[00:00.00]
آل عمران
આલે ઈમરાન
આ સૂરો મદીના માં નાઝીલ થયો છે
સુરા-૩ |આયત-૨૦૦
[00:00.01]
بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَـٰنِ ٱلرَّحِيمِ
rçtÂMBtÕÕttrnh3 hn14BttrLth3 hn2eBt
અલ્લાહના નામથી જે ધણો મહેરબાન, બહુજ રહેમ કરવાવાળો છે
[00:00.03]
الٓمّٓ ۚۙ ﴿1﴾
૧.yrÕtV-Õtt9Bt-Bte9Bt
૧. અલિફ. લામ. મીમ.
[00:06.00]
اَللّٰهُ لَاۤ اِلٰهَ اِلَّا هُوَۙ الْحَىُّ الْقَيُّوْمُؕ﴿2﴾
૨.yÕÕttntu Õtt9yuÕttn EÕÕtt ntuÔtÕt n1Gt0wÕt3 f1GGtqBttu
૨. અલ્લાહ જેના સિવાય અન્ય કોઈ ઇબાદતને લાયક નથી, તે હંમેશા જીવતો અને સ્વબળથી કાયમ છે.
[00:15.50]
نَزَّلَ عَلَيْكَ الْكِتٰبَ بِالْحَقِّ مُصَدِّقًا لِّمَا بَيْنَ يَدَيْهِ وَاَنْزَلَ التَّوْرٰٮةَ وَالْاِنْجِيْلَۙ﴿3﴾
૩.LtÍ0Õt y1ÕtGt3fÕt3 fuíttçt rçtÕt3n1fu02 BttuË1Æuf1Õt3 ÕtuBtt çtGt3Lt GtŒGt3nu ÔtyLÍÕt¥tÔt3htít ÔtÕt3ELt3SÕt,
૩. તેણે તારા પર તે બરહક કિતાબ નાઝિલ કરી છે, જે તમારી પાસે મોજૂદ (કિતાબો)ની તસ્દીક કરે છે, અને તેણે તૌરેત તથા ઇન્જીલ પણ નાઝિલ કરી છે.
[00:30.00]
مِنْ قَبْلُ هُدًى لِّلنَّاسِ وَاَنْزَلَ الْفُرْقَانَ۬ ؕ اِنَّ الَّذِيْنَ كَفَرُوْا بِاٰيٰتِ اللّٰهِ لَهُمْ عَذَابٌ شَدِيْدٌ ؕ وَاللّٰهُ عَزِيْزٌ ذُو انْتِقَامٍؕ﴿4﴾
૪.rBtLt3f1çÕttu ntuŒÕt3 rÕtLLttËu ÔtyLÍÕtÕt3Vwh3ft1Lt, ELLtÕÕtÍ8eLt fVY çtuytGttrítÕÕttnu ÕtnwBt3 y1Ít7çtwLt3 ~tŒeŒwLt3, ÔtÕÕttntu y1ÍeÍwLt3 Íw7Lítuf1tBt
૪. આના પેહલાં લોકોની હિદાયત માટે અને હક તેમજ બાતિલને જુદા પાડનાર કિતાબ નાઝિલ કરી છે, બેશક જે લોકો અલ્લાહની આયતોનો ઇન્કાર કરે છે; તેના માટે સખ્ત અઝાબ છે, અને અલ્લાહ તાકતવર (તેમજ) સખ્ત ઇન્તેકામ લેવાવાળો છે.
[00:56.00]
اِنَّ اللّٰهَ لَا يَخْفٰى عَلَيْهِ شَىْءٌ فِى الْاَرْضِ وَلَا فِى السَّمَآءِ ؕ﴿5﴾
૫.ELt0ÕÕttn ÕttGtÏt14Vt y1ÕtGt3nu ~tGt3WLt3 rVÕyh3Íu2 ÔtÕtt rVË0Btt9yu
૫. બેશક અલ્લાહ એ જ છે કે જેનાથી ઝમીન તથા આસમાનની કોઈપણ વસ્તુ છૂપી નથી.
[01:07.00]
هُوَ الَّذِىْ يُصَوِّرُكُمْ فِى الْاَرْحَامِ كَيْفَ يَشَآءُؕ لَاۤ اِلٰهَ اِلَّا هُوَ الْعَزِيْزُ الْحَكِيْمُ﴿6﴾
૬.ntuÔtÕÕtÍ8e GttuË1ÔÔtuhtufwBt3 rVÕt3 yh3nt1Btu fGt3VGt~tt9ytu, Õtt9yuÕttn EÕÕtt ntuÔtÕt3 y1ÍeÍwÕt3 n1feBt
૬. એ જ તે છે કે જે માના રહેમ (ગર્ભાશય)માં જેવી ચાહે છે તેવી તમારી સૂરતો બનાવી દે છે; તેના સિવાય કોઇ ઇબાદતને લાયક નથી તે ઇઝઝતવાળો (કુદરતવાળો) અને હિકમતવાળો છે.
[01:24.00]
هُوَ الَّذِىْۤ اَنْزَلَ عَلَيْكَ الْكِتٰبَ مِنْهُ اٰيٰتٌ مُّحْكَمٰتٌ هُنَّ اُمُّ الْكِتٰبِ وَاُخَرُ مُتَشٰبِهٰتٌؕ فَاَمَّا الَّذِيْنَ فِىْ قُلُوْبِهِمْ زَيْغٌ فَيَتَّبِعُوْنَ مَا تَشَابَهَ مِنْهُ ابْتِغَآءَ الْفِتْنَةِ وَابْتِغَآءَ تَاْوِيْلِهٖۚؔ وَمَا يَعْلَمُ تَاْوِيْلَهٗۤ اِلَّا اللّٰهُ ؔۘ وَ الرّٰسِخُوْنَ فِى الْعِلْمِ يَقُوْلُوْنَ اٰمَنَّا بِهٖۙ كُلٌّ مِّنْ عِنْدِ رَبِّنَا ۚ وَمَا يَذَّكَّرُ اِلَّاۤ اُولُوا الْاَلْبَابِ﴿7﴾
૭.ntuÔtÕÕtÍe89 yLÍÕt y1ÕtGt3fÕt3 fuíttçt rBtLntu ytGttítwBt3 Bttun14fBttítwLt3 nwLLt WBBtwÕt3 fuíttçtu ÔtWÏt1htu Bttuít~ttçtuntítwLt3, VyBBtÕt3 ÕtÍ8eLt Veft2uÕtwçturnBt3 ÍGt3øt1wLt3 VGt¥tçtuW2Lt Bttít~ttçtn rBtLnwçítuøtt92yÕt3rVíLtítu Ôtçítuøtt92y íty3ÔteÕtune, ÔtBttGty14ÕtBttu íty3ÔteÕtnq9 EÕÕtÕÕttntu, Ôth3htËu8Ïtq1Lt rVÕE2ÕBtu Gtfq1ÕtqLt ytBtLLtt çtune fwÕÕtwBt3 rBtLE2LŒuhççtuLtt, ÔtBttGtÍ08f0htu EÕÕtt9 ytuÕtwÕt3yÕçttçt
૭. એ જ તે છે કે જેણે તારા ઉપર આ કિતાબ નાઝિલ કરી છે જેની અમુક આયતો મોહકમ (એક અર્થી) છે અને એ આયતો કિતાબનું મૂળ છે. બીજી મુતશાબેહ (બહુઅર્થી) છે; હવે જે લોકોના દિલોમાં ખોટ છે તેઓ તેમાંની બહુઅર્થી આયતોને અનુસરે છે ફિત્નો ફેલાવવાના હેતુથી, અને તેનો અર્થ (પોતાની) ઈચ્છા મુજબ કરવાના હેતુથી. જો કે તેનો (ખરો) અર્થ અલ્લાહના અને તેમના સિવાય કે જેઓ ઇલ્મમાં રાસીખ (જ્ઞાનમાં પ્રવિણ)* છે અન્ય કોઈ જાણતું નથી; અને તેઓ કહે છે કે અમે આ કિતાબ પર ઈમાન લાવ્યા, અને દરેક (આયતો) અમારા પરવરદિગાર તરફથી છે, અને અક્કલમંદો સિવાય અન્ય કોઈ સમજી શકતુ નથી.
[02:25.00]
رَبَّنَا لَا تُزِغْ قُلُوْبَنَا بَعْدَ اِذْ هَدَيْتَنَا وَهَبْ لَنَا مِنْ لَّدُنْكَ رَحْمَةً ۚ اِنَّكَ اَنْتَ الْوَهَّابُ﴿8﴾
૮.hçt0Ltt ÕttítturÍøt14 ftu2ÕtqçtLtt çty14Œ EÍ74 nŒGt3ítLtt Ôt nçÕtLtt rBtÕÕtŒwLf hn14BtítLt3,s ELLtf yLítÕt Ôtn0tçt
૮. અય અમારા પરવરદિગાર! અમારી હિદાયત કર્યા પછી અમારા દિલોમાં ખોટ પૈદા થવા દેજે નહિ અને અમને તારી પાસેથી રહેમત અતા કર, કારણકે તું અતા કરનાર છે.
[02:52.00]
رَبَّنَاۤ اِنَّكَ جَامِعُ النَّاسِ لِيَوْمٍ لَّا رَيْبَ فِيْهِؕ اِنَّ اللّٰهَ لَا يُخْلِفُ الْمِيْعَادَ۠ ﴿9﴾
૯.hçt0Ltt9 ELLtf òBtuW2LLttËu ÕtuGtÔt3rBtÕt3 ÕtthGt3çt Venu, ELLtÕÕttn ÕttGtwÏ1ÕtuVwÕt3 Btey1tŒ
૯. અય અમારા પરવરદિગાર ! બેશક તું તે (કયામતને) દિવસે માણસોને ભેગા કરનાર છે કે જે દિવસના વિશે કાંઈ જ શંકા નથી; કારણકે અલ્લાહ વાયદા ખિલાફી કરતો નથી.
[02:59.50]
اِنَّ الَّذِيْنَ كَفَرُوْا لَنْ تُغْنِىَ عَنْهُمْ اَمْوَالُهُمْ وَلَاۤ اَوْلَادُهُمْ مِّنَ اللّٰهِ شَيْئًاؕ وَاُولٰٓئِكَ هُمْ وَقُوْدُ النَّارِۙ﴿10﴾
૧૦.ELLtÕt3ÕtÍ8eLt fVY ÕtLítwø1LtuGt y1LnwBt3 yBÔttÕttunwBt3 ÔtÕtt9 yÔt3ÕttŒtunwBt3 BtuLtÕÕttnu ~tGt3yLt, ÔtytuÕtt9yufnwBt3 Ôtfq1ŒwLLtth
૧૦. બેશક જેઓ ઈમાન લાવ્યા નથી તેમના માલ તથા ઔલાદ તેઓને અલ્લાહ (ના અઝાબ)થી બચાવી શકશે નહિ અને તેઓ જ જહન્નમનું બળતણ બનશે;
[03:20.00]
كَدَاْبِ اٰلِ فِرْعَوْنَۙ وَالَّذِيْنَ مِنْ قَبْلِهِمْؕ كَذَّبُوْا بِاٰيٰتِنَا ۚ فَاَخَذَهُمُ اللّٰهُ بِذُنُوْبِهِمْؕ وَاللّٰهُ شَدِيْدُ الْعِقَابِ﴿11﴾
૧૧.fŒy3çtu ytÕtu rVh3y1Ôt3Lt ÔtÕÕtÍ8eLt rBtLf1çÕturnBt3, fÍ08çtq çtuytGttítuLtt, VyÏt1Í7ntuBtwÕÕttntu çtuÍtu8LtqçturnBt, ÔtÕÕttntu ~tŒeŒwÕt3 yu2ft1çt
૧૧. (આવી જ હાલત) આલે ફિરઔન અને તેની અગાઉનાઓની હતી; તેમણે અમારી આયતોને જૂઠલાવી, પછી અલ્લાહે તેમના ગુનાહોના બદલે તેમને પકડી લીધા; અને અલ્લાહ સખત સજા કરનાર છે.
[03:37.50]
قُلْ لِّلَّذِيْنَ كَفَرُوْا سَتُغْلَبُوْنَ وَتُحْشَرُوْنَ اِلٰى جَهَنَّمَؕ وَبِئْسَ الْمِهَادُ﴿12﴾
૧૨.f1wÕt3 rÕtÕÕtÍ8eLt fVY Ëítwø1ÕtçtqLt Ôtíttun32~tYLt yuÕtt snLLtBt, Ôtçtuy3ËÕBtuntŒ
૧૨. જેઓ ઈમાન લાવ્યા નથી તેઓને કહે કે તમે જલદી પરાજય પામશો તથા તમને જહન્નમ તરફ લઈ જવામાં આવશે; અને તે ઘણું જ ખરાબ રહેઠાણ છે.
[03:50.00]
قَدْ كَانَ لَكُمْ اٰيَةٌ فِىْ فِئَتَيْنِ الْتَقَتَاؕ فِئَةٌ تُقَاتِلُ فِىْ سَبِيْلِ اللّٰهِ وَاُخْرٰى كَافِرَةٌ يَّرَوْنَهُمْ مِّثْلَيْهِمْ رَاْىَ الْعَيْنِؕ وَاللّٰهُ يُؤَيِّدُ بِنَصْرِهٖ مَنْ يَّشَآءُ ؕ اِنَّ فِىْ ذٰ لِكَ لَعِبْرَةً لِّاُولِى الْاَبْصَارِ﴿13﴾
૧૩.f1Œ3 ftLt ÕtfwBt3 ytGtítwLt3 VeVuyítGt3rLtÕt3 ítf1ítt, VuyítwLt3 íttuf1títuÕttu VeËçterÕtÕÕttnu ÔtWÏ1ht ftVuhítwkGGthÔt3 LtnwBt3 rBtM7ÕtGt3rnBt3 hy3GtÕt3 y1Gt3Ltu, ÔtÕÕttntu GttuyGGtuŒtu çtuLtM1hune BtkGt0~tt9ytu, ELLt VeÍt7Õtuf ÕtE2çhítÕt3 ÕtuyturÕtÕt3 yçË1th
૧૩. ખરેખર તમારા માટે નિશાની હતી તે બે ટોળાના સબંધમાં કે જેઓ સામસામા થયા; (જંગે બદ્રમાં) એક જૂથ અલ્લાહની રાહમાં લડતું હતું અને બીજુ ઈન્કાર કરનારૂં હતું કે જેમને (મોઅમીનોને) નાસ્તિકો પોતાના કરતાં બમણાં જોઈ રહ્યા હતા; અને અલ્લાહ પોતાની મદદથી જેની ચાહે છે તેની તાઇદ કરે છે; બેશક આમાં બસીરત ધરાવનારાઓ માટે નસીહત છે.
[04:24.00]
زُيِّنَ لِلنَّاسِ حُبُّ الشَّهَوٰتِ مِنَ النِّسَآءِ وَالْبَنِيْنَ وَالْقَنَاطِيْرِ الْمُقَنْطَرَةِ مِنَ الذَّهَبِ وَالْفِضَّةِ وَالْخَيْلِ الْمُسَوَّمَةِ وَالْاَنْعَامِ وَالْحَرْثِؕ ذٰ لِكَ مَتَاعُ الْحَيٰوةِ الدُّنْيَا ۚ وَاللّٰهُ عِنْدَهٗ حُسْنُ الْمَاٰبِ﴿14﴾
૧૪.ÍwGGtuLt rÕtLLttËu nw1ççtw~t3~tn3Ôttítu BtuLtLLtuËt9yu ÔtÕçtLteLt ÔtÕf1Lttít2erhÕt3 Bttuf1Lít1hítu BtuLtÍ08nçtu ÔtÂÕVÍ10ítu ÔtÕt3 Ït1Gt3rÕtÕt3 BttuËÔÔtBtítu ÔtÕt yLy1tBtu ÔtÕt3 n1h3Ëu, Í7tÕtuf BtíttW2Õt3 nGttrítŒ3 ŒwLGtt, ÔtÕÕttntu E2LŒnq nw1MLtwÕt3 Btytçt
૧૪. ઔરતો અને બાળકો તથા સોના ચાંદીનો ભેગો કરેલો ખજાનો, ચૂંટેલા ઘોડા, ઢોરઢાંખર અને ખેતીવાડીની ઈચ્છાઓ લોકોની નજરમાં સુશોભિત બનાવી દેવામાં આવી છે; (જો કે) આ વસ્તુઓ દુન્યવી ઝિંદગીના સાધનો છે, અને (જીવનનો) બહેતરીન અંજામ તો અલ્લાહની જ પાસે છે.
[04:56.50]
قُلْ اَؤُنَبِّئُكُمْ بِخَيْرٍ مِّنْ ذٰ لِكُمْؕ لِلَّذِيْنَ اتَّقَوْا عِنْدَ رَبِّهِمْ جَنّٰتٌ تَجْرِىْ مِنْ تَحْتِهَا الْاَنْهٰرُ خٰلِدِيْنَ فِيْهَا وَاَزْوَاجٌ مُّطَهَّرَةٌ وَّرِضْوَانٌ مِّنَ اللّٰهِؕ وَاللّٰهُ بَصِيْرٌۢ بِالْعِبَادِۚ﴿15﴾
૧૫.f1wÕt3 yytu LtççtuytufwBt3 çtuÏt1Gt3rhBt3 rBtLt3 Í7tÕtufwBt3, rÕtÕÕtÍ8eLtít3 ítf1Ôt3 E2LŒ hççturnBt3 sLLttrítLt3 íts3he rBtLt3 ítn14ítunÕt3 yLnthtu Ït1tÕtuŒeLt Vent ÔtyÍ3ÔttòwBt3 Bttuít1n0hítwkÔt3 ÔtrhÍ14ÔttLtwBt3 BtuLtÕÕttnu, ÔtÕÕttntu çtË2eÁBt rçtÕt3yu2çttŒ
૧૫. (અય રસૂલ) કહે કે શું હું તમને આ (દુન્યવી ચીઝો) કરતાંય વધુ સારી વસ્તુઓની જાણ કરી દઉં? જેમણે પરહેઝગારી ઇખ્તેયાર કરી છે તેમના માટે તેમના પરવરદિગાર પાસે જન્નતો (બગીચાઓ) છે. જેમની હેઠળ નદીઓ વહેતી રહે છે, જેમાં તેઓ હંમેશને માટે રહેનાર છે; (તેમાં) પાકીઝા જીવનસાથીઓ છે અને અલ્લાહની ખુશનુદી છે, અને અલ્લાહ બંદાઓની હાલતથી સારી રીતે વાકેફ છે.
[05:34.00]
اَلَّذِيْنَ يَقُوْلُوْنَ رَبَّنَاۤ اِنَّنَاۤ اٰمَنَّا فَاغْفِرْ لَنَا ذُنُوْبَنَا وَقِنَا عَذَابَ النَّارِۚ﴿16﴾
૧૬.yÕÕtÍ8eLt Gtfq1ÕtqLt hççtLtt9 EÒtLtt9 ytBtÒtt Vø14trVh3ÕtLtt Ítu8LtqçtLtt Ôtfu2Ltt y1Ít7çtLLtth
૧૬. જેઓ કહે છે કે અય અમારા પરવરદિગાર! બેશક અમે ઈમાન લાવ્યા છીએ માટે અમારા ગુનાહ માફ કરી દે, અને અમને જહન્નમની આગના અઝાબથી બચાવી લે.
[05:52.00]
اَلصّٰبِرِيْنَ وَالصّٰدِقِيْنَ وَالْقٰنِتِيْنَ وَالْمُنْفِقِيْنَ وَالْمُسْتَغْفِرِيْنَ بِالْاَسْحَارِ﴿17﴾
૧૭.yM1Ë1tçtuheLt ÔtM1Ë1tŒufeLt ÔtÕf1tLtuíteLt ÔtÕt3BtwLVuf2eLt ÔtÕBtwMítø1VuheLt rçtÕt3 yMn1th
૧૭. સબ્ર કરનાર તથા સાચુ બોલનાર તથા અલ્લાહની ઇતાઅત કરનાર તથા ઇન્ફાક (ખર્ચ) કરનાર અને સહર (સહેરી)ના સમયે ઇસ્તેગફાર કરનાર.
[06:06.00]
شَهِدَ اللّٰهُ اَنَّهٗ لَاۤ اِلٰهَ اِلَّا هُوَۙ وَالْمَلٰٓئِكَةُ وَاُولُوا الْعِلْمِ قَآئِمًا ۢ بِالْقِسْطِؕ لَاۤ اِلٰهَ اِلَّا هُوَ الْعَزِيْزُ الْحَكِيْمُؕ﴿18﴾
૧૮.~tnuŒÕÕttntu yLLtnq Õtt9yuÕttn EÕÕtt ntuÔt ÔtÕBtÕtt9yufíttu ÔtytuÕtwÕt3 E2ÕBtu ft92yuBtBt3 rçtÕt rf2Mítu2, Õtt9yuÕttn EÕÕt ntuÔtÕt3 y1ÍeÍwÕt3 n1feBt
૧૮. અલ્લાહ ગવાહી આપે છે કે તેની સિવાય કોઇ ઇબાદતને લાયક નથી, અને ફરિશ્તાઓ અને જે લોકો ઇલ્મ રાખે છે તેઓ પણ ગવાહી આપે છે કે તે ઇન્સાફ કાયમ રાખે છે, અને કોઇ ઇબાદતને લાયક નથી તે ઇઝ્ઝતવાળા, હિકમતવાળા સિવાય.
[06:30.00]
اِنَّ الدِّيْنَ عِنْدَ اللّٰهِ الْاِسْلَامُ وَمَا اخْتَلَفَ الَّذِيْنَ اُوْتُوا الْكِتٰبَ اِلَّا مِنْۢ بَعْدِ مَا جَآءَهُمُ الْعِلْمُ بَغْيًا ۢ بَيْنَهُمْؕ وَمَنْ يَّكْفُرْ بِاٰيٰتِ اللّٰهِ فَاِنَّ اللّٰهَ سَرِيْعُ الْحِسَابِ﴿19﴾
૧૯.ELLtŒ3ŒeLt E2LŒÕÕttrnÕt3 EMÕttBttu, ÔtBtÏ1ítÕtVÕÕtÍ8eLt WítwÕfuíttçt EÕÕtt rBtBçty14Œu Bttò9 yntuBtwÕt3 E2ÕBttu çtø1GtBt3 çtGt3LtnwBt3, ÔtBtkGGtf3Vwh3 çtuytGttrítÕÕttnu VELLtÕÕttn ËheW2Õt3 nu2Ëtçt
૧૯. બેશક પસંદ કરેલો દીન તો અલ્લાહની પાસે ઈસ્લામ જ છે; અને જેમને કિતાબ આપવામાં આવી હતી તેમણે (આ પસંદ કરેલા દીન બાબતે) મતભેદ કર્યો નહિ. પણ તેમની પાસે ઇલ્મ આવી ગયા પછી (અને તે માત્ર) આપસની શરારતોના કારણે જ (મતભેદ કર્યો); અને જે કોઈ અલ્લાહની આયતોનો ઈન્કાર કરશે (તો તે જાણી લે કે) બેશક અલ્લાહ ઝડપી હિસાબ લેનાર છે.
[07:00.00]
فَاِنْ حَآجُّوْكَ فَقُلْ اَسْلَمْتُ وَجْهِىَ لِلّٰهِ وَمَنِ اتَّبَعَنِؕ وَقُل لِّلَّذِيْنَ اُوْتُوا الْكِتٰبَ وَالْاُمِّيّٖنَ ءَاَسْلَمْتُمْؕ فَاِنْ اَسْلَمُوْا فَقَدِ اهْتَدَوْا ۚ وَاِنْ تَوَلَّوْا فَاِنَّمَا عَلَيْكَ الْبَلٰغُ ؕ وَاللّٰهُ بَصِيْرٌۢ بِالْعِبَادِ۠ ﴿20﴾
૨૦.VELt3 nt92òq0f Vfw1Õt3 yMÕtBíttu Ôts3nuGt rÕtÕÕttnu ÔtBtrLtít0çty1Ltu, Ôtf1wÕt3rÕtÕÕtÍe8Lt WítwÕt3 fuíttçt ÔtÕt3 WBBteGGteLt yyË3ÕtBítwBt3, VELt3 yMÕtBtq Vf1Œun3 ítŒÔt3, ÔtELítÔtÕÕtÔt3 VELLtBtt y1ÕtGt3fÕt3 çtÕttøttu2, ÔtÕÕttntu çtË2eÁBt3 rçtÕy2uçttŒ
૨૦. છતાં જો તેઓ તારી સાથે તકરાર કરે તો કહે કે મેં તથા મારી ઇતાઅત કરનારાઓએ અલ્લાહની સામે (તાબેદારીનું) સર જૂકાવી દીધું છે; અને એહલે કિતાબ તથા અભણો (કિતાબ વગરના મુશરિકો)ને કહે કે શું તેઓ ઈમાન લાવ્યા? પછી જો તેઓ ઈસ્લામ લઈ આવે તો ખરેજ તેમણે હિદાયત મેળવી, તથા જો તેઓ મોઢું ફેરવી લે તો તારી જવાબદારી તો ફકત પયગામ પહોંચાડવાની છે; અને અલ્લાહ પોતાના બંદાઓથી સારી રીતે વાકેફ છે.
[07:35.00]
اِنَّ الَّذِيْنَ يَكْفُرُوْنَ بِاٰيٰتِ اللّٰهِ وَيَقْتُلُوْنَ النَّبِيّٖنَ بِغَيْرِ حَقٍّۙ وَّيَقْتُلُوْنَ الَّذِيْنَ يَاْمُرُوْنَ بِالْقِسْطِ مِنَ النَّاسِۙ فَبَشِّرْهُمْ بِعَذَابٍ اَ لِيْمٍ﴿21﴾
૨૧.ELLtÕÕtÍ8eLt Gtf3VtuYLt çtu ytGttrítÕÕttnu ÔtGtf14íttuÕtqLt LLtçteGGteLt çtuø1tGt3hu n1f14rfk2Ôt3 ÔtGtf14íttuÕtqLtÕÕtÍ8eLt Gty3BttuYLt rçtÕt3 rf2Mítu2 BtuLtLLttËu Vçt~t3 r~th3nwBt3 çtuy1Ít7rçtLt3 yÕteBt
૨૧. બેશક જે લોકો અલ્લાહની નિશાનીઓનો ઈન્કાર કરે છે, અને નબીઓને નાહક મારી નાખે છે અને લોકોમાંથી તેઓને (પણ) મારી નાખે છે કે જેઓ અદલ ઈન્સાફનો હુકમ કરે છે, તેઓને દર્દનાક અઝાબની ખુશખબર સંભળાવ.
[08:00.00]
اُولٰٓئِكَ الَّذِيْنَ حَبِطَتْ اَعْمَالُهُمْ فِى الدُّنْيَا وَالْاٰخِرَةِؗ وَمَا لَهُمْ مِّنْ نّٰصِرِيْنَ﴿22﴾
૨૨.ytuÕtt9yufÕÕtÍ8eLt n1çtuít1ít3 yy14BttÕttunwBt3 rVŒw0LGtt ÔtÕytÏt2uhítu ÔtBttÕtnwBt3 rBtLLttËu2heLt
૨૨. તેઓ એ જ (ગુનેહગાર લોકો) છે કે જેમના આમાલ આ દુનિયા તથા આખેરતમાં બરબાદ થશે, અને તેમનો કોઈપણ મદદગાર હશે નહિ.
[08:14.00]
اَلَمْ تَرَ اِلَى الَّذِيْنَ اُوْتُوْا نَصِيْبًا مِّنَ الْكِتٰبِ يُدْعَوْنَ اِلٰى كِتٰبِ اللّٰهِ لِيَحْكُمَ بَيْنَهُمْ ثُمَّ يَتَوَلّٰى فَرِيْقٌ مِّنْهُمْ وَهُمْ مُّعْرِضُوْنَ﴿23﴾
૨૩.yÕtBíth yuÕtÕÕtÍe8Lt Wítq LtË2eçtBt3 BtuLtÕt3 fuíttçtu GtwŒ3y1ÔtLt3 yuÕtt fuíttrçtÕÕttnu ÕtuGtn14ftuBt çtGt3LtnwBt3 Ëw7Bt0 GtítÔtÕÕtt Vhefw1Bt3 rBtLnwBt3 ÔtnwBt3 Bttuy14huÍw1Lt
૨૩. શું તુંએ તે લોકોને નથી જોયાં કે જેમને કિતાબનો થોડોક ભાગ આપવામાં આવ્યો છે? તેમને અલ્લાહની કિતાબ તરફ બોલાવવામાં આવે છે કે તે તેમની વચ્ચે ફેંસલો કરે. ત્યારે તેઓમાંથી અમુક લોકો મોઢું ફેરવી લે છે, અને તેઓ કિનારે ખસી જાય છે.
[08:35.00]
ذٰ لِكَ بِاَنَّهُمْ قَالُوْا لَنْ تَمَسَّنَا النَّارُ اِلَّاۤ اَيَّامًا مَّعْدُوْدٰتٍ۪ وَغَرَّهُمْ فِىْ دِيْنِهِمْ مَّا كَانُوْا يَفْتَرُوْنَ﴿24﴾
૨૪.Ít7Õtuf çtuyLLtnwBt3 f1tÕtq ÕtLt3 ítBtMËLtLLtthtu EÕÕtt9 yGGttBt BBty14ŒqŒtrítLt3, Ôtø1th0nwBt3 VeŒeLturnBt3 BttftLtq GtV3ítYLt
૨૪. આ એ કારણે કે તે લોકો કહે છે કે આગ અમને ગણતરીના દિવસો સિવાય હરગિઝ અડકશે નહિ, અને જે જૂઠ તેઓએ ઘડી કાઢયું છે તે જ તેમને દીન બાબતે છેતરે છે.
[08:58.00]
فَكَيْفَ اِذَا جَمَعْنٰهُمْ لِيَوْمٍ لَّا رَيْبَ فِيْهِ وَوُفِّيَتْ كُلُّ نَفْسٍ مَّا كَسَبَتْ وَهُمْ لَا يُظْلَمُوْنَ﴿25﴾
૨૫.VfGt3V yuÍt7 sBty14LttnwBt3 ÕtuGtÔt3rBtÕÕtthGt3çt Venu, ÔtÔtwV3VuGtít3 fwÕÕttu LtV3rËBt3 BttfËçtít3 ÔtnwBt3 ÕttGtwÍ54ÕtBtqLt
૨૫. પછી કેવી હાલત થશે જ્યારે અમે તેઓને ભેગા કરીશુ, જે દિવસે ભેગા કરવા બાબતે કંઇપણ શંકા નથી અને દરેક જણને તેના અમલનો પૂરેપૂરો બદલો આપવામાં આવશે અને તેમની સાથે નાઇન્સાફી કરવામાં આવશે નહિ.
[09:20.00]
قُلِ اللّٰهُمَّ مٰلِكَ الْمُلْكِ تُؤْتِى الْمُلْكَ مَنْ تَشَآءُ وَتَنْزِعُ الْمُلْكَ مِمَّنْ تَشَآءُؗ وَتُعِزُّ مَنْ تَشَآءُ وَتُذِلُّ مَنْ تَشَآءُؕ بِيَدِكَ الْخَيْرُؕ اِنَّكَ عَلٰى كُلِّ شَىْءٍ قَدِيْرٌ﴿26﴾
૨૬.ft2urÕtÕÕttnwBBt BttÕtufÕt3 BtwÕfu íttuy3rítÕt3 BtwÕf BtLít~tt9ytu ÔtítLÍuW2Õt3 BtwÕf rBtBt0Lt3ít~tt9ytu, ÔtíttuE2Í0tu BtLt3ít~tt9ytu ÔtítturÍ7ÕÕttu BtLít~tt9ytu, çtuGtŒufÕt3 Ït1Gt3htu, ELLtf y1Õtt fwÕÕtu ~tGt3ELt3 f1Œeh
૨૬. કહે કે અય અલ્લાહ! અય સલ્તનતના માલિક! તું જેને ચાહે છો તેને સલ્તનત આપે છો, જેની ચાહે છો તેની સલ્તનત છીનવી લે છો, અને તું જેને ચાહે છે તેને ઈઝ્ઝત આપે છે અને જેને ચાહે છે તેને તું ઝલીલ કરે છે; તારા હાથમાં ભલાઇ છે; બેશક તું દરેક વસ્તુ પર કુદરત ધરાવનાર છો.
