૦૫. સૂરાએ માએદાહ

[00:00.00]

 

 

 

المائدة
અલ માએદાહ
આ સૂરો મદીના માં નાઝીલ થયો છે
સુરા-૫ | આયત-૧૨૦

[00:00.01]

بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَـٰنِ ٱلرَّحِيمِ

rçtÂMBtÕÕttrnh3 hn14BttrLth3 hn2eBt

અલ્લાહના નામથી જે ધણો મહેરબાન, બહુજ રહેમ કરવાવાળો છે

 

[00:00.03]

يٰۤاَيُّهَا الَّذِيْنَ اٰمَنُوْۤا اَوْفُوْا بِالْعُقُوْدِ‌۬ ؕ اُحِلَّتْ لَكُمْ بَهِيْمَةُ الْاَنْعَامِ اِلَّا مَا يُتْلٰى عَلَيْكُمْ غَيْرَ مُحِلِّى الصَّيْدِ وَاَنْتُمْ حُرُمٌ‌ ؕ اِنَّ اللّٰهَ يَحْكُمُ مَا يُرِيْدُ‏﴿1﴾‏

૧.Gtt9 yGGttunÕÕtÍ8eLt ytBtLtq yÔt3Vq rçtÕt3 ytu2f1qŒu, yturnÕÕ1tít3 ÕtfwBt3 çtneBtítwÕt3 yLy1tBtu EÕÕtt BttGtwíÕtt y1ÕtGt3fwBt3 ø1tGt3h Btturn1ÂÕÕtË14Ë1Gt3Œu ÔtyLt3ítwBt3 nt2uhtuBtwLt3, ELLtÕÕttn Gtn14ftuBttu BttGttuheŒ

૧.અય ઇમાન લાવનારાઓ! (મામલાના) વાયદા પૂરા કરો, ચોપગા જાનવરો તમારા માટે હલાલ કરવામાં આવ્યા છે. સિવાય કે જે તમને વાંચી સંભળાવવામાં આવ્યા છે; પણ જ્યારે તમે એહરામની હાલતમાં હોવ ત્યારે શિકાર (કરવા)ને હલાલ સમજશો નહિ; બેશક અલ્લાહ જેવો ચાહે છે તેવો હુકમ આપે છે.

 

[00:30.00]

يٰۤاَيُّهَا الَّذِيْنَ اٰمَنُوْا لَا تُحِلُّوْا شَعَآئِرَ اللّٰهِ وَلَا الشَّهْرَ الْحَرَامَ وَلَا الْهَدْىَ وَلَا الْقَلَآئِدَ وَلَاۤ اٰمِّٓيْنَ الْبَيْتَ الْحَرَامَ يَبْتَغُوْنَ فَضْلًا مِّنْ رَّبِّهِمْ وَرِضْوَانًا ‌ؕ وَاِذَا حَلَلْتُمْ فَاصْطَادُوْا‌ ؕ وَلَا يَجْرِمَنَّكُمْ شَنَاٰنُ قَوْمٍ اَنْ صَدُّوْكُمْ عَنِ الْمَسْجِدِ الْحَرَامِ اَنْ تَعْتَدُوْا‌ ۘ وَتَعَاوَنُوْا عَلَى الْبِرِّ وَالتَّقْوٰى‌۪ وَلَا تَعَاوَنُوْا عَلَى الْاِثْمِ وَالْعُدْوَانِ‌۪ وَاتَّقُوا اللّٰهَ ‌ؕ اِنَّ اللّٰهَ شَدِيْدُ الْعِقَابِ‏﴿2﴾‏

૨.Gtt9 yGGttunÕt3ÕtÍ8eLt ytBtLtq Õttítturn1ÕÕtq ~tyt92yuhÕÕttnu ÔtÕt~~tn3hÕt3 n1htBt ÔtÕtÕt3nŒ3Gt ÔtÕtÕt3 f1Õtt9yuŒ ÔtÕtt9 yt9BBteLtÕt3 çtGt3ítÕt3 n1htBt Gtçítø1tqLt VÍ14ÕtBt3 rBth0ççturnBt3 ÔtrhÍ14ÔttLtLt3, ÔtyuÍt7 n1ÕtÕítwBt3 VË14ít1tŒq, ÔtÕtt Gts3huBtLLtfwBt3 ~tLtytLttu f1Ôt3rBtLt3 yLË1Œ0qfwBt3 y1rLtÕt3 BtMsurŒÕt3 n1htBtu yLt3íty14ítŒq, Ôtíty1tÔtLtq y1ÕtÕt3 rçth3hu Ôtíítf14Ôtt, ÔtÕtt íty1tÔtLtq y1ÕtÕt3 EM7Btu ÔtÕt3 W2Œ3ÔttLtu Ôtíítfw1ÕÕttn, ELLtÕÕttn ~tŒeŒwÕt3 yu2ft1çt

૨.અય ઇમાન લાવનારાઓ ! અલ્લાહની નક્કી કરેલી નિશાનીઓની* બેહુરમતીને હલાલ ન જાણો અને ન હુરમતવાળા મહીનાની અને ન કુરબાનીના જાનવરની અને ન ગળામાં પટ્ટા બાંધેલા જાનવરની અને ન તે લોકોની કે જેઓ પોતાના પરવરદિગારની મહેરબાની તથા તેની ખુશી મેળવવાની ઇચ્છાથી તે હુરમતવાળા ઘર તરફ જતા હોય; અને જ્યારે તમે એહરામ ઉતારી નાખો ત્યારે (ભલે) શિકાર કરો; અને એક કોમની દુશ્મનીએ તમને મસ્જિદુલ હરામથી રોક્યા, તે તમારા હદપાર કરી જવાનુ તથા ઝુલ્મનું કારણ ન બને અને નેકી તથા પરહેઝગારીમાં એકબીજાની મદદ કરો, અને ગુનાહ અને હદપાર કરવામાં એકબીજાની મદદ કરો નહિ અને અલ્લાહ(ની નાફરમાની)થી બચો; બેશક અલ્લાહ સખ્ત અઝાબ આપનાર છે.

 

[01:53.00]

حُرِّمَتْ عَلَيْكُمُ الْمَيْتَةُ وَالدَّمُ وَلَحْمُ الْخِنْزِيْرِ وَمَاۤ اُهِلَّ لِغَيْرِ اللّٰهِ بِهٖ وَالْمُنْخَنِقَةُ وَالْمَوْقُوْذَةُ وَالْمُتَرَدِّيَةُ وَالنَّطِيْحَةُ وَمَاۤ اَكَلَ السَّبُعُ اِلَّا مَا ذَكَّيْتُمْ وَمَا ذُ بِحَ عَلَى النُّصُبِ وَاَنْ تَسْتَقْسِمُوْا بِالْاَزْلَامِ‌ ؕ ذٰ لِكُمْ فِسْقٌ‌ ؕ اَلْيَوْمَ يَئِسَ الَّذِيْنَ كَفَرُوْا مِنْ دِيْنِكُمْ فَلَا تَخْشَوْهُمْ وَاخْشَوْنِ‌ ؕ ا لْيَوْمَ اَكْمَلْتُ لَكُمْ دِيْنَكُمْ وَاَ تْمَمْتُ عَلَيْكُمْ نِعْمَتِىْ وَرَضِيْتُ لَكُمُ الْاِسْلَامَ دِيْنًا‌ ؕ فَمَنِ اضْطُرَّ فِیْ مَخْمَصَةٍ غَيْرَ مُتَجَانِفٍ لِّاِثْمٍ‌ۙ فَاِنَّ اللّٰهَ غَفُوْرٌ رَّحِيْمٌ‏‏﴿3﴾‏

૩.nw1h3huBtít3 y1ÕtGt3ftuBtwÕt3 BtGt3ítíttu ÔtŒ0Bttu ÔtÕtn14BtwÕt3 rÏt1Lt3Íehu Ôt Btt9yturnÕÕt Õtuø1tGt3rhÕÕttnu çtune ÔtÕt3BtwLt3Ï1tLtuf1íttu ÔtÕBtÔt3f1qÍ7íttu ÔtÕBttuíthÆuGtíttu ÔtLLtít2en1íttu ÔtBtt9 yfÕtMËçttuytu2 EÕÕtt BttÍ7f0Gt3ítwBt3 ÔtBttÍtu8çtun1 y1ÕtLLttuËtu2çtu ÔtyLt3 ítMítf14ËuBtq rçtÕt3 yÍ3ÕttBtu, Ít7ÕtufwBt3 rVMfw1Lt3, yÕGtÔt3Bt GtyuËÕÕtÍ8eLt fVY rBtLŒeLtufwBt3 VÕttítÏ1~tÔt3nwBt3 ÔtÏ1~tÔt3Ltu, yÕt3GtÔt3Bt yf3BtÕíttu ÕtfwBt3 ŒeLtfwBt3 ÔtyíBtBíttu y1ÕtGt3fwBt3 Ltuy14Btíte ÔthÍ2eíttu ÕtftuBtwÕt3 EMÕttBt ŒeLtLt3, VBtrLtÍ14ít1who VeBtÏ1BtË1rítLt3 ø1tGt3h BttuítòLturVÕt3 ÕtuEË74rBtLt3 VELLtÕÕttn øt1VqÁh3 hn2eBt

૩.તમારા પર મુરદાર તથા લોહી તથા સુવ્વરનું ગોશ્ત હરામ કરવામાં આવ્યું છે, અને તે જાનવર કે જેના ઉપર અલ્લાહ સિવાય બીજા કોઇનું નામ (ઝબ્હ કરતી વખતે) લેવામાં આવ્યું હોય, અને જેને ગૂંગળાવીને મારી નાખવામાં આવ્યું હોય, અને જે માર મારીને મારી નાખવામાં આવ્યું હોય, અને જે ઊંચાણ પરથી પડીને મરણ પામ્યું હોય અને જે (બીજા જાનવરના) શીંગડા (લાગવા)થી મરી ગયું હોય, અને જેને વહેશી જાનવરોએ ફાડી ખાધું હોય સિવાય કે (જેનામાં હજી જીવ હોય અને) તમોએ ઝબ્હ કર્યું હોય, અને જે મૂર્તિ સામે (જાહેલીય્યતની રસમ પ્રમાણે) ઝબ્હ કરવામાં આવ્યું હોય, અને એ પણ કે જે (શરત લગાવીને) બાણો વડે ભાગ પાડી લેવામાં આવ્યું હોય; આ બધું ફીસ્ક છે. આજના દિવસે નાસ્તિકો તમારા દીનથી નિરાશ થઇ ગયા છે માટે તમે તેમનાથી ડરો નહિ અને મારાથી જ ડરો. આજે મેં તમારા માટે તમારા દીનને કામીલ કરી દીધો છે.* અને મારી નેઅમત તમારા પર તમામ કરી દીધી છે અને દીને ઇસ્લામને તમારા માટે પસંદ કરી લીધો છે; પણ જે કોઇ ભૂખના કારણે મજબૂર બનીને ગુનાહનો હેતુ ન હોય તો (ઉપર જણાવેલ હરામ જાનવર જરૂરત પૂરતું ખાવામાં હરજ નથી કારણકે) અલ્લાહ ગફુરૂર રહીમ છે.

 

[03:08.00]

يَسْئَلُوْنَكَ مَاذَاۤ اُحِلَّ لَهُمْ‌ؕ قُلْ اُحِلَّ لَكُمُ الطَّيِّبٰتُ‌ ۙ وَمَا عَلَّمْتُمْ مِّنَ الْجَوَارِحِ مُكَلِّبِيْنَ تُعَلِّمُوْنَهُنَّ مِمَّا عَلَّمَكُمُ اللّٰهُ‌ؗ فَكُلُوْا مِمَّاۤ اَمْسَكْنَ عَلَيْكُمْ وَاذْكُرُوا اسْمَ اللّٰهِ عَلَيْهِ‌۪ وَاتَّقُوا اللّٰهَ‌ ؕ اِنَّ اللّٰهَ سَرِيْعُ الْحِسَابِ‏﴿4﴾‏

૪.GtË3yÕtqLtf BttÍt98 yturn1ÕÕtÕtnwBt3, fw1Õt3 yturn1ÕÕt ÕtftuBtwí1ít1GGtuçttíttu ÔtBtt y1ÕÕtBítwBt3 BtuLtÕt3 sÔtthunu2 BttufÕÕtuçteLt íttuy1ÕÕtuBtqLtnwLLt rBtBBtt y1ÕÕtBtftuBtwÕÕttntu VftuÕtq rBtBBtt9 yBËf3Lt y1ÕtGt3fwBt3 ÔtÍ74ftuÁMBtÕÕttnu y1ÕtGt3nu, Ôtíítfw1ÕÕttn, ELLtÕÕttn ËheW2Õt3 nu2Ëtçt

૪.લોકો તને પૂછે છે કે તેમના માટે શું હલાલ કરવામાં આવ્યું છે ? તું કહે કે તમારા માટે બધી પાક વસ્તુઓ હલાલ કરવામાં આવી છે, અને તમોએ શિકાર માટે અલ્લાહના હુકમ મુજબ તરબીયત કરેલ શિકારી જાનવરોએ જે તમારા માટે પકડીને રાખેલ હોય તેમાંથી ખાવ અને તેઓ(ને શિકાર) ઉપર (છોડતી વખતે) અલ્લાહનું નામ લ્યો અને અલ્લાહ(ની નાફરમાની)થી બચતા રહો; બેશક અલ્લાહ ઘણો ઝડપી હિસાબ લેનાર છે.

 

[03:50.00]

اَلْيَوْمَ اُحِلَّ لَكُمُ الطَّيِّبٰتُ‌ ؕ وَطَعَامُ الَّذِيْنَ اُوْتُوْا الْكِتٰبَ حِلٌّ لَّکُمْ۪ وَطَعَامُكُمْ حِلٌّ لَّهُمْ‌ؗ وَالْمُحْصَنٰتُ مِنَ الْمُؤْمِنٰتِ وَالْمُحْصَنٰتُ مِنَ الَّذِيْنَ اُوْتُوا الْكِتٰبَ مِنْ قَبْلِكُمْ اِذَاۤ اٰتَيْتُمُوْهُنَّ اُجُوْرَهُنَّ مُحْصِنِيْنَ غَيْرَ مُسَافِحِيْنَ وَلَا مُتَّخِذِىْۤ اَخْدَانٍ‌ؕ وَمَنْ يَّكْفُرْ بِالْاِيْمَانِ فَقَدْ حَبِطَ عَمَلُهٗؗ وَهُوَ فِى الْاٰخِرَةِ مِنَ الْخٰسِرِيْنَ۠ ‏﴿5﴾‏

૫.yÕt3GtÔt3Bt yturn1ÕÕt ÕtftuBtwí1ít1GGtuçttíttu, Ôtít1yt1BtwÕÕtÍ8eLt WítwÕt3 fuíttçt rn1ÕÕtwÕt3 ÕtfwBt3 Ôtít1y1tBttufwBt3 rn1ÕÕtwÕt3 ÕtnwBt3, ÔtÕBttun14Ë1Lttíttu BtuLtÕt3 Bttuy3BtuLttítu ÔtÕBttun14Ë1Lttíttu BtuLtÕÕtÍ8eLt WítwÕt3 fuíttçt rBtLf1çÕtufwBt3 yuÍt98 ytítGt3íttuBtqnwLLt ytuòqhnwLLt Bttun14Ëu2LteLt ø1tGt3h BttuËtVun2eLt ÔtÕtt BtwíítÏtu2Íe98 yÏ1ŒtrLtLt3, ÔtBtkGGtf3Vwh3 rçtÕt3EBttLtu Vf1Œ3 n1çtuít1 y1BtÕttunq, ÔtntuÔt rVÕt3 ytÏtu2hítu BtuLtÕt3Ït1tËuheLt

૫.આજના દિવસે તમારા પર તમામ પાક વસ્તુઓ હલાલ કરવામાં આવી છે; અને તે લોકોનો ખોરાક પણ કે જેમને કિતાબ આપવામાં આવી છે તે તમારા માટે હલાલ છે, અને તમારો ખોરાક તેમના માટે હલાલ છે; અને પાકીઝા મોઅમીન ઔરતો અને જેમને તમારી અગાઉ કિતાબ આપવામાં આવી હતી તેમાંથી પાકીઝા ઔરતો પણ (હલાલ છે), એ શરતે કે તમોએ તેમની મહેર આપી દીધી હોય, પાકીઝગી સાથે, નહિ કે ઝીના કરવા અથવા છુપો સંબંધ ધરાવવાના હેતુથી; અને જે કોઇ ઇમાનનો ઇન્કાર કરનાર હશે તેના બધા અમલ બરબાદ થશે, અને તે આખેરતમાં નુકસાન ભોગવનારાઓમાંથી થશે.

 

[04:53.00]

يٰۤاَيُّهَا الَّذِيْنَ اٰمَنُوْۤا اِذَا قُمْتُمْ اِلَى الصَّلٰوةِ فَاغْسِلُوْا وُجُوْهَكُمْ وَاَيْدِيَكُمْ اِلَى الْمَرَافِقِ وَامْسَحُوْا بِرُءُوْسِكُمْ وَاَرْجُلَكُمْ اِلَى الْكَعْبَيْنِ‌ ؕ وَاِنْ كُنْتُمْ جُنُبًا فَاطَّهَّرُوْا‌ ؕ وَاِنْ كُنْتُمْ مَّرْضٰۤى اَوْ عَلٰى سَفَرٍ اَوْ جَآءَ اَحَدٌ مِّنْكُمْ مِّنَ الْغَآئِطِ اَوْ لٰمَسْتُمُ النِّسَآءَ فَلَمْ تَجِدُوْا مَآءً فَتَيَمَّمُوْا صَعِيْدًا طَيِّبًا فَامْسَحُوْا بِوُجُوْهِكُمْ وَاَيْدِيْكُمْ مِّنْهُ‌ ؕ مَا يُرِيْدُ اللّٰهُ لِيَجْعَلَ عَلَيْكُمْ مِّنْ حَرَجٍ وَّلٰكِنْ يُّرِيْدُ لِيُطَهِّرَكُمْ وَ لِيُتِمَّ نِعْمَتَهٗ عَلَيْكُمْ لَعَلَّكُمْ تَشْكُرُوْنَ‏﴿6﴾‏

૬.Gtt9 yGGttunÕÕtÍe8Lt ytBtLtq9 yuÍ7t f1wBítwBt3 yuÕtM1Ë1Õttítu Vø14tËuÕtq ÔttuòqnfwBt3 ÔtyGt3ŒuGtfwBt3 yuÕtÕt3 BthtVuf2u ÔtBt3Ënq1 çtuhtuWËufwBt3 Ôtyh3òuÕtfwBt3 yuÕtÕt3 fy14çtGt3Ltu, ÔtELt3 fwLítwBt3 òuLttuçtLt3 Ví1ít1n0Y, ÔtELt3 fwLítwBt3 Bth3Ít92 yÔt3 y1Õtt ËVrhLt3 yÔt3ò9y yn1ŒwBt3 rBtLfwBt3 BtuLtÕøtt92yuítu2 yÔt3ÕttBtMíttuBtwLLtuËt9y VÕtBt3 ítsuŒq Btt9yLVítGtBBtBtq Ë1E2ŒLt3 ít1GGtuçtLt3 VBËnq1 çtuÔttuòqnufwBt3 ÔtyGt3ŒefwBt3 rBtLntu, Btt GttuheŒwÕÕttntu ÕtuGts3y1Õt y1ÕtGt3fwBt3 rBtLnh®sÔt3 ÔtÕtt rfkGGttuheŒtu ÕtuGttuít1n3nuhfwBt3 ÔtÕtuGtturítBBt Ltuy14Btítnq y1ÕtGt3fwBt3 Õty1ÕÕtfwBt3 ít~ftuYLt

૬.અય ઇમાન લાવનારાઓ ! જ્યારે તમે નમાઝ માટે ઊભા થાવ ત્યારે તમારા ચહેરાને ધૂઓ અને તમારા હાથ કોણીઓ સુધી ધૂઓ, અને તમારા માથા તથા બંને પગોની ઘૂંટીઓ સુધી મસાહ કરી લો, અને જો તમે જનાબતની હાલતમાં હોવ તો (ગુસ્લ કરી) પાક થઇ જાઓ; અને અગર તમે બીમાર હોવ અથવા મુસાફરીમાં હોવ અથવા તમારામાંથી કોઇ પાયખાનામાંથી આવ્યો હોય અથવા ઔરતથી સોહબત કરી હોય, પછી જો તમને પાણી ન મળે તો પાક ઝમીન પર તયમ્મુમ કરી લો, અને તે વડે તમારા મોંઢા તથા તમારા બંને હાથનો મસાહ કરી લો; અલ્લાહ તમને મુશ્કેલીમાં મૂકવા નથી ચાહતો, બલ્કે તે તમને પાક કરવા તથા તમારા પર પોતાની નેઅમત તમામ કરવા ચાહે છે કે જેથી તમે શુક્રગુઝાર બનો.

 

[06:48.00]

وَاذْکُرُوْ انِعْمَةَ اللّٰہِ عَلَیْکُمْ وَمِیْثَاقَهُ الَّذِیْ وَاثَقَکُمْ بِهٖۤ ۙ اِذْقُلْتُمْ سَمِعْنَا وَاَطَعْنَاؗ وَاتَّقُوا اللهَ ؕ اِنَّ اللهَ عَلِیْمٌۢ بِذَاتِ الصُّدُوْرِ‏﴿7﴾‏

૭.ÔtÍ14ftuY Ltuy1BtítÕÕttnu y1ÕtGt3fwBt3 ÔtBteË7tf1nwÕÕtÍ8e ÔttË7f1fwBt3 çtune9 EÍ74 f1wÕt3ítwBt3 ËBtuy14Lt Ôtyít1y14Ltt Ôtíítfw1ÕÕttn, ELLtÕÕttn y1ÕteBtwBt3 çtuÍ7trítË14Ëtu2Œqh

૭.તમારા ઉપર અલ્લાહની નેઅમતો અને તમે તેને આપેલા પાકા વચનને યાદ કરો જ્યારે તમોએ આ કહી દીધું હતું કે અમોએ સાંભળ્યું અને ઇતાઅત કરી અને અલ્લાહ(ની નાફરમાની)થી બચતા રહો; બેશક અલ્લાહ દિલોના રાઝ જાણે છે.

 

[07:11.00]

يٰۤاَيُّهَا الَّذِيْنَ اٰمَنُوْا كُوْنُوْا قَوَّا امِيْنَ لِلّٰهِ شُهَدَآءَ بِالْقِسْطِ‌ؗ وَلَا يَجْرِمَنَّكُمْ شَنَاٰنُ قَوْمٍ عَلٰٓى ا لَّا تَعْدِلُوْا‌ ؕ اِعْدِلُوْا هُوَ اَقْرَبُ لِلتَّقْوٰى‌ؗ وَاتَّقُوا اللّٰهَ‌ ؕ اِنَّ اللّٰهَ خَبِيْرٌۢ بِمَا تَعْمَلُوْنَ‏﴿8﴾‏

૮.Gtt9 yGGttunÕÕtÍ8eLt ytBtLtq fqLtq f1ÔÔttBteLt rÕtÕÕttnu ~ttunŒt9y rçtÂÕf1Mítu2, ÔtÕtt Gts3huBtLLtfwBt3 ~tLtytLttu f1Ôt3rBtLt3 y1Õtt9 yÕÕtt íty14ŒuÕtq, yuy14ŒuÕtq, ntuÔt yf14hçttu rÕtíítf14Ôtt, Ôtíítfw1ÕÕttn, ELLtÕÕttn Ï1tçteÁBt3 çtuBttíty14BtÕtqLt

૮.અય ઇમાન લાવનારાઓ! અલ્લાહના માટે કયામ કરનાર અને ઇન્સાફ સાથે ગવાહી આપનાર બનો, અને કોઇ કોમની દુશ્મનાઇ તમને એ વાત ઉપર ન ઉશ્કેરે કે તમે ઇન્સાફ ન કરો; ન્યાયથી વર્તો, તે પરહેઝગારીની વધુ નજીક છે, અને અલ્લાહ(ની નાફરમાની)થી બચતા રહો; બેશક તમે જે કાંઇ કરો છો તેને અલ્લાહ જાણે છે.

 

[07:46.00]

وَعَدَ اللّٰهُ الَّذِيْنَ اٰمَنُوْا وَعَمِلُوا الصّٰلِحٰتِ‌ ۙ لَهُمْ مَّغْفِرَةٌ وَّاَجْرٌ عَظِيْمٌ‏﴿9﴾‏

૯.Ôty1ŒÕÕttnwÕt3 ÕtÍ8eLt ytBtLtq Ôty14BtuÕtwM1Ë1tÕtun1títu ÕtnwBt3 Btø1VuhítwkÔt3 Ôt ys3ÁLt3 y1Í6eBt

૯.જેઓ ઇમાન લાવ્યા અને નેક અમલ કર્યા, તેમને અલ્લાહે વાયદો કર્યો છે કે તેમના માટે મગફેરત તથા અજ્રે અઝીમ છે.

 

[07:59.00]

وَالَّذِيْنَ كَفَرُوْا وَكَذَّبُوْا بِاٰيٰتِنَاۤ اُولٰٓئِكَ اَصْحٰبُ الْجَحِيْمِ‏﴿10﴾‏

૧૦.ÔtÕÕtÍ8eLt fVY ÔtfÍ50çtq çtuytGttítuLtt9 WÕtt9yuf yM1n1tçtwÕt3 sn2eBt

૧૦.અને જે લોકો ઇન્કાર કરનારા છે અને અમારી આયતોને જૂઠલાવે છે તેઓ જહન્નમી છે.

