છે.
[16:57.00]
قُلْ اَرَءَيْتَكُمْ اِنْ اَتٰٮكُمْ عَذَابُ اللّٰهِ بَغْتَةً اَوْ جَهْرَةً هَلْ يُهْلَكُ اِلَّا الْقَوْمُ الظّٰلِمُوْنَ﴿47﴾
૪૭.fw1Õt3 yhyGt3ítfwBt3 ELt3 yíttfwBt3 y1Ít7çtwÕÕttnu çtø14títítLt3 yÔt3sn3hítLt3 nÕt3Gttun3Õtftu EÕÕtÕt3 f1Ôt3BtwÍ06tÕtuBtqLt
૪૭.કહે! તમારા મત મુજબ જો અલ્લાહનો અઝાબ તમારા પર ઓચિંતો અથવા ખુલ્લી રીતે આવી પડે તો શું ઝુલમગારો સિવાય બીજા કોઇ હલાક થશે ?
[17:11.00]
وَمَا نُرْسِلُ الْمُرْسَلِيْنَ اِلَّا مُبَشِّرِيْنَ وَمُنْذِرِيْنَۚ فَمَنْ اٰمَنَ وَاَصْلَحَ فَلَا خَوْفٌ عَلَيْهِمْ وَلَا هُمْ يَحْزَنُوْنَ﴿48﴾
૪૮.ÔtBttLtwh3ËuÕtwÕt Btwh3ËÕteLt EÕÕtt Bttuçt~t3~tuheLt ÔtBtwLtÍu8heLt, VBtLt3 ytBtLt ÔtyË14Õtn1 VÕtt Ï1tÔtVwLt3 y1ÕtGt3rnBt3 ÔtÕttnwBt3 Gtn14ÍLtqLt
૪૮.અને અમે રસૂલોને નથી મોકલ્યા પણ લોકોને ખુશખબર આપનારા તથા ડરાવનારા તરીકે, પછી જેઓ ઇમાન લાવે તથા નેક આમાલ કરે, ન તેમને કોઇ ડર રહેશે અને ન તેઓ ગમગીન થશે.
[17:30.00]
وَالَّذِيْنَ كَذَّبُوْا بِاٰيٰتِنَا يَمَسُّهُمُ الْعَذَابُ بِمَا كَانُوْا يَفْسُقُوْنَ﴿49﴾
૪૯.ÔtÕÕtÍ8eLt fÍ74Í7çtq çtuytGttítuLtt GtBtËt0untuBtwÕt3 y1Ít7çttu çtuBttftLtq GtV3Ëtuf1qLt
૪૯.અને જેઓએ અમારી આયતોને જૂઠલાવી, તેમની નાફરમાનીના કારણે અઝાબ તેઓ સુધી પહોંચશે.
[17:42.00]
قُلْ لَّاۤ اَقُوْلُ لَكُمْ عِنْدِىْ خَزَآئِنُ اللّٰهِ وَلَاۤ اَعْلَمُ الْغَيْبَ وَلَاۤ اَقُوْلُ لَكُمْ اِنِّىْ مَلَكٌ ۚ اِنْ اَتَّبِعُ اِلَّا مَا يُوْحٰٓى اِلَىَّ ؕ قُلْ هَلْ يَسْتَوِى الْاَعْمٰى وَالْبَصِيْرُ ؕ اَفَلَا تَتَفَكَّرُوْنَ۠ ﴿50﴾
૫૦.fw1ÕÕtt9 yfq1Õttu ÕtfwBt3 E2LŒe Ï1tÍt9yuLtwÕÕttnu ÔtÕtt9 yy14ÕtBtwÕt3 ø1tGt3çt ÔtÕtt9 yfq1Õttu ÕtfwBt3 ELLte BtÕtfwLt3, ELt3 yíítçtuytu2 EÕÕtt BttGtqnt92 yuÕtGGt, fw1Õt3nÕt3 GtË3ítrÔtÕt3 yy14Btt ÔtÕt3çtË2ehtu, yVÕtt ítítVf0YLt
૫૦.તું કહે કે હું તમારા સામે એવો દાવો નથી કરતો કે મારી પાસે અલ્લાહના ખજાનાઓ છે, અને ન હું ગૈબનું ઇલ્મ જાણું છું, ન તમને કહું છું કે બેશક હું એક ફરિશ્તો છું, હું માત્ર જે મારી તરફ વહી કરવામાં આવે છે તેની જ પૈરવી કરૂં છું, તું કહે કે શું આંધળો અને દેખતો સમાન હોય છે ? શું તમે (એટલુંયે) વિચારતા નથી?
[18:18.00]
وَاَنْذِرْ بِهِ الَّذِيْنَ يَخَافُوْنَ اَنْ يُّحْشَرُوْۤا اِلٰى رَبِّهِمْ لَيْسَ لَهُمْ مِّنْ دُوْنِهٖ وَلِىٌّ وَّلَا شَفِيْعٌ لَّعَلَّهُمْ يَتَّقُوْنَ﴿51﴾
૫૧.ÔtyLt3rÍ7h3 çturnÕt3 ÕtÍ8eLt GtÏt1tVqLt ykGGttun14~tY yuÕtthççturnBt3 ÕtGt3ËÕtnwBt3 rBtLŒqLtune ÔtrÕtGGtwkÔt3 ÔtÕtt ~tVeW2Õt3 Õty1ÕÕtnwBt3 Gtíítfq1Lt
૫૧.અને જે લોકો પોતાના પરવરદિગારની હજુરમાં મહેસૂર થવાનો ડર રાખે છે તેમને આ (કિતાબ) વડે (નાફરમાનીથી) ડરાવ (કે) તેમના માટે તે (અલ્લાહ)ની સિવાય ન કોઇ વલી (સરપરસ્ત) છે, ન કોઇ સિફારીશ કરનાર. કદાચને તેઓ પરહેઝગાર બને.
[18:45.00]
وَلَا تَطْرُدِ الَّذِيْنَ يَدْعُوْنَ رَبَّهُمْ بِالْغَدٰوةِ وَالْعَشِىِّ يُرِيْدُوْنَ وَجْهَهٗ ؕ مَا عَلَيْكَ مِنْ حِسَابِهِمْ مِّنْ شَىْءٍ وَّمَا مِنْ حِسَابِكَ عَلَيْهِمْ مِّنْ شَىْءٍ فَتَطْرُدَهُمْ فَتَكُوْنَ مِنَ الظّٰلِمِيْنَ﴿52﴾
૫૨.ÔtÕtt ítí1hturŒÕÕtÍ8eLt GtŒ3W2Lt hç0tnwBt3 rçtÕt3 ø1tŒtÔtítu ÔtÕt3y1r~tGGtu GttuheŒqLt Ôts3nnq, Btty1ÕtGt3f rBtLt3nu2ËtçturnBt3 rBtL~tGtEkÔt3 ÔtBtt rBtLnu8Ëtçtuf y1ÕtGt3rnBt3 rBtLt3 ~tGt3ELt3 Vítí1htuŒnwBt3 VítfqLt BtuLtÍ54Í5tÕtuBteLt
૫૨.અને જેઓ સવાર સાંજ પોતાના પરવરદિગારને પુકારે છે અને તેને જ પોતાનો મકસદ બનાવેલ છે તેમને તારાથી દૂર ન કર, ન તેમના હિસાબ(ની જવાબદારી) તારા માથે છે, અને ન તારા હિસાબ(ની જવાબદારી) તેઓ માથે છે, છતાંપણ જો તુ તેઓને (તારાથી) દૂર કરીશ તો ઝાલિમોમાંથી થઇ જઇશ.
[19:15.00]
وَكَذٰلِكَ فَتَنَّا بَعْضَهُمْ بِبَعْضٍ لِّيَقُوْلُوْۤا اَهٰٓؤُلَآءِ مَنَّ اللّٰهُ عَلَيْهِمْ مِّنْۢ بَيْنِنَا ؕ اَلَيْسَ اللّٰهُ بِاَعْلَمَ بِالشّٰكِرِيْنَ﴿53﴾
૫૩.ÔtfÍt7Õtuf VítLLtt çty14Í1nwBt3 çtuçty14rÍ1Õt3 ÕtuGtf1qÕtq9 ynt9ytuÕttyu9 BtLLtÕt0tntu y1ÕtGt3rnBt3 rBtBt3çtGt3LtuLtt, yÕtGt3ËÕÕttntu çtuyy14ÕtBt rçt~t0tfuheLt
૫૩.અને આ જ પ્રમાણે અમે અમુકને અમુકથી અજમાવીએ છીએ કે બોલી ઉઠે છે શું અમારામાંના આ એ જ લોકો છે કે જેમના પર અલ્લાહે અહેસાન કર્યો છે ? શું અલ્લાહ શુક્ર ગુઝારોને (તેઓ કરતા) વધારે નથી જાણતો ?
[19:42.00]
وَاِذَا جَآءَكَ الَّذِيْنَ يُؤْمِنُوْنَ بِاٰيٰتِنَا فَقُلْ سَلٰمٌ عَلَيْكُمْ كَتَبَ رَبُّكُمْ عَلٰى نَفْسِهِ الرَّحْمَةَ ۙ اَنَّهٗ مَنْ عَمِلَ مِنْكُمْ سُوْٓءًۢا بِجَهَالَةٍ ثُمَّ تَابَ مِنْۢ بَعْدِهٖ وَاَصْلَحَۙ فَاَنَّهٗ غَفُوْرٌ رَّحِيْمٌ﴿54﴾
૫૪.ÔtyuÍt7 ò9yfÕt3 ÕtÍ8eLt Gttuy3BtuLtqLt çtuytGttítuLtt Vf1wÕt3 ËÕttBtwLt3 y1ÕtGt3fwBt3 fítçt hççttufwBt3 y1ÕttLtV3Ëurnh3 hn14Btít yLLtnq BtLt3y1BtuÕt rBtLt3fwBt3 Ëq9yBt3 çtusntÕtrítLt3 Ë7wBt0 íttçt rBtBt3 çty14Œune Ôt yË14Õtn1 VyLLtnq ø1tVqÁh hn2eBt
૫૪.અને જેઓ અમારી આયતો ઉપર ઇમાન રાખે છે તેઓ જ્યારે તારી પાસે આવે ત્યારે તું તેમને કહે કે તમારા ઉપર સલામ થાય; તમારા પરવરદિગારે પોતાની જાત પર રહેમત લખી લીધી (વાજિબ કરી દીધી) છે કે તમારામાંથી જે કોઇ નાદાનીમાં કાંઇ બદી કરી બેસે અને તે બાદ તૌબા કરી લે તથા સુધરી જાય, ત્યારબાદ તે (અલ્લાહ) ગફુરૂર રહીમ છે.
[20:21.00]
وَكَذٰلِكَ نُفَصِّلُ الْاٰيٰتِ وَلِتَسْتَبِيْنَ سَبِيْلُ الْمُجْرِمِيْنَ۠ ﴿55﴾
૫૫.ÔtfÍ7tÕtuf LttuVM1Ëu8ÕtwÕt3 ytGttítu ÔtÕtuítË3ítçteLt ËçteÕtwÕt3 Btws3huBteLt
૫૫.અને આ રીતે અમે આયતોને વિગતવાર બયાન કરીએ છીએ અને તે એટલા માટે કે ગુનેહગારોનો રસ્તો રોશન થઇ (અલગ પડી) જાય.
[20:30.00]
قُلْ اِنِّىْ نُهِيْتُ اَنْ اَعْبُدَ الَّذِيْنَ تَدْعُوْنَ مِنْ دُوْنِ اللّٰهِؕ قُلْ لَّاۤ ا تَّبِعُ اَهْوَآءَكُمْۙ قَدْ ضَلَلْتُ اِذًا وَّمَاۤ اَنَا مِنَ الْمُهْتَدِيْنَ﴿56﴾
૫૬.f1wÕt3 ELLte Lttuneíttu yLt3 yy14çttuŒÕÕtÍ8eLt ítŒ3W2Lt rBtLŒqrLtÕÕttnu, f1wÕÕtt9 yíítçtuytu2 yn3Ôtt9yfwBt3 f1Œ3 Í1ÕtÕt3íttu yuÍ7Ôt3 ÔtBtt9 yLtt BtuLtÕt3 Bttun3ítŒeLt
૫૬.કહે કે જેમને તમે અલ્લાહના સિવાય પોકારો છો તેમની ઇબાદત કરવાની મને મનાઇ કરવામાં આવી છે. કહે કે હું તમારી ઇચ્છાઓની પૈરવી કરીશ નહિ. (જો એમ કરૂં તો) ખરેખર હું ગુમરાહ થઇ જાઉં અને હિદાયત પામેલાઓમાં નહિ રહુ.
[20:57.00]
قُلْ اِنِّىْ عَلٰى بَيِّنَةٍ مِّنْ رَّبِّىْ وَكَذَّبْتُمْ بِهٖؕ مَا عِنْدِىْ مَا تَسْتَعْجِلُوْنَ بِهٖؕ اِنِ الْحُكْمُ اِلَّا لِلّٰهِؕ يَقُصُّ الْحَقَّ وَهُوَ خَيْرُ الْفٰصِلِيْنَ﴿57﴾
૫૭.f1wÕt3 ELLte y1Õtt çtGGtuLtrítBt3 rBth0ççte Ôt fÍ08çt3ítwBt3 çtune, BttE2LŒe BttítË3íty14suÕtqLt çtune, yurLtÕt3n1wf3Bttu EÕt0trÕtÕÕttnu, Gtfw1M1Ëw1Õt3 n1f14f1 ÔtntuÔt Ï1tGt3ÁÕt VtËu2ÕteLt
૫૭.તું કહે કે બેશક મારી પાસે મારા પરવરદિગાર તરફથી રોશન દલીલ છે અને તમે તેને જૂઠલાવો છો; જેની તમે ઉતાવળ કરો છો તે (અઝાબ કરવાનું) મારા હાથમાં નથી; ચૂકાદો ફકત અલ્લાહના હાથમાં જ છે; તે હક બયાન કરે છે અને એજ સૌથી સારો ફેસલો કરનાર છે.
[21:23.00]
قُلْ لَّوْ اَنَّ عِنْدِىْ مَا تَسْتَعْجِلُوْنَ بِهٖ لَقُضِىَ الْاَمْرُ بَيْنِىْ وَبَيْنَكُمْؕ وَاللّٰهُ اَعْلَمُ بِالظّٰلِمِيْنَ﴿58﴾
૫૮.fw1Õt3 ÕtÔt3 yLLt E2LŒe BttítË3íty14suÕtqLt çtune Õtft2uÍ2uGtÕt3 yBhtu çtGt3Lte ÔtçtGt3LtfwBt3, ÔtÕÕttntu yy14ÕtBttu rçtÍ54Í5tÕtuBteLt
૫૮.કહે કે જેની તમે ઉતાવળ કરો છો તે જો મારી પાસે હોત તો ખરેખર મારા અને તમારા વચ્ચેના મામલાઓનો (ક્યારનોય) ફેસલો આવી ગયો હોત; અને અલ્લાહ ઝાલિમોથી સારી રીતે વાકેફ છે.
[21:41.00]
وَعِنْدَهٗ مَفَاتِحُ الْغَيْبِ لَا يَعْلَمُهَاۤ اِلَّا هُوَؕ وَيَعْلَمُ مَا فِى الْبَرِّ وَالْبَحْرِؕ وَمَا تَسْقُطُ مِنْ وَّرَقَةٍ اِلَّا يَعْلَمُهَا وَلَا حَبَّةٍ فِیْ ظُلُمٰتِ الْاَرْضِ وَلَا رَطْبٍ وَّلَا يَابِسٍ اِلَّا فِیْ كِتٰبٍ مُّبِيْنٍ﴿59﴾
૫૯.ÔtE2LŒnq BtVtítun1wÕt3 ø1tGt3çtu ÕttGty14ÕtBttunt9 EÕÕttntuÔt, Ôt Gty14ÕtBttu BttrVÕt3çth3hu ÔtÕt3çtn14hu, ÔtBttítË3ft2uítt2u rBtkÔt3Ôthf1rítLt3 EÕÕttGty14ÕtBttunt ÔtÕtt n1çt0rítLt3 VeÍt6uÕttuBttrítÕt3 yh3Íu2 ÔtÕtthít14®çtÔt3 ÔtÕttGttçturËLt3 EÕÕtt VefuíttrçtBBttuçteLt
૫૯.અને ગયબના ખઝાનાઓની ચાવીઓ તેની જ પાસે છે કે તેના સિવાય અન્ય કોઇ જાણતું નથી; અને તે ખુશ્કી તથા દરિયાઓમાં જે કાંઇ છે તે જાણે છે અને એક પાંદડું (પણ એવું) નથી પડતું કે જેને તે જાણતો ન હોય, અને ઝમીનના અંધકારમાં એવો કોઇ દાણો અને એવી કંઇ લીલી કે સૂકી (ચીઝ) નથી કે જેનુ બયાન કિતાબે મુબીનમાં ન હોય.
[22:23.00]
وَهُوَ الَّذِىْ يَتَوَفّٰٮكُمْ بِالَّيْلِ وَ يَعْلَمُ مَا جَرَحْتُمْ بِالنَّهَارِ ثُمَّ يَبْعَثُكُمْ فِيْهِ لِيُقْضٰٓى اَجَلٌ مُّسَمًّىۚ ثُمَّ اِلَيْهِ مَرْجِعُكُمْ ثُمَّ يُنَبِّئُكُمْ بِمَا كُنْتُمْ تَعْمَلُوْنَ۠ ﴿60﴾
૬૦.Ôt ntuÔtÕÕtÍ8e GtítÔtV0tfwBt3 rçtÕÕtGt3Õtu Ôt Gty14ÕtBttu Bttshn14ítwBt3 rçtLt0nthu Ëw7BBt Gtçy1ËtufwBt3 Venu ÕtuGtwf14Ít92 ysÕtwBt3 BttuËBt0Lt, Ëw7BBt yuÕtGt3nu Bth3suytu2fwBt3 Ëw7BBt GttuLtççtuytufwBt3 çtuBttfwLítwBt3 íty14BtÕtqLt
૬૦.અને તે અલ્લાહ એ જ છે જે તમને રાત્રે એક પ્રકારની મૌત આપે છે (સૂવરાવે છે), અને દિવસે જે કાંઇ તમે હાંસિલ કરો છો તે પણ જાણે છે, પછી તે તમને તે (દિવસ)માં ઉઠાડી ઊભા કરે છે કે જેથી મુકર્રર કરવામાં આવેલ (હયાતનો) સમય પૂરો કરી શકો, પછી તેની જ હજૂરમાં તમારૂં પાછું ફરવાનુ છે, પછી તમને તમારા આમાલથી વાકેફ કરી દેશે.
[23:03.00]
وَهُوَ الْقَاهِرُ فَوْقَ عِبَادِهٖ وَيُرْسِلُ عَلَيْكُمْ حَفَظَةً ؕ حَتّٰٓى اِذَا جَآءَ اَحَدَكُمُ الْمَوْتُ تَوَفَّتْهُ رُسُلُنَا وَهُمْ لَا يُفَرِّطُوْنَ﴿61﴾
૬૧.ÔtntuÔtÕt3 f1tnuhtu VÔt3f1 yu2çttŒune ÔtGtwh3ËuÕttu y1ÕtGt3fwBt3 n1VÍ5ítLt3, n1íítt9 yuÍt7ò9y yn1ŒftuBtwÕt3 BtÔt3íttu ítÔtV3Vít3ntu htuËtuÕttuLtt ÔtnwBt3 ÕttGttuVhuoítq1Lt
૬૧.અને તે પોતાના બંદાઓ પર ગાલીબ છે અને તમારા પર મુહાફીઝ મોકલે છે, ત્યાં સુધી કે જ્યારે તમારામાંથી કોઇની મૌત આવે છે ત્યારે અમારા ફરિશ્તાઓ તેની રૂહ કબ્ઝ કરે છે અને તેઓ (પોતાના કામમાં) કોતાહી કરતા નથી.
[23:36.00]
ثُمَّ رُدُّوْۤا اِلَى اللّٰهِ مَوْلٰٮهُمُ الْحَقِّؕ اَلَا لَهُ الْحُكْمُ وَهُوَ اَسْرَعُ الْحَاسِبِيْنَ﴿62﴾
૬૨.Ëw7Bt0 ÁŒq90 yuÕtÕÕttnu BtÔt3ÕttntuBtwÕt3 n1f14fu2, yÕttÕtnwÕt3 n1wf3Bttu ÔtntuÔt yË3hW2Õt3 n1tËuçteLt
૬૨.પછી તેમને હકીકી સરપરસ્ત અલ્લાહ તરફ પલટાવવામાં આવે છે; જાણી લો કે બધા ફેસલાનો હક તેનો જ છે, અને તે ઝડપી હિસાબ લેનારો છે.