[10:00.00]
تُوْلِجُ الَّيْلَ فِى النَّهَارِ وَتُوْلِجُ النَّهَارَ فِى الَّيْلِؗ وَتُخْرِجُ الْحَىَّ مِنَ الْمَيِّتِ وَتُخْرِجُ الْمَيِّتَ مِنَ الْحَىِّؗ وَتَرْزُقُ مَنْ تَشَآءُ بِغَيْرِ حِسَابٍ﴿27﴾
૨૭.ítqÕtuòwÕt3 ÕtGt3Õt rVLLtnthu ÔtítqÕtuòwLLtnth rVÕÕtGt3Õtu, ÔtítwÏ1huòqÕt3 n1GGt BtuLtÕt3 BtGGtuítu ÔtítwÏ1huòwÕt3 BtGGtuít BtuLtÕt3n1GGtu, Ôtíth3Ítuft2u BtLt3ít~tt9ytu çtuø1tGt3hu nu2Ëtçt
૨૭. તું રાત્રિને દિવસમાં દાખલ કરે છે અને દિવસને રાત્રિમાં, તું નિર્જીવમાંથી જીવંતને કાઢી લાવે છે અને જીવંતમાંથી નિર્જીવને કાઢે છે, અને જેને ચાહે છે બેહિસાબ રોઝી આપે છે.
[10:24.00]
لَا يَتَّخِذِ الْمُؤْمِنُوْنَ الْكٰفِرِيْنَ اَوْلِيَآءَ مِنْ دُوْنِ الْمُؤْمِنِيْنَۚ وَمَنْ يَّفْعَلْ ذٰ لِكَ فَلَيْسَ مِنَ اللّٰهِ فِىْ شَىْءٍ اِلَّاۤ اَنْ تَتَّقُوْا مِنْهُمْ تُقٰٮةً ؕ وَيُحَذِّرُكُمُ اللّٰهُ نَفْسَهٗ ؕوَاِلَى اللّٰهِ الْمَصِيْرُ﴿28﴾
૨૮.ÕttGt¥tÏt2urÍ8Õt3 Bttuy3BtuLtqLtÕt3 ftVuheLt yÔt3ÕtuGtt9y rBtLŒqrLtÕt3 Bttuy3BtuLteLt, ÔtBtkGGtV3y1Õt3 Ít7Õtuf VÕtGt3Ë BtuLtÕÕttnu Ve ~tGt3ELt3 EÕÕtt9 yLt3ít¥tfq1 rBtLnwBt3 íttuf1títLt3, ÔtGttun1Í74Íu8htu ftuBtwÕÕttntu LtV3Ënq, ÔtyuÕtÕÕttrnÕt3 BtË2eh
૨૮. મોઅમીનો ! તમે મોઅમીનોને મૂકી નાસ્તિકોને સરપરસ્ત ન બનાવો, અને જે એમ કરશો, તેનો અલ્લાહ સાથે કાંઈ સંબંધ નથી. સિવાય કે તમે નાસ્તિકોના (શરથી) બચવા માટે (સંબંધ રાખ્યો) હોય અને અલ્લાહ તમને પોતાની (નાફરમાનીથી) બચવા માટે ચેતવે છે; અને (સર્વનું) અલ્લાહ તરફ જ પાછું ફરવાનું છે.
[10:59.00]
قُلْ اِنْ تُخْفُوْا مَا فِىْ صُدُوْرِكُمْ اَوْ تُبْدُوْهُ يَعْلَمْهُ اللّٰهُؕ وَيَعْلَمُ مَا فِى السَّمٰوٰتِ وَمَا فِى الْاَرْضِؕ وَاللّٰهُ عَلٰى كُلِّ شَىْءٍ قَدِيْرٌ﴿29﴾
૨૯.fw1Õt3 ELt3 ítwÏ14tVq BttVeËtu2ŒwhufwBt3 yÔt3ítwçŒqntu Gty14ÕtBnwÕÕttntu, ÔtGty14ÕtBttu BttrVMËBttÔttítu ÔtBttrVÕt yh3Íu2, ÔtÕÕt0tntu y1Õtt fwÕÕtu ~tGt3ELt3 f1Œeh
૨૯. કહે કે જે કાંઈ તમારા દિલોમાં છે તે ચાહે સંતાડો યા જાહેર કરો, અલ્લાહ તેને જાણે છે; અને જે કાંઈ આસમાનોમાં છે તથા જે કાંઈ ઝમીનમાં છે તેને પણ જાણે છે; અને અલ્લાહ દરેક વસ્તુ પર કુદરત ધરાવનાર છે.
[11:21.00]
يَوْمَ تَجِدُ كُلُّ نَفْسٍ مَّا عَمِلَتْ مِنْ خَيْرٍ مُّحْضَرًا ۖۚ ۛ وَّمَا عَمِلَتْ مِنْ سُوْٓءٍ ۚۛ تَوَدُّ لَوْ اَنَّ بَيْنَهَا وَبَيْنَهٗۤ اَمَدًاۢ بَعِيْدًاؕ وَيُحَذِّرُكُمُ اللّٰهُ نَفْسَهٗؕ وَاللّٰهُ رَءُوْفٌۢ بِالْعِبَادِ ۠ ﴿30﴾
૩૦.GtÔt3Bt ítsuŒtu fwÕÕttu LtV3rËBt3 Btty1BtuÕtít3 rBtLt3 Ït1Gt3rhBt3 BttunÍhkÔÔtBtt y1BtuÕtít3 rBtLt3Ëq9ELt3, ítÔtÆtu ÕtÔt3yLLt çtGt3Ltnt ÔtçtGt3Ltnq9 yBtŒBt3 çtE2ŒLt3, ÔtGttun1Í74Íu8htu ftuBtwÕÕttntu LtV3Ënq, ÔtÕÕttntu hWVwBt3 rçtÕt3 yu2çttŒ
૩૦. તે દિવસે દરેક નફસ જે કાંઈ તેણે નેકી કરી છે તેને હાજર જોશે અને તે ઈચ્છશે કે તેની અને તે બદી વચ્ચે એક લાંબો ફાસલો હોય; અને અલ્લાહ તમને પોતાની (નાફરમાનીથી) બચતા રહેવાનું ફરમાવે છે; અને અલ્લાહ સર્વે બંદાઓ પર અતિ મહેરબાન છે.
[11:53.00]
قُلْ اِنْ كُنْتُمْ تُحِبُّوْنَ اللّٰهَ فَاتَّبِعُوْنِىْ يُحْبِبْكُمُ اللّٰهُ وَيَغْفِرْ لَكُمْ ذُنُوْبَكُمْؕ وَاللّٰهُ غَفُوْرٌ رَّحِيْمٌ﴿31﴾
૩૧.fw1Õt3 ELt3fwLítwBt3 ítturn2ççtwLtÕÕttn V¥tçtuW2Lte Gttun14rçtçt3 ftuBtwÕÕttntu Ôt Gtøt14rVh3 ÕtfwBt3 Ít8uLtqçtfwBt3, ÔtÕÕttntu øt1VqÁhon2eBt
૩૧. કહે કે જો તમે અલ્લાહથી મોહબ્બત કરતા હોવ તો મારી ઇતાઅત કરો કે જેથી અલ્લાહ તમારાથી મોહબ્બત કરે અને તમારા ગુનાહ માફ કરે; અને અલ્લાહ માફ કરનાર, દયા કરનાર છે.
[12:11.00]
قُلْ اَطِيْعُوا اللّٰهَ وَالرَّسُوْلَ ۚ فَاِنْ تَوَلَّوْا فَاِنَّ اللّٰهَ لَا يُحِبُّ الْكٰفِرِيْنَ﴿32﴾
૩૨.f1wÕt3yít2eW2ÕÕttn Ôth0ËqÕt, VELt3 ítÔtÕÕtÔt3 VELLtÕÕttn ÕttGtturn1ççtwÕt3 ftVuheLt
૩૨. કહો કે તમે અલ્લાહ તથા રસૂલની ઇતાઅત કરો, પછી જો તેઓ મોઢું ફેરવી લે (ઇતાઅત ન કરે) તો બેશક અલ્લાહ (ઇતાઅતનો) ઇન્કાર કરનારને દોસ્ત રાખતો નથી.
[12:26.00]
اِنَّ اللّٰهَ اصْطَفٰۤى اٰدَمَ وَنُوْحًا وَّاٰلَ اِبْرٰهِيْمَ وَاٰلَ عِمْرٰنَ عَلَى الْعٰلَمِيْنَۙ﴿33﴾
૩૩.ELLtÕÕttnVM1ít1Vt9 ytŒBt ÔtLtqn1Ôt3 ÔtytÕt EçtútneBt ÔtytÕt E2BhtLt y1ÕtÕt3 y1tÕtBteLt
૩૩. બેશક અલ્લાહે આદમ તથા નૂહને અને આલે ઈબ્રાહીમને તથા આલે ઈમરાનને* તમામ દુનિયાવાળાઓ ઉપર ચૂંટી કાઢયા (છે);
[12:42.00]
ذُرِّيَّةًۢ بَعْضُهَا مِنْۢ بَعْضٍؕ وَاللّٰهُ سَمِيْعٌ عَلِيْمٌۚ﴿34﴾
૩૪.Íw7h3rhGGtítBt3 çty14Ítu2nt rBtBt3çty14rÍ2Lt3, ÔtÕÕttntu ËBteW2Lt3 y1ÕteBt
૩૪. તેઓ એકબીજાની નસ્લમાંથી હતા અને અલ્લાહ સાંભળનાર અને જાણનાર છે.
[12:53.00]
اِذْ قَالَتِ امْرَاَتُ عِمْرٰنَ رَبِّ اِنِّىْ نَذَرْتُ لَكَ مَا فِىْ بَطْنِىْ مُحَرَّرًا فَتَقَبَّلْ مِنِّىْ ۚ اِنَّكَ اَنْتَ السَّمِيْعُ الْعَلِيْمُ﴿35﴾
૩૫.EÍ74ft1ÕtrítBt3hyíttu E2BhtLt hççtu ELLte LtÍ7h3íttu Õtf BttVe çtít14Lte Bttun1h0hLt3 Vítf1ççtÕt3 rBtLLte, ELLtf yLítMËBteW2Õt3 y1ÕteBt
૩૫. જયારે ઈમરાનની ઔરતે કહ્યું કે અય મારા પરવરદિગાર! બેશક મારા પેટમાં જે (બાળક) છે તેને મેં તારા (ઘરની ખિદમત) માટે (બીજા કામોથી) આઝાદ રહે તેવી માનતા કરી છે. માટે તું મારા તરફથી (તે) કબૂલ કર, બેશક તું સાંભળનાર, જાણનાર છો.
[13:14.00]
فَلَمَّا وَضَعَتْهَا قَالَتْ رَبِّ اِنِّىْ وَضَعْتُهَاۤ اُنْثٰىؕ وَاللّٰهُ اَعْلَمُ بِمَا وَضَعَتْؕ وَ لَيْسَ الذَّكَرُ كَالْاُنْثٰىۚ وَاِنِّىْ سَمَّيْتُهَا مَرْيَمَ وَاِنِّىْۤ اُعِيْذُهَا بِكَ وَذُرِّيَّتَهَا مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ﴿36﴾
૩૬.VÕtBBtt ÔtÍ1y1ínt f1tÕtít3 hççtu ELLte ÔtÍy14íttunt9 WLËt7, ÔtÕÕttntu yy14ÕtBttu çtuBtt ÔtÍy1ít3, Ôt ÕtGt3Ë7Í08fhtu fÕt3 WLËt7, ÔtELLte ËBBtGt3íttunt Bth3GtBt ÔtEÒte9 ytuE2Ít8unt çtuf ÔtÍwh74rhGGtítnt rBtLt~~tGt3ít1trLth3 hSBt
૩૬. પછી જયારે તેણીએ તે (બાળક)ને જન્મ આપ્યો, ત્યારે કહેવા લાગી કે અય મારા પરવરદિગાર ! મેં તો આ છોકરી જણી છે; જો કે અલ્લાહ સારી રીતે જાણતો હતો કે તેણીએ શું જણ્યું છે; અને છોકરો છોકરીના જેવો હોતો નથી, અને મેં તેનું નામ મરિયમ રાખ્યું છે બેશક હું તેને તથા તેની નસ્લને શેતાન રજીમથી (બચાવવા) તારી પનાહમાં આપું છું.
[14:02.00]
فَتَقَبَّلَهَا رَبُّهَا بِقَبُوْلٍ حَسَنٍ وَّاَنْۢبَتَهَا نَبَاتًا حَسَنًا ۙ وَّكَفَّلَهَا زَكَرِيَّاؕ كُلَّمَا دَخَلَ عَلَيْهَا زَكَرِيَّا الْمِحْرَابَۙ وَجَدَ عِنْدَهَا رِزْقًا ۚ قَالَ يٰمَرْيَمُ اَنّٰى لَكِ هٰذَاؕ قَالَتْ هُوَ مِنْ عِنْدِ اللّٰهِؕ اِنَّ اللّٰهَ يَرْزُقُ مَنْ يَّشَآءُ بِغَيْرِ حِسَابٍ﴿37﴾
૩૭.Vítf1ççtÕtnt hççttunt çtuf1çtqrÕtLt3 n1ËrLtÔt3 ÔtyBt3çtítnt LtçttítLt3 n1ËLtkÔt3 ÔtfV0Õtnt ÍfrhGGtt, fwÕÕtBtt ŒÏt1Õt y1ÕtGt3nt ÍfrhGGtÕt3 Btun1htçt ÔtsŒ E2LŒnt rhÍ3f1Lt, ft1Õt Gtt Bth3GtBttu yLLttÕtfu ntÍt7, f1tÕtít3 ntuÔt rBtLE2ÂLŒÕÕttnu, ELLtÕÕttn Gth3Ítuftu2 BtkGGt~tt9ytu çtuø1tGt3hu nu2Ëtçt
૩૭. ત્યારે તેના પરવરદિગારે બહેતરીન અંદાજમાં કબૂલ કર્યુ અને તેને સારી રીતે ઉછેરી, અને અલ્લાહે તેણીની સરપરસ્તીને ઝકરીઆ (નબી)ના હવાલે કરી દીધી; જયારે ઝકરીયા મહેરાબમાં દાખલ થતા ત્યારે તેણીની પાસે ખોરાક જોતા, (અને તેણીને) પૂછતા કે અય મરિયમ! આ તારી પાસે કયાંથી આવ્યું? તે કહેતી કે તે અલ્લાહ પાસેથી છે; બેશક અલ્લાહ ચાહે તેને બેહિસાબ રોજી અર્પણ કરે છે.
[14:51.00]
هُنَالِكَ دَعَا زَكَرِيَّا رَبَّهٗ ۚ قَالَ رَبِّ هَبْ لِىْ مِنْ لَّدُنْكَ ذُرِّيَّةً طَيِّبَةً ۚ اِنَّكَ سَمِيْعُ الدُّعَآءِ﴿38﴾
૩૮.ntuLttÕtuf Œy1t ÍfrhGGtt hççtnq, f1tÕt hççtu nçÕte rBtÕÕtŒwLf Íw7h3rhGGtítLt3 ít1GGtuçtítLt3, ELLtf ËBteW2Œ3 Œtuyt92y
૩૮. ઝકરીયાએ ત્યાંજ પોતાના પરવરદિગાર પાસે દુઆ કરી, અને કહ્યું કે અય મારા પરવરદિગાર ! મને પણ તારી પાસેથી પાકીઝા નસ્લ અતા કર, બેશક તું દુઆનો સાંભળનાર છે.
[15:11.00]
فَنَادَتْهُ الْمَلٰٓئِكَةُ وَهُوَ قَآئِمٌ يُّصَلِّىْ فِى الْمِحْرَابِۙ اَنَّ اللّٰهَ يُبَشِّرُكَ بِيَحْيٰى مُصَدِّقًۢا بِكَلِمَةٍ مِّنَ اللّٰهِ وَسَيِّدًا وَّحَصُوْرًا وَّنَبِيًّا مِّنَ الصّٰلِحِيْنَ﴿39﴾
૩૯.VLttŒínwÕt3 BtÕtt9yufíttu ÔtntuÔt ft92yuBtwkGt3 GttuË1ÕÕte rVÕBtun14htçtu yLLtÕÕttn Gttuçt~~tuhtuf çtuGtn14Gtt BttuË1Æuf1Bt3 çtufÕtuBtrítBt3 BtuLtÕÕttnu Ôt ËGGtuŒkÔt3 Ôtn1Ëq1hkÔt3 Ôt LtrçtGGtBt3 BtuLtË14Ët1Õtun2eLt
૩૯. તે (ઝકરિયા) મહેરાબમાં ઇબાદતની હાલતમાં ઊભા હતા (ત્યાં) ફરિશ્તાઓએ તેને અવાજ આપી કે અલ્લાહ તમને યહ્યાની ખુશખબરી આપે છે જે અલ્લાહના કલામની સચ્ચાઇ સાબિત કરનાર તથા સાલેહીન તથા પાક અને સદાચારી નબીઓમાંથી હશે.
[15:49.00]
قَالَ رَبِّ اَنّٰى يَكُوْنُ لِىْ غُلٰمٌ وَّقَدْ بَلَغَنِىَ الْكِبَرُ وَامْرَاَتِىْ عَاقِرٌؕ قَالَ كَذٰلِكَ اللّٰهُ يَفْعَلُ مَا يَشَآءُ﴿40﴾
૪૦.f1tÕt hççtu yLLtt GtfqLttuÕte øttu2ÕttBtkwÔt3 Ôtf1Œ3 çtÕtø1tLtuGtÕt3 fuçthtu ÔtBt3hyíte y1tf2uÁLt3, f1tÕt fÍt7ÕtufÕÕttntu GtV3y1Õttu BttGt~tt9ytu
૪૦. (ઝકરિયાએ) કહ્યું કે અય મારા પરવરદિગાર! મારે ફરઝંદ કયાંથી થશે જયારે કે બુઢાપો મારા સુધી પહોંચી ગયો છે અને મારી ઔરત ગર્ભધારણ કરવાને શક્તિમાન નથી, (અલ્લાહે) ફરમાવ્યું કે આ જ રીતે અલ્લાહ જે ચાહે છે તે કરે છે.
[16:07.00]
قَالَ رَبِّ اجْعَلْ لِّىْۤ اٰيَةًؕ قَالَ اٰيَتُكَ اَلَّا تُكَلِّمَ النَّاسَ ثَلٰثَةَ اَيَّامٍ اِلَّا رَمْزًاؕ وَاذْكُرْ رَّبَّكَ كَثِيْرًا وَّسَبِّحْ بِالْعَشِىِّ وَالْاِبْكَارِ۠ ﴿41﴾
૪૧.f1tÕt hçt3rçts3y1ÕÕte9 ytGtítLt3, f1tÕt ytGtíttuf yÕÕtt íttufÕÕtuBtLLttË Ë7ÕttË7ít yGGttrBtLt3 EÕÕtt hBÍt, ÔtÍ74fwh3 hçt0f fË8ehkÔt0Ëççtun23 rçtÕt3y1r~tGGtu ÔtÕEçtfth
૪૧. (ઝકરિયાએ) કહ્યું કે અય મારા પરવરદિગાર! મારા માટે કોઈ નિશાની નક્કી કર; અલ્લાહે ફરમાવ્યું તારી નિશાની આ છે કે તું ત્રણ દિવસ સુધી લોકો સાથે ઈશારા સિવાય વાતચીત કરી શકીશ નહિ; અને તારા પરવરદિગારને વધુ પ્રમાણમાં યાદ કર અને સવાર સાંજ તેની તસ્બીહ કરતો રહે.
[16:23.00]
وَاِذْ قَالَتِ الْمَلٰٓئِكَةُ يٰمَرْيَمُ اِنَّ اللّٰهَ اصْطَفٰٮكِ وَطَهَّرَكِ وَاصْطَفٰٮكِ عَلٰى نِسَآءِ الْعٰلَمِيْنَ﴿42﴾
૪૨.ÔtEÍ74 f1tÕtrítÕt3 BtÕtt9yufíttu GttBth3GtBttu ELLtÕÕttnM1ít1Vtfu Ôtít1n0hfu ÔtM1ít1Vtfu y1ÕttLtuËt9EÕt3 yt1ÕtBteLt
૪૨. અને જયારે ફરિશ્તાઓએ કહ્યું કે અય મરિયમ! બેશક અલ્લાહે તને ચૂંટી કાઢી છે તથા તને પાકીઝા બનાવી અને તમામ આલમની ઔરતોના મુકાબલામાં મુન્તખબ કરી છે.
[16:49.00]
يٰمَرْيَمُ اقْنُتِىْ لِرَبِّكِ وَاسْجُدِىْ وَارْكَعِىْ مَعَ الرّٰكِعِيْنَ﴿43﴾
૪૩.Gtt Bth3GtBtwf14Lttuíte Õtuhççtufu ÔtMòuŒe Ôth3fE2 Bty1ht0fuE2Lt
૪૩. માટે અય મરિયમ! તું તારા પરવરદિગારની ફરમાબરદારી કર તથા સજદો કર અને રૂકૂઅ કરનારાઓની સાથે રૂકૂઅ કર.
[16:58.00]
ذٰ لِكَ مِنْ اَنْۢبَآءِ الْغَيْبِ نُوْحِيْهِ اِلَيْكَؕ وَمَا كُنْتَ لَدَيْهِمْ اِذْ يُلْقُوْنَ اَقْلَامَهُمْ اَيُّهُمْ يَكْفُلُ مَرْيَمَ۪ وَمَا كُنْتَ لَدَيْهِمْ اِذْ يَخْتَصِمُوْنَ﴿44﴾
૪૪.Ít7Õtuf rBtLt3 yBt3çtt9EÕt3øt1Gt3çtu Ltqn2enu yuÕtGt3f, ÔtBttfwLít ÕtŒGt3rnBt3 EÍ74GtwÕfq1Lt yf14Õtt BtnwBt3 yGGttunwBt3 Gtf3VtuÕttu Bth3GtBt, ÔtBttfwLít ÕtŒGt3rnBt3 E8Í3 GtÏ1ítË2uBtqLt
૪૪. (અય પયગંબર) આ ગૈબ વાતોમાંથી એક છે કે જે અમે તને વહી દ્વારા જણાવીએ છીએ; અને મરિયમની દેખરેખ કોણ કરે એ નક્કી કરવા માટે તેઓ પોતાની કલમો (પાણીમાં) નાખી ત્યારે તું તેમની પાસે હાજર ન હતો, અને જયારે તેઓ આપસમાં ઝઘડતા હતા ત્યારે તું તેમની પાસે ન હતો.
[17:21.00]
اِذْ قَالَتِ الْمَلٰٓئِكَةُ يٰمَرْيَمُ اِنَّ اللّٰهَ يُبَشِّرُكِ بِكَلِمَةٍ مِّنْهُ ۖۗ اسْمُهُ الْمَسِيْحُ عِيْسَى ابْنُ مَرْيَمَ وَجِيْهًا فِى الدُّنْيَا وَالْاٰخِرَةِ وَمِنَ الْمُقَرَّبِيْنَۙ﴿45﴾
૪૫.EÍ74 f1tÕtrítÕt3 BtÕtt9yufíttu Gtt Bth3GtBttu ELLtÕÕttn Gttuçt~~tuhtufu çtufÕtuBtrítBt3 rBtLt3nwMBttunwÕBtËentu2 E2ËçLttu Bth3GtBt ÔtSnLt3 rVŒ0wLGtt ÔtÕt3 ytÏt2uhítu ÔtBtuLtÕt3 Bttuf1hoçteLt
૪૫. જ્યારે ફરિશ્તાઓએ કહ્યું કે અય મરિયમ! બેશક અલ્લાહ તને પોતાના એક કલમાની ખુશખબર આપે છે જેનું નામ મસીહ છે, ઈસા ઈબ્ને મરિયમ જે દુનિયા તથા આખેરતમાં માનવંત અને (અલ્લાહની બારગાહમાં) મુકરરેબીનમાંથી છે:
[17:45.00]
وَيُكَلِّمُ النَّاسَ فِى الْمَهْدِ وَكَهْلًا وَّمِنَ الصّٰلِحِيْنَ﴿46﴾
૪૬.Ôt GttufÕÕtuBtwÒttË rVÕBtn3Œu Ôtfn3ÕtkÔt3 ÔtBtuLM1Ë1tÕtun2eLt
૪૬. અને તે લોકો સાથે પારણામાં (ઘોડીયામાં, આધેડપણામાં) તેમજ બુઢાપામાં વાતો કરશે અને તે સાલેહ લોકોમાંથી હશે.
[17:54.00]
قَالَتْ رَبِّ اَنّٰى يَكُوْنُ لِىْ وَلَدٌ وَّلَمْ يَمْسَسْنِىْ بَشَرٌؕ قَالَ كَذٰلِكِ اللّٰهُ يَخْلُقُ مَا يَشَآءُؕ اِذَا قَضٰٓى اَمْرًا فَاِنَّمَا يَقُوْلُ لَهٗ كُنْ فَيَكُوْنُ﴿47﴾
૪૭.f1tÕtít3 hççtu yLLtt GtfqLttuÕte ÔtÕtŒwkÔt3 ÔtÕtBt3 GtBËË3Lte çt~tÁLt3, f1tÕt fÍ7tÕturfÕÕttntu GtÏ14tÕttuftu2 BttGt~tt9ytu, yuÍt7 f1Ít92 yBhLt3 VELLtBtt Gtfq1Õttu Õtnq fwLt3 VGtfqLt
૪૭. તેણીએ કહ્યું કે અય મારા પરવરદિગાર! મારે ત્યાં બાળક કેવી રીતે થશે એવી હાલતમાં કે જયારે કોઈ પુરૂષે મારી સાથે (શારીરિક) સંબંધ નથી બાંઘ્યો. તેણે ફરમાવ્યું, આ જ રીતે અલ્લાહ જે ચાહે છે પેદા કરી દે છે; જ્યારે તે કોઈ મામલાનો ઈરાદો કરી લે છે ત્યારે તે માત્ર એટલું જ કહી દે છે કે થા એટલે તે થઈ જાય છે.
[18:20.00]
وَيُعَلِّمُهُ الْكِتٰبَ وَالْحِكْمَةَ وَالتَّوْرٰٮةَ وَالْاِنْجِيْلَۚ﴿48﴾
૪૮.ÔtGttuy1ÕÕtuBttunwÕfuíttçt ÔtÕt3rn1f3Btít Ôt¥tÔt3htít ÔtÕt3 ELSÕt
૪૮. અને (અલ્લાહ) તેને કિતાબ તથા હિકમત અને તૌરેત તથા ઈન્જીલનું ઇલ્મ આપશે.
[18:29.00]
وَرَسُوْلًا اِلٰى بَنِىْۤ اِسْرٰٓءِيْلَ ۬ ۙ اَنِّىْ قَدْ جِئْتُكُمْ بِاٰيَةٍ مِّنْ رَّبِّكُمْ ۙۚ اَنِّىْۤ اَخْلُقُ لَكُمْ مِّنَ الطِّيْنِ كَهَیْئَةِ الطَّيْرِ فَاَنْفُخُ فِيْهِ فَيَكُوْنُ طَيْرًاۢ بِاِذْنِ اللّٰهِۚ وَاُبْرِئُ الْاَكْمَهَ وَالْاَبْرَصَ وَاُحْىِ الْمَوْتٰى بِاِذْنِ اللّٰهِۚ وَ اُنَبِّئُكُمْ بِمَا تَاْكُلُوْنَ وَمَا تَدَّخِرُوْنَۙ فِىْ بُيُوْتِكُمْؕ اِنَّ فِىْ ذٰ لِكَ لَاٰيَةً لَّكُمْ اِنْ كُنْتُمْ مُّؤْمِنِيْنَۚ﴿49﴾
૪૯.ÔthËqÕtLt3 yuÕtt çt9Lte EMht9EÕt, yLLte f1Œ3suy3íttufwBt3 çtuytGtrítBt3 rBth0ççtufwBt3 yLLt9e yÏt14Õttuft2u ÕtfwBt3 BtuLtí14tít2eLtu fnGt3yrítíít1Gt3hu VyLVtuÏtt2u Venu VGtfqLttu ít1Gt3hBt3 çtuEÍ74rLtÕÕttnu, ÔtWçhuWÕt3 yf3Btn ÔtÕt3yçhË1 Ôtytun14rGtÕt3 BtÔt3ítt çtuEÍ74rLtÕÕttnu, Ôt ytuLtççtuytufwBt3 çtuBttíty3ftuÕtqLt ÔtBtt ítÆÏtu2YLt VeçttuGtqítufwBt3, ELLt Ve Ít7Õtuf ÕtytGtítÕt3 ÕtfwBt3 ELfwLítwBt3 Bttuy3BtuLteLt
૪૯. અને તેને બની ઈસરાઈલ તરફ એક રસૂલ (બનાવી મોકલીશ અને તે કહેશે કે) હું તમારા પરવરદિગાર તરફથી નિશાની લઈને આવ્યો છું, હું તમારા માટે માટી(માં)થી પક્ષી જેવો આકાર બનાવીશ પછી તેમાં ફૂંકીશ જેથી તે (આકાર) અલ્લાહના હુકમથી (જીવંત) પક્ષી થઈ જશે, અને હું જન્મથી આંધળા તથા કોઢીયાઓને સાજા કરીશ, તથા હું અલ્લાહના હુકમથી મરી ગએલાઓને સજીવન કરીશ, અને તમે તમારા ઘરોમાં જે કાંઈ ખાઓ છો તથા જે કાંઈ ઝખીરો કરો છો તેની તમને જાણ કરી દઈશ; જો તમે મોમીન હોવ તો ખરેખર આમાં તમારા માટે નિશાની મોજૂદ છે.
[19:25.00]
وَمُصَدِّقًا لِّمَا بَيْنَ يَدَىَّ مِنَ التَّوْرٰٮةِ وَلِاُحِلَّ لَكُمْ بَعْضَ الَّذِىْ حُرِّمَ عَلَيْكُمْوَجِئْتُكُمْ بِاٰيَةٍ مِّنْ رَّبِّكُمْ فَاتَّقُوْا اللّٰهَ وَاَطِيْعُوْنِ﴿50﴾
૫૦.ÔtBttuË1Æu f1ÕÕtuBtt çtGt3Lt GtŒGt0 BtuLt¥tÔt3htítu ÔtÕtuyturn2ÕÕt ÕtfwBt3 çty14Í1ÕÕtÍ8e n1wh3huBt y1ÕtGt3fwBt3 Ôtsuy3íttufwBt3 çtuytGtrítBt3 rBth0ççtufwBt3 Vít0f1wÕÕttn Ôtyít2eW2Lt
૫૦. અને મારી પહેલાંની તૌરેતને સમર્થન કરૂં છું, અને એ માટે કે અમુક વસ્તુઓ કે જે (ગુનાહના કારણે) તમારા ઉપર હરામ કરવામાં આવી હતી તેને તમારા માટે હલાલ કરૂં અને હું તમારા પરવરદિગાર પાસેથી એક નિશાની લઈને આવ્યો છું, અલ્લાહની (નાફરમાનીથી) બચો અને મારી ઇતાઅત કરો.