 

[08:12.00]

يٰۤاَيُّهَا الَّذِيْنَ اٰمَنُوا اذْكُرُوْا نِعْمَتَ اللّٰهِ عَلَيْكُمْ اِذْ هَمَّ قَوْمٌ اَنْ يَّبْسُطُوْۤا اِلَيْكُمْ اَيْدِيَهُمْ فَكَفَّ اَيْدِيَهُمْ عَنْكُمْ‌ۚ وَاتَّقُوا اللّٰهَ‌ ؕ وَعَلَى اللّٰهِ فَلْيَتَوَكَّلِ الْمُؤْمِنُوْنَ۠ ‏﴿11﴾‏

૧૧.Gtt9 yGGttunÕÕtÍ8eLt ytBtLtqÍ74ftuY Ltuy14BtítÕÕttnu y1ÕtGt3fwBt3 EÍ74nBBt f1Ôt3BtwLt3 ykGGtçËtuít92q yuÕtGt3fwBt3 yGt3ŒuGtnwBt3 VfV0 yGt3ŒuGtnwBt3 y1LfwBt3, Ôtíítfw1ÕÕttn, Ôty1ÕtÕÕttnu VÕt3GtítÔtf3frÕtÕt3 Bttuy3BtuLtqLt

૧૧.અય ઇમાન લાવનારાઓ! તમારા પર અલ્લાહની નેઅમતને યાદ કરો, કે જ્યારે એક કોમે પોતાના હાથો તમારા તરફ લંબાવવાનો ઇરાદો કર્યો હતો, પણ તેણે (અલ્લાહે) તમારાથી તેમના હાથો રોકી દીધા હતા, અને અલ્લાહ(ની નાફરમાની)થી બચતા રહો; અને મોઅમીનોએ અલ્લાહ ઉપર જ આધાર રાખવો જોઇએ.

 

[08:45.00]

وَلَقَدْ اَخَذَ اللّٰهُ مِيْثَاقَ بَنِىْۤ اِسْرآءِيْلَ‌ۚ وَبَعَثْنَا مِنْهُمُ اثْنَىْ عَشَرَ نَقِيْبًا‌ ؕ وَقَالَ اللّٰهُ اِنِّىْ مَعَكُمْ‌ؕ لَئِنْ اَقَمْتُمُ الصَّلٰوةَ وَاٰتَيْتُمُ الزَّكٰوةَ وَاٰمَنْتُمْ بِرُسُلِىْ وَعَزَّرْتُمُوْهُمْ وَاَقْرَضْتُمُ اللّٰهَ قَرْضًا حَسَنًا لَّاُكَفِّرَنَّ عَنْكُمْ سَيِّاٰتِكُمْ وَلَاُدْخِلَنَّكُمْ جَنّٰتٍ تَجْرِىْ مِنْ تَحْتِهَا الْاَنْهٰرُ‌ۚ فَمَنْ كَفَرَ بَعْدَ ذٰلِكَ مِنْكُمْ فَقَدْ ضَلَّ سَوَآءَ السَّبِيْلِ‏﴿12﴾‏

૧૨.ÔtÕtf1Œ3 yÏ1tÍ7ÕÕttntu BteË7tf1 çtLte9 EMht9EÕt, Ôt çty1Ë74Ltt rBtLntuBtwË3LtGt3 y1~th Ltf2eçtLt3, Ôtf1tÕtÕÕttntu ELLte Bty1fwBt3; ÕtELt3 yf1BíttuBtwM1Ë1Õttít Ôt ytítGt3íttuBtwÍ0ftít Ôt ytBtLt3ítwBt3 çtuhtuËtuÕte Ôt y1Í0h3íttuBtqnwBt3 Ôt yf14hÍ14íttuBtwÕÕttn f1h3Í1Lt3 n1ËLtÕt3 ÕtytufV3VuhLLt y1Lt3fwBt3 ËGGtuytítufwBt3 ÔtÕt WŒ3Ïtu2ÕtLLtfwBt3 sLLttrítLt3 íts3he rBtLítn14ítunÕt3 yLnthtu, VBtLt3 fVh çty14Œ Ít7Õtuf rBtLfwBt3 Vf1Œ3 Í1ÕÕt ËÔtt9yMËçteÕt

૧૨.અને ખરેખર અલ્લાહે બની ઇસરાઇલ પાસેથી વચન લીધું હતું, અને તેમનામાંથી અમોએ બાર નકીબો (સરદારો)* મબઉસ કર્યા હતા; અને અલ્લાહે ફરમાવ્યું કે બેશક હું તમારી સાથે છું; અગર તમે નમાઝ કાયમ રાખશો, તથા ઝકાત આપતા રહેશો તથા મારા રસૂલો પર ઇમાન લાવશો, તથા તેમની મદદ કરશો અને અલ્લાહને કર્ઝે હસના આપતા રહેશો તો ખરેખર હું તમારી બૂરાઇઓથી દરગુઝર કરીશ, અને તમને જરૂર જન્નતોમાં દાખલ કરીશ, જેની હેઠળ નદીઓ વહેતી હશે, પણ ત્યાર બાદ તમારામાંથી જે કોઇ ઇન્કાર કરશે, હકીકતમાં સીધા રસ્તાથી બહેકી ગયો છે.

 

[10:02.00]

فَبِمَا نَقْضِهِمْ مِّيْثَاقَهُمْ لَعَنّٰهُمْ وَجَعَلْنَا قُلُوْبَهُمْ قٰسِيَةً‌ ۚ يُحَرِّفُوْنَ الْكَلِمَ عَنْ مَّوَاضِعِهٖ‌ۙ وَنَسُوْا حَظًّا مِّمَّا ذُكِّرُوْا بِهٖۚ وَلَا تَزَالُ تَطَّلِعُ عَلٰى خَآئِنَةٍ مِّنْهُمْ اِلَّا قَلِيْلًا مِّنْهُمْ‌ فَاعْفُ عَنْهُمْ وَاصْفَحْ‌ ؕ اِنَّ اللّٰهَ يُحِبُّ الْمُحْسِنِيْنَ‏﴿13﴾‏

૧૩.VçtuBtt Ltf14Íu2rnBt3 BteËt7f1nwBt3 Õty1LLttnwBt3 Ôtsy1ÕLtt ftu2ÕtqçtnwBt3 f1tËuGtítLt3, Gttun1h3huVqLtÕt3 fÕtuBt y1Bt0ÔttÍu2yu2ne ÔtLtËq n1Í54Í5Bt3 rBtBBtt Íw7f3fuY çtune, ÔtÕtt ítÍtÕttu í1tíít1Õtuyt2u y1Õtt Ïtt92yuLtrítLt3 rBtLnwBt3 EÕÕtt f1ÕteÕtBt3 rBtLnwBt3 Vy14Vtu y1LnwBt3 ÔtM1Vn14, ELLtÕÕttn Gtturn1çt0wÕt3 Bttun14ËuLteLt

૧૩.પછી તેમના વચન ભંગ કરવાના કારણે અમોએ તેઓ પર લાનત કરી અને તેઓના દિલોને સખત કરી દીધા, કારણ કે તેઓ (અમારા) કલામને તેમની જગ્યાએથી બદલી નાખતા હતા, અને જે વસ્તુની તેમને નસીહત કરવામાં આવી હતી તેમાંથી અમુક ભૂલી ગયા હતા, અને તેઓમાંના અમુક સિવાય મોટા ભાગના લોકો વિશે ખયાનતકારીની ખબર મળતી રહેશે, પરંતુ તું તેમને માફ કર અને તેઓ તરફ ઘ્યાન ન આપ; બેશક અલ્લાહ એહસાન કરનારાને દોસ્ત રાખે છે.

 

[10:41.00]

وَمِنَ الَّذِيْنَ قَالُوْۤا اِنَّا نَصٰرٰٓى اَخَذْنَا مِيْثَاقَهُمْ فَنَسُوْا حَظًّا مِّمَّا ذُكِّرُوْا بِهٖ۪ فَاَغْرَيْنَا بَيْنَهُمُ الْعَدَاوَةَ وَالْبَغْضَآءَ اِلٰى يَوْمِ الْقِيٰمَةِ‌ ؕ وَسَوْفَ يُنَبِّئُهُمُ اللّٰهُ بِمَا كَانُوْا يَصْنَعُوْنَ‏﴿14﴾‏

૧૪.Ôt BtuLtÕÕtÍ8eLt f1tÕtq9 ELLtt LtË1tht9 yÏ1tÍ74Ltt BteË7tf1nwBt3 VLtËqn1Í54Í5Bt3 rBtBBtt Íw7f3fuY çtune, Vyøt14hGt3Ltt çtGt3LtntuBtwÕt3 y1ŒtÔtít ÔtÕçtø14tÍt92y yuÕtt GtÔt3rBtÕt3 fu2GttBtítu, VËÔt3V GttuLtççtuytuntuBtwÕÕttntu çtuBttftLtq GtË14LtW2Lt

૧૪.અને તે લોકોમાંથી જેઓ એમ કહે છે કે અમે નસારા છીએ, અમે તેમનાથી વચન લઇ લીધું હતું, પણ તેમને જે કાંઇ નસીહત કરવામાં આવી હતી* તેના એક ભાગને ભૂલી ગયા; આથી અમોએ તેમની વચ્ચે કયામતના દિવસ સુધી દુશ્મનાવટ અને કીનો રાખી દીધો છે; અને તેઓ શું કરતા હતા તે અલ્લાહ તેમને જણાવી દેશે.

 

[11:15.00]

يٰۤاَهْلَ الْكِتٰبِ قَدْ جَآءَكُمْ رَسُوْلُنَا يُبَيِّنُ لَكُمْ كَثِيْرًا مِّمَّا كُنْتُمْ تُخْفُوْنَ مِنَ الْكِتٰبِ وَيَعْفُوْا عَنْ كَثِيْرٍ‌۬ ؕ قَدْ جَآءَكُمْ مِّنَ اللّٰهِ نُوْرٌ وَّكِتٰبٌ مُّبِيْنٌ ۙ‏﴿15﴾‏

૧૫.Gtt9 yn3ÕtÕfuíttçtu f1Œ3 ò9yfwBt3 hËqÕttuLtt GttuçtGGtuLttu ÕtfwBt3 fË8ehBt3 rBtBt0t fwLítwBt3 ítÏ1VqLt BtuLtÕfuíttçtu ÔtGty14Vq y1Lt3 fË8erhLt3, f1Œ3 ò9yfwBt3 BtuLtÕÕttnu LtqÁkÔt3 Ôt fuíttçtwBt3 BttuçteLtw7

૧૫.અય કિતાબવાળાઓ! ખરેજ અમારા રસૂલ તમારી પાસે આવ્યા એવી હાલતમાં કે તમે કિતાબમાંથી જે સંતાડ્યા કરતા હતા તેમાંથી તે તમારા પર ઘણું ખરૂં જાહેર કરે છે અને ઘણી ચીજો અણદેખી કરે છે; ખરેખર તમારી પાસે અલ્લાહ તરફથી નૂર અને વાઝેહ કિતાબ આવી ચૂકી છે;

 

[11:58.00]

يَّهْدِىْ بِهِ اللّٰهُ مَنِ اتَّبَعَ رِضْوَانَهٗ سُبُلَ السَّلٰمِ وَيُخْرِجُهُمْ مِّنَ الظُّلُمٰتِ اِلَى النُّوْرِ بِاِذْنِهٖ وَيَهْدِيْهِمْ اِلٰى صِرَاطٍ مُّسْتَقِيْمٍ‏﴿16﴾‏

૧૬.Gt0n3Œe çturnÕÕttntu BtrLtíítçty1 rhÍ14ÔttLtnq ËtuçttuÕtMËÕttBtu Ôt GtwÏ1huòunwBt3 BtuLtÍ54Ítu6ÕttuBttítu yuÕtLLtqhu çtuEÍ74Ltune ÔtGtn3ŒernBt3 yuÕtt Ë2uhtrít1Bt3 BtwMítf2eBt

૧૬.જેના થકી અલ્લાહની ખુશીની પૈરવી કરનારને સલામતીના રસ્તાની હિદાયત કરે છે તથા તેમને (ગુમરાહીના) અંધકારમાંથી કાઢી પોતાના હુકમથી (હિદાયતની) રોશની તરફ લઇ આવે છે અને તેમને સેરાતે મુસ્તકીમની હિદાયત કરે છે.

 

[12:21.00]

لَقَدْ كَفَرَ الَّذِيْنَ قَالُوْۤا اِنَّ اللّٰهَ هُوَ الْمَسِيْحُ ابْنُ مَرْيَمَ‌ؕ قُلْ فَمَنْ يَّمْلِكُ مِنَ اللّٰهِ شَيْئًا اِنْ اَرَادَ اَنْ يُّهْلِكَ الْمَسِيْحَ ابْنَ مَرْيَمَ وَاُمَّهٗ وَمَنْ فِى الْاَرْضِ جَمِيْعًا‌ ؕ وَلِلّٰهِ مُلْكُ السَّمٰوٰتِ وَالْاَرْضِ وَمَا بَيْنَهُمَا‌ ؕ يَخْلُقُ مَا يَشَآءُ‌ ؕ وَاللّٰهُ عَلٰى كُلِّ شَىْءٍ قَدِيْرٌ‏﴿17﴾‏

૧૭.Õtf1Œ3 fVhÕt3 ÕtÍ8eLt f1tÕtq9 ELLtÕÕttn ntuÔtÕt3 BtËen1wçLttu Bth3GtBt, fw1Õt3 VBtkGGtBÕtuftu BtuLtÕÕttnu ~tGt3yLt3 ELt3 yhtŒ ykGGttun3ÕtufÕt3 BtËen1çLt Bth3GtBt ÔtWBBtnq ÔtBtLt3 rVÕt3yh3Íu2 sBtey1Lt3, ÔtrÕtÕÕttnu BtwÕfwMËBttÔttítu ÔtÕt3yh3Íu2 ÔtBtt çtGt3LtntuBtt, GtÏ14tÕttuftu2 BttGt~tt9ytu, ÔtÕÕttntu y1Õtt fwÕÕtu ~tGt3ELt3 f1Œeh

૧૭.ખરેખર ! જેઓ કહે છે કે બેશક અલ્લાહ જ મસીહ ઇબ્ને મરિયમ છે. તેઓએ નાસ્તિકપણું કર્યુ; તું કહે કે જો અલ્લાહ મરિયમના ફરઝંદ મસીહ તથા તેની વાલેદાને તથા ઝમીનમાં જે કોઇપણ છે તે બધાનો નાશ કરવાનો ઇરાદો કરે તો તેના મુકાબલામાં કોણ (તેમની) કાંઇ (મદદ) કરી શકનાર છે ? અને આકાશો તથા ઝમીનમાં તથા જે કાંઇ તેમની વચ્ચે છે તેની માલીકી અલ્લાહની જ છે; જે ચાહે છે તે પૈદા કરે છે; અને અલ્લાહ દરેક વસ્તુ પર કુદરત ધરાવનાર છે.

 

[13:03.00]

وَقَالَتِ الْيَهُوْدُ وَالنَّصٰرٰى نَحْنُ اَبْنٰٓؤُا اللّٰهِ وَاَحِبَّآؤُهٗ‌ ؕ قُلْ فَلِمَ يُعَذِّبُكُمْ بِذُنُوْبِكُمْ‌ؕ بَلْ اَنْتُمْ بَشَرٌ مِّمَّنْ خَلَقَ‌ ؕ يَغْفِرُ لِمَنْ يَّشَآءُ وَيُعَذِّبُ مَنْ يَّشَآءُ‌ ؕ وَلِلّٰهِ مُلْكُ السَّمٰوٰتِ وَالْاَرْضِ وَمَا بَيْنَهُمَا‌ؗ وَاِلَيْهِ الْمَصِيْرُ‏﴿18﴾‏

૧૮. Ôtf1tÕtrítÕt3GtnqŒtu ÔtLLtË1tht Ltn3Lttu yçLtt9WÕÕttnu Ôt yrn1ççtt9ytunq, fw1Õt3 VÕtuBt Gttuy1Í74Íu8çttufwBt3 çtuÍtu8LtqçtufwBt3, çtÕyLítwBt3 çt~tÁBt3 rBtBt0Lt3 Ï1tÕtf1, Gtø1Vuhtu ÕtuBtkGGt~tt9ytu ÔtGttuy1Í74Íu8çttu BtkGGt~tt9ytu, ÔtrÕtÕÕttnu BtwÕfwMËBttÔttítu ÔtÕt3yh3Íu2 Ôt BttçtGt3LtntuBtt ÔtyuÕtGt3rnÕt3 BtË2eh

૧૮.અને યહૂદીઓ તથા નસારાઓ કહે છે કે અમે અલ્લાહના ફરઝંદો તથા તેના દોસ્તો છીએ; તું કહે કે પછી તમારા ગુનાહો બદલ કેમ સજા કરે છે ? (તેમ નથી) બલ્કે તમે પણ તેના પૈદા કરેલા (ઇન્સાનો)માંથી જ છો; તે જેને ચાહે છે તેને માફ કરે છે અને જેને ચાહે છે સજા કરે છે; અને સઘળાં આકાશો તથા ઝમીન અને તેમની વચ્ચે જે કાંઇ છે તે (બધુ) અલ્લાહનું જ છે અને (સૌને) તેની તરફ (જ) પાછું ફરવાનું છે.

 

[13:47.00]

يٰۤاَهْلَ الْكِتٰبِ قَدْ جَآءَكُمْ رَسُوْلُنَا يُبَيِّنُ لَكُمْ عَلٰى فَتْرَةٍ مِّنَ الرُّسُلِ اَنْ تَقُوْلُوْا مَا جَآءَنَا مِنْۢ بَشِيْرٍ وَّلَا نَذِيْرٍ‌ؗ فَقَدْ جَآءَكُمْ بَشِيْرٌ وَّنَذِيْرٌ‌ؕ وَاللّٰهُ عَلٰى كُلِّ شَىْءٍ قَدِيْرٌ۠ ‏﴿19﴾‏

૧૯.Gtt9 yn3ÕtÕfuíttçtu f1Œ3 ò9yfwBt3 hËqÕttuLtt GttuçtGt3GtuLttu ÕtfwBt3 y1Õtt VíhrítBt3 BtuLth3htuËtuÕtu yLítfq1Õtw Bttò9yLtt rBtBt3çt~te®hÔt3 ÔtÕttLtÍ8erhLt3, Vf1Œ3 ò9yfwBt3 çt~teÁkÔt3 ÔtLtÍ8eÁLt3, ÔtÕÕttntu y1Õtt f1wÕÕtu ~tGt3ELt3 f1Œeh

૧૯.અય કિતાબવાળાઓ ! તમારા પાસે રસૂલોના આવવાનું એક મુદ્દત સુધી બંધ રહ્યા પછી અમારા આ રસૂલ (સ.અ.વ.) આવેલ છે જેથી (અમારા ફરમાનને) તમોને વાઝેહ કરી બયાન કરે. (એટલા માટે કે કયામતના દિવસે) તમે એમ ન કહો કે અમારી પાસે કોઇ ખુશખબર આપનાર તથા ડરાવનાર આવ્યો જ ન હતો. (માટે હવે) તમારી પાસે ખુશખબર આપનાર તથા ડરાવનાર ખરે જ આવી ચૂક્યો છે; અને અલ્લાહ દરેક વસ્તુ પર કુદરત ધરાવનાર છે.

 

[14:28.00]

وَاِذْ قَالَ مُوْسٰى لِقَوْمِهٖ يٰقَوْمِ اذْكُرُوْا نِعْمَةَ اللّٰهِ عَلَيْكُمْ اِذْ جَعَلَ فِيْكُمْ اَنْۢبِيَآءَ وَجَعَلَكُمْ مُّلُوْكًا  ۖ ۗ وَّاٰتٰٮكُمْ مَّا لَمْ يُؤْتِ اَحَدًا مِّنَ الْعٰلَمِيْنَ‏﴿20﴾‏

૨૦.Ôt EÍ74ft1Õt BtqËt Õtuf1Ôt3Btune Gtt f1Ôt3rBtÍ74ftuY Ltuy14BtítÕÕttnu y1ÕtGt3fwBt3 EÍ74sy1Õt VefwBt3 yBçtuGtt9y Ôtsy1ÕtfwBt3 BttuÕtqfkÔt3ÔtytíttfwBt3 BttÕtBt3 Gttuy3ítu yn1ŒBt3 BtuLtÕt3 y1tÕtBteLt

૨૦.અને જ્યારે મૂસાએ પોતાની કોમને કહ્યું કે અય મારી કોમ ! તમારા પર અલ્લાહની નેઅમતને યાદ કરો કે જ્યારે તમારામાંથી નબીઓ બનાવ્યા તથા તમને બાદશાહ બનાવ્યા અને તમને તે બધું આપ્યું કે જે દુનિયાઓ(ના લોકો)માંથી કોઇને પણ આપ્યું ન હતું.

 

[15:00.00]

يٰقَوْمِ ادْخُلُوا الْاَرْضَ الْمُقَدَّسَةَ الَّتِىْ كَتَبَ اللّٰهُ لَكُمْ وَلَا تَرْتَدُّوْا عَلٰٓى اَدْبَارِكُمْ فَتَنْقَلِبُوْا خٰسِرِيْنَ‏﴿21﴾‏

૨૧.Gtt f1Ôt3rBtŒ3 Ïttu2ÕtwÕt3 yh3Í1Õt3 Bttuf1Œ0ËítÕt3 Õtíte fítçtÕÕttntu ÕtfwBt3 ÔtÕtt íth3ítŒq0 y1Õtt yŒ3çtthufwBt3 VítLf1Õtuçtq Ït1tËuheLt

૨૧.અય મારી કોમ ! તમે આ મુકદ્દસ ઝમીનમાં દાખલ થાઓ જે અલ્લાહે તમારા માટે લખી દીધી છે, અને (મેદાનથી) પીઠ ફેરવી પાછા ભાગો નહિ, નહિતર નુકસાન ઉઠાવનારા થઇ જશો.

 

[15:19.00]

قَالُوْا يٰمُوْسٰٓى اِنَّ فِيْهَا قَوْمًا جَبَّارِيْنَ ‌ۖ ؗ وَاِنَّا لَنْ نَّدْخُلَهَا حَتّٰى يَخْرُجُوْا مِنْهَا‌ ۚ فَاِنْ يَّخْرُجُوْا مِنْهَا فَاِنَّا دَاخِلُوْنَ‏﴿22﴾‏

૨૨.f1tÕtq Gtt BtqËt9 ELLtVent f1Ôt3BtLt3 sçt0theLt ÔtELLtt ÕtLLtŒ3 Ïttu2Õtnt n1íítt GtÏ1htuòq rBtLnt, VEkGGtÏ1htuòq rBtLnt VELLtt ŒtÏtu2ÕtqLt

૨૨.તેમણે કહ્યું કે અય મૂસા ! બેશક એમાં તો જબ્બાર લોકોની કોમ છે, અને જ્યાં સુધી તેમાંથી તેઓ નીકળી નહિ જાય ત્યાં સુધી અમે હરગિઝ તેમાં દાખલ થઇશું નહિ; જો તેઓ તેમાંથી નીકળી જશે તો પછી અમે જરૂર દાખલ થઇશું.

 

[15:46.00]

قَالَ رَجُلٰنِ مِنَ الَّذِيْنَ يَخَافُوْنَ اَنْعَمَ اللّٰهُ عَلَيْهِمَا ادْخُلُوْا عَلَيْهِمُ الْبَابَ‌ۚ فَاِذَا دَخَلْتُمُوْهُ فَاِنَّكُمْ غٰلِبُوْنَ‌۬  ‌ۚ وَعَلَى اللّٰهِ فَتَوَكَّلُوْۤا اِنْ كُنْتُمْ مُّؤْمِنِيْنَ‏﴿23﴾‏

૨૩.f1tÕt hòuÕttLtu BtuLtÕÕtÍ8eLt GtÏt1tVqLt yLy1BtÕÕttntu y1ÕtGt3nuBtŒ3Ïttu2Õtq y1ÕtGt3nuBtwÕt3 çttçt, VyuÍ7t ŒÏt1ÕíttuBtqntu VELLtfwBt3 øt1tÕtuçtqLt, Ôt y1ÕtÕÕttnu VítÔtf0Õtq ELfwLítwBt3 Bttuy3BtuLteLt

૨૩.તેઓમાંના બે શખ્સોએ કે જેઓ (અલ્લાહની નાફરમાનીથી) ડરતા હતા અને જેમને અલ્લાહે નેઅમત અતા કરી હતી કહ્યું કે દરવાજામાંથી દાખલ થઇ જાઓ, જો તમે તેમાં દાખલ થશો તો બેશક તમે જ ગાલીબ થશો, અને અગર તમે મોઅમીન હોવ તો અલ્લાહ ઉપર જ આધાર રાખો.

 

[16:13.00]

قَالُوْا يٰمُوْسٰٓى اِنَّا لَنْ نَّدْخُلَهَاۤ اَبَدًا مَّا دَامُوْا فِيْهَا‌ فَاذْهَبْ اَنْتَ وَرَبُّكَ فَقَاتِلَاۤ اِنَّا هٰهُنَا قَاعِدُوْنَ‏﴿24﴾‏

૨૪.f1tÕtq Gtt BtqËt9 ELLtt ÕtLt3LtŒ3 Ïttu2Õtnt9 yçtŒBBttŒtBtq Vent VÍ74nçt3 yLít Ôthçtt0uf Vf1títuÕtt9 ELLttntntuLtt f1tyu2ŒqLt

૨૪.તેઓએ (બની ઇસરાઇલે) કહ્યું કે અય મૂસા! જ્યાં સુધી તેઓ (જબ્બાર લોકો) તેની અંદર છે અમે હરગિઝ દાખલ નહિ થઇએ; તું અને તારો પરવરદિગાર જાઓ અને બંને તેઓથી લડો; અમે તો અહીંજ બેસી રહીશું.