[23:52.00]
قُلْ مَنْ يُّنَجِّيْكُمْ مِّنْ ظُلُمٰتِ الْبَرِّ وَالْبَحْرِ تَدْعُوْنَهٗ تَضَرُّعًا وَّخُفْيَةًۚ لَئِنْ اَنْجٰٮنَا مِنْ هٰذِهٖ لَنَكُوْنَنَّ مِنَ الشّٰكِرِيْنَ﴿63﴾
૬૩.fw1Õt3BtkGGttuLts3SfwBt3 rBtLt3Ítu6ÕttuBttrítÕt3 çthuo ÔtÕt3çtn14hu ítŒ3W2Ltnq ítÍ1htuo y1Ôt3 Ôt Ït1wV3GtítLt3, ÕtELt3 yLt3òLtt rBtLt3 ntÍu8ne ÕtLtfqLtLLt BtuLt~t3 ~ttfuheLt
૬૩.તું કહે કે ખુશ્કી તથા દરિયાના અંધકારમાંથી તમને કોણ છુટકારો આપે છે ? જ્યારે કે તમે કરગરીને અને છાનામાનાં એવી દુઆ માંગો છો કે જો તે અમને આ (આફત)માંથી પાર ઉતારી દે તો ખરેખર અમે શુક્રગુઝાર બની જઇશું.
[24:18.00]
قُلِ اللّٰهُ يُنَجِّيْكُمْ مِّنْهَا وَمِنْ كُلِّ كَرْبٍ ثُمَّ اَنْتُمْ تُشْرِكُوْنَ﴿64﴾
૬૪.ft2urÕtÕÕttntu GttuLts3SfwBt3 rBtLntu ÔtrBtLt3fwÕÕtu fh3rçtLt3 Ëw7BBt yLítwBt3 ítw~hufqLt
૬૪.તું કહે કે અલ્લાહ જ તમને તેમાંથી તથા દરેક બેચેનીમાંથી છુટકારો આપે છે, તેમ છતાં તમે (બીજાને તેના) શરીક બનાવો છો.
[24:34.00]
قُلْ هُوَ الْقَادِرُ عَلٰٓى اَنْ يَّبْعَثَ عَلَيْكُمْ عَذَابًا مِّنْ فَوْقِكُمْ اَوْ مِنْ تَحْتِ اَرْجُلِكُمْ اَوْ يَلْبِسَكُمْ شِيَعًا وَّيُذِيْقَ بَعْضَكُمْ بَاْسَ بَعْضٍؕ اُنْظُرْ كَيْفَ نُصَرِّفُ الْاٰيٰتِ لَعَلَّهُمْ يَفْقَهُوْنَ﴿65﴾
૬૫.f1wÕntuÔtÕt3 f1tŒuhtu y1Õtt9 ykGt0çt3y1Ë7 y1ÕtGt3fwBt3 y1Ít7çtBt3 rBtLVÔt3fu2fwBt3 yÔt3 rBtLítn14ítu yh3òuÕtufwBt3 yÔt3 GtÕçtuËfwBt3 ~tuGty1Ôt4k ÔtGttuÍ8ef1 çty14Í1fwBt3 çty3Ë çty14rÍ1Lt3, WLÍ5wh3fGt3V LttuË1huoVwÕt ytGttítu Õty1ÕÕtnwBt3 GtV3f1nqLt
૬૫.કહે કે તે તમારી ઉપરથી અથવા તમારા પગો હેઠળથી અઝાબ મોકલવાને શકિતમાન છે, અથવા તમારા (જુદા જુદા) ભાગલા પાડી સામ સામે લડાવી દે અને તમારામાંથી અમુક (બીજા) અમુકને લડાઇની મજા ચખાડે; તું જો, અમે આયતોને કેવી જુદી જુદી રીતે બયાન કરીએ છીએ કે કદાચને તેઓ સમજી શકે.
[25:06.00]
وَكَذَّبَ بِهٖ قَوْمُكَ وَهُوَ الْحَقُّ ؕ قُلْ لَّسْتُ عَلَيْكُمْ بِوَكِيْلٍؕ﴿66﴾
૬૬.ÔtfÍ08çt çtune f1Ôt3Bttuf ÔtntuÔtÕt3 n1f14ft2u, f1wÕt0Míttu y1ÕtGt3fwBt3 çtuÔtfeÕt
૬૬.અને તારી કૌમ તે (કુરઆન)ને જૂઠલાવે છે, જો કે તે હક છે; તું કહે કે હું તમારો વકીલ (જવાબદાર) નથી.
[25:16.00]
لِّكُلِّ نَبَاٍ مُّسْتَقَرٌّؗ وَّسَوْفَ تَعْلَمُوْنَ﴿67﴾
૬૭.ÕtufwÕÕtu LtçtEBt3 BtwMítf1hoÔt4k ÔtËÔt3V íty14ÕtBtqLt
૬૭.દરેક આગાહીનો (એક નક્કી કરેલો) સમય છે, અને (તે) તમે નઝદીકમાં જાણી લેશો.
[25:25.00]
وَاِذَا رَاَيْتَ الَّذِيْنَ يَخُوْضُوْنَ فِیْۤ اٰيٰتِنَا فَاَعْرِضْ عَنْهُمْ حَتّٰى يَخُوْضُوْا فِیْ حَدِيْثٍ غَيْرِهٖ ؕ وَاِمَّا يُنْسِيَنَّكَ الشَّيْطٰنُ فَلَا تَقْعُدْ بَعْدَ الذِّكْرٰى مَعَ الْقَوْمِ الظّٰلِمِيْنَ﴿68﴾
૬૮.ÔtyuÍt7 hyGt3ítÕÕtÍ8eLt GtÏt1qÍ1qLt Ve9ytGttítuLtt Vyy14rh2Í3 y1LnwBt3 n1íítt GtÏt1qÍq1Ve n1ŒerË7Lt3 ø1tGt3hune, ÔtEBt0t GtwLËuGtLLtf ~~tGt3ít1tLttu VÕttítf14W2Œ3 çty14ŒÍ74 rÍ7f3ht Bty1Õt3 f1Ôt3rBtÍ06tÕtuBteLt
૬૮.અને જે વખતે તું તે લોકોને અમારી આયતો(ના સંબંધે ખોટા વાદવિવાદ)માં ડુબેલા જો ત્યારે તું તેમના તરફથી મોઢું ફેરવી લે, જ્યાં સુધી કે તેઓ બીજી કોઇ વાતચીતમાં મશગૂલ ન થાય; અને અગર શૈતાન તને ભૂલાવી દે તો યાદ આવ્યા બાદ ઝાલિમ લોકો સાથે બેસ નહિ.
[25:55.00]
وَمَا عَلَى الَّذِيْنَ يَتَّقُوْنَ مِنْ حِسَابِهِمْ مِّنْ شَىْءٍ وَّلٰكِنْ ذِكْرٰى لَعَلَّهُمْ يَتَّقُوْنَ﴿69﴾
૬૯.ÔtBtt y1ÕtÕÕtÍ8eLt Gtíítfq1Lt rBtLn8uËtçturnBt3 rBtL~tGt3ELt3 ÔtÕttrfLt3 rÍ7f3ht Õty1ÕÕtnwBt3 Gtíítf1qLt
૬૯.અને જે લોકો પરહેઝગાર છે તેમના માથે તેઓના હિસાબની કાંઇ પણ જવાબદારી નથી. પણ એટલી જ (જવાબદારી છે) કે (તેમને) યાદ દેવડાવતા રહે કે કદાચને તેઓ પરહેઝગાર બને.
[26:15.00]
وَذَرِ الَّذِيْنَ اتَّخَذُوْا دِيْنَهُمْ لَعِبًا وَّلَهْوًا وَّغَرَّتْهُمُ الْحَيٰوةُ الدُّنْيَا وَ ذَكِّرْ بِهٖۤ اَنْ تُبْسَلَ نَفْسٌ ۢ بِمَا كَسَبَتْۖۗ لَيْسَ لَهَا مِنْ دُوْنِ اللّٰهِ وَلِىٌّ وَّلَا شَفِيْعٌ ۚ وَاِنْ تَعْدِلْ كُلَّ عَدْلٍ لَّا يُؤْخَذْ مِنْهَا ؕ اُولٰٓئِكَ الَّذِيْنَ اُبْسِلُوْا بِمَا كَسَبُوْا ۚ لَهُمْ شَرَابٌ مِّنْ حَمِيْمٍ وَّعَذَابٌ ا لِيْمٌۢ بِمَا كَانُوْا يَكْفُرُوْنَ۠ ﴿70﴾
૭૦.ÔtÍ7rhÕÕtÍ8eLtít3 ítÏt1Í7q ŒeLtnqBt3 Õty2uçtkÔt3 ÔtÕtn3ÔtkÔt3 Ôtø1th0íntuBtwÕt3 n1GttítwŒ0wLGtt ÔtÍ7f3rfh3 çtune9 yLítwçËÕt LtV3ËwBt3 çtuBttfËçtít3, ÕtGt3ËÕtnt rBtLŒqrLtÕÕttnu ÔtrÕtGGtwkÔt3 ÔtÕtt~tVeW2Lt3, ÔtELt3 íty14rŒÕt3 fwÕt0 y1Œ3rÕtÕt3 ÕttGttuy3Ï1tÍ74 rBtLnt, ytuÕtt9yufÕt3 ÕtÍ8eLt WçËuÕtq çtuBttfËçtq, ÕtnwBt3 ~thtçtwBt3 rBtLn1BterBtkÔt3 Ôt y1Ít7çtwLt3 yÕteBtwBt3 çtuBttftLtq Gtf3VtuYLt
૭૦.અને તે લોકો કે જેમણે પોતાના દીનને રમત ગમત બનાવી રાખ્યું છે, અને દુન્યવી ઝિંદગીએ તેમને ધોકો આપ્યો છે તેમને આ (કુરઆન) વડે યાદ દેવરાવો, જેથી પોતાની કરેલી કમાણીઓના કારણે (અઝાબમાં) ફસાઇ ન જાય; (તે વખતે) અલ્લાહના સિવાય તે (વ્યક્તિ)નો વાલી કે શફાઅત કરનારો કોઇ પણ હશે નહિ અને અગર તે ગમે તેવો બદલો આપવા ચાહશે તો તે પણ તેના તરફથી કબૂલવામાં આવશે નહિ; અને તેઓ એ જ છે કે જેઓ પોતાના આમાલના કારણે (અઝાબમાં) મુશ્કેલીઓમાં ફસાયેલ હશે, અને જેનો તેઓ ઇન્કાર કરતા હતા તે કારણે તેમના માટે ઉકળતા પાણીનું પીણું અને દર્દનાક અઝાબ હશે.
[27:26.00]
قُلْ اَنَدْعُوْا مِنْ دُوْنِ اللّٰهِ مَا لَا يَنْفَعُنَا وَلَا يَضُرُّنَا وَنُرَدُّ عَلٰٓى اَعْقَابِنَا بَعْدَ اِذْ هَدٰٮنَا اللّٰهُ كَالَّذِى اسْتَهْوَتْهُ الشَّيٰطِيْنُ فِى الْاَرْضِ حَيْرَانَ۪ لَهٗۤ اَصْحٰبٌ يَّدْعُوْنَهٗۤ اِلَى الْهُدَى ائْتِنَا ؕ قُلْ اِنَّ هُدَى اللّٰهِ هُوَ الْهُدٰىؕ وَاُمِرْنَا لِنُسْلِمَ لِرَبِّ الْعٰلَمِيْنَۙ﴿71﴾
૭૧.fw1Õt3 yLtŒ3W2 rBtLŒqrLtÕÕttnu BttÕtt GtLt3 Vytu2Ltt ÔtÕttGtÍw1htuoLtt ÔtLttuhÆtu y1Õtt9 yy14f1tçtuLtt çty14Œ E8Í3 nŒtLtÕÕttntu fÕÕtrÍ7Ë3 ítn3Ôtínw~t3 ~tGttít2eLttu VeÕyÍuo2 n1Gt3htLt, Õtn9q yM1n1tçtwkGt3 GtŒ3W2Ltnq9 yuÕtÕt3 ntuŒy3ítuLtt, fw1Õt3 ELLt ntuŒÕÕttnu ntuÔtÕt3ntuŒt, ÔtyturBth3Ltt ÕtuLtwMÕtuBt ÕtuhÂççtÕt3 y1tÕtBteLt
૭૧.તું કહે કે શું અમે અલ્લાહને મૂકી તેઓને પોકારીએ જે અમને ન ફાયદો પહોંચાડે છે ન નુકસાન, અને (વળી) અલ્લાહ અમારી હિદાયત કરી ચૂક્યો છે તે પછી પણ તે શખ્સની જેમ પાછલા પગોએ ફરી જઇએ કે જેને શૈતાનોએ ઝમીનમાં (વસવસા કરી) મૂંઝવણમાં નાખી દીધો હોય ? અને તેના સાથીઓ તેને હિદાયત તરફ એમ કહેતા બોલાવતા હોય કે અમારી પાસે આવ, તું કહે કે બેશક અલ્લાહની હિદાયત એ જ (ખરી) હિદાયત છે; અને અમને ફરમાન આપવામાં આવ્યું છે કે અમે દુનિયાના પરવરદિગારને જ તસ્લીમ થઇએ:
[28:23.00]
وَاَنْ اَقِيْمُوا الصَّلٰوةَ وَ اتَّقُوْهُ ؕ وَهُوَ الَّذِىْۤ اِلَيْهِ تُحْشَرُوْنَ﴿72﴾
૭૨.Ôt yLt3 yf2eBtwM1Ë1Õttít Ôtíítf1qntu, ÔtntuÔtÕÕtÍe98 yuÕtGt3nu íttun14~tYLt
૭૨.અને તમે નમાઝ પઢતા રહો તથા તેની (નાફરમાની)થી બચો; અને તે એજ છે કે જેની હજૂરમાં તમે મહેસૂર કરવામાં આવશો.
[28:36.00]
وَهُوَ الَّذِىْ خَلَقَ السَّمٰوٰتِ وَالْاَرْضَ بِالْحَقِّؕ وَيَوْمَ يَقُوْلُ كُنْ فَيَكُوْنُ۬ ؕ قَوْلُهُ الْحَقُّ ؕ وَلَهُ الْمُلْكُ يَوْمَ يُنْفَخُ فِى الصُّوْرِ ؕ عٰلِمُ الْغَيْبِ وَ الشَّهَادَةِ ؕ وَهُوَ الْحَكِيْمُ الْخَبِيْرُ﴿73﴾
૭૩.ÔtntuÔtÕÕtÍ8e Ït1Õtf1MËBttÔttítu ÔtÕyh3Íu2 rçtÕn1f14fu2, ÔtGtÔt3Bt Gtfq1Õttu fwLVGtfqLt f1Ôt3ÕttunwÕt3 n1f14ft2u, ÔtÕtnwÕt3 BtwÕftu GtÔt3Bt GtwLVÏtt2u VeM1Ë1qhu, y1tÕtuBtwÕt3 ø1tGt3çtu Ôt~t0ntŒítu, ÔtntuÔtÕt3 n1feBtwÕt3 Ï1tçteh
૭૩.અને તે એજ છે જેણે આકાશો તથા ઝમીનને હક સાથે પૈદા કર્યા છે; અને જે દિવસે તે ફરમાવશે “થઇ જા” અને તે થઇ જશે. તેનું ફરમાન હક છે; અને જે દિવસે સૂર ફૂંકવામાં આવશે, બાદશાહત તેની જ હશે; છુપી તથા જાહેર બાબતનો જાણનાર છે; અને તે હિકમતવાળો, જાણકાર છે.
[29:07.00]
وَاِذْ قَالَ اِبْرٰهِيْمُ لِاَبِيْهِ اٰزَرَ اَتَتَّخِذُ اَصْنَامًا اٰلِهَةً ۚ اِنِّىْۤ اَرٰٮكَ وَقَوْمَكَ فِیْ ضَلٰلٍ مُّبِيْنٍ﴿74﴾
૭૪.ÔtEÍ74 f1tÕt EçtútneBttu Õtuyçtenu ytÍ7h yítíítÏtu2Ít8u yM1LttBtLt3 ytÕtunítLt3, ELLte9 yhtf Ôt f1Ôt3Btf Ve Í1ÕttrÕtBt3 BttuçteLt
૭૪.અને જ્યારે ઇબ્રાહીમે પોતાના (પાલક) બાપ આઝરને કહ્યું કે શું તું બૂતોને માઅબૂદ તરીકે પસંદ કરેલ છે ? ખરેજ હું તને તથા તારી કૌમને ખુલ્લી ગુમરાહીમાં જોઉં છું.
[29:25.00]
وَكَذٰلِكَ نُرِىْۤ اِبْرٰهِيْمَ مَلَكُوْتَ السَّمٰوٰتِ وَالْاَرْضِ وَلِيَكُوْنَ مِنَ الْمُوْقِنِيْنَ﴿75﴾
૭૫.Ôt fÍ7tÕtuf Lttuhe9 EçtútneBt BtÕtfqítMËBttÔttítu ÔtÕyh3Íu2 ÔtÕtuGtfqLt BtuLtÕt3 Btqfu2LteLt
૭૫.અને આ રીતે અમે ઇબ્રાહીમને આકાશો તથા ઝમીનની સલ્તનત દેખાડી કે જેથી તે યકીન રાખનારાઓમાં(નો એક) થઇ જાય.
[29:38.00]
فَلَمَّا جَنَّ عَلَيْهِ الَّيْلُ رَاٰ كَوْكَبًا ۚ قَالَ هٰذَا رَبِّىْ ۚ فَلَمَّاۤ اَفَلَ قَالَ لَاۤ اُحِبُّ الْاٰفِلِيْنَ﴿76﴾
૭૬.VÕtBBtt sLLt y1ÕtGt3rnÕt3 ÕtGt3Õttu hyt fÔt3fçtLt3, f1tÕt ntÍ7t hççte, VÕtBBtt9 yVÕt f1tÕt Õtt9yturn1ççtwÕt3 ytVuÕteLt
૭૬.પછી જ્યારે તેના પર રાતનું અંધારૂ છવાઇ ગયું ત્યારે તેણે એક તારો જોયો. તેણે કહ્યું કે શું આ મારો પરવરદિગાર છે ? પણ પછી જ્યારે તે આથમી ગયો ત્યારે તેણે કહ્યું કે હું આથમી જનારાઓને દોસ્ત રાખતો નથી.
[29:58.00]
فَلَمَّا رَاَالْقَمَرَ بَازِغًا قَالَ هٰذَا رَبِّىْ ۚ فَلَمَّاۤ اَفَلَ قَالَ لَئِنْ لَّمْ يَهْدِنِىْ رَبِّىْ لَاَ كُوْنَنَّ مِنَ الْقَوْمِ الضَّآ لِّيْنَ﴿77﴾
૭૭.VÕtBBtt hyÕt3 f1Bth çttÍuø1tLt3 f1tÕt ntÍ7t hççte, VÕtBBtt yVÕt f1tÕt ÕtEÕÕtBt3 Gtn3ŒuLte hççte ÕtyfqLtLLt BtuLtÕt3 f1Ôt3rBtÍ14Ít92ÕÕteLt
૭૭.પછી જ્યારે તેણે ચંદ્રને ઊગતો જોયો ત્યારે તેણે કહ્યું શું આ મારો પરવરદિગાર છે? પછી જ્યારે તે પણ આથમી ગયો ત્યારે કહ્યું કે જો મારો પરવરદિગાર મારી હિદાયત નહિં કરે તો ખરેખર હું પણ ગુમરાહ લોકોમાંનો (એક) થઇ જઇશ.
[30:22.00]
فَلَمَّا رَاٰ الشَّمْسَ بَازِغَةً قَالَ هٰذَا رَبِّىْ هٰذَاۤ اَكْبَرُۚ فَلَمَّاۤ اَفَلَتْ قَالَ يٰقَوْمِ اِنِّىْ بَرِىْٓءٌ مِّمَّا تُشْرِكُوْنَ﴿78﴾
૭૮.VÕtBBtt hy~t0BË çttÍuø1títLt3 f1tÕt ntÍ7t hççte ntÍt98 yf3çthtu, VÕtBBtt9 yVÕtít3 f1tÕt Gttf1Ôt3Btu ELLte çthe9 WBt3rBtBt0t ít~hufqLt
૭૮.પછી જ્યારે તેણે સૂર્યને ઊગતો જોયો ત્યારે કહ્યું કે શું આ મારો પરવરદિગાર છે શું આ (સૌ કરતાં) મોટો છે? પણ જ્યારે તે આથમી ગયો ત્યારે તેણે કહ્યું કે અય મારી કોમ ! ખરેખર તમે જેમને (અલ્લાહના) શરીક બનાવો છો તેનાથી હું બેઝાર છું.
[30:48.00]
اِنِّىْ وَجَّهْتُ وَجْهِىَ لِلَّذِىْ فَطَرَ السَّمٰوٰتِ وَالْاَرْضَ حَنِيْفًا وَّمَاۤ اَنَا مِنَ الْمُشْرِكِيْنَۚ﴿79﴾
૭૯.ELLte Ôts0n3íttu Ôts3nuGt rÕtÕÕtÍ8e Vít1hË0BttÔttítu ÔtÕt3yh3Íu2 n1LteVkÔt3 ÔtBtt yLtt BtuLtÕt3 Btq~hufeLt
૭૯.બેશક મેં તો ખાલીસ દિલથી તેની જ તરફ મોઢું ફેરવ્યું છે કે જેણે આકાશો તથા ઝમીનને પૈદા કર્યા છે અને હું મુશરિકોમાંથી નથી.