[19:46.00]
اِنَّ اللّٰهَ رَبِّىْ وَرَبُّكُمْ فَاعْبُدُوْهُؕ هٰذَا صِرَاطٌ مُّسْتَقِيْمٌ﴿51﴾
૫૧.ELLtÕÕttn hççte ÔthççttufwBt3 Vy14çttuŒqntu, ntÍt7 Ëu2htít1wBt0wMítf2eBt
૫૧. બેશક અલ્લાહ મારો પરવરદિગાર છે અને તમારો પણ પરવરદિગાર છે માટે (તમો) તેની જ ઈબાદત કરો; આ જ સેરાતે મુસ્તકીમ છે.
[20:00.00]
فَلَمَّاۤ اَحَسَّ عِيْسٰى مِنْهُمُ الْكُفْرَ قَالَ مَنْ اَنْصَارِىْۤ اِلَى اللّٰهِؕ قَالَ الْحَوَارِيُّوْنَ نَحْنُ اَنْصَارُ اللّٰهِۚ اٰمَنَّا بِاللّٰهِۚ وَاشْهَدْ بِاَنَّا مُسْلِمُوْنَ﴿52﴾
૫૨.VÕtBBtt9 yn1MË E2Ët rBtLntuBtwÕt3 fwV3h f1tÕt BtLt3 yLË1the9 yuÕtÕÕttnu, f1tÕtÕt3 n1ÔttrhGGtqLt Ltn14Lttu yLË1tÁÕÕttn, ytBtLLtt rçtÕÕttnu, Ôt~nŒ3 çtuyLLtt BtwMÕtuBtqLt
૫૨. પછી જયારે ઈસાને તેમની તરફથી કુફ્ર (વિરોધ)નો એહસાસ થયો ત્યારે તે બોલ્યો કે અલ્લાહની રાહમાં મારા મદદગાર કોણ છે? હવારીઓ બોલ્યા કે, અલ્લાહના મદદગાર અમે છીએ, અમે અલ્લાહ પર ઈમાન લાવ્યા છીએ, અને તમે ગવાહી આપો કે ખરેખર! અમે મુસલમાન (ફરમાબરદાર) છીએ.
[20:27.00]
رَبَّنَاۤ اٰمَنَّا بِمَاۤ اَنْزَلْتَ وَاتَّبَعْنَا الرَّسُوْلَ فَاكْتُبْنَا مَعَ الشّٰهِدِيْنَ﴿53﴾
૫૩.hçt0Ltt9 ytBtLLtt çtuBtt yLÍÕít Ôtíítçty14Lth3 hËqÕt Vf3ítwçLtt Bty1~~ttnuŒeLt
૫૩. અય અમારા પરવરદિગાર ! તેં જે કાંઈ નાઝિલ કર્યુ છે તેના પર અમે ઈમાન લાવ્યા અને અમોએ રસૂલની ઇત્તેબાઅ (અનુકરણ) કરી, તેથી તું ગવાહી આપનારાઓની સાથે અમને (પણ) લખી લે.
[20:43.00]
وَمَكَرُوْا وَمَكَرَاللّٰهُؕ وَاللّٰهُ خَيْرُ الْمَاكِرِيْنَ۠ ﴿54﴾
૫૪.ÔtBtfY ÔtBtfhÕÕttn, ÔtÕÕttntu Ït1Gt3ÁÕt BttfuheLt
૫૪. અને તેઓ (યહૂદીઓ મસીહ વિરૂઘ્ધ) એક ચાલ ચાલ્યા અને અલ્લાહે પણ (તેમના બચાવની) એક યોજના કરી; અને અલ્લાહ શ્રેષ્ઠ યોજના કરનાર છે.
[20:53.00]
اِذْ قَالَ اللّٰهُ يٰعِيْسٰۤى اِنِّىْ مُتَوَفِّيْكَ وَرَافِعُكَ اِلَىَّ وَمُطَهِّرُكَ مِنَ الَّذِيْنَ كَفَرُوْا وَجَاعِلُ الَّذِيْنَ اتَّبَعُوْكَ فَوْقَ الَّذِيْنَ كَفَرُوْۤا اِلٰى يَوْمِ الْقِيٰمَةِ ۚ ثُمَّ اِلَىَّ مَرْجِعُكُمْ فَاَحْكُمُ بَيْنَكُمْ فِيْمَا كُنْتُمْ فِيْهِ تَخْتَلِفُوْنَ﴿55﴾
૫૫.EÍ74 f1tÕtÕÕttntu GttE2Ët9 ELLte BttuítÔtV3Vef ÔthtVuytu2f yuÕtGGt ÔtBttuít1n3nuhtuf BtuLtÕÕtÍ8eLt fVY Ôtòyu2ÕtwÕÕtÍ8eLt¥tçtW2f VÔt3f1Õt3ÕtÍ8eLt fVY9 yuÕtt GtÔt3rBtÕt3 fu2GttBtítu, Ëw7Bt0 yuÕtGGt Bth3suytu2fwBt3 Vyn14ftuBttu çtGt3LtfwBt3 VeBtt fwLítwBt3 Venu ítÏ14títÕtuVqLt
૫૫. અને જયારે અલ્લાહે ફરમાવ્યું કે અય ઈસા ! હું તારી (દુનિયામાં રહેવાની) મુદ્દત પૂરી કરનાર છું અને તને મારી તરફ ઉઠાવી લેનાર અને નાસ્તિકોની ખબાસતથી દૂર રાખીને તને પાક રાખનાર છું, અને જે લોકોએ તારી તાબેદારી કરી છે, તેમને કયામત સુધી નાસ્તિકો પર બરતરી દેનાર છું, પછી તમો સર્વેનું પાછું ફરવું મારી તરફ જ છે. પછી જે વિષય સંબંધી તમે મતભેદ કરતા હતા તેમાં હુ તમારી વચ્ચે ચૂકાદો આપીશ.
[21:33.00]
فَاَمَّا الَّذِيْنَ كَفَرُوْا فَاُعَذِّبُهُمْ عَذَابًا شَدِيْدًا فِى الدُّنْيَا وَالْاٰخِرَةِؗ وَمَا لَهُمْ مِّنْ نّٰصِرِيْنَ﴿56﴾
૫૬.VyBBtÕÕtÍ8eLt fVY Vytuy1Í74Íu8çttunwBt3 y1Ít7çtLt3 ~tŒeŒLt3 rVŒ3ŒwLGtt ÔtÕytÏtu2hítu, ÔtBtt ÕtnwBt3 rBtLLttËu2heLt
૫૬. પછી જે લોકોએ કુફ્ર કર્યો છે તેમને દુનિયા તથા આખેરતમાં સખ્ત અઝાબ કરીશ, અને તેઓનો કોઇ મદદગાર પણ હશે નહિ.
[21:50.00]
وَاَمَّا الَّذِيْنَ اٰمَنُوْا وَعَمِلُوا الصّٰلِحٰتِ فَيُوَفِّيْهِمْ اُجُوْرَهُمْؕ وَ اللّٰهُ لَا يُحِبُّ الظّٰلِمِيْنَ﴿57﴾
૫૭. ÔtyBBtÕÕtÍ8eLt ytBtLtq Ôty1BtuÕtwMËt1Õtun1títu VGttuÔtV0ernBt3 ytuòwhnwBt3, ÔtÕÕttntu ÕttGtturn1çtw0Í54Ít5ÕtuBteLt
૫૭. અને જેઓ ઈમાન લાવ્યા તથા નેક કાર્યો કર્યા, (અલ્લાહ) તેમને તેમનો બદલો પૂરેપૂરો આપશે; અને અલ્લાહ ઝુલમગારોને દોસ્ત રાખતો નથી.
[22:05.00]
ذٰ لِكَ نَتْلُوْهُ عَلَيْكَ مِنَ الْاٰيٰتِ وَ الذِّكْرِ الْحَكِيْمِ﴿58﴾
૫૮.Í7tÕtuf LtíÕtqntu y1ÕtGt3f BtuLtÕt3 ytGttítu ÔtÍ74rÍ8f3rhÕt3 n1feBt
૫૮. આ તમામ નિશાનીઓ અને હિકમતથી ભરેલો ઝિક્ર છે જે અમે તને સંભળાવીએ છીએ.
[22:13.00]
اِنَّ مَثَلَ عِيْسٰى عِنْدَ اللّٰهِ كَمَثَلِ اٰدَمَؕ خَلَقَهٗ مِنْ تُرَابٍ ثُمَّ قَالَ لَهٗ كُنْ فَيَكُوْنُ﴿59﴾
૫૯.ELLt BtË7Õt E2Ët E2LŒÕÕttnu fBtË7Õtu ytŒBt, Ït1Õtf1nq rBtLt3 íttuhtrçtLt3 Ëw7Bt0 f1tÕt Õtnq fwLt3 VGtfqLt
૫૯. બેશક અલ્લાહની પાસે ઈસાનો દાખલો આદમના જેવો છે; તેને માટીમાંથી પેદા કર્યા પછી તેને ફરમાવ્યું ‘‘થઈ જા’’ અને તે થઈ ગયો.
[22:30.00]
اَلْحَقُّ مِنْ رَّبِّكَ فَلَا تَكُنْ مِّنَ الْمُمْتَرِيْنَ﴿60﴾
૬૦.yÕt3n1f14ftu2 rBth0ççtuf VÕttítfwBt3 BtuLtÕt3 BtwBítheLt
૬૦. આ ખબર તારા પરવરદિગાર તરફથી સાચી છે માટે તું શંકા કરનારાઓમાંથી થજે નહિ.
[22:39.00]
فَمَنْ حَآجَّكَ فِيْهِ مِنْۢ بَعْدِ مَا جَآءَكَ مِنَ الْعِلْمِ فَقُلْ تَعَالَوْا نَدْعُ اَبْنَآءَنَا وَاَبْنَآءَكُمْ وَنِسَآءَنَا وَنِسَآءَكُمْ وَاَنْفُسَنَا وَاَنْفُسَكُمْ ثُمَّ نَبْتَهِلْ فَنَجْعَل لَّعْنَتَ اللّٰهِ عَلَى الْكٰذِبِيْنَ﴿61﴾
૬૧.VBtLt3 nt92s0f Venu rBtBt3 çty14Œu Bttò9yf BtuLtÕt3 E2ÕBtu Vfw1Õt3 íty1tÕtÔt3 LtŒ3ytu2 yçLtt9yLtt ÔtyçLtt9 yfwBt3 ÔtLtuËt9 yLtt ÔtLtuËt9 yfwBt3 ÔtyLVtuËLtt ÔtyLVtuËfwBt3 Ëw7BBt LtçítrnÕt3 VLts3y1Õt3 Õty14LtítÕÕttnu y1ÕtÕt3 ftÍu8çteLt
૬૧. જે કોઇ ઇલ્મ આવી ગયા પછી તારી સાથે તે (ઇસા અ.સ.ના બંદા અને રસૂલ હોવા)ના સંબંધમાં તકરાર કરે તો તું કહે કે આવો અમે અમારી ઔલાદને* બોલાવીએ અને તમે તમારી ઔલાદને બોલાવો, અને અમે અમારી ઔરતોને બોલાવીએ અને તમે તમારી ઔરતોને (બોલાવો), અને અમે અમારા નફસોને બોલાવીએ તથા તમે તમારા નફસોને બોલાવો; પછી આપણે (અલ્લાહ પાસે) બદદુઆ (મુબાહેલા) કરીએ જેથી જૂઠું બોલનારાઓ પર અલ્લાહની લાનત થાય.
[23:21.00]
اِنَّ هٰذَا لَهُوَ الْقَصَصُ الْحَقُّ ۚ وَمَا مِنْ اِلٰهٍ اِلَّا اللّٰهُؕ وَاِنَّ اللّٰهَ لَهُوَ الْعَزِيْزُ الْحَكِيْمُ﴿62﴾
૬૨.ELLtntÍt7 ÕtntuÔtÕt3 f1Ë1Ëw1Õt3 n1f14ft2u, ÔtBttrBtLt3 yuÕttrnLt3 EÕÕtÕÕttntu, Ôt ELLtÕÕttn ÕtntuÔtÕt3 y1ÍeÍwÕt3 n1feBt
૬૨. બેશક આ (જનાબે મરિયમ અને જનાબે ઇસા અ.સ.)નો કિસ્સો હકીકત છે, અને અલ્લાહના સિવાય અન્ય કોઈ ઇબાદતને લાયક નથી; અને બેશક અલ્લાહ ઇઝ્ઝતવાળો (કુદરતવાળો) અને હિકમતવાળો છે.
[23:38.00]
فَاِنْ تَوَلَّوْا فَاِنَّ اللّٰهَ عَلِيْمٌۢ بِالْمُفْسِدِيْنَ۠ ﴿63﴾
૬૩.VELt3 ítÔtÕÕtÔt3 VELLtÕÕttn y1ÕteBtwBt3 rçtÕt3 BtwV3ËuŒeLt
૬૩. પછી જો તેઓ (હકથી) ફરી જાય તો બેશક અલ્લાહ ફિત્નાખોરોને સારી રીતે જાણે છે.
[23:49.00]
قُلْ يٰۤاَهْلَ الْكِتٰبِ تَعَالَوْا اِلٰى كَلِمَةٍ سَوَآءٍۢ بَيْنَنَا وَبَيْنَكُمْ اَلَّا نَعْبُدَ اِلَّا اللّٰهَ وَلَا نُشْرِكَ بِهٖ شَيْئًا وَّلَا يَتَّخِذَ بَعْضُنَا بَعْضًا اَرْبَابًا مِّنْ دُوْنِ اللّٰهِؕ فَاِنْ تَوَلَّوْا فَقُوْلُوا اشْهَدُوْا بِاَنَّا مُسْلِمُوْنَ﴿64﴾
૬૪.f1wÕt3 Gtt9yn3ÕtÕt3 fuíttçtu íty1tÕtÔt3 yuÕtt fÕtuBtrítLt3 ËÔtt9EBt3 çtGt3LtLtt Ôt çtGt3LtfwBt3 yÕÕtt Lty14çttuŒ EÕÕtÕÕttn ÔtÕttLtw~huf çtune ~tGt3ykÔt3 ÔtÕttGt¥tÏt2uÍ çty14ÍtuLtt çty14Í1Lt3 yh3çttçtBt3 rBtLt3ŒwrLtÕÕttnu, VELt3 ítÔtÕÕtÔt3 Vfq1Õtw~nŒq çtuyLLtt BtwMÕtuBtqLt
૬૪. કહો કે અય કિતાબવાળાઓ! એક એવી વાત તરફ આવી જાઓ જે અમારી તથા તમારી વચ્ચે સમાન છે (અને તે એ) કે આપણે અલ્લાહના સિવાય કોઈની ઇબાદત કરશું નહિ તથા કોઈને તેનો શરીક બનાવશું નહિ અને અલ્લાહ સિવાય આપસમાં એકબીજાને ખુદાઇનો દરજ્જો આપશું નહિ; આ છતાં જો તેઓ ફરી જાય તો કહી દો કે તમે ગવાહ રહેજો કે અમે તો મુસલમાન છીએ.
[24:31.00]
يٰۤاَهْلَ الْكِتٰبِ لِمَ تُحَآجُّوْنَ فِىْۤ اِبْرٰهِيْمَ وَمَاۤ اُنْزِلَتِ التَّوْرٰٮةُ وَالْاِنْجِيْلُ اِلَّا مِنْۢ بَعْدِهٖؕ اَفَلَا تَعْقِلُوْنَ﴿65﴾
૬૫.Gtt9 yn3ÕtÕt3 fuíttçtu ÕtuBttíttunt92òq0Lt Ve9 EçtútneBt ÔtBtt9 WLt3ÍuÕtrítít0Ôt3htíttu ÔtÕELt3SÕttu EÕÕtt rBtBt3çty14Œune, yVÕtt íty14f2uÕtqLt
૬૫. અય કિતાબવાળાઓ! ઈબ્રાહીમ સંબંધે શા માટે તકરાર કરો છો? (કે તે યહૂદી હતા અથવા ઇસાઇ હતા) તેમના પછી તૌરેત અને ઈન્જીલ નાઝિલ કરવામાં આવી હતી છતાં તમે વિચારતા નથી?
[24:56.00]
هٰۤاَنْتُمْ هٰٓؤُلَآءِ حٰجَجْتُمْ فِيْمَا لَكُمْ بِهٖ عِلْمٌ فَلِمَ تُحَآجُّوْنَ فِيْمَا لَيْسَ لَكُمْ بِهٖ عِلْمٌؕ وَاللّٰهُ يَعْلَمُ وَاَنْتُمْ لَا تَعْلَمُوْنَ﴿66﴾
૬૬.nt9yLítwBt3 nt9ytuÕtt9yu n1tss3ítwBt3 VeBtt ÕtfwBt3 çtune E2ÕBtwLt3 VÕtuBt íttunt92òq0Lt VeBtt ÕtGt3Ë ÕtfwBt3 çtune E2ÕBtwLt3, ÔtÕÕttntu Gty14ÕtBttu Ôt yLítwBt3 Õttíty14ÕtBtqLt
૬૬. અય લોકો ! તમે એજ તો છો કે જેઓ તે (હઝરત ઇસા અ.સ.)ના વિશે ઇલ્મ હોવા છતાં પણ બહેસ કરતા હતા. પછી જે (હઝરત ઇબ્રાહીમ અ.સ.) વિશે તમને ઇલ્મ જ નથી તે વિશે શા માટે બહેસ કરો છો ? અને અલ્લાહ જાણે છે અને તમે જાણતા નથી.
[25:25.00]
مَا كَانَ اِبْرٰهِيْمُ يَهُوْدِيًّا وَّلَا نَصْرَانِيًّا وَّ لٰكِنْ كَانَ حَنِيْفًا مُّسْلِمًاؕ وَمَا كَانَ مِنَ الْمُشْرِكِيْنَ﴿67﴾
૬૭.BttftLt EçtútneBttu GtnqrŒGGtk Ôt0Õtt LtM1htrLtGGtkÔt0 ÔtÕttrfLt3 ftLt n1LteV BBtwMÕtuBtLt3, ÔtBttftLt BtuLtÕt3 Btw~hufeLt
૬૭. ઈબ્રાહીમ ન યહૂદી હતા ન ઇસાઇ; બલ્કે તે હકકપરસ્ત મુસ્લિમ હતા; અને મુશ્રીકોમાંથી ન હતા.
[25:41.00]
اِنَّ اَوْلَى النَّاسِ بِاِبْرٰهِيْمَ لَلَّذِيْنَ اتَّبَعُوْهُ وَهٰذَا النَّبِىُّ وَالَّذِيْنَ اٰمَنُوْاؕ وَاللّٰهُ وَلِىُّ الْمُؤْمِنِيْنَ﴿68﴾
૬૮.ELLt yÔt3ÕtLLttËu çtu EçtútneBt ÕtÕÕtÍ8eLt¥tçtW2ntu ÔtntÍ7LLtçteGGttu ÔtÕÕtÍ8eLt ytBtLtq, ÔtÕÕttntu ÔtrÕtGGtwÕt3 Bttuy3BtuLteLt
૬૮. બેશક તમામ લોકોની સરખામણીમાં ઈબ્રાહીમ (સાથે)નો વધુ સંબંધ તે લોકોને છે કે જેઓ તેમની પૈરવી કરી, આ નબી તથા તેઓ કે જેઓ ઇમાન લાવ્યા અને અલ્લાહ મોઅમેનીનનો સરપરસ્ત છે.
[25:59.00]
وَدَّتْ طَّآئِفَةٌ مِّنْ اَهْلِ الْكِتٰبِ لَوْ يُضِلُّوْنَكُمْؕ وَمَا يُضِلُّوْنَ اِلَّاۤ اَنْفُسَهُمْ وَمَا يَشْعُرُوْنَ﴿69﴾
૬૯.ÔtÆít3 ítt92yuVítwBt3 rBtLt3 yn3rÕtÕt3 fuíttçtu ÕtÔt3 GtturÍ2ÕÕtqLtfwBt3, ÔtBttGtturÍÕÕtqLt EÕÕtt yLVtuËnwBt3 ÔtBttGt~ytu2YLt
૬૯. કિતાબવાળાઓનો એક સમૂહ ચાહે છે કે તેઓ તમને ગુમરાહ કરે; પરંતુ તેઓ પોતાના સિવાય બીજા કોઈને ગુમરાહ કરતા નથી અને તેઓ સમજતા નથી.
[26:17.00]
يٰۤاَهْلَ الْكِتٰبِ لِمَ تَكْفُرُوْنَ بِاٰيٰتِ اللّٰهِ وَاَنْتُمْ تَشْهَدُوْنَ﴿70﴾
૭૦.Gtt9yn3ÕtÕt3 fuíttçtu ÕtuBt ítf3VtuhqLt çtu ytGttrítÕÕttnu ÔtyLítwBt3 ít~nŒqLt
૭૦. અય કિતાબવાળાઓ! અલ્લાહની આયતોનો શા માટે ઈન્કાર કરો છો જ્યારે કે તમે ખુદ ગવાહ છો.
[26:29.00]
يٰۤاَهْلَ الْكِتٰبِ لِمَ تَلْبِسُوْنَ الْحَقَّ بِالْبَاطِلِ وَتَكْتُمُوْنَ الْحَقَّ وَاَنْتُمْ تَعْلَمُوْنَ۠ ﴿71﴾
૭૧.Gtt9yn3ÕtÕt3 fuíttçtu ÕtuBt ítÕt3çtuËqLtÕt3 n1f14f1 rçtÕt3 çttítu2Õtu Ôtítf3íttuBtqLtÕt3 n1f14f1 ÔtyLítwBt3 íty14ÕtBtqLt
૭૧. અય કિતાબવાળાઓ! શા માટે હકને બાતિલ સાથે ભેળવી નાખો છો? (આ રીતે) જાણીજોઇને હક સંતાડો છો!
[26:44.00]
وَقَالَتْ طَّآئِفَةٌ مِّنْ اَهْلِ الْكِتٰبِ اٰمِنُوْا بِالَّذِىْۤ اُنْزِلَ عَلَى الَّذِيْنَ اٰمَنُوْا وَجْهَ النَّهَارِ وَاكْفُرُوْۤا اٰخِرَهٗ لَعَلَّهُمْ يَرْجِعُوْنَۚ ۖ﴿72﴾
૭૨.Ôtf1tÕt¥tt92yuVítwBt3 rBtLyn3rÕtÕt3 rfíttçtu ytBtuLtqrçtÕÕtÍe98 WLt3ÍuÕt y1ÕtÕÕtÍ8eLt ytBtLtq Ôts3nLLtnthu Ôtf3VtuY9 ytÏtu2hnq Õty1ÕÕtnwBt3 Gth3suW2Lt
૭૨. અને એહલે કિતાબના એક સમૂહે કહ્યું: દિવસના પ્રથમ ભાગમાં તેના પર ઇમાન લાવો કે જે ઇમાનવાળાઓ ઉપર નાઝિલ કરવામાં આવ્યું છે, અને દિવસના અંતિમ ભાગમાં તેનો ઇન્કાર કરો, કદાચને તેઓ (પોતાના દીનથી) ફરી જાય.
[27:07.00]
وَلَا تُؤْمِنُوْۤا اِلَّا لِمَنْ تَبِعَ دِيْنَكُمْؕ قُلْ اِنَّ الْهُدٰى هُدَى اللّٰهِۙ اَنْ يُّؤْتٰٓى اَحَدٌ مِّثْلَ مَاۤ اُوْتِيْتُمْ اَوْ يُحَآجُّوْكُمْ عِنْدَ رَبِّكُمْؕ قُلْ اِنَّ الْفَضْلَ بِيَدِ اللّٰهِۚ يُؤْتِيْهِ مَنْ يَّشَآءُؕ وَاللّٰهُ وَاسِعٌ عَلِيْمٌ ۚۙ﴿73﴾
૭૩.ÔtÕtt íttuy3BtuLtq9 EÕÕtt ÕtuBtLt3 ítçtuy1 ŒeLtfwBt3, fw1Õt3ELLtÕt3ntuŒt ntuŒÕÕttnu ykGGttuy3ítt9 yn1ŒwBt3 rBtM7Õt BttW9íteítwBt3 yÔt3Gttunt92òq0fwBt3 ELŒ hççtufwBt3, fw1Õt3 ELLtÕt3 VÍ14Õt çtuGtrŒÕÕttnu, Gtwy3ítenu BtkGGt~tt9ytu, ÔtÕÕttntu ÔttËuW2Lt3 y1ÕteBt
૭૩. (તેઓએ કહ્યું) જેઓ તમારા દીન અનુસાર ચાલ્યા છે તેમના સિવાય બીજા ઉપર ઇમાન લાવશો નહી. તું કહે કે “ખરેખર (ખરી) હિદાયત અલ્લાહની હિદાયત છે,” અને એ (પણ કહે છે “માનશો નહી કે) જે (ફઝીલત અને નબુવ્વત) તમને આપવામાં આવી છે તે બીજાને આપવામાં આવે અથવા (કલ્પના પણ ન કરો કે બીજાઓ) અલ્લાહની બારગાહમાં તમારી સાથે વાદવિવાદ કરે,” કહો કે બેશક ફઝલો કરમ અલ્લાહના હાથમાં છે. તે ચાહે તેને આપે છે, અને અલ્લાહ ઉદાર, જાણનાર છે.
[27:53.00]
يَّخْتَصُّ بِرَحْمَتِهٖ مَنْ يَّشَآءُؕ وَاللّٰهُ ذُو الْفَضْلِ الْعَظِيْمِ﴿74﴾
૭૪.GtÏ1ítM1Ëtu2 çtuhn14Btítune BtkGt0~tt9ytu, ÔtÕÕttntu Íw7Õt3VÍ14rÕtÕt3 y1Í6eBt
૭૪. તે જેને ચાહે છે તેને પોતાની રહેમત માટે મખ્સૂસ કરે છે; અને અલ્લાહ મહાન ફઝ્લવાળો છે.
[28:06.00]
وَمِنْ اَهْلِ الْكِتٰبِ مَنْ اِنْ تَاْمَنْهُ بِقِنْطَارٍ يُّؤَدِّهٖۤ اِلَيْكَۚ وَمِنْهُمْ مَّنْ اِنْ تَاْمَنْهُ بِدِيْنَارٍ لَّا يُؤَدِّهٖۤ اِلَيْكَ اِلَّا مَا دُمْتَ عَلَيْهِ قَآئِمًاؕ ذٰ لِكَ بِاَنَّهُمْ قَالُوْا لَيْسَ عَلَيْنَا فِىْ الْاُمِّيّٖنَ سَبِيْلٌۚ وَيَقُوْلُوْنَ عَلَى اللّٰهِ الْكَذِبَ وَ هُمْ يَعْلَمُوْنَ﴿75﴾
૭૫.ÔtrBtLt3 yn3rÕtÕt3 fuíttçtu BtLt3 ELt3 íty3BtLt3ntu çturf2Lít1trhkGttu0yÆune9 yuÕtGt3f, ÔtrBtLt3nwBt3 BtLELt3 íty3BtLntu çtuŒeLttrh ÕÕttGttuyÆune9 yuÕtGt3f EÕÕtt BttŒwBít y1ÕtGt3nu ft92yuBtLt3, Ít7Õtuf çtuyLLtnwBt3 ft1Õtq ÕtGt3Ë y1ÕtGt3Ltt rVÕt3WBBteGteLt ËçteÕtwLt3, ÔtGtfq1ÕtwLt y1ÕtÕÕttrnÕt3 fÍu8çt ÔtnwBt3 Gty14ÕtBtqLt
૭૫. અને એહલેકિતાબમાંથી અમુક એવા છે કે જો તેમની પાસે તું (નાણાંનો) ઢગલો અમાનત રાખે તો તે તને પાછો આપી દેશે, તથા તેમનામાંથી અમુક એવા છે કે જો તું એક દીનાર પણ તેમને સોંપે તો (જ્યાં સુધી) તેમના માથે સતત ઊભો રહી તકાઝો ન કરે ત્યાં સુધી તને પાછો આપશે નહિ; તેનું કારણ આ છે કે તેઓ કહે છે કે અમારા માથે આ (અરબ) જાહીલોના સંબંધમાં કાંઈ (ગુનોહ) નથી, અને તેઓ જાણી જોઈને અલ્લાહ ખિલાફ ખોટું બોલે છે.
[28:48.00]
بَلٰى مَنْ اَوْفٰى بِعَهْدِهٖ وَاتَّقٰى فَاِنَّ اللّٰهَ يُحِبُّ الْمُتَّقِيْنَ﴿76﴾
૭૬.çtÕttBtLt3 yÔt3Vt çtuy1n3Œune Ôt¥tf1t V ELLtÕÕttn Gtturn2çt0wÕt3 Btwíítf2eLt
૭૬. હા, જેઓ પોતાનો વાયદો પૂરો કરે તથા (ગુનાહથી) બચીને ચાલે, બેશક અલ્લાહ મુત્તકીઓને દોસ્ત રાખે છે.
[28:59.00]
اِنَّ الَّذِيْنَ يَشْتَرُوْنَ بِعَهْدِ اللّٰهِ وَاَيْمَانِهِمْ ثَمَنًا قَلِيْلًا اُولٰٓئِكَ لَا خَلَاقَ لَهُمْ فِى الْاٰخِرَةِ وَلَا يُكَلِّمُهُمُ اللّٰهُ وَلَا يَنْظُرُ اِلَيْهِمْ يَوْمَ الْقِيٰمَةِ وَلَا يُزَكِّيْهِمْ۪ وَلَهُمْ عَذَابٌ اَ لِيْمٌ﴿77﴾
૭૭.ELLtÕÕtÍ8eLt Gt~ítYLt çtuy1n3rŒÕÕttnu ÔtyGt3BttLtuneBt3 Ë7BtLtLt3 f1ÕteÕtLt3 ytuÕtt9yuf ÕttÏt1Õttf1 ÕtnwBt3 rVÕt3 ytÏtu2hítu ÔtÕtt GttufÕÕtuBttuntuBtwÕÕttntu ÔtÕttGtLt3Ít2uhtu yuÕtGt3rnBt3 GtÔt3BtÕt3 fu2GttBtítu ÔtÕttGttuÍf3fernBt3 ÔtÕtnwBt3 y1Ít7çtwLt3 yÕteBt
૭૭. બેશક જે લોકો અલ્લાહને (આપેલા) વાયદા તથા પોતાની સોગંદોને નજીવી કિંમતે વેચી નાખે છે તેઓ માટે આખેરત(ની નેઅમતો)માં કાંઈ હિસ્સો નથી, અને ન અલ્લાહ તેમની સાથે વાત કરશે, અને ન કયામતના દિવસે તેમની તરફ (રહેમતની) નજર કરશે, અને ન તેમને પાક કરશે, અને તેમના માટે દર્દનાક અઝાબ છે.
