[00:00.00]
النساء
અન નિસા
આ સૂરો મદીના માં નાઝીલ થયો છે
સુરા-૪ | આયત-૧૭૬
[00:00.01]
بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَـٰنِ ٱلرَّحِيمِ
rçtÂMBtÕÕttrnh3 hn14BttrLth3 hn2eBt
અલ્લાહના નામથી જે ધણો મહેરબાન, બહુજ રહેમ કરવાવાળો છે
[00:00.03]
يٰۤاَيُّهَا النَّاسُ اتَّقُوْا رَبَّكُمُ الَّذِىْ خَلَقَكُمْ مِّنْ نَّفْسٍ وَّاحِدَةٍ وَّخَلَقَ مِنْهَا زَوْجَهَا وَبَثَّ مِنْهُمَا رِجَالًا كَثِيْرًا وَّنِسَآءً ۚ وَاتَّقُوا اللّٰهَ الَّذِىْ تَسَآءَلُوْنَ بِهٖ وَالْاَرْحَامَ ؕ اِنَّ اللّٰهَ كَانَ عَلَيْكُمْ رَقِيْبًا﴿1﴾
૧.Gtt9 yGGttunLLttËw íítf1q hçt0ftuBtwÕt3 ÕtÍe8 Ït1Õtf1fwBt3 rBtLLtV3rËk Ôt0tnu2Œrítk Ôt0 Ï1tÕtf1 rBtLnt ÍÔt3snt ÔtçtË08 rBtLntu Btt huòÕtLt3 fË8ehkÔt3 ÔtLtuËt9yLt3, Ôtíítf1wÕÕttnÕÕtÍ8e ítËtyÕtqLt çtune ÔtÕyh3n1tBt, ELLtÕÕttn ftLt y1ÕtGt3fwBt3 hfe2çtt
૧. અય લોકો ! તમે તમારા પરવરદિગાર(ની નાફરમાની)થી બચતા રહો કે જેણે તમને એક જ નફસમાંથી પેદા કર્યા છે તથા તેમાંથી જ તેના જીવનસાથીને બનાવ્યા અને તે બંનેમાંથી ઘણા મર્દો અને ઔરતોને (દુનિયામાં) ફેલાવ્યા, અને અલ્લાહથી ડરો જેનો વાસ્તો આપીને એકબીજાથી (પોતાના હક્કોની) માંગણી કરો છો અને ખૂનના રિશ્તેદારો(થી સંબંધ તોડવા) બાબતે ડરતા રહો* કારણકે અલ્લાહ તમો સર્વો ઉપર નજર રાખનાર છે.
[00:41.00]
وَاٰ تُوا الْيَتٰمٰٓى اَمْوَالَهُمْ وَلَا تَتَبَدَّلُوا الْخَبِيْثَ بِالطَّيِّبِ۪ وَلَا تَاْكُلُوْۤا اَمْوَالَهُمْ اِلٰٓى اَمْوَالِكُمْؕ اِنَّهٗ كَانَ حُوْبًا كَبِيْرًا﴿2﴾
૨.ÔtytítwÕGtíttBtt9 yBÔttÕtnwBt3 ÔtÕtt ítítçtÆÕtwÕt3 Ï1tçteË7 rçtí1ít1GGtuçtu, ÔtÕttíty3ftuÕtq yBÔttÕtnwBt3 yuÕtt9 yBÔttÕtufwBt3, ELLtnw ftLt nq1çtLt3 fçteht
૨. અને યતીમોને તેમની મિલકત આપી દો અને ખરાબ વસ્તુઓને સારી વસ્તુઓથી બદલો નહિ, અને તેમનો માલ તમારા માલની સાથે ભેળવી પચાવી પાડો નહિ; ખરેખર એ ઘણો મોટો ગુનાહ છે.
[01:03.00]
وَاِنْ خِفْتُمْ اَلَّا تُقْسِطُوْا فِى الْيَتٰمٰى فَانْكِحُوْا مَا طَابَ لَكُمْ مِّنَ النِّسَآءِ مَثْنٰى وَثُلٰثَ وَرُبٰعَ ۚ فَاِنْ خِفْتُمْ اَلَّا تَعْدِلُوْا فَوَاحِدَةً اَوْ مَا مَلَكَتْ اَيْمَانُكُمْ ؕ ذٰلِكَ اَدْنٰٓى اَلَّا تَعُوْلُوْا ؕ﴿3﴾
૩.ÔtELt3 rÏt1V3ítwBt3 yÕÕtt ítwf14Ëuít1q rVÕGtíttBtt VLfun1q Bttít1tçt ÕtfwBt3 BtuLtLLtuËt9yu BtM7Ltt ÔtËt8uÕttË7 Ôthtuçtty1, VELt3rÏ2tV3ítwBt3 yÕÕttíty14ŒuÕtq VÔttnu2ŒítLt3 yÔt3 Btt BtÕtfít yGt3BttLttufwBt3, Ít7Õtuf yŒ3Ltt9 yÕÕtt ítW2Õtq
૩. અને જો તમને (શાદી વખતે) એવો ડર હોય કે યતીમોના સંબંધમાં તમે ઇન્સાફ કરી શકશો નહિ તો એવી (બીજી) સ્ત્રીઓમાંથી તમને જે પસંદ પડે તે બે ત્રણ (અથવા) ચાર સાથે નિકાહ કરી લો, પણ જો તમને એવો ડર હોય કે (તેમની વચ્ચે) ઈન્સાફ કરી શકશો નહિ, તો પછી એકજ (સાથે નિકાહ કરો) અથવા કે જે (કનીઝો) તમારી મિલકતમાં હોય (તેનો ઊપયોગ કરો), આ બે ઇન્સાફીથી બચવાની આસાન રીત છે.
[01:42.00]
وَاٰ تُوا النِّسَآءَ صَدُقٰتِهِنَّ نِحْلَةً ؕ فَاِنْ طِبْنَ لَكُمْ عَنْ شَىْءٍ مِّنْهُ نَفْسًا فَكُلُوْهُ هَنِيْٓئًا مَّرِيْٓئًا﴿4﴾
૪.Ôt ytítwLLtuËt9y Ë1Œtuf1títurnLLt Lt2un3ÕtítLt3, VELt3 rít2çLt ÕtfwBt3 y1Lt3 ~tGt3EBt3 rBtLntu LtV3ËLt3 VftuÕtqntu n9LteyBt3 Bthe9yt
૪. ઔરતોને તેઓની મહેર અદા કરી દો. પછી જો તેણીઓ (તેમની) મરજીથી અમુક હિસ્સો પરત કરવા ચાહે તો તે મનપસંદ (અને) શફાબક્ષ (ચીઝ)ને ખાવ.
[02:02.00]
وَلَا تُؤْتُوا السُّفَهَآءَ اَمْوَالَكُمُ الَّتِىْ جَعَلَ اللّٰهُ لَكُمْ قِيٰمًا وَّارْزُقُوْهُمْ فِيْهَا وَاكْسُوْهُمْ وَقُوْلُوْا لَهُمْ قَوْلًا مَّعْرُوْفًا﴿5﴾
૫.ÔtÕtt íttuy3ítwË3 ËtuVnt9y yBÔttÕtftu BtwÕÕtíte sy1ÕtÕÕttntu ÕtfwBt3 fu2GttBtkÔt3 Ôth3Ítuf1qnwBt3 Vent Ôtf3ËqnwBt3 Ôtfq1Õtw ÕtnwBt3 f1Ôt3ÕtBt0y14YVt
૫. અને અણસમજુઓને તમારો માલ કે જેને અલ્લાહે તમારા જીવનનો આધાર બનાવ્યો છે, સોંપો નહિ. પણ તેઓના માલથી તેમને ખવડાવો તથા પહેરાવો અને તેમની સાથે યોગ્ય વાતચીત કરો.
[02:24.00]
وَابْتَلُوا الْيَتٰمٰى حَتّٰىۤ اِذَا بَلَغُوا النِّكَاحَ ۚ فَاِنْ اٰنَسْتُمْ مِّنْهُمْ رُشْدًا فَادْفَعُوْۤا اِلَيْهِمْ اَمْوَالَهُمْۚ وَلَا تَاْكُلُوْهَاۤ اِسْرَافًا وَّبِدَارًا اَنْ يَّكْبَرُوْا ؕ وَمَنْ كَانَ غَنِيًّا فَلْيَسْتَعْفِفْ ۚ وَمَنْ كَانَ فَقِيْرًا فَلْيَاْكُلْ بِالْمَعْرُوْفِ ؕ فَاِذَا دَفَعْتُمْ اِلَيْهِمْ اَمْوَالَهُمْ فَاَشْهِدُوْا عَلَيْهِمْ ؕ وَكَفٰى بِاللّٰهِ حَسِيْبًا﴿6﴾
૬.ÔtçítÕtwÕt3 GtíttBtt n1íítt9 yuÍt7 çtÕtø1twLLtuftn1, VELt3 ytLtMítwBt3 rBtLnwBt3 Á~t3ŒLt3 VŒ3VW92 yuÕtGt3rnBt3 yBÔttÕtnwBt3, ÔtÕtt íty3ftuÕtqnt9 EË3htVk Ôt0çtuŒthLt3 ykGGtf3çtY, ÔtBtLt3ftLt øt1rLtGGtLt3 VÕGtMíty14rVV3, ÔtBtLt3 ftLt Vf2ehLt3 VÕGty3fwÕt3 rçtÕBty14YVu, VyuÍt7 ŒVy14ítwBt3 yuÕtGt3rnBt3 yBÔttÕtnwBt3 Vy~nuŒq y1ÕtGt3rnBt3, ÔtfVt rçtÕÕttnu n1Ëeçtt
૬. અને યતીમોને અજમાવો જયારે તેઓ બાલિગ થઇ જાય; પછી જો તમે તેમનામાં કાંઈ (સંસાર વહેવારની) લાયકાત જૂઓ તો તેમનો માલ તેમને સોંપી દો, અને એ માલને ઉડાઉપણે ખર્ચીને તથા (એવા વિચારથી) જલ્દીથી ખાઈ ન જાઓ (કે) યતીમો મોટા થઈ જશે; અને જે (વાલી) માલદાર હોય તો તે યતીમોના માલથી તદ્દન પરહેઝ કરે (પરવરીશ કરવા બદલ વળતર ન લે), અને જે (વાલી) ગરીબ હોય, તે વ્યાજબી રીતે ખાય; પછી જયારે તમે તેમનો માલ તેમને હવાલે કરો ત્યારે તેની ઉપર ગવાહ રાખી લો; જો કે અલ્લાહ હિસાબ લેવા માટે પૂરતો છે.
[03:16.00]
لِلرِّجَالِ نَصِيْبٌ مِّمَّا تَرَكَ الْوَالِدٰنِ وَالْاَقْرَبُوْنَ۪ وَلِلنِّسَآءِ نَصِيْبٌ مِّمَّا تَرَكَ الْوَالِدٰنِ وَالْاَقْرَبُوْنَ مِمَّا قَلَّ مِنْهُ اَوْ كَثُرَ ؕ نَصِيْبًا مَّفْرُوْضًا﴿7﴾
૭.rÕth3huòÕtu LtË2eçtwBt3 rBtBt0t íthfÕt3 ÔttÕtuŒtLtu ÔtÕt3yf14hçtqLt, ÔtrÕtLLtuËt9yu LtË2eçtwBt3 rBtBt0t íthfÕt3 ÔttÕtuŒtLtu ÔtÕt3yf14hçtqLt, rBtBt0t f1ÕÕt rBtLntu yÔt3fËtu8h, LtË2eçtBt3 BtV3YÍ1t
૭. માં-બાપ તથા નજીકના સગા જે (મિલકત) મૂકી જાય તેમાં મર્દોનો ભાગ છે, અને (એજ રીતે) વાલેદૈન તથા નજીકના સગાઓ જે (મિલકત) મૂકી જાય તેમાં ઔરતોનો ભાગ છે, પછી તે થોડો હોય કે વધારે, (દરેકનો) હિસ્સો નક્કી કરવામાં આવ્યો છે.
[03:53.00]
وَاِذَا حَضَرَ الْقِسْمَةَ اُولُوا الْقُرْبٰى وَالْيَتٰمٰى وَالْمَسٰكِيْنُ فَارْزُقُوْهُمْ مِّنْهُ وَقُوْلُوْا لَهُمْ قَوْلًا مَّعْرُوْفًا﴿8﴾
૮.ÔtyuÍt7 n1Í1hÕt3 rf2MBtít ytuÕtwÕf1wh3çtt ÔtÕGtíttBtt ÔtÕBtËtfeLttu Vh3Ítufq1nwBt3 rBtLntu Ôtfq1Õtq ÕtnwBt3 f1Ôt3ÕtBt0y14YVt
૮. અને જો (વારસદારો સિવાય) બીજા સગાંવહાલાં તથા યતીમ અને મિસ્કીનો (વારસાની) વહેંચણી વખતે હાજર હોય તો તેમાંથી (થોડુંક) તેમને પણ આપી દો અને તેમની સાથે મુનાસીબ વાતચીત કરો.
[04:08.00]
وَلْيَخْشَ الَّذِيْنَ لَوْ تَرَكُوْا مِنْ خَلْفِهِمْ ذُرِّيَّةً ضِعٰفًا خَافُوْا عَلَيْهِمْ ۪ فَلْيَتَّقُوا اللّٰهَ وَلْيَقُوْلُوا قَوْلًا سَدِيْدًا﴿9﴾
૯.ÔtÕt3 GtÏ14t~tÕÕtÍ8eLt ÕtÔt3íthfq rBtLt3 Ï1tÕt3VurnBt3 Íwh3rhGtítLt3 Íu2yt1VLt3 Ït1tVq y1ÕtGt3rnBt3, VÕGtíítfw1ÕÕttn ÔtÕt3Gtfq1Õtq f1Ôt3ÕtLt3Ë3ŒeŒt
૯. જેઓ પોતે કમજોર બાળકો મૂકી (મરી) જાય જો તે (બાળકો) ઉપર (બીજાના ઝુલ્મ)થી ડરતા હોય તો તેઓએ (બીજા યતીમો બાબતે) ડરવું જોઇએ અને અલ્લાહ(ની નાફરમાની)થી બચવું જોઇએ અને મુનાસીબ વાતચીત કરવી જોઇએ.
[04:30.00]
اِنَّ الَّذِيْنَ يَاْكُلُوْنَ اَمْوَالَ الْيَتٰمٰى ظُلْمًا اِنَّمَا يَاْكُلُوْنَ فِیْ بُطُوْنِهِمْ نَارًا ؕ وَسَيَصْلَوْنَ سَعِيْرًا۠ ﴿10﴾
૧૦.ELLtÕÕtÍ8eLt Gty3ftuÕtqLt yBÔttÕtÕt3 GtíttBtt Í5wÕBtLt3 ELLtBtt Gty3ftuÕtqLt Veçttuít1qLturnBt3 LtthLt3, ÔtËGtË14ÕtÔt3Lt ËE2ht
૧૦. બેશક જેઓ જોર ઝુલ્મથી યતીમોનો માલ ખાઈ જાય છે તેઓ પોતાના પેટ આગથી ભરે છે; અને ટૂંક વખતમાં તેઓ ધગધગતી આગ (ના અઝાબ)માં દાખલ થશે.
[04:52.00]
يُوْصِيْكُمُ اللّٰهُ فِیْۤ اَوْلَادِكُمْۗ لِلذَّكَرِ مِثْلُ حَظِّ الْاُنْثَيَيْنِ ۚ فَاِنْ كُنَّ نِسَآءً فَوْقَ اثْنَتَيْنِ فَلَهُنَّ ثُلُثَا مَا تَرَكَ ۚ وَاِنْ كَانَتْ وَاحِدَةً فَلَهَا النِّصْفُ ؕ وَلِاَ بَوَيْهِ لِكُلِّ وَاحِدٍ مِّنْهُمَا السُّدُسُ مِمَّا تَرَكَ اِنْ كَانَ لَهٗ وَلَدٌ ۚ فَاِنْ لَّمْ يَكُنْ لَّهٗ وَلَدٌ وَّوَرِثَهٗۤ اَبَوٰهُ فَلِاُمِّهِ الثُّلُثُ ؕ فَاِنْ كَانَ لَهٗۤ اِخْوَةٌ فَلِاُمِّهِ السُّدُسُ مِنْۢ بَعْدِ وَصِيَّةٍ يُّوْصِىْ بِهَاۤ اَوْ دَيْنٍ ؕ اٰبَآؤُكُمْ وَاَبْنَآؤُكُمْ ۚ لَا تَدْرُوْنَ اَيُّهُمْ اَقْرَبُ لَكُمْ نَفْعًا ؕ فَرِيْضَةً مِّنَ اللّٰهِ ؕ اِنَّ اللّٰهَ كَانَ عَلِيْمًا حَكِيْمًا﴿11﴾
૧૧.GtqË2eftuBtwÕÕttntu Ve9yÔt3ÕttŒufwBt3, rÕtÍ08fhu rBtM7Õttu n1Í45rÍ6Õt3 WLË7GtGt3Lt, VELfwLLt LtuËt9yLt3 VÔt3f1M7LtítGt3Ltu VÕtnwLLt0 Ëtu7ÕttuËt7 Bttíthf, ÔtELftLtít3 Ôttnu2ŒítLt3 VÕtnLt3 rLtM1Vtu, ÔtÕtu yçtÔtGt3nu ÕtufwÕÕtu Ôttnu2rŒLt3 rBtLt3 ntuBtMËtuŒtuËtu rBtBtt0 íthf ELftLt Õtnq ÔtÕtŒwLt3, VEÕÕtBt3 GtfwÕÕtnq ÔtÕtŒwk Ôt0ÔthuË7nq9 yçtÔttntu VÕtu WBBturnM7Ët8uÕttuËt8u, VELt3 ftLt Õtnq9 EÏ14tÔtítwLt3 VÕtu WBBturnMËtuŒtuËtu rBtBçty14Œu ÔtrË1GGtrítk2GGtqË2e çtunt9 yÔt3ŒGt3rLtLt3, ytçtt9ytufwBt3 Ôt yçLtt9ytufwBt3 ÕttítŒ3YLt yGGttunwBt3 yf32hçttu ÕtfwBt3 LtV3y1Lt3, VheÍ1ítBt3 BtuLtÕÕttnu, ELLtÕÕttn ftLt y1ÕteBtLt3 n1feBtt
૧૧. અલ્લાહ તમને તમારી ઓલાદના સંબંધમાં વસિયત કરે છે; ફરઝંદ માટે બે દુખ્તરોની બરોબર ભાગ છે, પછી જો (બે અથવા) બે કરતાં વધારે દુખ્તરો હોય તો તે મરનાર જે કંઈ મૂકી જાય તેનો બે તૃતીઆંસ ભાગ તેમનો છે, અને જો એક જ દુખ્તર હોય તો તેના માટે અર્ધો ભાગ છે; અને જો તે (મરનાર)ને કોઈ ઓલાદ હોય તો તે (મરનાર)ના વાલેદૈનમાંથી દરેકને માટે તે મૂકી જાય તેનો છઠ્ઠો ભાગ છે. પણ જો તેને કોઈ ઓલાદ ન હોય અને (માત્ર) વાલેદૈન જ તેના વારસદાર હોય તો તેની વાલેદા માટે વારસાનો ત્રીજો ભાગ (અને બાકી વાલિદ માટે) છે; અને જો તેના ભાઈઓ હોય તો તેની વાલેદાનો છઠ્ઠો ભાગ (અને બાકી વાલિદ માટે) છે, (આ વહેંચણી) વસિયત પ્રમાણે વર્ત્યા પછી અને કરજ ચૂકવ્યા બાદ (કરવામાં આવે); તમારા બાપદાદા અને તમારા બાળકોમાંથી તમને લાભ પહોંચાડવા માટે કોણ તમારાથી નજીક છે, તે તમે જાણતા નથી; આ અલ્લાહ તરફથી નક્કી થએલી ફરજ છે; બેશક અલ્લાહ જાણકાર, હિકમતવાળો છે.
[06:21.00]
وَلَكُمْ نِصْفُ مَا تَرَكَ اَزْوَاجُكُمْ اِنْ لَّمْ يَكُنْ لَّهُنَّ وَلَدٌ ۚ فَاِنْ كَانَ لَهُنَّ وَلَدٌ فَلَكُمُ الرُّبُعُ مِمَّا تَرَكْنَ مِنْۢ بَعْدِ وَصِيَّةٍ يُّوْصِيْنَ بِهَاۤ اَوْ دَ يْنٍ ؕ وَلَهُنَّ الرُّبُعُ مِمَّا تَرَكْتُمْ اِنْ لَّمْ يَكُنْ لَّكُمْ وَلَدٌ ۚ فَاِنْ كَانَ لَكُمْ وَلَدٌ فَلَهُنَّ الثُّمُنُ مِمَّا تَرَكْتُمْ مِّنْۢ بَعْدِ وَصِيَّةٍ تُوْصُوْنَ بِهَاۤ اَوْ دَ يْنٍ ؕ وَاِنْ كَانَ رَجُلٌ يُّوْرَثُ كَلٰلَةً اَوِ امْرَاَةٌ وَّلَهٗۤ اَخٌ اَوْ اُخْتٌ فَلِكُلِّ وَاحِدٍ مِّنْهُمَا السُّدُسُ ۚ فَاِنْ كَانُوْۤا اَكْثَرَ مِنْ ذٰلِكَ فَهُمْ شُرَكَآءُ فِى الثُّلُثِ مِنْۢ بَعْدِ وَصِيَّةٍ يُّوْصٰى بِهَاۤ اَوْ دَ يْنٍ ۙ غَيْرَ مُضَآرٍّ ۚ وَصِيَّةً مِّنَ اللّٰهِ ؕ وَاللّٰهُ عَلِيْمٌ حَلِيْمٌ ؕ﴿12﴾
૧૨.ÔtÕtfwBt3 rLtM1Vtu Btt íthf yÍ3ÔttòufwBt3 EÕÕtBt3 GtfwÕÕtnwLLt ÔtÕtŒwLt3, VELftLt ÕtnwLLt ÔtÕtŒwLt3 VÕt ftuBtwhtuoçttuytu2 rBtBtt0 íthf3Lt rBtBçty14Œu ÔtË2eGGtrítkGGtqË2eLt çtunt9 yÔt3ŒGt3rLtLt3, ÔtÕtnwLLth0tuçttuyt2u rBtBtt0íthf3ítwBt3 EÕÕtBGtfwÕt3 ÕtfwBt3 ÔtÕtŒwLt3, VELftLt ÕtfwBt3 ÔtÕtŒwLt3 VÕtnwLLtM7Ët8uBttuLttu rBtBBtt íthf3ítwBt3 rBtBçty14Œu ÔtrË1GGtrítLítqËq1Lt çtunt9 yÔt3ŒGt3rLtLt3, Ôt ELftLt hòuÕtwkGGtqhËtu8 fÕttÕtítLt3 yrÔtBhy ítwkÔt0Õtnq yÏtw1Lt yÔt3WÏt14ítwLt3 VÕtufwÕÕtu Ôttnu8rŒBt3 rBtLntuBtMËtuŒtuËtu, VELftLtq9 yf3Ë7h rBtLÍt7Õtuf VnwBt3 ~ttuhft9ytu rVM7Ët8uÕttuËu8 rBtBçty14Œu ÔtrË1GGtrítkGt3 GtqË1tçtunt9 yÔt3ŒGt3rLtLt3 ø1tGt3h BttuÍt92ŠhLt3, ÔtrË1GGtítBt3 BtuLtÕÕttnu ÔtÕÕttntu y1ÕteBtwLt3 n1ÕteBt
૧૨. તમારી ઔરતો જે કાંઈ મૂકી જાય-જો તેમની કોઈ ઓલાદ ન હોય તો-તેમાંથી અર્ધું તમારૂં છે, પણ જો તેમને કોઈ ઓલાદ હોય તો તેણીઓ જે મૂકી જાય તેનો ચોથો ભાગ તમારો છે, જે વસિયત તેણીઓએ કરી હોય તે પ્રમાણે અમલ કર્યા પછી અને કરજ ચૂકવ્યા બાદ; અને અગર જો તમારે કોઈ ઓલાદ ન હોય તો તમે જે મૂકી ગયા હોવ તેમાંથી તેમના (યાને તમારી ઔરતો) માટે ચોથો ભાગ છે, પણ જો તમને ઓલાદ હોય તો તમે જે કાંઈ મૂકી ગયા હોવ તેમાંથી આઠમો ભાગ તેમનો છે, જે વસિયત તમે કરી હોય તે પ્રમાણે વર્ત્યા પછી અને કરજ ચૂકવ્યા બાદ; અને જો કોઈ મર્દ અથવા ઔરતના વારસદાર વાલેદૈન અથવા ઓલાદ ન હોય અને તેનો કોઈ ભાઈ અથવા બહેન હોય તો તેમાંથી દરેકને માટે છઠ્ઠો ભાગ છે, અને જો તે એક કરતાંય વધારે હોય તો ત્રીજા ભાગમાં તેઓ સઘળા સરખા ભાગીદારો છે (અલબત્ત) જે વસિયત કરવામાં આવી હોય તેમ વર્ત્યા પછી અને કરજ ચૂકવ્યા પછી, એવી શરતે કે (મરનાર તરફથી એવી વસિયત કરવામાં આવે જેથી વારસદારોને) નુકસાન ન પહોંચે, આ અલ્લાહ તરફથી નસીહત છે; અને અલ્લાહ જાણકાર અને સહનશીલ છે.
[08:03.00]
تِلْكَ حُدُوْدُ اللّٰهِ ؕ وَمَنْ يُّطِعِ اللّٰهَ وَرَسُوْلَهٗ يُدْخِلْهُ جَنّٰتٍ تَجْرِىْ مِنْ تَحْتِهَا الْاَنْهٰرُ خٰلِدِيْنَ فِيْهَا ؕ وَذٰلِكَ الْفَوْزُ الْعَظِيْمُ﴿13﴾
૧૩.rítÕf ntu8ŒqŒwÕÕttnu, ÔtBtkGttu0ítu8E2ÕÕttn ÔthËqÕtnq GtwŒ3rÏt1Õntu sLLttrítLt3 íts3he rBtLt3 ítn14ítunÕt3 yLnthtu Ït1tÕtuŒeLt Vent, ÔtÍ7tÕtufÕt3 VÔt3ÍwÕt3 y1Í6eBt
૧૩. આ અલ્લાહની નક્કી કરેલી હદો છે; અને જે અલ્લાહ તથા રસૂલની ઇતાઅત કરશે, તેને (અલ્લાહ) જન્નતોમાં દાખલ કરશે જેની નીચે નદીઓ વહે છે. તેમાં તેઓ હંમેશા રહેશે; અને એજ મોટી કામ્યાબી છે.
[08:26.00]
وَمَنْ يَّعْصِ اللّٰهَ وَرَسُوْلَهٗ وَيَتَعَدَّ حُدُوْدَهٗ يُدْخِلْهُ نَارًا خَالِدًا فِيْهَا۪ وَلَهٗ عَذَابٌ مُّهِيْنٌ۠ ﴿14﴾
૧૪.Ôt BtkGt0y14rË1ÕÕttn ÔthËqÕtnq ÔtGtítyŒ0 ntuŒqŒnq GtwŒ3rÏt1Õntu LtthLt3 Ït1tÕtuŒLt3 Vent, ÔtÕtnq y1Ít7çtwBt3 BttuneLt
૧૪. અને જે કોઇ અલ્લાહ તથા તેના રસૂલની નાફરમાની કરશે તથા તેની હદોનું ઉલ્લંઘન કરશે, તેને તે દોઝખની આગમાં દાખલ કરશે. જેમાં તે હંમેશા રહેશે, અને તેના માટે ઝિલ્લત ભરેલી સજા હશે.
[08:45.00]
وَالّٰتِىْ يَاْتِيْنَ الْفَاحِشَةَ مِنْ نِّسَآئِكُمْ فَاسْتَشْهِدُوْا عَلَيْهِنَّ اَرْبَعَةً مِّنْكُمْ ۚ فَاِنْ شَهِدُوْا فَاَمْسِكُوْهُنَّ فِى الْبُيُوْتِ حَتّٰى يَتَوَفّٰٮهُنَّ الْمَوْتُ اَوْ يَجْعَلَ اللّٰهُ لَهُنَّ سَبِيْلًا﴿15﴾
૧૫.ÔtÕÕttíte Gty3íteLtÕt3 Vtnu2~tít rBtLLtuËt9yufwBt3 VMít~nuŒq y1ÕtGt3rnLLt y1hçty1ítBt3 rBtLfwBt3, VELt ~tnuŒq VyBËufq nwLLt rVÕçttuGtqítu n1ííttGtítÔtV0t nwLLtÕt3 BtÔt3íttu yÔt3 Gts3y1ÕtÕÕttntu ÕtnwLLt ËçteÕtt
૧૫. અને તમારી ઔરતોમાંથી જેઓ બદકારી કરે તેમની ખિલાફ તમારામાંના ચાર શખ્સોની ગવાહી માંગો, પછી જો તેઓ ગવાહી આપે તો તેણીને ઘરમાં કેદ રાખો જ્યાં સુધી કે મૌત તેણીઓનો અંત લાવે અથવા અલ્લાહ તેણીઓ માટે કોઈ રસ્તો કાઢી આપે.
[09:22.00]
وَالَّذٰنِ يَاْتِيٰنِهَا مِنْكُمْ فَاٰذُوْهُمَا ۚ فَاِنْ تَابَا وَاَصْلَحَا فَاَعْرِضُوْا عَنْهُمَا ؕ اِنَّ اللّٰهَ كَانَ تَوَّابًا رَّحِيْمًا﴿16﴾
૧૬.ÔtÕÕtÍt7Ltu Gty3ítuGttLtunt rBtLfwBt3 VytÍq7 ntuBtt, VELt3 íttçtt Ôt yM1Õtn1t V yy14huÍ1q y1LntuBtt, ELLtÕÕttn ftLt ítÔt0tçth3 hn2eBtt
૧૬. અને તમારામાંના જે બે (મર્દ અને ઔરત) એવી (બદી) કરે, તે બંનેને સજા કરો, પછી જો તેઓ તૌબા કરે તથા પોતાની ઇસ્લાહ કરે તો તેમ(ની સજા)ને દરગુજર કરો; બેશક અલ્લાહ તૌબાનો કબૂલ કરનાર, રહીમ છે.
[09:41.00]
اِنَّمَا التَّوْبَةُ عَلَى اللّٰهِ لِلَّذِيْنَ يَعْمَلُوْنَ السُّوْٓءَ بِجَهَالَةٍ ثُمَّ يَتُوْبُوْنَ مِنْ قَرِيْبٍ فَاُولٰٓئِكَ يَتُوْبُ اللّٰهُ عَلَيْهِمْؕ وَكَانَ اللّٰهُ عَلِيْمًا حَكِيْمًا﴿17﴾
૧૭.ELLtBt íítÔt3çtíttu y1ÕtÕÕttnu rÕtÕÕtÍ8eLt Gty14BtÕtqLtË3 Ëq9y çtu sntÕtrítLt3 Ëw7BBt GtítqçtqLt rBtLt3 f1herçtLt3 VytuÕtt9yuf GtítqçtwÕÕttntu y1ÕtGt3rnBt3, ÔtftLtÕÕttntu y1ÕteBtLt3 n1feBtt
૧૭. અલ્લાહનું તોબા કબૂલ કરવું એવા લોકો માટે છે કે જેઓ નાદાનીથી બદી કરી બેસે છે પછી જલ્દી તોબા કરી લે છે. અલ્લાહ આવા લોકોની તોબા કબૂલ કરી લે છે; અને અલ્લાહ જાણનાર, હિકમતવાળો છે.
[10:10.00]
وَلَيْسَتِ التَّوْبَةُ لِلَّذِيْنَ يَعْمَلُوْنَ السَّيِّاٰتِ ۚ حَتّٰۤى اِذَا حَضَرَ اَحَدَهُمُ الْمَوْتُ قَالَ اِنِّىْ تُبْتُ الْئٰنَ وَلَا الَّذِيْنَ يَمُوْتُوْنَ وَهُمْ كُفَّارٌ ؕ اُولٰٓئِكَ اَعْتَدْنَا لَهُمْ عَذَابًا ا لِيْمًا﴿18﴾
૧૮.Ôt ÕtGt3Ërít íítÔt3çtíttu rÕtÕÕtÍ8eLt Gty14BtÕtqLt Ë0GGtuytítu, n1íítt yuÍt7 n1Í1h yn1Œntu BtwÕBtÔt3íttu f1tÕt E9LLte ítwçítwÕytLt ÔtÕtÕÕtÍ8eLt GtBtqítqLt ÔtnwBt3 fwVt0ÁLt3, ytuÕtt9yuf yy14ítŒ3Ltt ÕtnwBt3 y1Ít7çtLt3 yÕteBtt
૧૮. અને એવાઓ માટે તૌબા (કબૂલ) નથી કે જેઓ બદીઓ કર્યે જ જાય છે, એટલે સુધી કે તેમનામાંથી કોઈની મૌત આવી જાય ત્યારે કહે છે કે હવે હું તૌબા કરૂં છું અને ન તેમની (તૌબા કબૂલ છે) કે જેઓ નાસ્તિકપણાની હાલતમાં મરણ પામે છે; આ લોકો માટે અમોએ દર્દનાક અઝાબ તૈયાર કર્યો છે.