 

قَالَ رَبِّ إِنِّى لَآ أَمْلِكُ إِلَّا نَفْسِى وَأَخِى ۖ فَٱفْرُقْ بَيْنَنَا وَبَيْنَ ٱلْقَوْمِ ٱلْفَـٰسِقِينَ

قَالَ رَبِّ اِنِّىْ لَاۤ اَمْلِكُ اِلَّا نَفْسِىْ وَاَخِىْ‌ فَافْرُقْ بَيْنَنَا وَبَيْنَ الْقَوْمِ الْفٰسِقِيْنَ‏﴿25﴾‏

૨૫.f1tÕt hççtu ELLte Õtt9yBÕtuftu EÕÕtt LtV3Ëe Ôt yÏt2e VV3Áf14 çtGt3LtLtt ÔtçtGt3LtÕt3 f1Ôt3rBtÕt3 VtËuf2eLt

૨૫.તેણે (હઝરત મૂસા અ.સ.એ) કહ્યું કે અય મારા પરવરદિગાર! હું ફકત મારી જાતનો તથા મારા ભાઇનો ઇખ્તેયાર રાખું છું; માટે તું અમને તે નાફરમાન લોકોથી જુદા પાડી દે.

 

[16:52.00]

‌قَالَ فَاِنَّهَا مُحَرَّمَةٌ عَلَيْهِمْ‌ اَرْبَعِيْنَ سَنَةً‌‌  ۚ يَتِيْهُوْنَ فِى الْاَرْضِ‌ ؕ فَلَا تَاْسَ عَلَى الْقَوْمِ الْفٰسِقِيْنَ۠ ‏﴿26﴾‏

૨૬.f1tÕt VELLtnt Bttun1h0BtítwLt3 y1ÕtGt3rnBt3 yhçtE2Lt ËLtítLt3, GtítenqLt rVÕyÍuo2, VÕttíty3Ë y1ÕtÕt3 f1Ôt3rBtÕt3 VtËuf2eLt

૨૬.તેણે (અલ્લાહે) ફરમાવ્યું કે તેમના (બની ઇસરાઇલ) ઉપર ચાલીસ વર્ષ (મુકદ્દસ ઝમીનને) હરામ કરી દેવામાં આવી, તેઓ ઝમીન પર ભટક્યા કરશે; તું તે નાફરમાન લોકો માટે અફસોસ કરજે નહિ.

 

[17:12.00]

وَاتْلُ عَلَيْهِمْ نَبَاَ ابْنَىْ اٰدَمَ بِالْحَقِّ‌ۘ اِذْ قَرَّبَا قُرْبَانًا فَتُقُبِّلَ مِنْ اَحَدِهِمَا وَلَمْ يُتَقَبَّلْ مِنَ الْاٰخَرِؕ قَالَ لَاَقْتُلَنَّكَ‌ؕ قَالَ اِنَّمَا يَتَقَبَّلُ اللّٰهُ مِنَ الْمُتَّقِيْنَ‏﴿27﴾‏

૨૭.ÔtíÕttu y1ÕtGt3rnBt3 LtçttyçLtGt3 ytŒBt rçtÕt3n1f14fu2, EÍ74f1h0çtt fw1h3çttLtLt3 Víttufw1ççtuÕt rBtLt3 yn1ŒunuBtt ÔtÕtBt3 Gttuítf1çt0Õt3 BtuLtÕt3 ytÏt1hu, f1tÕt Õtyf14íttuÕtLLtf, f1tÕt ELLtBtt Gtítf1ççtÕtwÕÕttntu BtuLtÕt3 Btwíítf2eLt

૨૭.અને તું અય રસૂલ (સ.અ.વ.) તેમને આદમના બંને ફરઝંદોની ખરી હકીકત વાંચી સંભળાવ કે જ્યારે તેમણે (અલ્લાહથી) નઝદીકી હાંસિલ કરવા માટે કુરબાની પેશ કરી ત્યારે તે બંનેમાંથી એકની (કુરબાની) કબૂલ થઇ અને બીજાની કબૂલ થઇ નહિ; તેણે કહ્યું કે હું જરૂર તને મારી નાખીશ; (બીજાએ) કહ્યું કે અલ્લાહ પરહેઝગારોથી જ (કુરબાની કબૂલ) કરે છે.

 

[17:36.00]

لَئِنْۢ بَسَطْتَّ اِلَىَّ يَدَكَ لِتَقْتُلَنِىْ مَاۤ اَنَا بِبَاسِطٍ يَّدِىَ اِلَيْكَ لِاَقْتُلَكَ‌ ۚ اِنِّىْۤ اَخَافُ اللّٰهَ رَبَّ الْعٰلَمِيْنَ‏﴿28﴾‏

૨૮.ÕtEBt3 çtËí14tíít yuÕtGGt GtŒf Õtuítf14íttuÕtLte BttyLtt çtuçttËurít1Gt3 GtŒuGt yuÕtGt3f Õtuy3f1íttuÕtf3, ELLte9 yÏt1tVwÕÕttn hçt0Õt y1tÕtBteLt

૨૮.અગર તું તારો હાથ મને મારી નાખવાના ઇરાદાથી મારા તરફ લંબાવીશ તો પણ હું મારો હાથ તને મારી નાખવાના હેતુથી તારી તરફ લંબાવનાર નથી કારણકે હું તો રબ્બુલ આલમીનથી ડરૂં છું.

 

[17:56.00]

اِنِّىْۤ اُرِيْدُ اَنْ تَبُوْٓءَ بِاِثْمِىْ وَ اِثْمِكَ فَتَكُوْنَ مِنْ اَصْحٰبِ النَّارِ‌ۚ وَذٰلِكَ جَزٰٓؤُا الظّٰلِمِيْنَ‌ۚ‏‏﴿29﴾‏

૨૯.ELLte9 ytuheŒtu yLítçtq9y çtuEM7Bte Ôt EM7Btuf VítfqLt rBtLt3yM1ntrçtLLtth, ÔtÍt7Õtuf sÍt9WÍ50tÕtuBteLt

૨૯.બેશક હું ચાહું છું કે તુ મારા (કત્લના) ગુનાહ અને તારા ગુનાહ સાથે (અલ્લાહની બારગાહમાં) પાછો ફર અને જહન્નમવાસીઓ-માંથી થઇ જા અને ઝાલિમનો બદલો એ જ છે.

 

[18:17.00]

فَطَوَّعَتْ لَهٗ نَفْسُهٗ قَتْلَ اَخِيْهِ فَقَتَلَهٗ فَاَصْبَحَ مِنَ الْخٰسِرِيْنَ‏﴿30﴾‏

૩૦.Vít1ÔÔty1ít3 Õtnq LtV3Ëtunq f1íÕt yÏt2enu Vf1ítÕtnq VyË14çtn1 BtuLtÕt3 Ït1tËuheLt

૩૦.પછી તેના નફસે તેના ભાઇનું ખૂન કરવુ આસાન કરી નાખ્યુ અને તેણે (કાબીલે) તેને (હાબીલને) મારી નાખ્યો પરિણામે તે નુકસાન ઉઠાવનારાઓમાંથી થઇ ગયો.

 

[18:27.00]

فَبَعَثَ اللّٰهُ غُرَابًا يَّبْحَثُ فِیْ الْاَرْضِ لِيُرِيَهٗ كَيْفَ يُوَارِىْ سَوْءَةَ اَخِيْهِ‌ؕ قَالَ يَاوَيْلَتٰٓى اَعَجَزْتُ اَنْ اَكُوْنَ مِثْلَ هٰذَا الْغُرَابِ فَاُوَارِىَ سَوْءَةَ اَخِىْ‌ۚ فَاَصْبَحَ مِنَ النّٰدِمِيْنَۛ ‌ۚ ۙ‏‏‏﴿31﴾‏

૩૧.Vçty1Ë7ÕÕttntu øttu2htçtkGt3 Gtçn1Ëtu8 rVÕyÍuo2 ÕtuGttuhuGtnq fGt3V GttuÔtthe ËÔt3yít y1Ïtenu, f1tÕt GttÔtGt3Õtítt9 yy1sÍ3íttu yLyfqLt rBtM7Õt ntÍ7Õt3 øttu2htçtu VytuÔtthuGt ËÔt3yít yÏt2e, VyM1çtn1 BtuLtLLttŒuBteLt

૩૧.પછી અલ્લાહે એક કાગડાને મોકલ્યો જે ઝમીન ખોદવા લાગ્યો. એ માટે કે તેને દેખાડે કે તે પોતાના ભાઇની લાશને કેવી રીતે છુપાવે. તેણે કહ્યું હાય અફસોસ ! શું હું આ કાગડા જેવો (પણ) ન થઇ શક્યો કે મારા ભાઇની લાશને સંતાડી દઉ? છેવટે તે પસ્તાવો કરનારાઓમાંથી થઇ ગયો.

 

[18:55.00]

مِنْ اَجْلِ ذٰلِكَ ‌ۛ ؔ ۚ كَتَبْنَا عَلٰى بَنِىْۤ اِسْرَآءِيْلَ اَنَّهٗ مَنْ قَتَلَ نَفْسًۢا بِغَيْرِ نَفْسٍ اَوْ فَسَادٍ فِى الْاَرْضِ فَكَاَنَّمَا قَتَلَ النَّاسَ جَمِيْعًا ؕ وَمَنْ اَحْيَاهَا فَكَاَنَّمَاۤ اَحْيَا النَّاسَ جَمِيْعًا ‌ؕ وَلَقَدْ جَآءَتْهُمْ رُسُلُنَا بِالْبَيِّنٰتِؗ ثُمَّ اِنَّ كَثِيْرًا مِّنْهُمْ بَعْدَ ذٰلِكَ فِى الْاَرْضِ لَمُسْرِفُوْنَ‏﴿32﴾‏

૩૨.rBtLt3ys3Õtu Ít7Õtuf, fítçLtt y1Õtt çtLte9 EMht9EÕt yLLtnq BtLt3f1ítÕt LtV3ËLt3, çtuø1tGt3hu LtV3rËBt3 yÔt3VËtrŒLt3 rVÕyÍu2o VfyLLtBtt f1ítÕtLLttË sBtey1Lt3, ÔtBtLt3 yn3Gttnt VfyLLtBtt9 yn14GtLLttË sBtey1Lt3, Ôt Õtf1Œ3ò9yínwBt3 htuËtuÕtLtt rçtÕt3çtGGtuLttítu, Ëw7BBt ELLtfË8ehBt3 rBtLnwBt3 çty14Œ Í7tÕtuf rVÕt3yh3Íu2 ÕtBtwMhuVwLt

૩૨.આ કારણે અમોએ બની ઇસરાઇલ પર લાઝિમ કરી દીધું કે જે કોઇ એક જીવને બીજા જીવના બદલા અથવા ઝમીનમાં ફસાદ ફેલાવવા સિવાય કત્લ કરે તો જાણે તેણે બધા માણસોને કત્લ કર્યા બરાબર છે; અને જેણે એક જીવને જીવનદાન આપ્યું તો તેણે જાણે સઘળા માણસોને જીવનદાન આપ્યું; અને ખરેખર અમારા રસૂલો તેમની પાસે રોશન દલીલો લઇને આવ્યા પછી પણ તેઓમાંના ઘણા ખરા ઝમીન ઉપર હદપાર કરનારાઓ છે.

 

[19:46.00]

اِنَّمَا جَزٰٓؤُا الَّذِيْنَ يُحَارِبُوْنَ اللّٰهَ وَرَسُوْلَهٗ وَيَسْعَوْنَ فِى الْاَرْضِ فَسَادًا اَنْ يُّقَتَّلُوْۤا اَوْ يُصَلَّبُوْۤا اَوْ تُقَطَّعَ اَيْدِيْهِمْ وَاَرْجُلُهُمْ مِّنْ خِلَافٍ اَوْ يُنْفَوْا مِنَ الْاَرْضِ‌ؕ ذٰلِكَ لَهُمْ خِزْىٌ فِى الدُّنْيَا‌ وَ لَهُمْ فِى الْاٰخِرَةِ عَذَابٌ عَظِيْمٌ ۙ‏﴿33﴾‏

૩૩.ELLtBtt sÍt9WÕt3 ÕtÍ8eLt Gttun1thuçtqLtÕÕttn ÔthËqÕtnq ÔtGtË3y1Ôt3Lt rVÕyÍuo2 VËtŒLt3 ykGGttuf1íítÕtq9 yÔt3GttuË1ÕÕtçt9q yÔt3íttuf1í2ít1y1 yGt3ŒernBt3 Ôtyh3òuÕttunwBt3 rBtLt3 Ïtu2ÕttrVLt3 yÔt3GtwLVÔt3 BtuLtÕt3yÍuo2, Í7tÕtuf ÕtnwBt3 rÏt1Í74GtwLt3 rVŒw0LGtt ÔtÕtnwBt3 rVÕytÏtu2hítu y1Ít7çtwLt3 y1Í6eBt

૩૩.જેઓ અલ્લાહ અને તેના રસૂલ સાથે લડે છે તથા ઝમીનમાં ફસાદ ફેલાવવાની કોશિશ કરે છે, તેમનો બદલો એ જ છે કે તેમને મારી નાખવામાં આવે અથવા તેમને સલીબ ઉપર ચઢાવવામાં આવે અથવા તેમના હાથ તથા પગ ઉલટા સુલટા (જમણો હાથ ડાબો પગ અથવા ઉલટું) કાપી નાખવામાં આવે અથવા તેમને દેશપાર કરવામાં આવે; આ તેઓ માટે દુનિયાની ઝિલ્લત છે અને આખેરતમાં તેઓ માટે ઘણો મોટો અઝાબ છે :

 

[20:26.00]

اِلَّا الَّذِيْنَ تَابُوْا مِنْ قَبْلِ اَنْ تَقْدِرُوْا عَلَيْهِمْ‌ۚ فَاعْلَمُوْۤا اَنَّ اللّٰهَ غَفُوْرٌ رَّحِيْمٌ۠ ‏﴿34﴾‏

૩૪.EÕÕtÕÕtÍ8eLt íttçtq rBtLf1çÕtu yLítf14ŒuY y1ÕtGt3rnBt3, Vy14ÕtBtq9 yLLtÕÕttn øt1VqÁh3hn2eBt

૩૪.સિવાય કે જેઓ તમારા કાબૂ મેળવ્યા પહેલા તોબા કરી લે તો તમે જાણી લો કે અલ્લાહ ગફુરૂર રહીમ છે.

 

[20:44.00]

يٰۤاَيُّهَا الَّذِيْنَ اٰمَنُوا اتَّقُوا اللّٰهَ وَابْتَغُوْۤا اِلَيْهِ الْوَسِيْلَةَ وَجَاهِدُوْا فِیْ سَبِيْلِهٖ لَعَلَّكُمْ تُفْلِحُوْنَ‏﴿35﴾‏

૩૫.Gtt9 yGGttunÕÕtÍ8eLt ytBtLtwíítfw1ÕÕttn Ôtçítøtq92 yuÕtGt3rnÕt3 ÔtËeÕtít ÔtònuŒq VeËçteÕtune Õty1ÕÕtfwBt3 ítqV3Õtunq1Lt

૩૫.અય ઇમાન લાવનારાઓ ! અલ્લાહ(ની નાફરમાની)થી બચો અને તેના સુધી (પહોંચવાનો) વસીલો તલાશ કરો તથા તેની રાહમાં જેહાદ કરો કે જેથી તમે કામ્યાબ થાઓ.

 

[21:03.00]

اِنَّ الَّذِيْنَ كَفَرُوْا لَوْ اَنَّ لَهُمْ مَّا فِى الْاَرْضِ جَمِيْعًا وَّمِثْلَهٗ مَعَهٗ لِيَفْتَدُوْا بِهٖ مِنْ عَذَابِ يَوْمِ الْقِيٰمَةِ مَا تُقُبِّلَ مِنْهُمْ‌ۚ وَلَهُمْ عَذَابٌ ا لِيْمٌ‏﴿36﴾‏

૩૬.ELLtÕtÍ8eLt fVY ÕtÔt3yLLt ÕtnwBt3 BttrVÕyÍu2o sBtey1Ôt3 ÔtrBtM7Õtnq Bty1nq ÕtuGtV3ítŒq çtune rBtLy1Ít7çtu GtÔt3rBtÕt3 fu2GttBtítu Bttíttufw1ççtuÕt rBtLnwBt3, ÔtÕtnwBt3 y1Í7tçtwLt3 yÕteBt

૩૬.બેશક જેમણે કુફ્ર કર્યું તેઓ અગર જે કાંઇ ઝમીનમાં છે તે બધી (માલો-દોલત) અને તેની સાથે એટલી બીજી (માલો-દોલત) કયામતના દિવસના અઝાબથી બચવા માટે બદલામાં આપવા ચાહે તો પણ તેઓથી એ કબૂલ કરવામાં નહી આવે, અને તેઓ માટે દર્દનાક અઝાબ હશે.

 

[21:27.00]

يُرِيْدُوْنَ اَنْ يَّخْرُجُوْا مِنَ النَّارِ وَمَا هُمْ بِخَارِجِيْنَ مِنْهَا‌ؗ وَلَهُمْ عَذَابٌ مُّقِيْمٌ‏﴿37﴾‏

૩૭.GttuheŒqLt ykGGtÏ1htuòq BtuLtLLtthu ÔtBttnwBt3 çtuÏt1thuSLt rBtLnt, ÔtÕtnwBt3 y1Í7tçtwBt3 Bttu2feBt

૩૭.તેઓ આગમાંથી નીકળી (નાસી) જવાનો ઇરાદો કરશે છતાં તેઓ તેમાંથી નીકળી શકશે નહિ; અને તેમના માટે કાયમનો અઝાબ હશે.

 

[21:42.00]

وَالسَّارِقُ وَالسَّارِقَةُ فَاقْطَعُوْۤا اَيْدِيَهُمَا جَزَآءًۢ بِمَا كَسَبَا نَكَالًا مِّنَ اللّٰهِ ؕ وَاللّٰهُ عَزِيْزٌ حَكِيْمٌ‏﴿38﴾‏

૩૮.ÔtMËthuftu2 ÔtMËthuf1íttu Vf14ít1W9 yGt3ŒuGtntuBtt sÍt9yBt3 çtuBtt fËçtt LtftÕtBt3 BtuLtÕÕttnu, ÔtÕÕttntu y1ÍeÍwLt3 n1feBt

૩૮.ચોરી કરનાર મર્દ અને ચોરી કરનાર ઔરત બંનેના હાથ કાપી નાખો, આ તેમની કરણીનો બદલો (અને) અલ્લાહ તરફથી સજા છે; અને અલ્લાહ ઇઝ્ઝતવાળો, હિકમતવાળો છે.

 

[22:02.00]

فَمَنْ تَابَ مِنْۢ بَعْدِ ظُلْمِهٖ وَاَصْلَحَ فَاِنَّ اللّٰهَ يَتُوْبُ عَلَيْهِؕ اِنَّ اللّٰهَ غَفُوْرٌ رَّحِيْمٌ‏﴿39﴾‏

૩૯.VBtLt3íttçt rBtBt3çty14Œu Íw5ÕBtune ÔtyË14Õtn1 VELLtÕÕttn Gtítqçttu y1ÕtGt3nu, ELLtÕÕttn ø1tVwÁh3 hn2eBt

૩૯.પછી જે કોઇ પોતાના ઝુલ્મ પછી તૌબા કરે અને પોતાની ઇસ્લાહ કરે, બેશક અલ્લાહ તેની તૌબા કબૂલ કરી લેશે; કારણકે અલ્લાહ માફ કરનાર, દયા કરનાર છે.

 

[22:19.00]

اَلَمْ تَعْلَمْ اَنَّ اللّٰهَ لَهٗ مُلْكُ السَّمٰوٰتِ وَالْاَرْضِؕ يُعَذِّبُ مَنْ يَّشَآءُ وَيَغْفِرُ لِمَنْ يَّشَآءُ‌ ؕ وَاللّٰهُ عَلٰى كُلِّ شَىْءٍ قَدِيْرٌ‏﴿40﴾‏

૪૦.yÕtBt3 íty14ÕtBt3 yLLtÕÕttn Õtnq BtwÕt3fwMËBttÔttítu ÔtÕyÍuo2, Gttuy1Í74Íu8çttu BtkGGttu~tt9ytu ÔtGtø14tVuhtu ÕtuBtkGGt~tt9ytu, ÔtÕÕttntu y1Õtt fwÕÕtu ~tGt3ELt3 f1Œeh

૪૦.શું તું નથી જાણતો કે આકાશો તથા ઝમીનની બાદશાહત અલ્લાહની જ છે ? તે જેને ચાહે છે અઝાબ આપે છે અને જેને ચાહે છે માફ કરે છે; અને અલ્લાહ દરેક વસ્તુ પર સંપૂર્ણ કુદરત ધરાવનાર છે.

 

[22:45.00]

يٰۤاَيُّهَا الرَّسُوْلُ لَا يَحْزُنْكَ الَّذِيْنَ يُسَارِعُوْنَ فِى الْكُفْرِ مِنَ الَّذِيْنَ قَالُوْۤا اٰمَنَّا بِاَ فْوَاهِهِمْ وَلَمْ تُؤْمِنْ قُلُوْبُهُمْ‌ ‌ۛۚ وَمِنَ الَّذِيْنَ هَادُوْا ‌ ۛۚ سَمّٰعُوْنَ لِلْكَذِبِ سَمّٰعُوْنَ لِقَوْمٍ اٰخَرِيْنَۙ لَمْ يَاْتُوْكَ‌ؕ يُحَرِّفُوْنَ الْكَلِمَ مِنْۢ بَعْدِ مَوَاضِعِهٖ‌ۚ يَقُوْلُوْنَ اِنْ اُوْتِيْتُمْ هٰذَا فَخُذُوْهُ وَاِنْ لَّمْ تُؤْتَوْهُ فَاحْذَرُوْا‌ ؕ وَمَنْ يُّرِدِ اللّٰهُ فِتْنَتَهٗ فَلَنْ تَمْلِكَ لَهٗ مِنَ اللّٰهِ شَيْئًا‌ؕ اُولٰٓئِكَ الَّذِيْنَ لَمْ يُرِدِ اللّٰهُ اَنْ يُّطَهِّرَ قُلُوْبَهُمْ‌ ؕ لَهُمْ فِیْ الدُّنْيَا خِزْىٌ ۚۖ وَّلَهُمْ فِیْ الْاٰخِرَةِ عَذَابٌ عَظِيْمٌ‏﴿41﴾‏

૪૧.Gtt9 yGGttunh3 hËqÕttu ÕttGtn14ÍwLfÕt3 ÕtÍ8eLt GttuËthuW2Lt VeÕfwV3hu BtuLtÕÕtÍ8eLt f1tÕtq9 ytBtLLtt çtuyV3ÔttnurnBt3 ÔtÕtBíttuy3rBtLt3 ftu2ÕtqçttunwBt3, ÔtBtuLtÕÕtÍ8eLt ntŒq, ËBt0tW2Lt rÕtÕfÍu8çtu ËBBttW2Lt Õtuf1Ôt3rBtLt3 ytÏt1heLt ÕtBt3Gty3ítqf, Gttun1h3huVqLtÕt3 fÕtuBt rBtBt3çty14Œu BtÔttÍ2uyu2ne, Gtfq1ÕtqLt ELt3 WíteítwBt3 ntÍ7t VÏttu2Í7qntu ÔtEÕÕtBt3 íttuy3ítÔt3ntu Vn14Í7Y, ÔtBtkGGttuhurŒÕÕttntu rVíLtítnq VÕtLt3 ítBt3Õtuf Õtnq BtuLtÕÕttnu ~tGt3yLt3, ytuÕtt9yufÕt3 ÕtÍ8eLt ÕtBt3GttuhurŒÕÕttntu ykGGttuít1n3nuh ftu2ÕtqçtnwBt3, ÕtnwBt3 rVŒw0LGtt rÏt1Í3GtwkÔt3 ÔtÕtnwBt3 rVÕt3 ytÏtu2hítu y1Ít7çtwLt3 y1Í6eBt

૪૧.અય રસૂલ ! જે લોકો નાસ્તિકપણું કરવામાં જલ્દબાઝી કરે છે એ (બનાવ) તને દિલગીર કરે નહિ (અને) તેઓમાંના અમુક એવા છે કે જેઓ પોતાના મોઢેથી કહે છે કે અમે ઇમાન લાવ્યા છીએ. જો કે તેમના દિલો ઇમાન લાવ્યા જ નથી, અને યહૂદીઓમાંના અમુક (એવા છે) કે જેઓ ખોટો અર્થ ઉપજાવવા (ના હેતુથી) ઘ્યાનપૂર્વક સાંભળનાર છે. જેથી બીજી કૌમો માટે અનર્થ બયાન કરે કે જેઓ હજી તારી પાસે આવ્યા નથી; તેઓ શબ્દોને તેના મૂળ જગ્યાએથી બદલી નાખે છે, (અને) કહે છે કે જો તમને આ આપવામાં આવે તો તે કબૂલ કરી લેજો અને જો તમને તે આપવામાં ન આવે તો (તેથી) પરહેઝ કરજો; અને જેનું અલ્લાહ (ગુનાહોની સજા આપવા માટે) ઇમ્તેહાન લેવા ચાહે, તું હરગિઝ અલ્લાહને ત્યાં તેના સંબંધમાં કાંઇ અધિકાર રાખતો નથી; તે લોકો એ જ છે કે જેમના દિલોને અલ્લાહે (પરાણે) પાક કરવા ઇચ્છયું નથી; દુનિયામાં તેમના માટે ઝિલ્લત છે અને આખેરતમાં તેમના માટે ઘણો મોટો અઝાબ હશે.