[29:31.00]
وَاِنَّ مِنْهُمْ لَفَرِيْقًا يَّلْوٗنَ اَلْسِنَتَهُمْ بِالْكِتٰبِ لِتَحْسَبُوْهُ مِنَ الْكِتٰبِ وَمَا هُوَ مِنَ الْكِتٰبِۚ وَيَقُوْلُوْنَ هُوَ مِنْ عِنْدِ اللّٰهِ وَمَا هُوَ مِنْ عِنْدِ اللّٰهِۚ وَيَقُوْلُوْنَ عَلَى اللّٰهِ الْكَذِبَ وَ هُمْ يَعْلَمُوْنَ﴿78﴾
૭૮.ÔtELLt rBtLnwBt3 ÕtVhefk2GGtÕt3ÔtqLt yÕËuLtítnwBt3 rçtÕt3fuíttçtu Õtuítn14Ëçtqntu BtuLtÕt3 fuíttçtu ÔtBttntuÔt BtuLtÕt3fuíttçtu, ÔtGtf1qÕtqLt ntuÔt rBtLE2ÂLŒÕÕttnu ÔtBttntuÔt rBtLE2ÂLŒÕÕttnu, ÔtGtfq1ÕtqLt y1ÕtÕÕttrnÕt3 fÍu8çt ÔtnwBt3 Gty14ÕtBtqLt
૭૮. અને બેશક તેઓ (એહલે કિતાબ)માંથી એક સમૂહ એવો છે કે, જે કિતાબને પોતાની જબાન થકી એવી રીતે પઢે છે (ઉચ્ચારે છે) કે તમે તેને કિતાબ (નો ભાગ) છે એમ માની લો, પણ તે કિતાબ (નો ભાગ) નથી, અને તેઓ એમ પણ કહે છે કે તે અલ્લાહ તરફથી છે. જો કે તે અલ્લાહ તરફથી છે જ નહિ, એમ (કહીને) તેઓ અલ્લાહ વિશે જાણી જોઈને જૂઠી નિસ્બત આપે છે.
[30:02.00]
مَا كَانَ لِبَشَرٍ اَنْ يُّؤْتِيَهُ اللّٰهُ الْكِتٰبَ وَالْحُكْمَ وَالنُّبُوَّةَ ثُمَّ يَقُوْلَ لِلنَّاسِ كُوْنُوْا عِبَادًا لِّىْ مِنْ دُوْنِ اللّٰهِ وَلٰكِنْ كُوْنُوْا رَبَّانِيّٖنَ بِمَا كُنْتُمْ تُعَلِّمُوْنَ الْكِتٰبَ وَبِمَا كُنْتُمْ تَدْرُسُوْنَۙ﴿79﴾
૭૯.BttftLt Õtuçt~trhLt3 ykGGttuy3ítuGt nwÕÕttnwÕt3 fuíttçt ÔtÕn1wf3Bt ÔtLLttuçtwÔt0ít Ë7wBt0 Gtfq1ÕtrÕtLLttËu fqLtq yu2çttŒÕÕte rBtLt3ŒqrLtÕÕttnu ÔtÕtt rfLt3 fqLtq hçtt0LteGGteLt çtuBtt fwLítwBt3 íttuy1ÕÕtuBtwLtÕt3 fuíttçt Ôt çtuBttfwLítwBt3 ítŒ3htuËqLt
૭૯. કોઇ પણ બશર (માણસ) માટે મુનાસીબ નથી કે ખુદા તેને કિતાબ અને હિકમત અતા કરે, અને તે લોકોને એમ કહેતો ફરે કે તમે અલ્લાહને મૂકી મારા બંદા બની જાઓ. બલ્કે (તેનો કલામ એ જ હોય છે) કે અલ્લાહવાળા બનો જેવી રીતે તમે કિતાબની તાલીમ હાંસિલ કરો છો અને તેને પઢો છો;
[30:35.00]
وَلَا يَاْمُرَكُمْ اَنْ تَتَّخِذُوا الْمَلٰٓئِكَةَ وَالنَّبِيّٖنَ اَرْبَابًاؕ اَيَاْمُرُكُمْ بِالْكُفْرِ بَعْدَ اِذْ اَنْتُمْ مُّسْلِمُوْنَ۠ ﴿80﴾
૮૦.ÔtÕtt Gty3BttuhfwBt3 yLít¥tÏtu2Íw7Õt3 BtÕtt9yufít ÔtLt3 LtçteGGteLt yh3çttçtt, yGty3BttuhtufwBt3 rçtÕt3fwV3hu çty14Œ EÍ74yLítwBt3 BtwMÕtuBtqLt
૮૦. અને તે તમને એવો પણ હુકમ ન આપે કે તમે ફરિશ્તા તથા પયગંબરોને માઅબૂદ તરીકે માનો; શું તે તમને મુસલમાન બની ચૂકયા પછી કુફ્ર ઇખ્તીયાર કરવાનો હુકમ આપશે?
[30:56.00]
وَاِذْ اَخَذَ اللّٰهُ مِيْثَاقَ النَّبِيّٖنَ لَمَاۤ اٰتَيْتُكُمْ مِّنْ كِتٰبٍ وَّحِكْمَةٍ ثُمَّ جَآءَكُمْ رَسُوْلٌ مُّصَدِّقٌ لِّمَا مَعَكُمْ لَتُؤْمِنُنَّ بِهٖ وَلَتَنْصُرُنَّهٗؕ قَالَ ءَاَقْرَرْتُمْ وَاَخَذْتُمْ عَلٰى ذٰ لِكُمْ اِصْرِىْؕ قَالُوْۤا اَقْرَرْنَاؕ قَالَ فَاشْهَدُوْا وَاَنَا مَعَكُمْ مِّنَ الشّٰهِدِيْنَ﴿81﴾
૮૧.ÔtEÍ74 yÏt1Í7ÕÕttntu BteËt7f1Lt3 LtçteGGteLt ÕtBtt9 ytítGt3íttufwBt3 rBtLfuíttçtekÔt3 Ôtrn2f3BtrítLt3 Ëw7Bt0ò9yfwBt3 hËqÕtwBt3 BttuË1Æuf1wÕt3 ÕtuBtt Bty1fwBt3 Õtíttuy3BtuLtwLLt çturn ÔtÕtítLËtuÁLLtnq,ít f1tÕt y yf14hh3ítwBt3 ÔtyÏt1Í74ítwBt3 y1Õtt Ít7ÕtufwBt3 EM1he, ft1Õtq9 yf14hh3Ltt, f1tÕt V~nŒq ÔtyLtt Bty1fwBt3 BtuLt~t0tnuŒeLt
૮૧. અને જ્યારે અલ્લાહે પયગંબરો પાસેથી વચન લીધું : જ્યારે તમને કિતાબ અને હિકમત આપુ ત્યારબાદ એક રસૂલ તમારી પાસે આવે અને જે કાંઇ તમારી પાસે છે તેનું સમર્થન કરે તો તમે જરૂર જરૂર તેના પર ઇમાન લાવજો, અને તેની મદદ કરજો. (પછી અલ્લાહે) ફરમાવ્યું: શું તમો આનો ઇકરાર કરો છો અને આ બાબતે પાકો વાયદો આપો છો? તેઓએ કહ્યું: અમો કબૂલ કરીએ છીએ. (અલ્લાહે) કહ્યું: હવે તમે ગવાહ રહેજો અને હું પણ તમારી સાથે ગવાહી આપનારાઓમાંથી છું.
[31:43.00]
فَمَنْ تَوَلّٰى بَعْدَ ذٰ لِكَ فَاُولٰٓئِكَ هُمُ الْفٰسِقُوْنَ﴿82﴾
૮૨.VBtLt3 ítÔtÕÕtt çty14Œ Ít7Õtuf VytuÕtt9yuf ntuBtwÕt3VtËuf1qLt
૮૨. જે (લોકો) આ (ઈકરાર) પછી પણ ફરી જશે, તેઓ જ ફાસિકો છે.
[31:53.00]
اَفَغَيْرَ دِيْنِ اللّٰهِ يَبْغُوْنَ وَلَهٗۤ اَسْلَمَ مَنْ فِى السَّمٰوٰتِ وَالْاَرْضِ طَوْعًا وَّكَرْهًا وَّاِلَيْهِ يُرْجَعُوْنَ﴿83﴾
૮૩.yVøt1Gt3h ŒerLtÕÕttnu Gtçøtq1Lt ÔtÕtnq9 yMÕtBt BtLt3rVË0BttÔttítu ÔtÕyh3Íu2 ít1Ôt3yk2Ôt3 Ôtfh3nkÔt3 ÔtyuÕtGt3nu Gtwh3sW2Lt
૮૩. શું તેઓ અલ્લાહના દીન સિવાય અન્ય કોઈ દીન ચાહે છે? જ્યારે કે આકાશો અને ઝમીનમાં જે કાંઈ છે તે રાજીખુશીથી અથવા જબરદસ્તીથી તેને તાબે છે* તથા તેની જ તરફ તેઓને પાછા ફેરવવામાં આવશે.
[32:17.00]
قُلْ اٰمَنَّا بِاللّٰهِ وَمَاۤ اُنْزِلَ عَلَيْنَا وَمَاۤ اُنْزِلَ عَلٰٓى اِبْرٰهِيْمَ وَ اِسْمٰعِيْلَ وَاِسْحٰقَ وَيَعْقُوْبَ وَالْاَسْبَاطِ وَمَاۤ اُوْتِىَ مُوْسٰى وَ عِيْسٰى وَالنَّبِيُّوْنَ مِنْ رَّبِّهِمْ۪ لَا نُفَرِّقُ بَيْنَ اَحَدٍ مِّنْهُمْؗ وَنَحْنُ لَهٗ مُسْلِمُوْنَ﴿84﴾
૮૪.fw1Õt3 ytBtLLtt rçtÕÕttnu ÔtBtt9WLt3ÍuÕt y1ÕtGt3Ltt ÔtBtt9WLÍuÕt y1Õtt EçtútneBt Ôt EMBttE2Õt Ôt EMn1tf1 Ôt Gty3fq1çt ÔtÕyMçttítu2 ÔtBtt9WítuGt BtqËt Ôt E2Ët ÔtLLtçteGtq0Lt rBth3hççturnBt, ÕttLttuVh3huftu2 çtGt3Lt yn1rŒBt3 rBtLnwBt3, ÔtLtn14LttuÕtnq BtwMÕtuBtqLt
૮૪. (અય પયગંબર) કહે કે અમે અલ્લાહ પર ઈમાન લાવ્યા છીએ, અને અમારા પર જે નાઝિલ કરવામાં આવ્યું છે તેના ઉપર પણ, તથા તેના ઉપર કે જે ઈબ્રાહીમ તથા ઈસ્માઈલ તથા ઈસ્હાક તથા યાકૂબ તથા યાકૂબની આલ પર નાઝિલ કરવામાં આવ્યું, તથા તેના ઉપર કે જે મૂસા તથા ઈસા અને (અન્ય) પયગંબરોને તેમના પરવરદિગાર તરફથી આપવામાં આવ્યું છે; અને અમે તેઓ દરમ્યાન કાંઈ ભેદભાવ રાખતા નથી, અને અમે અલ્લાહના જ ઇતાઅત ગુઝાર બંદા છીએ.
[32:56.00]
وَمَنْ يَّبْتَغِ غَيْرَ الْاِسْلَامِ دِيْنًا فَلَنْ يُّقْبَلَ مِنْهُ ۚ وَهُوَ فِى الْاٰخِرَةِ مِنَ الْخٰسِرِيْنَ﴿85﴾
૮૫.ÔtBtkGt3Gtçt3ítøtu2 øt1Gt3hÕt3 EMÕttBtu ŒeLtLt3 VÕtkGt0qf14çtÕt rBtLntu, ÔtntuÔt rVÕt3 ytÏtu2hítu BtuLtÕt3 Ït1tËuheLt
૮૫. અને જે કોઈ ઈસ્લામ સિવાય બીજા કોઈ દીનની પૈરવી કરે, તેનાથી તે (દીન) હરગિઝ કબૂલ કરવામાં આવશે નહિ, અને તે કયામતના દિવસે નુકસાન ઉઠાવનારાઓમાં હશે.
[33:15.00]
كَيْفَ يَهْدِى اللّٰهُ قَوْمًا كَفَرُوْا بَعْدَ اِيْمَانِهِمْ وَشَهِدُوْۤا اَنَّ الرَّسُوْلَ حَقٌّ وَّجَآءَهُمُ الْبَيِّنٰتُؕ وَاللّٰهُ لَا يَهْدِى الْقَوْمَ الظّٰلِمِيْنَ﴿86﴾
૮૬.fGt3V Gtn3rŒÕÕttntu f1Ôt3BtLt3 fVY çty14Œ EBttLturnBt3 Ôt~tnuŒq9 yLLth3hËqÕt n1f14f1Ôt0ò9yntuBtwÕt3 çtGGtuLttíttu, ÔtÕÕttntu ÕttGtn3rŒÕt3 f1ÔtBtÍ06tÕtuBteLt
૮૬. અલ્લાહ એવા લોકોને હિદાયત કેવી રીતે કરે કે જેઓ ઈમાન લાવ્યા પછી ફરી નાસ્તિક થઈ ગયા? અને તેઓ ગવાહી પણ આપી ચૂકયા હતા કે રસૂલ બરહક છે તથા તેમની પાસે પ્રત્યક્ષ ખૂલ્લી નિશાનીઓ પણ આવી ચૂકી હતી; અને અલ્લાહ ઝાલિમ લોકોની હિદાયત કરતો નથી.
[33:40.00]
اُولٰٓئِكَ جَزَآؤُهُمْ اَنَّ عَلَيْهِمْ لَعْنَةَ اللّٰهِ وَالْمَلٰٓئِكَةِ وَالنَّاسِ اَجْمَعِيْنَۙ﴿87﴾
૮૭.WÕtt9yuf sÍt9ytunwBt3 yLLt y1ÕtGt3rnBt3 Õty14LtítÕÕttnu ÔtÕBtÕtt9yufítu ÔtLLttËu ys3BtE2Lt
૮૭. તેમનો બદલો એ જ (અઝાબ) છે કે તેમના પર અલ્લાહની તથા તમામ ફરિશ્તાઓની અને તમામ ઇન્સાનોની લાનત છે;
[33:57.00]
خٰلِدِيْنَ فِيْهَا ۚ لَا يُخَفَّفُ عَنْهُمُ الْعَذَابُ وَلَا هُمْ يُنْظَرُوْنَۙ﴿88﴾
૮૮.Ït1tÕtuŒeLt Vent, ÕttGttuÏt1V0Vtu y1LntuBtwÕt3 y1Ít7çttu ÔtÕttnwBt3 GtwLÍ5YLt
૮૮. તેઓ હંમેશાં એ (લાનત)માં જ રહેશે; ન તેમનો અઝાબ હળવો કરવામાં આવશે અને ન તેમને મોહલત આપવામાં આવશે;
[34:08.00]
اِلَّا الَّذِيْنَ تَابُوْا مِنْۢ بَعْدِ ذٰ لِكَ وَاَصْلَحُوْا فَاِنَّ اللّٰهَ غَفُوْرٌ رَّحِيْمٌ﴿89﴾
૮૯.EÕÕtÕÕtÍe8Lt íttçtqrBtBt3çty14Œu Ít7Õtuf ÔtyM1Õtnq1 VELLtÕÕttn øt1VqÁhon2eBt
૮૯. સિવાય તેના કે જે તે પછી તૌબા કરે અને પોતાની ઇસ્લાહ કરે. બેશક અલ્લાહ ગફુરૂર રહીમ છે.
[34:21.00]
اِنَّ الَّذِيْنَ كَفَرُوْا بَعْدَ اِيْمَانِهِمْ ثُمَّ ازْدَادُوْا كُفْرًا لَّنْ تُقْبَلَ تَوْبَتُهُمْۚ وَاُولٰٓئِكَ هُمُ الضَّآ لُّوْنَ﴿90﴾
૯૦.ELLtÕÕtÍ8eLt fVY çty1Œ EBttLturnBt3 Ëw7Bt0Í3ŒtŒq fwV3hÕt ÕtLt3 ítwf14çtÕt ítÔt3çtíttunwBt3, ÔtWÕtt9yuf ntuBtwÍ14Ít9ÕÕtqLt
૯૦. બેશક જે લોકો ઈમાન લાવ્યા પછી કુફ્ર ઇખ્તેયાર કર્યુ, પછી (પોતાના) કુફ્રમાં વધારો કર્યો, તેમની તૌબા હરગિઝ કબૂલ કરવામાં આવશે નહિ, અને તેઓ ગુમરાહ છે.
[34:48.00]
اِنَّ الَّذِيْنَ كَفَرُوْا وَمَاتُوْا وَهُمْ كُفَّارٌ فَلَنْ يُّقْبَلَ مِنْ اَحَدِهِمْ مِّلْءُ الْاَرْضِ ذَهَبًا وَّلَوِ افْتَدٰى بِهٖ ؕ اُولٰٓئِكَ لَهُمْ عَذَابٌ اَلِيْمٌۙ وَّمَا لَهُمْ مِّنْ نّٰصِرِيْنَ۠ ﴿91﴾
૯૧.ELLtÕÕtÍ8eLt fVY9 ÔtBttítq ÔtnwBt3 fwV0tÁLt3 VÕtkGt0qf14çtÕt rBtLt3yn1ŒurnBt3 rBtÕt3WÕt3 yh3Íu2 Í7nçtkÔt3 ÔtÕtrÔtV3ítŒt çtune, WÕtt9yuf ÕtnwBt3 y1Ít7çtwLt3 yÕteBtqkÔt0BttÕtnwBt3 rBtLLttËu2heLt
૯૧. બેશક જે લોકોએ કુફ્ર ઇખ્તેયાર કર્યુ અને કુફ્રની હાલતમાં મરી ગયા, તેઓમાંથી અગર કોઈ એટલું સોનું આપવા ચાહે કે જેનાથી આખી દુનિયા ભરાઈ જાય તો પણ તેનો એ ફિદયો (મુક્તિદંડ) કબૂલ કરવામાં આવશે નહિ; એ તેઓ માટે દર્દનાક અઝાબ છે અને તેમનો કોઈ મદદગાર નહિ હોય.
[35:17.00]
لَنْ تَنَالُوا الْبِرَّ حَتّٰى تُنْفِقُوْا مِمَّا تُحِبُّوْنَ ۬ ؕ وَمَا تُنْفِقُوْا مِنْ شَىْءٍ فَاِنَّ اللّٰهَ بِهٖ عَلِيْمٌ﴿92﴾
૯૨.ÕtLt3 ítLttÕtwÕt3 rçtho n1ííttítwLt3Vufq1 rBtBBtt ítturn2ççtqLt, ÔtBtt ítwLt3Vufq1 rBtL~tGt3ELt3 VELLtÕÕttn çtune y1ÕteBt
૯૨. હરગિઝ તમે નેકીના બુલંદ દરજ્જા સુધી પહોંચી નહી શકો જ્યાં સુધી જે વસ્તુઓ તમને વહાલી છે તેમાંથી અલ્લાહની રાહમાં ઇન્ફાક (ખર્ચ) નહી કરો અને જે કાંઈ તમે (અલ્લાહની રાહમાં) ઇન્ફાક (ખર્ચ) કરો છો તે બેશક અલ્લાહ સારી રીતે જાણે છે.
[35:42.00]
كُلُّ الطَّعَامِ كَانَ حِلًّا لِّبَنِىْۤ اِسْرَآءِيْلَ اِلَّا مَا حَرَّمَ اِسْرَآءِيْلُ عَلٰى نَفْسِهٖ مِنْ قَبْلِ اَنْ تُنَزَّلَ التَّوْرٰٮةُؕ قُلْ فَاْتُوْا بِالتَّوْرٰٮةِ فَاتْلُوْهَاۤ اِنْ كُنْتُمْ صٰدِقِيْنَ﴿93﴾
૯૩.fwÕÕtwí1ít1y1tBtu ftLt rn2ÕÕtÕt3 Õtu çtLte EË3ht9EÕt EÕÕtt Bttn1h0Bt EMh9tEÕttu y1Õtt LtV3Ëurn rBtLt3f1çÕtu yLt3 íttuLtÍ0Õt¥tÔt3htíttu, f1wÕt3 Vy3ítq rçtíítÔt3htítu Vít3Õtqnt9 ELt3fwLt3ítwBt3 Ë1tŒuf2eLt
૯૩. દરેક જાતનો ખોરાક બની ઈસરાઈલ માટે હલાલ હતો સિવાય તેના કે જે ઈસરાઈલે તૌરેત નાઝિલ થવા પહેલાં પોતાના માટે હરામ કરી લીધો હતો; તું કહે કે જો તમે સાચા હોવ તો તૌરેત લાવીને પઢો.
[36:42.00]
فَمَنِ افْتَرٰى عَلَى اللّٰهِ الْكَذِبَ مِنْۢ بَعْدِ ذٰ لِكَ فَاُولٰٓئِكَ هُمُ الظّٰلِمُوْنَؔ﴿94﴾
૯૪.VBtrLtV3ítht y1ÕtÕÕttrnÕt3 fÍuçt rBtBt3 çty14Œu Ít7Õtuf VytuÕtt9yuf ntuBtwÍ02tÕtuBtqLt
૯૪. જે કોઈ આ (તૌરેત પઢયા) પછી પણ અલ્લાહ પર બોહતાન મૂકે તો (જાણી લે કે ખરેખર) તેઓ જ ઝુલમગાર છે.
[36:26.00]
قُلْ صَدَقَ اللّٰهُ فَاتَّبِعُوْا مِلَّةَ اِبْرٰهِيْمَ حَنِيْفًاؕ وَمَا كَانَ مِنَ الْمُشْرِكِيْنَ﴿95﴾
૯૫.fw1Õt3 Ë1Œf1ÕÕttntu, VíítçtuW2 rBtÕÕtít EçtútneBt n1LteVLt3, ÔtBttftLt BtuLtÕt3 Btw~hufeLt
૯૫. કહે કે અલ્લાહે સાચું ફરમાવ્યું છે માટે તમે ઈબ્રાહીમના દીનની પૈરવી કરો કે જેનો દીન હનીફ (હક) હતો; અને તે મુશરિકોમાંથી ન હતા.
[36:40.00]
اِنَّ اَوَّلَ بَيْتٍ وُّضِعَ لِلنَّاسِ لَلَّذِىْ بِبَكَّةَ مُبٰرَكًا وَّهُدًى لِّلْعٰلَمِيْنَۚ﴿96﴾
૯૬.ELLt yÔt0Õt çtGt3rítkÔt3ÔttuÍu2y1 rÕtLLttËu ÕtÕÕtÍ8e çtuçtf0ít BttuçtthfkÔt3 ÔtntuŒÕt3rÕtÕt3 y1tÕtBteLt
૯૬. બેશક સૌથી પહેલું ઘર કે જે લોકો (ની ઈબાદત) માટે બનાવવામાં આવ્યું તે એજ (કાઅબા) છે જે મક્કામાં છે તે (ઘર) બરકતવાળું છે તેમજ તે તમામ દુનિયા(ના લોકો) માટે હિદાયત છે.
[36:54.00]
فِيْهِ اٰيٰتٌ ۢ بَيِّنٰتٌ مَّقَامُ اِبْرٰهِيْمَ۬ ۚ وَمَنْ دَخَلَهٗ كَانَ اٰمِنًاؕ وَلِلّٰهِ عَلَى النَّاسِ حِجُّ الْبَيْتِ مَنِ اسْتَطَاعَ اِلَيْهِ سَبِيْلًا ؕ وَمَنْ كَفَرَ فَاِنَّ اللّٰهَ غَنِىٌّ عَنِ الْعٰلَمِيْنَ﴿97﴾
૯૭.Venu ytGttítwBt3 çtGGtuLttítwBt3 Btf1tBttu EçtútneBt s ÔtBtLt3 ŒÏ1tÕtnq ftLt ytBtuLtt, ÔtrÕtÕÕttnu y1ÕtLLttËu rn2òw0Õt3çtGt3ítu BtrLtË3 ítít1ty1 yuÕtGt3nu ËçteÕtt, ÔtBtLt3 fVh VELLtÕÕttn ø1trLtGtw0Lt3 y1rLtÕt3 y1tÕtBteLt
૯૭. તેમાં ખુલ્લી નિશાનીઓ છે, મકામે ઈબ્રાહીમ છે, અને જે કોઈ તેમાં દાખલ થશે તે મહેફૂઝ થઈ જશે; અને તે લોકો કે જે ત્યાં સુધી પહોંચવાની શક્તિ ધરાવતા હોય તેમના ઉપર અલ્લાહના માટે એ ઘરની હજ કરવી વાજિબ કરવામાં આવી છે; અને જે કોઇ (આ હુકમની) નાફરમાની કરે તો બેશક અલ્લાહ તમામ દુનિયા(ના લોકો)થી બેનિયાઝ છે.
[37:24.00]
قُلْ يٰۤاَهْلَ الْكِتٰبِ لِمَ تَكْفُرُوْنَ بِاٰيٰتِ اللّٰهِ ۖۗ وَاللّٰهُ شَهِيْدٌ عَلٰى مَا تَعْمَلُوْنَ﴿98﴾
૯૮.f1wÕt3 Gtt9 yn3ÕtÕt3 fuíttçtu ÕtuBt ítf3VtuYLt çtuytGttrítÕÕttnu ÔtÕÕttntu ~tneŒwLt3 y1Õtt Bttíty14BtÕtqLt
૯૮. (અય રસૂલ!) કહે કે અય કિતાબવાળાઓ! તમે અલ્લાહની આયતોનો શા માટે ઈન્કાર કરો છો? જોકે તમે જે કાંઈ કરો છો તેનો અલ્લાહ ગવાહ છે.
[37:39.00]
قُلْ يٰۤاَهْلَ الْكِتٰبِ لِمَ تَصُدُّوْنَ عَنْ سَبِيْلِ اللّٰهِ مَنْ اٰمَنَ تَبْغُوْنَهَا عِوَجًا وَّاَنْتُمْ شُهَدَآءُؕ وَمَا اللّٰهُ بِغَافِلٍ عَمَّا تَعْمَلُوْنَ﴿99﴾
૯૯.fw1Õt3 Gtt9yn3ÕtÕt3 fuíttçtu ÕtuBt ítËw1Œq0Lt y1Lt3 ËçterÕtÕÕttnu BtLt3 ytBtLt ítçøt1qLtnt yu2ÔtskÔt3 ÔtyLt3ítwBt3 ~ttunŒt9ytu, ÔtBtÕÕttntu çtuøt1tVurÕtLt3 y1Btt0 íty14BtÕtqLt
૯૯. કહે કે અય કિતાબવાળાઓ! ઇમાન લાવનારાઓને રાહે ખુદાથી શા માટે રોકો છો? અને તેમાં કજી (વળાંક)ની તલાશ કરો છો, જયારે કે તેના (હક હોવાના) તમે ગવાહ છો અને તમે જે કાંઈ કરો છો તેનાથી અલ્લાહ ગાફિલ નથી.
[38:03.00]
يٰۤاَيُّهَا الَّذِيْنَ اٰمَنُوْۤا اِنْ تُطِيْعُوْا فَرِيْقًا مِّنَ الَّذِيْنَ اُوْتُوا الْكِتٰبَ يَرُدُّوْكُمْ بَعْدَ اِيْمَانِكُمْ كٰفِرِيْنَ﴿100﴾
૧૦૦.Gtt9 yGGttunÕt3 ÕtÍ8eLt ytBtLtq ELt3 íttuít2eW2 Vhef1BBtuLtÕÕtÍ8eLt WítwÕt3 fuíttçt GtÁŒ0qfwBt3 çty14Œ EBttLtufwBt3 ftVuheLt
૧૦૦. અય ઈમાન લાવનારાઓ ! જો તમે તે લોકો કે જેમને કિતાબ આપવામાં આવી છે તેઓમાંના એક સમૂહનું કહ્યું માનશો તો તેઓ તમારા ઈમાન લાવ્યા પછી તમને પાછા કુફ્ર તરફ ફેરવી દેશે.
[38:23.00]
وَكَيْفَ تَكْفُرُوْنَ وَاَنْتُمْ تُتْلٰى عَلَيْكُمْ اٰيٰتُ اللّٰهِ وَفِيْكُمْ رَسُوْلُهٗؕ وَمَنْ يَّعْتَصِمْ بِاللّٰهِ فَقَدْ هُدِىَ اِلٰى صِرَاطٍ مُّسْتَقِيْمٍ۠ ﴿101﴾
૧૦૧.ÔtfGt3V ítf3VtuYLt ÔtyLt3ítwBt3 ítwít3Õtt y1ÕtGt3fwBt3 ytGttítwÕÕttnu ÔtVefwBt3 hËqÕttunq, ÔtBtGGty14ítrË2Bt3 rçtÕÕttnu Vf1Œ3 ntuŒuGt yuÕttËu2htrít2Bt3 BtwMítf2eBt
૧૦૧. અને તમે કેવી રીતે ઈન્કાર કરી શકો જયારે કે તમને અલ્લાહની આયતો વાંચી સંભળાવવામાં આવે છે, અને વળી તમારામાં તેનો રસૂલ પણ મોજૂદ છે; અને જે કોઈ અલ્લાહથી વાબસ્તા રહ્યો, ખરેજ તેને સેરાતે મુસ્તકીમની હિદાયત મળી ગઇ.
[38:45.00]
يٰۤاَيُّهَا الَّذِيْنَ اٰمَنُوْا اتَّقُوا اللّٰهَ حَقَّ تُقٰتِهٖ وَلَا تَمُوْتُنَّ اِلَّا وَاَنْتُمْ مُّسْلِمُوْنَ﴿102﴾
૧૦૨.Gtt9 yGGttunÕÕtÍ8eLt ytBtLtwíítfw1ÕÕttn n1f14f1 íttuftítune ÔtÕttítBtqítwLLt EÕÕtt ÔtyLítwBt3 BtwMÕtuBtqLt
૧૦૨. અય ઈમાન લાવનારાઓ! અલ્લાહ(ની નાફરમાની)થી એવી રીતે બચો જેવી રીતે કે તેનાથી બચવાનો હક છે, અને હરગિઝ ન મરજો, સિવાય કે તમે મુસ્લીમ (ફરમાંબરદાર) હોવ.
[39:02.00]
وَاعْتَصِمُوْا بِحَبْلِ اللّٰهِ جَمِيْعًا وَّلَا تَفَرَّقُوْا۪ وَاذْكُرُوْا نِعْمَتَ اللّٰهِ عَلَيْكُمْ اِذْ كُنْتُمْ اَعْدَآءً فَاَ لَّفَ بَيْنَ قُلُوْبِكُمْ فَاَصْبَحْتُمْ بِنِعْمَتِهٖۤ اِخْوَانًا ۚ وَكُنْتُمْ عَلٰى شَفَا حُفْرَةٍ مِّنَ النَّارِ فَاَنْقَذَكُمْ مِّنْهَاؕ كَذٰلِكَ يُبَيِّنُ اللّٰهُ لَكُمْ اٰيٰتِهٖ لَعَلَّكُمْ تَهْتَدُوْنَ﴿103﴾
૧૦૩.Ôty14ítËu2Btq çtun1çt3rÕtÕÕttnu sBteyk2Ôt0ÕttítVh0fq1, ÔtÍ14ftuY Ltuy14BtítÕÕttnu y1ÕtGt3fwBt3 EÍ14fwLítwBt3 yy14Œt9yLt3 VyÕÕtV çtGt3Lt ftu2ÕtqçtufwBt3 VyM1çtn14ítwBt3 çtuLtuy14Btítune9 EÏt14ÔttLtLt3 s Ôt fwLítwBt3 y1Õtt ~tVtnw1V3hrítBt3 BtuLtLLtthu VyLf1Í7fwBt3 rBtLnt, fÍ7tÕtuf GttuçtGGtuLtwÕÕttntu ÕtfwBt3 ytGttítune Õty1ÕÕtfwBt3 ítn3ítŒqLt
૧૦૩. અને (તમે બધા) અલ્લાહની રસ્સીને મજબૂતીથી પકડી લો* અને એકબીજાથી અલગ થાવ નહિ, અને અલ્લાહની નેઅમત જે તમારા ઉપર છે તેને યાદ કરતા રહો, જ્યારે તમે એક બીજાના દુશ્મન હતા ત્યારે તેણે તમારા દિલોને જોડયા. અને તેની નેઅમતથી તમે એક બીજાના ભાઈ બની ગયા; અને તમે (જહન્નમની) આગના કાંઠે હતા, પછી તેણે તમને તેનાથી બચાવી લીધાં; આ રીતે અલ્લાહ તમારા માટે પોતાની આયતો વાઝેહ કરે છે કે કદાચને તમે હિદાયત મેળવો.