[10:45.00]
يٰۤاَيُّهَا الَّذِيْنَ اٰمَنُوْا لَا يَحِلُّ لَكُمْ اَنْ تَرِثُوا النِّسَآءَ كَرْهًا ؕ وَلَا تَعْضُلُوْهُنَّ لِتَذْهَبُوْا بِبَعْضِ مَاۤ اٰتَيْتُمُوْهُنَّ اِلَّاۤ اَنْ يَّاْتِيْنَ بِفَاحِشَةٍ مُّبَيِّنَةٍ ۚ وَعَاشِرُوْهُنَّ بِالْمَعْرُوْفِ ۚ فَاِنْ كَرِهْتُمُوْهُنَّ فَعَسٰۤى اَنْ تَكْرَهُوْا شَيْئًا وَّيَجْعَلَ اللّٰهُ فِيْهِ خَيْرًا كَثِيْرًا﴿19﴾
૧૯.Gtt9 yGGttunÕÕtÍ8eLt ytBtLtq ÕttGtrn2ÕÕttu ÕtfwBt3 yLíthuËw7Lt3 LtuËt9y fh3nLt, ÔtÕttíty14Ítu8ÕtqnwLLt ÕtuítÍ74nçtq çtuçty14Íu8 Btt9 ytítGt3íttuBtqnwLLtt EÕÕtt9 ykGGty3íteLt çtuVtnu2~trítBt3 BttuçtGGtuLtrítLt3, Ôty1t~tuYnwLLt rçtÕt3 Bty14YVu, VELfhun3íttuBtq nwLLt Vy1Ët9 yLítf3hnq ~tGt3yk Ôt0 Gtsy1ÕtÕÕttntu Venu Ït1Gt3hLt3 fË8eht
૧૯. અય ઈમાન લાવનારાઓ ! આ તમારા માટે હલાલ નથી કે તમે બળજબરીથી ઔરતોના વારસા પર કબ્જો કરી લો; અને ન એ હેતુસર તેમની ઉપર દબાણ લાવો કે જે કાંઈ પણ તમે તેમને આપી ચૂકયા હોવ (મહેર વગેરે) તેમાંથી કાંઈ તેમની પાસેથી છીનવી લો, સિવાય કે તેણીએ ખુલ્લી બદકારી કરી હોય, અને તેણીઓ સાથે ભલાઈથી જીવન વિતાવો, પણ જો તમે તેણીઓ પ્રત્યે અણગમો રાખો તો (જલ્દી છુટ્ટા થવાનો ઇરાદો ન કરો કારણકે) તમે જે વસ્તુથી અણગમો રાખતા હોવ તેમાં કદાચને અલ્લાહે વધારે ભલાઇ રાખી હોય.
[11:41.00]
وَاِنْ اَرَدتُّمُ اسْتِبْدَالَ زَوْجٍ مَّكَانَ زَوْجٍ ۙ وَّاٰتَيْتُمْ اِحْدٰٮهُنَّ قِنْطَارًا فَلَا تَاْخُذُوْا مِنْهُ شَيْئًا ؕ ا تَاْخُذُوْنَهٗ بُهْتَانًا وَّاِثْمًا مُّبِيْنًا﴿20﴾
૨૦.ÔtELt3 yhítt0uBtwÂMítçtŒtÕt ÍÔt3rsBt0ftLt ÍÔt3rsk Ôt0ytítGt3ítwBt3 yun14ŒtnwLLt rf2Lít1thLt3 VÕtt íty3Ïttu2Íq7 rBtLntu ~tGt3yLt3, yíty3Ïttu2Íq7Ltnq çttun3íttLtkÔt3 ÔtEË74 BtBt3BttuçteLtt
૨૦. અને જો તમે એક ઔરતને બદલે બીજી ઔરત બદલવા ચાહતા હોવ અને તેઓમાંથી એકને ઘણો બઘો માલ આપી ચૂકયા હોવ તો તેમાંથી કાંઈ પણ પાછું લેજો નહિ. શું તમે પાછું લેવા માટે આરોપ અને સ્પષ્ટ ગુનાહનો સહારો લેશો?
[12:04.00]
وَ كَيْفَ تَاْخُذُوْنَهٗ وَقَدْ اَفْضٰى بَعْضُكُمْ اِلٰى بَعْضٍ وَّاَخَذْنَ مِنْكُمْ مِّيْثَاقًا غَلِيْظًا﴿21﴾
૨૧.ÔtfGt3V íty3Ïttu2Íq7Ltnw Ôtf1Œ3 yV3Í1t çty14Ítu8fwBt3 yuÕttçty14rÍkÔt3 Ôt yÏ1tÍ74Lt rBtLt3fwBt3 BteËt7f1Lt3 ø1tÕteÍ5t
૨૧. અને તમે તે કેવી રીતે પાછું લઈ શકો જ્યારે કે તમે એક બીજા ગાઢ સંબંધ રાખી ચૂકયા છો? તથા તેણીઓ (શાદી વખતે) તમારાથી પાકું વચન લઈ ચૂકી છે.
[12:18.00]
وَلَا تَنْكِحُوْا مَا نَكَحَ اٰبَآؤُكُمْ مِّنَ النِّسَآءِ اِلَّا مَا قَدْ سَلَفَ ؕ اِنَّهٗ كَانَ فَاحِشَةً وَّمَقْتًا ؕ وَسَآءَ سَبِيْلًا۠ ﴿22﴾
૨૨.ÔtÕttítLfunq1 Btt Ltfn1 ytçtt9ytufwBt3 BtuLtLLtuËt9yu EÕÕtt Bttf1Œ3 ËÕtV, ELLtnq ftLt Vtnu2~títk Ôt0Btf14ítt, ÔtËt9y ËçteÕtt
૨૨. અને જે ઔરતો સાથે તમારા બાપ દાદા નિકાહ કરી ચૂકયા હોય તેમની સાથે તમે નિકાહ કરશો નહિ સિવાય કે જે અગાઉ (જાહેલીય્યતના ઝમાનામાં) થઈ ચૂકયું; બેશક આ (કાર્ય) બહુજ ખરાબ તથા નફરતનું કારણ છે અને અયોગ્ય રસ્તો છે.
[12:41.00]
حُرِّمَتْ عَلَيْكُمْ اُمَّهٰتُكُمْ وَبَنٰتُكُمْ وَاَخَوٰتُكُمْ وَعَمّٰتُكُمْ وَخٰلٰتُكُمْ وَبَنٰتُ الْاٰخِ وَبَنٰتُ الْاُخْتِ وَاُمَّهٰتُكُمُ الّٰتِىْۤ اَرْضَعْنَكُمْ وَاَخَوٰتُكُمْ مِّنَ الرَّضَاعَةِ وَ اُمَّهٰتُ نِسَآئِكُمْ وَرَبَآئِبُكُمُ الّٰتِىْ فِیْ حُجُوْرِكُمْ مِّنْ نِّسَآئِكُمُ الّٰتِىْ دَخَلْتُمْ بِهِنَّؗ فَاِنْ لَّمْ تَكُوْنُوْا دَخَلْتُمْ بِهِنَّ فَلَا جُنَاحَ عَلَيْكُمْؗ وَحَلَاۤئِلُ اَبْنَآئِكُمُ الَّذِيْنَ مِنْ اَصْلَابِكُمْۙ وَاَنْ تَجْمَعُوْا بَيْنَ الْاُخْتَيْنِ اِلَّا مَا قَدْ سَلَفَؕ اِنَّ اللّٰهَ كَانَ غَفُوْرًا رَّحِيْمًا ۙ﴿23﴾
૨૩.n1wh3huBtít3 y1ÕtGt3fwBt3 WBBtntíttufwBt3 ÔtçtLttíttufwBt3 ÔtyÏ1t4ÔttíttufwBt3 Ôty1Bt0títtufwBt3 ÔtÏt1tÕttíttufwBt3 ÔtçtLttítwÕyÏtu2 ÔtçtLttítwÕWÏ1ítu Ôt WBBtntíttu ftuBtwÕÕttíte9 yh3Í1y14LtfwBt3 ÔtyÏ1tÔttíttufwBt3 BtuLth0Í1ty1ítu ÔtWBt0ntíttu LtuËt9yufwBt3, Ôthçtt9yuçttu ftuBtwÕÕttíte Ve ntu2òqhufwBt3 rBtLLtuËt9yuftuBtwÕÕttíte ŒÏt1ÕítwBt3 çturnLLt, VEÕt3ÕtBt3ítfqLtq ŒÏt1ÕítwBt3 çturnLLt VÕttòuLttn1 y1ÕtGt3fwBt3 Ôtn1Õtt9yuÕttu yçLtt9yuftuBtwÕt3 ÕtÍ8eLt rBtLt3yM1ÕttçtufwBt3 ÔtyLt3 íts3BtW2 çtGt3LtÕt3 WÏ1ítGt3Ltu EÕÕtt Bttf1Œ3 ËÕtV, ELLtÕÕttn ftLt ø1tVqhh0n2eBtt
૨૩. તમારા પર તમારી વાલેદાઓ તથા તમારી દુખ્તરો તથા તમારી બહેનો તથા તમારી ફુઈઓ તથા તમારી માસીઓ તથા ભત્રીજીઓ તથા ભાણજીઓને તથા તમારી (તે) વાલેદાઓ કે જેમણે તમને દૂધ પાયું અને તમારી દૂધ બહેનો તથા તમારી સાસુઓ અને જે ઔરતો સાથે તમે (શારીરિક) સંબંધ બાંધી ચૂક્યા હોય તેમની (આગલા ઘરની) દુખ્તરો કે જે તમારા ભરણ પોષણમાં હોય તે (સઘળી) હરામ કરવામાં આવી છે, પણ જો તમોએ તેમની સાથે (શારીરિક) સંબંધ બાંઘ્યો ન હોય તો (તેમની આગલા ઘરની દુખ્તરો સાથે નિકાહ કરવામાં) તમારા ઉપર કાંઈ હરજ નથી, અને તમારા તે ફરઝંદોની ઔરતો કે જે (ફરઝંદો) તમારી નસ્લના હોય (તમારા માટે હરામ છે), અને એ (પણ હરામ કરવામાં આવ્યું છે) કે એક જ વખતે બે બહેનોને (નિકાહમાં) સાથે રાખો સિવાય કે જે આ પહેલાં (જાહેલીયતના ઝમાનામાં) થઈ ચૂકયું; બેશક અલ્લાહ ગફુરૂર રહીમ છે.
[14:02.00]
وَّالْمُحْصَنٰتُ مِنَ النِّسَآءِ اِلَّا مَا مَلَكَتْ اَيْمَانُكُمْۚ كِتٰبَ اللّٰهِ عَلَيْكُمْۚ وَاُحِلَّ لَكُمْ مَّا وَرَآءَ ذٰ لِكُمْ اَنْ تَبْتَغُوْا بِاَمْوَالِكُمْ مُّحْصِنِيْنَ غَيْرَ مُسَافِحِيْنَ ؕ فَمَا اسْتَمْتَعْتُمْ بِهٖ مِنْهُنَّ فَاٰ تُوْهُنَّ اُجُوْرَهُنَّ فَرِيْضَةً ؕ وَلَا جُنَاحَ عَلَيْكُمْ فِيْمَا تَرٰضَيْتُمْ بِهٖ مِنْۢ بَعْدِ الْفَرِيْضَةِ ؕ اِنَّ اللّٰهَ كَانَ عَلِيْمًا حَكِيْمًا﴿24﴾
૨૪.ÔtÕt3 Bttun14Ë1Lttíttu BtuLtLLtuËt9yu EÕÕtt Btt BtÕtfít3 yGt3BttLttufwBt3 fuíttçtÕÕttnu y1ÕtGt3fwBt3, Ôtyturn1ÕÕt ÕtfwBt3 Btt Ôtht9y Ít7ÕtufwBt3 yLítçítø1tq çtuyBt3ÔttÕtufwBt3 Bttun14Ëu2LteLt ø1tGt3h BttuËtVun2eLt, VBtMítBíty14ítwBt3 çtune rBtLnwLLt VytítqnwLLt ytuòqhnwLLt VheÍ1ítLt, ÔtÕttòuLttn1 y1ÕtGt3fwBt3 VeBttíthtÍ1Gt3ítwBt3 çtune rBtBçty14rŒÕt3 VheÍ1ítu, ELLtÕÕttn ftLt y1ÕteBtLt3 n1feBtt
૨૪. અને શાદીશુદા ઔરતો તમારા માટે હરામ છે સિવાય કે જે (લડાઇમાં) તમારી કનીઝ બની ગઈ હોય; (આ) તમારા માટે અલ્લાહનો નક્કી કરેલો કાનૂન છે, અને એ સિવાય બધી (ઔરતો) તમારા માટે હલાલ કરવામાં આવી છે કે તમે તમારો માલ ખર્ચીને નિકાહમાં લેવાના હેતુથી તેમની સાથે રિશ્તો જોડો, ન કે ઝીનાના હેતુસર અને તેણીઓમાંથી જેની સાથે તમોએ મુત્આહ (ચોક્કસ મુદ્દતના નિકાહ) કરો, તેણીને ઠરાવેલી મહેર તેમને ચૂકવી દો; અને મહેર નક્કી થયા પછી કદાચને તમે અરસ પરસ (કાંઈ ઓછું વધતું કરવાને) રાજી થઈ જાઓ તો તમારા માથે કાંઈ ગુનોહ નથી; બેશક અલ્લાહ જાણનાર, હિકમતવાળો છે.
[14:54.00]
وَمَنْ لَّمْ يَسْتَطِعْ مِنْكُمْ طَوْلًا اَنْ يَّنْكِحَ الْمُحْصَنٰتِ الْمُؤْمِنٰتِ فَمِنْ مَّا مَلَكَتْ اَيْمَانُكُمْ مِّنْ فَتَيٰتِكُمُ الْمُؤْمِنٰتِ ؕ وَاللّٰهُ اَعْلَمُ بِاِيْمَانِكُمْ ؕ بَعْضُكُمْ مِّنْۢ بَعْضٍ ۚ فَانْكِحُوْهُنَّ بِاِذْنِ اَهْلِهِنَّ وَاٰ تُوْهُنَّ اُجُوْرَهُنَّ بِالْمَعْرُوْفِ مُحْصَنٰتٍ غَيْرَ مُسٰفِحٰتٍ وَّلَا مُتَّخِذٰتِ اَخْدَانٍ ؕ فَاِذَاۤ اُحْصِنَّ فَاِنْ ا تَيْنَ بِفَاحِشَةٍ فَعَلَيْهِنَّ نِصْفُ مَا عَلَى الْمُحْصَنٰتِ مِنَ الْعَذَابِ ؕ ذٰلِكَ لِمَنْ خَشِىَ الْعَنَتَ مِنْكُمْ ؕ وَاَنْ تَصْبِرُوْا خَيْرٌ لَّكُمْ ؕ وَاللّٰهُ غَفُوْرٌ رَّحِيْمٌ۠ ﴿25﴾
૨૫.Ôt BtÕÕtBt GtMítítu2y14 rBtLfwBt3 ít1Ôt3ÕtLt3 ykGGtLfun1Õt3 Bttun32Ë1LttrítÕt3 Bttuy3BtuLttítu VrBtBBtt BtÕtfít3 yGt3BttLttufwBt3 rBtLt3 VítGttítuftuBtwÕt3 Bttuy3BtuLttítu, ÔtÕÕttntu yy14ÕtBttu çtuEBttLtufwBt3, çty14Ítu2fwBt3 rBtBt3 çty14rÍ1Lt3, VLfunw1nwLLt çtuEÍ74Ltu yn3ÕturnLLt ÔtytítqnwLLt ytuòqhnwLLt rçtÕBty14YVu Bttun14Ë1LttrítLt3 ø1tGt3hBttuËtVun1trítkÔt3 ÔtÕttBtwíítÏtu2Ít7ítu yÏ14tŒtrLtLt3, VyuÍt98 ytun14rË1LLt VELt3 yítGt3Lt çtuVtnu2~trítLt3 Vy1ÕtGt3rnLLt rLtM1Vtu Btty1ÕtÕt3 Bttun14Ë1Lttítu BtuLtÕy1Ít7çtu, Í7tÕtuf ÕtuBtLt3 Ï1t~tuGtÕt3 y1Ltít rBtLfwBt3, ÔtyLítM1çtuY Ït1Gt3ÁÕÕtfwBt3, ÔtÕÕttntu ø1tVwÁh0n2eBt
૨૫. અને તમારામાં જે (કોઈ) આઝાદ મોઅમીન ઔરતો સાથે નિકાહ કરવાની પહોંચ ન ધરાવતો હોય, તે મોઅમીન કનીઝો કે જે તમારા કબજામાં હોય, (તેની સાથે નિકાહ કરે) અને અલ્લાહ તમારા ઈમાનથી સારી પેઠે વાકેફ છે; તમે આપસમાં એકજ છો. માટે તમે તેણીઓના માલિકોની પરવાનગી લઇને તેણીઓ સાથે નિકાહ કરો અને તેમની (ઠરાવેલી) મહેરો ન્યાયસર આપી દો, એવી સ્થિતિમાં કે તેણીઓ પાકદામન હોય, ન કે ઝીનાકાર. તથા ન ચોરી છુપીથી દોસ્ત રાખનારીઓ. પછી જ્યારે તેણીઓ નિકાહમાં આવી જાય અને જો બદકારી કરે તો તેણીઓ માટે આઝાદ ઔરતો કરતાં અર્ધી સજા છે; આ (કનીઝો સાથે નિકાહનો હુકમ) તેમના માટે છે કે તમારામાંથી જેઓ બદ કામમાં ફસાઈ જવાનો ડર રાખતા હોય; પણ જો તમે સબ્ર કરો તો તમારા માટે બેહતર છે; અને અલ્લાહ ગફુરૂર રહીમ છે.
[16:15.00]
يُرِيْدُ اللّٰهُ لِيُبَيِّنَ لَكُمْ وَيَهْدِيَكُمْ سُنَنَ الَّذِيْنَ مِنْ قَبْلِكُمْ وَيَتُوْبَ عَلَيْكُمْ ؕ وَاللّٰهُ عَلِيْمٌ حَكِيْمٌ﴿26﴾
૨૬.GttuheŒwÕÕttntu ÕtuGttuçtGGtuLt ÕtfwBt3 Ôt Gtn3ŒuGtfwBt3 ËtuLtLtÕÕtÍ8eLt rBtLt3 f1çÕtufwBt3 Ôt Gtítwçt y1ÕtGt3fwBt3, ÔtÕÕttntu y1ÕteBtwLt3 n1feBt
૨૬. અલ્લાહ ચાહે છે (કે આ હુકમ બયાન કરી ખુશ નસીબીના રસ્તાઓ) તમારા માટે રોશન કરે અને અગાઊના લોકોની (સહી) સુન્નત તરફ તમારી હિદાયત કરે અને તમારી તૌબાને કબૂલ કરે, અને અલ્લાહ જાણનાર, હિકમતવાળો છે.
[16:41.00]
وَاللّٰهُ يُرِيْدُ اَنْ يَّتُوْبَ عَلَيْكُمْ وَيُرِيْدُ الَّذِيْنَ يَتَّبِعُوْنَ الشَّهَوٰتِ اَنْ تَمِيْلُوْا مَيْلًا عَظِيْمًا﴿27﴾
૨૭.ÔtÕÕttntu GttuheŒtu ykGGtítqçt y1ÕtGt3fwBt3, ÔtGttuheŒwÕÕtÍ8eLt Gt¥tçtuW2Lt~t3 ~tnÔttítu yLt3 ítBteÕtq BtGt3ÕtLt3 y1Í6eBtt
૨૭. અને અલ્લાહ તમારી તૌબાને કબૂલ કરવા ચાહે છે, અને જે લોકો ખ્વાહિશાતની પૈરવી કરે છે તેઓ ચાહે છે કે તમે (રાહે હકથી) એકદમ દૂર થઇ જાઓ.
[16:46.00]
يُرِيْدُ اللّٰهُ اَنْ يُّخَفِّفَ عَنْكُمْۚ وَخُلِقَ الْاِنْسَانُ ضَعِيْفًا﴿28﴾
૨૮.GttuheŒwÕÕttntu ykGGttuÏ1tV3VuV y1LfwBt3, Ôt Ïttu2Õtuf1Õt3 ELËtLttu Í1E2Vt
૨૮. અલ્લાહ ચાહે છે (કે શાદીના એહકામ થકી) તમારા ઉપરના બંધનો હળવા કરે કારણકે ઇન્સાનને કમજોર પેદા કરવામાં આવ્યો છે.
[16:57.00]
يٰۤاَيُّهَا الَّذِيْنَ اٰمَنُوْا لَا تَاْكُلُوْۤا اَمْوَالَكُمْ بَيْنَكُمْ بِالْبَاطِلِ اِلَّاۤ اَنْ تَكُوْنَ تِجَارَةً عَنْ تَرَاضٍ مِّنْكُمْ وَلَا تَقْتُلُوْۤا اَنْفُسَكُمْؕ اِنَّ اللّٰهَ كَانَ بِكُمْ رَحِيْمًا﴿29﴾
૨૯.Gtt9 yGGttunÕÕtÍ8eLt ytBtLtq Õttíty3ftuÕt9q yBÔttÕtfwBt3 çtGt3LtfwBt3 rçtÕçttítu8Õtu EÕÕtt yLítfqLt ítuòhítLt3 y1LíthtrÍ1Bt3 rBtLfwBt3, ÔtÕtt ítf14íttuÕt9q yLVtuËfwBt3, ELLtÕÕttn ftLt çtufwBt3 hn2eBtt
૨૯. અય ઈમાન લાવનારાઓ! તમે આપસમાં એક બીજાનો માલ નાહક ખાઈ જાઓ નહિ, સિવાય તે વેપાર(નો નફો) કે જે એક બીજાની રાજી ખુશીથી થએલો હોય, અને તમો તમારી જાતને કત્લ કરો નહિ*; બેશક અલ્લાહ તમારા પર રહેમ કરનારો છે.
[17:28.00]
وَمَنْ يَّفْعَلْ ذٰلِكَ عُدْوَانًا وَّظُلْمًا فَسَوْفَ نُصْلِيْهِ نَارًا ؕ وَكَانَ ذٰلِكَ عَلَى اللّٰهِ يَسِيْرًا﴿30﴾
૩૦.Ôt BtkGt0V3y1Õt3 Ít7Õtuf W2Œ3ÔttLtk Ôt0 Í7wÕBtLt3 VËÔt3V LtwM1Õtenu LtthLt3, Ôt ftLt Ít7Õtuf y1ÕtÕÕttnu GtËeht
૩૦. અને જે કોઈ આવું હદ બહાર જવા અને ઝુલ્મ કરવાના હેતુથી કરશે તો જલ્દી તેને અમે આગમાં નાખી દઈશું; અને આ અલ્લાહ માટે આસાન છે.
[17:41.00]
اِنْ تَجْتَنِبُوْا كَبٰٓئِرَ مَا تُنْهَوْنَ عَنْهُ نُكَفِّرْ عَنْكُمْ سَيِّاٰتِكُمْ وَنُدْخِلْكُمْ مُّدْخَلًا كَرِيْمًا﴿31﴾
૩૧.ELíts3 ítLtuçtq fçtt9yuh BttítwLnÔt3Lt y1Lntu LttufV3rVh3 y1LfwBt3 ËGGtuytítufwBt3 ÔtLtwŒ3rÏt1ÕfwBt3 BtwŒ3Ït1ÕtLt3 fheBtt
૩૧. જો જે મોટા ગુનાહોની તમને મનાઈ કરવામાં આવી છે તેનાથી પરહેઝ કરશો તો અમે તમારા (નાના) ગુનાહોને ઢાંકી દઈશું, અને અમે તમને બાઇઝ્ઝત મંઝીલમાં દાખલ કરીશું.
[18:02.00]
وَلَا تَتَمَنَّوْا مَا فَضَّلَ اللّٰهُ بِهٖ بَعْضَكُمْ عَلٰى بَعْضٍ ؕ لِلرِّجَالِ نَصِيْبٌ مِّمَّا اكْتَسَبُوْا ؕ وَلِلنِّسَآءِ نَصِيْبٌ مِّمَّا اكْتَسَبْنَ ؕ وَسْئَلُوا اللّٰهَ مِنْ فَضْلِهٖ ؕ اِنَّ اللّٰهَ كَانَ بِكُلِّ شَىْءٍ عَلِيْمًا﴿32﴾
૩૨.ÔtÕtt ítítBtLLtÔt3 Btt VÍ02ÕtÕÕttntu çtune çty14Í1fwBt3 y1Õtt çty14rÍ2Lt3, rÕthuoòÕtu LtË2eçtwBt3 rBtBt0f3ítËçtq, ÔtrÕtLLtuËt9yu LtË2eçtwBt3 rBtBt0f3ítËçLt, ÔtMyÕtwÕÕttn rBtLt3 VÍ14Õtune, ELLtÕÕttn ftLt çtufwÕÕtu ~tGt3ELt3 y1ÕteBtt
૩૨. અને તમારામાંથી અમુકને અમુક પર અલ્લાહે જે ફઝીલત આપી છે તેની આરઝુ કરો નહિ; મર્દોને તેમના આમાલ પ્રમાણે હિસ્સો મળશે અને ઔરતોને તેમના આમાલ પ્રમાણે હિસ્સો મળશે; અને અલ્લાહના ફઝલોકરમથી સવાલ કરો કારણકે અલ્લાહ દરેક ચીઝનો જાણનાર છે;
[18:32.00]
وَلِكُلٍّ جَعَلْنَا مَوَالِىَ مِمَّا تَرَكَ الْوَالِدٰنِ وَالْاَقْرَبُوْنَ ؕ وَالَّذِيْنَ عَقَدَتْ اَيْمَانُكُمْ فَاٰ تُوْهُمْ نَصِيْبَهُمْؕ اِنَّ اللّٰهَ كَانَ عَلٰى كُلِّ شَىْءٍ شَهِيْدًا ۙ﴿33﴾
૩૩.ÔtÕtu fwÂÕÕtLt3 sy1ÕLtt BtÔttÕtuGt rBtBtt0 íthfÕt3 ÔttÕtuŒtLtu ÔtÕt3 yf14hçtqLt, ÔtÕÕtÍ8eLt y1f1Œít3 yGt3BttLttufwBt3 VytítqnwBt LtË2eçtnwBt3, ELLtÕÕttn ftLt y1Õtt fwÕÕtu ~tGt3ELt3 ~tneŒt
૩૩. અને અમે દરેકના વારસદાર નક્કી કર્યા છે જેથી (તેઓ) વાલેદૈન અને સગાંવહાલાનો વારસો હાંસિલ કરે; અને જેમની સાથે તમે કરાર કર્યો હોય તેમને પણ તેમનો ભાગ આપી દો; બેશક અલ્લાહ દરેક વસ્તુ ઉપર ગવાહ છે.
[18:56.00]
اَلرِّجَالُ قَوَّامُوْنَ عَلَى النِّسَآءِ بِمَا فَضَّلَ اللّٰهُ بَعْضَهُمْ عَلٰى بَعْضٍ وَّبِمَاۤ اَنْفَقُوْا مِنْ اَمْوَالِهِمْ ؕ فَالصّٰلِحٰتُ قٰنِتٰتٌ حٰفِظٰتٌ لِّلْغَيْبِ بِمَا حَفِظَ اللّٰهُ ؕ وَالّٰتِىْ تَخَافُوْنَ نُشُوْزَهُنَّ فَعِظُوْهُنَّ وَاهْجُرُوْهُنَّ فِى الْمَضَاجِعِ وَاضْرِبُوْهُنَّ ۚ فَاِنْ اَطَعْنَكُمْ فَلَا تَبْغُوْا عَلَيْهِنَّ سَبِيْلًا ؕاِنَّ اللّٰهَ كَانَ عَلِيًّا كَبِيْرًا﴿34﴾
૩૪.yhouòÕttu f1Ôtt0BtqLt y1ÕtLLtuËt9yu çtuBtt VÍ02ÕtÕÕttntu çty14Í1nwBt3 y1Õtt çty14rÍk1Ôt3 ÔtçtuBtt yLVf1q rBtLt3yBÔttÕturnBt3, VË02tÕtun1títtu f1tLtuíttítwLt3 n1tVuÍ5títwÕt3 rÕtÕt3øt1Gt3çtu çtuBtt n1VuÍ5ÕÕttntu, ÔtÕÕttíte ítÏt1tVqLt Lttu~tqÍnwLLt Vyu2Íq5nwLLt Ôtn14òuY nwLLt rVÕBtÍ1tsuyu2 ÔtÍ14huçtqnwLLt, VELt3 yít1y1LtfwBt3 VÕttítçø1tq y1ÕtGt3rnLLt ËçteÕtLt3, ELLtÕÕttn ftLt y1ÕteGGtLt3 fçteht
૩૪. મર્દો ઔરતોના સરપરસ્ત (હાકીમ) છે અને તે ફઝીલતના લીધે કે જે અલ્લાહે અમુકને અમુક ઉપર આપી છે, અને બીજુ એ કે તેઓ પોતાનો માલ ખર્ચ કરે છે; નેક ઔરતો તે જ છે કે જેઓ ફરમાબરદાર છે અને (તેના મર્દની) ગેરહાજરીમાં એ બાબતોની હિફાઝત કરે છે જેની અલ્લાહે (તેણીઓ માટે) હિફઝ કરી છે અને જે ઔરતોની નાફરમાનીનો તમને ડર હોય, તેણીઓને નસીહત કરો અને (અસર ન થાય તો) તેણીઓને પથારી પર એકલી મૂકી દો અને (જો આ બંને બાબતની અસર ન થાય તો) તેણીઓને મારો. પછી જો તેણીઓ તમારી ઇતાઅત કરે તો તેમની ખિલાફ કોઇ રસ્તો (બહાનુ) શોધો નહિ, બેશક અલ્લાહ બુલંદ, મહાન છે.
[19:49.00]
وَاِنْ خِفْتُمْ شِقَاقَ بَيْنِهِمَا فَابْعَثُوْا حَكَمًا مِّنْ اَهْلِهٖ وَحَكَمًا مِّنْ اَهْلِهَا ۚ اِنْ يُّرِيْدَاۤ اِصْلَاحًا يُّوَفِّقِ اللّٰهُ بَيْنَهُمَا ؕ اِنَّ اللّٰهَ كَانَ عَلِيْمًا خَبِيْرًا﴿35﴾
૩૫.ÔtELt3 rÏtV14ítwBt3 ~tuf1tf1 çtGt3LtunuBtt Vçy1Ë7q n1fBtBt3 rBtLt3 yn3Õtune Ôtn1fÂBBtLt3 yn3Õtunt, EkGttu0heŒt9 EM1Õttn1 Gttu0ÔtV3Vurf2ÕÕttntu çtGt3LtntuBtt, ELLtÕÕttn ftLt y1ÕteBtLt3 Ït1çteht
૩૫. અને જો તમને તે બંનેની વચ્ચેના સંબંધનો અંત થવાનો ભય હોય તો તે (મર્દ)ના તરફથી; એક હકમ (પંચ) નીમો. તથા એક હકમ (પંચ) તે (ઔરત)ના તરફથી; જો તે બંને સમાધાનનો ઈરાદો રાખશે તો અલ્લાહ તે બંનેમાં સંપ કરાવી દેશે; બેશક અલ્લાહ જાણનાર, ખબર રાખવાવાળો છે.