[31:04.00]
وَحَآجَّهٗ قَوْمُهٗ ؕ قَالَ اَتُحَآجُّٓونِّىْ فِى اللّٰهِ وَقَدْ هَدٰٮنِؕ وَلَاۤ اَخَافُ مَا تُشْرِكُوْنَ بِهٖۤ اِلَّاۤ اَنْ يَّشَآءَ رَبِّىْ شَيْئًا ؕ وَسِعَ رَبِّىْ كُلَّ شَىْءٍ عِلْمًاؕ اَفَلَا تَتَذَكَّرُوْنَ﴿80﴾
૮૦.Ôtnt92s0nq f1Ôt3Bttunq, f1tÕt yíttunt92s3òwLLte9 rVÕÕttnu Ôtf1Œ3nŒtLtu, ÔtÕttyÏt1tVtu Bttítw~hufqLt çtune9 EÕÕtt9 ykGt0~tt9y hççte ~tGt3yLt3, ÔtËuy1 hççte fwÕÕt ~tGt3E2Lt3 E2ÕBtt, yVÕtt ítítÍ7f0YLt
૮૦.અને તેની કૌમે તેની સાથે વાદવિવાદ કર્યો; ત્યારે તેણે કહ્યું શું તમે મારી સાથે અલ્લાહના સંબંધમાં તકરાર કરો છો ? જેણે ખરેખર મને સીધો રસ્તો દેખાડયો છે; અને જેમને તેના શરીક બનાવો છો તેમનાથી હું હરગિઝ ડરતો નથી, સિવાય કે મારો પરવરદિગાર પોતે જ કાંઇ ચાહે; મારા પરવરદિગારના ઇલ્મમાં દરેક વસ્તુ સમાએલી છે; છતાં પણ તમારૂ ઘ્યાન ખેંચાતુ નથી ?
[31:47.00]
وَكَيْفَ اَخَافُ مَاۤ اَشْرَكْتُمْ وَلَا تَخَافُوْنَ اَنَّكُمْ اَشْرَكْتُمْ بِاللّٰهِ مَا لَمْ يُنَزِّلْ بِهٖ عَلَيْكُمْ سُلْطٰنًا ؕ فَاَىُّ الْفَرِيْقَيْنِ اَحَقُّ بِالْاَمْنِۚ اِنْ كُنْتُمْ تَعْلَمُوْنَۘ﴿81﴾
૮૧.ÔtfGt3V yÏt1tVtu Btt9y~t3hf3ítwBt3 ÔtÕttítÏt1tVqLt yLLtfwBt3 y~hf3ítwBt3 rçtÕÕttnu BttÕtBt3 GttuLtÍrÍÕt3 çtune y1ÕtGtfwBt3 ËwÕt3ít1tLtLt3, VyGtw0Õt3 Vhef1Gt3Ltu yn1f14ft2u rçtÕyBLtu ELfwLítwBt3 íty14ÕtBtqLt
૮૧.અને જે વસ્તુઓને તમે (તેની) શરીક બનાવો છો તેનાથી હું કેવી રીતે ડરૂં? જ્યારે તમે એ વાતથી નથી ડરતા કે અલ્લાહનો શરીક (એવાને) બનાવો છો કે જેના વિશે તમારા પર કોઇ દલીલ નાઝિલ થઇ નથી; પછી જો તમે જાણતા હોવ તો કહો કે બંને ફીરકામાંથી ક્યો ફીરકો સલામતી બાબતે વધારે હકદાર છે?
[32:14.00]
اَلَّذِيْنَ اٰمَنُوْا وَلَمْ يَلْبِسُوْۤا اِيْمَانَهُمْ بِظُلْمٍ اُولٰۤئِكَ لَهُمُ الْاَمْنُ وَهُمْ مُّهْتَدُوْنَ۠ ﴿82﴾
૮૨.yÕÕtÍe8Lt ytBtLtq ÔtÕtBt3 GtÕt3çtuËq9 EBttLtnwBt3 çtu Íw5Õt3rBtLt3 ytuÕtt9yuf ÕtntuBtwÕt3 yBLttu ÔtnwBt3 Bttun3ítŒqLt
૮૨.જેઓ ઇમાન લાવ્યા અને પોતાના ઇમાનને ઝુલ્મ વડે ખરાબ નથી કર્યુ તેમના જ માટે સલામતી છે અને તેઓજ હિદાયત પામેલા છે.
[32:32.00]
وَتِلْكَ حُجَّتُنَاۤ اٰتَيْنٰهَاۤ اِبْرٰهِيْمَ عَلٰى قَوْمِهٖؕ نَرْفَعُ دَرَجٰتٍ مَّنْ نَّشَآءُ ؕ اِنَّ رَبَّكَ حَكِيْمٌ عَلِيْمٌ﴿83﴾
૮૩.ÔtrítÕfnw1s0íttuLtt9 ytítGt3Lttnt9 EçtútneBt y1Õtt f1Ôt3Btune, Lth3Vytu2 ŒhòrítBt3 BtLLt~tt9ytu, ELLt hçt0f n1feBtwLt3 y1ÕteBt
૮૩.અને આ અમારી દલીલ હતી જે અમોએ ઇબ્રાહીમને તેની કૌમના મુકાબલામાં અતા કરી હતી; અમે ચાહીએ તેના દરજ્જા બુલંદ કરી દઇએ છીએ; બેશક તારો પરવરદિગાર હિકમતવાળો, જાણકાર છે.
[32:55.00]
وَوَهَبْنَا لَهٗۤ اِسْحٰقَ وَيَعْقُوْبَؕ كُلًّا هَدَيْنَا ۚ وَنُوْحًا هَدَيْنَا مِنْ قَبْلُ وَمِنْ ذُرِّيَّتِهٖ دَاوٗدَ وَسُلَيْمٰنَ وَاَيُّوْبَ وَيُوْسُفَ وَمُوْسٰى وَ هٰرُوْنَؕ وَكَذٰلِكَ نَجْزِى الْمُحْسِنِيْنَۙ﴿84﴾
૮૪.Ôt Ôtnçt3Ltt Õtnq9 EË3n1tf1 Ôt Gty14f1qçt, fwÕÕtLt3 nŒGt3Ltt, ÔtLtqn1Lt3 nŒGt3Ltt rBtLf1çt3Õttu ÔtrBtLt3 Í7wh3rhGt0ítune ŒtÔtqŒ Ôt ËtuÕtGt3BttLt Ôt yGGtqçt Ôt GtqËtuV Ôt BtqËt Ôt ntYLt, Ôt fÍt7Õtuf Lts3rÍÕt3 Bttun14ËuLteLt
૮૪.અને અમોએ તેને (ઇબ્રાહીમ અ.સ.ને) ઇસ્હાક અને યાકૂબ અતા કર્યા; દરેકને હિદાયત આપી, અને નૂહને પણ તે પહેલા હિદાયત આપી હતી અને તેની ઔલાદમાંથી દાવૂદ તથા સુલયમાન તથા ઐયુબ તથા યૂસુફ તથા મૂસા અને હારૂનને પણ (હિદાયત આપી); અને અમે નેકી કરનારાઓને એવી જ રીતે (સારો) બદલો આપીએ છીએ:
[33:26.00]
وَزَكَرِيَّا وَيَحْيٰى وَعِيْسٰى وَاِلْيَاسَؕ كُلٌّ مِّنَ الصّٰلِحِيْنَۙ﴿85﴾
૮૫.Ôt ÍfrhGGtt Ôt Gtn14Gtt Ôt E2Ët Ôt EÕt3GttË, fwÕÕtwBt3 BtuLtMË1tÕtun2eLt
૮૫.અને ઝકરીયા તથા યહ્યા તથા ઇસા તથા ઇલીયાસને; દરેક સાલેહીનમાંથી હતા:
[33:38.00]
وَاِسْمٰعِيْلَ وَالْيَسَعَ وَيُوْنُسَ وَلُوْطًا ؕ وَكُلًّا فَضَّلْنَا عَلَى الْعٰلَمِيْنَۙ﴿86﴾
૮૬.Ôt EË3BttE2Õt ÔtÕt3 GtËy1 Ôt GtqLttuË Ôt Õtqít1Lt3, Ôt fwÕÕtLt3 VÍ14Í1Õt3Ltt y1ÕtÕt3 y1tÕtBteLt
૮૬.અને ઇસ્માઇલ તથા યસઅ તથા યૂનુસ તથા લૂતને; અને દરેકને દુનિયાવાળાઓ પર ફઝીલત આપી.
[33:50.00]
وَمِنْ اٰبَآئِهِمْ وَذُرِّيّٰتِهِمْ وَاِخْوَانِهِمْۚ وَاجْتَبَيْنٰهُمْ وَهَدَيْنٰهُمْ اِلٰى صِرَاطٍ مُّسْتَقِيْمٍ﴿87﴾
૮૭.Ôt rBtLt3 ytçtt9yurnBt3 Ôt Í7wh3rhGtt0íturnBt3, Ôt EÏt14ÔttLturnBt3 Ôts3ítçtGt3LttnwBt3 Ôt nŒGt3LttnwBt3 yuÕttËu8htrít2Bt BtwMítf2eBt
૮૭.અને તેમના બાપ દાદાઓ તથા તેમની ઔલાદ તથા તેમના ભાઇઓમાંથી પણ (ફઝીલત આપી); અને અમોએ તેમને ચૂંટી કાઢ્યા અને સેરાતે મુસ્તકીમની હિદાયત કરી.
[34:08.00]
ذٰلِكَ هُدَى اللّٰهِ يَهْدِىْ بِهٖ مَنْ يَّشَآءُ مِنْ عِبَادِهٖؕ وَلَوْ اَشْرَكُوْا لَحَبِطَ عَنْهُمْ مَّا كَانُوْا يَعْمَلُوْنَ﴿88﴾
૮૮.Ít7Õtuf ntuŒÕÕttnu Gtn3Œeçtune BtkGt0~tt9ytu rBtLt3yu2çttŒune, ÔtÕtÔt3 y~t3hfq Õtn1çtuít1 y1LnwBt3 BttftLtq Gty14BtÕtqLt
૮૮.આ અલ્લાહની હિદાયત છે; જેના વડે પોતાના બંદાઓમાંથી જેની ચાહે છે હિદાયત કરે છે; અને જો તેમણે (કોઇને અલ્લાહનો) શરીક કર્યો હોત તો ખરેજ તેઓના (નેક) આમાલ બરબાદ થઇ જતે.
[34:26.00]
اُولٰٓئِكَ الَّذِيْنَ اٰتَيْنٰهُمُ الْكِتٰبَ وَالْحُكْمَ وَالنُّبُوَّةَ ؕ فَاِنْ يَّكْفُرْ بِهَا هٰٓؤُلَۤاءِ فَقَدْ وَكَّلْنَا بِهَا قَوْمًا لَّيْسُوْا بِهَا بِكٰفِرِيْنَ﴿89﴾
૮૯.ytuÕtt9yufÕÕtÍ8eLt ytítGt3Ltt ntuBtwÕt3 fuíttçt ÔtÕnw1fBt3 ÔtLLttuçtwÔÔtít, VEkGtf3Vwh3 çtunt nt9ytuÕtt9yu Vf1Œ3 Ôt¬Õt3Ltt çtunt f1Ôt3BtÕt0Gt3Ëw çtunt çtuftVuheLt
૮૯.તેઓ એ જ છે કે જેમને અમોએ કિતાબ તથા હુકમ તથા નબુવ્વત અતા કરી. પછી જો અગર તેઓ (કૌમના લોકો) તેનો ઇન્કાર કરે તો અમો એવી કોમને* આ (જવાબદારી) સોંપી દઇશુ કે જે તેનો ઇન્કાર નહિં કરે.
[34:51.00]
اُولٰٓئِكَ الَّذِيْنَ هَدَى اللّٰهُ فَبِهُدٰٮهُمُ اقْتَدِهْ ؕ قُلْ لَّاۤ اَسْئَلُكُمْ عَلَيْهِ اَجْرًا ؕ اِنْ هُوَ اِلَّا ذِكْرٰى لِلْعٰلَمِيْنَ۠ ﴿90﴾
૯૦.ytuÕtt9yufÕÕtÍ8eLt nŒÕÕttntu VçtuntuŒtntu Btwf14ítŒun3, f1wÕÕtt9 yË3yÕttufwBt3 y1ÕtGt3nu ys3hLt3, ELt3ntuÔt EÕÕtt rÍ7fht rÕtÕt3y1tÕtBteLt
૯૦.તેઓ એ જ છે કે જેમની અલ્લાહે હિદાયત કરી છે; માટે તેમની હિદાયતની જ પૈરવી કર; તું કહે કે હું તમારી પાસે તે (તબલીગ) માટે કાંઇ બદલો માંગતો નથી; એ (તબલીગ) તો બીજું કાંઇ નથી પણ દુનિયાવાળાઓ માટે એક યાદદહાની છે.
[35:15.00]
وَمَا قَدَرُوا اللّٰهَ حَقَّ قَدْرِهٖۤ اِذْ قَالُوْا مَاۤ اَنْزَلَ اللّٰهُ عَلٰى بَشَرٍ مِّنْ شَىْءٍ ؕ قُلْ مَنْ اَنْزَلَ الْكِتٰبَ الَّذِىْ جَآءَ بِهٖ مُوْسٰى نُوْرًا وَّ هُدًى لِّلنَّاسِ تَجْعَلُوْنَهٗ قَرَاطِيْسَ تُبْدُوْنَهَا وَتُخْفُوْنَ كَثِيْرًا ۚ وَعُلِّمْتُمْ مَّا لَمْ تَعْلَمُوْۤا اَنْتُمْ وَلَاۤ اٰبَآؤُكُمْؕ قُلِ اللّٰهُۙ ثُمَّ ذَرْهُمْ فِیْ خَوْضِهِمْ يَلْعَبُوْنَ﴿91﴾
૯૧.ÔtBttf1ŒÁÕÕttn n1f14f f1Œ3hune9 EÍ74f1tÕtq Btt9yLt3ÍÕtÕÕttntu y1Õttçt~trhBt3 rBtLt3~tGt3ELt3, f1wÕt3BtLt3 yLt3ÍÕtÕt3 fuíttçtÕt0Í8e ò9yçtune BtqËt LtqhkÔt3 ÔtntuŒÕt3rÕtLLttËu íts3y1ÕtqLtnq f1htít2eË ítwçŒqLtnt ÔtítwÏ14tVqLt fË8ehLt3, ÔtW2Õt3rÕtBt3ítwBt3 BttÕtBt3 íty14ÕtBtq yLítwBt3 ÔtÕtt9 ytçtt9ytufwBt3, ftu2rÕtÕÕttntu Ë7wBt0 Í7h3nwBt3 Ve Ït1Ôt3Íu8rnBt3 GtÕt3y1çtqLt
૯૧.અને તે લોકોએ અલ્લાહની કરવા જોગ કદર કરી નહિ (બરાબર માઅરેફત હાંસિલ કરી નહી), જ્યારે તેમણે કહ્યું કે અલ્લાહે કોઇ ઇન્સાન ઉપર કાંઇ વસ્તુ નાઝિલ કરી નથી. તું કહે કે તે કિતાબ જે મૂસા લાવ્યા હતા તે કોણે નાઝિલ કરી હતી? જે લોકો માટે નૂર અને હિદાયત હતી, જેને તમોએ વેર વિખેર કરીને (તેમાંથી) અમુક ભાગને જાહેર કરો છો અને ઘણાખરાં ભાગને સંતાડો છો. જ્યારે કે તેના થકી તમને તે બધું બતાવી દેવામાં આવ્યું હતું જે તમે અને તમારા બાપદાદા પણ જાણતા ન હતા. કહે કે ‘અલ્લાહ'; પછી તેમને છોડી દે કે તેઓ પોતાની રમતગમતમાં ડૂબ્યા રહે.
[36:16.00]
وَهٰذَا كِتٰبٌ اَنْزَلْنٰهُ مُبٰرَكٌ مُّصَدِّقُ الَّذِىْ بَيْنَ يَدَيْهِ وَلِتُنْذِرَ اُمَّ الْقُرٰى وَمَنْ حَوْلَهَا ؕ وَالَّذِيْنَ يُؤْمِنُوْنَ بِالْاٰخِرَةِ يُؤْمِنُوْنَ بِهٖ وَهُمْ عَلٰى صَلَاتِهِمْ يُحَافِظُوْنَ﴿92﴾
૯૨.Ôt ntÍ7t fuíttçtwLt3 yLt3ÍÕt3Lttntu BttuçtthfwBt3 BttuË1Æuf1wÕÕtÍ8e çtGt3Lt GtŒGt3nu ÔtÕtuítwLt3Íu8h WBt0Õt3ft2uht ÔtBtLt3 n1Ôt3Õtnt, ÔtÕÕtÍ8eLt Gtwy3BtuLtqLt rçtÕt3 ytÏtu2hítu Gttuy3BtuLtqLt çtune ÔtnwBt3 y1Õtt Ë1ÕttíturnBt3 Gttun1tVuÍq5Lt
૯૨.અને આ તે કિતાબ છે કે જેને અમોએ નાઝિલ કરી છે, તે બરકતવાળી છે, મોજૂદા કિતાબની સચ્ચાઇ બયાન કરે છે, અને એટલા માટે કે તું મક્કાવાળા તથા તેની અતરાફમાં રહેનારાઓને ડરાવે; અને જેઓ આખેરત પર ઇમાન રાખે છે તેઓ તેના પર (કુરઆન પર) પણ ઇમાન રાખે છે અને પોતાની નમાઝોની હિફાઝત કરે છે.
[36:49.00]
وَمَنْ اَظْلَمُ مِمَّنِ افْتَرٰى عَلَى اللّٰهِ كَذِبًا اَوْ قَالَ اُوْحِىَ اِلَىَّ وَلَمْ يُوْحَ اِلَيْهِ شَىْءٌ وَّمَنْ قَالَ سَاُنْزِلُ مِثْلَ مَاۤ اَنْزَلَ اللّٰهُؕ وَلَوْ تَرٰٓى اِذِ الظّٰلِمُوْنَ فِیْ غَمَرٰتِ الْمَوْتِ وَالْمَلٰٓئِكَةُ بَاسِطُوْۤا اَيْدِيْهِمْۚ اَخْرِجُوْۤا اَنْفُسَكُمُؕ اَلْيَوْمَ تُجْزَوْنَ عَذَابَ الْهُوْنِ بِمَا كُنْتُمْ تَقُوْلُوْنَ عَلَى اللّٰهِ غَيْرَ الْحَقِّ وَكُنْتُمْ عَنْ اٰيٰتِهٖ تَسْتَكْبِرُوْنَ﴿93﴾
૯૩.Ôt BtLt3 yÍ54ÕtBttu rBtB0trLtV3ítht y1ÕtÕÕttnu fÍu8çtLt3 yÔt3f1tÕt Wnu2Gt yuÕtGGt ÔtÕtBt3 Gtqn1 yuÕtGt3nu ~tGt3ôÔt3 ÔtBtLt3 f1tÕt ËWLt3ÍuÕttu rBtM7Õt Btt9yLÍÕÕtÕt0tntu, ÔtÕtÔt3 ítht9 yurÍ7Í54 Ít5ÕtuBtqLt Ve øt1BthtrítÕt3 BtÔt3ítu ÔtÕBtÕtt9yufíttu çttËuít92q yGt3ŒernBt3, yÏ1huòq9 yLVtuËfwBt3, yÕGtÔt3Bt ítws3ÍÔt3Lt y1Ít7çtÕnqLtu çtuBttfwLítwBt3 ítf1qÕtqLt y1ÕtÕÕttnu ø1tGt3hÕt3 n1f14f2u Ôt fwLítwBt3 y1LytGttítune ítMítfçtuYLt
૯૩.અને તેના કરતાં વધારે મોટો ઝાલિમ કોણ છે કે જે અલ્લાહ ઉપર જૂઠો આરોપ મૂકે! અથવા એમ કહે કે મારી ઉપર વહી કરવામાં આવી છે. જો કે તેના ઉપર કોઇ વહી મોકલવામાં આવી ન હોય; અને જે એમ કહે કે જે અલ્લાહે નાઝિલ કર્યુ છે તેવું હું પણ નાઝિલ કરીશ; અને કદાચને તું જોતે કે જ્યારે તે ઝાલિમો મૌતની મુસીબતમાં તરફડતા હશે અને હાથ ફેલાવીને ફરિશ્તાઓ (કહેતા) હશે કે તમારા જીવ સોંપી દો; આજે તમને નામોશી ભરેલો અઝાબ બદલા તરીકે આપવામાં આવશે, કારણ કે તમે અલ્લાહની ખિલાફ નાહક વાતો કહેતા હતા અને તેની આયતોની સામે તકબ્બૂર કરતા હતા.