 

[24:00.00]

سَمّٰعُوْنَ لِلْكَذِبِ ا كّٰلُوْنَ لِلسُّحْتِ‌ؕ فَاِنْ جَآءُوْكَ فَاحْكُمْ بَيْنَهُمْ اَوْ اَعْرِضْ عَنْهُمْ‌ ۚ وَاِنْ تُعْرِضْ عَنْهُمْ فَلَنْ يَّضُرُّوْكَ شَيْئًا‌ ؕ وَاِنْ حَكَمْتَ فَاحْكُمْ بَيْنَهُمْ بِالْقِسْطِ‌ ؕ اِنَّ اللّٰهَ يُحِبُّ الْمُقْسِطِيْنَ‏﴿42﴾‏

૪૨.ËBBttW2Lt rÕtÕt3 fÍu8çtu yf0tÕtqLt rÕtMËtun14ítu, VELt3 ò9Wf Vn14fwBt3 çtGt3LtnwBt3 yÔt3yy14rhÍ14 y1LnwBt3, ÔtELíttuy14rhÍ14 y1LnwBt3 VÕtkGt0Íw1h3Yf ~tGyt, ÔtELt3 n1fBít Vn14fwBt3 çtGt3LtnwBt3 rçtÂÕf1Mítu2, ELLtÕÕttn Gtturn1ççtwÕt3 Btwf3Ëu2ít2eLt

૪૨.(તેઓ) અસત્યના સાંભળનારા, હરામના ખાનારા (છે); અગર તેઓ તારી પાસે આવે (તમને અધિકાર આપવામાં આવે છે કે ઇચ્છો) તો તેમની વચ્ચે ફેંસલો કરી દો અથવા તો તેમની તરફથી મોઢું ફેરવી લો, અને જો તું તેમનાથી મોઢું ફેરવી લઇશ તો પણ તેઓ હરગિઝ તને કાંઇ નુકસાન પહોંચાડી શકશે નહિ; અને અગર તું ફેસલો કરે તો તેમની વચ્ચે ઇન્સાફથી ફેસલો કરજે; બેશક અલ્લાહ ઇન્સાફ કરનારાઓને દોસ્ત રાખે છે.

 

[24:32.00]

وَكَيْفَ يُحَكِّمُوْنَكَ وَعِنْدَهُمُ التَّوْرٰٮةُ فِيْهَا حُكْمُ اللّٰهِ ثُمَّ يَتَوَلَّوْنَ مِنْۢ بَعْدِ ذٰلِكَ ؕ وَمَاۤ اُولٰٓئِكَ بِالْمُؤْمِنِيْنَ۠ ‏﴿43﴾‏

૪૩.ÔtfGt3V Gttun1f3fuBtqLtf Ôt E2LŒntuBtwíítÔt3htíttu Vent n1wf3BtwÕÕttnu Ëw7BBt GtítÔtÕÕtÔt3Lt rBtBçty14Œu Í7tÕtuf, ÔtBtt9 ytuÕtt9yuf rçtÕBttuy3BtuLteLt

૪૩.અને આ લોકો તને કેવી રીતે હકમ (ફેંસલો કરનાર) બનાવે જ્યારે કે તેમની પાસે તૌરાત (મોજૂદ) છે, જેમાં અલ્લાહનો હુકમ છે; તે બાદ (પણ) તેઓ (હુકમથી) મોઢું ફેરવે છે, અને તેઓ ઇમાન લાવ્યા નથી.

 

[24:52.00]

اِنَّاۤ اَنْزَلْنَا التَّوْرٰٮةَ فِيْهَا هُدًى وَّنُوْرٌ‌ ۚ يَحْكُمُ بِهَا النَّبِيُّوْنَ الَّذِيْنَ اَسْلَمُوْا لِلَّذِيْنَ هَادُوْا وَ الرَّبَّانِيُّوْنَ وَالْاَحْبَارُ بِمَا اسْتُحْفِظُوْا مِنْ كِتٰبِ اللّٰهِ وَكَانُوْا عَلَيْهِ شُهَدَآءَ‌‌ ۚ فَلَا تَخْشَوُا النَّاسَ وَاخْشَوْنِ وَلَا تَشْتَرُوْا بِاٰيٰتِىْ ثَمَنًا قَلِيْلًا‌ ؕ وَمَنْ لَّمْ يَحْكُمْ بِمَاۤ اَنْزَلَ اللّٰهُ فَاُولٰٓئِكَ هُمُ الْكٰفِرُوْنَ‏﴿44﴾‏

૪૪.ELLtt9 yLÍÕLtíítÔt3htít Vent ntuŒkÔt0LtqÁLt3, Gtn14ftuBttu çtunLLtçteGtqLtÕÕtÍ8eLt yMÕtBtq rÕtÕÕtÍ8eLt ntŒq Ôth0ççttrLtGtqLt ÔtÕt3 yn14çtthtu çtuBtMíttun14VuÍq5 rBtLt3 fuíttrçtÕÕttnu ÔtftLtq y1ÕtGtnu ~ttunŒt9y, VÕttítÏt14~tÔtwLLttË ÔtÏ1~tÔt3Ltu Ôt Õttít~ítY çtuytGttíte Ë7BtLtLt3 f1ÕteÕtt, ÔtBtÕt0Bt3 Gtn14fwBt3 çtuBtt9 yLÍÕtÕÕttntu VytuÕtt9yuf ntuBtwÕt3 ftVuYLt

૪૪.બેશક અમોએ તૌરેત નાઝિલ કરી છે જેમાં હિદાયત તથા નૂર છે; અલ્લાહના ફરમાબરદાર નબીઓ યહૂદીઓ માટે ફેંસલા એ જ (તૌરેત)માંથી કરતા હતા એવી જ રીતે અલ્લાહવાળા લોકો અને યહૂદી આલિમો પણ, જે બાબતે તેઓને અલ્લાહની કિતાબના મુહાફીઝ બનાવવામાં આવ્યા હતા અને તેઓ તેના ગવાહ પણ હતા; માટે તમે લોકોથી ડરો નહી, પણ મારો જ ડર રાખો તથા મારી આયતોને નજીવી કિંમતમાં વેચી નાખો નહિ; અને જે લોકો અલ્લાહે નાઝિલ કરેલ (હુકમ) પ્રમાણે ફેસલો ન કરે, તેઓ જ નાસ્તિકો છે.

 

[25:50.00]

وَكَتَبْنَا عَلَيْهِمْ فِيْهَاۤ اَنَّ النَّفْسَ بِالنَّفْسِۙ وَالْعَيْنَ بِالْعَيْنِ وَالْاَنْفَ بِالْاَنْفِ وَالْاُذُنَ بِالْاُذُنِ وَالسِّنَّ بِالسِّنِّۙ وَالْجُرُوْحَ قِصَاصٌ‌ؕ فَمَنْ تَصَدَّقَ بِهٖ فَهُوَ كَفَّارَةٌ لَّهٗ ‌ؕ وَمَنْ لَّمْ يَحْكُمْ بِمَاۤ اَنْزَلَ اللّٰهُ فَاُولٰٓئِكَ هُمُ الظّٰلِمُوْنَ‏﴿45﴾‏

૪૫.Ôt fítçLtt y1ÕtGt3rnBt3 Vent9 yLLtLLtVË3 rçtLLtV3Ëu ÔtÕt3 y1Gt3Lt rçtÕt3 y1Gt3Ltu ÔtÕt3 yLV rçtÕt3 yLVu ÔtÕt3 ytuÍtu8Lt rçtÕytuÍtu8Ltu ÔtË3 rËLLt rçtË3 rËLLtu ÔtÕòuYn1 fu2Ë1tË1, VBtLt3 ítË1Œ0f1 çtune VntuÔt fV0thítwÕÕtnq, ÔtBtÕÕtBt3 Gtn14fwBt3 çtuBtt9 yLÍÕtÕÕttntu VytuÕtt9yuf ntuBtwÍ06tÕtuBtqLt

૪૫.અને અમોએ નફસના બદલે નફસ તથા આંખના બદલે આંખ તથા નાકના બદલે નાક તથા કાનના બદલે કાન અને દાંતના બદલે દાંત અને એવી જ રીતે દરેક જખ્મનો કિસાસ (બદલો) હોય એવું તે (યહૂદીઓ) પર તે (તૌરેત)માં લખી (વાજિબ કરી) દીધું હતું; પછી જો કોઇ માફ કરી દે તો તે તેના (ગુનાહો) માટે કફફારો બની જશે; અને જેઓ અલ્લાહે કાંઇ નાઝિલ કર્યા પ્રમાણે ઇન્સાફ ન કરે, તેઓ જ ઝાલિમો છે.

 

[26:31.00]

وَقَفَّيْنَا عَلٰٓى اٰثَارِهِمْ بِعِيْسَى ابْنِ مَرْيَمَ مُصَدِّقًا لِّمَا بَيْنَ يَدَيْهِ مِنَ التَّوْرٰٮةِ‌۪ وَاٰتَيْنٰهُ الْاِنْجِيْلَ فِيْهِ هُدًى وَّنُوْرٌ ۙ وَّ مُصَدِّقًا لِّمَا بَيْنَ يَدَيْهِ مِنَ التَّوْرٰٮةِ وَهُدًى وَّمَوْعِظَةً لِّلْمُتَّقِيْنَ ؕ‏﴿46﴾‏

૪૬.Ôtf1V0Gt3Ltt9 y1Õtt9 ytË7thurnBt3 çtuE2ËçLtu Bth3GtBt BttuË1Æuf1Õt3 ÕtuBtt çtGt3Lt GtŒGt3nu BtuLtíítÔt3htítu Ôt ytítGt3LttnwÕt3 ELSÕt Venu ntuŒkÔt3 ÔtLtwhkÔt3 Ôt BttuË1Æuf1Õt3 ÕtuBtt çtGt3Lt GtŒGt3nu BtuLtíítÔt3htítu ÔtntuŒkÔt3 ÔtBtÔt3yu2Í5ítÕt3 rÕtÕBtwíítf2eLt

૪૬.અને અમોએ ઇસા ઇબ્ને મરિયમને નબીઓના નકશે કદમ પર ચલાવ્યા જે (તે સમયે) મોજૂદા તૌરાતની તસ્દીક (સમર્થન) કરતો હતો, અને તેને અમોએ ઇન્જીલ આપી જેમાં હિદાયત અને નૂર હતુ અને તે મોજૂદા તૌરાતની સચ્ચાઇ બયાન કરનારી પણ હતી અને પરહેઝગારો માટે હિદાયત તથા નસીહત હતી.

 

[27:06.00]

وَلْيَحْكُمْ اَهْلُ الْاِنْجِيْلِ بِمَاۤ اَنْزَلَ اللّٰهُ فِيْهِ‌ؕ وَمَنْ لَّمْ يَحْكُمْ بِمَاۤ اَنْزَلَ اللّٰهُ فَاُولٰٓئِكَ هُمُ الْفٰسِقُوْنَ‏﴿47﴾‏

૪૭.ÔtÕGtn14fwBt3 yn3ÕtwÕt3 ELSÕtu çtuBtt9 yLÍÕtÕÕttntu Venu, ÔtBtÕÕtBt3 Gtn14fwBt3 çtuBtt9 yLt3ÍÕtÕÕttntu VytuÕtt9yuf ntuBtwÕt3 VtËufq1Lt

૪૭.અને ઇન્જીલવાળાઓ માટે લાઝિમ છે કે અલ્લાહે તેમાં નાઝિલ કરેલ (હુકમ) પ્રમાણે ફેંસલો કરે; અને જેઓ અલ્લાહે નાઝિલ કરેલા (હુકમ) મુજબ ફેસલો ન કરે, તેઓ જ ખુલ્લા નાફરમાન છે.

 

[27:29.00]

وَاَنْزَلْنَاۤ اِلَيْكَ الْكِتٰبَ بِالْحَقِّ مُصَدِّقًا لِّمَا بَيْنَ يَدَيْهِ مِنَ الْكِتٰبِ وَمُهَيْمِنًا عَلَيْهِ‌ فَاحْكُمْ بَيْنَهُمْ بِمَاۤ اَنْزَلَ اللّٰهُ وَلَا تَتَّبِعْ اَهْوَآءَهُمْ عَمَّا جَآءَكَ مِنَ الْحَقِّ‌ؕ لِكُلٍّ جَعَلْنَا مِنْكُمْ شِرْعَةً وَّمِنْهَاجًا ‌ؕ وَلَوْ شَآءَ اللّٰهُ لَجَعَلَكُمْ اُمَّةً وَّاحِدَةً وَّلٰكِنْ لِّيَبْلُوَكُمْ فِیْ مَاۤ اٰتٰٮكُمْ فَاسْتَبِقُوا الْخَيْرٰتِ‌ؕ اِلَى اللّٰهِ مَرْجِعُكُمْ جَمِيْعًا فَيُنَبِّئُكُمْ بِمَا كُنْتُمْ فِيْهِ تَخْتَلِفُوْنَۙ‏﴿48﴾‏

૪૮.ÔtyLÍÕLtt9 yuÕtGt3fÕt3 fuíttçt rçtÕn1f14fu2 BttuË1Æuf1Õt3 ÕtuBttçtGt3Lt GtŒGt3nu BtuLtÕfuíttçtu Ôt BttunGt3BtuLtLt3 y1ÕtGt3nu Vn14fwBt3 çtGt3LtnwBt3 çtuBtt9 yLt3ÍÕtÕÕttntu ÔtÕtt ítíítçtuy14 yn3Ôtt9 ynwBt3 y1BBttò9yf BtuLtÕn1f14fu2, ÕtufwÕt3rÕtLt3 sy1ÕLtt rBtLfwBt3 r~th3y1ítkÔt3 ÔtrBtLt3 ntsLt3, Ôt ÕtÔt3~tt9 yÕÕttntu Õtsy1ÕtfwBt3 WBBtítkÔt3 Ôttnu2ŒítkÔt3 ÔtÕttrfLt3 ÕtuGtçÕttuÔtfwBt3 VeBtt9 ytíttfwBt3 VMítçtuf1wÕt Ï1tGt3htítu, yuÕtÕÕttnu Bth3suyt2ufwBt3 sBtey1Lt3 VGttuLtççtuytufwBt3 çtuBttfwLítwBt3 Venu ítÏ1ítÕtuVwLt

૪૮.અને અમોએ તારા ઉપર આ કિતાબ હક સાથે નાઝિલ કરી છે, જે મૌજૂદા કિતાબોની તસ્દીક (સમર્થન) કરનારી છે તથા તેમની હિફાઝત કરનારી પણ છે, માટે અલ્લાહે જે કાંઇ નાઝિલ કર્યુ છે તે મુજબ તેમની વચ્ચે હુકમ કર, તથા જે હક તારી પાસે આવી ચૂક્યું છે તેને મૂકી તેઓની ઇચ્છાઓ મુજબ અમલ કરજે નહી. તમારામાંથી દરેકને માટે અમોએ એક શરીઅત તથા એક રસ્તો નક્કી કરી દીધો છે, અને જો અલ્લાહ ચાહતે તો તમને એક જ ઉમ્મત બનાવી દેતે, પરંતુ એ કે તેણે તમને જે કાંઇ આપ્યું છે તેમાં તમને અજમાવે (જેથી તમારો હાલ જાહેર કરી દે) માટે નેકી કરવામાં આગળ વધો; તમો સર્વેનું પાછું ફરવું અલ્લાહની તરફ છે, પછી તમે આપસમાં જે કાંઇ ઇખ્તેલાફ કરતા હતા તે તમને જણાવી દેશે:

 

[28:40.00]

وَاَنِ احْكُمْ بَيْنَهُمْ بِمَاۤ اَنْزَلَ اللّٰهُ وَلَا تَتَّبِعْ اَهْوَآءَهُمْ وَاحْذَرْهُمْ اَنْ يَّفْتِنُوْكَ عَنْۢ بَعْضِ مَاۤ اَنْزَلَ اللّٰهُ اِلَيْكَ‌ؕ فَاِنْ تَوَلَّوْا فَاعْلَمْ اَنَّمَا يُرِيْدُ اللّٰهُ اَنْ يُّصِيْبَهُمْ بِبَعْضِ ذُنُوْبِهِمْ‌ؕ وَاِنَّ كَثِيْرًا مِّنَ النَّاسِ لَفٰسِقُوْنَ‏﴿49﴾‏

૪૯.ÔtyLtun14fwBt3 çtGt3LtnwBt3 çtuBtt9yLt3ÍÕtÕÕttntu ÔtÕtt ítíítçtuy14 yn3Ôtt9ynwBt3 Ôtn14Í7h3nwBt3 ykGGtV3ítuLtqf y1Bt3çty14Íu2 Btt9yLÍÕtÕÕttntu yuÕtGt3f, VELt3 ítÔtÕÕtÔt3 Vy14ÕtBt3 yLLtBtt GttuheŒwÕÕttntu ykGGttuË2eçtnwBt3 çtuçty14Íu2 Ítu8LtwçturnBt3, ÔtELLt fË8ehBt3 BtuLtLLttËu ÕtVtËuf1qLt

૪૯.અને અલ્લાહે જે (કાંઇ) નાઝિલ કર્યુ છે તે મુજબ જ તેમની વચ્ચે હુકમ કર, અને તેમની (અયોગ્ય) ઇચ્છાઓને અનુસર નહિ અને તેમનાથી આ વાતની સાવચેતી રાખ કે જે કાંઇ અલ્લાહે નાઝિલ કર્યુ છે તેના કોઇ ભાગ બાબતે તને ફિત્ના (ગૂંચવણ)માં ન નાખી દે; પછી જો તેઓ મોંઢું ફેરવે તો તું જાણી લે કે અલ્લાહ એવું જ ચાહે છે કે તેમને તેમના અમુક ગુનાહોના કારણે અઝાબમાં નાખે; અને બેશક લોકોમાંથી ઘણા ખરા નાફરમાન છે.

 

[29:27.00]

اَفَحُكْمَ الْجَاهِلِيَّةِ يَبْغُوْنَ‌ؕ وَمَنْ اَحْسَنُ مِنَ اللّٰهِ حُكْمًا لِّقَوْمٍ يُّوْقِنُوْنَ۠ ‏﴿50﴾‏

૫૦.yVn1wf3BtÕt3 ònurÕtGGtítu Gtçø1tqLt, ÔtBtLt3 yn14ËLttu BtuLtÕÕttnu nw1f3BtÕt3 Õtuf1Ôt3®BtGt Gtqfu2LtqLt

૫૦.શું તેઓ જાહેલીયતનો હુકમ ચાહે છે? યકીન રાખનારાઓ માટે અલ્લાહ કરતાં બેહતર ફેંસલો કરનાર કોણ છે ?

 

[29:43.00]

يٰۤاَيُّهَا الَّذِيْنَ اٰمَنُوْا لَا تَتَّخِذُوا الْيَهُوْدَ وَالنَّصٰرٰۤى اَوْلِيَآءَ ‌ؔۘ بَعْضُهُمْ اَوْلِيَآءُ بَعْضٍ‌ؕ وَمَنْ يَّتَوَلَّهُمْ مِّنْكُمْ فَاِنَّهٗ مِنْهُمْ‌ؕ اِنَّ اللّٰهَ لَا يَهْدِى الْقَوْمَ الظّٰلِمِيْنَ‏﴿51﴾‏

૫૧.Gtt9 yGGttunÕÕtÍ8eLt ytBtLtq ÕttítíítÏtu2Í7wÕt3 GtnqŒ ÔtLLttË1tht9 yÔt3ÕtuGtty, çty14Ít2unwBt3 yÔt3ÕtuGtt9ytu çty14rÍ1Lt3, ÔtBtkGt0ítÔtÕÕtnwBt3 rBtLfwBt3 VELLtnq rBtLt3nwBt3, ELLtÕÕttn ÕttGtn3rŒÕt3 f1Ôt3BtÍ54 Í5tÕtuBteLt

૫૧.અય ઇમાન લાવનારાઓ! યહૂદી તથા નસારાઓને વલી (આધાર) બનાવો નહિ; તેઓ આપસમાં એકબીજાના વલીઓ છે; અને તમારામાંથી જે કોઇ તેમને વલી બનાવશે તો બેશક તે તેઓમાંથી એક થઇ જશે; બેશક અલ્લાહ ઝાલિમ કૌમની હિદાયત કરતો નથી.

 

[30:15.00]

فَتَرَى الَّذِيْنَ فِیْ قُلُوْبِهِمْ مَّرَضٌ يُّسَارِعُوْنَ فِيْهِمْ يَقُوْلُوْنَ نَخْشٰٓى اَنْ تُصِيْبَنَا دَآئِرَةٌ‌ ؕ فَعَسَى اللّٰهُ اَنْ يَّاْتِىَ بِالْفَتْحِ اَوْ اَمْرٍ مِّنْ عِنْدِهٖ فَيُصْبِحُوْا عَلٰى مَاۤ اَسَرُّوْا فِیْۤ اَنْفُسِهِمْ نٰدِمِيْنَ ؕ‏﴿52﴾‏

૫૨.VíthÕt3ÕtÍ8eLt Ve ftu2ÕtqçturnBt3 BthÍw1Gt3 GttuËthuW2Lt Ve rnBt3 Gtf1qÕtqLt LtÏ1~tt9 yLt3íttuË2eçtLtt Œt9yuhítwLt3, Vy1ËÕÕttntu ykGGty3ítuGt rçtÕt3Vínu2 yÔt3yrBhBt3 rBtLt3 E2LŒune VGtwM1çtunq1 y1ÕttBtt9 yËh3Y Ve9yLtVtuËurnBt3 LttŒuBteLt

૫૨.પછી જેમના દિલોમાં બીમારી છે તેમને તું જોશે કે તેઓની તરફ તેઓ ઉતાવળ કરે છે, (અને) કહે છે કે અમે પાછા કોઇ (મુસીબતના) વંટોળમાં ફસાઇ ન જઇએ તે માટે ડરીએ છીએ; કદાચને અલ્લાહ ફતેહ અથવા બીજો કોઇ હુકમ પોતાના તરફથી લાવે ત્યારે તેઓ જે કાંઇ પોતાના દિલોમાં છુપાવ્યુ છે તે માટે અફસોસ કરે.

 

[30:53.00]

وَيَقُوْلُ الَّذِيْنَ اٰمَنُوْۤا اَهٰٓؤُلَاۤءِ الَّذِيْنَ اَقْسَمُوْا بِاللّٰهِ جَهْدَ اَيْمَانِهِمْ‌ۙ اِنَّهُمْ لَمَعَكُمْ‌ ؕ حَبِطَتْ اَعْمَالُهُمْ فَاَصْبَحُوْا خٰسِرِيْنَ‏﴿53﴾‏

૫૩.Ôt Gtf1qÕtwÕÕtÍ8eLt ytBtLt9q ynt9ytuÕtt9EÕÕtÍ8eLt yf14ËBtq rçtÕÕttnu snŒ yGt3BttLturnBt3 ELLtnwBt3 ÕtBty1fwBt3, n1çtuít1ít3 yy14BttÕttunwBt3 VyË14çtnq1 Ït1tËuheLt

૫૩.અને ઇમાન લાવનારાઓ કહેશે કે શું આ તેઓ જ છે કે જેઓ અલ્લાહની સખત કસમો ખાતા હતા કે અમે જરૂર તમારી સાથે છીએ? તેમના આમાલ બરબાદ થઇ ગયા અને તેઓ નુકસાન ઉઠાવનાર થઇ ગયા.

 

[31:16.00]

يٰۤاَيُّهَا الَّذِيْنَ اٰمَنُوْا مَنْ يَّرْتَدَّ مِنْكُمْ عَنْ دِيْنِهٖ فَسَوْفَ يَاْتِى اللّٰهُ بِقَوْمٍ يُّحِبُّهُمْ وَيُحِبُّوْنَهٗۤ ۙ اَذِلَّةٍ عَلَى الْمُؤْمِنِيْنَ اَعِزَّةٍ عَلَى الْكٰفِرِيْنَؗ يُجَاهِدُوْنَ فِیْ سَبِيْلِ اللّٰهِ وَلَا يَخَافُوْنَ لَوْمَةَ لَاۤئِمٍ‌ ؕ ذٰلِكَ فَضْلُ اللّٰهِ يُؤْتِيْهِ مَنْ يَّشَآءُ‌ ؕ وَاللّٰهُ وَاسِعٌ عَلِيْمٌ‏﴿54﴾‏

૫૪.Gtt9 yGGttunÕÕtÍ8eLt ytBtLtq BtkGGth3ítŒ0 rBtLt3fwBt3 y1Lt3ŒeLtune VËÔt3V Gty3rítÕÕttntu çtuf1Ôt3®BtGt3 Gtturn1ççttunwBt3 Ôt Gtturn1ççtqLtnq9 yrÍ7ÕÕtrítLt3 y1ÕtÕt3 Bttuy3BtuLteLt yE2Í3ÍrítLt3 y1ÕtÕt3 ftVuheLt, GttuònuŒqLt Ve ËçterÕtÕÕttnu ÔtÕtt GtÏt1tVqLt ÕtÔt3Btít Õtt9yuBteLt3, Í7tÕtuf VÍ14ÕtwÕÕttnu Gttuy3ítenu BtkGGt~tt9ytu, ÔtÕÕttntu ÔttËuW2Lt3 y1ÕteBt

૫૪.અય ઇમાન લાવનારાઓ ! તમારામાંથી જે કોઇ પોતાના દીનથી ફરી જશે; અલ્લાહ નઝદીકમાં એવા લોકોને લાવશે કે જેમને અલ્લાહ ચાહતો હશે અને જેઓ અલ્લાહને ચાહતા હશે, મોઅમીનો માટે તેઓ નરમાશ રાખનારા હશે (અને) નાસ્તિકો માટે સખત હશે; અલ્લાહની રાહમાં જેહાદ કરશે અને કોઇ ઠપકો આપનારના ઠપકાથી ડરશે નહિં; આ અલ્લાહનો ફઝલ છે તે જેને ચાહે આપે છે અને અલ્લાહ વિશાળતાથી આપનાર, જાણનાર છે.