[20:24.00]
وَاعْبُدُوا اللّٰهَ وَلَا تُشْرِكُوْا بِهٖ شَيْئًا ؕ وَّبِالْوَالِدَيْنِ اِحْسَانًا وَّبِذِى الْقُرْبٰى وَالْيَتٰمٰى وَ الْمَسٰكِيْنِ وَالْجَارِ ذِى الْقُرْبٰى وَالْجَارِ الْجُنُبِ وَالصَّاحِبِ بِالْجَنْۢبِ وَابْنِ السَّبِيْلِ ۙ وَمَا مَلَكَتْ اَيْمَانُكُمْ ؕ اِنَّ اللّٰهَ لَا يُحِبُّ مَنْ كَانَ مُخْتَالًا فَخُوْرَا ۙ﴿36﴾
૩૬.Ôty14çttuŒwÕÕttn ÔtÕttítw~hufq çtune ~tGt3ykÔt3 ÔtrçtÕt3 ÔttÕtuŒGt3Ltu yun14ËtLtkÔt3 ÔtçturÍ7Õf1wh3çtt ÔtÕGtíttBtt ÔtÕBtËtfeLtu ÔtÕòhurÍ7Õt3 f1wh3çtt ÔtÕt3 òrhÕòuLttuçtu ÔtË02tnu2çtu rçtÕsBçtu ÔtÂçLtMËçteÕtu, ÔtBtt BtÕtfít3 yGt3BttLttufwBt3, ELLtÕÕttn ÕttGtturn2ççttu BtLftLt Btwg1tÕtLt3 VÏt1qht
૩૬. અને અલ્લાહની જ ઈબાદત કરો તથા કોઈપણને તેનો ભાગીદાર બનાવો નહિ. તથા વાલેદૈન તથા નજીકના સગાંવહાલાં* તથા યતીમો તથા મિસ્કીનો તથા નજીકના પાડોશી તથા દૂરના પાડોશી તથા તમારા સાથીદારો તથા ગરીબ મુસાફરો તથા તમારા ગુલામો સાથે ભલાઈથી વર્તો; બેશક જેઓ ફખ્ર ફરોશ (મોટાઇનો દેખાવ કરનાર) અને મુતકબ્બીર (અભિમાની) છે તેમને અલ્લાહ ચાહતો નથી:
[21:01.00]
۟الَّذِيْنَ يَبْخَلُوْنَ وَيَاْمُرُوْنَ النَّاسَ بِالْبُخْلِ وَيَكْتُمُوْنَ مَاۤ اٰتٰٮهُمُ اللّٰهُ مِنْ فَضْلِهٖ ؕ وَ اَعْتَدْنَا لِلْكٰفِرِيْنَ عَذَابًا مُّهِيْنًا ۚ﴿37﴾
૩૭.rLtÕÕtÍ8eLt GtçÏ1tÕtqLt Ôt GttBttuYLtLLttË rçtÕçtwÏ1Õtu ÔtGtf3íttuBtqLt Btt9ytíttntuBtwÕÕttntu rBtLVÍ14Õtune, Ôtyy14ítŒ3Ltt rÕtÕftVuheLt y1Ít7çtBt3 BttuneLtt
૩૭. જેઓ પોતે કંજૂસાઈ કરે છે તથા લોકોને પણ કંજૂસ બનવાનો હુકમ આપે છે અને અલ્લાહે પોતાના ફઝલથી તેમને જે કાંઈ આપ્યું છે તેને સંતાડે છે; અને અમોએ (નેઅમતોનો) ઇન્કાર કરનારાઓ માટે ઝિલ્લત ભર્યો અઝાબ તૈયાર કર્યો છે:
[21:21.00]
وَالَّذِيْنَ يُنْفِقُوْنَ اَمْوَالَهُمْ رِئَآءَ النَّاسِ وَلَا يُؤْمِنُوْنَ بِاللّٰهِ وَلَا بِالْيَوْمِ الْاٰخِرِؕ وَمَنْ يَّكُنِ الشَّيْطٰنُ لَهٗ قَرِيْنًا فَسَآءَ قَرِيْنًا﴿38﴾
૩૮.ÔtÕÕtÍ8eLt GtwLVufq1Lt yBÔttÕtnwBt3 huyt9yLLttËu ÔtÕttGttuy3BtuLtqLt rçtÕÕttnu ÔtÕtt rçtÕt3 GtÔt3rBtÕt3 ytÏtu8hu, ÔtBtkGGtfturLt ~t0Gt3ítt1Lttu Õtnq f1heLtLt3 VËt9y f1heLtt
૩૮. અને જેઓ (કેવળ) લોકોને દેખાડવા માટે પોતાના માલનો ઇન્ફાક (ખર્ચ) કરે છે અને અલ્લાહ તથા કયામત પર ઈમાન ધરાવતા નથી; અને (આવા લોકો શૈતાનના સાથી છે) જેનો સાથી શૈતાન હોય તે કેવો બૂરો સાથી છે!
[21:43.00]
وَمَاذَا عَلَيْهِمْ لَوْ اٰمَنُوْا بِاللّٰهِ وَالْيَوْمِ الْاٰخِرِ وَاَنْفَقُوْا مِمَّا رَزَقَهُمُ اللّٰهُ ؕ وَكَانَ اللّٰهُ بِهِمْ عَلِيْمًا﴿39﴾
૩૯.ÔtBttÍ7t y1ÕtGt3rnBt3 ÕtÔt3 ytBtLtq rçtÕÕttnu ÔtÕGtÔt3rBtÕt3 ytÏtu7hu ÔtyLt3 Vf1q rBtBt0t hÍf1ntuBtwÕÕttntu, ÔtftLtÕÕttntu çturnBt3 y1ÕteBtt
૩૯. અગર તેઓ અલ્લાહ અને કયામત ઉપર ઈમાન લાવત અને અલ્લાહે તેમને જે કાંઈ આપ્યું છે તેમાંથી ઇન્ફાક (ખર્ચ) કરત તો તેમનું શું નુકસાન થાત? અને અલ્લાહ તેમનાથી સારી પેઠે વાકેફ છે.
[22:01.00]
اِنَّ اللّٰهَ لَا يَظْلِمُ مِثْقَالَ ذَرَّةٍ ۚ وَاِنْ تَكُ حَسَنَةً يُّضٰعِفْهَا وَيُؤْتِ مِنْ لَّدُنْهُ اَجْرًا عَظِيْمًاؔ﴿40﴾
૪૦.ELLtÕÕttn Õtt GtÍ54ÕtuBttu rBtM7f1tÕt Í7h0rítLt, ÔtELítftu n1ËLtítkGt3 GttuÍ1tE2V3nt ÔtGttuy3ítu rBtÕÕtŒwLntu ys3hLt3 y1Í6eBtt
૪૦. બેશક અલ્લાહ જરા બરાબર પણ ઝુલ્મ કરતો નથી, જો કાંઈ નેકી હોય તો તેને અનેક ગણી કરી આપશે અને પોતાની પાસેથી ધણો મોટો બદલો આપશે.
[22:15.00]
فَكَيْفَ اِذَا جِئْنَا مِنْ كُلِّ اُمَّةٍ ۭ بِشَهِيْدٍ وَّجِئْنَا بِكَ عَلٰى هٰٓؤُلَاۤءِ شَهِيْدًا ؕ﴿41﴾
૪૧.V fGt3V yuÍt7 suy3Ltt rBtLt3 fwÕÕtu WBBtrítBt3 çtu~tnerŒkÔt3 Ôt suy3Ltt çtuf y1Õtt nt9ytuÕtt9yu ~tneŒt
૪૧. પછી કેવી હાલત થશે જયારે અમે દરેક ઉમ્મતમાંથી ગવાહ લાવશું અને તને તેઓ ઉપર ગવાહ (તરીકે) લાવશું?
[22:30.00]
يَوْمَئِذٍ يَّوَدُّ الَّذِيْنَ كَفَرُوْا وَعَصَوُا الرَّسُوْلَ لَوْ تُسَوّٰى بِهِمُ الْاَرْضُ ؕ وَلَا يَكْتُمُوْنَ اللّٰهَ حَدِيْثًا۠ ﴿42﴾
૪૨.GtÔt3BtyurÍ7Gt3 GtÔtŒ0wÕÕtÍ8eLt fVY Ôty1Ë1Ôtwh3 hËqÕt ÕtÔt3 íttuËÔt0t çtunuBtwÕt3yh3Ítu2, ÔtÕtt Gtf3íttuBtqLtÕÕttn n1ŒeËt7
૪૨. નાસ્તિક અને રસૂલની નાફરમાની કરનાર (એવું) ઈચ્છશે કે અગર તેઓ ઝમીનમાં સમાય જતે તો સારૂં થતે; અને તેઓ (તે દિવસે) અલ્લાહથી કોઈ વાત છુપાવી શકશે નહિ.
[22:48.00]
يٰۤاَيُّهَا الَّذِيْنَ اٰمَنُوْا لَا تَقْرَبُوا الصَّلٰوةَ وَاَنْتُمْ سُكَارٰى حَتّٰى تَعْلَمُوْا مَا تَقُوْلُوْنَ وَلَا جُنُبًا اِلَّا عَابِرِىْ سَبِيْلٍ حَتّٰى تَغْتَسِلُوْا ؕ وَاِنْ كُنْتُمْ مَّرْضٰۤى اَوْ عَلٰى سَفَرٍ اَوْ جَآءَ اَحَدٌ مِّنْكُمْ مِّنَ الْغَآئِطِ اَوْ لٰمَسْتُمُ النِّسَآءَ فَلَمْ تَجِدُوْا مَآءً فَتَيَمَّمُوْا صَعِيْدًا طَيِّبًا فَامْسَحُوْا بِوُجُوْهِكُمْ وَاَيْدِيْكُمْ ؕ اِنَّ اللّٰهَ كَانَ عَفُوًّا غَفُوْرًا﴿43﴾
૪૩.Gtt9 yGttunÕÕtÍ8eLt ytBtLtq Õttítf14hçtwË02Õttít Ôt yLítwBt3 Ëtuftht n1íítt íty14ÕtBtq Bttítf1qÕtqLt ÔtÕtt òuLttuçtLt3 EÕÕtt y1tçtuhe ËçterÕtLt3 n1íítt ítø1ítËuÕtq, ÔtELfwLítwBt3 Bth3Ít92 yÔt3 y1Õtt ËVrhLt3 yÔt3ò9y yn1ŒwBt3 rBtLfwBt3 BtuLtÕøtt92yuítu2 yÔt3Õtt BtMíttuBtwLLtuËt9y VÕtBt3 ítsuŒq Btt9yLt3V ítGtBtBt0q Ë1E2ŒLt3 ít1GGtuçtLt3 VBËnq1 çtuÔttuòqnufwBt3 ÔtyGt3ŒefwBt3, ELLtÕÕttn ftLt y1VwÔt0Lt3 ø1tVqht
૪૩. અય ઈમાન લાવનારાઓ ! જ્યારે તમે નશાની હાલતમાં હોવ ત્યારે જ્યાં સુધી તમે જે કાંઈ કહો છો તે સમજવા લાગો નહિ ત્યાં સુધી નમાઝની નઝદીક ન થાજો અને આજ પ્રમાણે જ્યારે તમારા માટે ગુસ્લે જનાબત જરૂરી થઇ જાય ત્યારે સિવાય કે તમે (મસ્જિદમાંથી) પસાર થઇ જાવ એટલે સુધી કે તમે ગુસ્લ કરી લો; અને જો તમે બીમાર હોવ અથવા મુસાફરીમાં હોવ અથવા તમારામાંથી કોઈ પાયખાનાથી (પરવારીને) આવ્યો હોય અથવા તમે ઔરતો સાથે સોહબત કરી હોય અને તમને પાણી ન મળી શકે તો પાક ઝમીન ઉપર તયમ્મુમ કરો. (જેમાં) તમારા ચહેરાનો મસહ કરી લો અને તમારા હાથોને પણ; બેશક અલ્લાહ માફ કરનાર બક્ષવાવાળો છે.
[24:03.00]
اَلَمْ تَرَ اِلَى الَّذِيْنَ اُوْتُوْا نَصِيْبًا مِّنَ الْكِتٰبِ يَشْتَرُوْنَ الضَّلٰلَةَ وَيُرِيْدُوْنَ اَنْ تَضِلُّوا السَّبِيْلَ ؕ﴿44﴾
૪૪.yÕtBíth yuÕtÕÕtÍ8eLt Wítq LtË2eçtBt3 BtuLtÕt3 fuíttçtu Gt~ítY LtÍ0ÕttÕtít ÔtGttuheŒqLt yLt3 ítrÍÕÕ1twË0çteÕt
૪૪. શું તુએ તે લોકો તરફ નજર નથી નાખી, કે જેમને કિતાબનો થોડોક ભાગ આપવામાં આવ્યો છે તેઓ ગુમરાહી ખરીદે છે અને ચાહે છે કે તમે પણ રાહે હકથી ભટકી જાઓ?
[24:17.00]
وَاللّٰهُ اَعْلَمُ بِاَعْدَآئِكُمْؕ وَكَفٰى بِاللّٰهِ وَلِيًّاؗ ۗ وَّكَفٰى بِاللّٰهِ نَصِيْرًا﴿45﴾
૪૫.ÔtÕÕttntu yy14ÕtBttu çtuyy14Œt9yufwBt3, ÔtfVt rçtÕÕttnu ÔtrÕtGGtkÔt3 ÔtfVt rçtÕÕttnu LtË2eht
૪૫. અને અલ્લાહ તમારા દુશ્મનોથી સારી પેઠે વાકેફ છે; અને અલ્લાહ (તમારી) સરપરસ્તી માટે કાફી છે, અને અલ્લાહ (તમારી) મદદ માટે (પણ) કાફી છે.
[24:29.00]
مِنَ الَّذِيْنَ هَادُوْا يُحَرِّفُوْنَ الْكَلِمَ عَنْ مَّوَاضِعِهٖ وَ يَقُوْلُوْنَ سَمِعْنَا وَعَصَيْنَا وَاسْمَعْ غَيْرَ مُسْمَعٍ وَّرَاعِنَا لَيًّۢا بِاَ لْسِنَتِهِمْ وَطَعْنًا فِیْ الدِّيْنِ ؕ وَلَوْ اَنَّهُمْ قَالُوْا سَمِعْنَا وَاَطَعْنَا وَاسْمَعْ وَانْظُرْنَا لَكَانَ خَيْرًا لَّهُمْ وَاَقْوَمَ ۙ وَ لٰكِنْ لَّعَنَهُمُ اللّٰهُ بِكُفْرِهِمْ فَلَا يُؤْمِنُوْنَ اِلَّا قَلِيْلًا﴿46﴾
૪૬.BtuLtÕÕtÍ8eLt ntŒq Gttun1huoVqLtÕt3 fÕtuBtt y1Bt3BtÔttÍu2yu2ne ÔtGtfq1ÕtqLt ËBtuy14Ltt Ôty1Ë1Gt3Ltt ÔtMBty14 øt1Gt3h BtwMBtE82Ôt3 Ôthtyu2Ltt ÕtkGGtBt3 çtuyÕt3ËuLtíturnBt3 Ôtít1y14LtLt3 rVÆeLtu, ÔtÕtÔt3 yLLtnwBt3 f1tÕtq ËBtuy14Ltt Ôtyí1ty14Ltt ÔtMBty14 ÔtLÍw5h3Ltt ÕtftLt Ï1tGt3hÕÕtnwBt3 Ôtyf14ÔtBt ÔtÕttrfÕt3 Õty14LtntuBtwÕÕttntu çtufwV3hurnBt3 VÕtt Gttuy3BtuLtqLt EÕÕtt f1ÕteÕtt
૪૬. (અય રસૂલ !) યહૂદીઓમાંથી જેઓ કલેમાતે ઇલાહીને તેની જગ્યાએથી બદલી નાખે છે અને કહે છે કે અમે વાત સાંભળી અને નાફરમાની કરી, અને (પયગંબરની બેઅદબી કરીને કહે છે) સાંભળો તમે હરગિઝ સાંભળશો નહી (મશ્કરીમાં કહે છે) રાએના (અમને મૂર્ખ બનાવ). આ રીતે હકને ફેરવીને તમારા દીન બાબતે મેણા ટોણા મારે છે. જો આ લોકો એમ કહેતે કે અમે સાંભળ્યું અને ઇતાઅત કરી. તમે પણ સાંભળો અને અમારી ઉપર નજરે કરમ કરો, તો તેઓના હકમાં બહેતર અને મુનાસિબ હોત. પરંતુ અલ્લાહે તેઓના કુફ્રને કારણે તેઓ ઉપર લાનત કરી છે, માટે તેઓમાંથી થોડાક સિવાય ઇમાન નહીં લાવે.
[25:17.00]
يٰۤاَيُّهَا الَّذِيْنَ اُوْتُوا الْكِتٰبَ اٰمِنُوْا بِمَا نَزَّلْنَا مُصَدِّقًا لِّمَا مَعَكُمْ مِّنْ قَبْلِ اَنْ نَّطْمِسَ وُجُوْهًا فَنَرُدَّهَا عَلٰٓى اَدْبَارِهَاۤ اَوْ نَلْعَنَهُمْ كَمَا لَعَنَّاۤ اَصْحٰبَ السَّبْتِؕ وَكَانَ اَمْرُ اللّٰهِ مَفْعُوْلًا﴿47﴾
૪૭.Gtt9 yGGttunÕt3 ÕtÍ8eLt WítwÕt3 fuíttçt ytBtuLtq çtuBtt LtÍ0ÕLtt BttuË1Œ]uf1Õt3 ÕtuBtt Bty1fwBt3 rBtLt3f1çt3Õtu yLt3 Ltít14BtuË ÔttuòqnLt3 VLtÁŒ]nt y1Õtt9 yŒ3çtthunt9 yÔtLtÕt3y1LtnwBt3 fBtt Õty1LLtt9 yM1n1tçtMËçítu, ÔtftLt yBt3ÁÕÕttnu BtVW2Õtt
૪૭. અય તે (યહૂદી અને ઇસાઇ) લોકો ! કે જેમને કિતાબ આપવામાં આવી છે, અમોએ જે (કુરઆન) નાઝિલ કર્યુ છે તેના પર તમે ઈમાન લાવો કે જે તમારી પાસે છે. તે (આસમાની કિતાબ)ની સચ્ચાઇ સાબિત કરે છે. એ પહેલાં (ઇમાન લાવો) કે અમે અમુક ચહેરાઓ પર કાબૂ હાંસિલ કરી, અને પછી તેમને પીઠ તરફ ફેરવી દઈએ. અથવા એવી લાનત કરીએ જેવી કે અમોએ અસ્હાબે સબ્ત પર કરી હતી, અને અલ્લાહનો હુકમ (પૂર્ણ) થઈને જ રહેશે.
[25:52.00]
اِنَّ اللّٰهَ لَا يَغْفِرُ اَنْ يُّشْرَكَ بِهٖ وَيَغْفِرُ مَا دُوْنَ ذٰلِكَ لِمَنْ يَّشَآءُ ۚ وَمَنْ يُّشْرِكْ بِاللّٰهِ فَقَدِ افْتَرٰۤى اِثْمًا عَظِيْمًا﴿48﴾
૪૮.ELLtÕÕttn ÕttGtø1Vuhtu ykGGtw~thf çtune ÔtGtø1Vuhtu BttŒqLt Ít7Õtuf ÕtuBtkGGt~tt9ytu, ÔtBtkGGtw~t3rhf rçtÕÕttnu Vf1rŒV3ítht9 EM7BtLt3 y1Í6eBtt
૪૮. અલ્લાહની સાથે કોઈને શરીક કરવામાં આવે તેને અલ્લાહ માફ કરતો નથી, અને તેનાથી નાના ગુનાહ જેના ચાહે (ગુનાહ માફી લાયક જાણે) તેના (ગુનાહ) માફ કરી દે છે, અને જે અલ્લાહની સાથે બીજા કોઈને શરીક કરે છે ખરેજ તે ધણો મોટો ગુનોહ કરે છે.
[26:13.00]
اَلَمْ تَرَ اِلَى الَّذِيْنَ يُزَكُّوْنَ اَنْفُسَهُمْ ؕ بَلِ اللّٰهُ يُزَكِّىْ مَنْ يَّشَآءُ وَلَا يُظْلَمُوْنَ فَتِيْلًا﴿49﴾
૪૯.yÕtBíth yuÕtÕÕtÍ8eLt GttuÍf3fqLt yLt3VtuËnwBt3, çtrÕtÕt3Õttntu GttuÍf0e BtkGt0~tt9ytu ÔtÕttGtwÍ54ÕtBtqLt VíteÕtt
૪૯. શું તે તેઓને નથી જોયાં કે જેઓ પોતાને પાક ગણે છે ? બલ્કે અલ્લાહ જેને ચાહે છે તેને જ પાક કરે છે. તથા તેમના પર લેશ માત્ર પણ ઝુલ્મ કરતો નથી.
[26:28.00]
اُنْظُرْ كَيْفَ يَفْتَرُوْنَ عَلَى اللّٰهِ الْكَذِبَؕ وَكَفٰى بِهٖۤ اِثْمًا مُّبِيْنًا۠ ﴿50﴾
૫૦.WLÍw5h3 fGt3V GtV3ítYLt y1ÕtÕÕttrnÕt3 fÍu8çt, ÔtfVt çtune9 EË74BtBt3 BttuçteLtt
૫૦. જૂઓ ! અલ્લાહ તરફ તેઓ કેવી જૂઠી નિસ્બત આપે છે, અને આજ ખુલ્લો ગુનોહ (સજા માટે) બસ છે.
[26:39.00]
اَلَمْ تَرَ اِلَى الَّذِيْنَ اُوْتُوْا نَصِيْبًا مِّنَ الْكِتٰبِ يُؤْمِنُوْنَ بِالْجِبْتِ وَالطَّاغُوْتِ وَيَقُوْلُوْنَ لِلَّذِيْنَ كَفَرُوْا هٰٓؤُلَۤاءِ اَهْدٰى مِنَ الَّذِيْنَ اٰمَنُوْا سَبِيْلًا﴿51﴾
૫૧.yÕtBíth yuÕtÕÕtÍ8eLt Wítq LtË2eçtBt3 BtuLtÕfuíttçtu Gttuy3BtuLtqLt rçtÕSçítu Ôtí1ít1tøt1qítu ÔtGtf1qÕtqLt rÕtÕÕtÍ8eLt fVY nt9ytuÕtt9yu yn3Œt BtuLtÕÕtÍ8eLt ytBtLtq ËçteÕtt
૫૧. અય રસૂલ ! શું તે લોકોને નથી જોયા કે જેમને અલ્લાહની કિતાબમાંથી થોડોક હિસ્સો આપવામાં આવ્યો છે ? તેઓ જીબ્ત (કાલ્પનિક ખુદા) અને તાગૂત (જૂઠા ખુદા) પર ઇમાન લાવે છે અને નાસ્તિકોના સંબંધમાં કહે છે કે આ લોકો તે ઈમાન લાવનારાઓ કરતાં વધુ હિદાયત પામેલા છે.
[27:03.00]
اُولٰٓئِكَ الَّذِيْنَ لَعَنَهُمُ اللّٰهُ ؕ وَمَنْ يَّلْعَنِ اللّٰهُ فَلَنْ تَجِدَ لَهٗ نَصِيْرًا ؕ﴿52﴾
૫૨.WÕtt9yufÕÕtÍ8eLt Õty1LtntuBtwÕÕttntu ÔtBtkGGtÕy1rLtÕÕttntu VÕtLt3 ítsuŒ Õtnq LtË2eht
૫૨. આ તે જ લોકો છે કે જેમના પર અલ્લાહે લાનત કરી છે, અને અલ્લાહ જેના પર લાનત કરે છે તુ તેના માટે કોઈને મદદગાર પામીશ નહી.
[27:17.00]
اَمْ لَهُمْ نَصِيْبٌ مِّنَ الْمُلْكِ فَاِذًا لَّا يُؤْتُوْنَ النَّاسَ نَقِيْرًا ۙ﴿53﴾
૫૩.yBt3ÕtnwBt3 LtË2eçtwBt3 BtuLtÕBtwÕfu VyuÍ7Õt3 ÕttGttuy3ítqLtLLttË Ltf2eht
૫૩. શું સલતનતમાં તેમનો કાંઈ હિસ્સો છે? જો હોત તો તેઓ લોકોને જરા બરાબર પણ આપત નહિ.
[27:26.00]
اَمْ يَحْسُدُوْنَ النَّاسَ عَلٰى مَاۤ اٰتٰٮهُمُ اللّٰهُ مِنْ فَضْلِهٖۚ فَقَدْ اٰتَيْنَاۤ اٰلَ اِبْرٰهِيْمَ الْكِتٰبَ وَالْحِكْمَةَ وَاٰتَيْنٰهُمْ مُّلْكًا عَظِيْمًا﴿54﴾
૫૪.yBt3 Gtn14ËtuŒqLtLLttË y1ÕttBtt9ytíttntuBtwÕÕttntu rBtLVÍ14Õtune, Vf1Œ3 ytítGt3Ltt9 ytÕt EçtútneBtÕt3 fuíttçt ÔtÂÕn1f3Btít3 Ôt ytítGt3LttnwBt3 BtwÕt3fLt3 y1Í6eBtt
૫૪. અથવા અલ્લાહે પોતાના ફઝલથી તેઓને જે કાંઈ આપ્યું છે તેની આ લોકો ઇર્ષા કરે છે બેશક અમોએ ઈબ્રાહીમની ઓલાદને કિતાબ અને હિકમત આપી તથા તેમને ઘણી મોટી સલ્તનત* આપી.
[27:47.00]
فَمِنْهُمْ مَّنْ اٰمَنَ بِهٖ وَمِنْهُمْ مَّنْ صَدَّ عَنْهُ ؕ وَكَفٰى بِجَهَنَّمَ سَعِيْرًا﴿55﴾
૫૫.VrBtLnwBt3 BtLt3 ytBtLt çtune ÔtrBtLnwBt3 BtLË1Œ] y1Lntu, ÔtfVt çtusnLLtBt ËE2ht
૫૫. પછી તેઓમાંથી અમુક એવા છે જે તેનાં પર ઈમાન લાવ્યા અને અમુકે (લોકોનો) રસ્તો રોકયો; અને જહન્નમની બાળનારી આગની જવાળાઓ તેઓ માટે પૂરતી છે.
[28:00.00]
اِنَّ الَّذِيْنَ كَفَرُوْا بِاٰيٰتِنَا سَوْفَ نُصْلِيْهِمْ نَارًا ؕ كُلَّمَا نَضِجَتْ جُلُوْدُهُمْ بَدَّلْنٰهُمْ جُلُوْدًا غَيْرَهَا لِيَذُوْقُوا الْعَذَابَ ؕ اِنَّ اللّٰهَ كَانَ عَزِيْزًا حَكِيْمًا﴿56﴾
૫૬.ELLtÕt0ÍeLt fVY çtuytGttítuLtt ËÔt3V LtwË14ÕternBt3 LtthLt3, fwÕÕtBtt LtÍu2sít3 òuÕtqŒtunwBt3 çtŒ]ÕLttnwBt3 òuÕtqŒLt3 ø1tGt3hnt ÕtuGtÍ7qfw1Õt3 y1Ít7çt, ELLtÕÕttn ftLt y1ÍeÍLt3 n1feBtt
૫૬. બેશક જે લોકોએ અમારી નિશાનીઓનો ઈન્કાર કર્યો, તેમને નજીકમાં આગમાં દાખલ કરી દેશું; જ્યારે તેમની ચામડીઓ બળીને ગળી જશે ત્યારે તેઓ અઝાબની મજા ચાખે એ માટે અમે બદલીને તેમને બીજી ચામડી આપીશું; બેશક અલ્લાહ ઇઝ્ઝતવાળો (અને) હિકમતવાળો છે.
[28:27.00]
وَالَّذِيْنَ اٰمَنُوْا وَعَمِلُوا الصّٰلِحٰتِ سَنُدْخِلُهُمْ جَنّٰتٍ تَجْرِىْ مِنْ تَحْتِهَا الْاَنْهٰرُ خٰلِدِيْنَ فِيْهَاۤ اَبَدًا ؕ لَهُمْ فِيْهَاۤ اَزْوَاجٌ مُّطَهَّرَةٌ ؗ وَّنُدْخِلُهُمْ ظِلًّا ظَلِيْلًا﴿57﴾
૫૭.ÔtÕÕtÍ8eLt ytBtLtq Ôty1BtuÕtwM1Ë1tÕtun1títu ËLtwŒ3 Ïtu2ÕttunwBt3 sLLttrítLt3 íts3he rBtLt3 ítn14ítunÕt3 yLt3nthtu Ït1tÕtuŒeLt Vent9 yçtŒLt3, ÕtnwBt3 Vent9 yÍ3ÔttòwBt3 Bttuít1n0hítwkÔt3 ÔtLtwŒ3Ïtu2ÕttunwBt3 rÍ6ÕÕtLt3 Í5ÕteÕtt
૫૭. અને જે લોકો ઈમાન લાવ્યા તથા નેક આમાલ કર્યા તેમને નજીકમાં જન્નતોમાં દાખલ કરી દઈશું જેની હેઠળ નદીઓ વહેતી રહે છે; તેમાં તેઓ હંમેશને માટે રહેશે; તેમાં તેમના માટે પાકીઝા જીવનસાથી હશે, અને અમે તેમને ઘટાદાર છાયામાં દાખલ કરી દઈશું.
[29:00.00]
اِنَّ اللّٰهَ يَاْمُرُكُمْ اَنْ تُؤَدُّوا الْاَمٰنٰتِ اِلٰٓى اَهْلِهَا ۙ وَاِذَا حَكَمْتُمْ بَيْنَ النَّاسِ اَنْ تَحْكُمُوْا بِالْعَدْلِ ؕ اِنَّ اللّٰهَ نِعِمَّا يَعِظُكُمْ بِهٖ ؕ اِنَّ اللّٰهَ كَانَ سَمِيْعًۢا بَصِيْرًا﴿58﴾
૫૮.ELLtÕÕttn Gty3BttuhtufwBt3 yLíttuyŒ3ŒwÕt3 yBttLttítu yuÕtt9 yn3Õtunt, ÔtyuÍt7 n1fBítwBt3 çtGt3LtÒttËu yLítn14ftuBtq rçtÕt3 y1Œ3Õtu, EÒtÕÕttn LtuE2BBtt Gty2uÍt6ufwBt3 çtune, EÒtÕÕttn ftLt ËBtey1Bt3 çtË2eht
૫૮. બેશક, અલ્લાહ તમને અમાનતો તેમના માલિકોને સોંપી દેવાનો હુકમ કરે છે; અને જ્યારે લોકો વચ્ચે ફેંસલો કરો ત્યારે ઇન્સાફથી ફેંસલો કરો; અને અલ્લાહ તમને બેહતરીન નસીહત કરે છે; બેશક અલ્લાહ સાંભળનાર, જોનાર છે.
[29:29.00]
يٰۤاَيُّهَا الَّذِيْنَ اٰمَنُوْۤا اَطِيْعُوا اللّٰهَ وَاَطِيْعُوا الرَّسُوْلَ وَاُولِى الْاَمْرِ مِنْكُمْۚ فَاِنْ تَنَازَعْتُمْ فِیْ شَىْءٍ فَرُدُّوْهُ اِلَى اللّٰهِ وَالرَّسُوْلِ اِنْ كُنْتُمْ تُؤْمِنُوْنَ بِاللّٰهِ وَالْيَوْمِ الْاٰخِرِ ؕ ذٰلِكَ خَيْرٌ وَّاَحْسَنُ تَاْوِيْلًا۠ ﴿59﴾
૫૯.Gtt9 yGGttunÕt3 ÕtÍ8eLt ytBtLt9q yít2eW2ÕÕttn Ôtyít2eW2h3 hËqÕt ÔtytuÕteÕt3 yBhu rBtLfwBt3 VELt3 ítLttÍy14ítwBt3 Ve ~tGt3ELt3 VÁŒq0ntu yuÕtÕÕttnu Ôth0ËqÕtu ELfwLítwBt3 íttuy3BtuLtqLt rçtÕÕttnu ÔtÕGtÔt3rBtÕt3 ytÏt2uhu, Í7tÕtuf Ït1Gt3ÁkÔt Ôtyn14ËLttu íty3ÔteÕtt
૫૯. અય ઈમાન લાવનારાઓ ! અલ્લાહની ઇતાઅત કરો તથા તેના રસૂલની ઇતાઅત કરો અને તમારામાંથી ઉલીલ અમ્ર (ઇમામો)*ની પણ; પછી જો કોઈ બાબતમાં તમારી વચ્ચે ઝઘડો થાય તો અલ્લાહ તથા રસૂલની તરફ તે (બાબત)ની રજૂઆત કરો અગર તમે અલ્લાહ તથા કયામતના દિવસ પર ઈમાન ધરાવતા હોવ તો તે (તમારા માટે) બેહતર છે અને પરિણામની રૂએ પણ બહેતરીન છે.
[30:00.00]
اَلَمْ تَرَ اِلَى الَّذِيْنَ يَزْعُمُوْنَ اَنَّهُمْ اٰمَنُوْا بِمَاۤ اُنْزِلَ اِلَيْكَ وَمَاۤ اُنْزِلَ مِنْ قَبْلِكَ يُرِيْدُوْنَ اَنْ يَّتَحَاكَمُوْۤا اِلَى الطَّاغُوْتِ وَقَدْ اُمِرُوْۤا اَنْ يَّكْفُرُوْا بِهٖ ؕ وَيُرِيْدُ الشَّيْطٰنُ اَنْ يُّضِلَّهُمْ ضَلٰلًاۢ بَعِيْدًا﴿60﴾
૬૦.yÕtBíth yuÕtÕÕtÍ8eLt GtÍ3yt2uBtqLt yÒtnwBt3 ytBtLtq çtuBtt9WLÍuÕt yuÕtGt3f ÔtBtt9WLÍuÕt rBtLf1çÕtuf GttuheŒqLt ykGGtítn1tfBtq9 yuÕt¥1t1tø1tqítu Ôtf1Œ3 ytuBtuY9 ykGt0f3VtuYçtune, ÔtGttuheŒw~0tGt3ít1tLttu ykGGtturÍ1ÕÕtnwBt3 Í1ÕttÕtBt3 çtE2Œt
૬૦. શું તેં તેઓને નથી જોયા કે જેઓ એવું ગુમાન કરે છે કે જે કાંઈ તારા ઉપર અને તારી પહેલાં નાઝિલ કરવામાં આવ્યું હતું તેના પર ઈમાન લાવ્યા છે? (છતાંપણ) તેઓ ચાહે છે કે તાગૂત (ઝાલિમ હાકીમો) પાસે ફેંસલા માટે જાય, જોકે તેઓને તે (ઝાલિમ હાકીમો)ને નકારવાનો હુકમ કરવામાં આવ્યો હતો; અને શેતાન એવું ઈચ્છે છે કે તેમને બેહકાવી દૂર ગુમરાહીમાં નાખી દે.
[30:41.00]
وَاِذَا قِيْلَ لَهُمْ تَعَالَوْا اِلٰى مَاۤ اَنْزَلَ اللّٰهُ وَاِلَى الرَّسُوْلِ رَاَيْتَ الْمُنٰفِقِيْنَ يَصُدُّوْنَ عَنْكَ صُدُوْدًا ۚ﴿61﴾
૬૧.ÔtyuÍ7t f2eÕt ÕtnwBt3 íty1tÕtÔt3 yuÕtt Btt9yLt3ÍÕtÕÕttntu ÔtyuÕth0ËqÕtu hyGt3ítÕt3 BttuLttVuf2eLt GtË1wŒ0qLt y1Lf Ët2uŒqŒt
૬૧. અને જ્યારે તેમને કહેવામાં આવશે કે અલ્લાહે જે કાંઈ નાઝિલ કર્યુ છે તેની અને તેના રસૂલ તરફ આવો ત્યારે તું મુનાફીકોને જોઇશ કે તારાથી સખ્તી સાથે મોઢુ ફેરવશે.