[37:57.00]
وَلَقَدْ جِئْتُمُوْنَا فُرَادٰى كَمَا خَلَقْنٰكُمْ اَوَّلَ مَرَّةٍ وَّتَرَكْتُمْ مَّا خَوَّلْنٰكُمْ وَرَآءَ ظُهُوْرِكُمْۚ وَمَا نَرٰى مَعَكُمْ شُفَعَآءَكُمُ الَّذِيْنَ زَعَمْتُمْ اَنَّهُمْ فِيْكُمْ شُرَكٰٓؤُا ؕ لَقَدْ تَّقَطَّعَ بَيْنَكُمْ وَضَلَّ عَنْكُمْ مَّا كُنْتُمْ تَزْعُمُوْنَ۠ ﴿94﴾
૯૪.Ôt Õtf1Œ3 suy3íttuBtqLtt VtuhtŒt fBtt Ï1tÕtf14LttfwBt3 yÔÔtÕt Bth3h®ítÔt3 Ôt íthf3ítwBt3 Btt Ï1tÔt0Õt3LttfwBt3 Ôtht9y Ítu6nqhufwBt3, Ôt Btt Ltht Bty1fwBt3 ~ttuVyt92yftuBtwÕÕtÍ8eLt Íy1BítwBt3 yLLtnwBt3 VefwBt ~ttuhft9ytu, Õtf1ít3 ítf1í2ít1y1 çtGt3LtfwBt3 ÔtÍ1ÕÕt y1LfwBt3 BttfwLt3ítwBt3 ítÍ3ytu2BtqLt
૯૪.અને બેશક તમે અમારી પાસે એકલા આવ્યા છો જેવી રીતે અમોએ તમને પ્રથમવાર ખલ્ક કર્યા હતા, અને જે કાંઇ અમોએ તમને આપ્યું હતું તે તમે તમારી પાછળ મૂકી આવ્યા છો; અને અમે તમારા તે ભલામણ કરનારાઓને તમારી સાથે નથી જોતા કે જેમના વિશે તમે ગુમાન કરતા હતા કે જેઓ તમારી (શફાઅત) બાબતે (અમારા) શરીક છે; (હવે) તમારી અને તેમની વચ્ચેનો સંબંધ ખરે જ કપાઇ ગયો છે અને જે કાંઇ તમે ગુમાન કરતા હતા તે તમારાથી દૂર થઇ ગયું છે.
[38:39.00]
اِنَّ اللّٰهَ فَالِقُ الْحَبِّ وَالنَّوٰىؕ يُخْرِجُ الْحَىَّ مِنَ الْمَيِّتِ وَمُخْرِجُ الْمَيِّتِ مِنَ الْحَىِّ ؕ ذٰ لِكُمُ اللّٰهُ فَاَنّٰى تُؤْفَكُوْنَ﴿95﴾
૯૫.ELLtÕÕttn VtÕtufwÕn1ççtu ÔtLLtÔtt, GtwÏ1huòwÕt3 n1GGt BtuLtÕt BtGGtuítu ÔtBtwÏ1huòwÕt3 BtGGtuítu BtuLtÕt3 n1GGtu, Ít7ÕtuftuBtwÕÕttntu VyLLtt íttuy3VfqLt
૯૫.ેશક અલ્લાહ દાણા તથા ઠળીયાને ફાડી (ઝાડ) ઊગાડે છે; નિર્જીવમાંથી સજીવને અને સજીવમાંથી નિર્જીવને બહાર કાઢે છે; એ જ તમારો અલ્લાહ છે! તો પછી તમે કયાં બહેકી રહ્યા છો?
[39:01.00]
فَالِقُ الْاِصْبَاحِۚ وَ جَعَلَ الَّيْلَ سَكَنًا وَّالشَّمْسَ وَالْقَمَرَ حُسْبَانًا ؕ ذٰلِكَ تَقْدِيْرُ الْعَزِيْزِ الْعَلِيْمِ﴿96﴾
૯૬.VtÕtuf1wÕt3 EM1çttnu2, Ôt sy1ÕtÕt3 ÕtGt3Õt ËfLtÔt3 Ôt~~tBË ÔtÕf1Bth nw1MçttLtLt3, Ít7Õtuf ítf14ŒeÁÕt3 y1ÍerÍÕt3 y1ÕteBt
૯૬.જે રાત્રિના અંધકારને ચીરી સુબ્હને રોશન કરનાર છે; અને રાતને તેણે આરામ માટે બનાવી છે, અને સૂરજ તથા ચંદ્રને હિસાબ માટે પેદા કર્યા છે; આ ઇઝ્ઝતવાળા (કુદરતવાળા અને) જાણકાર (ખુદા)ની તકદીર છે.
[39:16.00]
وَهُوَ الَّذِىْ جَعَلَ لَكُمُ النُّجُوْمَ لِتَهْتَدُوْا بِهَا فِیْ ظُلُمٰتِ الْبَرِّ وَالْبَحْرِؕ قَدْ فَصَّلْنَا الْاٰيٰتِ لِقَوْمٍ يَّعْلَمُوْنَ﴿97﴾
૯૭.ÔtntuÔtÕÕtÍ8e sy1Õt ÕtftuBtwLLttuòqBt Õtuítn3ítŒq çtunt Ve Ítu2ÕttuBttrítÕt3 çthuo ÔtÕçtn14hu, f1Œ3 VMË1ÕLtÕt3 ytGttítu Õtuf1Ôt3rBtkGt3 Gty14ÕtBtqLt
૯૭.અને તે એ જ છે કે જેણે તમારા માટે સિતારા બનાવ્યા, જેથી તમે તેમના વડે ખુશ્કી તથા દરિયાના અંધકારમાં રસ્તો મેળવી શકો; ખરેખર અમોએ જાણકાર લોકો માટે વિગતવાર આયતોને બયાન કરી દીધી છે.
[39:34.00]
وَ هُوَ الَّذِىْۤ اَنْشَاَكُمْ مِّنْ نَّفْسٍ وَّاحِدَةٍ فَمُسْتَقَرٌّ وَّمُسْتَوْدَعٌ ؕ قَدْ فَصَّلْنَا الْاٰيٰتِ لِقَوْمٍ يَّفْقَهُوْنَ﴿98﴾
૯૮.ÔtntuÔtÕÕtÍe98 yL~tyfwBt3 rBtLLtV3®ËÔt3 Ôttnu2ŒrítLt3 VBtwË3ítf1h3ÁkÔt3 Ôt BtwMítÔt3ŒW2Lt3, f1Œ3 VË02Õt3LtÕt3 ytGttítu Õtuf1Ôt3rBtGt0V3f1nqLt
૯૮.અને તેણે તમને એક નફસમાંથી બનાવ્યા છે, પછી બધા માટે કાયમી રહેવાની જગ્યા તથા તેમાંથી અમુકની સમય રહેવાની જગ્યા પણ નક્કી કરી છે; ખરે જ સમજુ લોકો માટે અમોએ અમારી આયતોને વિગતવાર બયાન કરી દીધી છે.
[39:56.00]
وَهُوَ الَّذِىْۤ اَنْزَلَ مِنَ السَّمَآءِ مَآءً ۚ فَاَخْرَجْنَا بِهٖ نَبَاتَ كُلِّ شَىْءٍ فَاَخْرَجْنَا مِنْهُ خَضِرًا نُّخْرِجُ مِنْهُ حَبًّا مُّتَرَاكِبًا ۚ وَمِنَ النَّخْلِ مِنْ طَلْعِهَا قِنْوَانٌ دَانِيَةٌ وَّجَنّٰتٍ مِّنْ اَعْنَابٍ وَّالزَّيْتُوْنَ وَالرُّمَّانَ مُشْتَبِهًا وَّغَيْرَ مُتَشَابِهٍ ؕ اُنْظُرُوْۤا اِلٰى ثَمَرِهٖۤ اِذَاۤ اَثْمَرَ وَيَنْعِهٖ ؕ اِنَّ فِیْ ذٰ لِكُمْ لَاٰيٰتٍ لِّقَوْمٍ يُّؤْمِنُوْنَ﴿99﴾
૯૯.ÔtntuÔtÕÕtÍe98 yLt3ÍÕt BtuLtMËBtt9yu Btt9yLt3, VyÏt14hs3Ltt çtune Ltçttít fwÕÕtu ~tGt3ELt3 VyÏt14hs3Ltt rBtLntu Ï1tÍu2hLt3 LtwÏ14thuòu rBtLntu n1ççtBt3 BttuíthtfuçtLt3, Ôt BtuLtLLtÏ14tÕtu rBtLt3ít1Õyu2nt rf2LÔttLtwLt3 ŒtLtuGtítwkÔt3 Ôt sLLttrítBt3 rBtLt3 yy14LttrçtkÔt3 ÔtÍ0Gt3ítqLt Ôth3ÁBt0tLt Btw~ítçtunkÔt3 Ôtø1tGt3h Bttuít~ttçturnLt3, WLt3Ít6uY9 yuÕtt Ë7Bthune9 yuÍt98 yË74Bth ÔtGtLyu2ne, ELLt Ve Ít7ÕtufwBt3 ÕtytGttítu Õtuf1Ôt3rBtkGt3 Gttuy3BtuLtqLt
૯૯.અને તે એ જ છે જેણે આસમાનમાંથી પાણી વરસાવ્યું, અને તે પાણીથી અમોએ દરેક પ્રકારની વનસ્પતિના અંકુર કાઢ્યા જેમાંથી હરિયાળી પૈદા કરી, સંકળાયેલા દાણાઓ કાઢીએ છીએ, ખજૂરની ડાળીઓમાંથી લટકતા ગુચ્છાઓ, દ્રાક્ષ, ઝયતુન તથા દાડમના બગીચાઓ પૈદા કર્યા, અમુક મળતા-હળતા અને અમુક બિલ્કુલ જુદાજ. તમે તેનાં ફળો તરફ જૂઓ, જ્યારે તે ફળ આપે છે અને જ્યારે પાકી જાય છે. બેશક તેમાં ઈમાન રાખનારાઓ માટે નિશાનીઓ છે.
[41:11.00]
وَجَعَلُوْا لِلّٰهِ شُرَكَآءَ الْجِنَّ وَخَلَقَهُمْ وَخَرَقُوْا لَهٗ بَنِيْنَ وَبَنٰتٍۢ بِغَيْرِ عِلْمٍؕ سُبْحٰنَهٗ وَتَعٰلٰى عَمَّا يَصِفُوْنَ۠ ﴿100﴾
૧૦૦.Ôtsy1Õtq rÕtÕÕttnu ~ttuhft9yÕt SLLt ÔtÏ1tÕtf1nwBt3 Ôt Ït1hf1q Õtnq çtLteLt Ôt çtLttrítBt3 çtuø1tGt3hu E2ÂÕBtLt3, Ëwçn1tLtnq Ôtíty1tÕtt y1Bt0t GtËu2VqLt
૧૦૦.અને તેમણે જિન્નાતોને અલ્લાહના શરીક બનાવ્યા જયારે કે અલ્લાહે તેઓ (જિન્નાતો)ને પૈદા કર્યા છે અને તેના માટે વગર ઇલ્મે ફરઝંદો અને દુખ્તરો નક્કી કરી નાખ્યા. જે કાંઇ તેઓ (અલ્લાહ વિશે) બયાન કરે છે તેના કરતા બુલંદ મરતબા અને પાક છે.
[41:32.00]
بَدِيْعُ السَّمٰوٰتِ وَالْاَرْضِؕ اَنّٰى يَكُوْنُ لَهٗ وَلَدٌ وَّلَمْ تَكُنْ لَّهٗ صَاحِبَةٌ ؕ وَخَلَقَ كُلَّ شَىْءٍ ۚ وَهُوَ بِكُلِّ شَىْءٍ عَلِيْمٌ﴿101﴾
૧૦૧.çtŒeW2Ë0BttÔttítu ÔtÕyh3Íu2, yLLtt GtfqLttu Õtnq ÔtÕtŒwkÔt3 ÔtÕtBt3 ítfwÕÕtnq Ë1tnu2çtítwLt3, ÔtÏ1tÕtf1 fwÕÕt ~tGt3ELt3, ÔtntuÔt çtufwÕÕtu ~tGt3ELt3 y1ÕteBt
૧૦૧.આસમાનો તથા ઝમીનનો પૈદા કરનાર! તેને ફરઝંદ ક્યાંથી હોય જ્યારે કે તેને કોઇ ઔરત જ નથી, અને જ્યારે તેણે જ દરેક વસ્તુને પેદા કરી છે, અને તે દરેક વસ્તુનો જાણકાર છે.
[41:52.00]
ذٰ لِكُمُ اللّٰهُ رَبُّكُمْۚ لَاۤ اِلٰهَ اِلَّا هُوَۚ خَالِقُ كُلِّ شَىْءٍ فَاعْبُدُوْهُۚ وَهُوَ عَلٰى كُلِّ شَىْءٍ وَّكِيْلٌ﴿102﴾
૧૦૨.Ít7ÕtuftuBtwÕÕttntu hççttufwBt3, ÕttyuÕttn EÕÕttntuÔt, Ït1tÕtuft2u fwÕÕtu ~tGt3ELt3 Vy14çttuŒqntu, ÔtntuÔt y1Õtt fwÕÕtu ~tGt3EkÔt3 ÔtfeÕt
૧૦૨. એ જ અલ્લાહ તમારો પરવરદિગાર છે, તેના સિવાય બીજો કોઇ માઅબૂદ નથી; (તે) દરેક વસ્તુનો ખાલિક છે, માટે તમે તેની જ ઈબાદત કરો, અને તે જ સર્વ વસ્તુઓનો ઘ્યાન રાખનાર છે.
[42:13.00]
لَا تُدْرِكُهُ الْاَبْصَارُؗ وَهُوَ يُدْرِكُ الْاَبْصَارَۚ وَهُوَ اللَّطِيْفُ الْخَبِيْرُ﴿103﴾
૧૦૩.ÕttítwŒ3huftunwÕt3 yçË1thtu, ÔtntuÔt GtwŒ3hufwÕt3 yçË1th ÔtntuÔtÕt3 Õtít2eVwÕt3 Ï1tçteh
૧૦૩.(માણસોની) નિગાહો તેને પામી શકતી નથી, જ્યારે તે (પ્રત્યેક) નિગાહોને નિહાળે છે; તે બારીકબીન (સૂક્ષ્મદર્શી) અને બાખબર છે.
[42:23.00]
قَدْ جَآءَكُمْ بَصَآئِرُ مِنْ رَّبِّكُمْۚ فَمَنْ اَبْصَرَ فَلِنَفْسِهٖ ۚ وَمَنْ عَمِىَ فَعَلَيْهَا ؕ وَمَاۤ اَنَا عَلَيْكُمْ بِحَفِيْظٍ﴿104﴾
૧૦૪.f1Œ3 ò9yfwBt3 çtË1tyuhtu rBth0ççtufwBt3, VBtLt3 yçË1h VÕtu LtV3Ëune, ÔtBtLt3 y1BtuGt Vy1ÕtGt3nt, ÔtBtt9 yLtt y1ÕtGt3fwBt3 çtun1VeÍ5
૧૦૪.બેશક તમારી પાસે તમારા પરવરદિગાર તરફથી ખુલ્લી દલીલો આવી ચૂકી છે; પછી જે ઘ્યાનથી જોશે તો તે તેના પોતાના (ફાયદા) માટે છે; અને જે આંખો મીંચી લેશે તો તેનાથી તેને પોતાને જ નુકસાન છે; અને હું કાંઇ તમારો નિગેહબાન નથી.
[42:45.00]
وَكَذٰلِكَ نُصَرِّفُ الْاٰيٰتِ وَلِيَقُوْلُوْا دَرَسْتَ وَلِنُبَيِّنَهٗ لِقَوْمٍ يَّعْلَمُوْنَ﴿105﴾
૧૦૫.ÔtfÍt7Õtuf LttuË1huoVwÕt3 ytGttítu ÔtÕtuGtfq1Õtq ŒhMít ÔtÕtuLttuçtGGtuLtnq Õtuf1Ôt3rBtkGt3 Gty14ÕtBtqLt
૧૦૫.અને અમે આ રીતે આયતોને વારંવાર બયાન કરીએ છીએ જેથી તેઓ કહે કે તેં વાંચી સંભળાવ્યું અને અમે જાણવાવાળાઓ માટે તેને વાઝેહ કરીને બયાન કરી દઇએ.
[42:58.00]
اِتَّبِعْ مَاۤ اُوْحِىَ اِلَيْكَ مِنْ رَّبِّكَۚ لَاۤ اِلٰهَ اِلَّا هُوَۚ وَاَعْرِضْ عَنِ الْمُشْرِكِيْنَ﴿106﴾
૧૦૬.Eíítçtuy14 Btt9Wnu2Gt yuÕtGt3f rBth0ççtuf, Õtt9yuÕttn EÕÕttnq, Ôt yy14rhÍ14 y1rLtÕt3 Btw~hufeLt
૧૦૬.જે વહી તને તારા પરવરદિગાર તરફથી કરવામાં આવી છે તેની પૈરવી કર; તેના સિવાય બીજો કોઇ માઅબૂદ નથી; અને મુશરિકોથી મોઢું ફેરવી લે.
[43:14.00]
وَلَوْ شَآءَ اللّٰهُ مَاۤ اَشْرَكُوْا ؕ وَمَا جَعَلْنٰكَ عَلَيْهِمْ حَفِيْظًا ۚ وَمَاۤ اَنْتَ عَلَيْهِمْ بِوَكِيْلٍ﴿107﴾
૧૦૭.Ôt ÕtÔt3 ~tt9 yÕÕttntu Btt9y~hfq, ÔtBttsy1ÕLttf y1ÕtGt3rnBt3 n1VeÍ5Lt3, ÔtBtt9 yLít y1ÕtGt3rnBt3 çtuÔtfeÕt
૧૦૭.અને અગર અલ્લાહ ચાહતે તો તેઓ કોઇને (તેનો) શરીક બનાવતે નહિ; અને અમોએ તને તેમનો નિગેહબાન (જવાબદાર) નથી બનાવ્યો, અને ન તું તેમનું ઘ્યાન રાખનાર છો.
[43:33.00]
وَلَا تَسُبُّوا الَّذِيْنَ يَدْعُوْنَ مِنْ دُوْنِ اللّٰهِ فَيَسُبُّوا اللّٰهَ عَدْوًاۢ بِغَيْرِ عِلْمٍ ؕ كَذٰلِكَ زَيَّنَّا لِكُلِّ اُمَّةٍ عَمَلَهُمْ۪ ثُمَّ اِلٰى رَبِّهِمْ مَّرْجِعُهُمْ فَيُنَبِّئُهُمْ بِمَا كَانُوْا يَعْمَلُوْنَ﴿108﴾
૧૦૮.ÔtÕtt ítËwçtw0Õt3 ÕtÍ8eLt GtŒ3W2Lt rBtLŒwrLtÕÕttnu VGtËwçtw0ÕÕttn y1Œ3ÔtLt3 çtuø1tGt3hu E2ÂÕBtLt3, fÍt7Õtuf ÍGt0Lt0t ÕtufwÕÕtu WB0trítLt3 y1BtÕtnwBt3, Ëw7Bt0 yuÕtthççturnBt3 Bth3suytu2nwBt3 VGttuLtççtuytunwBt3 çtuBttftLtq Gty14BtÕtqLt
૧૦૮.અને જેમને તેઓ અલ્લાહ સિવાય પોકારે છે તેમને પણ અપશબ્દો કહો નહિ, કે તેઓ પણ સમજ્યા વગર દુશ્મનીમાં અલ્લાહને અપશબ્દો કહેવા લાગશે. આ રીતે અમોએ દરેક ઉમ્મતની નજરમાં તેમના કાર્યોને સુશોભિત બનાવી દીધા છે; પછી તેમનું પાછું ફરવું તેમના પરવરદિગાર તરફ છે, પછી જે કાંઇ તેઓ કર્યા કરતા હતા તેનાથી તેમને વાકેફ કરી દેશે.
[44:09.00]
وَاَقْسَمُوْا بِاللّٰهِ جَهْدَ اَيْمَانِهِمْ لَئِنْ جَآءَتْهُمْ اٰيَةٌ لَّيُؤْمِنُنَّ بِهَا ؕ قُلْ اِنَّمَا الْاٰيٰتُ عِنْدَ اللّٰهِ وَمَا يُشْعِرُكُمْۙ اَنَّهَاۤ اِذَا جَآءَتْ لَا يُؤْمِنُوْنَ﴿109﴾
૧૦૯.Ôtyf14ËBtq rçtÕÕttnu sn3Œ yGt3BttLturnBt3 ÕtELtò9yínwBt3 ytGtítwÕt3 ÕtGttuy3BtuLtwLLtçtunt, f1wÕt3 ELLtBtÕt3 ytGttíttu E2LŒÕÕttnu ÔtBtt Gtw~yu2htufwBt3 yLt0nt9 yuÍt7 ò9yít3 ÕttGttuy3BtuLtqLt
૧૦૯.અને તેઓ અલ્લાહની આકરામાં આકરી કસમ ખાઇ છે કે જો તેમની પાસે અલ્લાહની કોઇ નિશાની (મોઅજિઝો) આવે તો તેઓ તેના પર જરૂર ઇમાન લાવશે; તું કહે નિશાનીઓ માત્ર અલ્લાહ પાસે છે, અને તમને શું ખબર કે જયારે તે (નિશાનીઓ) આવશે ત્યારે પણ તેઓ ઇમાન લાવશે નહિ?