 

[32:18.00]

اِنَّمَا وَلِيُّكُمُ اللّٰهُ وَرَسُوْلُهٗ وَالَّذِيْنَ اٰمَنُوا الَّذِيْنَ يُقِيْمُوْنَ الصَّلٰوةَ وَيُؤْتُوْنَ الزَّكٰوةَ وَهُمْ رَاكِعُوْنَ‏﴿55﴾‏

૫૫.ELLtBtt ÔtrÕtGGttuftuBtwÕÕttntu ÔthËqÕttunq ÔtÕÕtÍ8eLt ytBtLtwÕt3 ÕtÍ8eLt Gttuf2eBtqLtM1Ë1Õttít Ôt Gttuy3ítqLtÍ3 Íftít ÔtnwBt3 htfuW2Lt

૫૫.ફકત અલ્લાહ તમારો સરપરસ્ત છે તથા તેનો રસૂલ અને જેઓ ઇમાન લાવ્યા છે, જેઓ નમાઝ કાયમ કરે છે તથા રૂકૂઅની હાલતમાં ઝકાત આપે છે.

 

[32:35.00]

وَمَنْ يَّتَوَلَّ اللّٰهَ وَ رَسُوْلَهٗ وَالَّذِيْنَ اٰمَنُوْا فَاِنَّ حِزْبَ اللّٰهِ هُمُ الْغٰلِبُوْنَ۠ ‏﴿56﴾‏

૫૬.Ôt BtkGGtít ÔtÕÕtÕÕttn Ôt hËqÕtnq ÔtÕÕtÍ8eLt ytBtLtq VELLt rn1Í3çtÕÕttnu ntuBtwÕt3 øtt1ÕtuçtqLt

૫૬.અને જે અલ્લાહ તથા તેના રસૂલને તથા મોઅમીનોને વલી બનાવશે (તેઓ અલ્લાહની જમાતવાળા છે) બેશક અલ્લાહ-વાળાની જમાઅત જ ગાલીબ થશે.

 

[32:48.00]

يٰۤاَيُّهَا الَّذِيْنَ اٰمَنُوْا لَا تَتَّخِذُوا الَّذِيْنَ اتَّخَذُوْا دِيْنَكُمْ هُزُوًا وَّلَعِبًا مِّنَ الَّذِيْنَ اُوْتُوا الْكِتٰبَ مِنْ قَبْلِكُمْ وَالْكُفَّارَ اَوْلِيَآءَ‌ ۚ وَاتَّقُوا اللّٰهَ اِنْ كُنْتُمْ مُّؤْمِنِيْنَ‏﴿57﴾‏

૫૭.Gtt9 yGGttunÕÕtÍ8eLt ytBtLtq ÕttítíítÏtu2Íw7Õt3 ÕtÍ8eLtíítÏt1Íq7 ŒeLtfwBt3 ntuÍtuÔtkÔt3 ÔtÕtyu2çtBt3 BtuLtÕÕtÍ8eLt WítwÕfuíttçt rBtLf1çÕtufwBt3 ÔtÕfwV0th yÔt3ÕtuGtt9y, Ôtíítfw1ÕÕttn ELt3fwLítwBt3 Bttuy3BtuLteLt

૫૭.અય ઇમાન લાવનારાઓ! તમારી અગાઊ કિતાબ આપવામાં આવેલ લોકોમાંથી જેઓ તારા દીનને મજાક-મશ્કરીમાં લે છે તેઓને તથા નાસ્તિકોને સરપરસ્ત બનાવો નહિ; અને જો તમે મોઅમીન હોવ તો અલ્લાહથી ડરતા રહો.

 

[33:24.00]

وَ اِذَا نَادَيْتُمْ اِلَى الصَّلٰوةِ اتَّخَذُوْهَا هُزُوًا وَّلَعِبًا‌ ؕ ذٰلِكَ بِاَنَّهُمْ قَوْمٌ لَّا يَعْقِلُوْنَ‏﴿58﴾‏

૫૮.ÔtyuÍt7 LttŒGt3ítwBt3 yuÕtM1Ë1Õttrítít3 ítÏ1tÍq7nt ntuÍtu8ÔtkÔt3 ÔtÕty2uçtLt3, Ít7Õtuf çtuyLLtnwBt3 f1Ôt3BtwÕt3 ÕttGty14fu2ÕtqLt

૫૮.અને જ્યારે તમને નમાઝ માટે બોલાવવામાં આવે ત્યારે તેઓ મજાક ઊડાવે છે અને મશ્કરી કરે છે; આ એ માટે કે તેઓ એવા લોકો છે કે જેઓ વિચારતા નથી.

 

[33:39.00]

قُلْ يٰۤاَهْلَ الْكِتٰبِ هَلْ تَنْقِمُوْنَ مِنَّاۤ اِلَّاۤ اَنْ اٰمَنَّا بِاللّٰهِ وَمَاۤ اُنْزِلَ اِلَيْنَا وَمَاۤ اُنْزِلَ مِنْ قَبْلُ ۙ وَاَنَّ اَكْثَرَكُمْ فٰسِقُوْنَ‏﴿59﴾‏

૫૯.f1wÕt3 Gtt9 yn3ÕtÕt3fuíttçtu nÕítLfu2BtqLt rBtLLtt9 EÕÕtt9 yLt3 ytBtLLtt rçtÕÕttn ÔtBtt9WLÍuÕt yuÕtGt3Ltt ÔtBtt9WLÍuÕt rBtLt3 f1çÕttu ÔtyLLt yf3Ë7hfwBt3 VtËuf1qLt

૫૯.તું કહે કે અય કિતાબવાળાઓ! શું તમે એ કારણે ટીકા કરો છો કે અમે અલ્લાહ પર તથા જે કાંઇ અમારા પર નાઝિલ કરવામાં આવ્યું છે તેના પર તથા જે કાંઇ (અમારી) પહેલાં નાઝિલ કરવામાં આવ્યું હતુ તેના પર ઇમાન લાવ્યા છીએ? અને આ (ટીકા કરવુ) એ માટે છે કે તમારામાંના ઘણાં ખરા નાફરમાન છે.

 

[34:13.00]

قُلْ هَلْ اُنَبِّئُكُمْ بِشَرٍّ مِّنْ ذٰلِكَ مَثُوْبَةً عِنْدَ اللّٰهِ‌ ؕ مَنْ لَّعَنَهُ اللّٰهُ وَغَضِبَ عَلَيْهِ وَجَعَلَ مِنْهُمُ الْقِرَدَةَ وَالْخَنَازِيْرَ وَعَبَدَ الطَّاغُوْتَ‌ ؕ اُولٰٓئِكَ شَرٌّ مَّكَانًا وَّاَضَلُّ عَنْ سَوَآءِ السَّبِيْلِ‏﴿60﴾‏

૬૦.f1wÕt3 nÕt3 ytuLtççtuytufwBt3 çtu~th3rhBt3 rBtLÍt7Õtuf BtËq7çtítLt3 E2LŒÕÕttnu, BtÕt3 Õty1LtnwÕÕttntu Ôtø1tÍu2çt y1ÕtGt3nu Ôtsy1Õt rBtLntuBtÕt3 fu2hŒít ÔtÕt3 Ït1LttÍeh Ôty1çtŒí1ít1tø1tqít, ytuÕtt9yuf ~th3ÁBt3 BtftLtkÔt3 ÔtyÍ1ÕÕttu y1Lt3 ËÔtt9EMËçteÕt

૬૦.તું કહે કે શું હું તમને તેમની ખબર આપું કે જેમના માટે અલ્લાહ તરફથી આના કરતાંય વધારે ખરાબ બદલા રૂપી સજા નક્કી થઇ ચૂકી છે ? જેમના પર અલ્લાહે લાનત કરી તથા પોતાનો ગઝબ નાઝિલ કર્યો અને તેઓમાંના અમુકને વાંદરા તથા સુવ્વરો બનાવ્યા તથા જેણે તાગૂત (જૂઠા ખુદાઓ)ની ઇબાદત કરી તેઓનું ઠેકાણું બહુ જ ખરાબ છે અને સીધા રસ્તાથી દૂર ગુમરાહ થઇ ગયેલા છે.

 

[34:49.00]

وَاِذَا جَآءُوْكُمْ قَالُوْۤا اٰمَنَّا وَقَدْ دَّخَلُوْا بِالْكُفْرِ وَهُمْ قَدْ خَرَجُوْا بِهٖ‌ؕ وَاللّٰهُ اَعْلَمُ بِمَا كَانُوْا يَكْتُمُوْنَ‏﴿61﴾‏

૬૧.ÔtyuÍt7 ò9WfwBt3 f1tÕtq ytBtLLtt Ôtf1Œ0Ït1Õtq rçtÕfwV3hu ÔtnwBt3 f1Œ3 Ï1thòqçtune, ÔtÕÕttntu yy14ÕtBttu çtuBtt ftLtq Gtf3íttuBtqLt

૬૧.અને જે વેળા તેઓ તમારી પાસે આવે છે ત્યારે તેઓ કહે છે કે અમે ઇમાન લાવ્યા છીએ. પણ વાસ્તવમાં તેઓ નાસ્તિકપણા સાથે આવે છે અને નાસ્તિકપણા સાથે ચાલ્યા જાય છે; અને જે તેઓ છુપાવે છે તે અલ્લાહ સારી રીતે જાણે છે.

 

[35:07.00]

وَتَرٰى كَثِيْرًا مِّنْهُمْ يُسَارِعُوْنَ فِى الْاِثْمِ وَالْعُدْوَانِ وَاَكْلِهِمُ السُّحْتَ‌ ؕ لَبِئْسَ مَا كَانُوْا يَعْمَلُوْنَ‏﴿62﴾‏

૬૨.Ôtítht fË8ehBt3 rBtLnwBt3 GttuËthuW2Lt3 rVÕEM7Btu ÔtÕt3 W2Œ3ÔttLtu Ôtyf3ÕtunuBtwË3 Ëtun14ít, Õtçtuy3Ë BttftLtq Gty14BtÕtqLt

૬૨.અને તું તેઓમાંથી ઘણાઓને (એવી હાલતમાં) જોશે કે ગુનાહ અને ઝુલ્મ કરવામાં તથા હરામનો માલ ખાવામાં ઊતાવળે આગળ વધે છે; ખરેજ તેઓ જે કાંઇ કરે છે તે ઘણું જ ખરાબ કરે છે.

 

[35:22.00]

لَوْلَا يَنْهٰٮهُمُ الرَّبَّانِيُّوْنَ وَالْاَحْبَارُ عَنْ قَوْلِهِمُ الْاِثْمَ وَاَكْلِهِمُ السُّحْتَ‌ؕ لَبِئْسَ مَا كَانُوْا يَصْنَعُوْنَ‏﴿63﴾‏

૬૩.ÕtÔt3Õtt GtLntntu Btwh3hççttrLtGGtqLt ÔtÕt3 yn14çtthtu y1Lt3 f1Ôt3ÕtunuBtwÕt3 EM7Bt Ôtyf3ÕtunuBtwË3 Ëtun14ít, Õtçtuy3Ë BttftLtq GtM1LtW2Lt

૬૩.અલ્લાહવાળા અને (યહૂદી) આલિમો તેમને ગુનાહભરી વાત કહેતાં તથા હરામનો માલ ખાતાં શા માટે અટકાવતા નથી ? ખરેખર તેઓ જે કાંઇ કરે છે તે કેટલુ ખરાબ કાર્ય છે!

 

[35:37.00]

وَقَالَتِ الْيَهُوْدُ يَدُ اللّٰهِ مَغْلُوْلَةٌ‌ ؕ غُلَّتْ اَيْدِيْهِمْ وَلُعِنُوْا بِمَا قَالُوْا‌ ۘ بَلْ يَدٰهُ مَبْسُوْطَتٰنِ ۙ يُنْفِقُ كَيْفَ يَشَآءُ‌ ؕ وَلَيَزِيْدَنَّ كَثِيْرًا مِّنْهُمْ مَّاۤ اُنْزِلَ اِلَيْكَ مِنْ رَّبِّكَ طُغْيَانًا وَّكُفْرًا‌ ؕ وَاَ لْقَيْنَا بَيْنَهُمُ الْعَدَاوَةَ وَالْبَغْضَآءَ اِلٰى يَوْمِ الْقِيٰمَةِ‌ ؕ كُلَّمَاۤ اَوْقَدُوْا نَارًا لِّلْحَرْبِ اَطْفَاَهَا اللّٰهُ‌ ۙ وَيَسْعَوْنَ فِى الْاَرْضِ فَسَادًا‌ ؕ وَاللّٰهُ لَا يُحِبُّ الْمُفْسِدِيْنَ‏﴿64﴾‏

૬૪.Ôtf1tÕtrítÕt3 GtnqŒtu GtŒwÕÕttnu Btø14tÕtqÕtítLt3, ø1twÕÕtít3 yGt3ŒernBt3 ÔtÕttuyu2Ltq çtuBtt f1tÕtq, çtÕt3 GtŒtntu Btçt3Ëq1ít1íttLtu GtwLt3Vuft2u fGt3V Gt~tt9ytu, Ôt ÕtGtÍeŒLLt fË8ehBt3 rBtLt3nwBt3 Btt9WLt3ÍuÕt yuÕtGt3f rBth3hççtuf ítw1ø14tGttLtkÔt3 Ôt fwV3hLt3, Ôt yÕt3f1Gt3Ltt çtGtLt3ntuBtwÕt3 y1ŒtÔtít ÔtÕçtø1Ít92y yuÕttGtÔt3rBtÕt3 f2uGttBtítu, fwÕÕtBtt9 yÔt3f1Œq LtthÕt3 rÕtÕt3 n1h3çtu yí1VynÕÕttntu ÔtGtMy1Ôt3Lt rVÕyÍuo2 VËtŒLt3, ÔtÕÕttntu ÕttGtturn1ççtwÕt3 BtwV3ËuŒeLt

૬૪.અને યહૂદીઓ કહે છે કે અલ્લાહનો હાથ બંધાયેલો છે; હકીકતમાં તેમના (યહૂદીઓના) જ હાથો બંધાયેલા છે! અને તેમના પર આ કહેવાના કારણે લાનત થઇ, બલ્કે તે (અલ્લાહ)ના બંને હાથ ખુલ્લા છે, જેવી રીતે ચાહે છે ઇન્ફાક (ખર્ચ) કરે છે, અને જે કાંઇ તારા પરવરદિગાર તરફથી તારા પર નાઝિલ કરવામાં આવ્યું છે તે તેઓમાંના ઘણાઓની સરકશી અને નાસ્તિકપણાને જરૂર વધારી મૂકશે; અને અમોએ તેમની વચ્ચે કયામત સુધી દુશ્મનાવટ અને સખ્ત કીન્નાખોરી નાખી દીધી છે; જ્યારે તેઓ લડાઇની આગ સળગાવે છે ત્યારે અલ્લાહ તેને બુઝાવી નાખે છે અને તેઓ ઝમીનમાં ફસાદ ફેલાવવાની કોશિશ કરે છે અને અલ્લાહ ફસાદ કરનારાઓને દોસ્ત રાખતો નથી.

 

[36:36.00]

وَلَوْ اَنَّ اَهْلَ الْكِتٰبِ اٰمَنُوْا وَاتَّقَوْا لَكَفَّرْنَا عَنْهُمْ سَيِّاٰتِهِمْ وَلَاَدْخَلْنٰهُمْ جَنّٰتِ النَّعِيْمِ‏﴿65﴾‏

૬૫.ÔtÕtÔt3 yLLt yn3ÕtÕfuíttçtu ytBtLtq Ôtíítf1Ôt3 ÕtfV0h3Ltt y1LnwBt3 ËGGtuytíturnBt3 Ôt ÕtyŒ3Ït1ÕLttnwBt3 sLLttrítLt3 LtE2Bt

૬૫.અને જો કિતાબ ધરાવનારાઓ ઇમાન લાવતે તથા પરહેઝગાર બનતે તો અમે તેમના ગુનાહ માફ કરી દેતે અને તેમને નેઅમતવાળી જન્નતોમાં દાખલ કરતે.

 

[36:57.00]

وَلَوْ اَنَّهُمْ اَقَامُوا التَّوْرٰٮةَ وَالْاِنْجِيْلَ وَمَاۤ اُنْزِلَ اِلَيْهِمْ مِّنْ رَّبِّهِمْ لَاَ كَلُوْا مِنْ فَوْقِهِمْ وَمِنْ تَحْتِ اَرْجُلِهِمْ‌ؕ مِنْهُمْ اُمَّةٌ مُّقْتَصِدَةٌ‌ ؕ وَكَثِيْرٌ مِّنْهُمْ سَآءَ مَا يَعْمَلُوْنَ۠ ‏﴿66﴾‏

૬૬.ÔtÕtÔt3 yLLtnwBt3 yf1tBtwít3 ítÔt3htít ÔtÕt3 ELSÕt ÔtBtt9 WLÍuÕt yuÕtGt3rnBt rBth3hççturnBt3 ÕtyfÕtq rBtLVÔt3f2urnBt3 Ôt rBtLítn14ítu yh3òuÕturnBt3, rBtLnwBt3 WBt0ítwBt3 Btwf14ítË2uŒítwLt3, ÔtfË8eÁBt3 rBtLnwBt3 Ët9y Btt Gty14BtÕtqLt

૬૬.અને જો તેઓ તૌરેત તથા ઇન્જીલને તથા જે કાંઇ તેમના પરવરદિગાર તરફથી તેમના ઉપર નાઝિલ કરવામાં આવ્યું હતુ તે કાયમ રાખતે તો તેઓ તેમના ઉપર (આસ્માનમાં)થી તથા પગ નીચે (ઝમીનમાં)થી પણ (રીઝક) ખાત; તેઓ માંહેનું એક ટોળું મઘ્યમ (ઇન્સાફના) રસ્તે ચાલનારૂં છે; અને તેઓમાંના ઘણાં ખરા બૂરા આમાલ અંજામ આપે છે.

 

[37:31.00]

يٰۤاَيُّهَا الرَّسُوْلُ بَلِّغْ مَاۤ اُنْزِلَ اِلَيْكَ مِنْ رَّبِّكَ‌ ؕ وَاِنْ لَّمْ تَفْعَلْ فَمَا بَلَّغْتَ رِسٰلَتَهٗ‌ ؕ وَاللّٰهُ يَعْصِمُكَ مِنَ النَّاسِ‌ ؕ اِنَّ اللّٰهَ لَا يَهْدِى الْقَوْمَ الْكٰفِرِيْنَ‏﴿67﴾‏

૬૭.Gtt9 yGGttunh0ËqÕttu çtÂÕÕtø14t Btt9 WLÍuÕt yuÕtGt3f rBth0ççtuf, Ôt EÕt3ÕtBt3 ítV3y1Õt VBttçtÕÕtø1ít huËtÕtítnq, ÔtÕÕttntu Gty14Ëu2Bttuf BtuLtLLttËu, ELLtÕÕttn ÕttGtn3rŒÕt3 f1Ôt3BtÕt3 ftVuheLt

૬૭.અય રસૂલ! જે કાંઇ તારા પરવરદિગાર તરફથી તારી તરફ નાઝિલ કરવામાં આવ્યું છે તે પહોંચાડી દે; અને જો તું તેમ ન કરે તો તે (અલ્લાહ)નો પૈગામ પહોંચાડ્યો નથી; અને અલ્લાહ તને લોકો(ના શર)થી મહેફૂઝ રાખશે; બેશક અલ્લાહ ઇન્કાર કરનારાઓની હિદાયત કરતો નથી.

 

[37:57.00]

قُلْ يٰۤاَهْلَ الْكِتٰبِ لَسْتُمْ عَلٰى شَىْءٍ حَتّٰى تُقِيْمُوا التَّوْرٰٮةَ وَالْاِنْجِيْلَ وَمَاۤ اُنْزِلَ اِلَيْكُمْ مِّنْ رَّبِّكُمْ‌ ؕ وَلَيَزِيْدَنَّ كَثِيْرًا مِّنْهُمْ مَّاۤ اُنْزِلَ اِلَيْكَ مِنْ رَّبِّكَ طُغْيَانًا وَّكُفْرًا‌ۚ فَلَا تَاْسَ عَلَى الْقَوْمِ الْكٰفِرِيْنَ‏﴿68﴾‏

૬૮.fw1ÕGtt9 yn3ÕtÕfuíttçtu ÕtMítwBt3 y1Õtt ~tGt3ELt3 n1íítt íttuf2eBtwít3 ítÔt3htít ÔtÕELSÕt Ôt Btt9WLÍuÕt yuÕtGt3fwBt rBth0ççtufwBt3, ÔtÕtGtÍeŒLLt fË8ehBt3 rBtLt3nwBt3 Btt9WLÍuÕt yuÕtGt3f rBth0ççtuf ít1wø1GttLtkÔt3 Ôt fwV3hLt3, VÕttíty3Ë y1ÕtÕt3 f1Ôt3rBtÕftVuheLt

૬૮.તું કહે કે અય કિતાબવાળાઓ! જ્યાં સુધી તમે તૌરેત તથા ઇન્જીલ તથા જે કાંઇ તમારા પરવરદિગાર તરફથી તમારા પર નાઝિલ કરવામાં આવ્યું છે તેને કાયમ નહિ રાખો ત્યાં સુધી તમારી કોઇ હેસીયત નથી; અને જે કાંઇ તારા પરવરદિગાર તરફથી તારા પર નાઝિલ કરવામાં આવ્યું છે તે (લોકો)માંના ઘણાઓની સરકશી અને નાસ્તિકપણાને જરૂર વધારી મૂકશે, માટે નાસ્તિકોના હાલ પર અફસોસ ન કર.

 

[38:37.00]

اِنَّ الَّذِيْنَ اٰمَنُوْا وَالَّذِيْنَ هَادُوْا وَالصَّابِئُوْنَ وَالنَّصٰرٰى مَنْ اٰمَنَ بِاللّٰهِ وَالْيَوْمِ الْاٰخِرِ وَعَمِلَ صَالِحًا فَلَا خَوْفٌ عَلَيْهِمْ وَلَا هُمْ يَحْزَنُوْنَ‏﴿69﴾‏

૬૯.ELLtÕÕtÍ8eLt ytBtLtq ÔtÕÕtÍ8eLt ntŒq ÔtM1Ë1tçtuWLt ÔtLLtË1tht BtLt3 ytBtLt rçtÕÕttnu ÔtÕGtÔt3rBtÕytÏt2uhu Ôt y1BtuÕt Ë1tÕtun1Lt3 VÕttÏt1Ôt3VwLt3 y1ÕtGt3rnBt3 ÔtÕttnwBt3 Gtn14ÍLtqLt

૬૯.બેશક જેઓ ઇમાન લાવ્યા છે અને જેઓ યહૂદીઓ અને સાબેઇન (સિતારા પરસ્ત) અને ખ્રિસ્તીઓ છે, (તેઓમાંથી) જે કોઇ અલ્લાહ તથા કયામતના દિવસ પર ઇમાન રાખશે તથા (પોતાની જવાબદારી મુજબ) નેક આમાલ કરશે, તેમને ન કાંઇ ડર રહેશે અને ન તેઓ ગમગીન થશે.

 

[39:01.00]

لَقَدْ اَخَذْنَا مِيْثَاقَ بَنِىْۤ اِسْرَآءِيْلَ وَاَرْسَلْنَاۤ اِلَيْهِمْ رُسُلًا ؕ كُلَّمَا جَآءَهُمْ رَسُوْلٌ ۢ بِمَا لَا تَهْوٰٓى اَنْفُسُهُمْۙ فَرِيْقًا كَذَّبُوْا وَفَرِيْقًا يَّقْتُلُوْنَۗ ‏﴿70﴾‏

૭૦.Õtf1Œ3 yÏt1Í74Ltt BteË7tf3 çtLte9 EMht9EÕt Ôt yh3ËÕtLtt yuÕtGt3rnBt3 htuËtuÕtLt3, fwÕÕt Bttò9ynwBt3 hËqÕtwLt3 çtuBtt Õttítn3Ôtt9 yLt3VtuËtunwBt3 Vhef1Lt3 fÍ08çtq Ôt Vhef1GGtf14íttuÕtqLt

૭૦.ખરેજ અમોએ બની ઇસરાઇલ પાસેથી વચન લીધું અને તેમની તરફ રસૂલો મોકલ્યા હતા; જ્યારે તેમની પાસે કોઇ રસૂલ એવો હુકમ લાવતા કે જેને તેઓ ઇચ્છતા ન હતા ત્યારે તેઓ અમુકને જૂઠલાવતા અને અમુકને કત્લ કરી નાખતા.