[39:59.00]
وَلْتَكُنْ مِّنْكُمْ اُمَّةٌ يَّدْعُوْنَ اِلَى الْخَيْرِ وَيَاْمُرُوْنَ بِالْمَعْرُوْفِ وَيَنْهَوْنَ عَنِ الْمُنْكَرِؕ وَاُولٰٓئِكَ هُمُ الْمُفْلِحُوْنَ﴿104﴾
૧૦૪.ÔtÕítfwBt3 rBtLfwBt3 WBBtítwkGt0Œ3W2Lt yuÕtÕt3Ït1Gt3hu ÔtGty3BttuYLt rçtÕt3Bty14YVu ÔtGtLnÔt3Lt y1rLtÕt3 BtwLfh, ÔtytuÕtt9yuf ntuBtwÕt3 BtwV3Õtunq1Lt
૧૦૪. અને તમારામાંના થોડાક લોકો એવા હોવા જોઈએ કે જે નેકી તરફ બોલાવે તથા અમ્ર બિલ મઅરૂફ અને નહી અનિલ મુન્કર કરે તેઓ જ કામ્યાબ છે.
[40:21.00]
وَلَا تَكُوْنُوْا كَالَّذِيْنَ تَفَرَّقُوْا وَاخْتَلَفُوْا مِنْۢ بَعْدِ مَا جَآءَهُمُ الْبَيِّنٰتُؕ وَاُولٰٓئِكَ لَهُمْ عَذَابٌ عَظِيْمٌۙ﴿105﴾
૧૦૫.ÔtÕttítfqLtq fÕÕtÍe8Lt ítVh0fq1 ÔtÏt14ítÕtVq rBtBt3çty14Œu Bttò9yntuBtwÕt3 çtGGtuLttíttu, Ôt ytuÕtt9yuf ÕtnwBt3 y1Ít7çtwLt3 y1Í6eBtwk
૧૦૫. અને તે લોકોના જેવા (એહલે કિતાબ જેવા) થાઓ નહિ કે જેઓ પાસે ખુલ્લી દલીલો આવ્યા પછી વેરવિખેર થઇ ગયા અને આપસમાં ઇખ્તેલાફ કર્યો, અને તેઓ માટે સખ્ત અઝાબ છે.
[40:42.00]
يَّوْمَ تَبْيَضُّ وُجُوْهٌ وَّتَسْوَدُّ وُجُوْهٌ ؕ فَاَمَّا الَّذِيْنَ اسْوَدَّتْ وُجُوْهُهُمْ اَكَفَرْتُمْ بَعْدَ اِيْمَانِكُمْ فَذُوْقُوا الْعَذَابَ بِمَا كُنْتُمْ تَكْفُرُوْنَ﴿106﴾
૧૦૬.Gt0Ôt3Bt ítçt3GtÍt02u ÔttuòqnwkÔt3 ÔtítMÔtÆtu ÔttuòqnwLt3, VyBt0Õt3 ÕtÍ8eLtË3ÔtÆít3 ÔttuòqntunwBt3, yfVh3ítwBt3 çty14Œ EBttLtufwBt3 VÍ7qfw1Õt3y1Ít7çt çtuBttfwLítwBt3 ítf3VtuYLt
૧૦૬. તે દિવસે અમુક ચહેરા સફેદ થઈ જશે અને અમુક ચહેરા કાળા, પછી જેમના ચહેરા કાળા થયા હશે (તેમને કહેવામાં આવશે કે) શુ તમે ઈમાન લાવ્યા પછી ઈન્કાર કર્યો ? તો હવે તમારા ઈન્કાર કરવાના લીધે અઝાબની મજા ચાખો.
[41:10.00]
وَاَمَّا الَّذِيْنَ ابْيَضَّتْ وُجُوْهُهُمْ فَفِىْ رَحْمَةِ اللّٰهِؕ هُمْ فِيْهَا خٰلِدُوْنَ﴿107﴾
૧૦૭.ÔtyBBtÕt3 ÕtÍ8eLtçt3GtÍ02ít3 ÔttuòqntunwBt3 VVe hn14BtrítÕÕttnu, nwBt3 rVnt Ït1tÕtuŒqLt
૧૦૭. અને જેમના ચહેરા સફેદ હશે, તેઓ અલ્લાહની રહેમતમાં હશે(અને) તેમાં હંમેશા રહેશે.
[41:28.00]
تِلْكَ اٰيٰتُ اللّٰهِ نَتْلُوْهَا عَلَيْكَ بِالْحَقِّؕ وَمَا اللّٰهُ يُرِيْدُ ظُلْمًا لِّلْعٰلَمِيْنَ﴿108﴾
૧૦૮.rítÕf ytGttítwÕÕttnu Ltít3Õtqnt y1ÕtGtf3 rçtÕt3n1f14f2u, ÔtBtÕÕttntu GttuheŒtu Íw5Õt3BtÕt3 rÕtÕt3 y1tÕtBteLt
૧૦૮. આ અલ્લાહની આયતો છે. જે અમે તને હક સાથે વાંચી સંભળાવીએ છીએ, અને અલ્લાહ દુનિયાવાળાઓ પર ઝુલ્મ કરવા નથી ચાહતો.
[41:42.00]
وَلِلّٰهِ مَا فِى السَّمٰوٰتِ وَمَا فِى الْاَرْضِؕ وَاِلَى اللّٰهِ تُرْجَعُ الْاُمُوْرُ۠ ﴿109﴾
૧૦૯.ÔtrÕtÕÕttnu BttrVMËBttÔttítu ÔtBttrVÕyh3Íu2, ÔtyuÕtÕÕttnu ítwh3sW2Õt3 ytuBtqh
૧૦૯. અને જે કાંઈ આસમાનોમાં તથા ઝમીનમાં છે તે અલ્લાહનું જ છે; અને તમામ મામલા અલ્લાહની જ તરફ રજૂ થશે.
[41:55.00]
كُنْتُمْ خَيْرَ اُمَّةٍ اُخْرِجَتْ لِلنَّاسِ تَاْمُرُوْنَ بِالْمَعْرُوْفِ وَتَنْهَوْنَ عَنِ الْمُنْكَرِ وَتُؤْمِنُوْنَ بِاللّٰهِؕ وَلَوْ اٰمَنَ اَهْلُ الْكِتٰبِ لَڪَانَ خَيْرًا لَّهُمْؕ مِنْهُمُ الْمُؤْمِنُوْنَ وَاَكْثَرُهُمُ الْفٰسِقُوْنَ﴿110﴾
૧૧૦.fwLítwBt Ït1Gt3h WBBtrítLt3 WÏ14thusít3 rÕtLLttËu íty3BttuYLt rçtÕBty14YVu ÔtítLt3nÔt3Lt y1rLtÕt3 BtwLt3fhu Ôtíttuy3BtuLtqLt rçtÕÕttnu ÔtÕtÔt3 ytBtLt yn3ÕtwÕt3 fuíttçtu ÕtftLt Ït1Gt3hÕÕtnwBt3 rBtLtntuBtwÕt3 Bttuy3BtuLtqLt Ôt yf3Ë7htu ntuBtwÕt3 VtËufq1Lt
૧૧૦. તમો એ બહેતરીન ઉમ્મત* છો કે જેને લોકો માટે પૈદા કરવામાં આવી. તમે નેકી કરવા માટે હુકમ કરો છો તથા બદીથી રોકો છો અને અલ્લાહ પર ઈમાન રાખો છો; અને જો કિતાબવાળાઓ પણ ઈમાન લઈ આવતે તો તેમના માટે સારૂં થતે; તેઓમાંથી અમુક તો મોઅમીનો છે અને તેઓમાંથી વધુ પડતા ફાસિકો છે.
[42:25.00]
لَنْ يَّضُرُّوْكُمْ اِلَّاۤ اَذًىؕ وَاِنْ يُّقَاتِلُوْكُمْ يُوَلُّوْكُمُ الْاَدْبَارَ ثُمَّ لَا يُنْصَرُوْنَ﴿111﴾
૧૧૧.ÕtkGt3GtÍw1Y0fwBt3 EÕÕtt9 yÍ7Lt3 Ôt #Gt3 Gttuf1títuÕtqfwBt3 GttuÔtÕÕtqftuBtwÕt3 yŒ3çtth Ëw7Bt0 Õtt GtwLt3Ë1YLt
૧૧૧. હેરાનગતિ (અઝીયત) સિવાય તેઓ તમારૂં કાંઈ બગાડશે નહિ; અને જો તમારાથી લડશે તો ખરેખર (તમારા તરફ) પીઠ ફેરવશે, પછી તેમની મદદ કરવામાં આવશે નહિ.
[42:43.00]
ضُرِبَتْ عَلَيْهِمُ الذِّلَّةُ اَيْنَ مَا ثُقِفُوْۤا اِلَّا بِحَبْلٍ مِّنَ اللّٰهِ وَحَبْلٍ مِّنَ النَّاسِ وَبَآءُوْ بِغَضَبٍ مِّنَ اللّٰهِ وَضُرِبَتْ عَلَيْهِمُ الْمَسْكَنَةُ ؕ ذٰ لِكَ بِاَنَّهُمْ كَانُوْا يَكْفُرُوْنَ بِاٰيٰتِ اللّٰهِ وَيَقْتُلُوْنَ الْاَنْۢبِيَآءَ بِغَيْرِ حَقٍّؕ ذٰ لِكَ بِمَا عَصَوْا وَّكَانُوْا يَعْتَدُوْنَۗ ﴿112﴾
૧૧૨.Ítu8huçtít3 y1ÕtGt3nuBtwÍ74rÍ8ÕÕtíttu yGt3Lt BttËt8uf2uV9q EÕÕtt çtun1çt3 rÕtBBtuLtÕÕttnu Ôtn1çt3rÕtBt3 BtuLtLLttËu Ôtçtt9W çtuø1tÍ1rçtBt3 BtuLtÕÕttnu ÔtÍtu2huçtít3 y1ÕtGt3nuBtwÕt3 BtMfLtíttu, Ít7Õtuf çtuyLLtnwBt3 ftLtq Gtf3VtuYLt çtuytGttrítÕÕttnu ÔtGtf14íttuÕtqLtÕt3 yBt3çtuGtt9y çtuø1tGt3hu n1f14rf2Lt3, Í7tÕtuf çtuBtt y1Ë1Ôt3 ÔtftLtq Gty14ítŒqLt
૧૧૨. તેઓ જ્યાં પણ મળી આવશે તેમના માટે ઝિલ્લત હશે, સિવાય કે કરારની રૂએ અલ્લાહની પનાહમાં અને લોકોની પનાહમાં આવી જાય, અને તેમણે હાથે કરીને અલ્લાહનો ગઝબ પોતાના પર લઇ લીધો છે અને તેમના પર દરબદર ભટકવાની માર પડી છે; આ એ માટે કે તેઓ અલ્લાહની આયતોનો ઈન્કાર કરતા હતા અને નબીઓને વિના કારણે મારી નાખતા હતા; આ એ માટે કે તેઓએ નાફરમાની કરી અને તેઓ હદ ઓળંગી જતા હતા.
[43:27.00]
لَيْسُوْا سَوَآءًؕ مِنْ اَهْلِ الْكِتٰبِ اُمَّةٌ قَآئِمَةٌ يَّتْلُوْنَ اٰيٰتِ اللّٰهِ اٰنَآءَ الَّيْلِ وَ هُمْ يَسْجُدُوْنَ﴿113﴾
૧૧૩.ÕtGt3Ëq ËÔtt9yLt3, rBtLt3 yn3rÕtÕt3 fuíttçtu WBt0ítwLt3 ft92yuBtítwkGt3 GtíÕtqLt ytGttrítÕÕttnu ytLtt9yÕÕtGt3Õtu ÔtnwBt3 GtMòuŒqLt
૧૧૩. તેઓ બધા એકસરખા નથી; કિતાબવાળાઓમાંથી એક સમૂહ જે દીન પર કાયમ છે તેઓ રાત્રિના અલ્લાહની આયતોની તિલાવત કરે છે અને સજદો કરે છે.
[43:49.00]
يُؤْمِنُوْنَ بِاللّٰهِ وَالْيَوْمِ الْاٰخِرِ وَ يَاْمُرُوْنَ بِالْمَعْرُوْفِ وَيَنْهَوْنَ عَنِ الْمُنْكَرِ وَيُسَارِعُوْنَ فِىْ الْخَيْرٰتِ ؕ وَاُولٰٓئِكَ مِنَ الصّٰلِحِيْنَ﴿114﴾
૧૧૪.Gttuy3BtuLtqLt rçtÕÕttnu ÔtÕGtÔt3rBtÕt3 ytÏtu2hu ÔtGty3BttuYLt rçtÕt3 Bty14YVu ÔtGtLnÔt3Lt y1rLtÕt3BtwLfhu ÔtGttuËthuW2Lt rVÕÏt1Gt3htítu, ÔtytuÕtt9yuf BtuLtM1Ët92Õtun2eLt
૧૧૪. તેઓ અલ્લાહ અને કયામતના દિવસ પર ઈમાન રાખે છે તથા અમ્ર બિલ માઅરૂફ અને નહી અનિલ મુન્કર કરે છે તથા સારા કાર્યોમાં આગળ વધે છે; અને તેઓ સાલેહીનમાંથી છે.
[44:12.00]
وَمَا يَفْعَلُوْا مِنْ خَيْرٍ فَلَنْ يُّكْفَرُوْهُؕ وَاللّٰهُ عَلِيْمٌۢ بِالْمُتَّقِيْنَ﴿115﴾
૧૧૫.ÔtBttGtV3y1Õtq rBtLÏt1Gt3rhLt3 VÕtkGt3 Gtwf3VYntu, ÔtÕÕttntu y1ÕteBtwBt3 rçtÕBtwíítf2eLt
૧૧૫. અને જે પણ નેકી તેઓ કરે છે તેનો હરગિઝ ઇન્કાર કરવામાં આવશે નહિ; અને અલ્લાહ પરહેઝગારોથી વાકેફ છે.
[44:27.00]
اِنَّ الَّذِيْنَ كَفَرُوْا لَنْ تُغْنِىَ عَنْهُمْ اَمْوَالُهُمْ وَلَاۤ اَوْلَادُهُمْ مِّنَ اللّٰهِ شَيْئًا ؕ وَاُولٰٓئِكَ اَصْحٰبُ النَّارِۚ هُمْ فِيْهَا خٰلِدُوْنَ﴿116﴾
૧૧૬.ELLtÕÕtÍ8eLt fVY ÕtLt3 ítwø1LtuGt y1LnwBt3 yBÔttÕttunwBt3 ÔtÕtt9 yÔt3ÕttŒtunwBt3 BtuLtÕÕttnu ~tGt3yLt3, ÔtytuÕtt9yuf yM1n1tçtwLLtthu, nwBt3 Vent Ït1tÕtuŒqLt
૧૧૬. બેશક જે લોકોએ કુફ્ર ઇખ્તેયાર કર્યુ તેમનો માલ તથા તેમની ઓલાદ તેમને અલ્લાહ (ના અઝાબ)થી બચાવશે નહિ; અને તેઓ આગના રહેવાસીઓ છે, જેમાં તેઓ હંમેશ માટે રહેશે.
[44:52.00]
مَثَلُ مَا يُنْفِقُوْنَ فِىْ هٰذِهِ الْحَيٰوةِ الدُّنْيَا كَمَثَلِ رِيْحٍ فِيْهَا صِرٌّ اَصَابَتْ حَرْثَ قَوْمٍ ظَلَمُوْۤا اَنْفُسَهُمْ فَاَهْلَكَتْهُؕ وَمَا ظَلَمَهُمُ اللّٰهُ وَلٰكِنْ اَنْفُسَهُمْ يَظْلِمُوْنَ﴿117﴾
૧૧૭.BtË7Õttu BttGtwLVufq1Lt Ve ntÍu8rnÕt3 n1GttrítŒw0LGtt fBtË7Õtu hern2Lt3 Vent rË2Á0Lt3 yË1tçtít3 n1h3Ë7 f1Ôt3rBtLt3 Í5ÕtBtq9 yLVtuËnwBt3 Vyn3Õtfít3ntu, ÔtBtt Í7ÕtBtntuBtwÕÕttntu ÔtÕttrfLt3 yLVtuËnwBt3 GtÍ54ÕtuBtqLt
૧૧૭. આ દુનિયામાં તેઓ જે કાંઈ ખર્ચે છે તેનો દાખલો એક એવા પવન જેવો છે કે જેમાં સખત ઠંડક હોય અને તે એવી કોમની ખેતી ઉપર આવીને બરબાદ કરી નાખે છે કે જેમણે પોતાના નફસ ઉપર ઝુલ્મ કર્યો હોય, અને અલ્લાહે તો તેમની ઉપર કોઇ અન્યાય નથી કર્યો, બલ્કે તેઓ પોતે પોતાના ઉપર ઝુલ્મ કરે છે.
[45:21.00]
يٰۤاَيُّهَا الَّذِيْنَ اٰمَنُوْا لَا تَتَّخِذُوْا بِطَانَةً مِّنْ دُوْنِكُمْ لَا يَاْلُوْنَكُمْ خَبَالًا ؕ وَدُّوْا مَا عَنِتُّمْۚ قَدْ بَدَتِ الْبَغْضَآءُ مِنْ اَفْوَاهِهِمْ ۖۚ وَمَا تُخْفِىْ صُدُوْرُهُمْ اَكْبَرُؕ قَدْ بَيَّنَّا لَكُمُ الْاٰيٰتِ اِنْ كُنْتُمْ تَعْقِلُوْنَ﴿118﴾
૧૧૮.Gtt9 yGGttunÕt3 ÕtÍ8eLt ytBtLtq Õtt ítíítÏtu2Íq7 çtuít1tLtítBt3 rBtLt3ŒqLtufwBt3 ÕttGty3 ÕtqLtfwBt3 Ït1çttÕtLt3, ÔtŒq0 Btt y1rLtíítwBt3 f1Œ3çtŒrítÕt3 çtø1Ít92ytu rBtLt3yV3ÔttnurnBt3 ÔtBttítwÏ1Ve Ëtu8ŒqhtunwBt3 yf3çthtu, f1Œ3 çtGGtLLtt ÕtftuBtwÕt3 ytGttítu ELfwLítwBt3 íty14fu2ÕtqLt
૧૧૮. અય ઈમાન લાવનારાઓ ! પોતાના સિવાય અન્યોને રાઝદાર બનાવો નહિ, તેઓ તમને નુકસાન પહોંચાડવમાં કમી કરશે નહિ; (ઉલ્ટું) તમારી મુસીબત તેઓને ગમે છે; તેમની વાતમાં નફરત તરી આવે છે, અને જે કાંઈ (કિન્નાખોરી) તેમના દિલોમાં છુપાયેલ છે તે આના કરતાં કેટલીએ વધારે છે; ખરેજ અમોએ તમારા માટે આયતોને વાઝેહ કરી દીધી છે, જો તમે વિચારો તો.
[46:02.00]
هٰۤاَنْتُمْ اُولَاۤءِ تُحِبُّوْنَهُمْ وَلَا يُحِبُّوْنَكُمْ وَتُؤْمِنُوْنَ بِالْكِتٰبِ كُلِّهٖ ۚ وَاِذَا لَقُوْكُمْ قَالُوْۤا اٰمَنَّا ۖۚۗ وَاِذَا خَلَوْا عَضُّوْا عَلَيْكُمُ الْاَنَامِلَ مِنَ الْغَيْظِؕ قُلْ مُوْتُوْا بِغَيْظِكُمْؕ اِنَّ اللّٰهَ عَلِيْمٌ ۢ بِذَاتِ الصُّدُوْرِ﴿119﴾
૧૧૯.nt9 yLítwBt3 ytuÕtt9yu ítturn2ççtwLtnwBt3 ÔtÕtt Gtturn2ççtqLtfwBt3 Ôt íttuy3BtuLtqLt rçtÕfuíttçtu fwÕÕtun, ÔtyuÍt7 Õtf1qfwBt3 ft1Õt9q ytBtLLtt, ÔtyuÍ7t Ït1ÕtÔt3 y1Íq02 y1ÕtGt3ftuBtwÕt3 yLttBtuÕt BtuLtÕt3 ø1tGt3Íu6, fw1Õt3 Btqítq çtuø1tGt3Íu6fwBt3, ELLtÕÕttn y1ÕteBtwBt3 çtuÍt7rítMËtu2Œqh
૧૧૯. તમે તેમને મોહબ્બત કરો છો, અને તેઓ તમારી સાથે મોહબ્બત કરતા નથી, વળી તમે સંપૂર્ણ કિતાબ ઉપર ઈમાન રાખો છો, પરંતુ જ્યારે તેઓ તમને મળે છે ત્યારે કહે છે કે અમે પણ ઈમાન લાવ્યા છીએ, અને જ્યારે એકલા હોય છે ત્યારે તમારી ખિલાફ ગુસ્સે થઈને પોતાની આંગળીના ટેરવા (દાંતો)થી ચાવે છે! કહે કે તમે તમારા ગુસ્સામાંજ મરી જાઓ; બેશક અલ્લાહ દિલોના હાલથી વાકેફ છે.
[46:41.00]
اِنْ تَمْسَسْكُمْ حَسَنَةٌ تَسُؤْهُمْؗ وَاِنْ تُصِبْكُمْ سَيِّئَةٌ يَّفْرَحُوْا بِهَا ۚ وَاِنْ تَصْبِرُوْا وَتَتَّقُوْا لَا يَضُرُّكُمْ كَيْدُهُمْ شَيْئًاؕ اِنَّ اللّٰهَ بِمَا يَعْمَلُوْنَ مُحِيْطٌ۠ ﴿120﴾
૧૨૦.ELítBt3ËMfwBt3 n1ËLtítwLt3 ítËtuy3nwBt3, ÔtELítturË2çfwBt3 ËGGtuyítwkGt3 GtV3hnq1 çtunt, ÔtELítM1çtuY Ôtítíítfq1 ÕttGtÍ1wh3htufwBt3 fGt3ŒtunwBt3 ~tGt3yLt3, ELLtÕÕttn çtuBtt Gty14BtÕtqLt Bttun2eít
૧૨૦. અગર તમને કાંઈ લાભ મળે છે તો તેમને દુ:ખ થાય છે, અને જો તમારા ઉપર કોઈ મુસીબત પડે છે તો તેનાથી તેઓ ખુશ થાય છે; અને જો તમે ધીરજ ધરશો તથા પરહેઝગાર રહેશો તો તેમના મક્રો ફરેબ તમને સહેજ પણ નુકસાન નહિ કરે; બેશક તેઓ જે કાંઇ કરે છે તે અલ્લાહના (ઇલ્મના) ઘેરાવામાં છે.
[47:08.00]
وَاِذْ غَدَوْتَ مِنْ اَهْلِكَ تُبَوِّئُ الْمُؤْمِنِيْنَ مَقَاعِدَ لِلْقِتَالِؕ وَاللّٰهُ سَمِيْعٌ عَلِيْمٌۙ﴿121﴾
૧૨૧.ÔtE8Í3 ø1tŒÔt3ít rBtLyn3Õtuf íttuçtÔÔtuWÕt3 Bttuy3BtuLteLt Btf1tyu2Œ rÕtÕt3fu2íttÕtu, ÔtÕÕttntu ËBteW2Lt3 y1ÕteBt
૧૨૧. અને યાદ કરો તે સમયને જ્યારે તું સહેરીના વખતે જ તારા બાલબચ્ચાં વચ્ચેથી નીકળીને મોઅમીનોને લડાઈના મોરચાઓમાં ગોઠવવા બહાર આવ્યો; અને અલ્લાહ સાંભળનાર, જાણનાર છે.
[47:22.00]
اِذْ هَمَّتْ طَّآئِفَتٰنِ مِنْكُمْ اَنْ تَفْشَلَا ۙ وَاللّٰهُ وَلِيُّهُمَاؕ وَعَلَى اللّٰهِ فَلْيَتَوَكَّلِ الْمُؤْمِنُوْنَ﴿122﴾
૧૨૨.EÍ38 nBBt íít2t9yuVíttLtu, rBtLfwBt3 yLítV3~tÕtt ÔtÕÕttntu ÔtrÕtGGttuntuBtt, Ôt y1ÕtÕÕttnu VÕt3GtítÔtf3frÕtÕt3 Bttuy3BtuLtqLt
૧૨૨. જ્યારે તમારામાંના બે સમૂહે સુસ્તી જાહેર કરવાનું નક્કી કર્યુ (પણ બચી ગયા), અલ્લાહ તે બંનેનો સરપરસ્ત હતો; અને મોઅમીનોએ અલ્લાહ ઉપર જ આધાર રાખવો જોઈએ.
[47:40.00]
وَلَقَدْ نَصَرَكُمُ اللّٰهُ بِبَدْرٍ وَّاَنْتُمْ اَذِلَّةٌ ۚ فَاتَّقُوا اللّٰهَ لَعَلَّكُمْ تَشْكُرُوْنَ﴿123﴾
૧૨૩.ÔtÕtf1Œ3 LtË1hftuBtwÕÕttntu çtu çtŒ3rhkÔt3 ÔtyLítwBt3 yrÍ7ÕÕtítwLt3, Víítfw1ÕÕttn Õty1ÕÕtfwBt3 ít~ftuYLt
૧૨૩. ખરેખર અલ્લાહે બદ્ર(ની લડાઇ)માં તમારી સહાય કરી હતી, જયારે કે તમે તદ્દન કમજોર હતા. ત્યારબાદ અલ્લાહ(ની નાફરમાની)થી બચો જેથી તમે શુક્ર ગુઝાર થઈ જાઓ.
[47:54.00]
اِذْ تَقُوْلُ لِلْمُؤْمِنِيْنَ اَلَنْ يَّكْفِيَكُمْ اَنْ يُّمِدَّكُمْ رَبُّكُمْ بِثَلٰثَةِ اٰلَافٍ مِّنَ الْمَلٰٓئِكَةِ مُنْزَلِيْنَؕ﴿124﴾
૧૨૪.EÍ74 ítfq1Õttu rÕtÕt3 Bttuy3BtuLteLt yÕtkG0tf3VuGtfwBt3 ykGGttu rBtŒ0fwBt3 hççttufwBt3 çtuË7ÕttË7ítu ytÕttrVBt3 BtuLtÕt3 BtÕtt9yufítu BtwLÍÕteLt
૧૨૪. જ્યારે તેં મોઅમીનોને કહ્યું કે શું આ વાત તમારા માટે પૂરતી નથી કે તમારો પરવરદિગાર ત્રણ હજાર ફરિશ્તાઓ નીચે મોકલી તમારી મદદ કરે?
[48:13.00]
بَلٰٓى ۙ اِنْ تَصْبِرُوْا وَتَتَّقُوْا وَيَاْتُوْكُمْ مِّنْ فَوْرِهِمْ هٰذَا يُمْدِدْكُمْ رَبُّكُمْ بِخَمْسَةِ اٰلَافٍ مِّنَ الْمَلٰٓئِكَةِ مُسَوِّمِيْنَ﴿125﴾
૧૨૫.çtÕtt9 ELítM1çtuY Ôtítíítfq1 ÔtGty3ítqfwBt3 rBtLVÔt3hurnBt3 ntÍ7t GtwÂBŒŒ3fwBt3 hççttufwBt3 çtuÏ1tBËítu ytÕttrVBt3 BtuLtÕt3 BtÕtt9yufítu BttuËÔÔtuBteLt
૧૨૫. હા, જો તમે સબ્ર કરશો તથા પરહેઝગાર રહેશો અને જો (તે સ્થિતિમાં) દુશ્મનો ઓચિંતા તમારા પર (હુમલો કરવા) આવી પહોંચે તો તમારો પરવરદિગાર પાંચ હજાર ફરિશ્તાઓ થકી તમારી મદદ કરશે જેના ઉપર (બહાદુરીના) નિશાન લાગેલા હશે.
[48:38.00]
وَمَا جَعَلَهُ اللّٰهُ اِلَّا بُشْرٰى لَكُمْ وَلِتَطْمَئِنَّ قُلُوْبُكُمْ بِهٖؕ وَمَا النَّصْرُ اِلَّا مِنْ عِنْدِ اللّٰهِ الْعَزِيْزِ الْحَكِيْمِۙ﴿126﴾
૧૨૬.ÔtBtt sy1ÕtnwÕÕttntu EÕÕtt çtw~t3ht ÕtfwBt3 ÔtÕtuítít14BtELLt ftu2ÕtqçttufwBt3 çtune, ÔtBtLt3 LtM1htu EÕÕtt rBtLtE2ÂLŒÕÕttrnÕt3 y1ÍerÍÕt3 n1feBt
૧૨૬. અને અલ્લાહે આ (ખબર) રાખી નથી સિવાય કે તમારા માટે ખુશખબરી અને તમારા દિલો તેનાથી શાંત થઈ જાય; અને કામ્યાબી તો ફકત ઇઝ્ઝતવાળા (અને) હિકમતવાળા અલ્લાહ તરફથી જ છે.
[48:59.00]
لِيَقْطَعَ طَرَفًا مِّنَ الَّذِيْنَ كَفَرُوْۤا اَوْ يَكْبِتَهُمْ فَيَنْقَلِبُوْا خَآئِبِيْنَ﴿127﴾
૧૨૭.ÕtuGtf14ít1y1 ít1hVBBtuLtÕÕtÍ8eLt fVY9 yÔt3Gtf14 çtuítnwBt3 VGtLf1Õtuçtq Ïtt92yuçteLt
૧૨૭. કે જેથી નાસ્તિકોના (લશ્કરના) એક ભાગને કાપી નાખે (નાબૂદ કરી નાખે) અથવા ઝિલ્લત સાથે હાર આપે અને (તેઓ) નાઉમ્મીદ થઇને પાછા ફરી જાય.
[49:13.00]
لَيْسَ لَكَ مِنَ الْاَمْرِ شَىْءٌ اَوْ يَتُوْبَ عَلَيْهِمْ اَوْ يُعَذِّبَهُمْ فَاِنَّهُمْ ظٰلِمُوْنَ﴿128﴾
૧૨૮.ÕtGt3Ë Õtf BtuLtÕt3 yBhu ~t3GtWLt3 yÔt3Gtítqçt y1ÕtGt3rnBt3 yÔt3Gttuy1Í74Íu2çtnwBt3 VELLtnwBt3 Ít5ÕtuBtqLt
૧૨૮. એ બાબતે તારો કંઇ ઇખ્તેયાર નથી કે અલ્લાહ તેમની તૌબા કબૂલ કરે યા તેમને અઝાબ આપે, કારણ કે તેઓ ઝાલિમ છે.
[49:27.00]
وَلِلّٰهِ مَا فِى السَّمٰوٰتِ وَمَا فِى الْاَرْضِؕ يَغْفِرُ لِمَنْ يَّشَآءُ وَ يُعَذِّبُ مَنْ يَّشَآءُؕ وَاللّٰهُ غَفُوْرٌ رَّحِيْمٌ۠ ﴿129﴾
૧૨૯.ÔtrÕtÕÕttnu BttrVMËBttÔttítu ÔtBttrVÕyh3Íu2, Gtø1Vuhtu ÕtuBtkGt0~tt9ytu ÔtGttuy1Í74Íu8çttu BtkGt0~tt9ytu, ÔtÕÕttntu ø1tVwÁh3 hne2Bt
૧૨૯. અને જે કાંઈ આસમાનોમાં તથા ઝમીનમાં છે તે તમામ અલ્લાહનું જ છે; તે જેને ચાહે માફ કરી દે છે અને જેને ચાહે તેના પર અઝાબ કરે છે, અને અલ્લાહ ગફુરૂર રહીમ છે.