[30:57.00]
فَكَيْفَ اِذَاۤ اَصَابَتْهُمْ مُّصِيْبَةٌ ۢ بِمَا قَدَّمَتْ اَيْدِيْهِمْ ثُمَّ جَآءُوْكَ يَحْلِفُوْنَۖۗ بِاللّٰهِ اِنْ اَرَدْنَاۤ اِلَّاۤ اِحْسَانًا وَّتَوْفِيْقًا﴿62﴾
૬૨.VfGt3V yuÍt98 yË1tçtínwBt3 BttuË2eçtítwBt3 çtuBtt f1ÆBtít3 yGt3ŒernBt3 Ëw7BBt ò9Wf Gtn14ÕtuVqLt rçtÕÕttnu ELyhŒ3Ltt9 EÕÕtt yun14ËtLtkÔt3 ÔtítÔt3Vef1t
૬૨. તેમની દશા કેવી થશે જ્યારે તેમના હાથે કરેલા (કૃત્યો) ના કારણે તેમના પર કોઈ મુસીબત (આવી) પડશે ત્યારે તેઓ અલ્લાહની સોગંદ ખાતા તારી પાસે આવશે કે અમારો ઈરાદો નેકી તથા ઇત્તેહાદ (સમાધાન) સિવાય અન્ય કાંઈ ન હતો?
[31:27.00]
اُولٰٓئِكَ الَّذِيْنَ يَعْلَمُ اللّٰهُ مَا فِیْ قُلُوْبِهِمْۗ فَاَعْرِضْ عَنْهُمْ وَعِظْهُمْ وَقُلْ لَّهُمْ فِیْۤ اَنْفُسِهِمْ قَوْلًاۢ بَلِيْغًا﴿63﴾
૬૩.ytuÕtt9yufÕÕtÍ8eLt Gty14ÕtBtwÕÕttntu BttVe ftu2ÕtqçturnBt3, Vyy14rhÍ14 y1LnwBt3 ÔtE2Í54nwBt3 Ôtf1wÕÕtnwBt3 Ve9yLVtuËurnBt3 f1Ôt3ÕtBt3 çtÕteøt1t
૬૩. આ લોકો એ જ છે કે જે કાંઈ તેમના મનમાં છે તે અલ્લાહ સારી પેઠે જાણે છે, માટે તેઓ તરફ ઘ્યાન ન આપ તથા તેમને નસીહત કર અને (આમાલના અંજામ વિશે) તેઓ માટે હ્યદય સ્પર્શી અસરકારક બયાન કર.
[31:50.00]
وَمَاۤ اَرْسَلْنَا مِنْ رَّسُوْلٍ اِلَّا لِيُطَاعَ بِاِذْنِ اللّٰهِ ؕ وَلَوْ اَنَّهُمْ اِذْ ظَّلَمُوْۤا اَنْفُسَهُمْ جَآءُوْكَ فَاسْتَغْفَرُوا اللّٰهَ وَاسْتَغْفَرَ لَهُمُ الرَّسُوْلُ لَوَجَدُوا اللّٰهَ تَوَّابًا رَّحِيْمًا﴿64﴾
૬૪.ÔtBtt9 yh3ËÕLtt rBth3hËqrÕtLt3 EÕÕtt ÕtuGttuít1ty1 çtuEÍ74rLtÕÕttnu, ÔtÕtÔt3 yLLtnwBt3 EÍ74Í5ÕtBtq9 yLVtuËnwBt3 ò9Wf VMítø1VÁÕÕttn ÔtMítø1Vh ÕtntuBtwh0ËqÕttu ÕtÔtsŒwÕÕttn ítÔÔttçth3 hn2eBtt
૬૪. અને અમોએ કોઈ પણ રસૂલને નથી મોકલ્યો પણ એ માટે કે અલ્લાહના હુકમથી તેની ઇતાઅત કરવામાં આવે; અને અગર તે લોકોએ જ્યારે પોતાના પર ઝુલ્મ કર્યો ત્યારે તારી પાસે આવી જતે અને અલ્લાહથી માફી માંગતે તથા રસૂલ પણ તેમના માટે ઇસ્તગફાર કરત, તો તેઓ જરૂર અલ્લાહને મોટો તૌબા કબૂલ કરનાર, રહીમ પામતે.
[32:25.00]
فَلَا وَرَبِّكَ لَا يُؤْمِنُوْنَ حَتّٰى يُحَكِّمُوْكَ فِيْمَا شَجَرَ بَيْنَهُمْ ثُمَّ لَا يَجِدُوْا فِیْۤ اَنْفُسِهِمْ حَرَجًا مِّمَّا قَضَيْتَ وَيُسَلِّمُوْا تَسْلِيْمًا﴿65﴾
૬૫.VÕtt Ôt hççtuf ÕttGttuy3BtuLtqLt n1íítt Gttun1f3fuBtqf VeBtt ~tsh çtGt3LtnwBt3 Ë7wBt0 ÕttGtsuŒqVe9 yLVtuËuneBt3 n1hsBt3 rBtBBtt f1Í1Gt3ít ÔtGttuËÕÕtuBtq ítMÕteBtt
૬૫. ન એવુ નથી! તારા પરવરદિગારની કસમ! એ લોકો ઈમાન નથી લાવ્યા, સિવાય કે તેઓ પોતાના ઝઘડાઓમાં તને ફેસલો કરનાર (જજ) બનાવે; પછી તું જે કાંઈ ચૂકાદો આપે તેનાથી પોતાના મનમાં (લેશમાત્ર) ઓછું લાવે નહિ અને તેઓ તમારા ફેસલા સામે કામેલન (સંપૂર્ણ) તસ્લીમ થઇ જાય.
[32:49.00]
وَلَوْ اَنَّا كَتَبْنَا عَلَيْهِمْ اَنِ اقْتُلُوْۤا اَنْفُسَكُمْ اَوِ اخْرُجُوْا مِنْ دِيَارِكُمْ مَّا فَعَلُوْهُ اِلَّا قَلِيْلٌ مِّنْهُمْ ؕ وَلَوْ اَنَّهُمْ فَعَلُوْا مَا يُوْعَظُوْنَ بِهٖ لَكَانَ خَيْرًا لَّهُمْ وَاَشَدَّ تَثْبِيْتًا ۙ﴿66﴾
૬૬.ÔtÕtÔt3 yÒtt fítçLtt y1ÕtGt3rnBt3 yrLtf14íttuÕt9q yLVtuËfwBt3 yrÔtÏ1htuòw rBtLŒuGtthufwBt3 BttVy1Õtqntu EÕÕtt f1ÕteÕtwBt3 rBtLnwBt3, ÔtÕtÔt3 yÒtnwBt3 Vy1Õtq BttGtqy1Í5qLt çtune ÕtftLt Ït1Gt3hÕÕtnwBt3 Ôty~tŒ0 ítË74çteítk
૬૬. અને જો અમે તેમના પર (વાજિબ કરેત) લખી દેત કે તમે તમારી જાતને કત્લ કરી નાખો અથવા તમારા ધરોમાંથી નીકળી જાઓ તો તેમનામાંના થોડાક સિવાય તેવું કરેત નહિ; અને જો તેમને જે નસીહત કરવામાં આવતી હતી તે મુજબ અમલ કરેત તો તેમના માટે વધારે સારૂં હોત અને વધુ સાબિત કદમ બનેત.
[33:21.00]
وَّاِذًا لَّاٰتَيْنٰهُمْ مِّنْ لَّدُنَّاۤ اَجْرًا عَظِيْمًا ۙ﴿67﴾
૬૭.Ôt0yuÍ7Õt3ÕtytítGt3LttnwBt3 rBtÕÕtŒwLLtt9 ys3hLt y1Í6eBtt
૬૭. અને તે વેળા અમે પણ તેમને અમારા તરફથી ધણો મોટો બદલો આપત:
[33:30.00]
وَّلَهَدَيْنٰهُمْ صِرَاطًا مُّسْتَقِيْمًا﴿68﴾
૬૮.Ôt0ÕtnŒGt3LttnwBt3 Ë2uhtít1Bt3 BtwMítf2eBtt
૬૮. અને ખરેજ! અમે તેમને સીધા રસ્તાની* હિદાયત કરેત.
[33:35.00]
وَمَنْ يُّطِعِ اللّٰهَ وَالرَّسُوْلَ فَاُولٰٓئِكَ مَعَ الَّذِيْنَ اَنْعَمَ اللّٰهُ عَلَيْهِمْ مِّنَ النَّبِيّٖنَ وَالصِّدِّيْقِيْنَ وَالشُّهَدَآءِ وَالصّٰلِحِيْنَ ۚ وَحَسُنَ اُولٰٓئِكَ رَفِيْقًا ؕ﴿69﴾
૬૯.ÔtBtkGtGttuít2u2E2ÕÕttn Ôth0ËqÕt VytuÕtt9yuf Bty1ÕÕtÍ8eLt yLt3 y1BtÕÕttntu y1ÕtGt3rnBt3 BtuLtLLtrçtGGteLt ÔtË14rË1Œ]ef2eLt Ôt~tt0unŒt9yu ÔtM1Ë1tÕtun2eLt, Ôtn1ËtuLt ytuÕtt9yuf hVef1t
૬૯. અને જેઓ અલ્લાહ તથા રસૂલની ઇતાઅત કરશે, તો તેઓ તેમની સાથે હશે કે જેમના પર અલ્લાહે નેઅમતો નાઝિલ કરી કે જે પયગંબરો તથા સિદ્દીકીન (સાચાઓ) તથા શહીદો અને સાલેહીન છે; અને એ લોકો સારા દોસ્તો છે.*
[34:09.00]
ذٰلِكَ الْفَضْلُ مِنَ اللّٰهِ ؕ وَكَفٰى بِاللّٰهِ عَلِيْمًا۠ ﴿70﴾
૭૦.ÍtÕtufÕt3 VÍ14Õttu BtuLtÕÕttnu, ÔtfVt rçtÕÕttnu y1ÕteBtt
૭૦. આ ફઝલ અલ્લાહ તરફથી છે; અને અલ્લાહનું જાણનાર હોવું કાફી છે.
[34:18.00]
يٰۤاَيُّهَا الَّذِيْنَ اٰمَنُوْا خُذُوْا حِذْرَكُمْ فَانْفِرُوْا ثُبَاتٍ اَوِ انْفِرُوْا جَمِيْعًا﴿71﴾
૭૧.Gtt9 yGGttunÕt3 ÕtÍ8eLt ytBtLtq Ïttu8Íq7 rn1Í74hfwBt3 VLVuY Ëtu8çttrítLt3 yrÔtLVuY sBtey1t
૭૧. અય ઈમાન લાવનારાઓ! હિફાઝતના સાધનો સંભાળી લ્યો. પછી છૂટી છવાઈ ટૂકડીઓ બની અથવા એકી સાથે (જેહાદ માટે) નીકળી પડો.
[34:31.00]
وَاِنَّ مِنْكُمْ لَمَنْ لَّيُبَطِّئَنَّۚ فَاِنْ اَصَابَتْكُمْ مُّصِيْبَةٌ قَالَ قَدْ اَنْعَمَ اللّٰهُ عَلَىَّ اِذْ لَمْ اَكُنْ مَّعَهُمْ شَهِيْدًا﴿72﴾
૭૨.ÔtELLt rBtLfwBt3 ÕtBtÕÕtGttuçtí1ít2uyLLt, VELt3 yË1tçtífwBt3 BttuË2eçtítwLt3 f1tÕt f1ŒyLy1BtÕÕttntu y1ÕtGGt EÍ74ÕtBt3 yfwBt3 Bty1nwBt3 ~tneŒt
૭૨. અને બેશક તમારામાંથી એવા છે કે જેઓ (લડાઇમાં જવામાં) પાછળ રહી જાય છે; પછી જો તમારા ઉપર કોઈ મુસીબત આવી પડે તો કહે છે કે ખરેજ અલ્લાહે મારા પર એહસાન કર્યો કે હું તેમની સાથે હાજર ન હતો.
[34:49.00]
وَلَئِنْ اَصَابَكُمْ فَضْلٌ مِّنَ اللّٰهِ لَيَقُوْلَنَّ كَاَنْ لَّمْ تَكُنْۢ بَيْنَكُمْ وَبَيْنَهٗ مَوَدَّةٌ يّٰلَيْتَنِىْ كُنْتُ مَعَهُمْ فَاَ فُوْزَ فَوْزًا عَظِيْمًا﴿73﴾
૭૩.ÔtÕtELt3 yË1tçtfwBt3 VÍ14ÕtwBt3 BtuLtÕÕttnu ÕtGtfq1ÕtLLt fyÕt3 ÕtBítfwBt3 çtGt3LtfwBt3 ÔtçtGt3Ltnq BtÔtÆítwkGtt0ÕtGt3ítLte fwLíttu Bty1nwBt3 VyVqÍ VÔt3ÍLt3 y1Í6eBtt
૭૩. અને જો (જેહાદમાં જીતી જાઓ અને ગનીમત મળે તેમજ) તમારા પર અલ્લાહનો ફઝ્લ થઈ જાય તો જાણે તમારી અને તેની વચ્ચે કાંઈ દોસ્તી જ ન હોય (જેથી તમારા ફાયદાને પોતાનો ફાયદો ગણે) એમ કહેશે કે કેવું સારૂં થતે કે હું પણ તેમની સાથે હોત કે જેથી અઝીમ કામ્યાબી મને પણ નસીબ થતે.
[35:15.00]
فَلْيُقَاتِلْ فِیْ سَبِيْلِ اللّٰهِ الَّذِيْنَ يَشْرُوْنَ الْحَيٰوةَ الدُّنْيَا بِالْاٰخِرَةِ ؕ وَمَنْ يُّقَاتِلْ فِیْ سَبِيْلِ اللّٰهِ فَيُقْتَلْ اَوْ يَغْلِبْ فَسَوْفَ نُؤْتِيْهِ اَجْرًا عَظِيْمًا﴿74﴾
૭૪.VÕGttuf1trítÕt3 Ve ËçterÕtÕÕttrnÕt3 ÕtÍ8eLt Gt~YLtÕt3 n1GttítŒw0LGtt rçtÕytÏtu2hítu, ÔtBtkGt3Gttuf1trítÕt3 Ve ËçterÕtÕÕttnu VGtwf3ítÕt3 yÔt3GtÂø2Õtçt3 VËÔt3V Lttuy3ítenu ys3hLt3 y1Í6eBtt
૭૪. માટે જેઓ આખેરતના બદલામાં આ દુનિયાની જિંદગી વેચી નાખે છે તેમને જેહાદ કરવો જોઇએ; અને જે કોઈ અલ્લાહની રાહમાં લડે પછી તે કત્લ થઇ જાય અથવા ફતેહ મેળવે, (બંને સૂરતમાં) અમે તેને અજ્રે અઝીમ આપીશું.
[35:36.00]
وَمَا لَكُمْ لَا تُقَاتِلُوْنَ فِیْ سَبِيْلِ اللّٰهِ وَالْمُسْتَضْعَفِيْنَ مِنَ الرِّجَالِ وَالنِّسَآءِ وَالْوِلْدَانِ الَّذِيْنَ يَقُوْلُوْنَ رَبَّنَاۤ اَخْرِجْنَا مِنْ هٰذِهِ الْقَرْيَةِ الظَّالِمِ اَهْلُهَا ۚ وَاجْعَلْ لَّنَا مِنْ لَّدُنْكَ وَلِيًّا ۙۚ وَّاجْعَلْ لَّنَا مِنْ لَّدُنْكَ نَصِيْرًا ؕ﴿75﴾
૭૫.ÔtBttÕtfwBt3 Õttíttuf1títuÕtqLt Ve ËçterÕtÕÕttnu ÔtÕBtwMítÍ14y1VeLt BtuLth3 huòÕtu ÔtÒtuËt9yu ÔtÕt3 rÔtÕŒtrLtÕt3 ÕtÍ8eLt Gtfq1ÕtqLt hçt0Ltt9 yÏ14trhs3Ltt rBtLntÍu8rnÕt3 f1h3GtrítÍt06ÕtuBtu yn3Õttunt, Ôts3y1Õt3 ÕtLtt rBtÕt0ŒwLf ÔtrÕtGGtkÔt3 Ôts3y1Õt3 ÕtLtt rBtÕt0ŒwLf LtË2eht
૭૫. અને તમને શું થઈ ગયું છે કે તમે અલ્લાહની રાહમાં જેહાદ કરતા નથી ? જ્યારે કે કમજોર મર્દો તથા ઔરતો અને બચ્ચાઓ કહી રહ્યા છે કે અય અમારા પરવરદિગાર! અમને આ વસ્તી (મક્કા)માંથી કે જેના રહેવાસીઓ ઝાલિમ છે નજાત દે. તથા તારા તરફથી અમારો કોઈ સરપરસ્ત બનાવ અને તારા તરફથી અમારો કોઈ મદદગાર બનાવ.
[36:15.00]
اَلَّذِيْنَ اٰمَنُوْا يُقَاتِلُوْنَ فِیْ سَبِيْلِ اللّٰهِ ۚ وَالَّذِيْنَ كَفَرُوْا يُقَاتِلُوْنَ فِیْ سَبِيْلِ الطَّاغُوْتِ فَقَاتِلُوْۤا اَوْلِيَآءَ الشَّيْطٰنِۚ اِنَّ كَيْدَ الشَّيْطٰنِ كَانَ ضَعِيْفًا۠ ﴿76﴾
૭૬.yÕÕtÍ8eLt ytBtLtq Gttuf1títuÕtqLt VeËçterÕtÕÕttnu, ÔtÕÕtÍ8eLt fVY Gttuf1títuÕtqLt VeËçterÕt ¥1t2tø1tqítu Vf1títuÕtq9 yÔt3ÕtuGtt9y~t3 ~tGt3ít1tLtu, EÒt fGt3Œ~0tGt3ít1tLtu ftLt Í1E2Vt
૭૬. જેઓ ઈમાન લાવ્યા છે તેઓ અલ્લાહની રાહમાં લડે છે, અને જેઓ ઈમાન લાવ્યા નથી તેઓ તાગૂત (ઝાલિમો)ની રાહમાં લડે છે. માટે તમે શેતાનના સાથીઓ સામે લડો; બેશક શેતાનનો મક્કર કમજોર છે.
[36:43.00]
اَلَمْ تَرَ اِلَى الَّذِيْنَ قِيْلَ لَهُمْ كُفُّوْۤا اَيْدِيَكُمْ وَاَقِيْمُوا الصَّلٰوةَ وَاٰ تُوا الزَّكٰوةَ ۚ فَلَمَّا كُتِبَ عَلَيْهِمُ الْقِتَالُ اِذَا فَرِيْقٌ مِّنْهُمْ يَخْشَوْنَ النَّاسَ كَخَشْيَةِ اللّٰهِ اَوْ اَشَدَّ خَشْيَةً ۚ وَقَالُوْا رَبَّنَا لِمَ كَتَبْتَ عَلَيْنَا الْقِتَالَ ۚ لَوْلَاۤ اَخَّرْتَنَاۤ اِلٰٓى اَجَلٍ قَرِيْبٍ ؕ قُلْ مَتَاعُ الدُّنْيَا قَلِيْلٌ ۚ وَالْاٰخِرَةُ خَيْرٌ لِّمَنِ اتَّقٰى وَلَا تُظْلَمُوْنَ فَتِيْلًا﴿77﴾
૭૭.yÕtBíth yuÕtÕÕtÍ8eLt f2eÕt ÕtnwBt3 fwV3V9q yGt3ŒuGtfwBt3 Ôtyf2eBtwM1Ë1Õttít ÔtytítwÍ0ftít, VÕtBt0tftuítuçt y1ÕtGt3nuBtwÕt3 fu2íttÕttu yuÍ7t Vhef1wBt3 rBtLnwBt3 GtÏ1~tÔt3LtÒttË fÏ1t~GtrítÕÕttnu y1Ôt3y~tŒ0 Ï1t~GtítLt3, Ôtf1tÕtq hçt0Ltt ÕtuBt fítçít y1ÕtGt3LtÕt3 fu2íttÕt, ÕtÔt3Õtt9 yÏ1Ï1th3ítLtt9 yuÕtt9 ysrÕtLt3 f1herçtLt3, fw1ÕBtíttW2 Œw0LGtt f1ÕteÕtwLt3, ÔtÕytÏtu2híttu Ït1Gt3ÁÕt3 ÕtuBtrLt¥tf1t, ÔtÕttítwÍ74ÕtBtqLt VíteÕtt
૭૭. શું તેં તેઓને નથી જોયા કે જેમને કહેવામાં આવ્યું (હતું) કે તમારા હાથ રોકી લો તથા નમાઝ કાયમ કરો અને ઝકાત આપતા રહો (તો તેઓ બેચેન થઇ ગયા) પછી જ્યારે તેમના પર જેહાદ લખવામાં (વાજિબ કરવામાં) આવ્યું ત્યારે તેઓમાંથી અમુક લોકોથી (દુશ્મનથી) એવા ડરવા લાગ્યા જે રીતે અલ્લાહથી ડરવું જોઈએ અથવા તેના કરતાંય વધારે, અને તેઓ કહેવા લાગ્યા કે અય અમારા પરવરદિગાર! તેં અમારા પર શા માટે જંગ લખી (વાજિબ કરી)? અમને વધુ થોડાક દિવસની મોહલત કેમ ન આપી? તું કહે કે દુન્યવી જીવનના સાધનો બહુજ થોડાક છે, અને આખેરત પરહેઝગારો માટે બેહતર છે; અને તમારા પર લેશમાત્ર પણ અન્યાય કરવામાં આવશે નહિ.
[37:40.00]
اَيْنَ مَا تَكُوْنُوْا يُدْرِكْكُّمُ الْمَوْتُ وَلَوْ كُنْتُمْ فِیْ بُرُوْجٍ مُّشَيَّدَةٍ ؕ وَاِنْ تُصِبْهُمْ حَسَنَةٌ يَّقُوْلُوْا هٰذِهٖ مِنْ عِنْدِ اللّٰهِ ۚ وَاِنْ تُصِبْهُمْ سَيِّئَةٌ يَّقُوْلُوْا هٰذِهٖ مِنْ عِنْدِكَ ؕ قُلْ كُلٌّ مِّنْ عِنْدِ اللّٰهِ ؕ فَمَالِ ھٰٓؤُلَۤاءِ الْقَوْمِ لَا يَكَادُوْنَ يَفْقَهُوْنَ حَدِيْثًا﴿78﴾
૭૮.yGt3Lt BttítfqLtq GtwŒrhf3ftuBtqÕt3 BtÔt3íttu ÔtÕtÔt3 fwLítwBt3 VeçttuYrsBt3 Bttu~tGt0ŒrítLt3, ÔtELt3 ítturË1çnwBt3 n1ËLtítkwGt3 Gtfq1Õtq ntÍu8ne rBtLt3 E2ÂLŒÕÕttnu, ÔtELt3 ítturË1çnwBt3 ËGGtuyítwkGt3 Gtfq1Õtq ntÍ8une rBtLE2LŒuf, f1wÕfwÕÕtwBt3 rBtLE2ÂLŒÕÕttnu, VBttÕtu n9tytuÕtt9EÕf1Ôt3Btu ÕttGtftŒqLt GtV3f1nqLt n1ŒeË7t
૭૮. જ્યાં પણ તમે હશો મૌત તમને પકડી પાડશે, પછી ભલેને તમે મજબૂત કિલ્લાઓમાં પણ કેમ ન હોવ અને જો તેમને કાંઈ ખૈર પહોંચે (જીત હાંસિલ થાય) તો કહે છે કે આ અલ્લાહ તરફથી છે, અને જો તેમને કાંઈ નુકસાન પહોંચે છે (હાર મળે) તો કહે છે કે (રસૂલ સ.અ.વ.) આ તારા તરફથી છે; તું કહે કે સધળું અલ્લાહ તરફથી જ છે; પછી આ લોકોને શું થઈ ગયું છે કે વાત સમજવા હાજર નથી?
[38:24.00]
مَاۤ اَصَابَكَ مِنْ حَسَنَةٍ فَمِنَ اللّٰهِؗ وَمَاۤ اَصَابَكَ مِنْ سَيِّئَةٍ فَمِنْ نَّفْسِكَ ؕ وَاَرْسَلْنٰكَ لِلنَّاسِ رَسُوْلًا ؕ وَكَفٰى بِاللّٰهِ شَهِيْدًا﴿79﴾
૭૯.Btt9 yË1tçtf rBtLn1ËLtrítLt3 VBtuLtÕÕttnu, ÔtBtt9 yË1tçtf rBtLËGGtuyrítLt3 VrBtLt3 LtV3Ëuf, Ôt yh3ËÕLttf rÕtLLttËu hËqÕtLt3, ÔtfVt rçtÕÕttnu ~tneŒt
૭૯. જે કંઇ ફાયદો પહોંચે તે અલ્લાહ તરફથી જ છે, અને જે નુકસાન તને પહોંચે તે તારા પોતાના (આમાલના) કારણે છે; અને (અય રસૂલ!) અમોએ તને તમામ લોકો માટે પયગામ પહોંચાડનાર બનાવી મોકલ્યો છે; અને અલ્લાહ (આ બાબતની) ગવાહી માટે કાફી છે.
[38:50.00]
مَنْ يُّطِعِ الرَّسُوْلَ فَقَدْ اَطَاعَ اللّٰهَ ۚ وَمَنْ تَوَلّٰى فَمَاۤ اَرْسَلْنٰكَ عَلَيْهِمْ حَفِيْظًا ؕ﴿80﴾
૮૦.BtkGt3Gttuít2uE2h3 hËqÕt Vf1Œ3 yítty1ÕÕttn, ÔtBtLítÔtÕÕtt VBtt9 yh3ËÕLttf y1ÕtGt3rnBt3 n1VeÍ5t
૮૦. જેણે રસૂલની ઇતાઅત કરી તેણે ખરેખર અલ્લાહની ઇતાઅત કરી; અને કોઇ (ઇતાઅતથી) ફરી જાય, અમોએ તને તેમના ઝિમ્મેદાર બનાવીને નથી મોકલ્યો.
[39:05.00]
وَيَقُوْلُوْنَ طَاعَةٌؗ فَاِذَا بَرَزُوْا مِنْ عِنْدِكَ بَيَّتَ طَآئِفَةٌ مِّنْهُمْ غَيْرَ الَّذِىْ تَقُوْلُ ؕ وَاللّٰهُ يَكْتُبُ مَا يُبَيِّتُوْنَ ۚ فَاَعْرِضْ عَنْهُمْ وَتَوَكَّلْ عَلَى اللّٰهِ ؕ وَكَفٰى بِاللّٰهِ وَكِيْلًا﴿81﴾
૮૧.ÔtGtf1qÕtqLt ít1ty1ítwLt3 VyuÍt7 çthÍq rBtLE2LŒuf çtGt0ít ítt92yuVítwBt3 rBtLnwBt3 ø1tGt3hÕÕtÍ8e ítfq1Õttu, ÔtÕÕttntu Gtf3íttuçttu BttGttuçtGGtuítqLt, Vyy14 rhÍ14 y1LnwBt3 ÔtítÔtf0Õt3 y1ÕtÕÕttnu, ÔtfVt rçtÕÕttnu, ÔtfeÕtt
૮૧. અને તેઓ કહે છે ‘ઇતાઅત કરી’, પણ જ્યારે તારી પાસેથી બહાર ચાલ્યા જાય છે ત્યારે તેઓમાંથી એક ટોળું રાત્રિના તારા કહેવા વિરૂઘ્ધ (તદબીર માટે) ભેગુ થાય છે; અને રાત્રે તેઓ જે કાંઈ (તદબીર) કરે છે તે અલ્લાહ લખી લે છે, માટે તું તેમની (તદબીર) તરફ ઘ્યાન ન દે અને અલ્લાહ ઉપર આધાર રાખ; અને આધાર રાખવા માટે અલ્લાહ કાફી છે.
[39:36.00]
اَفَلَا يَتَدَبَّرُوْنَ الْقُرْاٰنَؕ وَلَوْ كَانَ مِنْ عِنْدِ غَيْرِ اللّٰهِ لَوَجَدُوْا فِيْهِ اخْتِلَافًا كَثِيْرًا﴿82﴾
૮૨.yVÕtt GtítŒçt0YLtÕt fw1h3ytLt, ÔtÕtÔt3ftLt rBtLE2LŒu ø1tGt3rhÕÕttnu ÕtÔtsŒq VernÏ14títuÕttVLt3 fË8eht
૮૨. શું તેઓ કુરઆન પર મનન કરતા નથી? અને જો તે અલ્લાહના સિવાય બીજા કોઈની પાસેથી આવ્યું હોત તો ખરેજ તેઓ તેમાં ધણોજ ઇખ્તેલાફ (વિરોધાભાસ) જોતે.
[39:51.00]
وَاِذَا جَآءَهُمْ اَمْرٌ مِّنَ الْاَمْنِ اَوِ الْخَوْفِ اَذَاعُوْا بِهٖ ۚ وَلَوْ رَدُّوْهُ اِلَى الرَّسُوْلِ وَاِلٰٓى اُولِى الْاَمْرِ مِنْهُمْ لَعَلِمَهُ الَّذِيْنَ يَسْتَنْۢبِطُوْنَهٗ مِنْهُمْؕ وَلَوْلَا فَضْلُ اللّٰهِ عَلَيْكُمْ وَرَحْمَتُهٗ لَاتَّبَعْتُمُ الشَّيْطٰنَ اِلَّا قَلِيْلًا﴿83﴾
૮૩.ÔtyuÍ7t ò9ynwBt yBt2ÁBt3 BtuLtÕt3 yBLtu yrÔtÕÏ1tÔt3Vu yÍ7tW2 çtune, ÔtÕtÔt3 hŒq0ntu, yuÕth0ËqÕtu ÔtyuÕtt9 yturÕtÕt3yBhu rBtLnwBt3 Õty1ÕtuBtnwÕt3 ÕtÍ8eLt GtË3ítBt3 çtuítq1Ltnq rBtLnwBt3, ÔtÕtÔt3Õtt VÍ14ÕtwÕÕttnu y1ÕtGt3fwBt3 Ôthn14Btíttunq Õtíítçty14íttuBtw ~t0Gt3ít1tLt EÕÕtt f1ÕteÕtt
૮૩. અને જ્યારે તેમને અમન અથવા ખૌફની કોઈ વાત માલૂમ પડી જાય છે ત્યારે તરત જ ફેલાવી દે છે; પણ જો તેઓ તે (વાત)ને પોતાના રસૂલ અને તેઓમાંથી ઉલીલ અમ્ર (ઇમામો)* સામે રજૂ કરી દેતે કે જેઓ ઊંડાણપૂર્વક વાતને સમજવાની લાયકાત ધરાવે છે તો હકીકતને જાણી લેત, અને જો તમારા પર અલ્લાહનો ફઝલ અને મહેરબાની ન હોત તો તમારામાંથી થોડાક સિવાય બધા શેતાનની ઇતાઅત કરનારા બની ગયા હોત
[40:24.00]
فَقَاتِلْ فِیْ سَبِيْلِ اللّٰهِ ۚ لَا تُكَلَّفُ اِلَّا نَفْسَكَ وَحَرِّضِ الْمُؤْمِنِيْنَ ۚ عَسَى اللّٰهُ اَنْ يَّكُفَّ بَاْسَ الَّذِيْنَ كَفَرُوْا ؕ وَاللّٰهُ اَشَدُّ بَاْسًا وَّاَشَدُّ تَنْكِيْلًا﴿84﴾
૮૪.Vf1trítÕt3 VeËçterÕtÕÕttnu, ÕttíttufÕÕtVtu EÕÕtt LtV3Ëf Ôtn1h3hurÍ1Õt3 Bttuy3BtuLteLt, y1ËÕÕttntu ykGt0fwV0 çty3ËÕÕtÍ8eLt fVY, ÔtÕÕttntu y~tÆtu çty3ËkÔt3 Ôty~tŒtu0 ítLfeÕtt
૮૪. તું અલ્લાહની રાહમાં લડ, અને તારી જાત સિવાય તું બીજા કોઈનો જવાબદાર નથી અને મોઅમીનોને (જેહાદનો) શૌખ અપાવ; કદાચ અલ્લાહ નાસ્તિકોની તાકતને રોકી દે; અને અલ્લાહ સૌથી વધારે તાકતવર છે અને સજા કરવામાં સૌથી વધારે સખત છે.
[40:47.00]
مَنْ يَّشْفَعْ شَفَاعَةً حَسَنَةً يَّكُنْ لَّهٗ نَصِيْبٌ مِّنْهَا ۚ وَمَنْ يَّشْفَعْ شَفَاعَةً سَيِّئَةً يَّكُنْ لَّهٗ كِفْلٌ مِّنْهَا ؕ وَكَانَ اللّٰهُ عَلٰى كُلِّ شَىْءٍ مُّقِيْتًا﴿85﴾
૮૫.BtkGt0~Vy14 ~tVty1ítLt3 n1ËLtítk Gt0fwÕÕtnq LtË2eçtwBt3rBtLntu, ÔtBtkGt0~Vy14 ~tVty1ítLt3 ËGGtuyítk Gt0fwÕt0nq rfV3ÕtwBt3rBtLnt, ÔtftLtÕÕttntu y1Õtt fwÕÕtu ~tGt3EBt3 Bttuf2eítt
૮૫. જે કોઈ નેકી બાબતે સિફારીશ કરશે, તેમાંથી તેને હિસ્સો મળશે, અને જે કોઈ બૂરાઇ બાબતે સિફારીશ કરશે, તેમાંથી તેને હિસ્સો મળશે; અને અલ્લાહ દરેક વસ્તુ પર નજર રાખનાર છે.