 

[39:30.00]

وَحَسِبُوْۤا اَلَّا تَكُوْنَ فِتْنَةٌ فَعَمُوْا وَصَمُّوْا ثُمَّ تَابَ اللّٰهُ عَلَيْهِمْ ثُمَّ عَمُوْا وَصَمُّوْا كَثِيْرٌ مِّنْهُمْ‌ؕ وَاللّٰهُ بَصِيْرٌۢ بِمَا يَعْمَلُوْنَ‏﴿71﴾‏

૭૧.Ôt n1Ëuçt9q yÕÕttítfqLt rVíLtítwLt3 Vy1BtqÔtËBtq0 Ëw7BBt íttçtÕÕttntu y1ÕtGt3rnBt3 Ë7wBBt y1Btq Ôt Ë1BBtq fË8eÁBt3 rBtLnwBt3, ÔtÕÕttntu çtË8eÁBt3 çtuBtt Gty14BtÕtqLt

૭૧.અને તેમણે એવું ગુમાન કર્યું હતું કે કંઇપણ સજા આપવામાં આવશે નહિ, જેથી તેઓ (હકીકત પ્રત્યે) આંધળા અને બહેરા થઇ ગયા; પછી અલ્લાહે તેમની તૌબા કબૂલ કરી લીધી, પછી (ફરીથી) તેઓમાંના ઘણાય (હકીકત પ્રત્યે) આંધળા તથા બહેરા થઇ ગયા; અને તેઓ જે કાંઇ કરે છે તે અલ્લાહ સારી રીતે જોઇ રહ્યો છે.

 

[39:57.00]

لَقَدْ كَفَرَ الَّذِيْنَ قَالُوْۤا اِنَّ اللّٰهَ هُوَ الْمَسِيْحُ ابْنُ مَرْيَمَ‌ ؕ وَقَالَ الْمَسِيْحُ يٰبَنِىْۤ اِسْرَآءِيْلَ اعْبُدُوا اللّٰهَ رَبِّىْ وَرَبَّكُمْ‌ ؕ اِنَّهٗ مَنْ يُّشْرِكْ بِاللّٰهِ فَقَدْ حَرَّمَ اللّٰهُ عَلَيْهِ الْجَنَّةَ وَمَاْوٰٮهُ النَّارُ‌ ؕ وَمَا لِلظّٰلِمِيْنَ مِنْ اَنْصَارٍ‏﴿72﴾‏

૭૨.Õtf1Œ3 fVhÕt3 ÕtÍ8eLt f1tÕtq ELLtÕÕttn ntuÔtÕt3 BtËenw1çLttu Bth3GtBt, Ôt f1tÕtÕt3 BtËentu2 Gtt çtLte9 EMht9EÕty14 çttuŒwÕÕttn hççte Ôt hççtfwBt3, ELLtnw BtkGGtwr~hf3 rçtÕÕttnu Vf1Œ3 nhoBtÕÕttntu y1ÕtGt3rnÕt3 sLLtít Ôt Bty3ÔttnwLLtthtu, Ôt BttrÕtÍ06tÕtuBteLt rBtLyLË1th

૭૨.ખરેખર જેઓ કહે છે કે બેશક અલ્લાહ એ જ મસીહ ઇબ્ને મરિયમ છે તેઓએ નાસ્તિકપણુ કર્યુ અને મસીહે કહ્યું કે અય બની ઇસરાઇલ! અલ્લાહની ઇબાદત કરો જે મારો પરવરદિગાર છે અને તમારો (પણ) પરવરદિગાર છે; બેશક જે કોઇ અલ્લાહની સાથે કોઇને શરીક કરશે, તેના પર અલ્લાહે જન્નત હરામ કરી દીધી છે અને તેનું ઠેકાણું (જહન્નમની) આગ છે; અને ઝુલમગારોનો કોઇ મદદગાર નથી.

 

[40:42.00]

لَقَدْ كَفَرَ الَّذِيْنَ قَالُوْۤا اِنَّ اللّٰهَ ثَالِثُ ثَلٰثَةٍ‌ ۘ وَمَا مِنْ اِلٰهٍ اِلَّاۤ اِلٰهٌ وَّاحِدٌ  ؕ وَاِنْ لَّمْ يَنْتَهُوْا عَمَّا يَقُوْلُوْنَ لَيَمَسَّنَّ الَّذِيْنَ كَفَرُوْا مِنْهُمْ عَذَابٌ ا لِيْمٌ‏﴿73﴾‏

૭૩.Õtf1Œ3 fVhÕÕtÍ8eLt f1tÕt9q ELLtÕÕttn Ë7tÕtuËtu8 Ë7ÕttË7rítLt3Bt ÔtBttrBtLt3 yuÕttrnLt3 EÕÕtt9 yuÕttnwk Ôt3 Ôttnu2ŒwLt3, Ôt EÕÕtBt3 GtLítnq y1Bt0t Gtfq1ÕtqLt ÕtGtBtMËLLtÕt3 ÕtÍ8eLt fVY rBtLnwBt3 y1Ít7çtwLt3 yÕteBt

૭૩.ખરેખર જે લોકો કહે કે બેશક અલ્લાહ ત્રણ (માઅબૂદ)માંથી ત્રીજો છે, તેઓએ નાસ્તિકપણુ કર્યુ જો કે એક જ માઅબૂદ સિવાય અન્ય કોઇ માઅબૂદ નથી; અને જે કાંઇ તેઓ કહે છે તેનાથી જો તેઓ અટકશે નહિ તો તેઓમાંથી નાસ્તિકપણુ કરનારને જરૂર દર્દનાક અઝાબ મળશે.

 

[41:10.00]

اَفَلَا يَتُوْبُوْنَ اِلَى اللّٰهِ وَيَسْتَغْفِرُوْنَهٗ‌ؕ وَاللّٰهُ غَفُوْرٌ رَّحِيْمٌ‏﴿74﴾‏

૭૪.yVÕtt GtítqçtqLt yuÕtÕÕttnu ÔtGtM1ítø14tVuYLtnq, ÔtÕÕttntu ø1tVwÁh0n2eBt

૭૪.શું તેઓ અલ્લાહની (બારગાહ) તરફ પાછા નહી ફરે અને તેનાથી માફી નહિ ચાહે? (જ્યારે કે) અલ્લાહ ગફુરૂર રહીમ છે.

 

[41:21.00]

مَا الْمَسِيْحُ ابْنُ مَرْيَمَ اِلَّا رَسُوْلٌ‌ ۚ قَدْ خَلَتْ مِنْ قَبْلِهِ الرُّسُلُؕ وَاُمُّهٗ صِدِّيْقَةٌ‌  ؕ كَانَا يَاْكُلٰنِ الطَّعَامَ‌ؕ اُنْظُرْ كَيْفَ نُبَيِّنُ لَهُمُ الْاٰيٰتِ ثُمَّ انْظُرْ ا نّٰى يُؤْفَكُوْنَ‏﴿75﴾‏

૭૫.BtÕt3BtËen1wçLttu Bth3GtBt EÕÕtt hËqÕtwLt3, f1Œ3Ït1Õtít3 rBtLt3 f1çÕturnh3htuËtuÕttu, Ôt WBBttunqrË1Œe0f1ítwLt3, ftLtt Gty3ftuÕttrLtí1ít1yt1Bt, WLÍ5wh3 fGt3V LttuçtGGtLttu ÕtntuBtwÕt3 ytGttítu Ë7wBt0Lt3Í5wh3 yLLtt Gttuy3VfqLt

૭૫.મસીહ ઇબ્ને મરિયમ બીજો કોઇ નથી પણ એક રસૂલ છે, જેની અગાઉ ઘણાય રસૂલો થઇ ગયા છે; અને તેની વાલેદા સાચુ બોલનારી હતી; તેઓ બંને ખાવાનું પણ ખાતા હતા; હવે જૂઓ કે કેવી રીતે અમે તેમના માટે નિશાનીઓ રોશન કરીને બયાન કરીએ છીએ, પછી જૂઓ તેઓ (બહેકીને) કયા જઇ રહ્યા છે!

 

[41:54.00]

قُلْ ا تَعْبُدُوْنَ مِنْ دُوْنِ اللّٰهِ مَا لَا يَمْلِكُ لَكُمْ ضَرًّا وَّلَا نَفْعًا ‌ؕ وَاللّٰهُ هُوَ السَّمِيْعُ الْعَلِيْمُ‏﴿76﴾‏

૭૬.fw1Õt3 yíty14çttuŒqLt rBtLŒqrLtÕÕttnu BttÕtt GtBÕtuftu ÕtfwBt3 Í1h0kÔt3 ÔtÕttLtV3y1Lt3, ÔtÕÕttntu ntuÔtË0BteW2Õt3 y1ÕteBt

૭૬.તું કહે કે શું તમે અલ્લાહને છોડી તેની ઇબાદત કરો છો કે જે તમારા નફા નુકસાનના માલિક નથી? અને અલ્લાહ સાંભળનાર, જાણનાર છે.

 

[42:09.00]

قُلْ يٰۤاَهْلَ الْكِتٰبِ لَا تَغْلُوْا فِیْ دِيْنِكُمْ غَيْرَ الْحَقِّ وَلَا تَتَّبِعُوْۤا اَهْوَآءَ قَوْمٍ قَدْ ضَلُّوْا مِنْ قَبْلُ وَاَضَلُّوْا كَثِيْرًا وَّضَلُّوْا عَنْ سَوَآءِ السَّبِيْلِ۠ ‏﴿77﴾‏

૭૭.f1wÕt3 Gtt9 yn3ÕtÕt3 fuíttçtu Õttítø1Õtq Ve ŒeLtufwBt3 ø1tGt3hÕt3 n1f14fu2 ÔtÕtt ítíítçtuW92 yn3Ôtt9y f1Ôt3rBtLt3 f1Œ3Í1ÕÕtq rBtLf1çÕttu ÔtyÍ1ÕÕtq fË8ehkÔt3 ÔtÍ1ÕÕtq y1LËÔtt9EMËçteÕt

૭૭.તું કહે, અય કિતાબવાળાઓ તમારા દીનમાં નાહક અતિશયોક્તિ ન કરો તથા તે કૌમની ઇચ્છાઓને ન અનુસરો કે જે આ પહેલાં ગુમરાહ થઇ ચૂકી છે, અને તેઓએ ઘણાઓને ગુમરાહ કર્યા અને સીધા રસ્તાથી બહેકી ગયા છે.

 

[42:37.00]

لُعِنَ الَّذِيْنَ كَفَرُوْا مِنْۢ بَنِىْۤ اِسْرَآءِيْلَ عَلٰى لِسَانِ دَاوٗدَ وَعِيْسَى ابْنِ مَرْيَمَ‌ ؕ ذٰلِكَ بِمَا عَصَوْا وَّكَانُوْا يَعْتَدُوْنَ‏﴿78﴾‏

૭૮.Õttuyu2LtÕÕtÍ8eLt fVY rBtBt3 çtLte9 EMht9EÕt y1ÕttÕtuËtLtu ŒtÔtqŒ Ôt E2ËçLtu Bth3GtBt, Ít7Õtuf çtuBtt y1Ë1Ôt3 ÔtftLtq Gty14ítŒqLt

૭૮.બની ઇસરાઇલમાંથી જેઓ ઇમાન ન લાવ્યા તેમના ઉપર દાવૂદ તથા ઇસા ઇબ્ને મરિયમની ઝબાનથી લાઅનત કરવામાં આવી છે; એ માટે કે તેઓ નાફરમાની કરી તથા હદબહાર જતા હતા.

 

[42:56.00]

كَانُوْا لَا يَتَنَاهَوْنَ عَنْ مُّنْكَرٍ فَعَلُوْهُ ‌ؕ لَبِئْسَ مَا كَانُوْا يَفْعَلُوْنَ‏﴿79﴾‏

૭૯.ftLtq ÕttGtítLttnÔt3Lt y1Bt3 BtwLfrhLt3 Vy1Õtqntu, Õtçtuy3Ë BttftLtq GtV3y1ÕtqLt

૭૯.જે બદી તેઓ કરતા હતા તેનાથી એક બીજાને તેઓ અટકાવતા ન હતા; ખરેખર તેઓ જે કાંઇ કરતા હતા કેટલુ ખરાબ હતું!

 

[43:10.00]

تَرٰى كَثِيْرًا مِّنْهُمْ يَتَوَلَّوْنَ الَّذِيْنَ كَفَرُوْا‌ؕ لَبِئْسَ مَا قَدَّمَتْ لَهُمْ اَنْفُسُهُمْ اَنْ سَخِطَ اللّٰهُ عَلَيْهِمْ وَفِى الْعَذَابِ هُمْ خٰلِدُوْنَ‏﴿80﴾‏

૮૦.ítht fË8ehBt3 rBtLnwBt3 GtítÔtÕt3ÕtÔt3LtÕÕtÍ8eLt fVY, Õtçtuy3Ë Bttf1ÆBtít3 ÕtnwBt3 yLVtuËtunwBt3 yLt3 ËÏtu2ít1ÕÕttntu y1ÕtGt3rnBt3 ÔtrVÕt3 y1Ít7çtunwBt3 Ït1tÕtuŒqLt

૮૦.તેઓમાંથી ઘણા લોકોને તું નાસ્તિકોને દોસ્ત બનાવતા જોઇશ; અને જે કાંઇ તેમના નફસોએ પોતાના માટે અગાઉથી મોકલ્યું છે તે કેટલુ ખરાબ છે! અલ્લાહ તેમનાથી નારાજ છે અને તેઓ હંમેશા અઝાબમાં જ રહેનાર છે.

 

[43:30.00]

وَلَوْ كَانُوْا يُؤْمِنُوْنَ بِاللّٰهِ وَالنَّبِىِّ وَمَاۤ اُنْزِلَ اِلَيْهِ مَا اتَّخَذُوْهُمْ اَوْلِيَآءَ وَلٰكِنَّ كَثِيْرًا مِّنْهُمْ فٰسِقُوْنَ‏﴿81﴾‏

૮૧.ÔtÕtÔt3 ftLtq Gttuy3BtuLtqLt rçtÕÕttnu ÔtLLtrçtGGtu Ôt Btt9WLt3ÍuÕt yuÕtGt3nu BtíítÏt1Í7qnwBt3 yÔt3ÕtuGtt9y ÔtÕttrfLLt fË8ehBt3 rBtLnwBt3 VtËufq1Lt

૮૧.અને જો તેઓ અલ્લાહ પર તથા તેના નબી પર તથા જે કાંઇ તેના પર નાઝિલ કરવામાં આવ્યું છે તેના પર ઇમાન લાવ્યા હોત તો તેઓને (નાસ્તિકોને) દોસ્ત બનાવતે નહિ, પરંતુ તેઓમાંના ઘણા ખરા નાફરમાન છે.

 

[43:57.00]

لَتَجِدَنَّ اَشَدَّ النَّاسِ عَدَاوَةً لِّلَّذِيْنَ اٰمَنُوا الْيَهُوْدَ وَالَّذِيْنَ اَشْرَكُوْا‌ ۚ وَلَتَجِدَنَّ ا قْرَبَهُمْ مَّوَدَّةً لِّلَّذِيْنَ اٰمَنُوا الَّذِيْنَ قَالُوْۤا اِنَّا نَصٰرٰى‌ ؕ ذٰلِكَ بِاَنَّ مِنْهُمْ قِسِّيْسِيْنَ وَرُهْبَانًا وَّاَنَّهُمْ لَا يَسْتَكْبِرُوْنَ‏﴿82﴾‏

૮૨.ÕtítsuŒLLt y~tÆLLttËu y1ŒtÔtítÕt3rÕtÕÕtÍ8eLt ytBtLtqÕt3 GtnqŒ ÔtÕt0Í8eLt y~hfq, Ôt Õt ítsuŒLLt yf14hçtnwBt3 BtÔtÆítÕt3rÕtÕt0Í8eLt ytBtLtwÕt3 ÕtÍ8eLt f1tÕtq9 ELLtt LtË1tht, Ít7Õtuf çtuyLLt rBtLnwBt3 rf2Ë0eËeLt Ôthtun3çttLtÔt3 ÔtyLLtnwBt3 ÕttGtMítf3çtuYLt

૮૨.તમે યહૂદી તથા મુશરિકોને મોઅમીનોના કટ્ટર દુશ્મન પામશો અને મોઅમીનોની મોહબ્બતની નજદીક તે લોકોને પામશો જેઓ કહે છે કે અમે ખ્રિસ્તી છીએ કારણકે તેઓમાંથી અમુક પાદરી (આલિમ) અને અમુક રાહીબ (વૈરાગી) છે અને બેશક તેઓ તકબ્બુર કરતા (હઠાગ્રહ રાખતા) નથી.

 

[44:35.00]

وَاِذَا سَمِعُوْا مَاۤ اُنْزِلَ اِلَى الرَّسُوْلِ تَرٰٓى اَعْيُنَهُمْ تَفِيْضُ مِنَ الدَّمْعِ مِمَّا عَرَفُوْا مِنَ الْحَقِّ‌ۚ يَقُوْلُوْنَ رَبَّنَاۤ اٰمَنَّا فَاكْتُبْنَا مَعَ الشّٰهِدِيْنَ‏﴿83﴾‏

૮૩.ÔtyuÍt7 ËBtuW2 Btt9 WLÍuÕt yuÕth3 hËqÕtu ítht9 yy14GttuLtnwBt3 ítVeÍt2u BtuLtÆByu2 rBtBBtt y1hVq BtuLtÕt3 n1f14fu2, Gtfq1ÕtqLt hççtLtt9 ytBtLLtt Vf3ítwçLtt Bty1~~ttnuŒeLt

૮૩.અને જ્યારે તેઓ રસૂલની ઉપર જે નાઝિલ કરવામાં આવ્યું છે તે સાંભળશે ત્યારે હક ઓળખવાના કારણે તું તેમની આંખોમાંથી (ખુશીના) આંસુ વહી જતાં જોઇશ, તેઓ કહેશે કે અય અમારા પરવરદિગાર! અમે ઇમાન લાવ્યા છીએ, માટે તું અમને (હકની) ગવાહી આપનારાઓમાં લખી લે.

 

[45:01.00]

وَمَا لَنَا لَا نُؤْمِنُ بِاللّٰهِ وَمَا جَآءَنَا مِنَ الْحَقِّۙ وَنَطْمَعُ اَنْ يُّدْخِلَنَا رَبُّنَا مَعَ الْقَوْمِ الصّٰلِحِيْنَ‏﴿84﴾‏

૮૪.ÔtBttÕtLtt ÕttLtwy3BtuLttu rçtÕÕttnu ÔtBtt ò9yLtt BtuLtÕn1f14fu2 ÔtLtí1Btyt2u ykGGtwŒ3Ïtu2ÕtLtt hççttuLtt Bty1Õt3 f1Ôt3rBtM1Ët1Õtun2eLt

૮૪.અને શા માટે અમે અલ્લાહ પર તથા અમારા પર આવેલા હક ઉપર ઇમાન ન લાવીએ જ્યારે કે અમો ઇચ્છીએ છીએ કે અમને અમારો પરવરદિગાર સાલેહીન લોકોમાં શામીલ કરી લે?

 

[45:21.00]

فَاَثَابَهُمُ اللّٰهُ بِمَا قَالُوْا جَنّٰتٍ تَجْرِىْ مِنْ تَحْتِهَا الْاَنْهٰرُ خٰلِدِيْنَ فِيْهَا‌ ؕ وَذٰلِكَ جَزَآءُ الْمُحْسِنِيْنَ‏﴿85﴾‏

૮૫.VyËt7çt ntuBtwÕÕttntu çtuBttf1tÕtq sLLttrítLt3íts3he rBtLítn14ítunÕt3 yLnthtu Ït1tÕtuŒeLt Vent, ÔtÍ7tÕtuf sÍt9WÕt3 Bttun14ËuLteLt

૮૫.આથી અલ્લાહે તેમને તેમના આ કૌલ (અરજ)ના બદલામાં જન્નતો આપશે જેની હેઠળ નદીઓ વહેતી હશે, જેમાં તેઓ હંમેશા રહેશે; અને નેકી કરનારાઓનો આ બદલો છે.

 

[45:40.00]

وَالَّذِيْنَ كَفَرُوْا وَكَذَّبُوْا بِاٰيٰتِنَاۤ اُولٰٓئِكَ اَصْحٰبُ الْجَحِيْمِ۠ ‏﴿86﴾‏

૮૬.ÔtÕÕtÍ8eLt fVY ÔtfÍ08çtq çtuytGttítuLtt9 ytuÕttyuf yM1n1tçtwÕt3 sn2eBt

૮૬.અને જે લોકો ઇમાન નથી લાવ્યા તથા જેઓ અમારી આયતોને જૂઠલાવે છે તેઓજ જહીમ(ની આગ)ના રહેવાસીઓ છે.

 

[45:53.00]

يٰۤاَيُّهَا الَّذِيْنَ اٰمَنُوْا لَا تُحَرِّمُوْا طَيِّبٰتِ مَاۤ اَحَلَّ اللّٰهُ لَكُمْ وَلَا تَعْتَدُوْا‌ ؕ اِنَّ اللّٰهَ لَا يُحِبُّ الْمُعْتَدِيْنَ‏﴿87﴾‏

૮૭.Gtt9 yGGttunÕÕtÍ8eLt ytBtLtq Õttíttun1h3huBtq ít1GGtuçttítu Btt9 yn1ÕÕtÕÕttntu Õtfw3Bt ÔtÕtt íty14ítŒq, ELLtÕÕttn Õtt Gtturn1ççtwÕt3 Bttuy14ítŒeLt

૮૭.અય ઇમાન લાવનારાઓ ! અલ્લાહે તમારા માટે જે પાકીઝા વસ્તુઓ હલાલ કરી છે, તેને હરામ ન કરો અને હદ બહાર જાઓ નહિ; બેશક અલ્લાહ હદ બહાર જનારાઓને ચાહતો નથી.

 

[46:11.00]

وَكُلُوْا مِمَّا رَزَقَكُمُ اللّٰهُ حَلٰلًا طَيِّبًا‌۪ وَّ اتَّقُوا اللّٰهَ الَّذِىْۤ اَنْتُمْ بِهٖ مُؤْمِنُوْنَ‏﴿88﴾‏

૮૮.ÔtftuÕtq rBtBBtt hÍf1ftuBtwÕÕttntu n1ÕttÕtLt3 ítGGtuçtkÔt3 Ôtíítf1wÕÕttnÕÕtÍe98 yLítwBt3 çtune Bttuy3BtuLtqLt

૮૮.અને જે પાકીઝા હલાલ (વસ્તુઓ) તમને અલ્લાહે આપી છે તેમાંથી ખાઓ પીઓ, અને જેના પર તમે ઇમાન લાવ્યા છો તે અલ્લાહ(ની નાફરમાની)થી બચો.

 

[46:27.00]

لَا يُؤَاخِذُكُمُ اللّٰهُ بِاللَّغْوِ فِیْۤ اَيْمَانِكُمْ وَلٰكِنْ يُّؤَاخِذُكُمْ بِمَا عَقَّدْتُّمُ الْاَيْمَانَ‌ ۚ فَكَفَّارَتُهٗۤ اِطْعَامُ عَشَرَةِ مَسٰكِيْنَ مِنْ اَوْسَطِ مَا تُطْعِمُوْنَ اَهْلِيْكُمْ اَوْ كِسْوَتُهُمْ اَوْ تَحْرِيْرُ رَقَبَةٍ‌ ؕ فَمَنْ لَّمْ يَجِدْ فَصِيَامُ ثَلٰثَةِ اَيَّامٍ‌ ؕ ذٰلِكَ كَفَّارَةُ اَيْمَانِكُمْ اِذَا حَلَفْتُمْ‌ ؕ وَاحْفَظُوْۤا اَيْمَانَكُمْ‌ ؕ كَذٰلِكَ يُبَيِّنُ اللّٰهُ لَكُمْ اٰيٰتِهٖ لَعَلَّكُمْ تَشْكُرُوْنَ‏﴿89﴾‏

૮૯.ÕttGttuytÏt2uÍt8u ftuBtwÕÕttntu rçtÕÕtø14tÔtu Ve9 yGt3BttLtufwBt3 ÔtÕtt®fGGttuytÏtuÍtu8fwBt3 çtuBtt yf10Œ3ííttuBtwÕt3 yGt3BttLt, VfVt0híttunq9 Eí1yt1Bttu y1~thítu BtËtfeLt rBtLyÔt3Ëítu2 Bttítwí1yu2BtqLt yn3ÕtefwBt3 yÔt3rfMÔtíttunwBt3 yÔt3ítn14hehtu hf1çtrítLt3, VBtÕt0Bt3 GtSŒ3 VËu2GttBttu Ë7ÕttË7ítu yGGttrBtLt3, Ít7Õtuf fV0thíttu yGt3BttLtufwBt3 yuÍt7n1ÕtV3ítwBt3, Ôtn14V9Í7q yGt3BttLtfwBt3, fÍt7Õtuf GttuçtGGtuLtwÕÕttntu ÕtfwBt3 ytGttítune Õty1ÕÕtfwBt3 ít~ftuYLt

૮૯.અલ્લાહ તમારી ઇરાદા વગરની કસમ ખાવા બાબતે તમારાથી જવાબ માંગશે નહિ, પરંતુ તે કસમ જે તમે જાણી જોઇને ઇરાદાપૂર્વક ખાધી હોય, તે કસમ (તોડવા)નો કફ્ફારો દસ ગરીબોને મઘ્યમ પ્રકારના ખાણામાંથી કે જે તમે તમારા કુટુંબીઓને ખવડાવો છો તે ખવડાવો અથવા દસ ગરીબોને કપડા પહેરાવો અથવા એક ગુલામ આઝાદ કરો; પણ જેનાથી આ થઇ ન શકે, તે ત્રણ દિવસના રોઝા રાખે; આ કફ્ફારો તમારી (તોડેલ) સોગંદનો છે (માટે) જયારે તમે સોગંદ ખાઓ ત્યારે તમારી સોગંદોની હિફાઝત કરો. આવી રીતે અલ્લાહ પોતાની આયતો તમારા માટે વાઝેહ બયાન કરે છે કે જેથી તમે શુક્રગુઝાર બનો.