[44:41.00]
وَنُقَلِّبُ اَفْئِدَتَهُمْ وَاَبْصَارَهُمْ كَمَا لَمْ يُؤْمِنُوْا بِهٖۤ اَوَّلَ مَرَّةٍ وَّنَذَرُهُمْ فِیْ طُغْيَانِهِمْ يَعْمَهُوْنَ۠ ﴿110﴾
૧૧૦.ÔtLttuf1ÕÕtuçttu yV3yuŒítnwBt3 ÔtyçË1thnwBt3 fBtt ÕtBt3 Gttuy3BtuLtq çtune9 yÔt0ÕtBth0®ítÔt3 ÔtLtÍ7htunwBt3 Ve ít1wø14tGttLturnBt3 Gty14BtnqLt
૧૧૦.અને અમે તેમના દિલો તથા તેમની નજરોને પલટાવી દઇશું, એવી જ રીતે કે જેમ પહેલી વખત પણ તેઓ ઇમાન લાવ્યા ન હતા, અને અમે તેમને તેમની સરકશીમાં છુટ્ટા મૂકી દેશુ જેથી ભટકતા ફરે.
[45:01.00]
وَلَوْ اَنَّنَا نَزَّلْنَاۤ اِلَيْهِمُ الْمَلٰٓئِكَةَ وَكَلَّمَهُمُ الْمَوْتٰى وَ حَشَرْنَا عَلَيْهِمْ كُلَّ شَىْءٍ قُبُلًا مَّا كَانُوْا لِيُؤْمِنُوْۤا اِلَّاۤ اَنْ يَّشَآءَ اللّٰهُ وَلٰكِنَّ اَكْثَرَهُمْ يَجْهَلُوْنَ﴿111﴾
૧૧૧.Ôt ÕtÔt3 yLt0Ltt LtÍ0Õt3Ltt9 yuÕtGt3nuBtwÕt3 BtÕtt9yufít Ôt fÕÕtBt ntuBtwÕt3 BtÔt3ítt Ôt n1~th3Ltt y1ÕtGt3rnBt3 fwÕÕt ~tGt3ELt3 ftu2çttuÕtBt3 BttftLtq ÕtuGttuy3BtuLtq9 EÕÕtt ykGGt~tt9yÕÕttntu ÔtÕttrfLLt yf3Ë7hnwBt3 Gts3nÕtqLt
૧૧૧.અને જો અમે તેમના ઉપર ખરેખર ફરિશ્તા પણ નાઝિલ કરી દેતે અને તેમની સાથે મરણ પામેલાઓ વાતો કરતે તથા તમામ વસ્તુઓ તેમની સામે જમા કરી લાવતે તો પણ તેઓ ઇમાન લાવતે નહિ, સિવાય કે અલ્લાહ ચાહે; પરંતુ તેઓમાંના ઘણાખરા નાદાનીથી કામ લે છે.
[45:44.00]
وَكَذٰلِكَ جَعَلْنَا لِكُلِّ نَبِىٍّ عَدُوًّا شَيٰطِيْنَ الْاِنْسِ وَالْجِنِّ يُوْحِىْ بَعْضُهُمْ اِلٰى بَعْضٍ زُخْرُفَ الْقَوْلِ غُرُوْرًا ؕ وَلَوْ شَآءَ رَبُّكَ مَا فَعَلُوْهُ فَذَرْهُمْ وَمَا يَفْتَرُوْنَ﴿112﴾
૧૧૨.Ôt fÍt7Õtuf sy1ÕLtt ÕtufwÕÕtu LtrçtrGGtLt3 y1ŒwÔt0Lt3 ~tGttít2eLtÕt3 ELËu ÔtÕSLLtu Gtqn2e çty14Ítu2nwBt3 yuÕttçtty14rÍ1Lt3 ÍwÏ1htuVÕt3f1Ôt3Õtu øttu2Yht, ÔtÕtÕt3 ~tt9y hççttuf BttVy1Õtqntu VÍ7h3nwBt3 ÔtBttGtV3ítYLt
૧૧૨.અને આ રીતે અમે દરેક નબી માટે શૈતાનો, ઇન્સાનો તથા જિન્નાતોમાંથી દુશ્મન રાખ્યા છે, તેમાંથી અમુક એકબીજાને આકર્ષક અને ધોકો આપનારી વાતો તરફ ઘ્યાન દોરે (વસવસો કરે) છે, અને અગર તારો પરવરદિગાર ચાહતે તો તેઓ તેમ ન કરતે; તેથી તેઓને તેઓની ઉપજાવી કાઢેલ વાતો સાથે છોડી દો.
[46:16.00]
وَلِتَصْغٰٓى اِلَيْهِ اَفْئِدَةُ الَّذِيْنَ لَا يُؤْمِنُوْنَ بِالْاٰخِرَةِ وَلِيَرْضَوْهُ وَلِيَقْتَرِفُوْا مَا هُمْ مُّقْتَرِفُوْنَ﴿113﴾
૧૧૩.ÔtÕtuítË14øtt92 yuÕtGt3nu yV3yuŒítwÕÕtÍ8eLt ÕttGttuy3BtuLtqLt rçtÕt3 ytÏt2uhítu ÔtÕtuGth3Í1Ôt3ntu ÔtÕtuGtf14íthuVq BttnwBt3 Btwf14íthuVqLt
૧૧૩.અને જેથી જેઓ આખેરત પર ઇમાન નથી લાવ્યા તેમના (દિલો) તેની તરફ ઝૂકી પડે, અને તેઓ તે (વાતો)થી રાજી થઇ જાય અને જે કાંઇ બૂરા આમાલ અંજામ આપવા હોય તે અંજામ આપી દે.
[46:36.00]
اَفَغَيْرَ اللّٰهِ اَبْتَغِىْ حَكَمًا وَّهُوَ الَّذِىْۤ اَنْزَلَ اِلَيْكُمُ الْكِتٰبَ مُفَصَّلاً ؕ وَالَّذِيْنَ اٰتَيْنٰهُمُ الْكِتٰبَ يَعْلَمُوْنَ اَنَّهٗ مُنَزَّلٌ مِّنْ رَّبِّكَ بِالْحَقِّ فَلَا تَكُوْنَنَّ مِنَ الْمُمْتَرِيْنَ﴿114﴾
૧૧૪.yVø1tGt3hÕÕttnu yçt3ítøt2e n1fBtkÔt3 ÔtntuÔtÕÕtÍe98 yLÍÕt yuÕtGt3ftuBtwÕt fuíttçt BttuVM1Ë1ÕtLt3, ÔtÕÕtÍ8eLt ytítGt3Ltt ntuBtwÕt3 fuíttçt Gty14ÕtBtqLt yLLtnq BttuLtÍ0ÕtwBt3 rBth0ççtuf rçtÕt3n1f14f2u VÕtt ítfqLtLLt BtuLtÕt3 BtwBt3ítheLt
૧૧૪.શું હું અલ્લાહને મૂકી બીજાને ફેસલો કરનાર બનાવું ? જ્યારે કે તે એ જ છે કે જેણે તમારા તરફ મુફસ્સલ (વિસ્તારપૂર્વક બયાન થયેલ) કિતાબ નાઝિલ કરી છે; અને તે લોકો કે જેમને અમોએ કિતાબ આપી છે તેઓ આ વાત જાણે છે કે તે તારા પરવરદિગાર તરફથી હક સાથે નાઝિલ કરવામાં આવી છે; માટે તું શક કરનારાઓમાંથી ન થાજે.
[47:08.00]
وَتَمَّتْ كَلِمَتُ رَبِّكَ صِدْقًا وَّعَدْلاً ؕ لَا مُبَدِّلَ لِكَلِمٰتِهٖ ۚ وَهُوَ السَّمِيْعُ الْعَلِيْمُ﴿115﴾
૧૧૫.ÔtítBt0ít3 fÕtuBtíttu hççtuf rË7Œ3fk1Ôt3 Ôty1Œ3ÕtLt3, ÕttBttuçtÆuÕt ÕtufÕtuBttítune, ÔtntuÔtË0BteW2Õt3 y1ÕteBt
૧૧૫.અને તારા પરવરદિગારનો કલેમો (કુરઆન) સચ્ચાઇ અને ઇન્સાફની રૂએ મુકમ્મલ છે તેના કલામને બદલનાર કોઇ નથી, તે સાંભળનાર અને જાણનાર છે.
[47:22.00]
وَاِنْ تُطِعْ اَكْثَرَ مَنْ فِى الْاَرْضِ يُضِلُّوْكَ عَنْ سَبِيْلِ اللّٰهِؕ اِنْ يَّتَّبِعُوْنَ اِلَّا الظَّنَّ وَاِنْ هُمْ اِلَّا يَخْرُصُوْنَ﴿116﴾
૧૧૬.ÔtELt3 íttuít2uy14 yf3Ë7h BtLt3rVÕt3 yh3Íu2 GtturÍ1ÕÕtqf y1Lt3ËçterÕtÕÕttnu, EkGGtít3ítçtuW2Lt EÕÕtÍ54Í5LLt ÔtELt3nwBt3 EÕÕtt GtÏ14thtuËq1Lt
૧૧૬.અને ઝમીનમાં તો એવા ઘણાય લોકો છે કે જેમનું કહેવું જો તું માની લેશે તો તેઓ તને અલ્લાહની રાહથી ગુમરાહ કરી દેશે; તેઓ ફકત ગુમાનની પૈરવી કરે છે અને (જૂઠી) અટકળોથી કામ લે છે.
[47:43.00]
اِنَّ رَبَّكَ هُوَ اَعْلَمُ مَنْ يَّضِلُّ عَنْ سَبِيْلِهٖۚ وَهُوَ اَعْلَمُ بِالْمُهْتَدِيْنَ﴿117﴾
૧૧૭.ELLt hçt0f ntuÔt yy14ÕtBttu BtkGGtrÍ1ÕÕttu y1Lt3ËçteÕtune, ÔtntuÔt yy14ÕtBttu rçtÕt3Bttun3ítŒeLt
૧૧૭.જેઓ તેની રાહથી ગુમરાહ થઇ જાય છે તેમને ખરેખર તારો પરવરદિગાર સારી રીતે જાણે છે, અને હિદાયત પામેલાઓને પણ સારી રીતે જાણે છે.
[47:57.00]
فَكُلُوْا مِمَّا ذُكِرَ اسْمُ اللّٰهِ عَلَيْهِ اِنْ كُنْتُمْ بِاٰيٰتِهٖ مُؤْمِنِيْنَ﴿118﴾
૧૧૮.VftuÕtqrBtBt0t Ítu8fuhMBtwÕÕttnu y1ÕtGt3nu ELfwLítwBt3 çtuytGttítune Bttuy3BtuLteLt
૧૧૮.માટે જે જાનવર ઉપર (ઝબ્હ કરતી વખતે) અલ્લાહનું નામ લેવામાં આવ્યું હોય તેમાંથી ખાઓ, અગર તમે તેની આયતો પર ઇમાન રાખો છો.
[48:11.00]
وَمَا لَكُمْ اَلَّا تَاْكُلُوْا مِمَّا ذُكِرَ اسْمُ اللّٰهِ عَلَيْهِ وَقَدْ فَصَّلَ لَكُمْ مَّا حَرَّمَ عَلَيْكُمْ اِلَّا مَا اضْطُرِرْتُمْ اِلَيْهِؕ وَاِنَّ كَثِيْرًا لَّيُضِلُّوْنَ بِاَهْوَآئِهِمْ بِغَيْرِ عِلْمٍؕ اِنَّ رَبَّكَ هُوَ اَعْلَمُ بِالْمُعْتَدِيْنَ﴿119﴾
૧૧૯.ÔtBttÕtfwBt3 yÕÕtt íty3ftuÕtq rBtBt0t Ítu8fuhMBtwÕÕttnu y1ÕtGt3nu Ôtf1Œ3 VM1Ë1Õt ÕtfwBt3 Bttn1hoBt y1ÕtGt3fwBt3 EÕÕtt BtÍ14ítt2urhh3ítwBt3 yuÕtGt3nu, ÔtELLt fË8ehÕt3 ÕtGtturÍ1ÕÕtqLt çtuyn3Ôtt9yurnBt3 çtuø1tGt3hu E2Õt3rBtLt3, ELLt hçtçtf ntuÔt yy14ÕtBttu rçtÕt3 Bttuy14ítŒeLt
૧૧૯.અને તમને શું થઇ ગયું છે કે જેના ઉપર (ઝબ્હ કરતી વખતે) અલ્લાહનું નામ લેવામાં આવ્યું છે તેમાંથી ખાતા નથી ? જો કે જે વસ્તુઓ તેણે તમારા પર હરામ કરી છે તેને તમારા માટે વાઝેહ કરીને બયાન કરી દીધી છે, સિવાય કે જે તમને ન છૂટકે ખાવી પડે; અને બેશક ઘણા લોકો પોતાની (અયોગ્ય) ઇચ્છાઓ પ્રમાણે જાણ્યા કર્યા વિના (લોકોને) આડે રસ્તે લઇ જાય છે; બેશક તારો પરવરદિગાર હદ બહાર જનારાઓથી સારી રીતે વાકેફ છે.
[48:49.00]
وَذَرُوْا ظَاهِرَ الْاِثْمِ وَبَاطِنَهٗؕ اِنَّ الَّذِيْنَ یَکْسِبُوْنَ الْاِثْمَ سَيُجْزَوْنَ بِمَا كَانُوْا يَقْتَرِفُوْنَ﴿120﴾
૧૨૦.Ôt Í7YÍ5tnuhÕt3 EM7Btu Ôtçttítu2Ltnq, ELLtÕÕtÍ8eLt Gtf3ËuçtqLtÕt3 EM7Bt ËGtws3ÍÔt3Lt çtuBtt ftLtq Gtf14íthuVqLt
૧૨૦.અને જાહેરી તથા બાતેની ગુનાહોને છોડી દો; બેશક જેઓ ગુનાહ કર્યે જાય છે તેમને તેમની કરણીનો બદલો નજીકમાં જ આપવામાં આવશે.
[49:05.00]
وَلَا تَاْكُلُوْا مِمَّا لَمْ يُذْكَرِ اسْمُ اللّٰهِ عَلَيْهِ وَاِنَّهٗ لَفِسْقٌ ؕ وَاِنَّ الشَّيٰطِيْنَ لَيُوْحُوْنَ اِلٰٓى اَوْلِيٰٓئِهِمْ لِيُجَادِلُوْكُمْ ۚ وَاِنْ اَطَعْتُمُوْهُمْ اِنَّكُمْ لَمُشْرِكُوْنَ۠ ﴿121﴾
૧૨૧.ÔtÕtt íty3ftuÕtq rBtBBtt ÕtBGtwÍ74frhMBtwÕÕttnu y1ÕtGt3nu Ôt ELLtnq ÕtrVMf1wLt3, ÔtELLt~~tGttít2eLt ÕtGtqnq1Lt yuÕtt9 yÔt3ÕtuGtt9yurnBt3 ÕtuGttuòŒuÕtqfwBt3, ÔtELt3 yít1y14íttuBtqnwBt3 ELLtfwBt3 ÕtBtw~hufqLt
૧૨૧.અને જેના ઉપર (ઝબ્હ કરતી વખતે) અલ્લાહનું નામ લેવામાં નથી આવ્યું તેમાંથી ખાઓ નહિ, અને બેશક તે નાફરમાની છે; અને બેશક શૈતાનો તો પોતાના દોસ્તોના મનમાં વસવસા નાખ્યા કરે છે કે જેથી તેઓ તમારી સાથે વાદવિવાદ કરે, અને જો તમે તેઓની ઇતાઅત કરશો તો ખરેખર તમે પણ મુશરિક થઇ જશો.
[49:35.00]
اَوَمَنْ كَانَ مَيْتًا فَاَحْيَيْنٰهُ وَجَعَلْنَا لَهٗ نُوْرًا يَّمْشِىْ بِهٖ فِى النَّاسِ كَمَنْ مَّثَلُهٗ فِى الظُّلُمٰتِ لَيْسَ بِخَارِجٍ مِّنْهَا ؕ كَذٰلِكَ زُيِّنَ لِلْكٰفِرِيْنَ مَا كَانُوْا يَعْمَلُوْنَ﴿122﴾
૧૨૨.yÔtBtLftLt BtGt3ítLt3 Vyn14GtGt3Lttntu Ôtsy1ÕLttÕtnq LtqhkGt3 GtB~teçtune rVLLttËu fBtBBtË7Õttunq rV5Í54Ít6uÕttuBttítu ÕtGt3Ë çtuÏt1thuSLt3 rBtLnt, fÍt7Õtuf ÍwGGtuLtrÕtÕftVuheLt BttftLtq Gty14BtÕtqLt
૧૨૨.શું જે મુર્દા હતો, પછી તેને અમે જીવંત કર્યો, તથા તેને અમોએ નૂર આપ્યું કે જેના વડે તે લોકો દરમ્યાન હરે ફરે છે, તે એવા શખ્સના જેવો હોય શકે કે જે અંધકારમાં હોય અને તેમાંથી બહાર નીકળતો નથી? આ રીતે નાસ્તિકો માટે તેઓ જે કાંઇ આમાલ કરતા હતા તેને સુશોભિત બનાવી દેવામાં આવ્યા છે.
[50:06.00]
وَكَذٰلِكَ جَعَلْنَا فِیْ كُلِّ قَرْيَةٍ اَكٰبِرَ مُجْرِمِيْهَا لِيَمْكُرُوْا فِيْهَا ؕ وَمَا يَمْكُرُوْنَ اِلَّا بِاَنْفُسِهِمْ وَمَا يَشْعُرُوْنَ﴿123﴾
૧૨૩.Ôt fÍt7Õtuf sy1ÕLtt Ve fwÕÕtu f1h3GtrítLt3 yftçtuh Btws3huBtent ÕtuGtBftuY Vent, ÔtBttGtBt3ftuYLt EÕÕtt çtuyLVtuËurnBt3 ÔtBttGt~yt2uYLt
૧૨૩.અને એવી રીતે અમે દરેક વસ્તીમાં તેના મોટા ગુનેહગારોને (છુટ્ટા) રાખ્યા, (પરિણામે) તેઓ વસ્તી દરમ્યાન મક્કારી કરવા લાગ્યા, પરંતુ તેઓ સમજતા નથી કે પોતાની ઝાત સિવાય કોઇપણને છેતરતા નથી.
[50:25.00]
وَاِذَا جَآءَتْهُمْ اٰيَةٌ قَالُوْا لَنْ نُّؤْمِنَ حَتّٰى نُؤْتٰى مِثْلَ مَاۤ اُوْتِىَ رُسُلُ اللّٰهِؔۘؕ اَللّٰهُ اَعْلَمُ حَيْثُ يَجْعَلُ رِسٰلَتَهٗ ؕ سَيُصِيْبُ الَّذِيْنَ اَجْرَمُوْا صَغَارٌ عِنْدَ اللّٰهِ وَعَذَابٌ شَدِيْدٌۢ بِمَا كَانُوْا يَمْكُرُوْنَ﴿124﴾
૧૨૪.ÔtyuÍt7 ò9yínwBt3 ytGtítwLt3 f1tÕtq ÕtLt3Lttuy3BtuLt n1ííttLttuy3ítt rBtM7Õt Btt9WítuGt htuËtuÕtwÕÕttnu, yÕÕttntu yy14ÕtBttu n1Gt3Ët8u Gts3y1Õttu huËtÕtítnq, ËGttuË2eçtwÕÕtÍ8eLt ys3hBtq Ë1øt1tÁLt3 E2LŒÕÕttnu Ôty1Í7tçtwLt3 ~tŒeŒwLt3 çtuBttftLtq GtBftuYLt
૧૨૪.અને જ્યારે પણ તેમની પાસે કોઇ નિશાની આવે છે ત્યારે તેઓ બોલી ઉઠે છે કે જ્યાં સુધી અમને પણ તેવું કાંઇ આપવામાં ન આવે જેવું કે અલ્લાહના રસૂલોને આપવામાં આવ્યું છે ત્યાં સુધી અમે હરગિઝ ઇમાન લાવીશું નહિ; (પણ) પોતાની રિસાલત(ની જવાબદારી) કોને આપવી તે અલ્લાહ સારી રીતે જાણે છે; ગુનેહગારો ઉપર અલ્લાહ તરફથી નામોશી ભર્યો સખત અઝાબ આવી પડશે કારણકે તેઓ મક્કારી કર્યા કરતા હતા.