[41:11.00]
وَاِذَا حُيِّيْتُمْ بِتَحِيَّةٍ فَحَيُّوْا بِاَحْسَنَ مِنْهَاۤ اَوْ رُدُّوْهَا ؕ اِنَّ اللّٰهَ كَانَ عَلٰى كُلِّ شَىْءٍ حَسِيْبًا﴿86﴾
૮૬.ÔtyuÍ7t n1wGt3rGtGt3ítwBt3 çtuítrn1Gt0rítLt3 Vn1Gt0q çtuyn14ËLt rBtLnt yÔt3ÁŒw0nt, ELLtÕÕttn ftLt y1ÕttfwÕÕtu ~tGt3ELt3 n1Ëeçtt
૮૬. અને જ્યારે તમને સલામ કરવામાં આવે ત્યારે તમે તેના કરતાંય બેહતર રીતે સલામ કરો અથવા તેને (તેના જેવો જ) જવાબ આપો; બેશક અલ્લાહ દરેક વસ્તુનો હિસાબ રાખનાર છે.
[41:29.00]
اللّٰهُ لَاۤ اِلٰهَ اِلَّا هُوَؕ لَيَجْمَعَنَّكُمْ اِلٰى يَوْمِ الْقِيٰمَةِ لَا رَيْبَ فِيْهِؕ وَمَنْ اَصْدَقُ مِنَ اللّٰهِ حَدِيْثًا۠ ﴿87﴾
૮૭.yÕÕttntu Õtt9yuÕttn EÕÕttntuÔt, ÕtGts3Bty1LLtfwBt3 yuÕtt GtÔt3rBtÕt3 fu2GttBtítu ÕtthGt3çtVenu, Ôt BtLyË14Œftu2 BtuLtÕÕttnu n1ŒeË7t
૮૭. અલ્લાહ કે જેના સિવાય અન્ય કોઈ ઇબાદતને લાયક નથી - કયામતના દિવસે તમો સધળાઓને જરૂર ભેગા કરશે કે જેમાં કંઇ શક નથી; અને અલ્લાહથી વધારે સાચું બોલનાર કોણ છે?
[41:48.00]
فَمَا لَكُمْ فِیْ الْمُنٰفِقِيْنَ فِئَتَيْنِ وَاللّٰهُ اَرْكَسَهُمْ بِمَا كَسَبُوْاؕ ا تُرِيْدُوْنَ اَنْ تَهْدُوْا مَنْ اَضَلَّ اللّٰهُ ؕ وَمَنْ يُّضْلِلِ اللّٰهُ فَلَنْ تَجِدَ لَهٗ سَبِيْلًا﴿88﴾
૮૮.VBtt ÕtfwBt3 rVÕBttuLttVuf2eLt VuyítGt3Ltu ÔtÕÕttntu yh3fËnwBt3 çtuBtt fËçtq, yíttuheŒqLt yLítn3Œq BtLyÍ1Õt0ÕÕttntu, ÔtBtk Gtw0Í14ÕturÕtÕÕttntu VÕtLítsuŒ Õtnq ËçteÕtt
૮૮. તમને શું થઈ ગયું છે કે મુનાફીકોના સંબંધમાં તમે બે પક્ષો થઈ ગયા છો? જો કે અલ્લાહે તેઓના આમાલના કારણે તેઓને (નાસ્તિકપણા તરફ) પાછા ફેરવી દીધા છે, શું તમે એવો ઈરાદો રાખો છો કે અલ્લાહે જેમને (તેના આમાલના કારણે) ગુમરાહ કરી દીધા છે તેમને તમે હિદાયત પર લઈ આવો? અને જે કોઇને અલ્લાહે ગુમરાહ કરી દીધા છે તેના માટે તું હરગિઝ કોઈ રસ્તો મેળવી શકશે નહિ.
[42:10.00]
وَدُّوْا لَوْ تَكْفُرُوْنَ كَمَا كَفَرُوْا فَتَكُوْنُوْنَ سَوَآءً فَلَا تَتَّخِذُوْا مِنْهُمْ اَوْلِيَآءَ حَتّٰى يُهَاجِرُوْا فِیْ سَبِيْلِ اللّٰهِ ؕ فَاِنْ تَوَلَّوْا فَخُذُوْهُمْ وَاقْتُلُوْهُمْ حَيْثُ وَجَدتُّمُوْهُمْ۪ وَلَا تَتَّخِذُوْا مِنْهُمْ وَلِيًّا وَّلَا نَصِيْرًا ۙ﴿89﴾
૮૯.ÔtŒq0 ÕtÔt3 ítf3VtuYLt fBtt fVY VítfqLtqLt ËÔtt9yLt3 VÕtt ít¥tÏt2uÍq7 rBtLnwBt3 yÔt3ÕtuGtt9y n1¥tt GttuntsuY VeËçterÕtÕÕttnu, VELt3 ítÔtÕÕtÔt3 VÏttu2Íq7nwBt3 Ôtf14íttuÕtq nwBt3 n1Gt3Ëtu8 Ôtsíttu0BtqnwBt3 ÔtÕttít¥tÏt2uÍ7q rBtLnwBt3 ÔtrÕtGGtkÔt3 ÔtÕtt LtË2eht
૮૯. તેઓ (મુનાફીકો) ઇચ્છે છે કે જેવી રીતે તેઓ પોતે નાસ્તિક થયા તેવી રીતે તમે પણ નાસ્તિક થઇ જાવ કે જેથી તમે બધા સમાન થઈ જાઓ; માટે તમે તેમનામાંથી કોઈની પણ દોસ્તી ન રાખો, જ્યાં સુધી કે તેઓ અલ્લાહની રાહમાં હિજરત ન કરે; પછી જો તેઓ (આ વાતથી) મોઢુ ફેરવી લ્યે તો તેઓ જ્યાં પણ હોય તેમને પકડી લો અને મારી નાખો, અને તેઓમાંથી ન કોઈને દોસ્ત બનાવો અને ન મદદગાર;
[42:42.00]
اِلَّا الَّذِيْنَ يَصِلُوْنَ اِلٰى قَوْمٍۢ بَيْنَكُمْ وَبَيْنَهُمْ مِّيْثَاقٌ اَوْ جَآءُوْكُمْ حَصِرَتْ صُدُوْرُهُمْ اَنْ يُّقَاتِلُوْكُمْ اَوْ يُقَاتِلُوْا قَوْمَهُمْ ؕ وَلَوْ شَآءَ اللّٰهُ لَسَلَّطَهُمْ عَلَيْكُمْ فَلَقٰتَلُوْكُمْ ۚ فَاِنِ اعْتَزَلُوْكُمْ فَلَمْ يُقَاتِلُوْكُمْ وَاَلْقَوْا اِلَيْكُمُ السَّلَمَ ۙ فَمَا جَعَلَ اللّٰهُ لَكُمْ عَلَيْهِمْ سَبِيْلًا﴿90﴾
૯૦.EÕÕtÕÕtÍ8eLt GtËu2ÕtqLt yuÕtt f1Ôt3rBtBt çtGt3LtfwBt3 ÔtçtGt3LtnwBt3 BteË7tf1wLt3 yÔt3ò9WfwBt3 n1Ëu2hít3 Ët2uŒqhtunwBt3 ykGt3Gttuf1títuÕtqfwBt3 yÔt3Gttuf1títuÕtq f1Ôt3BtnwBt3, ÔtÕtÔt3 ~tt9yÕÕttntu ÕtËÕÕtít1nwBt3 y1ÕtGt3fwBt3 VÕtf1títÕtqfwBt3, VyuLtuy14 ítÍÕtqfwBt3 VÕtBt3 Gttuf1títuÕtqfwBt3 ÔtyÕf1Ôt3 yuÕtGt3ftuBtwMËÕtBt, VBtt sy1ÕtÕÕttntu ÕtfwBt3 y1ÕtGt3rnBt ËçteÕtt
૯૦. સિવાય કે તેઓ એવી કોમ સાથે જઈ મળે કે તમારી અને તે કોમ વચ્ચે કોલ કરાર થયા હોય અથવા તમારી પાસે એવી હાલતમાં આવે કે તમારી સાથે લડવામાં અથવા પોતાની કોમ સાથે લડવામાં તેમના દિલ તંગ થતા હોય (અલ્લાહની મહેરબાની છે કારણકે) જો અલ્લાહ ચાહતે તો તેમને જરૂર તમારા પર ગાલીબ કરી દીધા હોત, પછી તેઓ તમારી સાથે જરૂર લડયા હોત; માટે જો તેઓ તમારાથી દૂર રહે તથા તમારી સાથે ન લડે અને તમને સુલેહ (કરવા) માટે પયગામ મોકલે તો અલ્લાહે તેમના ખિલાફ (હુમલો કરવાનો) તમારા માટે કોઈ રસ્તો રાખ્યો નથી.
[43:21.00]
سَتَجِدُوْنَ اٰخَرِيْنَ يُرِيْدُوْنَ اَنْ يَّاْمَنُوْكُمْ وَيَاْمَنُوْا قَوْمَهُمْ ؕ كُلَّمَا رُدُّوْۤا اِلَى الْفِتْنَةِ اُرْكِسُوْا فِيْهَا ۚ فَاِنْ لَّمْ يَعْتَزِلُوْكُمْ وَيُلْقُوْۤا اِلَيْكُمُ السَّلَمَ وَيَكُفُّوْۤا اَيْدِيَهُمْ فَخُذُوْهُمْ وَاقْتُلُوْهُمْ حَيْثُ ثَقِفْتُمُوْهُمْ ؕ وَاُولٰٓئِكُمْ جَعَلْنَا لَكُمْ عَلَيْهِمْ سُلْطٰنًا مُّبِيْنًا۠ ﴿91﴾
૯૧.ËítsuŒqLt ytÏ1theLt GttuheŒqLt ykGGty3BtLtq fwBt3 ÔtGty3BtLtq f1Ôt3BtnwBt3, fwÕÕtBtt ÁŒ9q0 yuÕtÕt3 rVíLtítu Wh3fuËq Vent, V EÕt0Bt3 Gty14ítÍuÕtqfwBt3 ÔtGtwÕfq92 yuÕtGt3ftuBtwË0ÕtBt ÔtGtfwV9Vq yGt3ŒuGtnwBt3 VÏttu2Íq7nwBt3 Ôtf14íttuÕtqnwBt3 n1Gt3Ëtu8 Ë7rf2V3íttuBtqnwBt3, ÔtytuÕtt9yufwBt3 sy1ÕLtt ÕtfwBt3 y1ÕtGt3rnBt3 ËwÕít1tLtBt3 BttuçteLtt
૯૧. નજીકમાં તમે બીજા કેટલાકોને જોશો કે તેઓ તમારાથી મહેફૂઝ રહેવા ઈચ્છે છે તથા પોતાની કોમથી પણ; જ્યારે પણ તેમને ફિત્ના તરફ બોલાવવામાં આવે છે ત્યારે તેઓ ઊંધે માથે તેમાં કૂદી પડે છે; પછી જો તે લોકો તમારાથી અલગ ન થાય અને તમારાથી સુલેહ ન કરે તથા પોતાના હાથ ન રોકે તો તેમને પકડી લો અને જ્યાં તેમને જૂઓ મારી નાખો; અને તેમના ઉપર અમોએ તમને ખુલ્લી સલ્તનત આપી દીધી છે.
[44:02.00]
وَمَا كَانَ لِمُؤْمِنٍ اَنْ يَّقْتُلَ مُؤْمِنًا اِلَّا خَطَئًا ۚ وَمَنْ قَتَلَ مُؤْمِنًا خَطَئًا فَتَحْرِيْرُ رَقَبَةٍ مُّؤْمِنَةٍ وَّدِيَةٌ مُّسَلَّمَةٌ اِلٰٓى اَهْلِهٖۤ اِلَّاۤ اَنْ يَّصَّدَّقُوْا ؕ فَاِنْ كَانَ مِنْ قَوْمٍ عَدُوٍّ لَّكُمْ وَهُوَ مُؤْمِنٌ فَتَحْرِيْرُ رَقَبَةٍ مُّؤْمِنَةٍ ؕ وَاِنْ كَانَ مِنْ قَوْمٍۢ بَيْنَكُمْ وَبَيْنَهُمْ مِّيْثَاقٌ فَدِيَةٌ مُّسَلَّمَةٌ اِلٰٓى اَهْلِهٖ وَ تَحْرِيْرُ رَقَبَةٍ مُّؤْمِنَةٍ ۚ فَمَنْ لَّمْ يَجِدْ فَصِيَامُ شَهْرَيْنِ مُتَتَابِعَيْنِؗ تَوْبَةً مِّنَ اللّٰهِ ؕ وَكَانَ اللّٰهُ عَلِيْمًا حَكِيْمًا﴿92﴾
૯૨.ÔtBttftLt Õtu Bttuy3BtuLteLt3 ykGt0f14íttuÕt Bttuy3BtuLtLt3 EÕÕtt Ït1ít1yLt3, ÔtBtLt3 f1ítÕt Bttuy3BtuLtLt3 Ï1tít1yLt3 Vítn14hehtu hf1çtrítBt3 Bttuy3BtuLtrítkÔt0 ŒuGtítwBt3 BttuËÕÕtBtítwLt3 yuÕtt9 yn3Õtune9 EÕÕtt ykGt0M1Ë1Œfq1, VELt3ftLt rBtLf1Ôt3rBtLt3 y1ŒwÔt3rÔtÕÕtfwBt3 ÔtntuÔt Bttuy3BtuLtwLt3 Vítn14hehtu hf1çtrítBt3 Bttuy3BtuLtrítBt3, ÔtELftLt rBtLf1Ôt3rBtBt3 çtGt3LtfwBt3 ÔtçtGt3LtnwBt3 BteËt7fw1Lt3 VŒuGtítwBt3 BttuËÕÕtBtítwLt3 yuÕtt9 yn3Õtune Ôtítn14hehtu hf1çtíteBt3 Bttuy3BtuLtíteLt3, VBtÕÕtBt3 GtSŒ3 VËu2GttBttu ~tn3hGt3Ltu Bttuítíttçtuy1Gt3Ltu, ítÔt3çtítBt3 BtuLtÕÕttnu, ÔtftLtÕÕttntu y1ÕteBtLt3 n1feBtt
૯૨. અને કોઈ પણ મોમીનને હક નથી કે તે કોઈ મોમીનને મારી નાખે. સિવાય કે ભૂલથી, અને જે કોઈ અજાણતામાં કોઈ મોમીનને મારી નાખે, તેના માટે જરૂરી છે એક મોઅમીન ગુલામ આઝાદ કરે છે તથા તેના વારસદારોને ખૂનનો આર્થિક બદલો (દિય્યત) આપે, સિવાય કે તેઓ માફ કરી દે; પણ જો માર્યો ગએલો કોઈ એવી કોમનો હોય કે જે તમારા દુશ્મન છે છતાં (તે મરનાર) મોમીન હોય તો એક મોઅમીન ગુલામ આઝાદ કરવો; અને જો એવી કોમનો હોય કે તેની અને તમારી વચ્ચે સંધિ (કરાર) હોય તો તેના વારસદારોને ખૂનનો સંપૂર્ણ આર્થિક બદલો (દિય્યત) આપવો તથા એક મોઅમીન ગુલામને પણ આઝાદ કરવો; પછી જેને (ગુલામ) ન મળે, અલ્લાહ તરફથી તૌબા કરવા માટે તેના શિરે સતત બે માસના રોઝા છે; અને અલ્લાહ જાણનાર, હિકમતવાળો છે.
[45:19.00]
وَمَنْ يَّقْتُلْ مُؤْمِنًا مُّتَعَمِّدًا فَجَزَآؤُهٗ جَهَنَّمُ خَالِدًا فِيْهَا وَغَضِبَ اللّٰهُ عَلَيْهِ وَلَعَنَهٗ وَاَعَدَّ لَهٗ عَذَابًا عَظِيْمًا﴿93﴾
૯૩.ÔtBtkGt0f14ítwÕt3 Bttuy3BtuLtBt3 Bttuíty1BBtuŒLt3 VsÍt9ytunq snÒtBttu Ït1tÕtuŒLt3 Vent Ôt ø1tÍu8çtÕÕttntu y1ÕtGt3nu Ôt Õty1Ltnq Ôt yy1Œ0Õtnq y1Ít7çtLt3 y1Í6eBtt
૯૩. અને જે કોઈ જાણી જોઈને કોઈ મોઅમીનને મારી નાખે, તેની સજા જહન્નમ છે. તેમાં તે હંમેશા રહેશે, તથા અલ્લાહ તેના પર ગઝબ કરશે અને તેના ઉપર લાનત કરશે અને તેના માટે દર્દનાક અઝાબ તૈયાર છે.
[45:53.00]
يٰۤاَيُّهَا الَّذِيْنَ اٰمَنُوْۤا اِذَا ضَرَبْتُمْ فِیْ سَبِيْلِ اللّٰهِ فَتَبَيَّنُوْا وَلَا تَقُوْلُوْا لِمَنْ ا لْقٰٓى اِلَيْكُمُ السَّلٰمَ لَسْتَ مُؤْمِنًا ۚ تَبْتَغُوْنَ عَرَضَ الْحَيٰوةِ الدُّنْيَاؗ فَعِنْدَ اللّٰهِ مَغَانِمُ كَثِيْرَةٌ ؕ كَذٰلِكَ كُنْتُمْ مِّنْ قَبْلُ فَمَنَّ اللّٰهُ عَلَيْكُمْ فَتَبَيَّنُوْا ؕ اِنَّ اللّٰهَ كَانَ بِمَا تَعْمَلُوْنَ خَبِيْرًا﴿94﴾
૯૪.Gtt9 yGGttunÕÕtÍ8eLt ytBtLtq9 yuÍ7t Í1hçítwBt3 VeËçterÕtÕÕttnu VítçtGGtLtq ÔtÕtt ítfq1Õtq ÕtuBtLt3 yÕft92 yuÕtGt3ftuBtwË0ÕttBt ÕtMít Bttuy3BtuLtLt3, ítçítø1tqLt y1hÍ1Õt3 n1GttrítŒ0wLGtt VE2LŒÕÕttnu Btøt1tLtuBttu fË8ehítwLt, fÍ7tÕtuf fwLítwBt3 rBtLt3 f1çÕttu VBtLLtÕÕttntu y1ÕtGt3fwBt3 VítçtGt0Ltq, ELLtÕÕttn ftLt çtuBtt íty14BtÕtqLt Ït1çteht
૯૪. અય ઈમાન લાવનારાઓ! જ્યારે તમે અલ્લાહની રાહમાં (જેહાદ માટે) મુસાફરી કરતા હોવ ત્યારે (દુશ્મન બાબતે) ખાત્રી કરી લો અને જો કોઇ તમને સલામ કરે તો ફાની દુન્યવી ચીઝ વસ્તુ હાંસિલ કરવા માટે એમ ન કહો કે તુ મોઅમીન નથી કારણકે અલ્લાહની પાસે ઘણી ગનીમતો છે; તમે પણ અગાઉ એવા જ હતા પછી અલ્લાહે તમારા પર એહસાન કર્યો (હિદાયત કરી) માટે ખાત્રી કરી લો; બેશક તમે જે કાંઈ કરો છો તેનાથી અલ્લાહ સારી રીતે વાકેફ છે.
[46:37.00]
لَا يَسْتَوِى الْقَاعِدُوْنَ مِنَ الْمُؤْمِنِيْنَ غَيْرُ اُولِى الضَّرَرِ وَالْمُجَاهِدُوْنَ فِیْ سَبِيْلِ اللّٰهِ بِاَمْوَالِهِمْ وَاَنْفُسِهِمْ ؕ فَضَّلَ اللّٰهُ الْمُجٰهِدِيْنَ بِاَمْوَالِهِمْ وَاَنْفُسِهِمْ عَلَى الْقٰعِدِيْنَ دَرَجَةً ؕ وَكُلًّا وَّعَدَ اللّٰهُ الْحُسْنٰىؕ وَفَضَّلَ اللّٰهُ الْمُجٰهِدِيْنَ عَلَى الْقٰعِدِيْنَ اَجْرًا عَظِيْمًا ۙ﴿95﴾
૯૫.ÕttGtMítrÔtÕf1tyu2ŒqLt BtuLtÕt3 Bttuy3BtuLteLt ø1tGt3htu yturÕtÍ02hhu ÔtÕt3 BttuònuŒqLt VeËçterÕtÕÕttnu çtuyBÔttÕturnBt3 Ôt yLt3VtuËurnBt3, VÍ02ÕtÕÕttnwÕt3 BttuònuŒeLt çtuyBÔttÕturnBt3 Ôt yLt3VtuËurnBt3 y1ÕtÕt3 f1tyu2ŒeLt ŒhsítLt3, ÔtfwÕÕtk Ôt0 y1ŒÕÕttnwÕt3 n1wMLtt, Ôt VÍ02ÕtÕÕttnwÕt3 BttuònuŒeLt y1ÕtÕt3 f1tyu2ŒeLt ys3hLt3 y1Í6eBtt
૯૫. મોઅમીનોમાંથી તેઓ કે જેમને કોઈ જાતની ઈજા પહોંચી ન હોય છતાં ઘરે બેસી રહે તથા અલ્લાહની રાહમાં પોતાના જાન માલથી જેહાદ કરનારાઓ સમાન નથી; (બલ્કે) પોતાના જાનમાલથી જેહાદ કરનારાઓને અલ્લાહે બેસી રહેનારાઓ પર દરજ્જામાં ફઝીલત આપી છે; જો કે સારા બદલાનો વાયદો તો દરેકથી કર્યો છે; અને અલ્લાહ જેહાદ કરનારાઓને બેસી રહેનારાઓ કરતા વધારે ફઝીલત આપી અને અજ્રે અઝીમ આપ્યો છે.
[47:12.00]
دَرَجٰتٍ مِّنْهُ وَمَغْفِرَةً وَّرَحْمَةً ؕ وَكَانَ اللّٰهُ غَفُوْرًا رَّحِيْمًا۠ ﴿96﴾
૯૬.ŒhòrítLt3 rBtLntu ÔtBtø14tVuhítkÔt3 Ôthn14BtítLt3, ÔtftLtÕÕttntu øt1Vqhh3 hn2eBtt
૯૬. આ તેના (અલ્લાહ) તરફથી (મુજાહીદો માટે ઊંચા) દરજ્જાઓ, મગફેરત અને રહેમત છે; અને અલ્લાહ ગફુરૂર રહીમ છે.
[47:22.00]
اِنَّ الَّذِيْنَ تَوَفّٰٮهُمُ الْمَلٰٓئِكَةُ ظَالِمِىْۤ اَنْفُسِهِمْ قَالُوْا فِيْمَ كُنْتُمْؕ قَالُوْا كُنَّا مُسْتَضْعَفِيْنَ فِیْ الْاَرْضِؕ قَالُوْۤا اَلَمْ تَكُنْ اَرْضُ اللّٰهِ وَاسِعَةً فَتُهَاجِرُوْا فِيْهَاؕ فَاُولٰٓئِكَ مَاْوٰٮهُمْ جَهَنَّمُؕ وَسَآءَتْ مَصِيْرًا ۙ﴿97﴾
૯૭.ELLtÕÕtÍ8eLt ítÔtV0t ntuBtwÕt3 BtÕtt9yufíttu Í5tÕtuBte9 yLVtuËurnBt3 f1tÕtq VeBt fwLítwBt3, f1tÕtq fwLLtt BtwMítÍ14y1VeLt rVÕyh3Íu2, f1tÕt9q yÕtBt3 ítfwLt3 yh3Í1wÕÕttnu ÔttËuy1ítLt3 VíttuntsuY Vent, VytuÕtt9yuf Bty3ÔttnwBt3 snLLtBttu, ÔtËt9yít3 BtË2eht
૯૭. બેશક પોતાના નફસ પર ઝુલ્મ કરનારની રૂહ ફરિશ્તાઓ લઇ લેશે પછી તેમને કહેશે કે તમે કેવી હાલતમાં (જીવન વિતાવતા) હતા? તેઓ જવાબ આપશે કે અમે ઝમીન પર કમજોર હતા; (ત્યારે ફરીથી) ફરિશ્તાઓ કહેશે કે શું અલ્લાહની ઝમીન વિશાળ ન હતી કે જેમાં તમે હિજરત કરો? આ એ જ લોકો છે કે જેમનું ઠેકાણું જહન્નમ છે; અને તે ખરાબ અંજામ છે;
[47:59.00]
اِلَّا الْمُسْتَضْعَفِيْنَ مِنَ الرِّجَالِ وَالنِّسَآءِ وَالْوِلْدَانِ لَا يَسْتَطِيْعُوْنَ حِيْلَةً وَّلَا يَهْتَدُوْنَ سَبِيْلًا ۙ﴿98﴾
૯૮.EÕÕtÕt3 BtwMítÍ14y1VeLt BtuLth3huòÕtu ÔtLt3LtuËt9yu ÔtÂÕÔtÕŒtLtu ÕttGtË3 ít1íteW2Lt n2eÕtítkÔt3 ÔtÕttGtn3ítŒqLt ËçteÕtt
૯૮. સિવાય તે મર્દો તથા ઔરતો અને બાળકો જે હકીકતમાં લાચાર હોય (પોતાના છૂટકારા માટે) ન કોઇ યોજના ઘડી શકતા હોય તથા ન કોઈ રસ્તો મેળવી શકતા હોય;
[48:17.00]
فَاُولٰٓئِكَ عَسَى اللّٰهُ اَنْ يَّعْفُوَ عَنْهُمْؕ وَكَانَ اللّٰهُ عَفُوًّا غَفُوْرًا﴿99﴾
૯૯.VytuÕtt9yuf y1ËÕÕttntu ykGt0y14VtuÔt y1LnwBt3, ÔtftLtÕÕttntu y1VwÔt0Lt3 ø1tVqht
૯૯. ઉમ્મીદ છે કે અલ્લાહ તેઓને દરગુજર કરે; અને અલ્લાહ ગફુરૂર રહીમ છે.
[48:30.00]
وَمَنْ يُّهَاجِرْ فِیْ سَبِيْلِ اللّٰهِ يَجِدْ فِى الْاَرْضِ مُرٰغَمًا كَثِيْرًا وَّسَعَةً ؕ وَمَنْ يَّخْرُجْ مِنْۢ بَيْتِهٖ مُهَاجِرًا اِلَى اللّٰهِ وَرَسُوْلِهٖ ثُمَّ يُدْرِكْهُ الْمَوْتُ فَقَدْ وَقَعَ اَجْرُهٗ عَلَى اللّٰهِ ؕ وَكَانَ اللّٰهُ غَفُوْرًا رَّحِيْمًا۠ ﴿100﴾
૧૦૦.Ôt BtkGt3 GttuntSh3 Ve ËçterÕtÕÕttnu GtSŒ3 rVÕyh3Íu2 Bttuhtø1tBtLt3 fË8ehkÔt3 Ôt Ëy1ítLt3, Ôt BtkGt0Ï14tÁs3 rBtLt3 çtGt3ítune BttuntsuhLt3 yuÕtÕÕttnu ÔthËqÕtune Ëw7BBt GtwŒ3rhf3nwÕt3 BtÔt3íttu Vf1Œ3 Ôtf1y1 ys3htunq y1ÕtÕÕttnu, Ôt ftLtÕÕttntu ø1tVqhh3 hne2Btt
૧૦૦. અને જે કોઈ અલ્લાહની રાહમાં હિજરત કરશે, તે ઝમીનમાં ઘણી આરામની જગ્યા, પુષ્કળ સગવડતાઓ મેળવશે; અને જે અલ્લાહ તથા રસૂલ તરફ હિજરતના ઈરાદાથી પોતાના ઘરથી નીકળે પછી તેને મૌત આવી જાય, તેનો બદલો હકીકતમાં અલ્લાહના શિરે છે; અને અલ્લાહ ગફુરૂર રહીમ છે.
[49:05.00]
وَاِذَا ضَرَبْتُمْ فِى الْاَرْضِ فَلَيْسَ عَلَيْكُمْ جُنَاحٌ اَنْ تَقْصُرُوْا مِنَ الصَّلٰوةِ ۖ ۗ اِنْ خِفْتُمْ اَنْ يَّفْتِنَكُمُ الَّذِيْنَ كَفَرُوْا ؕ اِنَّ الْكٰفِرِيْنَ كَانُوْا لَكُمْ عَدُوًّا مُّبِيْنًا﴿101﴾
૧૦૧.ÔtyuÍt7 Í1hçítwBt3 rVÕyh3Íu2 VÕtGt3Ë y1ÕtGt3fwBt3 òuLttnw1Lt3 yLítf14Ëtu2Y BtuLtMË1Õttítu, ELt3rÏt1V3ítwBt3 ykGt0V3ítuLtftuBtwÕt3 ÕtÍ8eLt fVY, ELLtÕt3 ftVuheLt ftLtq ÕtfwBt3 y1ŒwÔt0Bt3BttuçteLtt
૧૦૧. અને જયારે તમે મુસાફરીમાં હોવ અને કાફિરોના ફિત્નાનો ડર હોય ત્યારે નમાઝને કસ્ર પઢવામાં કોઇ વાંધો નથી કારણકે નાસ્તિકો તમારા ખુલ્લા દુશ્મન છે.
[49:28.00]
وَاِذَا كُنْتَ فِيْهِمْ فَاَقَمْتَ لَهُمُ الصَّلٰوةَ فَلْتَقُمْ طَآئِفَةٌ مِّنْهُمْ مَّعَكَ وَلْيَاْخُذُوْۤا اَسْلِحَتَهُمْ فَاِذَا سَجَدُوْا فَلْيَكُوْنُوْا مِنْ وَّرَآئِكُمْ۪ وَلْتَاْتِ طَآئِفَةٌ اُخْرٰى لَمْ يُصَلُّوْا فَلْيُصَلُّوْا مَعَكَ وَلْيَاْخُذُوْا حِذْرَهُمْ وَاَسْلِحَتَهُمْ ۚ وَدَّ الَّذِيْنَ كَفَرُوْا لَوْ تَغْفُلُوْنَ عَنْ اَسْلِحَتِكُمْ وَاَمْتِعَتِكُمْ فَيَمِيْلُوْنَ عَلَيْكُمْ مَّيْلَةً وَّاحِدَةً ؕ وَلَا جُنَاحَ عَلَيْكُمْ اِنْ كَانَ بِكُمْ ا ذًى مِّنْ مَّطَرٍ اَوْ كُنْتُمْ مَّرْضٰۤى اَنْ تَضَعُوْۤا اَسْلِحَتَكُمْ ۚ وَ خُذُوْا حِذْرَكُمْ ؕ اِنَّ اللّٰهَ اَعَدَّ لِلْكٰفِرِيْنَ عَذَابًا مُّهِيْنًا﴿102﴾
૧૦૨.ÔtyuÍ7t fwLít VernBt3 V yf1Bít ÕtntuBtwË02Õttít VÕítfw1Bt3 ítt92yuVítwBt3 rBtLnwBt3 Bty1f ÔtÕGty3Ïttu2Íq98 yMÕtun1ítnwBt3, VyuÍt7 ËsŒq VÕGtfqLtq ®BtÔÔtht9yufwBt3, ÔtÕt3 íty3ítu ítt92yuVítwLt3 WÏ14tht ÕtBt3 GttuË1ÕÕtq VÕt3 GttuË1ÕÕtq Bty1f ÔtÕt3 Gty3Ïttu2Í7q rn1Í74hnwBt3 Ôt yMÕtun1ítnwBt3, ÔtŒ0Õt3 ÕtÍ8eLt fVY ÕtÔt3 ítø14tVtuÕtqLt yLt3 yMÕtun1ítufwBt3 Ôt yBítuy1ítufwBt3 V GtBteÕtqLt y1ÕtGt3fwBt3 BtGt3ÕtítkÔt Ôttnu2ŒítLt3, ÔtÕtt òuLttn1 y1ÕtGt3fwBt3 ELftLt çtufwBt3 yÍ7Bt3 rBt7Bt0ít1rhLt3 yÔt3fwLítwBt3 Bth3Ít92 yLítÍ14W92 yMÕtun1ítfwBt3, ÔtÏttu2Í7q rn1Í74hfwBt3, ELLtÕÕttn yy1Œ0 rÕtÕt3 ftVuheLt y1Ít7çtBt3 BttuneLtt
૧૦૨. અને (અય રસૂલ સ.અ.વ.) જ્યારે તું તેમની દરમ્યાન હોય અને તું તેઓ (મુજાહેદીન) માટે નમાઝ કાએમ કર ત્યારે લાઝિમ છે કે તેઓ માંથી એક ટોળું તારી સાથે નમાઝ પઢવા ઊભું થઈ જાય અને પોતાના હથિયાર પણ સાથે રાખે; પછી જ્યારે સજદો કરી ચૂક્યા બાદ તેઓ માટે લાઝિમ છે કે તમારી પાછળ (હિફાઝત માટે) ગોઠવાઇ જાય, અને બીજા ટોળું કે જેણે હજી નમાઝ પઢી નથી તે આગળ આવીને તમારી પાછળ નમાઝમાં જોડાઇ જાય, અને તેઓ માટે લાઝિમ છે કે હિફાઝતની વસ્તુઓ તથા હથિયારો સાથે જ રાખે; નાસ્તિકો (એવું) ઈચ્છે છે કે તમે હથિયાર અને સામાન બાબતે ગાફિલ થાવ જેથી તેઓ એકી સાથે ઓચિંતો તમારા પર હુમલો કરી દે; અને જો તમને વરસાદથી તકલીફ થતી હોય અથવા તમે માંદા હોવ તો તમે હથિયાર મૂકી દો પણ હિફાઝતના સામાન (ઝિરાહ વિગેરે) સાથે રાખો તો તેમાં તમારા પર કાંઈ હરજ નથી, બેશક અલ્લાહે નાસ્તિકો માટે ઝલીલ કરનારો અઝાબ તૈયાર કર્યો છે.