 

[47:21.00]

يٰۤاَيُّهَا الَّذِيْنَ اٰمَنُوْۤا اِنَّمَا الْخَمْرُ وَالْمَيْسِرُ وَالْاَنْصَابُ وَالْاَزْلَامُ رِجْسٌ مِّنْ عَمَلِ الشَّيْطٰنِ فَاجْتَنِبُوْهُ لَعَلَّكُمْ تُفْلِحُوْنَ‏﴿90﴾‏

૯૦.Gtt9 yGGttunÕÕtÍ8eLt ytBtLtq ELLtBtÕt3 Ït1Bhtu ÔtÕBtGt3Ëuhtu ÔtÕt3 yLË1tçttu ÔtÕyÍ3ÕttBttu rhs3ËwBt3 rBtLt3 y1BtrÕt~t3 ~tGt3ít1tLtu Vs3ítLtuçtwntu Õty1ÕÕtfwBt3 ítwV3Õtun1qLt

૯૦.અય ઇમાન લાવનારાઓ ! શરાબ તથા જુગાર તથા સ્થાપિત કરેલી બૂતો તથા અઝલામ (બાણો વડે કરવામાં આવતી નસીબની વહેંચણી) શેતાનના ગંદા કાર્યોમાંથી છે; માટે તમે તેને ત્યજી દો કે કદાચને તમે કામ્યાબ થઇ જાઓ.

 

[47:48.00]

اِنَّمَا يُرِيْدُ الشَّيْطٰنُ اَنْ يُّوْقِعَ بَيْنَكُمُ الْعَدَاوَةَ وَالْبَغْضَآءَ فِى الْخَمْرِ وَالْمَيْسِرِ وَيَصُدَّكُمْ عَنْ ذِكْرِ اللّٰهِ وَعَنِ الصَّلٰوةِ‌ ۚ فَهَلْ اَنْتُمْ مُّنْتَهُوْنَ‏﴿91﴾‏

૯૧.ELLtBtt GttuheŒw~t3 ~tGt3ít1tLttu ykGGtqfu2y1 çtGt3LtftuBtwÕt3 y1ŒtÔtít ÔtÕçtø1Ít92y rVÕÏt1Bhu ÔtÕBtGt3Ëuhu ÔtGtËw1Œ0fwBt3 y1Lt3rÍ7f3rhÕÕttnu Ôt y1rLtM1Ë1Õttítu, VnÕt3 yLítwBt3 BtwLítnqLt

૯૧.શેતાન ફકત તમારી વચ્ચે શરાબ તથા જુગાર વડે દુશ્મનાવટ અને કિન્નાખોરી નાખવા ઇચ્છે છે અને તમને અલ્લાહની યાદ તથા નમાઝ અદા કરતાં અટકાવે છે; તો શું તમે અટકી જાશો ?

 

[48:16.00]

وَاَطِيْعُوا اللّٰهَ وَاَطِيْعُوا الرَّسُوْلَ وَاحْذَرُوْا‌ ۚ فَاِنْ تَوَلَّيْتُمْ فَاعْلَمُوْۤا اَنَّمَا عَلٰى رَسُوْلِنَا الْبَلٰغُ الْمُبِيْنُ‏﴿92﴾‏

૯૨.Ôt yít2eW2ÕÕttn Ôt yít2eW2h3 hËqÕt Ôtn14Í7Y, VELt3 ítÔtÕÕtGt3ítwBt3 Vy14ÕtBtq9 yLLtBtt y1Õtt hËqÕtuLtÕt3 çtÕttø1twÕt3 BttuçteLt

૯૨.અને અલ્લાહ તથા રસૂલની ઇતાઅત કરતા રહો તથા (નાફરમાનીથી) બચતા રહો; પછી જો તમે મોઢું ફેરવી લેશો તો સમજી લો કે અમારા રસૂલની ઝીમ્મેદારી તો માત્ર વાઝેહ પયગામ પહોંચાડી દેવાની છે.

 

[48:33.00]

لَيْسَ عَلَى الَّذِيْنَ اٰمَنُوْا وَعَمِلُوا الصّٰلِحٰتِ جُنَاحٌ فِيْمَا طَعِمُوْۤا اِذَا مَا اتَّقَوا وَّاٰمَنُوْا وَعَمِلُوا الصّٰلِحٰتِ ثُمَّ اتَّقَوا وَّاٰمَنُوْا ثُمَّ اتَّقَوا وَّاَحْسَنُوْا‌ ؕ وَاللّٰهُ يُحِبُّ الْمُحْسِنِيْنَ۠ ‏﴿93﴾‏

૯૩.ÕtGt3Ë y1ÕtÕÕtÍ8eLt ytBtLtq Ôt y1BtuÕtwM1Ë1tÕtun1títu òuLttn1wLt3 VeBtt ít1yu2Bt9q yuÍt7Btíítf1Ôt3 ÔtytBtLtq Ôty1BtuÕtwM1Ë1tÕtun1títu Ë7wBBtít3 ítf1Ôt3 Ôt ytBtLtq Ëw7BBtít3 ítf1Ôt3 Ôt yn14ËLtq, ÔtÕÕttntu Gtturn1ççtwÕt3 Bttun14ËuLteLt

૯૩.જે લોકો ઇમાન લાવ્યા તથા નેક આમાલ કર્યા તેમણે (અગાઉ) જે કાંઇ ખાધું છે તે સંબંધી તેમના પર કાંઇ ગુનોહ નથી. જયારે તેઓ પરહેઝગાર બન્યા અને ઇમાન લઇ આવ્યા તથા નેક આમાલ કર્યા અને તે પછી (પણ) તેઓ ડર્યા અને ઇમાન લાવ્યા, ત્યારબાદ પણ તેઓ ડરતા રહ્યા અને નેકી કરતા રહ્યા; અને અલ્લાહ નેકી કરનારાઓને દોસ્ત રાખે છે.

 

[49:00.00]

يٰۤاَيُّهَا الَّذِيْنَ اٰمَنُوْا لَيَبْلُوَنَّكُمُ اللّٰهُ بِشَىْءٍ مِّنَ الصَّيْدِ تَنَالُهٗۤ اَيْدِيْكُمْ وَ رِمَاحُكُمْ لِيَعْلَمَ اللّٰهُ مَنْ يَّخَافُهٗ بِالْغَيْبِ‌ ۚ فَمَنِ اعْتَدٰى بَعْدَ ذٰلِكَ فَلَهٗ عَذَابٌ ا لِيْمٌ‏﴿94﴾‏

૯૪.Gtt9 yGGttunÕÕtÍ8eLt ytBtLtq ÕtGtçÕttuÔtLLt ftuBtwÕÕttntu çtu~tGt3EBt3 BtuLtM1Ë1Gt3Œu ítLttÕttun9q yGt3ŒefwBt3 ÔthuBttntu2fwBt3 ÕtuGty14ÕtBtÕÕttntu BtkGGtÏt1tVtunq rçtÕø1tGt3çtu, VBtLtuy14ítŒt çty14Œ Ít7Õtuf VÕtnq y1Ít7çtwLt3 yÕteBt

૯૪.અય ઇમાન લાવનારાઓ ! અલ્લાહ તે શિકારના સંબંધમાં કે જેના સુધી તમારા હાથ તથા નૈઝાઓ પહોંચી શકે તેમાં તમારૂં જરૂર ઇમ્તેહાન કરશે કે જેથી તે (જાહેરી નિશાની વડે) જાણી લે કે છૂપી રીતે તેનાથી કોણ ડરે છે; પણ તે પછી જે હદબાર જશે તેના માટે દર્દનાક અઝાબ હશે.

 

[49:34.00]

يٰۤاَيُّهَا الَّذِيْنَ اٰمَنُوْا لَا تَقْتُلُوا الصَّيْدَ وَاَنْتُمْ حُرُمٌ‌ ؕ وَمَنْ قَتَلَهٗ مِنْكُمْ مُّتَعَمِّدًا فَجَزَآءٌ مِّثْلُ مَا قَتَلَ مِنَ النَّعَمِ يَحْكُمُ بِهٖ ذَوَا عَدْلٍ مِّنْكُمْ هَدْيًاۢ بٰلِغَ الْكَعْبَةِ اَوْ كَفَّارَةٌ طَعَامُ مَسٰكِيْنَ اَوْ عَدْلُ ذٰلِكَ صِيَامًا لِّيَذُوْقَ وَبَالَ اَمْرِهٖ‌ ؕ عَفَا اللّٰهُ عَمَّا سَلَفَ‌ ؕ وَمَنْ عَادَ فَيَنْتَقِمُ اللّٰهُ مِنْهُ‌ ؕ وَاللّٰهُ عَزِيْزٌ ذُو انْتِقَامٍ‏﴿95﴾‏

૯૫.Gtt9 yGGttunÕÕtÍ8eLt ytBtLtq Õttítf14íttuÕtwË14 Ë1Gt3Œ ÔtyLítwBt3 nt2uhtuBtwLt3, ÔtBtLt3 f1ítÕtnq rBtLfwBt3 Bttuíty1BBtuŒLt3 VsÍt9WBt3 rBtM7Õttu Bttf1ítÕt BtuLtLLty1Btu Gtn14ftuBttuçtune Í7Ôtty1Œ3rÕtBt3 rBtLt3fwBt3 nŒ3GtBt3 çttÕtuø1tÕt3 fy14çtítu yÔt3fV0thítwLt3 ít1y1tBttu BtËtfeLt yÔt3 y1Œ3Õttu Ít7Õtuf Ëu2GttBtÕt3 ÕtuGtÍ7qf1 ÔtçttÕt yBhune, y1VÕÕttntu y1BBtt ËÕtV, ÔtBtLt3 y1tŒ VGtLítfu2BtwÕÕttntu rBtLntu, ÔtÕÕttntu y1ÍeÍwLt3 Íw7Lítuf1tBt

૯૫.અય ઇમાન લાવનારાઓ ! જ્યારે તમે એહરામની હાલતમાં હોવ ત્યારે શિકાર કરશો નહિ અને તમારામાંથી જેણે જાણી જોઇને શિકાર કર્યો તો તેની સજા (કફ્ફરો) એ છે કે ચોપગાં જાનવરોમાંથી તેણે જે માર્યું હોય તેવું જ એક કુરબાન કરે કે જેનો ફેસલો તમારામાંથી બે આદીલ વ્યક્તિ કરે, અને એ કુરબાની કાઅબામાં પહોંચાડવામાં આવે; અથવા કફ્ફારો (તેની કિંમતમાંથી જેટલા મિસ્કીનો ખાઇ શકે તેટલા) મિસ્કીનોને ખાવાનું ખવડાવવું અથવા (એટલા મિસ્કીનોની) સંખ્યા પ્રમાણે રોઝા રાખવા કે જેથી પોતાના કાર્યના અંજામની મજા ચાખે; (પરંતુ આ) પહેલાં જે થઇ ચૂક્યું છે તેનાથી અલ્લાહે દરગુજર કરી દીધી છે; અને જે ફરીથી તેમ કરશે, અલ્લાહ તેનાથી બદલો લેશે; અને અલ્લાહ ઇઝ્ઝતવાળો (કુદરતવાળો અને) બદલો લેનાર છે.

 

[50:32.00]

اُحِلَّ لَكُمْ صَيْدُ الْبَحْرِ وَطَعَامُهٗ مَتَاعًا لَّكُمْ وَلِلسَّيَّارَةِ‌ ۚ وَحُرِّمَ عَلَيْكُمْ صَيْدُ الْبَرِّ مَا دُمْتُمْ حُرُمًا‌ ؕ وَاتَّقُوا اللّٰهَ الَّذِىْۤ اِلَيْهِ تُحْشَرُوْنَ‏﴿96﴾‏

૯૬.yturn1ÕÕt ÕtfwBt3 Ë1Gt3ŒwÕt3 çtn14hu Ôtít1y1tBttunq Btítt y1ÕÕtfwBt ÔtrÕtMËGGtthítu, Ôtn1wh3huBt y1ÕtGt3fwBt3 ËGt3ŒwÕt3 çthuo BttŒwBt3ítwBt3 nt2uhtuBtLt3, Ôtít0f1wÕÕttnÕÕtÍ8e yuÕtGt3nu íttun14~tYLt

૯૬.દરિયાઇ શિકાર કરવો અને તે (શિકારો)નું ખાવું તમારા માટે હલાલ કરવામાં આવ્યું છે. તમારા અને તમારા મુસાફર સાથીઓ માટે આ (શિકાર ખોરાક માટે ઉપયોગી) માઘ્યમ છે; અને જ્યાં સુધી તમે અહેરામની હાલતમાં હોવ ત્યાં સુધી તમારા ઉપર ઝમીન પરનો શિકાર હરામ કરવામાં આવ્યો છે; અને અલ્લાહ(ની નાફરમાની)થી બચતા રહો કે જેની હજૂરમાં તમને ભેગાં કરવામાં આવશે.

 

[50:54.00]

جَعَلَ اللّٰهُ الْكَعْبَةَ الْبَيْتَ الْحَرَامَ قِيٰمًا لِّلنَّاسِ وَالشَّهْرَ الْحَرَامَ وَالْهَدْىَ وَالْقَلَاۤئِدَ‌ ؕ ذٰلِكَ لِتَعْلَمُوْۤا اَنَّ اللّٰهَ يَعْلَمُ مَا فِى السَّمٰوٰتِ وَمَا فِى الْاَرْضِ وَاَنَّ اللّٰهَ بِكُلِّ شَىْءٍ عَلِيْمٌ‏﴿97﴾‏

૯૭.sy1ÕtÕt0tnwÕt3 fy14çtítÕt3 çtGt3ítÕt3 n1htBt f2uGttBtÕt3 rÕtLLttËu Ôt~0tnhÕt3 n1htBt ÔtÕnŒ3Gt ÔtÕf1Õtt9yuŒ, Ít7Õtuf Õtuíty14ÕtBt9q yLLtÕt0tn Gty14ÕtBttu BttrVMËBttÔttítu ÔtBttrVÕt3 yÍuo2 Ôt yLLtÕt0tn çtufwÕÕtu ~tGt3ELt3 y1ÕteBt

૯૭.અલ્લાહે હુરમત (બુઝુર્ગી) વાળા મકાન (યાને) કાઅબાને લોકોના (દીન દુનિયાની ભલાઇ) કાયમ રહેવાનું સ્થાન બનાવ્યું છે અને એવી જ રીતે હુરમતવાળા મહિના તથા કુરબાનીઓ તથા નિશાનીવાળી કુરબાનીને પણ (હુરમતવાળી બનાવી છે); આ એ માટે કે તમે જાણી લો કે બેશક આકાશો તથા ઝમીનમાં જે કાંઇ છે તે (સઘળું) અલ્લાહ જાણે છે અને એ કે અલ્લાહ દરેક વસ્તુનો જાણકાર છે.

 

[51:24.00]

اِعْلَمُوْۤا اَنَّ اللّٰهَ شَدِيْدُ الْعِقَابِ وَاَنَّ اللّٰهَ غَفُوْرٌ رَّحِيْمٌ ؕ‏﴿98﴾‏

૯૮.yuy14ÕtBtq9 yLLtÕÕt0tn ~tŒeŒwÕt3 yu2f1tçtu Ôt yLLtÕÕttn øtVqÁhon2eBt

૯૮.જાણી લો કે અલ્લાહ સખ્તમાં સખ્ત સજા આપનાર છે તેમજ અલ્લાહ ગફુરૂર રહીમ છે.

 

[51:37.00]

مَا عَلَى الرَّسُوْلِ اِلَّا الْبَلٰغُ‌ ؕ وَاللّٰهُ يَعْلَمُ مَا تُبْدُوْنَ وَمَا تَكْتُمُوْنَ‏﴿99﴾‏

૯૯.Btty1Õth3 hËqÕtu EÕt0Õt3çtÕttøttu2, ÔtÕt0tntu Gty14ÕtBttu BttítwçŒqLt Ôt Bttítf3íttuBtqLt

૯૯.રસૂલના માથે પયગામ પહોંચાડી દેવા સિવાય અન્ય કાંઇ (જવાબદારી) નથી; અને તમે જે કાંઇ જાહેર કરો છો તથા જે કાંઇ સંતાડો છો તે અલ્લાહ જાણે છે.

 

[51:49.00]

قُلْ لَّا يَسْتَوِى الْخَبِيْثُ وَالطَّيِّبُ وَلَوْ اَعْجَبَكَ كَثْرَةُ الْخَبِيْثِ‌ ۚ فَاتَّقُوا اللّٰهَ يٰۤاُولِى الْاَ لْبَابِ لَعَلَّكُمْ تُفْلِحُوْنَ۠ ‏﴿100﴾‏

૧૦૦.fw1ÕÕttGtË3ítrÔtÕt3 Ït1çteËt8u Ôtí1ít1GGtuçttu ÔtÕtÔt3 yy14sçtf fM7hítwÕt3 Ï1tçteËu2, Víítfw1ÕÕttn Gtt9 yturÕtÕt yÕçttçtu Õty1ÕÕtfwBt3 ítwV3Õtunq1Lt

૧૦૦.કહે કે પાકીઝા અને ખબીસ સરખા નથી, ભલે પછી ખબીસનો (સંખ્યામાં) વધારો તમને નવાઈ પમાડે; માટે અય અક્કલમંદો! અલ્લાહ(ની નાફરમાની)થી બચો જેથી તમે કામ્યાબ થાઓ.

 

[52:08.00]

يٰۤاَيُّهَا الَّذِيْنَ اٰمَنُوْا لَا تَسْئَلُوْا عَنْ اَشْيَآءَ اِنْ تُبْدَ لَكُمْ تَسُؤْكُمْ‌ۚ وَاِنْ تَسْئَلُوْا عَنْهَا حِيْنَ يُنَزَّلُ الْقُرْاٰنُ تُبْدَ لَكُمْ ؕ عَفَا اللّٰهُ عَنْهَا‌ ؕ وَاللّٰهُ غَفُوْرٌ حَلِيْمٌ‏﴿101﴾‏

૧૦૧.Gtt9 yGGttunÕt3 ÕtÍ8eLt ytBtLtq ÕttítMyÕtq y1Lt3y~Gtt9y ELítwçŒ ÕtfwBt3 ítËtuy3fwBt3, ÔtELt3 ítMyÕtq y1Lnt n2eLt GttuLtÍ3ÍÕtwÕt3 fw1h3ytLttu ítwçŒ ÕtfwBt3, y1VÕtt0ntu y1Lnt, ÔtÕÕttntuø1tVqÁLt3 n1ÕteBt

૧૦૧.અય ઇમાન લાવનારાઓ ! તે વસ્તુઓ સંબંધી સવાલ ન કરો કે જો તે તમારી સામે જાહેર કરવામાં આવે તો તમને ખરાબ લાગશે, અને જો કુરઆન નાઝિલ થવાના સમયે અગર તમે તેના વિશે સવાલ કરશો તો તે તમારા માટે જાહેર કરી દેવામાં આવશે; અલ્લાહે (અગાઊ તમારી આસાની માટે અમુક બાબતો) અણદેખી કરી છે; અને અલ્લાહ માફ કરનાર, સહનશીલ છે.

 

[52:35.00]

قَدْ سَاَ لَهَا قَوْمٌ مِّنْ قَبْلِكُمْ ثُمَّ اَصْبَحُوْا بِهَا كٰفِرِيْنَ‏﴿102﴾‏

૧૦૨.f1Œ3 ËyÕtnt f1Ôt3BtwBt3 rBtLf1çÕtufwBt3 Ëw7BBt yM1çtn1qçtunt ftVuheLt

૧૦૨.ખરેખર એવા સવાલો તમારી પહેલાના લોકોએ પણ પૂછયા હતા, પછી તેઓએ તે (બાબતો)નો ઇન્કાર કર્યો હતો.

 

[52:45.00]

مَا جَعَلَ اللّٰهُ مِنْۢ بَحِيْرَةٍ وَّلَا سَآئِبَةٍ وَّلَا وَصِيْلَةٍ وَّلَا حَامٍ‌ ۙ وَّلٰكِنَّ الَّذِيْنَ كَفَرُوْا يَفْتَرُوْنَ عَلَى اللّٰهِ الْكَذِبَ‌ ؕ وَاَكْثَرُهُمْ لَا يَعْقِلُوْنَ‏﴿103﴾‏

૧૦૩.Bttsy1ÕtÕt0tntu rBtBçtn2ehrítkÔt3 ÔtÕtt Ët9yuçt®ít Ôt0Õtt ÔtË2eÕtítªÔt0Õttn1t®Bt Ôt0ÕttrfLLtÕt0Í8eLt fVY GtV3ítYLt y1ÕtÕt0trnÕt3 fÍu8çt, Ôtyf3Ë7htunwBt3 ÕttGty14fu2ÕtqLt

૧૦૩.અલ્લાહે બહીરા (કાન ચીરેલ ઊંટણી) તથા સાઇબા (અમુક બાળક આપનાર ગર્ભવતી ઊંટણી) તથા વસીલા (જોડીયા બાળકોને જન્મ આપનાર ઘેંટી) તથા હામ (દસ વખત ઊંટણીને ગર્ભવતી કરનાર ઊંટ માટે કોઇ હુકમ) નક્કી કર્યા નથી, બલ્કે નાસ્તિકો અલ્લાહ તરફ ખોટી નિસ્બત આપે છે, અને તેઓમાંથી ઘણાખરા વિચારતા નથી.

 

[53:10.00]

وَاِذَا قِيْلَ لَهُمْ تَعَالَوْا اِلٰى مَاۤ اَنْزَلَ اللّٰهُ وَاِلَى الرَّسُوْلِ قَالُوْا حَسْبُنَا مَا وَجَدْنَا عَلَيْهِ اٰبَآءَنَا‌ ؕ اَوَلَوْ كَانَ اٰبَآؤُهُمْ لَا يَعْلَمُوْنَ شَيْئًا وَّلَا يَهْتَدُوْنَ‏﴿104﴾‏

૧૦૪.ÔtyuÍt7 f2eÕt ÕtnwBt3 íty1tÕtÔt3 yuÕtt Btt9yLÍÕtÕÕttntu ÔtyuÕth0ËqÕtu f1tÕtq n1MçttuLtt BttÔtsŒ3Ltt y1ÕtGt3nu ytçtt9yLtt, yÔtÕtÔt3 ftLt ytçtt9ytunwBt3 ÕttGty14ÕtBtqLt ~tGt3ykÔt3 ÔtÕtt Gtn3ítŒLtq

૧૦૪.અને જયારે તેમને કહેવામાં આવે છે કે અલ્લાહે જે નાઝિલ કર્યુ છે તેની તરફ તથા રસૂલ તરફ આવો. ત્યારે તેઓ કહે છે કે અમોએ જે (દીન) પર અમારા બાપદાદાઓને પામ્યા હતા એ જ અમારા માટે બસ છે; જો તેઓના બાપદાદાઓ કાંઇપણ ન જાણતા હોય અને હિદાયત પામેલા ન હોય તો પણ, (શું તેઓની પૈરવી કરશે?)

 

[53:37.00]

يٰۤاَيُّهَا الَّذِيْنَ اٰمَنُوْا عَلَيْكُمْ اَنْفُسَكُمْ‌ۚ لَا يَضُرُّكُمْ مَّنْ ضَلَّ اِذَا اهْتَدَيْتُمْ‌ ؕ اِلَى اللّٰهِ مَرْجِعُكُمْ جَمِيْعًا فَيُنَبِّئُكُمْ بِمَا كُنْتُمْ تَعْمَلُوْنَ‏﴿105﴾‏

૧૦૫.Gtt9 yGGttunÕt3 ÕtÍ8eLt ytBtLtq y1ÕtGt3fwBt3 yLVtuËfwBt3, ÕttGtÍw1htuofwBt3 BtLÍ1ÕÕt yuÍ7n3ítŒGt3ítwBt3, yuÕtÕÕttnu Bth3suytu2fwBt3 sBtey1Lt3 VGttuLtççtuytufwBt3 çtuBtt fwLítwBt3 íty14BtÕtqLt

૧૦૫.અય ઇમાન લાવનારાઓ! તમો તમારી જાતની સંભાળ લ્યો; અગર તમે હિદાયત પામેલા છો તો ગુમરાહોની ગુમરાહી તમને કાંઇ નુકસાન નહિં પહોંચાડે; તમો સર્વેનું પાછું ફરવું અલ્લાહની તરફ છે, પછી જે કાંઇ તમે કર્યા કરતા હતા તે તમને જણાવશે.