[51:09.00]
فَمَنْ يُّرِدِ اللّٰهُ اَنْ يَّهْدِيَهٗ يَشْرَحْ صَدْرَهٗ لِلْاِسْلَامِۚ وَمَنْ يُّرِدْ اَنْ يُّضِلَّهٗ يَجْعَلْ صَدْرَهٗ ضَيِّقًا حَرَجًا كَاَنَّمَا يَصَّعَّدُ فِى السَّمَآءِؕ كَذٰلِكَ يَجْعَلُ اللّٰهُ الرِّجْسَ عَلَى الَّذِيْنَ لَا يُؤْمِنُوْنَ﴿125﴾
૧૨૫.VBtkGGttuhurŒÕÕttntu ykGGtn3ŒuGtnq Gt~hn14 Ë1Œ3hnq rÕtÕEMÕttBtu, Ôt BtkGGtturhŒ3 ykGGtturÍ1ÕÕtnq Gtsy1Õt3 Ë1Œ3hnq Í1GGtuf1Lt3 n1hsLt3 fyLLtBtt GtM1Ë1y14y1Œtu rVË0Btt9yu, fÍt7Õtuf Gts3y1ÕtwÕÕttnwh3 rhs3Ë y1ÕtÕÕtÍe8Lt ÕttGttuy3BtuLtqLt
૧૨૫.પછી અલ્લાહ જેને હિદાયત આપવા ચાહે છે તેની છાતી ઇસ્લામ (કબૂલ કરવા) માટે વિશાળ કરી દે છે, અને જેના વિશે તે ચાહે કે તેને ગુમરાહ કરે છે, તેની છાતી તંગ કરી દે છે (કે ઇસ્લામ કબૂલ કરવું એટલું મુશ્કેલ બની જાય) જાણે તે આસમાન ઉપર ચઢતો હોય. આ રીતે અલ્લાહ તે લોકો કે જેઓ ઇમાન નથી રાખતા તેઓ(ના દિલો) પર નાપાકી (ગંદકી)ને રહેવા દે છે.
[51:47.00]
وَهٰذَا صِرَاطُ رَبِّكَ مُسْتَقِيْمًا ؕ قَدْ فَصَّلْنَا الْاٰيٰتِ لِقَوْمٍ يَّذَّكَّرُوْنَ﴿126﴾
૧૨૬.Ôt ntÍt7 Ëu2htíttu2 hççtuf BtwMít1feBtLt3, f1Œ3 VMË1Õt3LtÕt3 ytGttítu Õtuf1Ôt3rBtkGGtÍ08f3fYLt
૧૨૬.અને આ તારા પરવરદિગારનો રસ્તો છે કે જે સીધો છે; ખરેજ નસીહત હાંસિલ કરનારાઓ માટે અમોએ આયતોને મુફસ્સલ (વિસ્તારપૂર્વક) બયાન કરી દીધી છે.
[52:01.00]
لَهُمْ دَارُ السَّلٰمِ عِنْدَ رَبِّهِمْ وَهُوَ وَلِيُّهُمْ بِمَا كَانُوْا يَعْمَلُوْنَ﴿127﴾
૧૨૭.ÕtnwBt3 ŒtYMËÕttBtu E2LŒ hççturnBt3 ÔtntuÔt ÔtrÕtGGttunwBt3 çtuBttftLtq Gty14BtÕtqLt
૧૨૭.તેમના પરવરદિગાર પાસે તેમના માટે સલામતીનું ઘર છે, અને તેઓ જે નેક (આમાલ) કરતા હતા તેને કારણે અલ્લાહ તેમનો સરપરસ્ત છે.
[52:14.00]
وَيَوْمَ يَحْشُرُهُمْ جَمِيْعًا ۚ يٰمَعْشَرَ الْجِنِّ قَدِ اسْتَكْثَرْتُمْ مِّنَ الْاِنْسِۚ وَقَالَ اَوْلِيٰٓئُهُمْ مِّنَ الْاِنْسِ رَبَّنَا اسْتَمْتَعَ بَعْضُنَا بِبَعْضٍ وَّبَلَغْنَاۤ اَجَلَنَا الَّذِىْۤ اَجَّلْتَ لَنَا ؕ قَالَ النَّارُ مَثْوٰٮكُمْ خٰلِدِيْنَ فِيْهَاۤ اِلَّا مَا شَآءَ اللّٰهُؕ اِنَّ رَبَّكَ حَكِيْمٌ عَلِيْمٌ﴿128﴾
૧૨૮.Ôt GtÔt3Bt Gtn14~ttuhtunwBt3 sBtey1Lt3, Gtt Bty14~thÕt3 rsLLtu f1rŒMítf3Ë7h3ítwBt3 BtuLtÕt3ELËu, Ôtf1tÕt yÔt3ÕtuGtt9ytunwBt3 BtuLtÕt3ELËu hççtLtË3 ítBt3íty14 çty14Ítu2Ltt çtuçty14rÍk2Ôt3 ÔtçtÕtø14tLtt9 ysÕtLtÕÕtÍe98 ys0Õít ÕtLtt, f1tÕtLt0thtu BtË74ÔttfwBt3 Ït1tÕtuŒeLt Vent9 EÕÕtt Btt~tt9yÕÕttntu, ELLt hççtf n1feBtwLt3 y1ÕteBt
૧૨૮.અને જે દિવસે તે સઘળાઓને ભેગા કરશે, (પછી ફરમાવશે) કે અય જિન્નાતોના સમૂહ! તમોએ ઇન્સાનોમાંથી ઘણા બધા દોસ્તો પૈરવો બનાવી લીધા છે અને ઈન્સાનોમાંથી જેઓ તેઓના દોસ્તો હશે તેઓ કહેશે કે, અય અમારા પરવરદિગાર! અમારામાંથી અમુકે અમુકથી લાભ મેળવ્યો, અને જે મુદ્દત તેં અમારા માટે નક્કી કરી હતી તે મુદ્દતે અમે પહોંચી ગયા છીએ; (અલ્લાહ) ફરમાવશે કે તમારૂં ઠેકાણું જહન્નમમાં છે, તેમાં જ તમે હંમેશા રહેશો સિવાય કે અલ્લાહ જે કાંઇ ચાહે; બેશક તારો પરવરદિગાર હકીમ, જાણનાર છે.
[53:09.00]
وَكَذٰلِكَ نُوَلِّىْ بَعْضَ الظّٰلِمِيْنَ بَعْضًاۢ بِمَا كَانُوْا يَكْسِبُوْنَ۠ ﴿129﴾
૧૨૯.ÔtfÍ7tÕtuf LttuÔtÕÕte çty14Í1Í54 Ít5ÕtuBteLt çty14Í1Lt3 çtuBttftLtq Gtf3ËuçtqLt
૧૨૯.અને એવી રીતે અમે અમુક ઝૂલ્મગારોને તેમની કરણીઓના કારણે અમુક ઉપર સત્તા આપી દઇએ છીએ.
[53:21.00]
يٰمَعْشَرَ الْجِنِّ وَالْاِنْسِ اَلَمْ يَاْتِكُمْ رُسُلٌ مِّنْكُمْ يَقُصُّوْنَ عَلَيْكُمْ اٰيٰتِىْ وَيُنْذِرُوْنَكُمْ لِقَآءَ يَوْمِكُمْ هٰذَا ؕ قَالُوْا شَهِدْنَا عَلٰٓى اَنْفُسِنَا وَغَرَّتْهُمُ الْحَيٰوةُ الدُّنْيَا وَشَهِدُوْا عَلٰٓى اَنْفُسِهِمْ اَنَّهُمْ كَانُوْا كٰفِرِيْنَ﴿130﴾
૧૩૦.GttBty14~thÕt3 rsLLtu ÔtÕt3ELËu yÕtBt3Gty3ítufwBt3 htuËtuÕtwBt3 rBtLfwBt3 Gtfw1Ë0qLt y1ÕtGt3fwBt3 ytGttíte ÔtGtwLt3Íu8Y LtfwBt3 Õtuft92y GtÔt3BtufwBt3 ntÍt7, f1tÕtq~trnŒ3Ltt y1Õtt9yLVtuËuLtt Ôtø1th0ít3ntuBtwÕt3 n1GttítwŒ0wLGtt Ôt~tnuŒq y1Õtt9 yLt3VtuËurnBt3 yLLtnwBt3 ftLtq ftVuheLt
૧૩૦.અય ઇન્સાન તથા જિન્નાતોના સમૂહ! શું તમારામાંથી જ એવા રસૂલો આવ્યા ન હતા કે જેઓ તમને મારી આયતો સંભળાવતા અને તમારી આ દિવસની મુલાકાતથી તમને ડરાવતા હતા? તેઓ કહેશે કે અમે પોતે જ અમારી પોતાની ખિલાફ ગવાહી આપીએ છીએ. અને દુનિયાની ઝિંદગીએ તેમને છેતર્યા અને તેઓ પોતેજ પોતાની ખિલાફ ગવાહી આપશે કે તેઓ ખરે જ નાસ્તિક હતા.
[54:14.00]
ذٰلِكَ اَنْ لَّمْ يَكُنْ رَّبُّكَ مُهْلِكَ الْقُرٰى بِظُلْمٍ وَّاَهْلُهَا غٰفِلُوْنَ﴿131﴾
૧૩૧.Ít7Õtuf yÕt0Bt3Gtfw h0ççttuf Bttun3ÕtufÕt3ft2uht çtuÍ5wÕt3®BtÔt3 Ôt yn3Õttunt øt1tVuÕtqLt
૧૩૧.આ એ માટે કે તારો પરવરદિગાર ઝાલિમ આબાદીઓને એવી હાલતમાં કે તેમના રહેવાસીઓ ગાફિલ હોય હલાક કરતો નથી.
[54:26.00]
وَلِكُلٍّ دَرَجٰتٌ مِّمَّا عَمِلُوْا ؕ وَمَا رَبُّكَ بِغَافِلٍ عَمَّا يَعْمَلُوْنَ﴿132﴾
૧૩૨.ÔtÕtufwÂÕÕtLt ŒhòítwBt3 rBtBtt0 yBtuÕtq, ÔtBtt hççttuf çtuøt1tVurÕtLt3 y1Bt0t Gty41BtÕtqLt
૧૩૨.અને બઘા માટે તેમના આમાલના પ્રમાણમાં દરજ્જા છે; અને તેઓ જે કાંઇ કરે છે તેનાથી તારો પરવરદિગાર ગાફિલ નથી.
[54:42.00]
وَرَبُّكَ الْغَنِىُّ ذُو الرَّحْمَةِ ؕ اِنْ يَّشَاْ يُذْهِبْكُمْ وَيَسْتَخْلِفْ مِنْۢ بَعْدِكُمْ مَّا يَشَآءُ كَمَاۤ اَنْشَاَكُمْ مِّنْ ذُرِّيَّةِ قَوْمٍ اٰخَرِيْنَ ؕ﴿133﴾
૧૩૩.Ôt hççttufÕt3 ø1trLtGGttu Íw7h3hn14Btítu, #Gt0~ty3 GtwÍ74rnçt3fwBt3 ÔtGtË3ítÏ14trÕtV3 rBtBt3çty14ŒufwBt3 BttGt~tt9ytu fBtt9 yLt3~tyfwBt3 rBtLt3 Í7wh3heGt0ítu f1Ôt3rBtLt3 ytÏ1theLt
૧૩૩.અને તારો પરવરદિગાર બેનિયાઝ અને મહેરબાન છે; અગર તે ચાહે તો તે તમને દુનિયાથી ઉઠાવી લે, તમારા પછી જેને ચાહે તેને તમારી જગ્યાએ કાયમ કરી દે, જેવી રીતે બીજી કોમોની નસ્લમાંથી તમને પેદા કર્યા.
[55:14.00]
اِنَّ مَا تُوْعَدُوْنَ لَاٰتٍ ۙوَّمَاۤ اَنْتُمْ بِمُعْجِزِيْنَ﴿134﴾
૧૩૪.ELLt Bttítqy1ŒqLt Õtyt®ítÔt3 ÔtBtt9 yLítwBt3 çtuBttuy14suÍeLt
૧૩૪.જેનો તમને વાયદો કરવામાં આવ્યો છે તે જરૂર આવનાર છે, અને (તેનાથી) તમે બચી શકશો નહિ.
[55:26.00]
قُلْ يٰقَوْمِ اعْمَلُوْا عَلٰى مَكَانَتِكُمْ اِنِّىْ عَامِلٌۚ فَسَوْفَ تَعْلَمُوْنَۙ مَنْ تَكُوْنُ لَهٗ عَاقِبَةُ الدَّارِؕ اِنَّهٗ لَا يُفْلِحُ الظّٰلِمُوْنَ﴿135﴾
૧૩૫.fw1Õt3 Gttf1Ôt3Btuy14BtÕtq y1Õtt BtftLtítufwBt3 ELLte y1tBtuÕtqLt, VËÔt3V íty14ÕtBtqLt BtLt3ítfqLttuÕtnq y1tfu2çtítwŒt0hu, ELLtnq ÕttGtwV3Õtun1wÍ54 Ít5ÕtuBtqLt
૧૩૫.તું કહે કે અય મારી કોમ! તમે તમારી તાકત મુજબ અમલ કરો અને હું પણ (મારી જવાબદારી મુજબ) અમલ કરૂં છું; પછી જલ્દી જ તમે જાણી લેશો કે (સારૂં) પરિણામ કોના માટે છે? બેશક ઝાલિમો કામ્યાબ થશે નહિ.
[55:53.00]
وَجَعَلُوْا لِلّٰهِ مِمَّا ذَرَاَ مِنَ الْحَرْثِ وَالْاَنْعَامِ نَصِيْبًا فَقَالُوْا هٰذَا لِلّٰهِ بِزَعْمِهِمْ وَهٰذَا لِشُرَكَآئِنَا ۚ فَمَا كَانَ لِشُرَكَآئِهِمْ فَلَا يَصِلُ اِلَى اللّٰهِ ۚ وَمَا كَانَ لِلّٰهِ فَهُوَ يَصِلُ اِلٰى شُرَكَآئِهِمْ ؕ سَآءَ مَا يَحْكُمُوْنَ﴿136﴾
૧૩૬.Ôt sy1ÕtqrÕtÕÕttnu rBtBt0t Í7hy BtuLtÕt3n1h3Ëu8 ÔtÕt3 yLt3y1tBtu LtË2eçtLt3 Vf1tÕtq ntÍt7 rÕtÕÕttnu çtuÍy14BturnBt3 ÔtntÍ7t Õtw~ttuhft9yuLtt, VBttftLt Õtu~ttuhftyurnBt3 VÕttGtËu2Õttu yuÕtÕÕttnu, ÔtBttftLt rÕtÕÕttnu VntuÔtGt3Ëu2Õttu yuÕtt ~ttuhft9yurnBt3, Ët9y BttGtn14ftuBtqLt
૧૩૬.અને તેઓ અલ્લાહે જે ખેતીવાડીની ઊપજ ઉગાડી છે અને જાનવરો પૈદા કર્યા છે તેમાંથી અલ્લાહ માટે હિસ્સો નક્કી કરે છે. પછી પોતાના વિચારો પ્રમાણે કહે છે કે આ અલ્લાહ માટે છે, અને આ અમારા શરીકો માટે છે; પછી જે કાંઇ તેમના શરીકોનો હિસ્સો છે તે અલ્લાહને નથી પહોંચતો, અને જે અલ્લાહનો હિસ્સો છે તે તેમના શરીકોને પહોંચે છે; તેઓ કેવો ખરાબ ફેસલો કરે છે !
[56:31.00]
وَكَذٰلِكَ زَيَّنَ لِكَثِيْرٍ مِّنَ الْمُشْرِكِيْنَ قَتْلَ اَوْلَادِهِمْ شُرَكَآؤُهُمْ لِيُرْدُوْهُمْ وَلِيَلْبِسُوْا عَلَيْهِمْ دِيْنَهُمْ ۚ وَلَوْ شَآءَ اللّٰهُ مَا فَعَلُوْهُ ؕ فَذَرْهُمْ وَمَا يَفْتَرُوْنَ﴿137﴾
૧૩૭.ÔtfÍt7Õtuf ÍGt0Lt ÕtufË8erhBt3 BtuLtÕt3 Btw~t3hufeLt f1íÕt yÔt3ÕttŒurnBt3 ~ttuhft9ytunwBt3 ÕtuGtwh3ŒqnwBt3 ÔtÕtuGtÕt3çtuËq y1ÕtGt3rnBt3 ŒeLtnwBt3, ÔtÕtÔt3~tt9yÕÕttntu BttVy1Õtqntu VÍ7h3nqBt3 ÔtBttGtV3ítYLt
૧૩૭.અને એવી રીતે મુશરિકોમાંથી ઘણા ખરાઓની નજરમાં તેઓના શરીકોએ ઔલાદને કત્લ કરવું સુશોભિત બનાવ્યું છે. જેના પરિણામે તેઓ હલાકતમાં પડી ગયા અને તેઓનો દીન તેઓ માટે શંકાશીલ બની ગયો અને અગર અલ્લાહ ચાહતે તો તેઓ આ મુજબ કરતે નહિ, માટે તું તેમને તેમની ઉપજાવી કાઢેલી વાતોમાં પડ્યા રહેવા દે.
[57:00.00]
وَقَالُوْا هٰذِهٖۤ اَنْعَامٌ وَّحَرْثٌ حِجْرٌ ۖۗ لَّا يَطْعَمُهَاۤ اِلَّا مَنْ نَّشَآءُ بِزَعْمِهِمْ وَاَنْعَامٌ حُرِّمَتْ ظُهُوْرُهَا وَاَنْعَامٌ لَّا يَذْكُرُوْنَ اسْمَ اللّٰهِ عَلَيْهَا افْتِرَآءً عَلَيْهِ ؕ سَيَجْزِيْهِمْ بِمَا كَانُوْا يَفْتَرُوْنَ﴿138﴾
૧૩૮.Ôt f1tÕtq nt7Íune9 yLty1tBtwkÔt3 Ôtn1h3Ë7wLt3 rn1s3Á Õtt0Gtí14ty1Bttun9t EÕÕtt BtLLt~tt9ytu çtuÍy14BturnBt3 ÔtyLt3ytBtwLt3 n1whuoBtít3 Ítu6nqhtunt Ôt yLyt1Btw Õtt0 GtÍ14ftuYLt MBtÕÕttnu y1ÕtGt3nV3ítuht9yLt3 y1ÕtGt3nu, ËGts3ÍernBt3 çtuBttftLtq GtV3ítYLt
૧૩૮.અને તેઓ કહે છે કે આ જાનવરો તથા ખેતીના ઉપયોગની મનાઇ છે; માટે તેઓના ગુમાન મુજબ એવી જ વસ્તુ ખાઇ શકાય છે જે તેઓ ચાહે; અને અમુક એવા પ્રાણીઓ છે કે જેમની પીઠ (સવારી માટે) હરામ કરવામાં આવી છે અને અમુક એવા પ્રાણીઓ છે કે જેમના પર ઝબ્હ કરતી વખતે અલ્લાહનું નામ લેતા નથી. અને આમ કરવાની જૂઠી નિસ્બત અલ્લાહ સાથે જોડવામાં આવી છે; તેઓને નજીકમાં જે કાંઇ કાંઇ જૂઠી નિસ્બત આપતા હતા તેની સજા આપશે.
[57:38.00]
وَقَالُوْا مَا فِیْ بُطُوْنِ هٰذِهِ الْاَنْعَامِ خَالِصَةٌ لِّذُكُوْرِنَا وَمُحَرَّمٌ عَلٰٓى اَزْوَاجِنَا ۚ وَاِنْ يَّكُنْ مَّيْتَةً فَهُمْ فِيْهِ شُرَكَآءُ ؕ سَيَجْزِيْهِمْ وَصْفَهُمْ ؕ اِنَّهٗ حَكِيْمٌ عَلِيْمٌ﴿139﴾
૧૩૯.Ôt ft1Õtq BttVeçttuít1qLtu nt7ÍurnÕt3 yLyt1Btu Ït1tÕtuË1ítw Õtu0Ítu8fqhuLtt Ôt Bttun1h0BtwLt3 y1Õtt yÍ3ÔttsuLtt, ÔtEkGGtfwBt3 BtGt3ítítLt3 VnwBt3 Venu ~ttuhft9ytu, ËGts3ÍernBt3 ÔtM1VnwBt3, ELLtnq n1feBtwLt3 y1ÕteBt
૧૩૯. (૧૩૯) અને તેઓ કહે છે કે આ પ્રાણીઓના પેટમાં જે કાંઇ છે તે ખાસ અમારા મર્દો માટે જ છે અને અમારી ઔરતો માટે હરામ છે, અને અગર તે મરેલું જન્મે તો તેમાં તેઓ બધા ભાગીદાર છે; (અલ્લાહ) નજીકમાં જ તેમને આ સિફતો બયાન કરવાની સજા આપશે; બેશક તે મહાન હિકમતવાળો, જાણવાવાળો છે.
[58:08.00]
قَدْ خَسِرَ الَّذِيْنَ قَتَلُوْۤا اَوْلَادَهُمْ سَفَهًۢا بِغَيْرِ عِلْمٍ وَّحَرَّمُوْا مَا رَزَقَهُمُ اللّٰهُ افْتِرَآءً عَلَى اللّٰهِؕ قَدْ ضَلُّوْا وَمَا كَانُوْا مُهْتَدِيْنَ۠ ﴿140﴾
૧૪૦.f1Œ3Ï1tËuhÕÕtÍ8eLt f1ítÕt9q yÔt3ÕttŒnwBt3 ËV3nBt3 çtuø1tGt3hu E2Õt®BtÔt3 Ôtn1h0Btq BtthÍ1f ntuBtwÕÕttnwV3ítuhtyLt3 y1ÕtÕÕttnu, f1Œ3Í1ÕÕtq Ôt BttftLtq Bttun3ítŒeLt
૧૪૦.બેશક જેઓ જાણ્યા કર્યા વિના મૂર્ખાઇથી પોતાની ઔલાદને કત્લ કરી નાખે છે અને જે કાંઇ રોઝી અલ્લાહે તેમને આપી છે તે અલ્લાહ ઉપર તોહમત મૂકી હરામ કરે છે તેઓએ પોતાનું નુકસાન કર્યું છે; તેઓ ખરે જ ગુમરાહ થઇ ગયા છે અને હિદાયત પામેલા નથી.