[51:01.00]
فَاِذَا قَضَيْتُمُ الصَّلٰوةَ فَاذْكُرُوا اللّٰهَ قِيَامًا وَّقُعُوْدًا وَّعَلٰى جُنُوْبِكُمْ ۚؕ فَاِذَا اطْمَاْنَنْتُمْ فَاَقِيْمُوا الصَّلٰوةَ ۚ اِنَّ الصَّلٰوةَ كَانَتْ عَلَى الْمُؤْمِنِيْنَ كِتٰبًا مَّوْقُوْتًا﴿103﴾
૧૦૩.VyuÍt7 f1Í1Gt3íttu BtwM1Ë1Õttít VÍ74ftuÁÕÕttn fu2GttBtkÔt3 Ôtft2uW2Œk Ôt0y1Õtt òuLtqçtufwBt3, VyuÍ7ít14 Bty3LtLítwBt3 Vyf2eBtwM1Ë1Õttít, ELLtM1Ë1Õttít ftLtít3 y1ÕtÕt3 Bttuy3BtuLteLt fuíttçtBt3 BtÔt3fq1ítt
૧૦૩. પછી જ્યારે તમે નમાઝથી ફારીગ થાવ ત્યારે ઊભા ઊભા અને બેઠા બેઠા તથા પડખાભેર સૂતા સૂતા અલ્લાહને યાદ કરતા રહો; પછી જ્યારે તમે મુત્મઇન થઈ જાવ ત્યારે નમાઝ પઢો; બેશક મોઅમીનો પર મોઅય્યન સમયે નમાઝ પઢવાનું લખી દેવામાં (વાજિબ કરવામાં) આવ્યું છે.
[51:27.00]
وَلَا تَهِنُوْا فِى ابْتِغَآءِ الْقَوْمِ ؕ اِنْ تَكُوْنُوْا تَاْلَمُوْنَ فَاِنَّهُمْ يَاْلَمُوْنَ كَمَا تَاْلَمُوْنَ ۚ وَتَرْجُوْنَ مِنَ اللّٰهِ مَا لَا يَرْجُوْنَ ؕ وَ كَانَ اللّٰهُ عَلِيْمًا حَكِيْمًا۠ ﴿104﴾
૧૦૪.ÔtÕtt ítnuLtq rVçt3ítuøtt92EÕt3 f1Ôt3Btu, ELt3ítfqLtq íty3ÕtBtqLt VELLtnwBt3 Gty3ÕtBtqLt fBtt íty3ÕtBtqLt, Ôt íth3òqLt BtuLtÕÕttnu BttÕtt Gth3òqLt, ÔtftLtÕÕttntu y1ÕteBtLt3 n1feBtt
૧૦૪. અને તું દુશ્મનનો પીછો કરવામાં સુસ્તી ન કર; જો તમને કાંઈ તકલીફ પડે છે તો તેમને પણ એવી જ રીતે તકલીફ પડે છે, પણ તમે અલ્લાહથી (સવાબની) ઉમ્મીદ રાખો છો તેવી ઉમ્મીદ તેઓ રાખતા નથી; અને અલ્લાહ જાણનાર, હિકમતવાળો છે.
[51:59.00]
اِنَّاۤ اَنْزَلْنَاۤ اِلَيْكَ الْكِتٰبَ بِالْحَقِّ لِتَحْكُمَ بَيْنَ النَّاسِ بِمَاۤ اَرٰٮكَ اللّٰهُ ؕ وَلَا تَكُنْ لِّلْخَآئِنِيْنَ خَصِيْمًا ۙ﴿105﴾
૧૦૫.ELLtt9 yLÍÕLtt9 yuÕtGt3fÕt3 fuíttçt rçtÕn1f14fu Õtuítn14ftuBt çtGt3LtLLttËu çtuBtt9 yhtfÕÕttntu, ÔtÕttítfw rÕÕtÕt3Ïtt92yuLteLt ÏtË2eBtt
૧૦૫. બેશક અમોએ તારી તરફ આ કિતાબ હક સાથે નાઝિલ કરી છે કે જેથી અલ્લાહના બતાવ્યા મુજબ તું લોકો વચ્ચે ઇન્સાફ કરે; અને તું ખયાનત કરનારાઓની તરફદારી કરનાર બનજે નહી;
[52:22.00]
وَّاسْتَغْفِرِ اللّٰهَ ؕ اِنَّ اللّٰهَ كَانَ غَفُوْرًا رَّحِيْمًا ۚ﴿106﴾
૧૦૬.ÔtMítø1VurhÕÕttn, ELLtÕÕttn ftLt ø1tVqhh0n2eBtt
૧૦૬. અને અલ્લાહની બારગાહમાં ઇસ્તગફાર કર; બેશક અલ્લાહ ગફુરૂર રહીમ છે.
[52:32.00]
وَلَا تُجَادِلْ عَنِ الَّذِيْنَ يَخْتَانُوْنَ اَنْفُسَهُمْ ؕ اِنَّ اللّٰهَ لَا يُحِبُّ مَنْ كَانَ خَوَّانًا اَثِيْمًا ۙ ۚ﴿107﴾
૧૦૭.ÔtÕttíttuòrŒÕt3 y1rLtÕÕtÍ8eLt GtÏt14íttLtqLt yLVtuËnwBt3, ELLtÕÕttn ÕttGtturn1ççttu BtLftLt Ït1Ôt0tLtLt3 yË8eBtt
૧૦૭. અને જેઓ પોતાના નફસો સાથે ખયાનત કરે છે તેઓ વતી તું (લોકો સામે) તેઓનો બચાવ કર નહિ; બેશક અલ્લાહ ખયાનતકાર (અને) ગુનેહગારને દોસ્ત રાખતો નથી;
[52:46.00]
يَّسْتَخْفُوْنَ مِنَ النَّاسِ وَلَا يَسْتَخْفُوْنَ مِنَ اللّٰهِ وَهُوَ مَعَهُمْ اِذْ يُبَيِّتُوْنَ مَا لَا يَرْضٰى مِنَ الْقَوْلِؕ وَكَانَ اللّٰهُ بِمَا يَعْمَلُوْنَ مُحِيْطًا﴿108﴾
૧૦૮.Gt0MítÏ14tVqLt BtuLtLLttËu ÔtÕtt GtMítÏ14tVqLt BtuLtÕÕttnu ÔtntuÔt Bty1nwBt3 EÍ74 GttuçtGGtuítqLt BttÕtt Gth3Í1t BtuLtÕt3 f1Ôt3Õtu, ÔtftLtÕÕttntu çtuBtt Gty14BtÕtqLt Bttun2eít1t
૧૦૮. તેઓ (પોતાની બૂરાઇને) લોકોથી છૂપાવી રાખે છે પરંતુ અલ્લાહથી છૂપાવી શકતા નથી, જયારે તેઓ રાત્રે ભેગા મળીને જે અલ્લાહને પસંદ નથી તે બાબતે સલાહ-મશ્વેરો કરતા હતા ત્યારે તે (અલ્લાહ) તેઓની સાથે હતો અને અલ્લાહ તેઓની દરેક કરતૂતોથી સારી પેઠે વાકેફ છે.
[53:08.00]
هٰۤاَنْتُمْ هٰٓؤُلَۤاءِ جَادَلْتُمْ عَنْهُمْ فِى الْحَيٰوةِ الدُّنْيَا فَمَنْ يُّجَادِلُ اللّٰهَ عَنْهُمْ يَوْمَ الْقِيٰمَةِ اَمْ مَّنْ يَّكُوْنُ عَلَيْهِمْ وَكِيْلًا﴿109﴾
૧૦૯.nt9yLítwBt3 nt9ytuÕtt9yu òŒÕítwBt3 y1LnwBt3 rVÕn1GttrítŒ3 ŒwLGtt, VBtkGt3GttuòŒuÕtwÕÕttn y1LnwBt3 GtÔt3BtÕt3 fu2GttBtítu yBBt7Gt0fqLttu y1ÕtGt3rnBt ÔtfeÕtt
૧૦૯. હા, તમે જ છો કે જેઓ દુનિયાની ઝિંદગીમાં તેમની તરફદારીમાં તકરાર કરો છો, પરંતુ કયામતના દિવસે તેમના તરફથી અલ્લાહ સામે કોણ તકરાર કરશે અથવા તે (સાઝીશ કરનારાઓ)નો વકીલ બનશે?
[53:30.00]
وَ مَنْ يَّعْمَلْ سُوْٓءًا اَوْ يَظْلِمْ نَفْسَهٗ ثُمَّ يَسْتَغْفِرِ اللّٰهَ يَجِدِ اللّٰهَ غَفُوْرًا رَّحِيْمًا﴿110﴾
૧૧૦.ÔtBtkGt3Gty14BtÕt3 Ëq9yLt3 yÔt3 GtÍ54rÕtBt3 LtV3Ënq Ëq7Bt0 GtMítø1VurhÕÕttn GtsurŒÕÕttn ø1tVqhh0n2eBtt
૧૧૦. અને જે કોઈ બૂરાઇ કરે અથવા પોતાના નફસ પર કાંઈ ઝુલ્મ કરે, પછી અલ્લાહથી ઇસ્તગફાર કરે, અલ્લાહ ગફુરૂર રહીમ પામશે.
[53:43.00]
وَمَنْ يَّكْسِبْ اِثْمًا فَاِنَّمَا يَكْسِبُهٗ عَلٰى نَفْسِهٖؕ وَكَانَ اللّٰهُ عَلِيْمًا حَكِيْمًا﴿111﴾
૧૧૧.ÔtBtkGt3Gtf3rËçt3 EË74BtLt3 VELLtBtt Gtf3Ëuçttunq y1Õtt LtV3Ëune, ÔtftLtÕÕttntu y1ÕteBtLt3 n1feBtt
૧૧૧. અને જે કોઇ ગુનાહ કરે છે તો તે પોતાનું જ નુકસાન કરે છે; અને અલ્લાહ જાણનાર, હિકમતવાળો છે.
[53:56.00]
وَمَنْ يَّكْسِبْ خَطِيْٓئَةً اَوْ اِثْمًا ثُمَّ يَرْمِ بِهٖ بَرِيْٓئًا فَقَدِ احْتَمَلَ بُهْتَانًا وَّاِثْمًا مُّبِيْنًا۠ ﴿112﴾
૧૧૨.ÔtBtkGGtf3rËçt3 Ït1íte92yítLt3 yÔt3 EË74BtLt3 Ëw7Bt0 Gth3Btu çtune çthe9yLt3 Vf1Œun14ítBtÕt3 çttun3íttLtkÔt3 ÔtEË74BtBt3 BttuçteLtt
૧૧૨. અને જે કોઈ ભૂલ અથવા ગુનાહ કરે છે પછી તેનો આરોપ બીજા કોઈ બેગુનાહ ઉપર ચઢાવે, તેણે ખરેખર બોહતાન અને ખુલ્લા ગુનાહનો બોજો પોતાની (ગરદન) ઉપર ઉપાડેલ છે.
[54:19.00]
وَلَوْلَا فَضْلُ اللّٰهِ عَلَيْكَ وَرَحْمَتُهٗ لَهَمَّتْ طَّآئِفَةٌ مِّنْهُمْ اَنْ يُّضِلُّوْكَ ؕ وَمَا يُضِلُّوْنَ اِلَّاۤ اَنْفُسَهُمْ وَمَا يَضُرُّوْنَكَ مِنْ شَىْءٍ ؕ وَاَنْزَلَ اللّٰهُ عَلَيْكَ الْكِتٰبَ وَالْحِكْمَةَ وَعَلَّمَكَ مَا لَمْ تَكُنْ تَعْلَمُؕ وَكَانَ فَضْلُ اللّٰهِ عَلَيْكَ عَظِيْمًا﴿113﴾
૧૧૩.ÔtÕtÔt3Õtt VÍ14ÕtwÕÕttnu y1ÕtGt3f Ôthn14Btíttunq Õt nBBtí1ítt92yuVítwBt3 rBtLnwBt3 ykGGtturÍ1ÕÕtqf, ÔtBttGtturÍ1ÕÕtqLt E9ÕÕt yLVtuËnwBt3 Ôt BttGtÍ1wY0Ltf rBtL~tGt3ELt3, Ôt yLÍÕtÕÕttntu y1ÕtGt3fÕt3 fuíttçt ÔtÂÕn1f3Btít Ôty1ÕÕtBtf BttÕtBt3 ítfwLt3 íty14ÕtBttu, ÔtftLt VÍ14ÕtwÕÕttnu y1ÕtGt3f y1Í6eBtt
૧૧૩. અને અગર તારા ઉપર અલ્લાહનો ફઝલ અને રહેમત ન હોત તો તેઓમાંથી એક ગિરોહે તને ગુમરાહ કરવાનો ઇરાદો કર્યોજ હતો, જો કે તેઓ પોતાની જાત સિવાય કોઇને ગુમરાહ નથી કરતા અને તને કાંઈ પણ નુકસાન પહોંચાડશે નહિ; અને અલ્લાહે તારા ઉપર કિતાબ તથા હિકમત નાઝિલ કરી, અને તું જે જાણતો ન હતો તેનું ઇલ્મ અતા કર્યુ; અને અલ્લાહનો ફઝલ તારા ઉપર ઘણો અઝીમ છે.
[54:59.00]
لَا خَيْرَ فِیْ كَثِيْرٍ مِّنْ نَّجْوٰٮهُمْ اِلَّا مَنْ اَمَرَ بِصَدَقَةٍ اَوْ مَعْرُوْفٍ اَوْ اِصْلَاحٍۢ بَيْنَ النَّاسِ ؕ وَمَن يَّفْعَلْ ذٰلِكَ ابْتِغَآءَ مَرْضَاتِ اللّٰهِ فَسَوْفَ نُؤْتِيْهِ اَجْرًا عَظِيْمًا﴿114﴾
૧૧૪.ÕttÏ1tGt3h Ve fË8erhBt3 rBtLt3Lts3Ôtt nwBt3 EÕÕtt BtLt3 yBth çtuË1Œf1rítLt3 yÔt3Bty3Y1rVLt3 yÔt EM1Õttrn1Bt3 çtGt3LtLLttËu, ÔtBtkGt0V3y1Õt3Ít7Õtufçt3ítuøtt92y Bth3Í1trítÕÕttnu VËÔt3V Lttuy3ítenu ys3hLt3 y1Í6eBtt
૧૧૪. તેઓની ઘણીખરી ખાનગી ચર્ચાઓમાં કોઇ જાતની ભલાઈ હોતી નથી, સિવાય કે જેમાં તેઓ સદકો આપવા અથવા નેકી કરવા અથવા લોકો વચ્ચે સુલેહ કરાવી આપવાના સબંધમાં હુકમ કરે છે; અને જે કોઈ અલ્લાહની ખુશી હાંસિલ કરવા માટે આમ કરશે નજદીકમાંજ તેને અમે અજ્રે અઝીમ આપીશું.
[55:24.00]
وَمَنْ يُّشَاقِقِ الرَّسُوْلَ مِنْۢ بَعْدِ مَا تَبَيَّنَ لَهُ الْهُدٰى وَ يَتَّبِعْ غَيْرَ سَبِيْلِ الْمُؤْمِنِيْنَ نُوَلِّهٖ مَا تَوَلّٰى وَنُصْلِهٖ جَهَنَّمَ ؕ وَسَآءَتْ مَصِيْرًا۠ ﴿115﴾
૧૧૫.Ôt BtkGt3 Gttu~ttf2urf1h3 hËqÕt rBtBt3çty14Œu BttítçtGGtLt ÕtnwÕntuŒt ÔtGtíítçtuy1 ø1tGt3h ËçterÕtÕt3 Bttuy3BtuLteLt LttuÔtÕÕtune BttítÔtÕÕtt ÔtLtwM1Õtune snLLtBt, ÔtËt9yít3 BtË2eht
૧૧૫. અને જે કોઈના ઉપર હિદાયત જાહેર થયા પછી રસૂલથી દૂર થઇ જાય, તથા મોઅમીનોના રસ્તા* સિવાય બીજો રસ્તો અપનાવશે, અમે પણ તેને એ જ રસ્તા પર ચલાવીશું કે જે તેણે (પોતે) પસંદ કર્યો છે, અને તેને જહન્નમમાં પહોંચાડીશું; અને તે ઘણી જ ખરાબ (પાછા ફરવાની) જગ્યા છે.
[55:52.00]
اِنَّ اللّٰهَ لَا يَغْفِرُ اَنْ يُّشْرَكَ بِهٖ وَيَغْفِرُ مَا دُوْنَ ذٰلِكَ لِمَنْ يَّشَآءُ ؕ وَمَنْ يُّشْرِكْ بِاللّٰهِ فَقَدْ ضَلَّ ضَلٰلًاۢ بَعِيْدًا﴿116﴾
૧૧૬.ELLtÕÕttn ÕttGtø1Vuhtu ykGGtw~hf çtune ÔtGtø1Vuhtu BttŒqLt Ít7Õtuf ÕtuBtkGt0~tt9ytu, ÔtBtkGGtw~t3rhf3 rçtÕÕttnu Vf1Œ3 Í1ÕÕt Í1ÕttÕtBt3 çtE2Œt
૧૧૬. બેશક અલ્લાહ તેની સાથે કોઈને શરીક કરવાનો ગુનોહ હરગિઝ માફ નહી કરે અને તેના કરતા બીજા નાના ગુનાહ જેના ચાહશે તેના માફ કરી દેશે; અને જેણે અલ્લાહની ઝાતમાં શિર્ક કર્યું, તે ખરે જ ગુમરાહીમાં ઘણો દૂર ભટકી ગયો છે.
[56:11.00]
اِنْ يَّدْعُوْنَ مِنْ دُوْنِهٖۤ اِلَّاۤ اِنٰثًا ۚ وَاِنْ يَّدْعُوْنَ اِلَّا شَيْطٰنًا مَّرِيْدًا ۙ﴿117﴾
૧૧૭.EkGGtŒ3W2Lt rBtLŒqLtune9 EÕÕtt9 yuLttËt7, ÔtEkGGtŒ3W2Lt EÕÕtt ~tGt3ít1tLtBt3 BtheŒt
૧૧૭. તેઓ અલ્લાહને મૂકી અને ફકત ઔરતો(ના બુતો)ની ઇબાદત કરે છે અને બળવાખોર શૈતાનોને પુકારે છે;
[56:31.00]
لَّعَنَهُ اللّٰهُ ۘ وَقَالَ لَاَ تَّخِذَنَّ مِنْ عِبَادِكَ نَصِيْبًا مَّفْرُوْضًا ۙ﴿118﴾
૧૧૮.Õt0y1LtnwÕÕttntu, Ôtf1tÕt ÕtyíítÏt2uÍ7LLt rBtLt3 yu2çttŒuf LtË2eçtBt3 BtV3YÍ1t
૧૧૮. અલ્લાહે જેના ઉપર લાનત કરી છે; અને તેણે પણ અલ્લાહને કહ્યું છે કે હું તારા બંદાઓમાંથી એક ચોક્કસ ભાગ જરૂર લઇ લઇશ;
[56:42.00]
وَّلَاُضِلَّنَّهُمْ وَلَاُمَنِّيَنَّهُمْ وَلَاٰمُرَنَّهُمْ فَلَيُبَتِّكُنَّ اٰذَانَ الْاَنْعَامِ وَلَاٰمُرَنَّهُمْ فَلَيُغَيِّرُنَّ خَلْقَ اللّٰهِؕ وَمَنْ يَّتَّخِذِ الشَّيْطٰنَ وَلِيًّا مِّنْ دُوْنِ اللّٰهِ فَقَدْ خَسِرَ خُسْرَانًا مُّبِيْنًا ؕ﴿119﴾
૧૧૯.ÔtÕtyturÍ1ÕÕtLLtnwBt3 ÔtÕtytuBtLt3LtuGtLLtnwBt3 ÔtÕt ytBttuh Lt0nwBt3 VÕtGttuçtíítu0fwLt0 yÍtLtÕt3 yLt3yt1Btu ÔtÕt ytBttuhLt0nwBt VÕtGttuø1tGGtuÁLLt Ït1Õf1ÕÕttnu, ÔtBtkGt0íítÏtu2rÍ7~t0Gt3ít1tLt ÔtrÕtGt0Bt3 rBtLt ŒwrLtÕÕttnu Vf1Œ3 Ït1Ëuh Ïtw1MhtLtBt3 BttuçteLtt
૧૧૯. અને હું તેમને જરૂર ગુમરાહ કરીશ અને તેમને ઉમ્મીદો અપાવીશ તથા હું તેમને જરૂર હુકમ આપીશ કે તેઓ જાનવરોના કાન ચીરી નાખે અને પછી હું તેમને જરૂર હુકમ કરીશ કે તેઓ અલ્લાહની મુકર્રર ખિલ્કતને જરૂર બદલી નાંખશે; અને જે કોઈ અલ્લાહને મૂકી શેતાનને વલી (સરપરસ્ત) બનાવશે તે ખરેજ ખુલ્લી નુકસાની ભોગવશે.
[57:17.00]
يَعِدُهُمْ وَيُمَنِّيْهِمْ ؕ وَمَا يَعِدُهُمُ الشَّيْطٰنُ اِلَّا غُرُوْرًا﴿120﴾
૧૨૦.Gtyu2ŒtunwBt3 ÔtGttuBtLLternBt3, ÔtBttGty2uŒtuntuBtw~~tGt3ít1tLttu EÕÕtt øttu2Yht
૧૨૦. તે (શેતાન) તેમને વાયદા કરે છે અને તેમને ઉમ્મીદો બંધાવે છે; અને શેતાનનો વાયદો ધોખા સિવાય બીજું કાંઇ નથી.
[57:26.00]
اُولٰٓئِكَ مَاْوٰٮهُمْ جَهَنَّمُؗ وَلَا يَجِدُوْنَ عَنْهَا مَحِيْصًا﴿121﴾
૧૨૧.ytuÕtt9yuf Bty3ÔttnwBt3 snLLtBttu, ÔtÕttGtsuŒqLt y1Lnt Btn2eË1t
૧૨૧. એ લોકોનું ઠેકાણું જહન્નમ છે, જેનાથી છુટકારાનો કોઇ રસ્તો પામશે નહી.
[57:35.00]
وَالَّذِيْنَ اٰمَنُوْا وَعَمِلُوا الصّٰلِحٰتِ سَنُدْخِلُهُمْ جَنّٰتٍ تَجْرِىْ مِنْ تَحْتِهَا الْاَنْهٰرُ خٰلِدِيْنَ فِيْهَاۤ اَبَدًا ؕ وَعْدَ اللّٰهِ حَقًّا ؕ وَمَنْ اَصْدَقُ مِنَ اللّٰهِ قِيْلًا﴿122﴾
૧૨૨.ÔtÕÕtÍ8eLt ytBtLtq Ôty1BtuÕtwM1Ë1tÕtun1títu ËLtwŒ3Ïtu2ÕttunwBt3 sLLttrítLt3 íts3he rBtLt3 ítn14ítunÕt3 yLnthtu Ït1tÕtuŒeLt Vent9 yçtŒLt3, Ôty14ŒÕÕttnu n1f14f1Lt3, ÔtBtLt3 yË14Œftu2 BtuLtÕÕttnu f2eÕtt
૧૨૨. અને જે લોકો ઈમાન લાવ્યા અને નેક આમાલ કર્યા, તેમને અમે નજીકમાં જન્નતમાં દાખલ કરી દઈશું. જેની નીચે નદીઓ વહેતી હશે, (અને) તેમાં તેઓ હંમેશને માટે રહેશે; અલ્લાહનો વાયદો સાચો છે; અને અલ્લાહ કરતાં વાતચીત (અને વાયદાની વફાદારી)માં વધારે સાચો કોણ છે?
[58:04.00]
لَيْسَ بِاَمَانِيِّكُمْ وَلَاۤ اَمَانِىِّ اَهْلِ الْكِتٰبِؕ مَنْ يَّعْمَلْ سُوْٓءًا يُّجْزَ بِهٖۙ وَ لَا يَجِدْ لَهٗ مِنْ دُوْنِ اللّٰهِ وَلِيًّا وَّلَا نَصِيْرًا﴿123﴾
૧૨૩.ÕtGt3Ë çtuyBttrLtGGtufwBt3 ÔtÕtt9 yBttrLtGGtu yn3rÕtÕt3 fuíttçtu, BtkGGty14BtÕt3 Ëq9ykGt3 Gtws3Í çtune ÔtÕttGtSŒ3 Õtnq rBtLŒqrLtÕÕttnu ÔtrÕtGGtk Ôt3 ÔtÕttLtË2eht
૧૨૩. (આમાલનો બદલો) તમારી ખોટી ઉમ્મીદો તથા કિતાબવાળાઓની ઉમ્મીદો (સાથે સંબંધિત) નથી; જે કોઈ બદી કરશે તેને તેનો બદલો મળશે, અને ન અલ્લાહના સિવાય તેને કોઈ સરપરસ્ત મળશે, અને ન મદદગાર.
[58:28.00]
وَمَنْ يَّعْمَلْ مِنَ الصّٰلِحٰتِ مِنْ ذَكَرٍ اَوْ اُنْثٰى وَهُوَ مُؤْمِنٌ فَاُولٰٓئِكَ يَدْخُلُوْنَ الْجَنَّةَ وَلَا يُظْلَمُوْنَ نَقِيْرًا﴿124﴾
૧૨૪.Ôt BtkGt0y14BtÕt3 BtuLtM1Ë1tÕtun1títu rBtLt3Í7frhLt3 yÔt3 WLË7t ÔtntuÔt Bttuy3BtuLtwLt3 VytuÕtt9yuf GtŒ3Ïttu2ÕtwLtÕt3 sLLtít ÔtÕttGtwÍ54ÕtBtqLt Ltf2eht
૧૨૪. અને જે કોઈ કાંઈ નેકી કરશે પછી તે મર્દ હોય કે ઔરત, એવી હાલતમાં કે તે મોઅમિન હોય, તેઓ જન્નતમાં દાખલ થશે અને તેમના પર જરા બરાબર પણ ઝુલ્મ કરવામાં આવશે નહિ.
[58:50.00]
وَمَنْ اَحْسَنُ دِيْنًا مِّمَّنْ اَسْلَمَ وَجْهَهٗ لِلّٰهِ وَهُوَ مُحْسِنٌ وَّاتَّبَعَ مِلَّةَ اِبْرٰهِيْمَ حَنِيْفًا ؕ وَاتَّخَذَ اللّٰهُ اِبْرٰهِيْمَ خَلِيْلًا﴿125﴾
૧૨૫.ÔtBtLt3 yn14ËLttu ŒeLtBt3 rBtBt0Lt3 yMÕtBt Ôts3nnqrÕtÕÕttnu ÔtntuÔt Bttun14ËuLtwkÔt3 Ôtíítçty1rBtÕÕtít EçtútneBt nLteVt, ÔtíítÏt1Í7ÕÕttntu EçtútneBt Ït1ÕteÕtt
૧૨૫. અને જેણે પોતાને અલ્લાહની તાબેદારીમાં સોંપી દીધો હોય તથા તે નેક કીરદાર પણ હોય અને ઈબ્રાહીમના દીને હકની પૈરવી કરનાર હોય, તેના કરતાં દીન બાબતે બહેતર કોણ હશે ? અને અલ્લાહે ઈબ્રાહીમને પોતાના ખલીલ (દોસ્ત) બનાવ્યા છે.
[59:09.00]
وَلِلّٰهِ مَا فِى السَّمٰوٰتِ وَمَا فِى الْاَرْضِؕ وَكَانَ اللّٰهُ بِكُلِّ شَىْءٍ مُّحِيْطًا۠ ﴿126﴾
૧૨૬.ÔtrÕtÕÕttnu BttrVË3ËBttÔttítu ÔtBttrVÕyÍuo2, ÔtftLtÕÕttntu çtufwÕÕtu ~tGt3EBt3 Bttun2eít1t
૧૨૬. અને જે કાંઈ આકાશોમાં છે તથા જે કાંઈ ઝમીનમાં છે તે સઘળું અલ્લાહનું છે; અને અલ્લાહે દરેક વસ્તુને (પોતાના ઇલ્મ અને કુદરતથી) ઘેરી રાખી છે.
[59:20.00]
وَيَسْتَفْتُوْنَكَ فِى النِّسَآءِ ؕ قُلِ اللّٰهُ يُفْتِيْكُمْ فِيْهِنَّ ۙ وَمَا يُتْلٰى عَلَيْكُمْ فِى الْكِتٰبِ فِیْ يَتٰمَى النِّسَآءِ الّٰتِىْ لَا تُؤْتُوْنَهُنَّ مَا كُتِبَ لَهُنَّ وَتَرْغَبُوْنَ اَنْ تَنْكِحُوْهُنَّ وَالْمُسْتَضْعَفِيْنَ مِنَ الْوِلْدَانِ ۙ وَاَنْ تَقُوْمُوْا لِلْيَتٰمٰى بِالْقِسْطِ ؕ وَمَا تَفْعَلُوْا مِنْ خَيْرٍ فَاِنَّ اللّٰهَ كَانَ بِهٖ عَلِيْمًا﴿127﴾
૧૨૭.ÔtGtMítV3ítqLtf rVLLtuËt9yu, ft2urÕtÕÕttntu GtwV3ítefwBt3 VernLLt ÔtBttGtwíÕtt y1ÕtGt3fwBt3 rVÕfuíttçtu VeGtíttBtLt3 LtuËt9EÕt3 Õttíte Õttíttuy3ítqLtnwLLt Bttftuítuçt ÕtnwLLt Ôtíth3øt1çtqLt yLítLfunq1 nwLLt ÔtÕt3 BtwMítÍ14y1VeLt BtuLtÕt3 rÔtÕŒtLtu ÔtyLt3 ítfq1Btq rÕtÕt3GtíttBtt rçtÂÕf1Mítu2, ÔtBtt ítV3y1Õtq rBtLt3Ït1Gt3rhLt3 VELLtÕÕttn ftLt çtune y1ÕteBtt
૧૨૭. અને ઔરતો બાબતે સવાલ પૂછે છે કહો ઔરતો બાબતે અલ્લાહનો હુકમ તમને કિતાબમાં વાંચી સાંભળવામાં આવ્યો છે એવી યતીમ ઔરતો જેનો નક્કી થયેલ હિસ્સો આપતા નથી (તે પચાવી પાડવાના હેતુથી) તેની સાથે નિકાહ કરવાની ઇચ્છા રાખો છો (તેવી ઔરતો) કમજોર બાળકો અને યતીમો બાબતે ઇન્સાફ (કાયમ) રાખો અને જે કાંઇ તમે નેકી કરો છો અલ્લાહ જાણે છે.
[60:13.00]
وَاِنِ امْرَاَةٌ خَافَتْ مِنْۢ بَعْلِهَا نُشُوْزًا اَوْ اِعْرَاضًا فَلَا جُنَاحَ عَلَيْهِمَاۤ اَنْ يُّصْلِحَا بَيْنَهُمَا صُلْحًا ؕ وَالصُّلْحُ خَيْرٌ ؕ وَاُحْضِرَتِ الْاَنْفُسُ الشُّحَّ ؕ وَاِنْ تُحْسِنُوْا وَتَتَّقُوْا فَاِنَّ اللّٰهَ كَانَ بِمَا تَعْمَلُوْنَ خَبِيْرًا﴿128﴾
૧૨૮.ÔtyurLtBhyítwLt3 Ït1tVít3 rBtBçty14Õtunt Lttu~tqÍLt3 yÔt3 yuy14htÍ1Lt3 VÕttòuLttn1 y1ÕtGt3nuBtt9 ykGtw0Ë14Õtun1t çtGt3LtntuBtt Ëw1Õn1Lt3, ÔtM1Ë1wÕntu2 Ït1Gt3ÁLt, Ôtytun14Íu2hrítÕt3 yLVtuËw~t3~ttun0, ÔtELíttun14ËuLtq Ôtítíítfq1 VELLtÕÕttn ftLt çtuBtt íty14BtÕtqLt Ï1tçteht
૧૨૮. અને જો કોઈ ઔરતને પોતાના ઘણી તરફથી હક અદા ન કરવા અથવા અવગણનાનો અંદેશો હોય તો પરસ્પર સુલેહ કરી લે તો તેમના પર કાંઈ હરજ નથી; અને સુલેહ કરવું એ વધારે સારૂં છે; પણ (જો કે લોકો પોતાના ફાયદા માટે સુલેહ કરવામાં) કંજૂસી કરે છે; અને જો તમે (બીજાઓ સાથે) ભલાઈ કરો અને પરહેઝગાર રહો તો જે કાંઈ તમે કરો છો તેનાથી અલ્લાહ સારી રીતે વાકેફ છે.