[49:47.00]
يٰۤاَيُّهَا الَّذِيْنَ اٰمَنُوْا لَا تَاْكُلُوا الرِّبٰٓوا اَضْعَافًا مُّضٰعَفَةً ۪ وَاتَّقُوا اللّٰهَ لَعَلَّكُمْ تُفْلِحُوْنَۚ﴿130﴾
૧૩૦.Gtt9 yGGttunÕÕtÍ8eLt ytBtLtq Õttíty1ftuÕtwh3 huçtt9 yÍ14yt1VBt3 BttuÍ1ty1VítLt3, Ôtíítf1wÕÕttn Õty1ÕÕtfwBt3 ítwV3Õtunw1Lt
૧૩૦. અય ઈમાન લાવનારાઓ ! અનેક ગણું વ્યાજ ન ખાઓ અને અલ્લાહ(ની નાફરમાની)થી બચો કે જેથી તમે કામ્યાબ થાઓ.
[50:04.00]
وَاتَّقُوا النَّارَ الَّتِىْۤ اُعِدَّتْ لِلْكٰفِرِيْنَۚ﴿131﴾
૧૩૧.Ôtíítfw1LLtthÕÕt9íte ytuE2Æít rÕtÕt3 ftVuheLt
૧૩૧. અને તે આગથી બચો કે જે નાસ્તિકો માટે તૈયાર કરવામાં આવી છે.
[50:13.00]
وَاَطِيْعُوا اللّٰهَ وَالرَّسُوْلَ لَعَلَّكُمْ تُرْحَمُوْنَۚ﴿132﴾
૧૩૨.Ôtyít2eW2ÕÕttn Ôth0ËqÕt Õty1ÕÕtfwBt3 ítwh3n1BtqLt
૧૩૨. અને અલ્લાહ તથા રસૂલની ફરમાબરદારી કરો કે જેથી તમારા પર રહેમ કરવામાં આવે.
[50:20.00]
وَسَارِعُوْۤا اِلٰى مَغْفِرَةٍ مِّنْ رَّبِّكُمْ وَجَنَّةٍ عَرْضُهَا السَّمٰوٰتُ وَالْاَرْضُۙ اُعِدَّتْ لِلْمُتَّقِيْنَۙ﴿133﴾
૧૩૩.ÔtËthuW92yuÕtt Btø1VuhrítBt3 rBthoççtufwBt3 ÔtsLLtrítLt3 y1h3Ítu2nË0BttÔttíttu ÔtÕyh3Ítu2 ytuEÆít rÕtÕt3Btwíítf2eLt
૧૩૩. અને તમારા પરવરદિગારની મગફેરત તરફ જલ્દી આગળ વધો અને તે જન્નત તરફ પણ કે જેની વિશાળતા આકાશો અને ઝમીનની બરાબર છે અને તે પરહેઝગારો માટે તૈયાર કરવામાં આવી છે.
[50:40.00]
الَّذِيْنَ يُنْفِقُوْنَ فِى السَّرَّآءِ وَالضَّرَّآءِ وَالْكٰظِمِيْنَ الْغَيْظَ وَالْعَافِيْنَ عَنِ النَّاسِؕ وَاللّٰهُ يُحِبُّ الْمُحْسِنِيْنَۚ﴿134﴾
૧૩૪.ÕÕtÍ8eLt GtwLVufq1Lt rVË0h3ht9yu ÔtÍ02h3ht9yu ÔtÕftÍu6BteLtÕt3 ø1tGt3Í5 ÔtÕy1tVeLt y1rLtLLttËu,ít ÔtÕÕttntu Gtturn2çt0wÕt3 Bttun14ËuLteLt
૧૩૪. જેઓ અમીરી અને ગરીબીમાં રાહે ખુદામાં ઇન્ફાક (ખર્ચ) કરતા રહે છે તથા ગુસ્સાને પી જનારા છે તથા લોકોથી દરગુજર કરનારા છે; અને અલ્લાહ (આવા) સારા કામ કરનારાઓને દોસ્ત રાખે છે.
[51:01.00]
وَالَّذِيْنَ اِذَا فَعَلُوْا فَاحِشَةً اَوْ ظَلَمُوْۤا اَنْفُسَهُمْ ذَكَرُوا اللّٰهَ فَاسْتَغْفَرُوْا لِذُنُوْبِهِمْ وَمَنْ يَّغْفِرُ الذُّنُوْبَ اِلَّا اللّٰهُ۪ وَلَمْ يُصِرُّوْا عَلٰى مَا فَعَلُوْا وَهُمْ يَعْلَمُوْنَ﴿135﴾
૧૩૫.ÔtÕÕtÍ8eLt yuÍ7t Vy1Õtq Vtnu2~títLt3 yÔt3Í7ÕtBtq9 yLt3VtuËnwBt3 Í7fÁÕÕttn VMítøt14VY ÕtuÍtu8LtqçturnBt3, Ôt BtkGt0ø1VuÁÍ74Ítu8Ltqçt EÕÕtÕÕttntu, ÔtÕtBGtturËY0 y1Õtt Btt Vy1Õtq ÔtnwBt3 Gty14ÕtBtqLt
૧૩૫. અને તે લોકો જ્યારે બદકારી કરી બેસે છે અથવા પોતાના નફસ ઉપર ઝુલ્મ કરે છે ત્યારે અલ્લાહને યાદ કરીને પોતાના ગુનાહોની માફી માંગે છે; અને અલ્લાહ સિવાય કોણ ગુનાહો માફ કરી શકે છે? અને તે ફરી જાણી જોઈને (ગુનાહનો) હઠાગ્રહ કરતા નથી.
[51:42.00]
اُولٰٓئِكَ جَزَآؤُهُمْ مَّغْفِرَةٌ مِّنْ رَّبِّهِمْ وَ جَنّٰتٌ تَجْرِىْ مِنْ تَحْتِهَا الْاَنْهٰرُ خٰلِدِيْنَ فِيْهَاؕ وَنِعْمَ اَجْرُ الْعٰمِلِيْنَؕ﴿136﴾
૧૩૬.ytuÕtt9yuf sÍt9ytunwBt3 Btø1VuhítwBt3 rBth0ççturnBt3 ÔtsLLttítwLt3 íts3he rBtLítn14ítunÕt3 yLt3nthtu Ït1tÕtuŒeLt Vent, ÔtLtuy14Bt ys3ÁÕt3 y1tBtuÕteLt
૧૩૬. તેમનો બદલો તેમના પરવરદીગાર તરફથી મગફેરત છે તથા જન્નત છે જેની હેઠળ નદીઓ વહે છે, જેમાં તેઓ હંમેશા રહેનાર છે; અને આમાલ કરનારાઓ માટે કેવી બહેતરીન જઝા છે!
[52:09.00]
قَدْ خَلَتْ مِنْ قَبْلِكُمْ سُنَنٌ ۙ فَسِيْرُوْا فِى الْاَرْضِ فَانْظُرُوْا كَيْفَ كَانَ عَاقِبَةُ الْمُكَذِّبِيْنَ﴿137﴾
૧૩૭.f1Œ3 Ït1Õtít3 rBtLf1çÕtufwBt3 ËtuLtLtwLt VËeY rVÕyh3Íu2 VLÍt6uY fGt3V ftLt y1tfu2çtítwÕt3 BttufÍ74Íu8çteLt
૧૩૭. તમારા પહેલાં કેટલીયે સુન્નત (ઉમ્મતો તેના રસ્મો રિવાજ સાથે) પસાર થઇ ચૂકી છે, જેથી ઝમીનમાં હરોફરો અને જુઓ કે (અલ્લાહની નિશાનીઓને) જૂઠલાવનારાઓનો કેવો અંજામ થયો?!
[52:24.00]
هٰذَا بَيَانٌ لِّلنَّاسِ وَهُدًى وَّمَوْعِظَةٌ لِّلْمُتَّقِيْنَ﴿138﴾
૧૩૮.ntÍ7t çtGttLtwÕt3 rÕtLLttËu Ôt ntuŒkÔt0 BtÔt3yu2Í5ítwÕt3 rÕtÕt3Btwíítf2eLt
૧૩૮. લોકો માટે આ એક બયાન છે તથા પરહેઝગારો માટે હિદાયત અને નસીહત છે.
[52:35.00]
وَلَا تَهِنُوْا وَ لَا تَحْزَنُوْا وَاَنْتُمُ الْاَعْلَوْنَ اِنْ كُنْتُمْ مُّؤْمِنِيْنَ﴿139﴾
૧૩૯.ÔtÕtt ítnuLtq ÔtÕttítn3ÍLtq ÔtyLíttuBtwÕt3 yy14ÕtÔt3Lt ELfwLítwBt3 Bttuy3BtuLteLt
૧૩૯. અને હિમ્મત હારતા નહિ તથા દિલગીર થતા નહિ અને જો તમે મોઅમીન હોવ તો તમારા માટે જ સરબલંદી છે.
[52:47.00]
اِنْ يَّمْسَسْكُمْ قَرْحٌ فَقَدْ مَسَّ الْقَوْمَ قَرْحٌ مِّثْلُهٗؕ وَتِلْكَ الْاَيَّامُ نُدَاوِلُهَا بَيْنَ النَّاسِۚ وَلِيَعْلَمَ اللّٰهُ الَّذِيْنَ اٰمَنُوْا وَيَتَّخِذَ مِنْكُمْ شُهَدَآءَؕ وَاللّٰهُ لَا يُحِبُّ الظّٰلِمِيْنَۙ﴿140﴾
૧૪૦.EkGt0Bt3ËMfwBt3 f1h3n1wLt3 Vf1Œ3 BtË0Õt3 f1Ôt3Bt f1h3n1wÂBBtË14Õttunq, ÔtrítÕfÕt3 yGtt0Bttu LttuŒtÔtuÕttunt çtGt3LtLLttËu, ÔtÕtu Gty14ÕtBtÕÕttnwÕt3 ÕtÍ8eLt ytBtLtq ÔtGtíítÏtu8Í rBtLfwBt3 ~ttunŒt9y, ÔtÕÕttntu ÕttGtturn2ççtwÍt06ÕtuBteLt
૧૪૦. જો તમને (જંગે ઓહદમાં) ઘા લાગ્યો છે તો તે લોકોને પણ એવો જ ઘા લાગી ચૂકયો છે; અને આવા (હાર-જીતના) દિવસો અમે લોકો વચ્ચે વારા ફરતી લાવ્યા કરીએ છીએ, જેથી અલ્લાહ (જાહેરી નિશાની વડે) તમારામાંથી ઇમાન લાવનારને જાણી લે તથા તમારામાંથી અમુકને ગવાહ બનાવે અને અલ્લાહ ઝાલિમોને દોસ્ત રાખતો નથી;
[53:18.00]
وَلِيُمَحِّصَ اللّٰهُ الَّذِيْنَ اٰمَنُوْا وَيَمْحَقَ الْكٰفِرِيْنَ﴿141﴾
૧૪૧.ÔtÕtuGttuBtn14 nu2Ë7ÕÕttnwÕÕtÍ8eLt ytBtLtq ÔtGtBt3n1f1Õt3 ftVuheLt
૧૪૧. અને એ માટે પણ કે અલ્લાહ ઈમાન લાવનારાઓને ખાલિસ કરી નાખે તથા નાફરમાનોને નાબૂદ કરી નાખે.
[53:28.00]
اَمْ حَسِبْتُمْ اَنْ تَدْخُلُوا الْجَنَّةَ وَلَمَّا يَعْلَمِ اللّٰهُ الَّذِيْنَ جَاهَدُوْا مِنْكُمْ وَيَعْلَمَ الصّٰبِرِيْنَ﴿142﴾
૧૪૨.yBt3n1rËçítwBt3 yLítŒ3Ïttu2ÕtwÕt3 sLLtít ÔtÕtBtt0 Gty14ÕtrBtÕÕttnwÕt3 ÕtÍe8Lt ònŒq rBtLfwBt3 Ôt Gty14ÕtBtM1Ë1tçtuheLt
૧૪૨. શું તમોએ એમ ધારી લીધું છે કે તમે જન્નતમાં દાખલ થઇ જશો? જ્યારે હજા સુધી તમારામાંથી કોણે જેહાદ કર્યો, સબ્ર કરી તેને અલ્લાહે (જાહેરી નિશાની વડે) જાણ્યા નથી.
[53:52.00]
وَلَقَدْ كُنْتُمْ تَمَنَّوْنَ الْمَوْتَ مِنْ قَبْلِ اَنْ تَلْقَوْهُ۪ فَقَدْ رَاَيْتُمُوْهُ وَاَنْتُمْ تَنْظُرُوْنَ۠ ﴿143﴾
૧૪૩.ÔtÕtf1Œ3 fwLítwBt3 ítBtLLtÔt3LtÕt3 BtÔt3ít rBtLf1çÕtu yLítÕt3f1Ôt3ntu Vf1Œ3 hyGt3íttuBtqntu ÔtyLítwBt3 ítLÍtu6YLt
૧૪૩. મૌતની મુલાકાત કરવા પહેલાં તેમની તમન્ના કરતા હતા અને પછી તમે તે (મોત)ને સામે જોઇ લીધી તો (અણગમા સાથે) જોતા રહ્યા.
[54:13.00]
وَمَا مُحَمَّدٌ اِلَّا رَسُوْلٌ ۚ قَدْ خَلَتْ مِنْ قَبْلِهِ الرُّسُلُؕ اَفَاۡئِنْ مَّاتَ اَوْ قُتِلَ انْقَلَبْتُمْ عَلٰٓى اَعْقَابِكُمْؕ وَمَنْ يَّنْقَلِبْ عَلٰى عَقِبَيْهِ فَلَنْ يَّضُرَّ اللّٰهَ شَيْئًاؕ وَسَيَجْزِى اللّٰهُ الشّٰكِرِيْنَ﴿144﴾
૧૪૪.ÔtBtt Bttun1BBtŒwLt3 EÕÕtt hËqÕtwLt3, f1Œ3 Ït1Õtít3 rBtLt3f1çÕturnhtu0ËtuÕttu, yV EBBttít yÔt3ft2uítu2ÕtLt3 f1ÕtçítwBt3 y1Õtt9 yy14ft1çtufwBt3, ÔtBtkGt0Lt3f1rÕtçt3 y1Õtt y1fu2çtGt3nu VÕtkGt0Íw1Á0ÕÕttn ~tGt3yLt3, ÔtËGts3rÍÕÕttnw~t0tfuheLt
૧૪૪. મોહમ્મદ (સ.અ.વ.) માત્ર એક રસૂલ છે, જેની અગાઊ રસૂલો થઈ ગયા છે; અગર તે મરી જાય અથવા માર્યો જાય તો શું તમે તમારા (કુફ્ર તરફ) પાછા ફરી જશો? જે કોઇ (કુફ્ર તરફ) પાછા ફરી જશે તે અલ્લાહને કાંઈ પણ નુકસાન પહોંચાડી શકશે નહિ અને નજીકમાં જ અલ્લાહ શુક્રગુઝારોને સારો બદલો આપશે.
[54:46.00]
وَمَا كَانَ لِنَفْسٍ اَنْ تَمُوْتَ اِلَّا بِاِذْنِ اللّٰهِ كِتٰبًا مُّؤَجَّلًاؕ وَ مَنْ يُّرِدْ ثَوَابَ الدُّنْيَا نُؤْتِهٖ مِنْهَا ۚ وَمَنْ يُّرِدْ ثَوَابَ الْاٰخِرَةِ نُؤْتِهٖ مِنْهَاؕ وَسَنَجْزِى الشّٰكِرِيْنَ﴿145﴾
૧૪૫.ÔtBtt ftLt ÕtuLtV3rËLt3 yLítBtqít EÕÕtt çtuEÍ74rLtÕÕttnu fuíttçtBttu0ys0ÕtLt3, Ôt BtkGt0turhŒ3 Ë7ÔttçtŒ3ŒwLGtt Lttuy3ítune rBtLnt, ÔtBtkGtt0urhŒ3 Ë7ÔttçtÕt3ytÏtu2hítu Lttuy3íturn rBtLnt, ÔtËLts3rÍ~tt0fuheLt
૧૪૫. અને કોઈ નફસ અલ્લાહના હુકમ સિવાય મરણ પામતો નથી (પણ) લખાયેલ (નક્કી થયેલ) સમયે જ; અને જે કોઇ આ દુનિયામાં બદલો ઇચ્છશે અમે તેને તેમાંથી કાંઇક આપીશું, અને જે આખેરતમાં બદલો ઇચ્છશે તેને અમે તેમાંથી કાંઇક આપીશું; અને નજીકમાંજ અમે શુક્ર ગુઝારોને સારો બદલો આપીશું.
[55:14.00]
وَكَاَيِّنْ مِّنْ نَّبِىٍّ قٰتَلَ ۙ مَعَهٗ رِبِّيُّوْنَ كَثِيْرٌ ۚ فَمَا وَهَنُوْا لِمَاۤ اَصَابَهُمْ فِىْ سَبِيْلِ اللّٰهِ وَمَا ضَعُفُوْا وَمَا اسْتَكَانُوْاؕ وَاللّٰهُ يُحِبُّ الصّٰبِرِيْنَ﴿146﴾
૧૪૬.ÔtfyrGt0Lt3 rBtLt3 LtrçtrGt0Lt3 f1títÕt Bty1nq rhçt0eGtq0Lt fË8eÁLt3, VBtt ÔtnLtq ÕtuBtt9 yË1tçtnwBt3 rVËçterÕtÕÕttnu ÔtBtt Í1ytu2Vq ÔtBtMítftLtq, ÔtÕÕttntu Gtturn1çt0wMËt1çtuheLt
૧૪૬. અને ઘણાંય નબીઓ હતા કે જેમની હિમાયતમાં અલ્લાહવાળાઓ (ઘણી) મોટી સંખ્યામાં લડયા હતા, અને પછી અલ્લાહની રાહમાં તેમના પર જે મુસીબત પડી હતી તેનાથી ન તેઓ હિમ્મત હાર્યા, ન કમજોર થયા, તેમજ (દુશ્મનો સામે) ન હલકા પડ્યા હતા; અને અલ્લાહ સબ્ર કરનારાઓને દોસ્ત રાખે છે.
[55:42.00]
وَمَا كَانَ قَوْلَهُمْ اِلَّاۤ اَنْ قَالُوْا رَبَّنَا اغْفِرْ لَنَا ذُنُوْبَنَا وَاِسْرَافَنَا فِىْۤ اَمْرِنَا وَ ثَبِّتْ اَقْدَامَنَا وَانْصُرْنَا عَلَى الْقَوْمِ الْكٰفِرِيْنَ﴿147﴾
૧૪૭.ÔtBtt ftLt f1Ôt3ÕtnwBt3 EÕÕtt9 yLf1tÕtq hçt0Ltø14trVh3ÕtLtt Ítu8LtqçtLtt ÔtEMhtVLtt Ve9 yBhuLtt ÔtË7rçt0ít3 yf14ŒtBtLtt ÔtLË1wh3Ltt y1ÕtÕt3 f1Ôt3rBtÕftVuheLt
૧૪૭. અને તેમનું કહેવું આ સિવાય કાંઈ ન હતું કે અય અમારા પરવરદિગાર! અમારા ગુનાહોને તથા અમારા મામલાઓમાંના ઇસ્રાફને માફ કરી દે તથા અમને સાબિત કદમ રાખ અને નાસ્તિકો સામે અમારી મદદ કર.
[56:15.00]
فَاٰتٰٮهُمُ اللّٰهُ ثَوَابَ الدُّنْيَا وَحُسْنَ ثَوَابِ الْاٰخِرَةِؕ وَاللّٰهُ يُحِبُّ الْمُحْسِنِيْنَ۠ ﴿148﴾
૧૪૮.VytíttntuBtwÕÕttntu ËÔttçtŒ0wLGtt Ôtn1wMLt ËÔttrçtÕt3 ytÏt2uhítu, ÔtÕÕttntu Gtturn1çt0wÕt3 Bttun14ËuLteLt
૧૪૮. પછી અલ્લાહે તેમને દુનિયાવી બદલો આપ્યો અને આખેરતનો બહેતરીન સવાબ અતા કર્યો; અને અલ્લાહ નેકી કરનારાઓને દોસ્ત રાખે છે.
[56:29.00]
يٰۤاَيُّهَا الَّذِيْنَ اٰمَنُوْۤا اِنْ تُطِيْعُوا الَّذِيْنَ كَفَرُوْا يَرُدُّوْكُمْ عَلٰٓى اَعْقَابِكُمْ فَتَنْقَلِبُوْا خٰسِرِيْنَ﴿149﴾
૧૪૯.Gtt9 yGGttunÕÕtÍeLt ytBtLt9q ELíttuít2eW2 ÕÕtÍ8eLt fVY GtÁŒ0qfwBt3 y1Õtt9 yy14ft1çtufwBt3 VítLt3 f1Õtuçtq Ït1tËuheLt
૧૪૯. અય ઈમાન લાવનારાઓ! જો તમે નાસ્તિકોની ઇતાઅત કરશો તો તેઓ તમને પાછલા પગે (જેહાલત અને કુફ્ર તરફ) ફેરવી નાખશે. પછી તમે નુકસાન ઉઠાવનાર બનીને પાછા ફરશો.
[56:48.00]
بَلِ اللّٰهُ مَوْلٰٮكُمْۚ وَهُوَ خَيْرُ النّٰصِرِيْنَ﴿150﴾
૧૫૦.çtrÕtÕÕttntu BtÔt3ÕttfwBt3, ÔtntuÔt Ït1Gt3ÁLLtt0Ëu2heLt
૧૫૦. બલ્કે અલ્લાહ તમારો સરપરસ્ત છે અને તે સૌથી સારો મદદગાર છે.
[56:56.00]
سَنُلْقِىْ فِىْ قُلُوْبِ الَّذِيْنَ كَفَرُوا الرُّعْبَ بِمَاۤ اَشْرَكُوْا بِاللّٰهِ مَا لَمْ يُنَزِّلْ بِهٖ سُلْطٰنًا ۚ وَمَاْوٰٮهُمُ النَّارُؕ وَ بِئْسَ مَثْوَى الظّٰلِمِيْنَ﴿151﴾
૧૫૧.ËLtwÕf2e Ve ftu8ÕtqrçtÕÕtÍ8eLt fVÁh3htuy14çt çtuBtt9y~hfq rçtÕÕttnu BttÕtBt GttuLtrÍ0Õçtune ËwÕít1tLtLt3, Ôt Bty3ÔttntuBtwLLtthtu Ôtçtuy3Ë BtM7ÔtÍ0tÕtuBteLt
૧૫૧. નજીકમાં અમે નાસ્તિકોના દિલોમાં રોઅબ (દબદબો) નાખી દઈશું. કારણ કે તેમણે એવાને અલ્લાહના શરીક બનાવ્યા છે કે જેના વિશે અલ્લાહે કોઈ દલીલ નાઝિલ કરી નથી, અને તેમનું ઠેકાણું જહન્નમ છે; અને ઝાલિમોનું રહેઠાણ ઘણું જ ખરાબ છે.
[57:18.00]
وَلَقَدْ صَدَقَكُمُ اللّٰهُ وَعْدَهٗۤ اِذْ تَحُسُّوْنَهُمْ بِاِذْنِهٖۚ حَتّٰۤی اِذَا فَشِلْتُمْ وَتَنَازَعْتُمْ فِى الْاَمْرِ وَعَصَيْتُمْ مِّنْۢ بَعْدِ مَاۤ اَرٰٮكُمْ مَّا تُحِبُّوْنَؕ مِنْكُمْ مَّنْ يُّرِيْدُ الدُّنْيَا وَمِنْكُمْ مَّنْ يُّرِيْدُ الْاٰخِرَةَ ۚ ثُمَّ صَرَفَكُمْ عَنْهُمْ لِيَبْتَلِيَكُمْۚ وَلَقَدْ عَفَا عَنْكُمْؕ وَ اللّٰهُ ذُوْ فَضْلٍ عَلَى الْمُؤْمِنِيْنَ﴿152﴾
૧૫૨.ÔtÕtf1Œ3 Ë1Œf1ftuBtwÕÕttntu Ôty14Œnq9 EÍ3 ítnw1Ëq0LtnwBt3 çtuEÍ74Lturn n1íítt9 yuÍt7 Vr~tÕítwBt3 ÔtítLttÍy14ítwBt3 rVÕyBhu Ôty1Ë1Gt3ítwBt3 rBtBçty14Œu Btt9 yhtfwBt3 Bttítturn2çtq0Lt, rBtLfwBt3 BtkGGttuheŒwŒ3 ŒwLGtt ÔtrBtLfwBt3 BtkGttu0heŒwÕt3 ytÏtu2hítu, Ëw7Bt0 Ë1hVfwBt3 y1LnwBt3, ÕtuGtçítÕtuGtfwBt3 ÔtÕtf1Œ3 y1Vt y1Lt3fwBt3, ÔtÕÕttntu Íq7 VÍ3rÕtLt3 y1ÕtÕt3 Bttuy3BtuLteLt
૧૫૨. અને ખરેખર અલ્લાહે તમારી સાથે કરેલો વાયદો ત્યારે પૂરો કરી દેખાડયો જ્યારે કે તમે તેની રજાથી તેઓ (નાસ્તિકો)ને કતલ કરતા હતા એટલે સુધી કે જ્યારે તમે હિમ્મત હારી ગયા અને આ બાબતે અંદરો અંદર કજિયો કરવા લાગ્યા, અને જે વસ્તુને તમે ચાહતા હતા (દુશ્મનો ઉપર ફતેહ) તે અલ્લાહે દેખાડયા પછી તમોએ નાફરમાની કરી; તમારામાંથી અમુક દુનિયાને ચાહનારા હતા અને તમારામાંથી અમુક આખેરતને ચાહનારા હતા, પછી તેણે તમને તેઓ (નાસ્તિકો)થી દૂર કર્યા કે જેથી તે તમારૂ ઇમ્તેહાન લે, અને પછી ખરેખર અલ્લાહે તમારાથી દરગુજર કરી; અને અલ્લાહ મોઅમીનો પર ફઝલો કરમ કરવાવાળો છે.
[58:09.00]
اِذْ تُصْعِدُوْنَ وَلَا تَلْوٗنَ عَلٰٓى اَحَدٍ وَّالرَّسُوْلُ يَدْعُوْكُمْ فِىْۤ اُخْرٰٮكُمْ فَاَثَابَكُمْ غَمًّا ۢ بِغَمٍّ لِّكَيْلَا تَحْزَنُوْا عَلٰى مَا فَاتَكُمْ وَلَا مَاۤ اَصَابَكُمْؕ وَاللّٰهُ خَبِيْرٌۢ بِمَا تَعْمَلُوْنَ﴿153﴾
૧૫૩.EÍ3 ítwM1yu8ŒqLt ÔtÕtt ítÕt3ÔtqLt y1Õtt9 y1n1rŒkÔt3 Ôth0ËqÕttu GtŒ3W2fwBt3 Ve9 WÏ1htfwBt3 VyËt7çtfwBt3 ø1tBt0Bçtuø1trBt0Õt3 ÕtufGt3Õtt ítn14ÍLtq y1Õtt BttVtítfwBt3 ÔtÕtt Btt9 yË1tçtfwBt3, ÔtÕÕttntu Ït1çteÁBt3 çtuBtt íty14BtÕtqLt
૧૫૩. એ સમયને યાદ કરો જ્યારે તમે બુલંદી તરફ જઇ રહ્યા હતા, અને કોઇ (તરફ) પાછુ ફરીને જોતા પણ ન હતા અને પાછળથી રસૂલ તમને બોલાવી રહ્યા હતા, પછી અલ્લાહે તમને દુ:ખ ઉપર દુ:ખ આપ્યું, જેથી તમારા હાથમાંથી કોઇ ચીઝ જતી રહેવા ઉપર ન ગમગીન થાવ અને તમારા ઉપર કોઇ મુસીબત આવી પડવા ઉપર ન અફસોસ કરો; અને અલ્લાહ તમારા આમાલથી સારી રીતે વાકેફ છે.
[58:52.00]
ثُمَّ اَنْزَلَ عَلَيْكُمْ مِّنْۢ بَعْدِ الْغَمِّ اَمَنَةً نُّعَاسًا يَّغْشٰى طَآئِفَةً مِّنْكُمْۙ وَطَآئِفَةٌ قَدْ اَهَمَّتْهُمْ اَنْفُسُهُمْ يَظُنُّوْنَ بِاللّٰهِ غَيْرَ الْحَقِّ ظَنَّ الْجَاهِلِيَّةِؕ يَقُوْلُوْنَ هَلْ لَّنَا مِنَ الْاَمْرِ مِنْ شَىْءٍؕ قُلْ اِنَّ الْاَمْرَ كُلَّهٗ لِلّٰهِؕ يُخْفُوْنَ فِىْۤ اَنْفُسِهِمْ مَّا لَا يُبْدُوْنَ لَكَؕ يَقُوْلُوْنَ لَوْ كَانَ لَنَا مِنَ الْاَمْرِ شَىْءٌ مَّا قُتِلْنَا هٰهُنَاؕ قُلْ لَّوْ كُنْتُمْ فِىْ بُيُوْتِكُمْ لَبَرَزَ الَّذِيْنَ كُتِبَ عَلَيْهِمُ الْقَتْلُ اِلٰى مَضَاجِعِهِمْۚ وَلِيَبْتَلِىَ اللّٰهُ مَا فِىْ صُدُوْرِكُمْ وَلِيُمَحِّصَ مَا فِىْ قُلُوْبِكُمْؕ وَاللّٰهُ عَلِيْمٌۢ بِذَاتِ الصُّدُوْرِ﴿154﴾
૧૫૪.Ë7wBt0 yLÍÕt y1ÕtGt3fwBt3 rBtBçty14rŒÕt3 ø1tBBtu yBtLtítLt3 Lttuy1tËkGGtø1~tt ítt1yuVítBt3 rBtLfwBt3 Ôtítt92yuVítwBt3 f1Œ3 ynBt0ínwBt yLVtuËtunwBt3 GtÍq5LLtqLt rçtÕÕttnu ø1tGt3hÕt3 n1f14fu2 Í5LLtÕt3 ònurÕtGt0ítu, Gtfq1ÕtqLt nÕÕtLtt BtuLtÕt3 yBhu rBtL~tGt3ELt3, fw1Õt3ELLtÕt3 yBh fwÕÕtnq rÕtÕÕttnu, GtwÏ1VqLt Ve9 yLVtuËurnBt3 BttÕtt GtwçŒqLt Õtf, Gtf1qÕtqLt ÕtÔt3 ftLt ÕtLtt BtuLtÕt3 yBhu ~tGt3WBBttftu2rítÕt3Ltt ntntuLtt, fw1ÕÕtÔt3 fwLítwBt3 VeçttuGtqítufwBt3 ÕtçthÍÕÕtÍ8eLt ftuítuçt y1ÕtGt3nuBtwÕt3 f1íÕttu yuÕtt BtÍ1tsuyu2rnBt3, ÔtÕtuGtçítÕtuGtÕÕttntu BttVeËtu8ŒqhufwBt3 ÔtÕtuGttuBtnu02Ë1 BttVe ft8uÕtqçtufwBt3, ÔtÕÕttntu y1ÕteBtwBt3 çtuÍ7trítM1Ëtu2Œqh
૧૫૪. પછી અલ્લાહે તે દુ:ખ બાદ તમારા ઉપર સલામતી ઉતારી (જે) એક સુકુનવાળી નીંદર કે જે તમારામાંના એક સમૂહ ઉપર છવાઈ ગઈ, અને બીજો સમૂહ ચિંતામાં જ સપડાઈ ગયો હતો અને જાહેલીયતના ઝમાના જેવા ખોટા વિચારો અલ્લાહ વિશે કરવા લાગ્યો; (અને) કહેતા હતા શું આ જંગના મામલામાં અમારો કાંઇ ઇખ્તેયાર છે ? કહે, બેશક મામલો સંપૂર્ણ રીતે અલ્લાહના હાથમાં છે; તેઓ પોતાના મનમાં એવું કાંઈ છૂપાવી રહ્યા છે જે તારા પર જાહેર નથી કરતા; તેઓ કહેતા હતા કે જો આ મામલામાં અમારો કાંઈ ઇખ્તેયાર હોત તો અમે અહી મરત નહિ; કહે કે જો તમે તમારા ઘરોમાં પણ હોત તો પણ જેના માટે માર્યા જવાનું લખાઈ ચૂકયું હતું તેઓ પોતાના માર્યા જવાની જગ્યાએ જરૂર નીકળી આવતે, અને આ એટલા માટે કે અલ્લાહ જે તમારા દિલોમાં છે તેનું ઇમ્તેહાન કરી લે, તથા જે કાંઈ તમારા દિલોમાં છે તેને પાક કરી દે; અને જે કાંઇ દિલોમાં છે તેને અલ્લાહ સારી રીતે જાણે છે.