[58:37.00]
وَهُوَ الَّذِىْۤ اَنْشَاَ جَنّٰتٍ مَّعْرُوْشٰتٍ وَّغَيْرَ مَعْرُوْشٰتٍ وَّالنَّخْلَ وَالزَّرْعَ مُخْتَلِفًا اُكُلُهٗ وَالزَّيْتُوْنَ وَالرُّمَّانَ مُتَشَابِهًا وَّغَيْرَ مُتَشَابِهٍ ؕ كُلُوْا مِنْ ثَمَرِهٖۤ اِذَاۤ اَثْمَرَ وَاٰتُوْا حَقَّهٗ يَوْمَ حَصَادِهٖ ۖؗ وَلَا تُسْرِفُوْا ؕ اِنَّهٗ لَا يُحِبُّ الْمُسْرِفِيْنَ﴿141﴾
૧૪૧.ÔtntuÔtÕÕtÍe98 yLt3~ty sLLttrítBt3 Bty1Y~tt®ítÔt3 Ôtø1tGt3h Bty14Y~tt®ítÔt3 ÔtLLtÏ14tÕt ÔtÍ0h3y1 BtwÏ14títÕtuVLt3 ytuftuÕttunq ÔtÍ0Gt3ítqLt Ôth3ÁBBttLt Bttuít~ttçtunkÔt3 Ôt ø1tGt3h Bttuít~ttçturnLt3, ftuÕtq rBtLt3Ë7Bthune9 yuÍt7 yË74Bth Ôtytítq n1f02nq GtÔt3Bt n1Ë1tŒune, ÔtÕttítwMhuVq, ELLtnq ÕttGtturn1ççtwÕt3 BtwË3huVeLt
૧૪૧.અને અલ્લાહ એ જ છે જેણે બગીચા પૈદા કર્યા છે કે જેમાં (અમુકના) વેલા (માંડવા પર) ચઢેલા હોય છે અને (અમુકના) વેલા ચઢેલા હોતા નથી, અને ખજૂરના ઝાડ તથા બગીચા જેમાં પ્રકાર પ્રકારના ફળ હોય છે, તથા ઝયતુન અને દાડમ જે (અમુક) એક બીજાને મળતા આવે છે અને (અમુક) સમાન હોતા નથી; જ્યારે તેમના પર ફળ આવી જાય ત્યારે તેમાંના ફળ ખાઓ અને (ફળ) ઊતારવાના દિવસે તેનો હક આપો અને ઇસરાફ કરો નહિ; બેશક ઇસરાફ કરનારાઓને તે દોસ્ત રાખતો નથી.
[59:25.00]
وَ مِنَ الْاَنْعَامِ حَمُوْلَةً وَّفَرْشًا ؕ كُلُوْا مِمَّا رَزَقَكُمُ اللّٰهُ وَ لَا تَتَّبِعُوْا خُطُوٰتِ الشَّيْطٰنِ ؕ اِنَّهٗ لَكُمْ عَدُوٌّ مُّبِيْنٌ ۙ﴿142﴾
૧૪૨.Ôt BtuLtÕt3 yLy1tBtu n1BtqÕtítkÔt3 ÔtVh3~tLt3, ftuÕtqrBtBt0t hÍf1ftuBtwÕÕttntu ÔtÕttítíítçtuW2 Ïttu2ítt2u Ôttrít~t0Gt3ít1tLtu, ELLtnq ÕtfwBt3 y1ŒwÔt0wBt3 BttuçteLt
૧૪૨.અને ચોપગા જાનવરોમાંથી અમુક તો બોજો ઊંચકનારા અને અમુક નાના જાનવરો (બીજા કાર્યો માટે) પૈદા કર્યા; અલ્લાહે જે કાંઇ તમને આપ્યું છે તેમાંથી ખાઓ પીઓ અને શૈતાનના નકશેકદમ પર ન ચાલો; બેશક તે તમારો ખુલ્લો દુશ્મન છે.
[59:49.00]
ثَمٰنِيَةَ اَزْوَاجٍ ۚ مِنَ الضَّاْنِ اثْنَيْنِ وَمِنَ الْمَعْزِ اثْنَيْنِ ؕ قُلْ ءٰٓالذَّكَرَيْنِ حَرَّمَ اَمِ الْاُنْثَيَيْنِ اَمَّا اشْتَمَلَتْ عَلَيْهِ اَرْحَامُ الْاُنْثَيَيْنِ ؕ نَبِّئُوْنِىْ بِعِلْمٍ اِنْ كُنْتُمْ صٰدِقِيْنَ ۙ﴿143﴾
૧૪૩.Ë7BttLtuGtít yÍ3ÔttrsLt3, BtuLtÍ02y3rLtË74LtGt3Ltu ÔtBtuLtÕt3 Bty14rÍË74LtGt3Ltu, f1wÕt3yt9Í08fhGt3Ltu nh0Bt yrBtÕt3 WLt3Ë7GtGt3Ltu yBt0~t3ítBtÕtít3 y1ÕtGt3nu yh3n1tBtwÕt3 WLt3Ë7GtGt3Ltu, LtççtuWLte çtuE2ÂÕBtLt3 ELfwLítwBt3 Ë1tŒuf2eLt
૧૪૩.આઠ પ્રકારના જોડાં છે. ઘેટાની જાતમાંથી બે અને બકરાની જાતમાંથી બે, તું તેઓને કહે કે શું બન્ને નર અથવા બંને માદાને તેણે હરામ કર્યા છે? કે બન્ને માદાઓના રહેમ (ગર્ભ)માં જે કાંઇ છે તે હરામ કર્યુ છે? જો તમે સાચા હોવ તો મને યકીન સાથે ખબર આપો:
[60:27.00]
وَمِنَ الْاِبِلِ اثْنَيْنِ وَمِنَ الْبَقَرِ اثْنَيْنِ ؕ قُلْ ءٰٓالذَّكَرَيْنِ حَرَّمَ اَمِ الْاُنْثَيَيْنِ اَمَّا اشْتَمَلَتْ عَلَيْهِ اَرْحَامُ الْاُنْثَيَيْنِ ؕ اَمْ كُنْتُمْ شُهَدَآءَ اِذْ وَصّٰٮكُمُ اللّٰهُ بِهٰذَا ۚ فَمَنْ اَظْلَمُ مِمَّنِ افْتَرٰى عَلَى اللّٰهِ كَذِبًا لِّيُضِلَّ النَّاسَ بِغَيْرِ عِلْمٍ ؕ اِنَّ اللّٰهَ لَا يَهْدِى الْقَوْمَ الظّٰلِمِيْنَ۠ ﴿144﴾
૧૪૪.ÔtBtuLtÕt3 yuçturÕtË74LtGt3Ltu ÔtBtuLtÕt3 çtf1rhË74LtGt3Ltu, f1wÕt yt9Í08fhGt3Ltu n1h0Bt yrBtÕt3 WLË7GtGt3Ltu yBt0~t3 ítBtÕtít3 y1ÕtGt3nu yh3n1tBtwÕt3 WLË7GtGt3Ltu, yBt3 fwLítwBt3 ~ttunŒt9y EÍ38 ÔtM1Ë1tftuBtwÕÕttntu çtuntÍ7t, VBtLt3 yÍ54ÕtBttu rBtB0trLtV3ítht y1ÕtÕÕttnu fÍu8çtÕt3 ÕtuGtturÍ1ÕÕtLLttË çtuø1tGt3hu E2ÂÕBtLt3, ELLtÕÕttn ÕttGtn3rŒÕt3 f1Ôt3BtÍ54Ít5ÕtuBteLt
૧૪૪.અને ઊંટોમાંથી બે તથા ગાયોમાંથી બે, તું કહે કે શું તેણે બન્ને નર હરામ કર્યા છે કે બન્ને માદા ? અથવા આ બન્ને માદાઓના રહેમ (ગર્ભ)માં જે કાંઇ છે તે હરામ કર્યુ છે ? અથવા શું તમે ત્યારે હાજર હતા જ્યારે તમને અલ્લાહે આ હુકમ કર્યો હતો ? માટે તેના કરતાં વધારે ઝાલિમ કોણ હશે કે જે અલ્લાહ ઉપર જૂઠી તોહમત મૂકે જેથી લોકાને વગર ઇલ્મે ગુમરાહ કરે; બેશક અલ્લાહ ઝાલિમ લોકોની હિદાયત કરતો નથી.
[61:20.00]
قُل لَّاۤ اَجِدُ فِیْ مَاۤ اُوْحِىَ اِلَىَّ مُحَرَّمًا عَلٰى طَاعِمٍ يَّطْعَمُهٗۤ اِلَّاۤ اَنْ يَّكُوْنَ مَيْتَةً اَوْ دَمًا مَّسْفُوْحًا اَوْ لَحْمَ خِنْزِيْرٍ فَاِنَّهٗ رِجْسٌ اَوْ فِسْقًا اُهِلَّ لِغَيْرِ اللّٰهِ بِهٖۚ فَمَنِ اضْطُرَّ غَيْرَ بَاغٍ وَّلَا عَادٍ فَاِنَّ رَبَّكَ غَفُوْرٌ رَّحِيْمٌ﴿145﴾
૧૪૫.f1wÕÕtt9 ysuŒtu VeBtt9 Wnu2Gt yuÕtGGt Bttun1h3hBtLt3 y1Õtt ítt1yurBtkGt3 Gtí1y1Bttunq9 EÕÕtt ykGt0fqLt BtGt3ítítLt3 yÔt3ŒBt3 BtMVqn1Lt3 yÔt3Õtn14Bt rÏt1LÍerhLt3 VELLtnq rhs3ËwLt3 yÔt3 rVMf1Lt3 yturnÕÕt Õtuø1tGt3rhÕÕttnu çtune, VBtrLtÍ14ít1wh3h ø1tGt3h çttrøtk2Ôt3 ÔtÕtt y1trŒLt3 VELLt hççtf ø1tVwÁh3 hn2eBt
૧૪૫.કહે કે મારા પર જે વહી આવી છે તેમાં હું ખાનારાઓ માટે કોઇ ખોરાક હરામ હોય એવું પામતો નથી, સિવાય કે (જે) પોતાની મેળે મૃત્યુ પામ્યુ હોય, અથવા વહેવડાવેલુ લોહી, અથવા સુવ્વરનું ગોશ્ત; બેશક તે ગંદી વસ્તુઓ છે; અથવા નાફરમાનીના હેતુથી (ઝબ્હ કરતી વખતે) જેના પર અલ્લાહના સિવાય બીજા કોઇનું (નામ) લેવામાં આવ્યું હોય (પણ); જે કોઇ મજબૂરીમાં હોય અને તે (હરામ ગોશ્ત ખાવા પાછળ)નો હેતુ અલ્લાહના હુકમનો વિરોધ કરવા કે સરકશી કરવાનો ન હોય તો બેશક તારો પરવરદિગાર ગફુરૂર રહીમ છે.
[62:07.00]
وَعَلَى الَّذِيْنَ هَادُوْا حَرَّمْنَا كُلَّ ذِىْ ظُفُرٍ ۚ وَمِنَ الْبَقَرِ وَالْغَنَمِ حَرَّمْنَا عَلَيْهِمْ شُحُوْمَهُمَاۤ اِلَّا مَا حَمَلَتْ ظُهُوْرُهُمَاۤ اَوِ الْحَوَايَاۤ اَوْ مَا اخْتَلَطَ بِعَظْمٍ ؕ ذٰلِكَ جَزَيْنٰهُمْ بِبَغْيِهِمْ ۖؗ وَاِنَّا لَصٰدِقُوْنَ﴿146﴾
૧૪૬.Ôty1ÕtÕÕtÍe8Lt ntŒq n1h3hBLtt fwÕÕtÍ8e Ítu6VturhLt3, ÔtBtuLtÕçtf1hu ÔtÕø1tLtBtu n1hoBt3Ltt y1ÕtGt3rnBt3 ~ttunq1BtntuBtt9 EÕÕtt Bttn1BtÕtít3 Ítu6nqhtuntuBtt9 yrÔtÕn1ÔttGtt9 yÔt3BtÏ1ítÕtít1 çtuy1Í54rBtLt3, Ít7Õtuf sÍGt3LttnwBt3 çtuçtø1GturnBt3 Ôt ELLtt ÕtË1tŒufqLt
૧૪૬.અને અમોએ યહૂદીઓ પર દરેક નખવાળા પ્રાણીઓ હરામ કર્યા હતાં, અને ગાય તથા બકરીની જાતમાંથી તે બન્નેની ચરબી હરામ કરી હતી, સિવાય કે જે તેમની પીઠ ઉપર અથવા આંતરડા પર હોય અથવા જે કાંઇ હાડકાં સાથે મળેલી હોય, આ સજા અમોએ તેમની બગાવતના કારણે તેમને કરી હતી, અને બેશક અમે સાચા છીએ.
[62:48.00]
فَاِنْ كَذَّبُوْكَ فَقُلْ رَّبُّكُمْ ذُوْ رَحْمَةٍ وَّاسِعَةٍ ۚ وَلَا يُرَدُّ بَاْسُهٗ عَنِ الْقَوْمِ الْمُجْرِمِيْنَ﴿147﴾
૧૪૭.VELt3 fÍ08çtqf Vfw1h3 hççttufwBt3 Íq7 hn14BtrítkÔt3 ÔttËuy1rítLt3, ÔtÕttGttuhÆtu çty3Ëtunq y1rLtÕt3 f1Ôt3rBtÕt3 Btws3huBteLt
૧૪૭.જો તેઓ તને જૂઠલાવે તો તું કહે કે તમારો પરવરદિગાર વિશાળ રહેમતનો માલિક છે, પરંતુ તેનો અઝાબ મુજરીમોથી હરગિઝ ટાળી શકાતો નથી.
[63:04.00]
سَيَقُوْلُ الَّذِيْنَ اَشْرَكُوْا لَوْ شَآءَ اللّٰهُ مَاۤ اَشْرَكْنَا وَلَاۤ اٰبَآؤُنَا وَلَا حَرَّمْنَا مِنْ شَىْءٍ ؕ كَذٰلِكَ كَذَّبَ الَّذِيْنَ مِنْ قَبْلِهِمْ حَتّٰى ذَاقُوْا بَاْسَنَا ؕ قُلْ هَلْ عِنْدَكُمْ مِّنْ عِلْمٍ فَتُخْرِجُوْهُ لَنَا ؕ اِنْ تَتَّبِعُوْنَ اِلَّا الظَّنَّ وَاِنْ اَنْتُمْ اِلَّا تَخْرُصُوْنَ﴿148﴾
૧૪૮.ËGtfq1ÕtwÕÕtÍ8eLt y~hfq ÕtÔt3~tt9yÕÕttntu Btt9y~hf3Ltt ÔtÕtt9 ytçtt9ytuLtt ÔtÕtt n1h3hBLtt rBtLt3~tGt3ELt3, fÍt7Õtuf fÍ08çtÕt3ÕtÍ8eLt rBtLf1çÕturnBt3 n1ííttÍt7fq1 çty3ËLtt, f1wÕnÕt3 E2LŒfwBt3 rBtLE2ÂÕBtLt3 VítwÏ1huòqntuÕtLtt, ELítíítçtuW2Lt EÕÕtÍ54Í5LLt ÔtELt3 yLítwBt3 EÕÕtt ítÏ1htuËq1Lt
૧૪૮.નજીકમાં જ મુશરિકો કહેશે જો અલ્લાહ ચાહતે તો ન અમે શિર્ક કરતે, ન અમારા બાપદાદા (મુશરીક હોત); અને ન અમે કોઇ વસ્તુને હરામ ઠરાવતે; એવી જ રીતે તેમની પહેલાના લોકો (પણ) જૂઠલાવ્યા કરતા હતા, એટલે સુધી કે તેમણે અમારા અઝાબની મજા ચાખી; તું કહે કે શું તમારી પાસે કોઇ દલીલ છે ? તો અમને લાવી દેખાડો; (પણ) તમે ફકત ખોટા ગુમાનની પૈરવી કરો છો અને તમે અયોગ્ય અંદાજો લગાવો છો.
[63:54.00]
قُلْ فَلِلّٰهِ الْحُجَّةُ الْبَالِغَةُ ۚ فَلَوْ شَآءَ لَهَدٰٮكُمْ اَجْمَعِيْنَ﴿149﴾
૧૪૯.f1wÕt3 VrÕtÕÕttrnÕt3 nw1s0ítwÕt3 çtÕtuø1títtu, VÕtÔt3~tt9y ÕtnŒtfwBt3 ys3BtE2Lt
૧૪૯.તું કહે કે (બધા બહાનાઓ ખત્મ કરી) (હકીકત સુધી) પહોંચાડનાર હુજ્જત અલ્લાહ માટે જ છે.* જો તે ચાહતે તો તમારા બધાની (જબરદસ્તીથી) હિદાયત કરી દેત.
[64:06.00]
قُلْ هَلُمَّ شُهَدَآءَكُمُ الَّذِيْنَ يَشْهَدُوْنَ اَنَّ اللّٰهَ حَرَّمَ هٰذَا ۚ فَاِنْ شَهِدُوْا فَلَا تَشْهَدْ مَعَهُمْ ۚ وَلَا تَتَّبِعْ اَهْوَآءَ الَّذِيْنَ كَذَّبُوْا بِاٰيٰتِنَا وَالَّذِيْنَ لَا يُؤْمِنُوْنَ بِالْاٰخِرَةِ وَهُمْ بِرَبِّهِمْ يَعْدِلُوْنَ۠ ﴿150﴾
૧૫૦.fw1Õt3 nÕtwBBt ~ttunŒt9y ftuBtwÕÕtÍ8eLt Gt~nŒqLt yLLtÕÕttn n1h3hBt ntÍ7t, VELt3 ~tnuŒq VÕttít~nŒ3 Bty1nwBt3 ÔtÕtt ítíítçtuy14 yn3Ôtt9 yÕÕtÍ8eLt fÍ06çtq çtuytGttítuLtt ÔtÕÕtÍ8eLt ÕttGttuy3BtuLtqLt rçtÕytÏtu2hítu ÔtnwBt3 çtuhççturnBt3 Gty14ŒuÕtqLt
૧૫૦.તું કહે કે તમારા તે ગવાહોને બોલાવો કે જેઓ ગવાહી આપે કે અલ્લાહે આને હરામ કર્યુ છે, પછી અગર તેઓ ગવાહી આપે તો તું તેમની સાથે ગવાહી આપતો નહિ અને જેઓ અમારી આયતોને જૂઠલાવે છે તેમની ખ્વાહીશાતોની પૈરવી કરજે નહિ અને તેઓની પણ કે જેઓ આખેરત પર ઇમાન રાખતા નથી અને જેઓ બીજાઓને પોતાના પરવરદિગારની બરાબર ગણે છે.
[64:44.00]
قُلْ تَعَالَوْا اَتْلُ مَا حَرَّمَ رَبُّكُمْ عَلَيْكُمْ اَلَّا تُشْرِكُوْا بِهٖ شَيْئًا وَّبِالْوَالِدَيْنِ اِحْسَانًا ۚ وَلَا تَقْتُلُوْۤا اَوْلَادَكُمْ مِّنْ اِمْلَاقٍؕ نَحْنُ نَرْزُقُكُمْ وَاِيَّاهُمْ ۚ وَلَا تَقْرَبُوا الْفَوَاحِشَ مَا ظَهَرَ مِنْهَا وَمَا بَطَنَ ۚ وَلَا تَقْتُلُوا النَّفْسَ الَّتِىْ حَرَّمَ اللّٰهُ اِلَّا بِالْحَقِّ ؕ ذٰ لِكُمْ وَصّٰٮكُمْ بِهٖ لَعَلَّكُمْ تَعْقِلُوْنَ﴿151﴾
૧૫૧.fw1Õtíty1tÔtÕt3 yíÕttuBtt n1h3hBt hççttufwBt3 y1ÕtGt3fwBt3 yÕÕtt ítw~hufq çtune ~tGt3ykÔt3 ÔtrçtÕt3 ÔttÕtuŒGt3Ltu yun14ËtLtLt3, ÔtÕttítf14íttuÕtq9 yÔt3ÕttŒfwBt3 rBtLEBÕttrf1Lt3, Ltn14Lttu Lth3Ítuftu2fwBt3 ÔtEGGttnwBt3, ÔtÕtt ítf14hçtwÕt3 VÔttnu2~t BttÍ5nh rBtLnt ÔtBttçtít1Lt, ÔtÕttítf14íttuÕtwLt3 LtV3ËÕÕtíte n1h3hBtÕÕttntu EÕÕtt rçtÕn1f14fu2, Ít7ÕtufwBt3 ÔtM1Ë1tfwBt3 çtune Õty1ÕÕtfwBt íty14fu2ÕtqLt
૧૫૧.તું કહે કે આવો હું વાંચી સંભળાવું કે જે તમારા પરવરદિગારે તમારા પર હરામ કર્યુ છે (તે આ) કે તમે કોઇને તેનો શરીક બનાવો નહિ, અને વાલેદૈન સાથે નેકી કરો, અને ગરીબાઇ(ના ડર)થી તમારી ઔલાદને મારી ન નાખો; અમે જ તમને રોજી આપીએ છીએ અને તેમને પણ; તેમજ બદકારી પાસે જાઓ નહિ, પછી તે ઝાહેરી હોય યા છૂપી, અને કોઇ નફસને કે જેનું મારી નાખવું, અલ્લાહે હરામ કર્યુ છે તેને તમે મારી ન નાખો, સિવાય કે તમને (કિસાસ વગેરેનો) હક હોય; આની જ તમને નસીહત કરવામાં આવી છે જેથી તમે સમજો.