[60:47.00]
وَلَنْ تَسْتَطِيْعُوْۤا اَنْ تَعْدِلُوْا بَيْنَ النِّسَآءِ وَلَوْ حَرَصْتُمْ فَلَا تَمِيْلُوْا كُلَّ الْمَيْلِ فَتَذَرُوْهَا كَالْمُعَلَّقَةِ ؕ وَاِنْ تُصْلِحُوْا وَتَتَّقُوْا فَاِنَّ اللّٰهَ كَانَ غَفُوْرًا رَّحِيْمًا﴿129﴾
૧૨૯.ÔtÕtLt3 ítË3ítít2eW92 yLíty14ŒuÕtw çtGt3LtLLtuËt9yu ÔtÕtÔt3 n1hË14ítwBt VÕttítBteÕtq fwÕÕtÕt3 BtGÕtu VítÍ7Ynt fÕBttuy1Õt0f1ítu, ÔtELt3 ítwË14Õtunq1 Ôtítíítf1q VELLtÕÕttn ftLt øt1Vqhh3 hn2eBtt
૧૨૯. અને તમે ગમે તેટલું ઈચ્છશો તો પણ (દિલી મોહબ્બત બાબતે) તમારી ઔરતો વચ્ચે તમે ન્યાય કરી શકશો નહિ, માટે તમે તદ્દન (એક ઔરત તરફ) વળી જતા નહિ કે જેથી બીજી ઔરતને આધાર વગરની મૂકી દો; અને જો તમે સુધારો કરો તથા પરહેઝગાર બનો તો બેશક અલ્લાહ ગફુરૂર રહીમ છે.
[61:14.00]
وَاِنْ يَّتَفَرَّقَا يُغْنِ اللّٰهُ كُلًّا مِّنْ سَعَتِهٖ ؕ وَكَانَ اللّٰهُ وَاسِعًا حَكِيْمًا﴿130﴾
૧૩૦.ÔtEkGGtítVhh3f1t Gtwø14trLtÕÕttntu fwÕÕtBt3 rBtLt3 Ëy14ítune, ÔtftLtÕÕttntu ÔttËuy1Lt3 n1feBtt
૧૩૦. અને જો તેઓ બંને જાદા થઈ જવા ચાહે તો અલ્લાહ બંનેને પોતાની વિશાળતાથી માલદાર કરી દેશે; અને અલ્લાહ વિશાળતાનો માલિક, હિકમતવાળો છે.
[61:25.00]
وَلِلّٰهِ مَا فِى السَّمٰوٰتِ وَمَا فِى الْاَرْضِ ؕ وَلَقَدْ وَصَّيْنَا الَّذِيْنَ اُوْتُوا الْكِتٰبَ مِنْ قَبْلِكُمْ وَاِيَّاكُمْ اَنِ اتَّقُوا اللّٰهَ ؕ وَاِنْ تَكْفُرُوْا فَاِنَّ لِلّٰهِ مَا فِى السَّمٰوٰتِ وَمَا فِى الْاَرْضِؕ وَكَانَ اللّٰهُ غَنِيًّا حَمِيْدًا﴿131﴾
૧૩૧.ÔtrÕtÕÕttnu BttrVË0BttÔttítu ÔtBtt rVÕt3yÍu2o, ÔtÕtf1Œ3 ÔtM1Ë1Gt3LtÕt3ÕtÍ8eLt WítwÕfuíttçt rBtLf1çÕtufwBt3 ÔtEGGttfwBt3 yrLtít0f1wÕÕttn, ÔtELt3ítf3VtuY VELLtrÕtÕÕttnu BttrVMËBttÔttítu ÔtBttrVÕt3yÍu2o, ÔtftLtÕÕttntu ø1trLtGt0Lt3 n1BteŒt
૧૩૧. અને જે કાંઈ આકાશોમાં અને ઝમીનમાં છે તે સઘળું અલ્લાહનું જ છે; અને હકીકતમાં તમારી અગાઊ કિતાબ આપવામાં આવેલ લોકો અને તમને પણ આ વસિયત કરી છે કે અલ્લાહ(ની નાફરમાની)થી બચતા રહો; પણ જો તમે (આ હુકમ માનવાથી) ઇન્કાર કરશો તો (ખુદાનું કઇ નુકસાન નથી કારણકે) આકાશો તથા ઝમીનમાં જે કાંઈ છે તે અલ્લાહનું જ છે; અને અલ્લાહ બેનિયાઝ વખાણને પાત્ર છે.
[61:54.00]
وَلِلّٰهِ مَا فِى السَّمٰوٰتِ وَمَا فِى الْاَرْضِ ؕ وَكَفٰى بِاللّٰهِ وَكِيْلًا﴿132﴾
૧૩૨.ÔtrÕtÕÕttnu BttrVMËBttÔttítu ÔtBttrVÕt3yÍu2o, ÔtfVtrçtÕÕttnu ÔtfeÕtt
૧૩૨. અને જે કાંઇ આકાશોમાં તથા ઝમીનમાં છે તે અલ્લાહનું છે; અને સંચાલન માટે અલ્લાહ કાફી છે.
[62:02.00]
اِنْ يَّشَاْ يُذْهِبْكُمْ اَيُّهَا النَّاسُ وَيَاْتِ بِاٰخَرِيْنَؕ وَكَانَ اللّٰهُ عَلٰى ذٰلِكَ قَدِيْرًا﴿133﴾
૧૩૩.EkGt0~ty3 GtwÍ74rnçt3fwBt3 yGGttunLLttËtu ÔtGty3ítu çtuytÏ1theLt ÔtftLtÕÕttntu y1ÕttÍ7tÕtuf f1Œeht
૧૩૩. અય લોકો ! જો તે ચાહે તો તમને (નાબૂદી તરફ) લઇ જાય અને તમારા બદલે બીજાઓને લઇ આવે; અને અલ્લાહ આમ કરવા માટે કાદીર છે.
[62:15.00]
مَنْ كَانَ يُرِيْدُ ثَوَابَ الدُّنْيَا فَعِنْدَ اللّٰهِ ثَوَابُ الدُّنْيَا وَالْاٰخِرَةِ ؕ وَكَانَ اللّٰهُ سَمِيْعًاۢ بَصِيْرًا۠ ﴿134﴾
૧૩૪.BtLt3ftLtGttuheŒtu Ë7ÔttçtŒ0wLGtt VE2LŒÕÕttnu Ë7ÔttçtwŒ0wLGtt ÔtÕt3 ytÏt2uhítu, Ôt ftLtÕÕttntu ËBtey1Bt3 çtË2eht
૧૩૪. જે કોઈ દુનિયાનો બદલો ચાહે છે (તેણે જાણવું જોઇએ કે) અલ્લાહની પાસે દુનિયાનો અને આખેરતનો સવાબ છે; અને અલ્લાહ સાંભળનાર, નિહાળનાર છે.
[62:30.00]
يٰۤاَيُّهَا الَّذِيْنَ اٰمَنُوْا كُوْنُوْا قَوَّامِيْنَ بِالْقِسْطِ شُهَدَآءَ لِلّٰهِ وَلَوْ عَلٰٓى اَنْفُسِكُمْ اَوِ الْوَالِدَيْنِ وَالْاَقْرَبِيْنَ ؕ اِنْ يَّكُنْ غَنِيًّا اَوْ فَقِيْرًا فَاللّٰهُ اَوْلٰى بِهِمَا فَلَا تَتَّبِعُوا الْهَوٰٓى اَنْ تَعْدِلُوْا ۚ وَاِنْ تَلْوٗۤا اَوْ تُعْرِضُوْا فَاِنَّ اللّٰهَ كَانَ بِمَا تَعْمَلُوْنَ خَبِيْرًا﴿135﴾
૧૩૫.Gtt9yGGttunÕÕtÍ8eLt ytBtLtq fqLtqf1Ôt0tBteLt rçtÕt3rf2Mítu2 ~ttunŒt9y rÕtÕÕttnu ÔtÕtÔt3 y1Õtt9 yLt3VtuËufwBt3 yrÔtÕt3 ÔttÕtuŒGt3Ltu ÔtÕt3 yf14hçteLt, EkGt0fwLt3 øt1rLtGGtLt3 yÔt3Vf2ehLt3 VÕÕttntu yÔt3ÕttçtunuBtt VÕttítíítçtuW2Õt3 nÔtt9 yLt3 íty14ŒuÕtq, ÔtELt3 ítÕt3Ôtq9 yÔt3íttuy14huÍq1 VELLtÕÕttn ftLt çtuBttíty14BtÕtqLt Ï1tçteht
૧૩૫. અય ઈમાન લાવનારાઓ ! તમે હંમેશા ઇન્સાફ માટે કયામ કરો અને અલ્લાહ માટે ગવાહી આપનારા બનો, પછી ભલેને તે (ગવાહી) તમારા પોતાની અથવા (તમારા) વાલેદૈન અને ખાનદાનવાળાઓની ખિલાફ કેમ ન હોય; તે માલદાર હોય કે મોહતાજ, બંને કરતા અલ્લાહ(ના ફરમાનની પૈરવી કરવી) બહેતર છે; માટે તમે તમારી ખ્વાહીશાતની પૈરવી ન કરો, નહિતર તમે હકથી ફરી જશો; અને જો તમે (ગવાહી) બદલી નાખશો અથવા (ગવાહી) આપવાથી કિનારો કરશો તો જે કાંઈ પણ તમે કરો છો તેનાથી અલ્લાહ બેશક સારી રીતે વાકેફ છે.
[63:21.00]
يٰۤاَيُّهَا الَّذِيْنَ اٰمَنُوْۤا اٰمِنُوْا بِاللّٰهِ وَرَسُوْلِهٖ وَالْكِتٰبِ الَّذِىْ نَزَّلَ عَلٰى رَسُوْلِهٖ وَالْكِتٰبِ الَّذِىْۤ اَنْزَلَ مِنْ قَبْلُؕ وَمَنْ يَّكْفُرْ بِاللّٰهِ وَمَلٰٓئِكَتِهٖ وَكُتُبِهٖ وَرُسُلِهٖ وَالْيَوْمِ الْاٰخِرِ فَقَدْ ضَلَّ ضَلٰلًاۢ بَعِيْدًا﴿136﴾
૧૩૬.Gtt9 yGGttunÕ0tÍ8eLt ytBtLtq9 ytBtuLtqrçtÕÕttnu ÔthËqÕtune ÔtÕt3 fuíttrçtÕt0Í8e LtÍ0Õt y1Õtt hËqÕtune ÔtÕfuíttrçtÕ0tÍe98 yLÍÕt rBtLt3f1çÕttu, ÔtBtkGt0f3Vwh3 rçtÕÕttnu Ôt BtÕtt9yufítune Ôtftuíttuçtune ÔthtuËtuÕtune ÔtÕt3GtÔt3rBtÕytÏt2uhu Vf1Œ3 Í1Õt0 Í1ÕttÕtBt3 çtE2Œt
૧૩૬. અય ઈમાન લાવનારાઓ ! તમે અલ્લાહ પર તથા તેના રસૂલ પર અને તે કિતાબ પર જે તેણે પોતાના રસૂલ પર નાઝિલ કરી છે, અને તે કિતાબ પર કે જે તેણે આ પહેલા નાઝિલ કરી છે, ઈમાન લાવો; અને જે કોઈ અલ્લાહનો તથા તેના ફરિશ્તાઓનો તથા તેની કિતાબોનો તથા તેના રસૂલોનો અને કયામતના દિવસનો ઈન્કાર કરશે, હકીકતમાં તે ગુમરાહીમાં ઘણે દૂર ભટકી ગયો છે.
[64:00.00]
اِنَّ الَّذِيْنَ اٰمَنُوْا ثُمَّ كَفَرُوْا ثُمَّ اٰمَنُوْا ثُمَّ كَفَرُوْا ثُمَّ ازْدَادُوْا كُفْرًا لَّمْ يَكُنِ اللّٰهُ لِيَغْفِرَ لَهُمْ وَلَا لِيَهْدِيَهُمْ سَبِيْلًا ؕ﴿137﴾
૧૩૭.ELLtÕt3ÕtÍ8eLt ytBtLtq Ëw7BBt fVY Ëw7BBt ytBtLtq Ëw7Bt0 fVY Ëw7BBtÍ3ŒtŒq fwV3hÕt3 ÕtBt3GtfturLtÕÕttntu ÕtuGtø14tVuh Õtn3wBt ÔtÕttÕtuGtn3ŒuGtnw3Bt ËçteÕtt
૧૩૭. બેશક જે લોકો ઈમાન લાવ્યા (અને) પાછા ઈમાનથી ફરી ગયા, પછી પાછા ઈમાન લાવ્યા અને પાછા ઈમાનથી ફરી ગયા, પછી પોતાના નાસ્તિકપણામાં વધારો કર્યો, હરગિઝ અલ્લાહ ન તેમને માફ કરશે, અને ન તેમને સીધા રસ્તાની હિદાયત કરશે.
[64:19.00]
بَشِّرِ الْمُنٰفِقِيْنَ بِاَنَّ لَهُمْ عَذَابًا اَلِيْمًاۙ﴿138﴾
૧૩૮.çt~~turhÕt3 BttuLttVuf2eLt çtuyLLtÕtnwBt3 y1Ít7çtLt3 yÕteBtt
૧૩૮. મુનાફીકોને આ ખુશખબર સંભળાવી દે કે તેમના માટે દર્દનાક અઝાબ છે;
[64:25.00]
۟الَّذِيْنَ يَتَّخِذُوْنَ الْكٰفِرِيْنَ اَوْلِيَآءَ مِنْ دُوْنِ الْمُؤْمِنِيْنَ ؕ اَيَبْتَغُوْنَ عِنْدَهُمُ الْعِزَّةَ فَاِنَّ الْعِزَّةَ لِلّٰهِ جَمِيْعًا ؕ﴿139﴾
૧૩૯.rLtÕÕtÍ8eLt Gtít0Ït2uÍq7LtÕt3 ftVuheLt yÔt3ÕtuGtt9y rBtLt3ŒqrLtÕt3 Bttuy3BtuLteLt, yGtçt3ítø1tqLt E2LŒntuBtwÕt3 E2Í0ít VELLtÕt3 E2Í0ít rÕtÕÕttnu sBtey1t
૧૩૯. કે જે લોકો મોઅમીનોને છોડી નાસ્તિકોને સરપરસ્ત બનાવે છે; શું તેઓ તેમની પાસે ઈઝ્ઝત તલાશ કરે છે? જોકે (હકીકતમાં) તમામ ઈઝ્ઝત તો અલ્લાહ પાસે છે.
[64:46.00]
وَقَدْ نَزَّلَ عَلَيْكُمْ فِى الْكِتٰبِ اَنْ اِذَا سَمِعْتُمْ اٰيٰتِ اللّٰهِ يُكْفَرُ بِهَا وَيُسْتَهْزَاُبِهَا فَلَا تَقْعُدُوْا مَعَهُمْ حَتّٰى يَخُوْضُوْا فِیْ حَدِيْثٍ غَيْرِهٖۤ ۖؗ اِنَّكُمْ اِذًا مِّثْلُهُمْؕ اِنَّ اللّٰهَ جَامِعُالْمُنٰفِقِيْنَ وَالْكٰفِرِيْنَ فِیْ جَهَنَّمَ جَمِيْعَ۟ا ۙ﴿140﴾
૧૪૦.Ôtf1Œ3LtÍ0Õt y1ÕtGt3fwBt3 rVÕt3fuíttçtu yLt3yuÍt7 ËBtuy14ítwBt3 ytGttrítÕÕttnu Gtwf3Vhtu çtunt ÔtGtwË3ítn3Íytu çtunt VÕtt ítf14ytu2Œq Bty1nwBt3 n1íítt GtÏt1qÍ1q Ven1ŒerË7Lt3 øt1Gt3hune, ELLtfwBt yuÍ7Bt3 rBtË74ÕttunwBt3, ELLtÕÕttn òBtuW2Õt3 BttuLttVuf2eLt ÔtÕt3 ftVuheLt Ve snLLtBt sBtey1t
૧૪૦. અને બેશક તેણે તમારા ઉપર કિતાબમાં નાઝિલ કર્યુ છે કે જયારે તમે સાંભળો કે અલ્લાહના ફરમાનોનો ઇન્કાર કરવામાં આવે અને તેની હાંસી ઉડાડવામાં આવે ત્યારે તમે એવા લોકો સાથે બેસો નહિ જયાં સુધી તેઓ બીજી કોઇ વાત શરૂં ન કરે, નહિતર તમો પણ એમની જેવા થઇ જશો બેશક અલ્લાહ મુનાફીકો અને નાસ્તિકોને જહન્નમમાં એક સાથે ભેગા કરશે;
[65:20.00]
الَّذِيْنَ يَتَرَ بَّصُوْنَ بِكُمْ ۚ فَاِنْ كَانَ لَكُمْ فَتْحٌ مِّنَ اللّٰهِ قَالُوْۤا اَلَمْ نَكُنْ مَّعَكُمْ ۖؗ وَاِنْ كَانَ لِلْكٰفِرِيْنَ نَصِيْبٌۙ قَالُوْۤا اَلَمْ نَسْتَحْوِذْ عَلَيْكُمْ وَنَمْنَعْكُمْ مِّنَ الْمُؤْمِنِيْنَ ؕ فَاللّٰهُ يَحْكُمُ بَيْنَكُمْ يَوْمَ الْقِيٰمَةِ ؕ وَلَنْ يَّجْعَلَ اللّٰهُ لِلْكٰفِرِيْنَ عَلَى الْمُؤْمِنِيْنَ سَبِيْلًا۠ ﴿141﴾
૧૪૧.rLtÕÕtÍ8eLt GtíthççtËw1Lt çtufwBt3, VELt3 ftLt ÕtfwBt3 Vín1wBt3 BtuLtÕÕttnu f1tÕtq9 yÕtBLtfwBt3 Bt0y1fwBt3, ÔtELftLt rÕtÕt3 ftVuheLt LtË2eçtwLt3 f1tÕtq9 yÕtBt3 LtMítn14rÔtÍ74 y1ÕtGt3fwBt3 ÔtLtBLty14fwBt3 BtuLtÕBttuy3BtuLteLt, VÕÕttntu Gtn14ftuBttu çtGt3LtfwBt3 GtÔt3BtÕt3 fu2BttBtítu, ÔtÕtkGGts3y1ÕtÕÕttntu rÕtÕt3 ftVuheLt y1ÕtÕt3 Bttuy3BtuLteLt ËçteÕtt
૧૪૧. જેઓ રાહ જોતા રહે છે; પછી જો અલ્લાહ તરફથી તમને ફતેહ નસીબ થાય છે તો તેઓ કહે છે કે શું અમે તમારી સાથે ન હતા ? અને જો નાસ્તિકોને ફતેહ (નસીબ) થાય તો તેઓને કહે છે કે શું અમે તમારા પર ગાલીબ થઈ ગયા ન હતા? અને (છતાંપણ) શું અમોએ તમને મોઅમીનોથી બચાવ્યા ન હતા? (માટે અમે તમારા સાથી છીએ) પછી અલ્લાહ કયામતના દિવસે તમારી વચ્ચે ફેંસલો કરશે; અને અલ્લાહે નાસ્તિકો માટે મોઅમીનો પર હરગિઝ (કાબૂ મેળવવાનો) રસ્તો રાખ્યો જ નથી.
[66:03.00]
اِنَّ الْمُنٰفِقِيْنَ يُخٰدِعُوْنَ اللّٰهَ وَهُوَ خَادِعُوْهُمْ ۚ وَاِذَا قَامُوْۤا اِلَى الصَّلٰوةِ قَامُوْا كُسَالٰى ۙ يُرَآءُوْنَ النَّاسَ وَلَا يَذْكُرُوْنَ اللّٰهَ اِلَّا قَلِيْلًا ؗ ۙ﴿142﴾
૧૪૨.ELt0Õt3 BttuLttVuf2eLt GttuÏttŒuW2LtÕÕttntu ÔtntuÔt Ït1tŒuytu2nqBt3 ÔtyuÍ7tf1tBt9q yuÕtM1Ë1Õttítu ftBt9q ftuËtÕtt, Gttuht9WLtLLttË ÔtÕtt GtÍ74ftuYLtÕÕttn EÕÕtt f1ÕteÕtt
૧૪૨. બેશક મુનાફીકો (પોતાના ગુમાન મુજબ) અલ્લાહને ધોખો આપે છે. પણ તે (અલ્લાહ) તેઓને ધોખો આપનાર છે; અને જ્યારે તેઓ નમાઝ માટે ઊભા થાય છે ત્યારે આળસ સાથે અને લોકોને દેખાડવા માટે જ ઊભા થાય છે અને અલ્લાહને ખૂબ ઓછુ યાદ કરે છે;
[66:28.00]
مُّذَبْذَبِيْنَ بَيْنَ ۖۗ ذٰلِكَ لَاۤ اِلٰى هٰٓؤُلَاۤءِ وَلَاۤ اِلٰى هٰٓؤُلَاۤءِ ؕ وَمَنْ يُّضْلِلِ اللّٰهُ فَلَنْ تَجِدَ لَهٗ سَبِيْلًا﴿143﴾
૧૪૩.BttuÍ7çÍ7çteLt çtGt3LtÍt7Õtuf Õtt9 yuÕtt nt9ytuÕtt9yu ÔtÕtt9 yuÕtt nt9ytuÕttyu, Ôt BtkGGtwÍ14ÕturÕtÕÕttntu VÕtLítsuŒ Õtnq ËçteÕtt
૧૪૩. તેઓ (ઇસ્લામ અને કુફ્ર)ની વચ્ચે ડગમગી રહ્યા છે, ન આ તરફ, ન પેલી તરફ; અને જેને અલ્લાહ ગુમરાહી કરે, તું તેના માટે હરગિજ કોઈ રસ્તો પામીશ નહિ.
[66:52.00]
يٰۤاَيُّهَا الَّذِيْنَ اٰمَنُوْا لَا تَتَّخِذُوا الْكٰفِرِيْنَ اَوْلِيَآءَ مِنْ دُوْنِ الْمُؤْمِنِيْنَ ؕ ا تُرِيْدُوْنَ اَنْ تَجْعَلُوْا لِلّٰهِ عَلَيْكُمْ سُلْطٰنًا مُّبِيْنًا﴿144﴾
૧૪૪.Gtt9 yGGttunÕÕtÍ8eLt ytBtLtq ÕttítíítÏtu2Íq7Õt3 ftVuheLt yÔt3ÕtuGtt9y rBtLt3ŒqrLtÕt3 Bttuy1BtuLteLt, yíttuheŒqLt yLíts3y1Õtq rÕtÕÕttnu y1ÕtGt3fwBt3 ËwÕít1tLtBt3 BttuçteLtt
૧૪૪. અય ઈમાન લાવનારાઓ! મોઅમીનોને મૂકી નાસ્તિકોને સરપરસ્ત બનાવો નહિ; શું તમે એમ ચાહો છો કે તમારા પોતાના ખિલાફ અલ્લાહના પાસે ખુલ્લી દલીલ કાયમ કરો ?
[67:16.00]
اِنَّ الْمُنٰفِقِيْنَ فِى الدَّرْكِ الْاَسْفَلِ مِنَ النَّارِ ۚ وَلَنْ تَجِدَ لَهُمْ نَصِيْرًا ۙ﴿145﴾
૧૪૫.ELt0Õt3 BttuLttVuf2eLt rVŒ0h3rfÕt3yMVÕtu BtuLtLLtthu, ÔtÕtLt3 ítsuŒ Õtnw3Bt LtË2eht
૧૪૫. બેશક મુનાફીકો જહન્નમનાં સૌથી નીચેના તબક્કામાં હશે, અને હરગિઝ તું તેમના માટે કોઈ મદદગાર પામીશ નહિ;
[67:28.00]
اِلَّا الَّذِيْنَ تَابُوْا وَاَصْلَحُوْا وَاعْتَصَمُوْا بِاللّٰهِ وَاَخْلَصُوْا دِيْنَهُمْ لِلّٰهِ فَاُولٰٓئِكَ مَعَ الْمُؤْمِنِيْنَ ؕ وَسَوْفَ يُؤْتِ اللّٰهُ الْمُؤْمِنِيْنَ اَجْرًا عَظِيْمًا﴿146﴾
૧૪૬.EÕÕtÕt0Í8eLt íttçtq ÔtyË14Õtnq1 Ôty14ítË1Btq rçtÕÕttnu ÔtyÏ14tÕtË1q ŒeLtnwBt3 rÕtÕÕttnu VytuÕtt9yuf Bty1Õt3 Bttuuuy3BtuLteLt, ÔtËÔt3V Gttuy3rítÕÕttnwÕt3 Bttuuuy3BtuLteLt ys3hLt3 y1Í6eBtt
૧૪૬. સિવાય તેમના કે જેઓએ તૌબા કરે અને ઇસ્લાહ કરે તથા અલ્લાહથી વાબસ્તા થઇ જાય અને અલ્લાહના જ માટે પોતાના દીનને ખાલીસ કરી નાખે તો તેઓ જ મોઅમીનોની સાથે છે; અને અલ્લાહ મોઅમીનોને ઘણો મોટો બદલો આપશે.
[67:53.00]
مَا يَفْعَلُ اللّٰهُ بِعَذَابِكُمْ اِنْ شَكَرْتُمْ وَاٰمَنْتُمْ ؕ وَكَانَ اللّٰهُ شَاكِرًا عَلِيْمًا﴿147﴾
૧૪૭.Btt GtV3y1ÕtwÕÕttntu çtuy1Ít7çtufwBt3 ELt3 ~tfh3ítwBt3 ÔtytBtLítwBt3, ÔtftLtÕÕttntu ~ttfuhLt3 y1ÕteBtt
૧૪૭. જો તમે શુક્ર કરો અને ઈમાન લાવો તો અલ્લાહ તમારા ઉપર શા માટે અઝાબ કરે? અને અલ્લાહ શુક્રને કબૂલ કરનાર અને (નિય્યતોનો) જાણનાર છે.
[68:08.00]
لَا يُحِبُّ اللّٰهُ الْجَهْرَ بِالسُّوْٓءِ مِنَ الْقَوْلِ اِلَّا مَنْ ظُلِمَؕ وَكَانَ اللّٰهُ سَمِيْعًا عَلِيْمًا﴿148﴾
૧૪૮.ÕttGtturn1çt0wÕÕttnwÕt3 sn3h rçtMËq9yu BtuLtÕt3 f1Ôt3Õtu EÕÕtt BtLÍtu6ÕtuBt, ÔtftLtÕÕttntu ËBtey1Lt3 y1ÕteBtt
૧૪૮. અલ્લાહ પસંદ કરતો નથી કે પોતાના શબ્દોથી (બીજાની) બૂરાઇ જાહેર કરો, સિવાય કે જેના ઉપર ઝુલ્મ કરવામાં આવ્યો હોય; અને અલ્લાહ સાંભળનાર, જાણનાર છે.
[68:20.00]
اِنْ تُبْدُوْا خَيْرًا اَوْ تُخْفُوْهُ اَوْ تَعْفُوْا عَنْ سُوْٓءٍ فَاِنَّ اللّٰهَ كَانَ عَفُوًّا قَدِيْرًا﴿149﴾
૧૪૯.ELítwçŒq Ï1tGt3hLt3 yÔt3ítwÏ1Vqntu yÔt3íty14Vq y1LË9qELt3 VELLtÕÕttn ftLt y1VwÔÔtLt3 f1Œeht
૧૪૯. જો તમે કોઇ નેકી જાહેર કરો અથવા છુપાવો અથવા કોઇ બૂરાઇથી દરગુજર કરો તો બેશક અલ્લાહ પણ દરગુજર કરનાર, કુદરતવાળો છે.
[68:35.00]
اِنَّ الَّذِيْنَ يَكْفُرُوْنَ بِاللّٰهِ وَرُسُلِهٖ وَيُرِيْدُوْنَ اَنْ يُّفَرِّقُوْا بَيْنَ اللّٰهِ وَرُسُلِهٖ وَيَقُوْلُوْنَ نُؤْمِنُ بِبَعْضٍ وَّنَكْفُرُ بِبَعْضٍۙ وَّيُرِيْدُوْنَ اَنْ يَّتَّخِذُوْا بَيْنَ ذٰلِكَ سَبِيْلًا ۙ﴿150﴾
૧૫૦.ELLtÕÕtÍ8eLt Gtf3VtuYLt rçtÕÕttnu ÔthtuËtuÕtune ÔtGttuheŒqLt ykGt3GttuVh3hufq1 çtGt3LtÕÕttnu ÔthtuËtuÕtune ÔtGtfq1ÕtqLt Lttuy3BtuLttu çtuçty14rÍ1kÔt3 ÔtLtf3Vtuhtu çtuçty14rÍk2Ôt3 ÔtGttuheŒqLt ykGt GtíítÏtuÍq çtGt3Lt Í7tÕtuf ËçteÕtt
૧૫૦. બેશક જે લોકો અલ્લાહનો તથા તેના રસૂલોનો ઇન્કાર કરે છે તથા અલ્લાહ અને તેના રસૂલો વચ્ચે જુદાઇ પાડવા ઇચ્છે છે, અને કહે છે કે અમે અમુક (વાત)ને માનીએ છીએ અને અમુકનો ઇન્કાર કરીએ છીએ, અને તેઓ આ બંને (ઇમાન અને કુફ્ર) વચ્ચેનો (નવો) રસ્તો બનાવવા ઇચ્છે છે:
[69:04.00]
اُولٰٓئِكَ هُمُ الْكٰفِرُوْنَ حَقًّا ۚ وَ اَعْتَدْنَا لِلْكٰفِرِيْنَ عَذَابًا مُّهِيْنًا﴿151﴾
૧૫૧.WÕtt9yuf ntuBtwÕt3 ftVuYLt n1f14f1t, Ôtyy14ítŒ3Ltt rÕtÕftVuheLt y1Ít7çtBt3 BttuneLtt
૧૫૧. તેઓ જ ખરેખરા નાસ્તિક છે; અને અમોએ નાસ્તિકો માટે ઝિલ્લત ભર્યો અઝાબ તૈયાર કર્યો છે.
[69:14.00]
وَالَّذِيْنَ اٰمَنُوْا بِاللّٰهِ وَرُسُلِهٖ وَلَمْ يُفَرِّقُوْا بَيْنَ اَحَدٍ مِّنْهُمْ اُولٰٓئِكَ سَوْفَ يُؤْتِيْهِمْ اُجُوْرَهُمْ ؕ وَكَانَ اللّٰهُ غَفُوْرًا رَّحِيْمًا۠ ﴿152﴾
૧૫૨.ÔtÕÕtÍ8eLt ytBtLtq rçtÕÕttnu ÔthtuËtuÕtune ÔtÕtBt3 GttuVh3huf1q çtGt3Lt yn1rŒBt3 rBtLnwBt3 ytuÕtt9yuf ËÔt3V Gttuy3íternBt3 ytuòqhnwBt3, ÔtftLtÕÕttntu ø1tVqhh0n2eBtt
૧૫૨. અને જેઓ અલ્લાહ તથા તેના રસૂલો પર ઇમાન લાવ્યા છે અને તેમાંથી કોઇની વચ્ચે ભેદભાવ રાખતા નથી, (અલ્લાહ) તેમને તેમનો અજ્ર નજીકમાં આપશે; અને અલ્લાહ ગફુરૂર રહીમ છે.
[69:35.00]
يَسْئَلُكَ اَهْلُ الْكِتٰبِ اَنْ تُنَزِّلَ عَلَيْهِمْ كِتٰبًا مِّنَ السَّمَآءِ فَقَدْ سَاَ لُوْا مُوْسٰٓى اَكْبَرَ مِنْ ذٰلِكَ فَقَالُوْۤا اَرِنَا اللّٰهَ جَهْرَةً فَاَخَذَتْهُمُ الصّٰعِقَةُ بِظُلْمِهِمْ ۚ ثُمَّ اتَّخَذُوا الْعِجْلَ مِنْۢ بَعْدِ مَا جَآءَتْهُمُ الْبَيِّنٰتُ فَعَفَوْنَا عَنْ ذٰلِكَ ۚ وَاٰتَيْنَا مُوْسٰى سُلْطٰنًا مُّبِيْنًا﴿153﴾
૧૫૩.GtMyÕttuf yn3ÕtwÕfuíttçtu yLíttuLtÍ3ÍuÕt y1ÕtGt3rnBt3 fuíttçtBt3 BtuLtMËBtt9yu Vf1Œ3 ËyÕtq BtqËt9 yf3çth rBtLÍt7Õtuf Vf1tÕtq9 yhuLtÕÕttn sn3hítLt3 VyÏt1Í7ít3 ntuBtwM1Ë1tyu2f1íttu çtuÍw5ÕBturnBt3, Ëw7BBtíítÏt1Í7wÕt3 E2s3Õt rBtBt3çty14Œu Bttò9yít3 ntuBtwÕçtGGtuLttíttu Vy1VÔt3Ltt y1LÍt7Õtuf, Ôt ytítGt3Ltt BtqËt Ëw1ÕíttLtBt3 BttuçteLtt
૧૫૩. કિતાબવાળાઓ તારાથી સવાલ કરે છે કે તું આસમાન પરથી તેમના ઉપર કિતાબ નાઝિલ કરાવ જો કે મૂસાને (પણ) આના કરતાંય મોટો સવાલ કરી ચૂક્યા હતા, તેમણે કહ્યું હતું કે અમને અલ્લાહ જાહેરમાં દેખાડી દે; તેમના ઝુલ્મના કારણે તેમને વીજળીએ પકડી પાડ્યા. વળી તેમની પાસે રોશન દલીલ આવી ગયા પછી પણ તેઓએ વાછરડાને (માઅબૂદ તરીકે) પસંદ કર્યુ, તેમ છતાં અમોએ તેઓને માફ કરી દીધા; અને મૂસાને રોશન દલીલ અતા કરી.