[60:26.00]
اِنَّ الَّذِيْنَ تَوَلَّوْا مِنْكُمْ يَوْمَ الْتَقَى الْجَمْعٰنِۙ اِنَّمَا اسْتَزَلَّهُمُ الشَّيْطٰنُ بِبَعْضِ مَا كَسَبُوْا ۚ وَلَقَدْ عَفَا اللّٰهُ عَنْهُمْؕ اِنَّ اللّٰهَ غَفُوْرٌ حَلِيْمٌ۠ ﴿155﴾
૧૫૫.ELLtÕÕtÍ8eLt ítÔtÕÕtÔt3 rBtLfwBt3 GtÔt3BtÕt3 ítf1Õt3 sBy1tLtu ELLtBtË3 ítÍÕÕtntuBtw~~tGt3ít1tLttu çtu çty14Íu8 Btt fËçtq, ÔtÕtf1Œ3 y1VÕÕttntu y1LnwBt3, ELLtÕÕttn øtVwÁLt3 n1ÕteBt
૧૫૫. બેશક જે દિવસે બે લશ્કરો સામસામે આવી ગયા (તે દિવસે) તમારામાંથી જે લોકોએ (મેદાનમાંથી) પીઠ ફેરવી તેનું કારણ એ સિવાય બીજાં કાંઈ ન હતું કે તેમણે કરેલા અમુક બૂરા કાર્યોને લીધે શૈતાને તેમને બહેકાવ્યા હતા, અને ખરેખર અલ્લાહે તેમનાથી દરગુજર કરી; બેશક અલ્લાહ સહનશીલ માફ કરનાર છે.
[60:52.00]
يٰۤاَيُّهَا الَّذِيْنَ اٰمَنُوْا لَا تَكُوْنُوْا كَالَّذِيْنَ كَفَرُوْا وَقَالُوْا لِاِخْوَانِهِمْ اِذَا ضَرَبُوْا فِى الْاَرْضِ اَوْ كَانُوْا غُزًّى لَّوْ كَانُوْا عِنْدَنَا مَا مَاتُوْا وَمَا قُتِلُوْا ۚ لِيَجْعَلَ اللّٰهُ ذٰ لِكَ حَسْرَةً فِىْ قُلُوْبِهِمْؕ وَاللّٰهُ يُحْىٖ وَيُمِيْتُؕ وَ اللّٰهُ بِمَا تَعْمَلُوْنَ بَصِيْرٌ﴿156﴾
૧૫૬.Gtt9yGttu0nÕÕtÍ8eLt ytBtLtq ÕttítfqLtq fÕÕtÍ8eLt fVY Ôtf1tÕtq ÕtuEÏ1ÔttLturnBt3 yuÍ7t Í1hçtq rVÕt3 yh3Íu2 yÔt3ftLtq øtw1Í0ÕÕtÔt3ftLtq E2LŒLtt Btt Bttítq ÔtBtt ftu1ítuÕtq Õtu Gts3y1ÕtÕÕttntu Ít7Õtuf n1MhítLt3 Ve ftu2ÕtqçturnBt3, ÔtÕÕttntu Gttun14Gte Ôt GttuBteíttu, ÔtÕÕttntu çtuBtt íty14BtÕtqLt çtË2eh
૧૫૬. અય ઈમાન લાવનારાઓ! તમે તેમના જેવા ન થાઓ કે જેઓ નાસ્તિક થઇ ગયા અને પોતાના (દીની) ભાઈઓના સંબંધમાં જ્યારે તેઓ મુસાફરીમાં ગયા અથવા જેહાદમાં હાજર થયા ત્યારે તેઓએ કહ્યુ કે જો તેઓ અમારી સાથે હોત તો મરણ ન પામતે અને ન કત્લ થાત, જેથી અલ્લાહ આ વાત (ઉપર ઘ્યાન ન દેવુ) તેઓ (નાસ્તિકો)ના દિલોમાં ખેદ (નું કારણ) બનાવી દે; જો કે અલ્લાહ જ જીવાડે છે અને મારે છે; અને તમે જે કાંઇ કરો છો તેને અલ્લાહ જોઇ રહ્યો છે.
[61:33.00]
وَلَئِنْ قُتِلْتُمْ فِىْ سَبِيْلِ اللّٰهِ اَوْ مُتُّمْ لَمَغْفِرَةٌ مِّنَ اللّٰهِ وَرَحْمَةٌ خَيْرٌ مِّمَّا يَجْمَعُوْنَ﴿157﴾
૧૫૭.ÔtÕtELft2urítÕítwBt3 Ve ËçterÕtÕÕttnu yÔt3 BtwíítwBt3 Õt Btø1VuhítwBt3 BtuLtÕÕttnu Ôthn14BtítwLt Ït1GtÁBt3 rBtBt0t Gts3BtW2Lt
૧૫૭. અને જો તમે અલ્લાહની રાહમાં માર્યા જાઓ અથવા કત્લ થઇ જાઓ તો જે કાંઈ તેઓ ભેગું કરે છે તેના કરતાં અલ્લાહની મગફેરત તથા રહેમત વધારે સારી છે.
[61:49.00]
وَلَئِنْ مُّتُّمْ اَوْ قُتِلْتُمْ لَاِلَى اللّٰهِ تُحْشَرُوْنَ﴿158﴾
૧૫૮.ÔtÕt EBt3Btw¥twBt3 yÔt3 ft2urítÕt3ítwBt3 ÕtyuÕtÕÕttnu íttun14~tYLt
૧૫૮. અને તમને મારી નાખવામાં આવે અથવા મરી જાઓ. અલ્લાહની હજૂરમાં તમને ચોક્કસ ભેગા કરવામાં આવશો.
[61:57.00]
فَبِمَا رَحْمَةٍ مِّنَ اللّٰهِ لِنْتَ لَهُمْۚ وَلَوْ كُنْتَ فَظًّا غَلِيْظَ الْقَلْبِ لَانْفَضُّوْا مِنْ حَوْلِكَ۪ فَاعْفُ عَنْهُمْ وَاسْتَغْفِرْ لَهُمْ وَشَاوِرْهُمْ فِى الْاَمْرِۚ فَاِذَا عَزَمْتَ فَتَوَكَّلْ عَلَى اللّٰهِؕ اِنَّ اللّٰهَ يُحِبُّ الْمُتَوَكِّلِيْنَ﴿159﴾
૧૫૯.VçtuBtt hn14BtrítBBtuLtÕÕttnu rÕtLít ÕtnwBt3, ÔtÕtÔt3 fwLít VÍ06Lt ø1tÕteÍ5Õt3 f1Õçtu ÕtLVÍ14Íq1 rBtLt3 n1Ôt3Õtuf, Vy14Vtu y1LnwBt3 ÔtMítøt14rVh3 ÕtnwBt3 Ôt~ttrÔth3nwBt3 rVÕt3 yBhu, VyuÍt7 y1ÍBít VítÔtf3fÕt3 y1ÕtÕÕttnu, ELLtÕÕttn Gtturn1çt0wÕt3 BttuítÔtf3fuÕteLt
૧૫૯. અલ્લાહની રહેમતના કારણે તેં તેમની સાથે નમ્ર વર્તન ચલાવ્યું, પણ જો તું (પયગંબર સ.અ.વ.) સખત મિઝાજ અને સખત દિલનો હોત તો તેઓ તારી પાસેથી (ચોક્કસ) વિખેરાઈ ગયા હોત, માટે તું તેમનાથી દરગુજર કર અને તેમના માટે ઇસ્તગફાર કર તથા તેમની સાથે મામલાઓમાં સલાહ મશવેરો કર્યા કર, અને (સલાહ કર્યા પછી) જ્યારે કોઈ વાતનો ઇરાદો તું કરી લે ત્યારે અલ્લાહ પર આધાર રાખ; બેશક અલ્લાહ (આવા) આધાર રાખનારાઓને દોસ્ત રાખે છે.
[62:30.00]
اِنْ يَّنْصُرْكُمُ اللّٰهُ فَلَا غَالِبَ لَكُمْۚ وَاِنْ يَّخْذُلْكُمْ فَمَنْ ذَا الَّذِىْ يَنْصُرُكُمْ مِّنْۢ بَعْدِهٖؕ وَعَلَى اللّٰهِ فَلْيَتَوَكَّلِ الْمُؤْمِنُوْنَ﴿160﴾
૧૬૦.EkGt0Lt3Ëw1h3 ftuBtwÕÕttntu VÕtt øt1tÕtuçt ÕtfwBt3, ÔtEkGGtwÏ1Íw7Õt3fwBt3 VBtLÍ7ÕÕtÍe8 GtLËt8uhtufwBt3 rBtBçty14Œune, Ôty1ÕtÕÕttnu VÕGtítÔtf3frÕtÕt3 Bttuy3BtuLtqLt
૧૬૦. અગર અલ્લાહ તમારી મદદ કરે તો તમારા ઉપર કોઈ પણ ગાલિબ થઇ શકતો નથી, અને જો તે તમારી મદદ કરવાનું મૂકી દે તો તેના પછી એવો કોણ છે જે તમારી મદદ કરે ? અને મોઅમીનો ફકત અલ્લાહ ઉપર જ આધાર રાખે છે.
[62:52.00]
وَمَا كَانَ لِنَبِىٍّ اَنْ يَّغُلَّؕ وَمَنْ يَّغْلُلْ يَاْتِ بِمَا غَلَّ يَوْمَ الْقِيٰمَةِ ۚ ثُمَّ تُوَفّٰى كُلُّ نَفْسٍ مَّا كَسَبَتْ وَهُمْ لَا يُظْلَمُوْنَ﴿161﴾
૧૬૧.ÔtBtt ftLt Õtu LtçteÂGGtLt3 ykGt0øt1wÕÕt, ÔtBtkGt0ø1ÕtwÕt3 Gty3ítu çtuBttø1tÕÕt GtÔt3BtÕt3 fu2GttBtítu, Ëw7Bt0 íttuÔtV0t fwÕÕttu LtV3rËBt0tfËçtít3 ÔtnwBt3 ÕttGtwÍ54ÕtBtqLt
૧૬૧. અને કોઇ નબી ખયાનત કરતા નથી; અને જે કોઇ આવુ કરે તો કયામતના દિવસે જે ચીઝમાં ખયાનત કરી હશે તેની સાથે હાજર કરવામાં આવશે, પછી દરેકને તેના કર્મોનો પૂરેપૂરો બદલો આપવામાં આવશે અને તેમના પર કાંઇપણ ઝુલ્મ કરવામાં આવશે નહિ.
[63:13.00]
اَفَمَنِ اتَّبَعَ رِضْوَانَ اللّٰهِ كَمَنْۢ بَآءَ بِسَخَطٍ مِّنَ اللّٰهِ وَمَاْوٰٮهُ جَهَنَّمُؕ وَ بِئْسَ الْمَصِيْرُ﴿162﴾
૧૬૨.yVBtrLtíítçty1 rhÍ14ÔttLtÕÕttnu fBtBçtt9y çtuËÏt1rítBBtuLtÕÕttnu ÔtBty3Ôttntu snLLtBttu, Ôt çtuy3ËÕt3 BtË2eh
૧૬૨. શું તે શખ્સ જેણે અલ્લાહની ખુશનુદીની પૈરવી કરે તે તેના જેવો હોઇ શકે જે અલ્લાહના ગઝબમાં ગિરફતાર થાય?* અને જેનું ઠેકાણું જહન્નમ હોય અને તે ઘણું જ ખરાબ મુકામ છે.
[63:30.00]
هُمْ دَرَجٰتٌ عِنْدَ اللّٰهِؕ وَاللّٰهُ بَصِيْرٌۢ بِمَا يَعْمَلُوْنَ﴿163﴾
૧૬૩.nwBt3 ŒhòítwLt3 E2LŒÕÕttnu, ÔtÕÕttntu çtË2eÁBt3 çtuBtt Gty14BtÕtqLt
૧૬૩. તેમના અલ્લાહની પાસે દરજ્જા છે;* અને તેઓ જે કાંઈ કરે છે તે અલ્લાહ નિહાળે છે.
[63:44.00]
لَقَدْ مَنَّ اللّٰهُ عَلَى الْمُؤْمِنِيْنَ اِذْ بَعَثَ فِيْهِمْ رَسُوْلًا مِّنْ اَنْفُسِهِمْ يَتْلُوْا عَلَيْهِمْ اٰيٰتِهٖ وَيُزَكِّيْهِمْ وَيُعَلِّمُهُمُ الْكِتٰبَ وَالْحِكْمَةَ ۚ وَاِنْ كَانُوْا مِنْ قَبْلُ لَفِىْ ضَلٰلٍ مُّبِيْنٍ﴿164﴾
૧૬૪.Õtf1Œ3 BtLLtÕÕttntu y1ÕtÕt3 Bttuy3BtuLteLt EÍ74 çty1Ë VernBt3 hËqÕtBt3 rBtLt3 yLVtuËurnBt3 Gtít3Õtq y1ÕtGt3rnBt3 ytGttítune ÔtGttuÍf3fernBt3 ÔtGttuy1ÕÕtuBttu ntuBtwÕt3 fuíttçt ÔtÕt3 rn1f3Btít, ÔtELt3 ftLtq rBtLt3f1çÕttu ÕtVe Í1ÕttrÕtBBttuçteLt
૧૬૪. બેશક અલ્લાહે મોઅમીનો પર (મોટો) એહસાન કર્યો કે તેઓમાંથી જ એક રસૂલને મબઉસ કર્યા, જે તેઓને અલ્લાહની આયતો વાંચી સંભળાવે તથા તેમને પાક કરે છે અને કિતાબ તથા હિકમતની તાલીમ આપે છે, જો કે તેઓ આ પહેલાં ખુલ્લી ગુમરાહીમાં હતા.
[64:17.00]
اَوَلَمَّاۤ اَصَابَتْكُمْ مُّصِيْبَةٌ قَدْ اَصَبْتُمْ مِّثْلَيْهَا ۙ قُلْتُمْ اَنّٰى هٰذَاؕ قُلْ هُوَ مِنْ عِنْدِ اَنْفُسِكُمْؕ اِنَّ اللّٰهَ عَلٰى كُلِّ شَىْءٍ قَدِيْرٌ﴿165﴾
૧૬૫.yÔtÕtBBtt9 yË1tçtít3fwBt3 BttuË2eçtítwLt3 f1Œ3 yË1çítwBt3 rBtË74ÕtGt3nt fw1Õt3ítwBt3 yLLtt ntÍt7, fw1Õt3 ntuÔt rBtLE2LŒu yLVtuËufwBt3, ELLtÕÕttn y1ÕttfwÕÕtu ~tGt3ELt3 f1Œeh
૧૬૫. શું જ્યારે તમારા ઉપર (જંગે ઓહદમાં) એવી મુસીબત આવી પડી કે જેનાથી ખરેખર બમણી (મુસીબત) તમે પોતેજ (નાસ્તિકોને) પહોંચાડી ચૂકયા હતા, તેમ કહ્યુ કે આ (મુસીબત) અમારા પર કયાંથી ? તું કહે કે એ તમારા પોતાના (અમલના) કારણે છે; બેશક અલ્લાહ દરેક વસ્તુ પર કુદરત ધરાવનાર છે.
[64:44.00]
وَمَاۤ اَصَابَكُمْ يَوْمَ الْتَقَى الْجَمْعٰنِ فَبِاِذْنِ اللّٰهِ وَلِيَعْلَمَ الْمُؤْمِنِيْنَۙ﴿166﴾
૧૬૬.ÔtBtt9 yË1tçtfwBt3 GtÔt3BtÕt3 ítf1Õt3 sBy1tLtu Vçtu EÍ38 rLtÕÕttnu ÔtÕtu Gty14ÕtBtÕt3 Bttuy3BtuLteLt
૧૬૬. અને જે કાંઈ મુસીબત તમારા ઉપર તે દિવસે પડી કે જે દિવસે બે લશ્કર સામસામે આવી ગયાં હતાં તે અલ્લાહના હુકમથી હતું અને એ માટે કે (જાહેરી નિશાની વડે) મોઅમીનોને જાણી લે;
[65:01.00]
وَلِيَعْلَمَ الَّذِيْنَ نَافَقُوْا ۖۚ وَقِيْلَ لَهُمْ تَعَالَوْا قَاتِلُوْا فِىْ سَبِيْلِ اللّٰهِ اَوِ ادْفَعُوْا ۚ قَالُوْا لَوْ نَعْلَمُ قِتَالًا لَّا تَّبَعْنٰكُمْؕ هُمْ لِلْكُفْرِ يَوْمَئِذٍ اَقْرَبُ مِنْهُمْ لِلْاِيْمَانِۚ يَقُوْلُوْنَ بِاَفْوَاهِهِمْ مَّا لَيْسَ فِىْ قُلُوْبِهِمْؕ وَاللّٰهُ اَعْلَمُ بِمَا يَكْتُمُوْنَۚ﴿167﴾
૧૬૭.ÔtÕtu Gty14ÕtBtÕÕtÍ8eLt LttVf1q Ôtf2eÕt ÕtnwBt3 íty1tÕtÔt3 f1títuÕtq Ve ËçterÕtÕÕttnu yrÔtŒ3VW2, f1tÕtq ÕtÔt3 Lty14ÕtBttuuu f2uíttÕtÕt3 Õtíítçty14LttfwBt3, nwBt3rÕtÕt3 fwV3hu GtÔt3BtyurÍ7Lt3 yf14hçttu rBtLnwBt3 rÕtÕEBttLtu, Gtfq1ÕtqLt çtuyV3ÔttnurnBt3 BttÕtGt3Ë Ve ft2uÕtqçturnBt3, ÔtÕÕttntu yy14ÕtBttu çtuBtt Gtf3íttuBtqLt
૧૬૭. અને તેમને પણ જાણી લે કે જેઓ મુનાફીક હતા, અને તેમને કહેવામાં આવ્યું કે આવો, અલ્લાહની રાહમાં લડો અથવા બચાવ કરો; ત્યારે તેઓએ કહ્યું કે જો અમને ખબર હોત કે લડાઇ થશે તો અમે તમારી પૈરવી ન કરત, તે દિવસે તેઓ ઈમાન કરતાં કુફ્રની વધુ નજીક હતા, તેઓ પોતાના મોઢેથી જે કાંઇ કહે છે તે તેમના દિલમાં નથી; જો કે તેઓ જે કાંઈ સંતાડે છે તેનાથી અલ્લાહ સારી રીતે વાકેફ છે.
[65:39.00]
اَلَّذِيْنَ قَالُوْا لِاِخْوَانِهِمْ وَقَعَدُوْا لَوْ اَطَاعُوْنَا مَا قُتِلُوْاؕ قُلْ فَادْرَءُوْا عَنْ اَنْفُسِكُمُ الْمَوْتَ اِنْ كُنْتُمْ صٰدِقِيْنَ﴿168﴾
૧૬૮.yÕÕtÍ8eLt f1tÕtq Õtu EÏt14ÔttLturnBt3 Ôtf1y1Œq ÕtÔt3 yít1tW2Ltt Bttftu1ítuÕtq, fw1Õt3 VŒ3hW y1Lt3 yLVtuËuftuBtwÕt3 BtÔt3ít ELfwLítwBt3 Ë1tŒuf2eLt
૧૬૮. જે લોકો (પોતાના ઘરોમાં) બેસી રહ્યા તેઓ (લડાઈમાં માર્યા ગએલા) તેમના ભાઈઓ સંબંધી કહેવા લાગ્યા કે જો તેઓ અમારૂં કહેવું માનતે તો માર્યા જતે નહિ; તું તેમને કહે કે જો તમે સાચા હોવ તો તમારા પોતાથી મૌતને ટાળી દો.
[65:58.00]
وَلَا تَحْسَبَنَّ الَّذِيْنَ قُتِلُوْا فِىْ سَبِيْلِ اللّٰهِ اَمْوَاتًاؕ بَلْ اَحْيَآءٌ عِنْدَ رَبِّهِمْ يُرْزَقُوْنَۙ﴿169﴾
૧૬૯.ÔtÕtt ítn14ËçtLLtÍ8eLt ftu1ítuÕtq Ve ËçterÕtÕttnu yBÔttítLt3, çtÕt ynGttWLt3 E2LŒ hççturnBt3 Gtwh3Ífq1Lt
૧૬૯. અને જે લોકો અલ્લાહની રાહમાં કત્લ થઇ ગયા છે તેમને હરગિઝ મરણ પામેલા સમજો નહિ; બલ્કે તેઓ જીવતા છે (અને) પોતાના પરવરદિગાર પાસેથી રોજી મેળવે છે;
[66:16.00]
فَرِحِيْنَ بِمَاۤ اٰتٰٮهُمُ اللّٰهُ مِنْ فَضْلِهٖ ۙ وَيَسْتَبْشِرُوْنَ بِالَّذِيْنَ لَمْ يَلْحَقُوْا بِهِمْ مِّنْ خَلْفِهِمْۙ اَ لَّا خَوْفٌ عَلَيْهِمْ وَلَا هُمْ يَحْزَنُوْنَۘ﴿170﴾
૧૭૦.Vhun2eLt çtuBtt9 ytíttntuBtwÕÕttntu rBtLt3 VÍ14Õtune ÔtGtMítç~tuYLt rçtÕÕtÍ8eLt ÕtBt3GtÕt3n1f1q çturnBt3 rBtLÏ1tÕVurnBt3 yÕÕttÏt1Ôt3VwLt3 y1ÕtGt3rnBt3 ÔtÕttnwBt3 Gtn14ÍLtqLt
૧૭૦. અલ્લાહે પોતાના ફઝલથી તેમને જે કાંઈ આપ્યું છે તેનાથી તેઓ ખુશ છે, અને જે લોકો પાછળ રહી ગયા છે હજી તેમના સુધી પહોંચ્યા નથી, તેમના વિશે ખુશખબર મેળવે છે કે ન તેમના પર કોઈ જાતનો ખૌફ હશે. તેમજ ન તેઓ દિલગીર થશે.
[66:49.00]
يَسْتَبْشِرُوْنَ بِنِعْمَةٍ مِّنَ اللّٰهِ وَفَضْلٍۙ وَّاَنَّ اللّٰهَ لَا يُضِيْعُ اَجْرَ الْمُؤْمِنِيْنَ ۛۚ ۠ ﴿171﴾
૧૭૧.GtMítç~tuYLt çtuLtuy14BtrítBt3 BtuLtÕÕttnu ÔtVÍ14®ÕtÔt3 ÔtyLLtÕÕttn ÕttGttuÍ2eyt2u ys3hÕt3 Bttuy3BtuLteLt
૧૭૧. અલ્લાહની નેઅમત તથા ફઝલથી તેઓ ખુશ છે, અને અલ્લાહ મોઅમીનોના અજ્રને બરબાદ થવા દેતો નથી.
[67:04.00]
اَلَّذِيْنَ اسْتَجَابُوْا لِلّٰهِ وَالرَّسُوْلِ مِنْۢ بَعْدِ مَاۤ اَصَابَهُمُ الْقَرْحُ ۛؕ لِلَّذِيْنَ اَحْسَنُوْا مِنْهُمْ وَاتَّقَوْا اَجْرٌ عَظِيْمٌۚ﴿172﴾
૧૭૨.yÕÕtÍ8eLtMítòçtq rÕtÕÕttnu Ôth0ËqÕtu rBtBçty14Œu Btt9yË1tçtntuBtwÕf1h3ntu2, rÕtÕÕtÍ8eLt yn14ËLtq rBtLt3nwBt3 Ôt¥tf1Ôt3 ys3ÁLt3 y1Í6eBt
૧૭૨. (જંગે ઓહદમાં) જેમને ઘા લાગી ચૂકયા પછી પણ અલ્લાહ તથા રસૂલની દાવત પર લબ્બૈક કહ્યું, તેઓમાંથી જેમણે નેક આમાલ કર્યા અને પરહેઝગારી કરી તેમના માટે અઝીમ અજ્ર છે.
[67:24.00]
اَلَّذِيْنَ قَالَ لَهُمُ النَّاسُ اِنَّ النَّاسَ قَدْ جَمَعُوْا لَكُمْ فَاخْشَوْهُمْ فَزَادَهُمْ اِيْمَانًا ۖۗ وَّقَالُوْا حَسْبُنَا اللّٰهُ وَنِعْمَ الْوَكِيْلُ﴿173﴾
૧૭૩.yÕÕtÍ8eLt f1tÕt ÕtntuBtwLLttËtu ELLtLt0tË f1Œ3 sBtW2 ÕtfwBt3 VÏ14t~tÔt3nwBt3 VÍtŒnwBt3 EBttLt, Ôt0f1tÕtq n1MçttuLtÕÕttntu ÔtLtuy14BtÕt3 ÔtfeÕt
૧૭૩. તેઓને લોકોએ કહ્યું કે ખરેખર લોકો તમારા (મુકાબલા) માટે (મોટા લશ્કર સાથે) ભેગા થઇ ગયા છે માટે તેમનાથી ડરો, છતાં તેઓના ઇમાનમાં વધારો થયો, અને તેઓએ કહ્યું કે અલ્લાહ અમારા માટે કાફી છે અને તે બેહતરીન મદદગાર છે.
[67:48.00]
فَانْقَلَبُوْا بِنِعْمَةٍ مِّنَ اللّٰهِ وَفَضْلٍ لَّمْ يَمْسَسْهُمْ سُوْٓءٌ ۙ وَّاتَّبَعُوْا رِضْوَانَ اللّٰهِؕ وَاللّٰهُ ذُوْ فَضْلٍ عَظِيْمٍ﴿174﴾
૧૭૪.VLf1Õtçtq çtuLtuy14BtrítBt3 BtuLtÕÕttnu ÔtVÍ14rÕtÕt3 ÕtBGtBËË3nwBt3 Ëw9WkÔÔtíítçtW2 rhÍ14ÔttLtÕÕttnu, ÔtÕÕttntu Íq7 VÍ14rÕtLt3 y1Í6eBt
૧૭૪. જેથી તેઓ અલ્લાહની નેઅમત તથા ફઝલ સાથે પાછા ફર્યા અને તેમને કાંઈપણ તકલીફ પહોંચી નહિ અને તેઓએ અલ્લાહની ખુશનુદીની પૈરવી કરી; અને અલ્લાહ અઝીમ ફઝલનો માલિક છે.
[68:10.00]
اِنَّمَا ذٰلِكُمُ الشَّيْطٰنُ يُخَوِّفُ اَوْلِيَآءَه۪ٗ فَلَا تَخَافُوْهُمْ وَخَافُوْنِ اِنْ كُنْتُمْ مُّؤْمِنِيْنَ﴿175﴾
૧૭૫.ELLtBtt Í7tÕtuftuBtw ~t0Gt3ítt1Lttu GttuÏt1Ôt3ÔtuVtu yÔt3ÕtuGtt9ynq, VÕttítÏt1tVqnwBt3 ÔtÏt1tVqLtu ELt3 fwLítwBt3 Bttuy3BtuLteLt
૧૭૫. આ તો માત્ર શયતાન છે, જે પોતાના ચાહવાવાળાઓને ડરાવે છે, માટે અગર તમે મોઅમીન હોવ તો તેમનાથી ડરો નહિ, ફકત મારાથી (અલ્લાહથી) જ ડરો.
[68:33.00]
وَلَا يَحْزُنْكَ الَّذِيْنَ يُسَارِعُوْنَ فِى الْكُفْرِۚ اِنَّهُمْ لَنْ يَّضُرُّوا اللّٰهَ شَيْئًاؕ يُرِيْدُ اللّٰهُ اَلَّا يَجْعَلَ لَهُمْ حَظًّا فِىْ الْاٰخِرَةِ ۚ وَلَهُمْ عَذَابٌ عَظِيْمٌ﴿176﴾
૧૭૬.ÔtÕtt Gtn14ÍwLtf3 ÕÕtÍ8eLt GttuËthuW2Lt rVÕfwV3hu, ELLtnwBt3 ÕtkGt0Íw1Á0ÕÕttn ~tGt3yLt3, GttuheŒwÕÕttntu yÕÕtt Gts3y1Õt ÕtnwBt3 n1Í08Lt3 rVÕytÏtu2hítu ÔtÕtnwBt3 y1Ít7çtwLt3 y1Í6eBt
૧૭૬. અને જે લોકો કુફ્ર માટે ઉતાવળ કરે છે તે (વાત) તને દુ:ખ ન પહોંચાડે કારણકે તેઓ અલ્લાહને કાંઇપણ નુકસાન પહોંચાડી શકશે નહિ; અલ્લાહ ચાહે છે કે આખેરતમાં તેમનો કાંઈ હિસ્સો બાકી ન રહે, અને તેમના માટે મોટો અઝાબ હશે.
[68:58.00]
اِنَّ الَّذِيْنَ اشْتَرَوُا الْكُفْرَ بِالْاِيْمَانِ لَنْ يَّضُرُّوا اللّٰهَ شَيْئًا ۚ وَلَهُمْ عَذَابٌ اَ لِيْمٌ﴿177﴾
૧૭૭.ELLtÕÕtÍ8eLt~íthÔtwÕfwV3h rçtÕt3EBttLtu ÕtkGt0Í1wÁ0ÕÕttn ~tGt3yLt3, ÔtÕtnwBt3 y1Ít7çtwLt3 yÕteBt
૧૭૭. બેશક જે લોકોએ ઈમાનના બદલે કુફ્ર ખરીદી લીધું તેઓ હરગિઝ અલ્લાહને કાંઈ નુકસાન પહોંચાડી શકશે નહિ, અને તેમના માટે દર્દનાક અઝાબ હશે.
[69:13.00]
وَلَا يَحْسَبَنَّ الَّذِيْنَ كَفَرُوْۤا اَنَّمَا نُمْلِىْ لَهُمْ خَيْرٌ لِّاَنْفُسِهِمْؕ اِنَّمَا نُمْلِىْ لَهُمْ لِيَزْدَادُوْۤا اِثْمًا ۚ وَلَهُمْ عَذَابٌ مُّهِيْنٌ﴿178﴾
૧૭૮.ÔtÕtt Gtn3ËçtLLtÕÕtÍ8eLt fVY9 yLLtBtt LtwBÕte ÕtnwBt3 Ït1Gt3ÁÕt3 ÕtuyLtVtuËurnBt3, ELLtBtt LtwBÕte ÕtnwBt3 ÕtuGtÍ3ŒtŒq9 EË74BtLt3, ÔtÕtnwBt3 y1Ít7çtwBt3 BttuneLt
૧૭૮. અને જે લોકો ઈમાન નથી લાવ્યા તેઓ કદી પણ એવું ગુમાન ન કરે કે અમે જે મોહલત તેમને આપીએ છીએ તે તેમના માટે લાભદાઈ છે; અમે તેમને મોહલત માત્ર એટલા માટે આપીએ છીએ કે ગુનાહ વધારે કરે, અને તેમના માટે ઝલીલ કરનારો અઝાબ (તૈયાર) છે.