 

[54:03.00]

يٰۤاَيُّهَا الَّذِيْنَ اٰمَنُوْا شَهَادَةُ بَيْنِكُمْ اِذَا حَضَرَ اَحَدَكُمُ الْمَوْتُ حِيْنَ الْوَصِيَّةِ اثْنٰنِ ذَوَا عَدْلٍ مِّنْكُمْ اَوْ اٰخَرَانِ مِنْ غَيْرِكُمْ اِنْ اَنْتُمْ ضَرَبْتُمْ فِى الْاَرْضِ فَاَصَابَتْكُمْ مُّصِيْبَةُ الْمَوْتِ‌ ؕ تَحْبِسُوْنَهُمَا مِنْۢ بَعْدِ الصَّلٰوةِ فَيُقْسِمٰنِ بِاللّٰهِ اِنِ ارْتَبْتُمْ لَا نَشْتَرِىْ بِهٖ ثَمَنًا وَّلَوْ كَانَ ذَا قُرْبٰى‌ ۙ وَلَا نَكْتُمُ شَهَادَةَ ۙ اللّٰهِ اِنَّاۤ اِذًا لَّمِنَ الْاٰثِمِيْنَ‏﴿106﴾‏

૧૦૬.Gtt9 yGGttunÕt3 ÕtÍ8eLt ytBtLtq ~tntŒíttu çtGt3LtufwBt3 yuÍt7 n1Í1h yn1Œ ftuBtwÕt3 BtÔt3íttu n2eLtÕt3 ÔtË2eGGtrítM7LttLtu Í7Ôtty1Œ3®ÕtBt3 rBtLfwBt3 yÔt3 ytÏ1thtLtu rBtLø1tGt3hufwBt3 ELt3yLítwBt3 Í1hçítwBt3 rVÕyh3Íu2 VyË1tçtífwBt3 BttuË2eçtítwÕt3 BtÔt3ítu, ítn14çtuËqLtntuBtt rBtBçty1rŒM1Ë1Õttítu VGtwf14ËuBttLtu rçtÕÕttnu yurLth3ítçítwBt3 ÕttLt~íthe çtune Ë7BtLtkÔt3 ÔtÕtÔt3ftLt Ít7f1wh3çtt ÔtÕttLtf3íttuBttu ~tntŒítÕÕttnu ELLtt yuÍ7Õt3 ÕtBtuLtÕt3 ytËu8BteLt

૧૦૬.અય ઇમાન લાવનારાઓ! જ્યારે તમારામાંથી કોઇની મૌત સામે આવી જાય ત્યારે વસિયત સમયે તમારામાંથી બે આદિલને ગવાહ રાખો અથવા જો તમે મુસાફરીમાં હોવ અને મોતની મુસીબત આવી પડે તો તમારા સિવાય બીજા બે ગવાહ રાખો, જો (બંને આદિલ ગવાહ બાબતે) તમને શક હોય તો નમાઝ પછી રોકીને અલ્લાહની કસમ ખવરાવો કે ગવાહીને કોઇ કિંમતે વહેંચશુ નહી. ભલે પછી સગાવ્હાલા માટે જ હોય તેમજ અલ્લાહ(ની ખુશી) માટે ગવાહીને છુપાવશું નહિ (જો એમ કરશુ તો) અમે ગુનેહગાર બનશું.

 

[55:12.00]

فَاِنْ عُثِرَ عَلٰٓى اَنَّهُمَا اسْتَحَقَّاۤ اِثْمًا فَاٰخَرٰنِ يَقُوْمٰنِ مَقَامَهُمَا مِنَ الَّذِيْنَ اسْتَحَقَّ عَلَيْهِمُ الْاَوْلَيٰنِ فَيُقْسِمٰنِ بِاللّٰهِ لَشَهَادَتُنَاۤ اَحَقُّ مِنْ شَهَادَتِهِمَا وَ مَا اعْتَدَيْنَاۤ‌ ‌ۖ ؗ اِنَّاۤ‌ اِذًا لَّمِنَ الظّٰلِمِيْنَ‏﴿107﴾‏

૧૦૭.VELt3 ytu8Ëu7h y1Õtt9yLt0ntuBtË3 ítn1f14ft92 EË74BtLt3 VytÏt1htLtu Gtfq1BttLtu Btf1tBtntuBtt BtuLtÕt3ÕtÍ8eLtË3ít n1f14f1 y1ÕtGt3nuBtwÕt3 yÔt3ÕtGttLtu VGtwf14ËuBttLtu rçtÕÕttnu Õt~tntŒíttuLtt9 yn1f14ftu2 rBtLt3 ~tntŒítunuBtt Ôt Bty14ítŒGt3Ltt9 ELLtt9 yuÍ7Õt3 ÕtBtuLtÍ06tÕtuBteLt

૧૦૭.પછી જો આ વાતની ખબર પડી જાય કે તેઓ બંને ગુનેહગાર છે તો તેમના બદલે બીજા બે ગવાહો તે (મય્યતના સગાં વહાલાંઓ)માંના હોવા જોઇએ કે જેમણે પહેલા બે ગવાહોની જગ્યા લીધી હોય અને અલ્લાહની કસમ ખાઇને કહે કે અમારી ગવાહી તે બંને કરતા હકથી વધારે નઝદિક છે અને જો અમે હદપાર કરીએ તો ખરેખર અમે ઝુલમગાર થઇ જશું.

 

[56:00.00]

ذٰلِكَ اَدْنٰٓى اَنْ يَّاْتُوْا بِالشَّهَادَةِ عَلٰى وَجْهِهَاۤ اَوْ يَخَافُوْۤا اَنْ تُرَدَّ اَيْمَانٌۢ بَعْدَ اَيْمَانِهِمْ‌ؕ وَاتَّقُوا اللّٰهَ وَاسْمَعُوْا‌ ؕ وَاللّٰهُ لَا يَهْدِى الْقَوْمَ الْفٰسِقِيْنَ۠ ‏﴿108﴾‏

૧૦૮.Ít7Õtuf yŒ3Ltt9 ykGGty3ítqrçt~t0ntŒítu y1Õtt Ôts3nunt9 yÔt3GtÏt1tVq9 yLt3íttuhŒ0 yGt3BttLtwBt3 çty14Œ yGt3BttLturnBt3, Ôtít0f1wÕÕttn ÔtË3BtW2, ÔtÕÕttntu ÕttGtn3rŒÕt3 f1ÔtBtÕt3 VtËuf2eLt

૧૦૮.આ આસાન રસ્તો છે કે જેથી તેઓ સાચે સાચી ગવાહી આપે અથવા એ (વાત)થી ડરે કે તેઓની કસમ બાદ (બીજી કસમ વડે તેઓની) કસમ રદ કરવામાં આવશે; અને અલ્લાહ(ની નાફરમાની)થી બચે અને (તેના ફરમાનો) સાંભળે; અને અલ્લાહ ફાસિકોની હિદાયત કરતો નથી.

 

[56:30.00]

يَوْمَ يَجْمَعُ اللّٰهُ الرُّسُلَ فَيَقُوْلُ مَاذَاۤ اُجِبْتُمْ‌ ؕ قَالُوْا لَا عِلْمَ لَنَا ؕ اِنَّكَ اَنْتَ عَلَّامُ الْغُيُوْبِ‏﴿109﴾‏

૧૦૯.GtÔt3Bt Gts3BtW2ÕÕttnwh3htuËtuÕt VGtfq1ÕttuBtt7Ít9 ytuSçt3ítwBt3, f1tÕtq ÕttE2ÕBtÕtLtt, ELt0f yLít y1ÕÕttBtwÕt3 øttu2Gtqçt

૧૦૯.જે દિવસે અલ્લાહ રસૂલોને ભેગાં કરીને પૂછશે તમને (તમારી કૌમ તરફથી તબલીગનો) શું જવાબ આપવામાં આવ્યો હતો? ત્યારે તેઓ કહેશે કે (તારી જાણકારીના મુકાબલામાં) અમે કંઇ જાણતા નથી; બેશક તું છુપી વાતોનો જાણનાર છો.

 

[56:48.00]

‌اِذْ قَالَ اللّٰهُ يٰعِيْسَى ابْنَ مَرْيَمَ اذْكُرْ نِعْمَتِىْ عَلَيْكَ وَعَلٰى وَالِدَتِكَ‌ ۘ اِذْ اَيَّدتُّكَ بِرُوْحِ الْقُدُسِ تُكَلِّمُ النَّاسَ فِیْ الْمَهْدِ وَكَهْلًا ‌ ۚوَاِذْ عَلَّمْتُكَ الْكِتٰبَ وَالْحِكْمَةَ وَالتَّوْرٰٮةَ وَالْاِنْجِيْلَ‌ ۚ وَاِذْ تَخْلُقُ مِنَ الطِّيْنِ كَهَيْئَةِ الطَّيْرِ بِاِذْنِىْ فَتَنْفُخُ فِيْهَا فَتَكُوْنُ طَيْرًۢا بِاِذْنِىْ‌ وَ تُبْرِئُ الْاَكْمَهَ وَالْاَبْرَصَ بِاِذْنِىْ‌ ۚ وَاِذْ تُخْرِجُ الْمَوْتٰى بِاِذْنِىْ‌ ۚ وَاِذْ كَفَفْتُ بَنِىْۤ اِسْرَآءِيْلَ عَنْكَ اِذْ جِئْتَهُمْ بِالْبَيِّنٰتِ فَقَالَ الَّذِيْنَ كَفَرُوْا مِنْهُمْ اِنْ هٰذَاۤ اِلَّا سِحْرٌ مُّبِيْنٌ‏﴿110﴾‏

૧૧૦.EÍ74ft1ÕtÕÕttntu GttE2Ëçt3Lt Bth3GtBtÍ3fwh3 Ltuy14Btíte y1ÕtGt3f Ôty1Õtt ÔttÕtuŒítuf,Bt EÍ74 yGGtíttu0f çtuYrn1Õt3 ftu2ŒtuËu, íttufÕÕtuBtwLLttË rVÕt3Btn3Œu Ôt fn3ÕtLt3, Ôt EÍ74 y1ÕÕtBt3íttufÕt3 fuíttçt ÔtÕt3rn1f3Btít ÔtíítÔt3htít ÔtÕt3ELt3SÕt, ÔtEÍ74 ítÏt14Õttuftu8 BtuLtí14tít2eLtu fnGt3 yrítít14ít1Gt3hu çtuEÍ74Lte VítLt3VtuÏttu2 Vent VítfqLttu ít1Gt3hBt3 çtuEÍ74Lte Ôtítwçt3huWÕt3 yf3Btn ÔtÕt3yçt3hË1 çtuEÍ74Lte, ÔtEÍ74ítwÏ14thuòwÕt3 BtÔt3ítt çtuEÍ74Lte, ÔtEÍ74 fVV3íttu çtLte9 EË3ht9EÕt y1Lt3f E8Í3 suy3ítnwBt3 rçtÕt3çtGGtuLttítu Vf1tÕtÕÕtÍ8eLt fVY rBtLt3nwBt3 ELt3ntÍt98 EÕÕttËun14ÁBt3 BttuçteLt

૧૧૦.જે વખતે અલ્લાહ ફરમાવશે કે અય ઇસા ઇબ્ને મરિયમ ! (જરા) મારી તે નેઅમતને યાદ કર કે જે તારા પર તથા તારી વાલેદા પર હતી, જ્યારે મેં રૂહુલ કુદ્દુસ થકી તારી મદદ કરી; તું ગેહવારા તથા બુઢાપામાં પણ લોકોની સાથે વાતો કરતો હતો, અને જ્યારે મેં તને કિતાબ તથા હિકમત તથા તૌરેત અને ઇન્જીલનું ઇલ્મ આપ્યું અને જ્યારે તુ મારી રજાથી માટીમાંથી પરીન્દાના આકાર જેવી વસ્તુ બનાવતો હતો પછી તેમાં (રૂહ) ફૂંકતો હતો ત્યારે તે મારી રજાથી પરીન્દુ બની જતું હતું, અને તું જન્મ જાત આંધળા તથા કોઢીયાઓને મારી રજાથી સાજા કરી દેતો હતો, અને જ્યારે તું મરી ગએલાઓને મારી રજાથી સજીવન કરી દેતો હતો, અને જ્યારે તુ ઇસ્રાઇલ પાસે ખુલ્લી દલીલો (મોઅજિઝા) લઇને આવ્યો ત્યારે તેઓના શરને તારાથી રોક્યો હતો, પછી તેઓમાંથી અમુક નાસ્તિકોએ કહ્યું કે આ તો કાંઇ જ નથી પણ ખુલ્લો જાદુ છે.

 

[58:03.00]

وَ اِذْ اَوْحَيْتُ اِلَى الْحَوَارِيّٖنَ اَنْ اٰمِنُوْا بِىْ وَبِرَسُوْلِىْ‌ۚ قَالُوْۤا اٰمَنَّا وَاشْهَدْ بِاَنَّنَا مُسْلِمُوْنَ‏﴿111﴾‏

૧૧૧.ÔtEÍ74 yÔt3n1Gt3íttu yuÕtÕt3 n1ÔttrhGGteLt yLt3 ytBtuLtq çte ÔtçtuhËqÕte, f1tÕtq ytBtLLtt Ôt~t3nŒ3 çtuyLLtLtt BtwMÕtuBtqLt

૧૧૧.અને (કે) જ્યારે મેં હવારીઓને વહી કરી કે તમે મારા પર તથા મારા રસૂલ (ઇસા અ.સ.) પર ઇમાન લાવો, ત્યારે તેમણે કહ્યું કે અમે ઇમાન લાવ્યા અને તું ગવાહ રહે કે અમે ખરે જ મુસલમાન છીએે.

 

[58:24.00]

اِذْ قَالَ الْحَوَارِيُّوْنَ يٰعِيْسَى ابْنَ مَرْيَمَ هَلْ يَسْتَطِيْعُ رَبُّكَ اَنْ يُّنَزِّلَ عَلَيْنَا مَآئِدَةً مِّنَ السَّمَآءِ‌ ؕ قَالَ اتَّقُوا اللّٰهَ اِنْ كُنْتُمْ مُّؤْمِنِيْنَ‏﴿112﴾‏

૧૧૨.EÍ14f1tÕtÕt3 n1ÔttrhGGtqLt Gtt E2ËçLt Bth3GtBt nÕt3GtË3ítít2eyt2u hççttuf ykGGttuLtÍu0Õt y1ÕtGt3Ltt Btt9yuŒítBt3 rBtLtMËBttyu, f1tÕtít3 ítfw1ÕÕttn ELt3fwLt3ítwBt3 BttuyBtuLteLt

૧૧૨.જ્યારે હવારીઓએ કહ્યું કે અય ઇસા ઇબ્ને મરિયમ ! શું તારો પરવરદિગાર અમારા માટે આસમાનથી સુફરો મોકલી શકે? તેણે ફરમાવ્યું કે જો તમે મોઅમીન હોવ તો અલ્લાહ(ની કુદરત બાબતે શક કરવા)થી બચો.

 

[58:50.00]

قَالُوْا نُرِيْدُ اَنْ نَّاْكُلَ مِنْهَا وَتَطْمَئِنَّ قُلُوْبُنَا وَنَعْلَمَ اَنْ قَدْ صَدَقْتَنَا وَنَكُوْنَ عَلَيْهَا مِنَ الشّٰهِدِيْنَ‏﴿113﴾‏

૧૧૩.f1tÕtq LttuheŒtu yLt3 Lty3ftuÕt rBtLnt Ôtítít14BtELLt ftu2ÕtqçttuLtt ÔtLty14ÕtBt yLt3 f1Œ3 Ë1Œf14ítLtt ÔtLtfqLt y1ÕtGt3nt BtuLt~t0tnuŒeLt

૧૧૩.તેમણે કહ્યું કે અમે તો એ ચાહીએ છીએ કે તેમાંથી કાંઇ ખાઇએ અને અમારા દિલોને ઇત્મીનાન મળે, અને અમે જાણી લઇએ કે ખરેખર તેં અમને સાચું કહ્યું છે અને અમે તે (મોઅજિઝા)ના ગવાહ બની જઇએ.

 

[59:11.00]

قَالَ عِيْسَى ابْنُ مَرْيَمَ اللّٰهُمَّ رَبَّنَاۤ اَنْزِلْ عَلَيْنَا مَآئِدَةً مِّنَ السَّمَآءِ تَكُوْنُ لَنَا عِيْدًا لِّاَوَّلِنَا وَاٰخِرِنَا وَاٰيَةً مِّنْكَ‌ۚ وَارْزُقْنَا وَاَنْتَ خَيْرُ الرّٰزِقِيْنَ‏﴿114﴾‏

૧૧૪.f1tÕt E2ËçLttu Bth3GtBtÕÕttnwBBt hçt0Ltt9 yLt3rÍÕt3 y1ÕtGt3Ltt Btt9yuŒítBt3 BtuLtMËBtt9yu ítfqLttuÕtLtt E2ŒÕt3 ÕtuyÔt0ÕtuLtt Ôt ytÏtu2huLtt ÔtytGtítBt3 rBtLf, Ôth3Íwf14Ltt ÔtyLít Ït1Gt3Áht0Íuf2eLt

૧૧૪.ઇસા ઇબ્ને મરિયમે કહ્યું કે અય અલ્લાહ! મારા પરવરદિગાર અમારા પર આસમાન પરથી સુફરો નાઝિલ કર કે અમારા પહેલાઓ તથા પાછળનાઓ માટે ઇદ બને. તેમજ તારા તરફની એક નિશાની (હોય), અને અમને રોઝી અતા કર અને તું બહેતરીન રોઝીનો આપનાર છે.

 

[59:46.00]

قَالَ اللّٰهُ اِنِّىْ مُنَزِّلُهَا عَلَيْكُمْ‌ۚ فَمَنْ يَّكْفُرْ بَعْدُ مِنْكُمْ فَاِنِّىْۤ اُعَذِّبُهٗ عَذَابًا لَّاۤ اُعَذِّبُهٗۤ اَحَدًا مِّنَ الْعٰلَمِيْنَ۠ ‏﴿115﴾‏

૧૧૫.f1tÕtÕntu ELLte9 BttuLtÍ3ÍuÕttunt y1ÕtGt3fwBt3, VBtkGGtf3Vqh3 çty14Œtu rBtLfwBt3 VELLte9 ytuy1Í74Íu8çttunq y1Ít7çtÕt3 Õtt9ytuy1Í74Íu8çttunq9 yn1ŒBt3 BtuLtÕt3 y1tÕtBteLt

૧૧૫.અલ્લાહે ફરમાવ્યું કે હું તે તમારા પર જરૂર નાઝિલ કરીશ, પરંતુ તમારામાંથી જે કોઇ ઈન્કાર કરશે તો બેશક તેને એવો અઝાબ આપીશ કે દુનિયાઓવાળાઓમાંથી કોઇને પણ એવો અઝાબ નહિ આપ્યો હોય.

 

[60:17.00]

وَاِذْ قَالَ اللّٰهُ يٰعِيْسَى ابْنَ مَرْيَمَ ءَاَنْتَ قُلْتَ لِلنَّاسِ اتَّخِذُوْنِىْ وَاُمِّىَ اِلٰهَيْنِ مِنْ دُوْنِ اللّٰهِ‌ؕ قَالَ سُبْحٰنَكَ مَا يَكُوْنُ لِىْۤ اَنْ اَقُوْلَ مَا لَيْسَ لِىْۗ بِحَقٍّ‌ؕؔ اِنْ كُنْتُ قُلْتُهٗ فَقَدْ عَلِمْتَهٗ‌ؕ تَعْلَمُ مَا فِیْ نَفْسِىْ وَلَاۤ اَعْلَمُ مَا فِیْ نَفْسِكَ‌ؕ اِنَّكَ اَنْتَ عَلَّامُ الْغُيُوْبِ‏﴿116﴾‏

૧૧૬.ÔtEÍ74 f1tÕtÕÕttntu Gtt E2ËçLt Bth3GtBt3 yyLít fw1ÕítrÕtLLttrËíít Ïtu2Íq7Lte ÔtWBBtuGt yuÕttnGt3Ltu rBtLt3ŒqrLtÕÕttn, f1tÕt Ëwçt3n1tLtf BttGtfqLttuÕte9 yLt3 yfq1Õt BttÕtGt3ËÕte çtun1f14rf1Lt3, ELt3fwLíttu fw1Õíttunq Vf1Œ3 y1rÕtBítnq, íty14ÕtBttu BttVeLtV3Ëe ÔtÕtt9 yy14ÕtBttu BttVe LtV3Ëuf, ELLtf yLít y1ÕÕttBtwÕt3 øttu2Gtqçt

૧૧૬.અને (કયામતના દિવસે) જ્યારે અલ્લાહ ફરમાવશે કે અય ઇસા ઇબ્ને મરિયમ! શું તેં લોકોને કહ્યું હતું કે અલ્લાહને મૂકી મને તથા મારી વાલેદા બંનેને ખુદા માની લો ? તે કહેશે કે તારી ઝાત પાક છે, મારા માટે આ યોગ્ય નથી કે હું એવી વાત કરૂ કે જેનો મને કાંઇજ હક નથી; જો મેં એવું કહ્યું હોત તો ખરેખર તું તે જરૂર જાણતે; તું મારા મનની વાત જાણે છે અને હું તારી ઝાતમાં જે કાંઇ છે તેનાથી અજાણ છું; બેશક તું ગૈબનો જાણનાર છો.

 

[61:02.00]

مَا قُلْتُ لَهُمْ اِلَّا مَاۤ اَمَرْتَنِىْ بِهٖۤ اَنِ اعْبُدُوا اللّٰهَ رَبِّىْ وَرَبَّكُمْ‌ۚ وَكُنْتُ عَلَيْهِمْ شَهِيْدًا مَّا دُمْتُ فِيْهِمْ‌ۚ فَلَمَّا تَوَفَّيْتَنِىْ كُنْتَ اَنْتَ الرَّقِيْبَ عَلَيْهِمْ‌ؕ وَاَنْتَ عَلٰى كُلِّ شَىْءٍ شَهِيْدٌ‏﴿117﴾‏

૧૧૭.Btt fw1Õíttu ÕtnwBt3 EÕÕtBtt9 yBth3ítLte çtune9 yLtuy14çttuŒwÕÕttn hççte Ôt hççtfwBt3, Ôt fwLíttu y1ÕtGt3rnBt3 ~tŒeŒBt3 BttŒwBíttuVernBt3, VÕtBtt0 ítÔtV0Gt3ítLte fwLít yLíth3hf2eçt y1ÕtGt3rnBt3, ÔtyLít y1Õtt fwÕÕtu ~tGt3ELt3 ~tneŒ

૧૧૭.મેં તેમને તેં જે હુકમ આપ્યો હતો. તે સિવાય કાંઇ પણ કહ્યું નથી. (અને તે એ) કે અલ્લાહ જે મારો પાલનહાર અને તમારો પણ પાલનહાર છે તેની ઇબાદત કરો; અને જ્યાં સુધી હુ તેઓ દરમ્યાન હતો તેઓ(ના આમાલ) ઉપર ગવાહ હતો. પછી જ્યારે તેં મારી (આ લોકો દરમ્યાન રહેવાની) મુદ્દત પૂરી કરી નાખી પછી તું પોતે તેઓ ઉપર દેખરેખ રાખનાર હતો; અને તું દરેક વસ્તુ પર ગવાહ છો.

 

[61:36.00]

اِنْ تُعَذِّبْهُمْ فَاِنَّهُمْ عِبَادُكَ‌ۚ وَاِنْ تَغْفِرْ لَهُمْ فَاِنَّكَ اَنْتَ الْعَزِيْزُ الْحَكِيْمُ‏﴿118﴾‏

૧૧૮.ELíttu y1Í74rÍ7çt3nwBt3 VELt0nwBt3 yu2çttŒtuf, ÔtELt3 ítø14trVh3ÕtnwBt3 VELt0f yLítÕt3 y1ÍeÍwÕt3 n1feBt

૧૧૮.જો તું તેમને અઝાબ આપે તો બેશક તેઓ તારા બંદા છે, અને જો તું તેમને માફ કરી દે તો બેશક તું ઇઝ્ઝતવાળો (કુદરતવાળો અને) હિકમતવાળો છો.

 

[61:52.00]

قَالَ اللّٰهُ هٰذَا يَوْمُ يَنْفَعُ الصّٰدِقِيْنَ صِدْقُهُمْ‌ؕ لَهُمْ جَنّٰتٌ تَجْرِىْ مِنْ تَحْتِهَا الْاَنْهٰرُ خٰلِدِيْنَ فِيْهَاۤ اَبَدًا‌ ؕ رَضِىَ اللّٰهُ عَنْهُمْ وَرَضُوْا عَنْهُ‌ ؕ ذٰلِكَ الْفَوْزُ الْعَظِيْمُ‏﴿119﴾‏

૧૧૯.ft1ÕtÕÕttntu ntÍt7 GtÔt3Bttu GtLt3V W2M1Ë1tŒuf2eLt rË1Œ3ftu2nwBt3, ÕtnwBt3 sLLttítwLt3 íts3he rBtLt3 ítn14ítunÕt3 yLnthtu Ït1tÕtuŒeLt Vent9 yçtŒt, hÍu2GtÕÕttntu y1Lt3nwBt3 ÔthÍq1 y1Lntu, Ít7ÕtufÕt3 VÔt3ÍwÕt3 y1Í6eBt

૧૧૯.અલ્લાહ ફરમાવશે કે આ દિવસ એવો છે કે સાચાઓને તેમની સચ્ચાઇ ફાયદો પહોંચાડશે; તેમના માટે જન્નતો હશે જેની હેઠળ નદીઓ વહેતી હશે, જેમાં તેઓ હંમેશા રહેશે; અલ્લાહ તેમનાથી રાઝી છે અને તેઓ અલ્લાહથી રાઝી છે; એ જ મોટી કામ્યાબી છે.

 

[62:21.00]

لِلّٰهِ مُلْكُ السَّمٰوٰتِ وَالْاَرْضِ وَمَا فِيْهِنَّ‌ ؕ وَهُوَ عَلٰى كُلِّ شَىْءٍ قَدِيْرٌ۠ ‏﴿120﴾‏

૧૨૦.rÕtÕÕttnu BtwÕfwË3 ËBttÔttítu ÔtÕt3yh3Íu2 ÔtBttVernLLt, ÔtntuÔt y1ÕttfwÕÕtu ~tGt3ELt3 f1Œeh

૧૨૦.આકાશો તથા ઝમીનનો અને જે કાંઇ તેઓમાં છે તેની હુકૂમત અલ્લાહની જ છે; અને તે દરેક વસ્તુ પર કુદરત રાખે છે.