[65:39.00]
وَلَا تَقْرَبُوْا مَالَ الْيَتِيْمِ اِلَّا بِالَّتِىْ هِىَ اَحْسَنُ حَتّٰى يَبْلُغَ اَشُدَّهٗ ۚ وَاَوْفُوْا الْكَيْلَ وَالْمِيْزَانَ بِالْقِسْطِ ۚ لَا نُكَلِّفُ نَفْسًا اِلَّا وُسْعَهَا ۚ وَاِذَا قُلْتُمْ فَاعْدِلُوْا وَلَوْ كَانَ ذَا قُرْبٰى ۚ وَبِعَهْدِ اللّٰهِ اَوْفُوْا ؕ ذٰ لِكُمْ وَصّٰٮكُمْ بِهٖ لَعَلَّكُمْ تَذَكَّرُوْنَ ۙ﴿152﴾
૧૫૨.ÔtÕtt ítf14hçtq BttÕtÕt3GtíteBtu EÕÕtt rçtÕt3Õtíte nuGt yn14ËLttu n1íítt GtçÕttuøt1 y~twÆnq, ÔtyÔt3VwÕt3 fGt3Õt ÔtÕBteÍtLt rçtÂÕf1Mítu2, ÕttLttufÕÕtuVtu LtV3ËLt3 EÕÕtt ÔtwMy1nt, ÔtyuÍt7 fw1ÕítwBt3 Vy14ŒuÕtq ÔtÕtÔt4ftLt Ít7fw1h3çtt, Ôtçtuy1n3rŒÕÕttnu yÔt3Vq, Ít7ÕtufwBt3 ÔtM1Ë1tfwBt3 çtune Õty1ÕÕtfwBt3 ítÍ7f3fYLt
૧૫૨.અને યતીમોના માલ પાસે જાઓ નહિ સિવાય કે બહેતરીન તરીકો (જે યતીમના ફાયદા માટે હોય), જ્યાં સુધી કે તેઓ પરિપકવ થઇ જાય; અને ઇન્સાફથી પૂરેપૂરાં તોલ અને માપ આપો. અમે કોઇ નફસને તેના ગજા ઉપરાંત જવાબદારી આપતા નથી; અને જ્યારે તમે બોલો ત્યારે ઇન્સાફ સાથે (બોલો) પછી ભલેને તે તમારા નજીકના સગા બાબતે હોય, અને અલ્લાહ સાથેનો કરાર પૂરો કરો; આની જ અલ્લાહે તમને નસીહત કરી છે કે જેથી તમે યાદ રાખો (અને કાળજી રાખો.)
[66:16.00]
وَاَنَّ هٰذَا صِرَاطِىْ مُسْتَقِيْمًا فَاتَّبِعُوْهُ ۚ وَلَا تَتَّبِعُوْا السُّبُلَ فَتَفَرَّقَ بِكُمْ عَنْ سَبِيْلِهٖ ؕ ذٰ لِكُمْ وَصّٰٮكُمْ بِهٖ لَعَلَّكُمْ تَتَّقُوْنَ﴿153﴾
૧૫૩.ÔtyLLt ntÍt7 Ëu2htít2e BtwMítf2eBtLt3 VíítçtuW2ntu, ÔtÕtt ítíítçtuW2Ë3 ËtuçttuÕt VítVh3hf1 çtufwBt3 y1LËçteÕtune, Ít7ÕtufwBt3 ÔtM1Ë1tfwBt3çtune Õty1ÕÕtfwBt3 ítít0fq1Lt
૧૫૩.અને જાણી લો કે આ જ મારો સીધો રસ્તો છે માટે તેની પૈરવી કરો, અને (બીજા જુદા જુદા) રસ્તાઓની પૈરવી ન કરો, કારણ કે તે તમને (અલ્લાહના) રસ્તાથી વિખૂટા પાડી દેશે; આ છે જેની તેણે તમને નસીહત કરી છે કે જેથી તમે (નાફરમાનીથી) બચો.
[66:44.00]
ثُمَّ اٰتَيْنَا مُوْسَى الْكِتٰبَ تَمَامًا عَلَى الَّذِىْۤ اَحْسَنَ وَتَفْصِيْلاً لِّكُلِّ شَىْءٍ وَّهُدًى وَرَحْمَةً لَّعَلَّهُمْ بِلِقَآءِ رَبِّهِمْ يُؤْمِنُوْنَ۠ ﴿154﴾
૧૫૪.Ëw7BBt ytítGt3Ltt BtqËÕt3 fuíttçt ítBttBtLt3 y1ÕtÕÕtÍe98 yn14ËLt ÔtítV3Ë2eÕtLt3 ÕtufwÕÕtu ~tGt3EkÔt3 ÔtntuŒkÔt3 Ôthn14BtítÕt3 Õty1ÕÕtnwBt3 çtuÕtuft92yu hççturnBt3 Gttuy3BtuLtqLt
૧૫૪.પછી અમોએ મૂસાને એવી કિતાબ આપી જેથી (નેઅમત) નેક કીરદારો માટે કામિલ (સંપૂર્ણ) થઇ જાય અને જેમાં હિદાયત અને રહેમત તેમજ દરેક ચીઝનું વિગતવાર બયાન હતું કદાચ તેઓ પોતાના પરવરદિગારની મુલાકાત ઉપર ઇમાન રાખે.
[67:14.00]
وَهٰذَا كِتٰبٌ اَنْزَلْنٰهُ مُبٰرَكٌ فَاتَّبِعُوْهُ وَاتَّقُوْا لَعَلَّكُمْ تُرْحَمُوْنَۙ﴿155﴾
૧૫૫.ÔtntÍt7 fuíttçtwLt3 yLÍÕLttntu BttuçtthfwLt VíítçtuW2ntu Ôtíítfq1 Õty1ÕÕtfwBt3 ítwh3n1BtqLt
૧૫૫.અને આ કિતાબ કે જે અમોએ નાઝિલ કરી છે તે બરકતવાળી છે, માટે તમે તેની પૈરવી કરો અને તકવા ઇખ્તેયાર કરો કે કદાચને તમારા પર રહેમ કરવામાં આવે.
[67:29.00]
اَنْ تَقُوْلُوْۤا اِنَّمَاۤ اُنْزِلَ الْكِتٰبُ عَلٰى طَآئِفَتَيْنِ مِنْ قَبْلِنَا۪ وَاِنْ كُنَّا عَنْ دِرَاسَتِهِمْ لَغٰفِلِيْنَۙ﴿156﴾
૧૫૬.yLítfq1Õt9q ELLtBtt9 WLÍuÕtÕt3 fuíttçttu y1Õtt ítt92yuVítGt3Ltu rBtLf1çÕtuLtt, ÔtELt3 fwLLtt y1LŒuhtËíturnBt3 Õtøtt1VuÕteLt
૧૫૬.કે તમે એમ ન કહો કે અમારી પહેલાં બે જમાઅત પર જ કિતાબ નાઝિલ કરવામાં આવી હતી, અને અમે જે કાંઇ તેઓ પઢે પઢાવે છે તેનાથી ગાફિલ હતા:
[67:53.00]
اَوْ تَقُوْلُوْا لَوْ اَنَّاۤ اُنْزِلَ عَلَيْنَا الْكِتٰبُ لَكُنَّاۤ اَهْدٰى مِنْهُمْ ۚ فَقَدْ جَآءَكُمْ بَيِّنَةٌ مِّنْ رَّبِّكُمْ وَهُدًى وَرَحْمَةٌ ۚ فَمَنْ اَظْلَمُ مِمَّنْ كَذَّبَ بِاٰيٰتِ اللّٰهِ وَصَدَفَ عَنْهَا ؕ سَنَجْزِى الَّذِيْنَ يَصْدِفُوْنَ عَنْ اٰيٰتِنَا سُوْٓءَ الْعَذَابِ بِمَا كَانُوْا يَصْدِفُوْنَ﴿157﴾
૧૫૭.yÔt3ítfq1Õtq ÕtÔt3yLLtt9 WLt3ÍuÕt y1ÕtGt3LtÕt3 fuíttçttu ÕtfwLLtt9 yn3Œt rBtLnwBt3, Vf1Œ3 ò9yfwBt3 çtGGtuLtítwBt3 rBth3hççtufwBt3 ÔtntuŒkÔt3 Ôthn14BtítwLt3, VBtLt3 yÍ54ÕtBttu rBtBBtLt3 fÍ74Í7çt çtuytGttrítÕÕttnu ÔtË1ŒV y1Lnt, ËLts3rÍÕÕtÍ8eLt GtM1ŒuVqLt y1Lt3ytGttítuLtt Ëq9yÕt3 y1Ít7çtu çtuBttftLtq GtM1ŒuVqLt
૧૫૭.અથવા તમે એમ ન કહો કે કદાચને અમારા પર કિતાબ નાઝિલ કરવામાં આવતે તો અમે તેમના કરતાંય વધારે હિદાયત મેળવનારા થઇ જતે; બેશક તમારા પરવરદિગાર તરફથી તમારી ઉપર વાઝેહ દલીલ તથા હિદાયત અને રહેમત આવી ચૂકી છે, તેના કરતાં વધારે ઝુલમગાર કોણ હશે કે જે અલ્લાહની આયતોને જૂઠલાવે અને તેનાથી મોઢું ફેરવે? નજીકમાં અમે તે લોકોને કે જેઓ અમારી આયતોથી મોઢું ફેરવે છે તેમને મોંઢા ફેરવવાના કારણે સખત સજા આપશું.
[68:41.00]
هَلْ يَنْظُرُوْنَ اِلَّاۤ اَنْ تَاْتِيَهُمُ الْمَلٰۤئِكَةُ اَوْ يَاْتِىَ رَبُّكَ اَوْ يَاْتِىَ بَعْضُ اٰيٰتِ رَبِّكَ ؕ يَوْمَ يَاْتِىْ بَعْضُ اٰيٰتِ رَبِّكَ لَا يَنْفَعُ نَفْسًا اِيْمَانُهَا لَمْ تَكُنْ اٰمَنَتْ مِنْ قَبْلُ اَوْ كَسَبَتْ فِیْۤ اِيْمَانِهَا خَيْرًا ؕ قُلِ انْتَظِرُوْۤا اِنَّا مُنْتَظِرُوْنَ﴿158﴾
૧૫૮.nÕt3GtLt3Ít6uYLt EÕÕtt9 yLíty3ítuGtntuBtwÕt3 BtÕtt9yufíttu yÔt3 Gty3ítuGt hççttuf yÔt3 Gty3ítuGt çtty14Ítu8 ytGttítu hççtuf, GtÔt3Bt Gty3íte çty14Ítu2 ytGttítu hççtuf ÕttGtLt3Vyt2u LtV3ËLt3 EBttLttunt ÕtBítfwLt3 ytBtLtít3 rBtLf1çÕttu yÔt3 fËçtít3 Ve9 EBttLtunt Ï1tGt3hLt, ftu2rÕtLt3ít5ÍuY9 ELLtt BtwLítÍu6YLt
૧૫૮.હવે શું તેઓ એની રાહ જુએ છે કે તેમની પાસે ફરિશ્તા આવે અથવા તારો પરવરદિગાર આવે અથવા તારા પરવરદિગારની અમુક નિશાનીઓ આવે ? જે દિવસે તારા પરવરદિગારની અમુક નિશાનીઓ આવી પહોંચશે* (તે દિવસે) કોઇને પણ તેનું ઇમાન ફાયદો પહોંચાડશે નહિ, સિવાય કે જે તે (નિશાની)ના (આવવા) પહેલા ઇમાન લાવ્યા હોય અથવા તેણે તે ઇમાન વડે નેક કમાણી કરી હોય; તું કહે કે તમે રાહ જુઓ અમે પણ રાહ જોઇએ છીએ.
[69:29.00]
اِنَّ الَّذِيْنَ فَرَّقُوْا دِيْنَهُمْ وَكَانُوْا شِيَعًا لَّسْتَ مِنْهُمْ فِیْ شَىْءٍ ؕ اِنَّمَاۤ اَمْرُهُمْ اِلَى اللّٰهِ ثُمَّ يُنَبِّئُهُمْ بِمَا كَانُوْا يَفْعَلُوْنَ﴿159﴾
૧૫૯.ELLtÕÕtÍ8eLt Vh0f1q ŒeLtnwBt3 ÔtftLtq ~tuGty1 ÕÕtMítrBtLnwBt3 Ve~tGt3ELt3, ELLtBtt yBhtunwBt3 yuÕtÕÕttnu Ëw7Bt0 GttuLtççtuytunwBt3 çtuBttftLtq GtV3y1ÕtqLt
૧૫૯.બેશક જેઓએ પોતાના દીનમાં તફરકો (ફુટફાટ) પૈદા કર્યો છે અને (જુદા-જુદા) ગિરોહમાં વહેંચાઇ ગયા છે તેમની સાથે તને કાંઇ લાગતું વળગતું નથી; તેમનો મામલો ફકત અલ્લાહના હાથમાં છે. પછી તેમને જે કાંઇ તેઓ કરતા હતા તેનાથી વાકેફ કરશે.
[69:56.00]
مَنْ جَآءَ بِالْحَسَنَةِ فَلَهٗ عَشْرُ اَمْثَالِهَا ۚ وَمَنْ جَآءَ بِالسَّيِّئَةِ فَلَا يُجْزٰٓى اِلَّا مِثْلَهَا وَهُمْ لَا يُظْلَمُوْنَ﴿160﴾
૧૬૦.BtLt3ò9y rçtÕt3n1ËLtítu VÕtnq y1~t3htu yBËt7Õtunt, ÔtBtLt3ò9y rçtMËGtuyítu VÕttGtws3Ít9 EÕÕtt rBtM7Õtnt ÔtnwBt3 ÕttGtwÍ54ÕtBtqLt
૧૬૦.જે એક નેકી લાવશે તેના માટે તેના જેવો દસ ગણો (બદલો) છે, અને જે એક બદી લાવશે તેને તેના જેવી (એક જ) સજા આપવામાં આવશે અને તેમના ઉપર ઝુલ્મ કરવામાં આવશે નહિ.
[70:20.00]
قُلْ اِنَّنِىْ هَدٰٮنِىْ رَبِّىْۤ اِلٰى صِرَاطٍ مُّسْتَقِيْمٍ۬ ۚ دِيْنًا قِيَمًا مِّلَّةَ اِبْرٰهِيْمَ حَنِيْفًا ۚ وَمَا كَانَ مِنَ الْمُشْرِكِيْنَ﴿161﴾
૧૬૧.fw1Õt3ELLtLte nŒtLte hççte9 yuÕtt Ëu2htrít2Bt3 BtwMítf2eBt, ŒeLtLt3 f2uGtBtBt3 rBtÕÕtít E2çtútneBt n1LteVLt3, ÔtBttftLt BtuLtÕt3 Btw~hufeLt
૧૬૧.તું કહે કે બેશક મને મારા પરવરદિગારે સીધા રસ્તાની હિદાયત કરી છે, મજબૂત દીનની કે જે બાતિલથી દૂરી ઇખ્તેયાર કરનાર ઇબ્રાહીમનો મઝહબ હતો, અને તે મુશરિકોમાંથી ન હતો.
[70:44.00]
قُلْ اِنَّ صَلَاتِىْ وَنُسُكِىْ وَ مَحْيَاىَ وَمَمَاتِىْ لِلّٰهِ رَبِّ الْعٰلَمِيْنَۙ﴿162﴾
૧૬૨.f1wÕt3ELLt Ë1Õttíte Ôt LttuËtufe Ôt Btn14GttGt Ôt BtBttíte rÕtÕÕttnu hÂççtÕt3 y1tÕtBteLt
૧૬૨.તું કહે કે બેશક મારી નમાઝ તથા મારી ઇબાદતો અને મારૂં જીવવું તથા મારૂં મરવું તમામ દુનિયાઓના પાલનહાર અલ્લાહના જ માટે છે.
[70:57.00]
لَا شَرِيْكَ لَهٗۚ وَبِذٰلِكَ اُمِرْتُ وَاَنَا اَوَّلُ الْمُسْلِمِيْنَ﴿163﴾
૧૬૩.Õtt~thef Õtnq, ÔtçtuÍt7Õtuf yturBth3íttu ÔtyLtt yÔt0ÕtwÕt3 BtwMÕtuBteLt
૧૬૩.જેનો કોઇ શરીક નથી; અને તેનો મને હુકમ આપવામાં આવ્યો છે, અને હું પહેલો મુસલમાન છું.
[71:07.00]
قُلْ اَغَيْرَ اللّٰهِ اَبْغِىْ رَبًّا وَّهُوَ رَبُّ كُلِّ شَىْءٍ ؕ وَلَا تَكْسِبُ كُلُّ نَفْسٍ اِلَّا عَلَيْهَاۚ وَلَا تَزِرُ وَازِرَةٌ وِّزْرَ اُخْرٰى ۚ ثُمَّ اِلٰى رَبِّكُمْ مَّرْجِعُكُمْ فَيُنَبِّئُكُمْ بِمَا كُنْتُمْ فِيْهِ تَخْتَلِفُوْنَ﴿164﴾
૧૬૪.f1wÕt3 yø1tGt3hÕÕttnu yçøt2e hçt0Ôt4k ÔtntuÔt hççttu fwÕÕtu~tGt3ELt3, ÔtÕttítf3Ëuçttu fwÕÕttu LtV3rËLt3 EÕÕtt y1ÕtGt3nt, ÔtÕtt ítÍuhtu ÔttÍuhítwkÔt3 rÔtÍ3h WÏ14tht, Ëw7BBt yuÕtt hççtufwBt3 Bth3suytu2fwBt3 VGttuLtççtuytufwBt3 çtuBtt fwLítwBt3 Venu ítÏ14títÕtuVqLt
૧૬૪.કહે કે શું હું અલ્લાહ સિવાય કોઇ બીજા પરવરદિગારને તલબ કરૂં ? જ્યારે કે તે જ દરેક વસ્તુનો પાલનહાર છે? અને કોઇપણ કંઇ (બૂરાઇ) અંજામ નથી આપતો પણ પોતાનું જ નુકસાન કરે છે, અને કોઇ બોજો ઊંચકનારા બીજા(ના ગુનાહ)નો બોજો ઊંચકશે નહિ, પછી તમો સર્વેનું તમારા પરવરદિગારની હજૂરમાં પાછું ફરવું થશે, પછી જે બાબતમાં તમે ઇખ્તેલાફ કર્યા કરતા હતા તેની તમને જાણ કરી દેશે.
[71:43.00]
وَهُوَ الَّذِىْ جَعَلَكُمْ خَلٰٓئِفَ الْاَرْضِ وَرَفَعَ بَعْضَكُمْ فَوْقَ بَعْضٍ دَرَجٰتٍ لِّيَبْلُوَكُمْ فِیْ مَاۤ اٰتٰٮكُمْؕ اِنَّ رَبَّكَ سَرِيْعُ الْعِقَابِؗ ۖ وَاِنَّهٗ لَغَفُوْرٌ رَّحِيْمٌ۠ ﴿165﴾
૧૬૫.ÔtntuÔtÕÕtÍ8e sy1ÕtfwBt3 Ï1tÕttyuVÕt3 yÍuo2 ÔthVy1 çty14Í1fwBt3 VÔt3f1 çty14rÍ1Lt ŒhòrítÕÕtuGtçt3ÕttuÔtfwBt3 VeBtt9 ytíttfwBt3, ELLt hççtf ËheW2Õt3 yuf1tçtu ÔtELLtnq Õtø1tVqÁh3 hn2eBt
૧૬૫.અને તે એજ તો છે જેણે તમને ઝમીનના વારસદાર બનાવ્યા અને તમારામાંથી અમુકના દરજ્જાઓ અમુક કરતા બુલંદ રાખ્યા કે જેથી જે કાંઇ તમને આપ્યુ છે તેમાં તમારી અજમાઇશ કરે; બેશક તારો પરવરદિગાર ઝડપી સજા આપનારો છે, અને બેશક તે ગફુરૂર રહીમ છે.