[69:38.00]
مَا كَانَ اللّٰهُ لِيَذَرَ الْمُؤْمِنِيْنَ عَلٰى مَاۤ اَنْتُمْ عَلَيْهِ حَتّٰى يَمِيْزَ الْخَبِيْثَ مِنَ الطَّيِّبِؕ وَمَا كَانَ اللّٰهُ لِيُطْلِعَكُمْ عَلَى الْغَيْبِ وَ لٰكِنَّ اللّٰهَ يَجْتَبِىْ مِنْ رُّسُلِهٖ مَنْ يَّشَآءُ۪ فَاٰمِنُوْا بِاللّٰهِ وَرُسُلِهٖۚ وَاِنْ تُؤْمِنُوْا وَتَتَّقُوْا فَلَكُمْ اَجْرٌ عَظِيْمٌ﴿179﴾
૧૭૯.BttftLtÕÕttntu Õtu GtÍ7hÕt3 Bttuy3BtuLteLt y1Õtt Btt9 yLítwBt3 y1ÕtGt3nu n1íítt GtBteÍÕt3 Ït1çteË7 BtuLtí1ít1GGtuçtu, ÔtBtt ftLtÕÕttntu ÕtuGtwí1Õtuy1fwBt3 y1ÕtÕt3 øt1Gt3çtu ÔtÕtt rfLLtÕÕttn Gts3ítçte rBthtu0ËtuÕtune BtkGt0~tt9ytu, VytBtuLtq rçtÕÕttnu ÔthtuËtuÕtune, Ôt ELt3 íttuy3BtuLtq Ôtítíítfq1 VÕtfwBt3 ys3ÁLt3 y1Í6eBt
૧૭૯. એવું નથી કે અલ્લાહ મોઅમીનોને તેની તેજ હાલતમાં મૂકી દેશે, પરંતુ પાક લોકોને ખબીસથી જુદા પાડી નાખશે, અને એવું પણ નથી કે અલ્લાહ તમોને ગેબની વાતોથી વાકેફ કરે, પરંતુ અલ્લાહ પોતાના રસૂલોમાંથી જેને ચાહે તેને (ગૈબની જાણકારી દેવા માટે) ચૂંટી કાઢે છે, માટે તમે અલ્લાહ તથા તેના રસૂલો પર ઈમાન લાવો, અને અગર તમે ઈમાન લાવશો અને પરહેઝગાર બનશો તો તમારા માટે ઘણો મોટો બદલો છે.
[70:20.00]
وَلَا يَحْسَبَنَّ الَّذِيْنَ يَبْخَلُوْنَ بِمَاۤ اٰتٰٮهُمُ اللّٰهُ مِنْ فَضْلِهٖ هُوَ خَيْرًا لَّهُمْؕ بَلْ هُوَ شَرٌّ لَّهُمْؕ سَيُطَوَّقُوْنَ مَا بَخِلُوْا بِهٖ يَوْمَ الْقِيٰمَةِؕ وَ لِلّٰهِ مِيْرَاثُ السَّمٰوٰتِ وَالْاَرْضِؕ وَاللّٰهُ بِمَا تَعْمَلُوْنَ خَبِيْرٌ۠ ﴿180﴾
૧૮૦.ÔtÕtt Gtn14ËçtLLtÕÕtÍ8eLt GtçÏt1ÕtqLt çtuBtt9 ytítt ntuBtwÕÕttntu rBtLt3 VÍ14Õtune ntuÔt Ït1Gt3hÕÕtnwBt3, çtÕntuÔt ~tÁ0ÕÕtnwBt3, ËGttuít1ÔÔtfq1Lt BttçtÏtu2Õtq çtune GtÔt3BtÕt3 fu2GttBtítu, Ôt rÕtÕÕttnu rBthtËw7MËBttÔttítu ÔtÕt3yh3Íu2, ÔtÕÕttntu çtuBtt íty14BtÕtqLt Ï1tçteh
૧૮૦. અને જેઓ કંજૂસાઇ કરે છે તે (ચીઝોને ખર્ચ કરવા)માં જેને અલ્લાહે પોતાના ફઝલ (મહેરબાની)થી આપેલ છે, તેઓ એવું ગુમાન ન કરે કે તેમની આ (કંજૂસાઈ) તેમના માટે સારી છે; બલ્કે તે તેમના માટે ખરાબ છે; જે વસ્તુઓના સંબંધમાં તેઓ કંજૂસાઈ કરતા હતા, કયામતના દિવસે તૌક બનાવી તેમને પહેરાવવામાં આવશે; અને તમામ આકાશો તથા ઝમીનનો વારસદાર અલ્લાહ જ છે; અને જે કાંઈ તમે કરો છો અલ્લાહ તેનો જાણનાર છે.
[70:55.00]
لَقَدْ سَمِعَ اللّٰهُ قَوْلَ الَّذِيْنَ قَالُوْۤا اِنَّ اللّٰهَ فَقِيْرٌ وَّنَحْنُ اَغْنِيَآءُ ۘ سَنَكْتُبُ مَا قَالُوْا وَقَتْلَهُمُ الْاَنْۢبِيَآءَ بِغَيْرِ حَقٍّ ۙۚ وَّنَقُوْلُ ذُوْقُوْا عَذَابَ الْحَرِيْقِ﴿181﴾
૧૮૧.Õtf1Œ3 ËBtuyÕÕttntu f1Ôt3ÕtÕÕtÍ8eLt f1tÕt9q ELLtÕÕttn Vf2eÁk Ôt0Ltn14Lttu yø1LtuGtt9ytuBt ËLtf3íttuçttu Bttf1tÕtq Ôtf1íÕtntuBtwÕt3 yBt3çtuGtt9y çtuø1tGt3hu n1f14rfkÔt3 ÔtLtfq1Õttu Íq7fq1 y1ÍtçtÕt3 n1hef1
૧૮૧. ખરેખર અલ્લાહે તે લોકોની વાતો સાંભળી છે જેમણે કહ્યું કે અલ્લાહ તો ફકીર છે, અને અમે તવંગર છીએ; તેમણે જે કાંઈ કહ્યું છે તે અને તેમનું નબીઓને નાહક મારી નાખવું અમે જરૂર લખીએ છીએ, અને અમે કહીશું કે ધગધગતી આગની સજાની મજા ચાખો.
[71:25.00]
ذٰ لِكَ بِمَا قَدَّمَتْ اَيْدِيْكُمْ وَاَنَّ اللّٰهَ لَيْسَ بِظَلَّامٍ لِّلْعَبِيْدِۚ﴿182﴾
૧૮૨.Ít7Õtuf çtuBttf1ÆBtít3 yGt3ŒefwBt3 ÔtyLLtÕÕttn ÕtGt3Ë çtuÍ5ÕÕttrBtÕt3 rÕtÕt3 y1çteŒ
૧૮૨. તમારા હાથોએ અગાઊ મોકલેલ (બૂરાઇ) માટે આ (સજા) છે અને અલ્લાહ બંદાઓના હકમાં ઝુલમગાર નથી.
[71:37.00]
اَلَّذِيْنَ قَالُوْۤا اِنَّ اللّٰهَ عَهِدَ اِلَيْنَاۤ اَلَّا نُؤْمِنَ لِرَسُوْلٍ حَتّٰى يَاْتِيَنَا بِقُرْبَانٍ تَاْكُلُهُ النَّارُؕ قُلْ قَدْ جَآءَكُمْ رُسُلٌ مِّنْ قَبْلِىْ بِالْبَيِّنٰتِ وَبِالَّذِىْ قُلْتُمْ فَلِمَ قَتَلْتُمُوْهُمْ اِنْ كُنْتُمْ صٰدِقِيْنَ﴿183﴾
૧૮૩.yÕÕtÍ8eLt f1tÕtq ELLtÕÕttn y1nuŒ yuÕtGt3Ltt9 yÕÕtt Lttuy3BtuLt Õtu hËqrÕtLt3 n1íítt Gty3ítuGtLtt çtufw1h3çttrLtLt3 íty3ftuÕttunwÒtthtu, fw1Õt3 f1Œ3 ò9yfwBt3 htuËtuÕtwBt3 rBtLf1çÕte rçtÕçtGGtuLttítu ÔtrçtÕÕtÍ8e fw1ÕítwBt3 VÕtuBt f1ítÕt3íttuBtqnwBt3 ELfwLítwBt3 Ë1tŒuf2eLt
૧૮૩. જેઓ આ કહે છે કે અલ્લાહે અમારી પાસેથી વચન લઈ લીધું છે કે અમે કોઈ પણ રસૂલ પર ઈમાન ન લાવીએ, જ્યાં સુધી કે તે (રસૂલ) અમારી સામે એવી એક કુરબાની રજૂ ન કરે કે જેને (આસમાની) આગ ખાઈ જાય; તું કહે કે મારી પહેલાં (ઘણાંય) રસૂલો ખુલ્લી દલીલો લઈને તમારી પાસે આવ્યા હતા અને તમે જે કાંઈ કહો છો તે પણ લાવ્યા હતા જો તમે સાચા છો તો પછી તમોએ તેમને શા માટે કતલ કર્યા?
[72:16.00]
فَاِنْ كَذَّبُوْكَ فَقَدْ كُذِّبَ رُسُلٌ مِّنْ قَبْلِكَ جَآءُوْ بِالْبَيِّنٰتِ وَالزُّبُرِ وَالْكِتٰبِ الْمُنِيْرِ﴿184﴾
૧૮૪.VELt3 fÍ08çtqf Vf1Œ3 fwÍ74Íu8çt htuËtuÕtwBt3 rBtLf1çÕtuf ò9W rçtÕçtGGtuLttítu ÔtÍtu0çttuhu ÔtÕfuíttrçtÕt3 BttuLteh
૧૮૪. પછી પણ જો તેઓ તને જૂઠલાવે તો તારી પહેલાં પણ રસૂલોને જૂઠલાવવામાં આવ્યા હતા કે જેઓ રોશન દલીલો તથા હિકમત ભરેલા લખાણો તથા રોશન કિતાબ લાવ્યા હતા.
[72:32.00]
كُلُّ نَفْسٍ ذَآئِقَةُ الْمَوْتِؕ وَاِنَّمَا تُوَفَّوْنَ اُجُوْرَكُمْ يَوْمَ الْقِيٰمَةِؕ فَمَنْ زُحْزِحَ عَنِ النَّارِ وَاُدْخِلَ الْجَنَّةَ فَقَدْ فَازَ ؕ وَمَا الْحَيٰوةُ الدُّنْيَاۤ اِلَّا مَتَاعُ الْغُرُوْرِ﴿185﴾
૧૮૫.fwÕÕttu LtV3rËLt3 Ít98yuf1ítwÕBtÔt3ítu, ÔtELLtBtt íttuÔtV0Ôt3Lt ytuòqhfwBt3 GtÔt3BtÕt3 fu2GttBtítu, VBtLt3 Ítun14Íun1 y1LteLLtthu ÔtWŒ3Ïtu2ÕtÕt3 sLLtít Vf1Œ3 VtÍ, Ôt BtÕn1GttítwŒw0LGtt9 EÕÕtt BtíttW2Õt3 øttu2Yh
૧૮૫. દરેક નફસ મૌતની મજા ચાખનાર છે; અને કયામતના દિવસે તમને મુકમ્મલ અજ્ર આપવામાં આવશે; માટે જે કોઈ જહન્નમની આગથી બચાવી લેવામાં આવ્યો અને જન્નતમાં દાખલ કરવામાં આવ્યો, ખરે જ તે કામ્યાબ થયો; અને દુનિયાનું જીવન ધોકો આપનાર માઘ્યમ સિવાય બીજાં કાંઈ જ નથી.
[73:09.00]
لَتُبْلَوُنَّ فِىْۤ اَمْوَالِكُمْ وَاَنْفُسِكُمْ وَلَتَسْمَعُنَّ مِنَ الَّذِيْنَ اُوْتُوا الْكِتٰبَ مِنْ قَبْلِكُمْ وَمِنَ الَّذِيْنَ اَشْرَكُوْۤا اَذًى كَثِيْرًاؕ وَاِنْ تَصْبِرُوْا وَتَتَّقُوْا فَاِنَّ ذٰلِكَ مِنْ عَزْمِ الْاُمُوْرِ﴿186﴾
૧૮૬.ÕtítwçÕtÔtwLLt Ve9 yBÔttÕtufwBt3 Ôt yLVtuËufwBt3, ÔtÕtítMBtW2LLt BtuLtÕÕtÍ8eLt WítwÕfuíttçt rBtLf1çÕtufwBt3 ÔtBtuLtÕÕtÍ8eLt y~hfq9 yÍ7Lt3 fË8eht, ÔtELt3 ítM1çtuY Ôtítíítfq1 VELLt Ít7Õtuf rBtLt3y1Í3rBtÕt3 ytuBtqh
૧૮૬. તમને તમારા માલ અને જાનથી જરૂર અજમાવવામાં આવશે,* અને તમારી પહેલાં જે લોકોને કિતાબ આપવામાં આવી છે તેમનાથી અને જેઓ શિર્ક કરનારા થઈ ગયા છે તેમનાથી તમે ઘણીયે દુ:ખદાયક વાતો જરૂર સાંભળશો; પણ જો તમે સબ્ર કરશો તથા પરહેઝગાર રહેશો તો બેશક તે મજબૂત (ઇરાદાવાળા) કામોમાંથી છે.
[73:43.00]
وَاِذْ اَخَذَ اللّٰهُ مِيْثَاقَ الَّذِيْنَ اُوْتُوْا الْكِتٰبَ لَتُبَيِّنُنَّهٗ لِلنَّاسِ وَلَا تَكْتُمُوْنَهٗؗ ۗ فَنَبَذُوْهُ وَرَآءَ ظُهُوْرِهِمْ وَ اشْتَرَوْا بِهٖ ثَمَنًا قَلِيْلًاؕ فَبِئْسَ مَا يَشْتَرُوْنَ﴿187﴾
૧૮૭.ÔtEÍ74 yÏt1Í7ÕÕttntu BteËt7f1ÕÕtÍ8eLt WítwÕfuíttçt ÕtíttuçtGGtuLtwLLtnq rÕtLLttËu ÔtÕtt ítf3íttuBtqLtnq, VLtçtÍq7ntu Ôtht9y Ítu6nqhurnBt3 Ôt~íthÔt3çtune Ë7BtLtLt3 f1ÕteÕtLt3, Vçtuy3Ë BttGt~ítYLt
૧૮૭. અને જયારે જેમને કિતાબ આપવામાં આવી હતી તેમની પાસેથી અલ્લાહે વચન લીધું કે તમે તે (કિતાબ)ને લોકો સામે જરૂર વાઝેહ રીતે બયાન કરજો તથા તેને સંતાડજો નહિ! પરંતુ તેમણે આ (વચન)ને પીઠ પાછળ ફેંકી દીધુ તથા તેના બદલામાં નજીવી કિંમત લઈ લીધી; કેટલી ખરાબ (વસ્તુ) છે જે તેઓ ખરીદી રહ્યા છે!
[74:12.00]
لَا تَحْسَبَنَّ الَّذِيْنَ يَفْرَحُوْنَ بِمَاۤ اَتَوْا وَّيُحِبُّوْنَ اَنْ يُّحْمَدُوْا بِمَا لَمْ يَفْعَلُوْا فَلَا تَحْسَبَنَّهُمْ بِمَفَازَةٍ مِّنَ الْعَذَابِۚ وَلَهُمْ عَذَابٌ اَ لِيْمٌ﴿188﴾
૧૮૮.Õttítn14ËçtLLt ÕÕtÍ8eLt GtV3hnq1Lt çtuBtt9 yítÔt3 ÔtGtturn1çt0qLt ykGGttun14BtŒq çtuBtt ÕtBt3 GtV3y1Õtq VÕtt ítn14ËçtLLtnwBt3 çtuBtVtÍrítBt3 BtuLtÕt3 y1Ít7çtu, ÔtÕtnwBt3 y1Í7tçtwLt3 yÕteBt
૧૮૮. એવું ગુમાન ન કરો કે જે લોકો પોતાના કાર્યો પર ખુશ થાય છે અને ચાહે છે કે એવા (નેક) કાર્યો બદલ તેઓના વખાણ કરવામાં આવે જે તેઓએ નથી કર્યા, તેઓ અઝાબથી દૂર છે (પરંતુ) તેઓ માટે દર્દનાક અઝાબ છે.
[74:39.00]
وَلِلّٰهِ مُلْكُ السَّمٰوٰتِ وَالْاَرْضِؕ وَاللّٰهُ عَلٰى كُلِّ شَىْءٍ قَدِيْرٌ۠ ﴿189﴾
૧૮૯.ÔtrÕtÕÕttnu BtwÕfwË0BttÔttítu ÔtÕyh3Íu2, ÔtÕÕttntu y1Õtt fwÕÕtu ~tGt3ELt3 f1Œeh
૧૮૯. અને તમામ આકાશો તથા ઝમીનની બાદશાહત અલ્લાહને માટે જ છે; અને અલ્લાહ દરેક વસ્તુ પર કુદરત ધરાવનાર છે.
[74:52.00]
اِنَّ فِىْ خَلْقِ السَّمٰوٰتِ وَالْاَرْضِ وَاخْتِلَافِ الَّيْلِ وَالنَّهَارِ لَاٰيٰتٍ لِّاُولِى الْاَلْبَابِ ۚۖ﴿190﴾
૧૯૦.ELLtVe Ït1Õt3rf2Ë0BttÔttítu ÔtÕyh3Í2u ÔtÏ14títuÕttrVÕÕtGt3Õtu ÔtLLtnthu ÕtytGttrítÕt3 ÕtuyturÕtÕt3 yÕçttrçt
૧૯૦. બેશક આકાશો તથા ઝમીનની ખિલકતમાં અને રાત્રિ તથા દિવસના બદલાવ(ના સિલસિલા)માં અક્કલમંદો માટે કુદરતની નિશાનીઓ મોજૂદ છે;
[75:05.00]
الَّذِيْنَ يَذْكُرُوْنَ اللّٰهَ قِيَامًا وَّقُعُوْدًا وَّعَلٰى جُنُوْبِهِمْ وَيَتَفَكَّرُوْنَ فِىْ خَلْقِ السَّمٰوٰتِ وَالْاَرْضِۚ رَبَّنَا مَا خَلَقْتَ هٰذَا بَاطِلًا ۚ سُبْحٰنَكَ فَقِنَا عَذَابَ النَّارِ﴿191﴾
૧૯૧.ÕÕtÍ8eLt GtÍ74ftuYLtÕÕttn f2uGttBtk Ôt0 ftu2W2Œk Ôt0y1Õtt òuLtqçturnBt3 ÔtGtítVf3fÁLt Ve Ï1tÂÕf2MËBttÔttítu ÔtÕyh3Íu2, hççtLtt Btt Ït1Õtf14ít ntÍt7 çttít2uÕtLt3, Ëwçn1tLtf Vfu2Ltt y1Ít7çtLLtth
૧૯૧. કે જેઓ ઊભા ઊભા અને બેઠા (બેઠા) તથા પડખાભેર અલ્લાહને યાદ કરતા રહે છે અને આસમાનો તથા ઝમીનની ખિલકતમાં ગૌરો ફીક્ર કરે છે, (અને કહે છે) અમારા પરવરદિગાર! તેં આ બેકાર પૈદા કર્યુ નથી, તારી ઝાત પાક છે માટે અમને દોઝખની આગથી બચાવી લે.
[75:40.00]
رَبَّنَاۤ اِنَّكَ مَنْ تُدْخِلِ النَّارَ فَقَدْ اَخْزَيْتَهٗؕ وَمَا لِلظّٰلِمِيْنَ مِنْ اَنْصَارٍ﴿192﴾
૧૯૨.hççtLtt9 ELLtf BtLt3 ítwŒ3Ït2urÕtLLtth Vf1Œ3 yÏ14tÍGt3ítnq, ÔtBtt rÕtÍ50tÕtuBteLt rBtLt3 yLË1th
૧૯૨. અય અમારા પરવરદિગાર ! બેશક જેને તું આગમાં દાખલ કરશે તો તેને તેં ખરેજ ઝલીલો રૂસવા કર્યો; અને ઝાલિમોનો કોઈપણ મદદગાર નથી.
[75:57.00]
رَبَّنَاۤ اِنَّنَا سَمِعْنَا مُنَادِيًا يُّنَادِىْ لِلْاِيْمَانِ اَنْ اٰمِنُوْا بِرَبِّكُمْ فَاٰمَنَّا ۖۗ رَبَّنَا فَاغْفِرْ لَنَا ذُنُوْبَنَا وَكَفِّرْ عَنَّا سَيِّاٰتِنَا وَتَوَفَّنَا مَعَ الْاَبْرَارِۚ﴿193﴾
૧૯૩.hçt0Ltt9 ELLtLtt ËBtuy14Ltt BttuLttŒuGtkGGttuLttŒe rÕtÕt3EBttLtu yLytBtuLtq çtuhççtufwBt3 VytBtLt0t, hçt0Ltt9 VÂø2Vh3ÕtLtt Ítu8LtqçtLtt ÔtfV3rVh3y1LLtt ËGGtuytítuLtt ÔtítÔtV0Ltt Bty1Õt yçhth
૧૯૩. અય અમારા પરવરદિગાર! બેશક અમોએ એક સાદ કરનારનો સાદ સાંભળ્યો કે તમે તમારા પરવરદિગાર પર ઈમાન લાવો જેથી અમે ઈમાન લાવ્યા; અય અમારા પરવરદિગાર! તું અમારા ગુનાહ માફ કરી દે તથા અમારી બૂરાઈઓને ઢાંકી દે અને અમારો અંત નેક બંદાઓ સાથે કર.
[76:26.00]
رَبَّنَا وَاٰتِنَا مَا وَعَدتَّنَا عَلٰى رُسُلِكَ وَلَا تُخْزِنَا يَوْمَ الْقِيٰمَةِؕ اِنَّكَ لَا تُخْلِفُ الْمِيْعَادَ﴿194﴾
૧૯૪.hççtLtt Ôt ytítuLtt BttÔty1íítLtt y1Õtt htuËtuÕtuf ÔtÕttítwÏ14tÍuLtt GtÔt3BtÕt3 fu2GttBtítu, ELLtf ÕttítwÏ14tÕtuVwÕt3 Btey1tŒ
૧૯૪. અય અમારા પરવરદિગાર! જેનો તેં તારા રસૂલો મારફત અમને વાયદો કર્યો છે તે અમને અતા કર અને અમને કયામતના દિવસે ઝલીલ કરજે નહિ; બેશક તું વાયદા ખિલાફી કરતો નથી.
[76:43.00]
فَاسْتَجَابَ لَهُمْ رَبُّهُمْ اَنِّىْ لَاۤ اُضِيْعُ عَمَلَ عَامِلٍ مِّنْكُمْ مِّنْ ذَكَرٍ اَوْ اُنْثٰىۚ بَعْضُكُمْ مِّنْۢ بَعْضٍۚ فَالَّذِيْنَ هَاجَرُوْا وَاُخْرِجُوْا مِنْ دِيَارِهِمْ وَاُوْذُوْا فِىْ سَبِيْلِىْ وَقٰتَلُوْا وَقُتِلُوْا لَاُكَفِّرَنَّ عَنْهُمْ سَيِّاٰتِهِمْ وَلَاُدْخِلَنَّهُمْ جَنّٰتٍ تَجْرِىْ مِنْ تَحْتِهَا الْاَنْهٰرُۚ ثَوَابًا مِّنْ عِنْدِ اللّٰهِؕ وَ اللّٰهُ عِنْدَهٗ حُسْنُ الثَّوَابِ﴿195﴾
૧૯૫.VMítòçt ÕtnwBt3 hççttunwBt3 yLLte Õtt9ytuÍ2eyt2u y1BtÕt y1tBturÕtBt3 rBtLfwBt3 rBtLt3 Í7frhLt3 yÔt3WLËt7, çty14Ít8ufwBt3 rBtBçty14rÍ1Lt3, VÕÕtÍe8Lt ntsY ÔtWÏ14thuòq rBtLŒuGtthurnBt3 ÔtWÍ7q VeËçteÕte Ôtf1títÕtq Ôtft2uítuÕtq ÕtytufV3VuhLLt y1LnwBt3 ËGGtuytíturnBt3 ÔtÕtWŒ3 Ït2uÕtLLtnwBt3 sLLttrítLt3 íts3he rBtLít3nít2unÕt3 yLnthtu, Ë7ÔttçtBt3 rBtLt3E2ÂLŒÕÕttnu, ÔtÕÕttntu E2LŒnq nw1MLtwË74 Ë7Ôttçt
૧૯૫. પછી તેમના પરવરદિગારે તેમની દુઆ કબૂલ કરી (અને ફરમાવ્યું) કે હું તમારામાંથી કોઇ અમલ કરનારના અમલને બરબાદ થવા દઇશ નહિ ,પછી તે મર્દ હોય કે ઔરત, તમે એકબીજાથી છો, માટે જેઓએ હિજરત કરી અને જેઓને પોતાના ઘરોમાંથી કાઢી મૂકવામાં આવ્યા અને પરેશાન કરવામાં આવ્યા, અને જેઓએ મારી રાહમાં લડાઇ કરી અને તેમને મારી નાખવામાં આવ્યા, હું ચોક્કસ તેમની બૂરાઇઓને ઢાંકી દઇશ અને તેમને જન્નતોમાં દાખલ કરીશ જેમની નીચે નદીઓ વહે છે. અલ્લાહ તરફથી આ એક સવાબ છે અને અલ્લાહ પાસે (આનાથી પણ) બહેતરીન સવાબ છે.
[78:00.00]
لَا يَغُرَّنَّكَ تَقَلُّبُ الَّذِيْنَ كَفَرُوْا فِى الْبِلَادِؕ﴿196﴾
૧૯૬.ÕttGtø1twh0LLtf ítf1ÕÕttuçtwÕt3 ÕtÍ8eLt fVY rVÕçtuÕttŒ
૧૯૬. તને નાસ્તિકોનું શહેરમાં હરવું ફરવું ધોકામાં ન નાખે.
[78:09.00]
مَتَاعٌ قَلِيْلٌ ثُمَّ مَاْوٰٮهُمْ جَهَنَّمُؕ وَ بِئْسَ الْمِهَادُ﴿197﴾
૧૯૭.BtíttW2Lt3 f1ÕteÕtwLt3, Ëw7Bt0 Bty3ÔttnwBt3 snLLtBttu, Ôt çtuy3ËÕt3 BtuntŒ
૧૯૭. આ (તેઓની ખુશી માટેનો) થોડો સામાન છે, પછી તેમનું ઠેકાણું જહન્નમ છે, અને તે કેટલુ ખરાબ ઠેકાણું છે!
[78:21.00]
لٰكِنِ الَّذِيْنَ اتَّقَوْا رَبَّهُمْ لَهُمْ جَنّٰتٌ تَجْرِىْ مِنْ تَحْتِهَا الْاَنْهٰرُ خٰلِدِيْنَ فِيْهَا نُزُلًا مِّنْ عِنْدِ اللّٰهِؕ وَمَا عِنْدَ اللّٰهِ خَيْرٌ لِّلْاَبْرَارِ﴿198﴾
૧૯૮.ÕttfurLtÕÕt0Í8eLtíítf1Ôt3 hççtnwBt3 ÕtnwBt3 sLLttítwLt íts3he rBtLt3 ítn14ítunÕt3 yLnthtu Ït1tÕtuŒeLt Vent LttuÍtuÕtBt3 rBtLt3E2ÂLŒÕÕttnu, ÔtBttE2LŒÕÕttnu Ït1Gt3ÁÕt3 rÕtÕt3 yçthth
૧૯૮. પરંતુ જે લોકો પોતાના પરવરદિગારની (નાફરમાની)થી બચે છે તેમના માટે બગીચાઓ છે જેની હેઠળ નદીઓ વહે છે તેઓ તેમાં હંમેશા રહેશે. (આ) અલ્લાહ તરફની તેઓની મહેમાન નવાઝી છે; અને અલ્લાહ પાસે જે છે તે નેક બંદાઓ માટે બેહતર છે.
[78:49.00]
وَاِنَّ مِنْ اَهْلِ الْكِتٰبِ لَمَنْ يُّؤْمِنُ بِاللّٰهِ وَمَاۤ اُنْزِلَ اِلَيْكُمْ وَمَاۤ اُنْزِلَ اِلَيْهِمْ خٰشِعِيْنَ لِلّٰهِ ۙ لَا يَشْتَرُوْنَ بِاٰيٰتِ اللّٰهِ ثَمَنًا قَلِيْلًاؕ اُولٰٓئِكَ لَهُمْ اَجْرُهُمْ عِنْدَ رَبِّهِمْؕ اِنَّ اللّٰهَ سَرِيْعُ الْحِسَابِ﴿199﴾
૧૯૯.ÔtELLt rBtLt3 yn3rÕtÕfuíttçtu ÕtBtkGGttuy3BtuLttu rçtÕÕttnu ÔtBtt9 WLÍuÕt yuÕtGt3fwBt3 ÔtBtt9WLÍuÕt yuÕtG3trnBt3 Ït1t~tuE2Lt rÕtÕÕttnu ÕttGt~ítYLt çtuytGttrítÕÕttnu Ë7BtLtLt3 f1ÕteÕtLt3, ytuÕtt9yuf ÕtnwBt3 ys3htunwBt3 E2LŒ hççturnBt3, ELLtÕÕttn ËheW2Õt3 nu2Ëtçt
૧૯૯. અને બેશક કિતાબવાળાઓમાંથી અમુક લોકો એવા છે કે જેઓ અલ્લાહની સામે નમ્ર રહીને (ખુશુઅ સાથે) તમારા પર અને જે તેઓ પર નાઝિલ કરવામાં આવ્યું છે તેના પર ઈમાન રાખે છે, તેઓ અલ્લાહની આયતોને નજીવી કિંમતમાં વેચી નાખતા નથી; આ તેઓ જ છે જેમના માટે તેમના પરવરિદગાર પાસે (નેક) બદલો છે; બેશક અલ્લાહ ઘણો ઝડપી હિસાબ કરનાર છે.
[79:30.00]
يٰۤاَيُّهَا الَّذِيْنَ اٰمَنُوا اصْبِرُوْا وَصَابِرُوْا وَرَابِطُوْا وَاتَّقُوا اللّٰهَ لَعَلَّكُمْ تُفْلِحُوْنَ۠ ﴿200﴾
૨૦૦.Gtt9 yGGttunÕt3 ÕtÍ8eLt ytBtLtwM1çtuY ÔtË1tçtuY Ôthtçtuítq1 Ôtíítf1wÕÕttn Õty1ÕÕtfwBt3 ítwV3Õtun1qLt
૨૦૦. અય ઈમાન લાવનારાઓ! (દુશ્મનના મુકાબલામાં) સબ્ર કરો અને સબ્ર કરવામાં એક બીજાની મદદ કરો* અને (સરહદની હિફાઝતની તૈયારી માટે) એકબીજાની મદદ કરો; અને અલ્લાહ(ની નાફરમાની)થી બચતા રહો કે કદાચને તમે સફળતા પામો.