[70:19.00]
وَرَفَعْنَا فَوْقَهُمُ الطُّوْرَ بِمِيْثَاقِهِمْ وَقُلْنَا لَهُمُ ادْخُلُوا الْبَابَ سُجَّدًا وَّقُلْنَا لَهُمْ لَا تَعْدُوْا فِى السَّبْتِ وَاَخَذْنَا مِنْهُمْ مِّيْثَاقًا غَلِيْظًا﴿154﴾
૧૫૪.ÔthVy14Ltt VÔt3f1ntuBtwí1ít1qh çtuBteËtf2urnBt3 Ôtfw1ÕLtt ÕtntuBtwŒ3 Ïttu2ÕtwÕt3çttçt Ëws3sŒkÔt3 Ôtfw1ÕLtt ÕtnwBt3 Õttíty14Œq rVMËçítu ÔtyÏ1tÍ54Ltt rBtLt3nwBt3 BteË7tf1Lt3 øt1ÕteÍ5t
૧૫૪. અને તેમનાથી વચન લેવા માટે તૂર (પર્વત)ને તેઓ માથે રાખીને અમોએ તેમને કહ્યું કે દરવાજામાંથી સજદો કરતા દાખલ થાઓ, તથા તેમને કહ્યું કે શનિવાર બાબતે અમારા હુકમનું ઉલ્લંઘન કરો નહિ; અને અમોએ તેમની પાસેથી પાકો વાયદો લીધો.
[70:41.00]
فَبِمَا نَقْضِهِمْ مِّيْثَاقَهُمْ وَكُفْرِهِمْ بِاٰيٰتِ اللّٰهِ وَقَتْلِهِمُ الْاَنْۢبِيَآءَ بِغَيْرِ حَقٍّ وَّقَوْلِهِمْ قُلُوْبُنَا غُلْفٌ ؕ بَلْ طَبَعَ اللّٰهُ عَلَيْهَا بِكُفْرِهِمْ فَلَا يُؤْمِنُوْنَ اِلَّا قَلِيْلًا۪ ﴿155﴾
૧૫૫.VçtuBtt Ltf14Í2urnBt3 BteËt7f1nwBt3 ÔtfwV3hurnBt3 çtuytGttrítÕÕttnu Ôtf1íÕtunuBtwÕt3 yBçtuGtt9y çtuø1tGt3hu n1f14rfk2Ôt3 Ôtf1Ôt3ÕturnBt3 ftu2ÕtqçttuLtt ø1twÕVwLt3, çtÕt3 ít1çty1ÕÕttntu y1ÕtGt3nt çtufwV3hurnBt3 VÕtt Gttuy3BtuLtqLt EÕÕtt f1ÕteÕtt
૧૫૫. પછી તેઓના વચન તોડવાના કારણે, અને અલ્લાહની આયતોનોનો ઇન્કાર કરવાના કારણે, અને નબીઓને વિના કારણે મારી નાખવાના કારણે, તેમના આ કહેવાના કારણે કે “અમારા દિલો (કુદરતી રીતે) ઢંકાએલા છે” હા, અલ્લાહે તેમના નાસ્તિકપણાના કારણે તેમના દિલો પર મહોર લગાડી દીધી છે, માટે તેઓમાંથી થોડાક સિવાય ઇમાન લાવશે નહિ.
[71:11.00]
وَّبِكُفْرِهِمْ وَقَوْلِهِمْ عَلٰى مَرْيَمَ بُهْتَانًا عَظِيْمًا ۙ﴿156﴾
૧૫૬.ÔtçtufwV3hurnBt3 Ôt f1Ôt3ÕturnBt3 y1Õtt Bth3GtBt çttuníttLtLt3 y1Í6eBtt
૧૫૬. અને તેમની નાફરમાનીના કારણે, અને મરિયમ ઉપર ભારે તોહમત મૂકવાના કારણે
[71:18.00]
وَّقَوْلِهِمْ اِنَّا قَتَلْنَا الْمَسِيْحَ عِيْسَى ابْنَ مَرْيَمَ رَسُوْلَ اللّٰهِ ۚ وَمَا قَتَلُوْهُ وَمَا صَلَبُوْهُ وَلٰكِنْ شُبِّهَ لَهُمْ ؕ وَاِنَّ الَّذِيْنَ اخْتَلَفُوْا فِيْهِ لَفِیْ شَكٍّ مِّنْهُ ؕ مَا لَهُمْ بِهٖ مِنْ عِلْمٍ اِلَّا اتِّبَاعَ الظَّنِّ ۚ وَمَا قَتَلُوْهُ يَقِيْنًا ۢ ۙ﴿157﴾
૧૫૭.Ôtf1Ôt3ÕturnBt3 ELLtt f1ítÕLtÕt3 BtËen1 E2ËçLt Bth3GtBt hËqÕtÕÕttnu, ÔtBtt f1ítÕtqntu Ôt BttË1Õtçtqntu ÔtÕttrfLt3 ~twççtun1 ÕtnwBt3, Ôt ELLtÕt3ÕtÍ8eLtÏt14ítÕtVq Venu ÕtVe~tf3rfBt3 rBtLntu, BttÕtnwBt3 çtune rBtLE2ÂÕBtLt3 EÕÕtíítuçtty1Í06LLtu, ÔtBttf1ítÕtqntu Gtf2eLtt
૧૫૭. અને તેમના આ કહેવાના કારણે કે બેશક અમોએ અલ્લાહના રસૂલ મરિયમના ફરઝંદ, ઇસા મસીહને મારી નાખ્યો છે, જો કે તેમણે તેને ન મારી નાખ્યો અને ન સલીબ ઉપર ચઢાવ્યો, પરંતુ આ મામલો તેઓ માટે શંકાસ્પદ બની ગયો; અને બેશક જેઓ આ બાબતમાં મતભેદ કરે છે તેઓ આ બાબતમાં ખરેજ મોટી શંકામાં છે; ફકત ગુમાનની પૈરવી સિવાય તેમને આ બાબતમાં કાંઇ જાણકારી નથી, અને આ તો યકીની બાબત છે કે તેઓએ (યહૂદીઓએ) તેને (ઇસા અ.સ.ને) કત્લ કર્યો નથી:
[71:52.00]
بَلْ رَّفَعَهُ اللّٰهُ اِلَيْهِ ؕ وَكَانَ اللّٰهُ عَزِيْزًا حَكِيْمًا﴿158﴾
૧૫૮.çth3hVy1nwÕÕttntu yuÕtGt3nu, ÔtftLtÕÕttntu y1ÍeÍLt3 n1feBtt
૧૫૮. બલ્કે તેને અલ્લાહે પોતાની તરફ ઊઠાવી લીધો છે; અને અલ્લાહ ઇઝ્ઝતવાળો (કુદરતવાળો અને) હિકમતવાળો છે.
[72:01.00]
وَاِنْ مِّنْ اَهْلِ الْكِتٰبِ اِلَّا لَيُؤْمِنَنَّ بِهٖ قَبْلَ مَوْتِهٖ ۚ وَيَوْمَ الْقِيٰمَةِ يَكُوْنُ عَلَيْهِمْ شَهِيْدًا ۚ﴿159﴾
૧૫૯.ÔtEBt3 rBtLt3 yn3rÕtÕfuíttçtu EÕÕtt ÕtGttuy3BtuLtLLt çtune f1çÕt BtÔt3ítune ÔtGtÔt3BtÕt3 fu2GttBtítu GtfqLttu y1ÕtGt3rnBt3 ~tneŒt
૧૫૯. અને કિતાબવાળાઓમાંથી કોઇપણ એવો નહિ હશે કે જે પોતાના મરણ પહેલાં તે (મસીહ)ની પર ઇમાન* નહિ લાવે, અને કયામતના દિવસે તે (મસીહ) તેમની ખિલાફ ગવાહી આપશે.
[72:14.00]
فَبِظُلْمٍ مِّنَ الَّذِيْنَ هَادُوْا حَرَّمْنَا عَلَيْهِمْ طَيِّبٰتٍ اُحِلَّتْ لَهُمْ وَبِصَدِّهِمْ عَنْ سَبِيْلِ اللّٰهِ كَثِيْرًا ۙ﴿160﴾
૧૬૦.VçtuÍw5ÂÕBtBt3 BtuLtÕÕtÍ8eLt ntŒq n1h0BLtt y1ÕtGt3rnBt3 ít1GGtuçttrítLt3 yturn1ÕÕtít3 ÕtnwBt3 ÔtçtuË1Œu0rnBt3 y1Lt3 ËçterÕtÕÕttnu fË8eht
૧૬૦. પછી ઘણા લોકોને અલ્લાહની રાહથી રોકવાના કારણે, તેમજ યહૂદીઓના ઝુલ્મોના કારણે, તેમના માટે જે પાક વસ્તુઓ હલાલ હતી તેમાંથી ઘણીએ વસ્તુઓ અમોએ હરામ કરી નાખી.
[72:31.00]
وَّاَخْذِهِمُ الرِّبٰوا وَقَدْ نُهُوْا عَنْهُ وَاَكْلِهِمْ اَمْوَالَ النَّاسِ بِالْبَاطِلِ ؕ وَاَعْتَدْنَا لِلْكٰفِرِيْنَ مِنْهُمْ عَذَابًا ا لِيْمًا﴿161﴾
૧૬૧.ÔtyÏ1Íu8nu Btqh3huçtt Ôtf1Œ3Lttunq y1Lntu Ôtyf3ÕturnBt3 yBÔttÕtLLttËu rçtÕçttít2uÕtu, Ôt yy14ítŒ3Ltt rÕtÕftuVuheLt rBtLnwBt3 y1Ít7çtLt3 yÕteBtt
૧૬૧. અને તેઓના વ્યાજ લેવાના કારણે, જો કે તેની તેમને ખરેખર મનાઇ કરવામાં આવી હતી અને લોકોનો માલ ગેરવ્યાજબી રીતે ખાઇ જવાના કારણે; અને તેઓમાંથી નાસ્તિકો માટે અમોએ દર્દનાક અઝાબ તૈયાર રાખ્યો છે.
[72:46.00]
لٰكِنِ الرّٰسِخُوْنَ فِى الْعِلْمِ مِنْهُمْ وَالْمُؤْمِنُوْنَ يُؤْمِنُوْنَ بِمَاۤ اُنْزِلَ اِلَيْكَ وَمَاۤ اُنْزِلَ مِنْ قَبْلِكَ وَالْمُقِيْمِيْنَ الصَّلٰوةَ وَالْمُؤْتُوْنَ الزَّكٰوةَ وَ الْمُؤْمِنُوْنَ بِاللّٰهِ وَالْيَوْمِ الْاٰخِرِ ؕ اُولٰٓئِكَ سَنُؤْتِيْهِمْ اَجْرًا عَظِيْمًا۠ ﴿162﴾
૧૬૨.ÕttfurLth3 htËuÏtq1Lt rVÕE2ÕBtu rBtLt3nwBt3 ÔtÕBttuy3BtuLtqLt Gttuy3BtuLtqLt çtuBtt9 WLÍuÕt yuÕtGt3f ÔtBtt9WLÍuÕt rBtLf1çÕtuf ÔtÕt3 Bttuf2eBteLtM1Ë1Õttít ÔtÕt3 Bttuy3ítqLtÍ0ftít ÔtÕt3 Bttuy3BtuLtqLt rçtÕÕttnu ÔtÕt3 GtÔt3rBtÕt3 ytÏt2uhu, ytuÕtt9yuf ËLttuy3íternBt3 ys3hLt3 y1Í6eBtt
૧૬૨. પરંતુ તેઓમાંથી જેઓ ઇલ્મમાં ઊંડા ઉતરેલા છે તથા ઇમાન ધરાવનારા છે, અને જે કાંઇ તારા પર નાઝિલ કરવામાં આવ્યું છે તેને અને જે કાંઇ તારી પહેલાં નાઝિલ કરવામાં આવ્યું છે તેના પર ઇમાન રાખે છે, અને તેઓ નમાઝ કાયમ કરનારા તથા ઝકાત આપનારા અને અલ્લાહ તથા કયામતના દિવસ પર ઇમાન લાવનારા છે. તેઓને અમે નઝદીકમાં ઘણો મોટો બદલો આપનાર છીએ.
[73:21.00]
اِنَّاۤ اَوْحَيْنَاۤ اِلَيْكَ كَمَاۤ اَوْحَيْنَاۤ اِلٰى نُوْحٍ وَّالنَّبِيّٖنَ مِنْۢ بَعْدِهٖ ۚ وَاَوْحَيْنَاۤ اِلٰٓى اِبْرٰهِيْمَ وَاِسْمٰعِيْلَ وَاِسْحٰقَ وَيَعْقُوْبَ وَالْاَسْبَاطِ وَعِيْسٰى وَاَيُّوْبَ وَيُوْنُسَ وَهٰرُوْنَ وَسُلَيْمٰنَ ۚ وَاٰتَيْنَا دَاوٗدَ زَبُوْرًا ۚ﴿163﴾
૧૬૩.ELLtt9 yÔt3n1Gt3Ltt9 yuÕtGt3f fBtt9 yÔt3n1Gt3Ltt9 yuÕttLtqrn1kÔt3 ÔtLLtrçtGGteLt rBtBt3çty14Œune, Ôt yÔt3n1Gt3Ltt9 yuÕtt9 EçtútneBt Ôt EMBttE2Õt Ôt EMn1tf1 Ôt Gty14fq1çt ÔtÕt3 yMçttít2u Ôt E2Ët Ôt yGGtqçt Ôt GtqLttuË Ôt ntYLt Ôt ËtuÕtGt3BttLt, Ôt ytítGt3Ltt ŒtÔtqŒ Íçtqht
૧૬૩. બેશક અમોએ તારા ઉપર એવી રીતે વહી મોકલી છે કે જેવી રીતે નૂહ પર અને તેના પછીના નબીઓ પર મોકલી હતી, અને જેવી રીતે અમોએ ઇબ્રાહીમ તથા ઇસ્માઇલ તથા ઇસ્હાક તથા યાકૂબ તથા અસ્બાત (બની ઇસરાઇલના નબીઓ) તથા ઇસા તથા ઐયુબ તથા યુનુસ તથા હારૂન તથા સુલયમાન પર વહી મોકલી હતી, અને દાવૂદને અમોએ ઝબૂર અતા કરી હતી.
[74:03.00]
وَرُسُلًا قَدْ قَصَصْنٰهُمْ عَلَيْكَ مِنْ قَبْلُ وَرُسُلًا لَّمْ نَقْصُصْهُمْ عَلَيْكَ ؕ وَكَلَّمَ اللّٰهُ مُوْسٰى تَكْلِيْمًا ۚ﴿164﴾
૧૬૪.Ôt htuËtuÕtLt3 f1Œ3 f1Ë1M1LttnwBt3 y1ÕtGt3f rBtLf1çÕttu ÔthtuËtuÕtÕt3 ÕtBt3 Ltf14Ëw1Ë14nwBt3 y1ÕtGt3f, ÔtfÕÕtBtÕÕttntu BtqËtítf3ÕteBtt
૧૬૪. અને (અમોએ મોકલેલા) રસૂલો કે જેમના કિસ્સા અમે તને આ પહેલાં બયાન કરી ચૂક્યા છીએ. તથા એવા રસૂલો પણ કે જેમના કિસ્સા અમે તને બયાન કર્યા નથી અને અલ્લાહે મૂસા સાથે વાતો કરી (આ ખાસ ફઝીલત છે).
[74:19.00]
رُسُلًا مُّبَشِّرِيْنَ وَمُنْذِرِيْنَ لِئَلَّا يَكُوْنَ لِلنَّاسِ عَلَى اللّٰهِ حُجَّةٌ ۢ بَعْدَ الرُّسُلِ ؕ وَكَانَ اللّٰهُ عَزِيْزًا حَكِيْمًا﴿165﴾
૧૬૫.htuËtuÕtBt3 Bttuçt~~tuheLt ÔtBtwLÍu8heLt ÕtuyÕÕtt GtfqLt rÕtLLttËu y1ÕtÕÕttnu n1ws0ítwBt3 çty14ŒhtuoËtuÕtu, Ôt ftLtÕÕttntu y1ÍeÍLt3 n1feBtt
૧૬૫. રસૂલોને (અમોએ) ખુશખબર આપનારા તથા ડરાવનારા બનાવી મોકલ્યા કે જેથી રસૂલો આવ્યા બાદ અલ્લાહના સામે માણસો પાસે કોઇ દલીલ (બહાનુ) બાકી ન રહે; અને અલ્લાહ ઇઝ્ઝતવાળો (કુદરતવાળો) અને હિકમતવાળો છે.
[74:36.00]
لٰكِنِ اللّٰهُ يَشْهَدُ بِمَاۤ اَنْزَلَ اِلَيْكَ اَنْزَلَهٗ بِعِلْمِهٖ ۚ وَالْمَلٰٓئِكَةُ يَشْهَدُوْنَ ؕ وَكَفٰى بِاللّٰهِ شَهِيْدًا ؕ﴿166﴾
૧૬૬.ÕttfurLtÕÕttntu Gt~nŒtu çtuBtt9 yLÍÕt yuÕtGt3f yLÍÕtnq çtuE2ÕBtune, ÔtÕt3 BtÕtt9yufíttu Gt~nŒqLt, ÔtfVt rçtÕÕttnu ~tneŒt
૧૬૬. (તેઓ માને કે ન માને) પણ અલ્લાહે તારા પર જે કાંઇ નાઝિલ કર્યુ છે તેની ગવાહી ખુદ અલ્લાહ પોતે આપે છે કે તે તેણે પોતાના ઇલ્મ સાથે નાઝિલ કર્યુ છે, તથા ફરિશ્તાઓ પણ ગવાહી આપે છે; અને અલ્લાહ ગવાહી માટે કાફી છે.
[74:56.00]
اِنَّ الَّذِيْنَ كَفَرُوْا وَ صَدُّوْا عَنْ سَبِيْلِ اللّٰهِ قَدْ ضَلُّوْا ضَلٰلًاۢ بَعِيْدًا﴿167﴾
૧૬૭.ELLtÕÕtÍ8eLt fVY ÔtË1Œq0 y1Lt3 ËçterÕtÕÕttnu f1Œ3Í1ÕÕtq Í1ÕttÕtBt3 çtE2Œt
૧૬૭. બેશક નાસ્તિકો તથા જેઓ બીજા (લોકો)ને અલ્લાહની રાહથી રોકે છે તેઓ ખરે જ ગુમરાહ થઇ ઘણે દૂર બહેકી ગયા છે.
[75:08.00]
اِنَّ الَّذِيْنَ كَفَرُوْا وَظَلَمُوْا لَمْ يَكُنِ اللّٰهُ لِيَغْفِرَ لَهُمْ وَلَا لِيَهْدِيَهُمْ طَرِيْقًا ۙ﴿168﴾
૧૬૮.ELLtÕÕtÍ8eLt fVY ÔtÍ5ÕtBtq ÕtBt3 GtfturLtÕÕttntu ÕtuGtø1Vuh ÕtnwBt3 ÔtÕtt ÕtuGtn3ŒuGtnwBt3 ít1hef1t
૧૬૮. બેશક નાસ્તિકો તથા ઝાલિમોને અલ્લાહ હરગિઝ માફ કરશે નહિ, અને ન તેમને કોઇ (સહીહ) રસ્તાની હિદાયત કરશે:
[75:18.00]
اِلَّا طَرِيْقَ جَهَنَّمَ خٰلِدِيْنَ فِيْهَاۤ اَبَدًا ؕ وَكَانَ ذٰلِكَ عَلَى اللّٰهِ يَسِيْرًا﴿169﴾
૧૬૯.EÕÕtt ít1hef1 snLLtBt Ït1tÕtuŒeLt Vent9 yçtŒLt3, ÔtftLt Í7tÕtuf y1ÕtÕÕttnu GtËeht
૧૬૯. સિવાય કે જહન્નમના રસ્તાની કે જેમાં તેઓ હંમેશા રહેશે; અને અલ્લાહને માટે આ સરળ છે.
[75:30.00]
يٰۤاَيُّهَا النَّاسُ قَدْ جَآءَكُمُ الرَّسُوْلُ بِالْحَقِّ مِنْ رَّبِّكُمْ فَاٰمِنُوْا خَيْرًا لَّكُمْ ؕ وَاِنْ تَكْفُرُوْا فَاِنَّ لِلّٰهِ مَا فِى السَّمٰوٰتِ وَالْاَرْضِ ؕ وَكَانَ اللّٰهُ عَلِيْمًا حَكِيْمًا﴿170﴾
૧૭૦.Gtt9yGGttunLLttËtu f1Œ3òyftuBtwh3 hËqÕttu rçtÕn1f14fu2 rBth0ççtufwBt3 VytBtuLtq Ït1Gt3hÕÕtfwBt3, ÔtELt3 ítf3VtuY VELLt rÕtÕÕttnu BttrVMËBttÔttítu ÔtÕyÍu2o, ÔtftLtÕÕttntu y1ÕteBtLt3 n1feBtt
૧૭૦. અય લોકો! ખરેખર રસૂલ તમારા પરવરદિગાર તરફથી તમારી પાસે હક લઇને આવ્યો છે, તેના પર ઇમાન લાવો, (એ) તમારા માટે બેહતર છે; પણ જો તમે ઇન્કાર કરશો તો (અલ્લાહનું કાંઇ નુકસાન થશે નહી કારણકે) આકાશો તથા ઝમીનમાં જે કાંઇ છે તે સર્વ અલ્લાહનું છે; અને અલ્લાહ જાણનાર, હિકમતવાળો છે.
[75:55.00]
يٰۤاَهْلَ الْكِتٰبِ لَا تَغْلُوْا فِیْ دِيْنِكُمْ وَلَا تَقُوْلُوْا عَلَى اللّٰهِ اِلَّا الْحَقَّ ؕ اِنَّمَا الْمَسِيْحُ عِيْسَى ابْنُ مَرْيَمَ رَسُوْلُ اللّٰهِ وَكَلِمَتُهٗ ۚ ا لْقٰٮهَاۤ اِلٰى مَرْيَمَ وَرُوْحٌ مِّنْهُؗ فَاٰمِنُوْا بِاللّٰهِ وَرُسُلِهٖ ۚ وَلَا تَقُوْلُوْا ثَلٰثَةٌ ؕ اِنْتَهُوْا خَيْرًا لَّكُمْ ؕ اِنَّمَا اللّٰهُ اِلٰهٌ وَّاحِدٌ ؕ سُبْحٰنَهٗۤ اَنْ يَّكُوْنَ لَهٗ وَلَدٌ ۘ لَهٗ مَا فِى السَّمٰوٰتِ وَمَا فِى الْاَرْضِؕ وَكَفٰى بِاللّٰهِ وَكِيْلًا۠ ﴿171﴾
૧૭૧.Gtt9 yn3ÕtÕfuíttçtu Õttítø1Õtq VeŒeLtufwBt3 ÔtÕtt ítfq1Õtq y1ÕtÕÕttnu EÕt0Õt n1f14f1 ELLtBtÕt3 BtËent2u E2ËçLttu Bth3GtBt hËqÕtwÕÕttnu Ôt fÕtuBtíttunq, yÕf1tnt9 yuÕtt Bth3GtBt ÔtYn1wBt3 rBtLntu, VytBtuLtq rçtÕÕttnu ÔthtuËtuÕtune, ÔtÕtt ítfq1Õtq Ë7ÕttË7ítwLt, ELítnq Ït1Gt3hÕÕtfwBt3, ELLtBtÕÕttntu yuÕttnwkÔt3 Ôttn2uŒwLt3, Ëwçn1tLtnq9 ykGt3GtfqLt Õtnq ÔtÕtŒwLt3, Õtnq BttrVMËBttÔttítu ÔtBttrVÕyÍu2o, ÔtfVt rçtÕÕttnu ÔtfeÕtt
૧૭૧. અય કિતાબવાળાઓ ! તમારા દીનના સંબંધમાં હદપાર કરો નહિ અને અલ્લાહના સંબંધમાં હક સિવાય બીજું કાંઇ પણ કહો નહિ; મસીહ મરિયમનો ફરઝંદ ઇસા ફકત અલ્લાહનો એક રસૂલ અને તેનો કોલ (મખ્લૂક) છે, જે તેણે મરિયમને આપ્યો અને (તે) તેના તરફથી એક રૂહ છે; માટે અલ્લાહ તથા તેના રસૂલો પર ઇમાન લાવો અને "ત્રણ" (ખુદાઓને માનીએ છીએ તેમ) કહો નહિ, અને (આ વાતથી) અટકી જાઓ એ તમારા માટે બેહતર છે, ફકત અલ્લાહ જ એકલો માઅબૂદ છે; તે એ વાતથી પાક છે કે તેને કોઇ ફરઝંદ હોય, આકાશો તથા ઝમીનમા જે કાંઇ છે તે તેનું જ છે અને અલ્લાહ (દુનિયાના) સંચાલન માટે પૂરતો છે.
[76:49.00]
لَنْ يَّسْتَنْكِفَ الْمَسِيْحُ اَنْ يَّكُوْنَ عَبْدًا لِّلّٰهِ وَلَا الْمَلٰٓئِكَةُ الْمُقَرَّبُوْنَؕ وَمَنْ يَّسْتَنْكِفْ عَنْ عِبَادَ تِهٖ وَيَسْتَكْبِرْ فَسَيَحْشُرُهُمْ اِلَيْهِ جَمِيْعًا﴿172﴾
૧૭૨.ÕtkGGtË3ítLt3fuVÕt3 BtËentu2 ykGGtfqLt y1çŒÕt3 rÕtÕÕttnu ÔtÕtÕt3 BtÕtt9yufítwÕt3 Bttuf1h3hçtqLt, ÔtBtkGGtMítÂLfV3 y1Lt3 yu2çttŒítune ÔtGtMítf3rçth3 VËGtn14~ttuhtunwBt3 yuÕtGt3nu sBtey1t
૧૭૨. મસીહ (ખુદ પોતે પણ) અલ્લાહનો બંદો બનવામાં હરગિઝ ઇન્કાર કરતો ન હતો. તેમજ નિકટના ફરિશ્તાઓને પણ; (બંદા હોવાનો ઇન્કાર કરતા નથી) અને જે કોઇ તેની ઇબાદતનો ઇન્કાર કરે છે અને તકબ્બૂર કરે છે, નજીકમાં જ તે તેમને પોતાની પાસે ભેગા કરી લેશે.
[77:13.00]
فَاَمَّا الَّذِيْنَ اٰمَنُوْا وَعَمِلُوا الصّٰلِحٰتِ فَيُوَفِّيْهِمْ اُجُوْرَهُمْ وَ يَزِيْدُهُمْ مِّنْ فَضْلِهٖۚ وَاَمَّا الَّذِيْنَ اسْتَنْكَفُوْا وَاسْتَكْبَرُوْا فَيُعَذِّبُهُمْ عَذَابًا ا لِيْمًا۬ ۙ وَّلَا يَجِدُوْنَ لَهُمْ مِّنْ دُوْنِ اللّٰهِ وَلِيًّا وَّلَا نَصِيْرًا﴿173﴾
૧૭૩.VyBBtÕÕtÍ8eLt ytBtLtq Ôty1BtuÕtwM1Ë1tÕtun1títu VGttuÔtV3VernBt3 ytuòqhnwBt3 GtÍeŒtunwBt3 rBtLt3VÍ14Õtune, ÔtyBBtÕt3 ÕtÍ8eLtË3 ítLt3fVq ÔtMítf3çtY VGttuy1Í74Íu8çttunwBt3 y1Ít7çtLt3 yÕteBtt ÔtÕttGtsuŒqLt ÕtnwBt3 rBtLŒqrLtÕÕttnu ÔtrÕtGGtkÔt3 ÔtÕtt LtË2eht
૧૭૩. પછી જે લોકો ઇમાન લાવ્યા તથા નેક આમાલ કર્યા, તેમને તેનો પૂરો અજ્ર આપશે, વળી પોતાના ફઝલથી તેમને કાંઇ વધારી પણ આપશે; અને જે લોકો આને ઇન્કાર કરશે તથા તકબ્બુર કરશે, તેમને દર્દનાક અઝાબ આપશે. અને અલ્લાહ સિવાય તેઓને અન્ય કોઇ સરપરસ્ત કે મદદગાર મળશે નહિ.
[77:46.00]
يٰۤاَيُّهَا النَّاسُ قَدْ جَآءَكُمْ بُرْهَانٌ مِّنْ رَّبِّكُمْ وَاَنْزَلْنَاۤ اِلَيْكُمْ نُوْرًا مُّبِيْنًا﴿174﴾
૧૭૪.Gtt9 yGGttunÒttËtu f1Œ3 ò9yfwBt3 çtwh3ntLtwBt3 rBth3hççtufwBt3 ÔtyLÍ7ÕLtt9 yuÕtGt3fwBt3 LtqhBt3 BttuçteLtt
૧૭૪. અય લોકો ! બેશક તમારી પાસે તમારા પરવરદિગાર તરફથી રોશન દલીલ આવી ચૂકી છે અને અમોએ તમારા તરફ રોશન નૂર* નાઝિલ કર્યુ છે.
[78:07.00]
فَاَمَّا الَّذِيْنَ اٰمَنُوْا بِاللّٰهِ وَاعْتَصَمُوْا بِهٖ فَسَيُدْخِلُهُمْ فِیْ رَحْمَةٍ مِّنْهُ وَفَضْلٍۙ وَّيَهْدِيْهِمْ اِلَيْهِ صِرَاطًا مُّسْتَقِيْمًا ؕ﴿175﴾
૧૭૫.VyBBtÕt3 ÕtÍe8Lt ytBtLtq rçtÕÕttnu Ôty14ítË1Btq çtune VËGtwŒ3Ïtu2ÕttunwBt3 Vehn14BtrítBt3 rBtLntu ÔtVÍ14rÕtkÔt3 ÔtGtn3ŒernBt3 yuÕtGtn3 Ëu2htít1Bt3 BtwMítf2eBtt
૧૭૫. પછી જે લોકો અલ્લાહ પર ઇમાન લાવ્યા તથા તેને વાબસ્તા રહ્યા, તેમને નઝદીકમાં તે પોતાની રહેમત અને ફઝ્લમાં દાખલ કરશે અને તેમને પોતાના તરફના સીધા રસ્તાની હિદાયત કરશે.
[78:31.00]
يَسْتَفْتُوْنَكَ ؕ قُلِ اللّٰهُ يُفْتِيْكُمْ فِى الْكَلٰلَةِ ؕ اِنِ امْرُؤٌا هَلَكَ لَيْسَ لَهٗ وَلَدٌ وَّلَهٗۤ اُخْتٌ فَلَهَا نِصْفُ مَا تَرَكَ ۚ وَهُوَ يَرِثُهَاۤ اِنْ لَّمْ يَكُنْ لَّهَا وَلَدٌ ؕ فَاِنْ كَانَتَا اثْنَتَيْنِ فَلَهُمَا الثُّلُثٰنِ مِمَّا تَرَكَ ؕ وَاِنْ كَانُوْۤا اِخْوَةً رِّجَالًا وَّنِسَآءً فَلِلذَّكَرِ مِثْلُ حَظِّ الْاُنْثَيَيْنِ ؕ يُبَيِّنُ اللّٰهُ لَكُمْ اَنْ تَضِلُّوْا ؕ وَاللّٰهُ بِكُلِّ شَىْءٍ عَلِيْمٌ۠ ﴿176﴾
૧૭૬.GtMítV3ítqLtf3, ft2urÕtÕÕttntu GtwV3ítefwBt3 rVÕfÕttÕtítu, yurLtBt3 htuWLt3 nÕtf ÕtGt3Ë Õtnq ÔtÕtŒwkÔt3 ÔtÕtnq9 WÏ1ítwLt3 VÕtnt rLtM1Vtu Bttíthf, ÔtntuÔt GthuËtu8nt9 EÕÕtBt3 GtfwÕÕttnt ÔtÕtŒwLt3, VELt3 ftLtítË74LtítGt3Ltu VÕtntuBtË74 Ëtu7ÕttuËt7Ltu rBtBBttíthf, ÔtELt3ftLtq EÏt14Ôtíth3 huòÕtkÔt3 ÔtLtuËt9yLt3 VrÕtÍ74Í7fhu rBtM7Õttu n1Í54rÍ6Õt3 WLË7GtGt3Ltu, GttuçtGGtuLtwÕÕttntu ÕtfwBt3 yLítrÍÕÕtq, ÔtÕÕttntu çtufwÕÕtu ~tGt3ELt3 y1ÕteBt
૧૭૬. તેઓ તારી પાસે હુકમ વિશે સવાલ કરે છે; તું કહે કે અલ્લાહ તમને “કલાલહ” (ભાઇ-બહેન)ના સંબંધમાં હુકમ આપે છે; કે જો કોઇ મર્દ ઔલાદ વિના મરણ પામે અને તેની એક બહેન હોય તો તે (ભાઇ) જે મૂકી જાય તેનો અર્ધો ભાગ (બહેનને) મળશે, અને એવી જ રીતે તે શખ્સ તે બહેનનો વારસદાર થશે જો તેણીને ઔલાદ નહિ હોય તો (તમામ) વારસો મળશે; પણ જો બે (બહેનો) હોય તો બંનેને જે તે મૂકી જાય તેનો બે તૃતિયાંશ ભાગ મળશે; અને જો ભાઇઓ અને બહેનો હોય તો (દરેક) ભાઇને બે બહેન જેટલો હિસ્સો મળશે; અલ્લાહ તમારા માટે વાઝેહ કરે છે કે જેથી તમે ભટકી જાઓ નહિ; અને અલ્લાહ દરેક વસ્તુનો જાણનાર છે.