[00:00.00]
البقرة
અલ બકરાહ
આ સૂરો મદીના માં નાઝીલ થયો છે
સુરા-૨ | આયત-૨૮૬
[00:00.01]
بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَـٰنِ ٱلرَّحِيمِ
rçtÂMBtÕÕttrnh3 hn14BttrLth3 hn2eBt
અલ્લાહના નામથી જે ધણો મહેરબાન, બહુજ રહેમ કરવાવાળો છે
[00:00.03]
الٓمّٓۚ﴿1﴾
૧.yrÕtV-Õtt9Bt-BteBt9
૧.અલિફ - લામ - મીમ.
[00:07.00]
ذٰ لِكَ الْڪِتٰبُ لَا رَيْبَۛۚۖ فِيْهِۛۚ هُدًى لِّلْمُتَّقِيْنَۙ﴿2﴾
૨.Ít7ÕtufÕt3 fuíttçttu ÕtthGt3çtVen, ntuŒÕt3 rÕtÕt3 Btw¥tf2eLt
૨.આ કિતાબ એવી છે જેમાં કોઈ પણ પ્રકારની શંકા નથી. પરહેઝહારો માટે હિદાયત છે.
[00:16.00]
الَّذِيْنَ يُؤْمِنُوْنَ بِالْغَيْبِ وَ يُقِيْمُوْنَ الصَّلٰوةَ وَمِمَّا رَزَقْنٰهُمْ يُنْفِقُوْنَۙ﴿3﴾
૩.ÕÕtÍ8eLt Gtwy3BtuLtqLt rçtÕt3øt1Gt3çtu Ôt Gtt2ufeBtqLt M1Ë1Õttít ÔtrBtBBtt hÍf14LttnwBt3 GtwLVufq1Lt
૩.જેઓ ગૈબ* ઉપર ઇમાન રાખે છે તથા નમાઝ કાયમ કરે છે અને અમોએ જે કંઇ આપ્યું છે તેમાંથી ખર્ચ કરે છે.
[00:28.00]
وَالَّذِيْنَ يُؤْمِنُوْنَ بِمَۤا اُنْزِلَ اِلَيْكَ وَمَاۤ اُنْزِلَ مِنْ قَبْلِكَۚ وَبِالْاٰخِرَةِ هُمْ يُوْقِنُوْنَؕ﴿4﴾
૪.ÔtÕÕtÍ8eLt Gtwy3BtuLtqLt çtuBtt9 WLt3ÍuÕt yuÕtGt3f ÔtBtt9 WLt3ÍuÕt rBtLt3f1çt3Õtuf, ÔtrçtÕt3 ytÏtu2hítu nwBt3 Gtqf2uLtqLt
૪.અને તેઓ જે તારા પર નાઝિલ કરવામાં આવ્યું છે, તથા જે તારી પહેલાં નાઝિલ કરવામાં આવ્યું છે, તેના ઉપર ઈમાન લાવે છે અને આખેરત પર યકીન રાખે છે.
[00:44.00]
اُولٰٓئِكَ عَلٰى هُدًى مِّنْ رَّبِّهِمْۗ وَاُولٰٓئِكَ هُمُ الْمُفْلِحُوْنَ ﴿5﴾
૫.WÕtt9yuf y1ÕttntuŒBt3 rBth0ççturnBt3 ÔtWÕtt9yuf ntuBtwÕt3 BtwV3Õtunq1Lt
૫.એજ લોકો પોતાના પરવરદિગાર તરફથી હિદાયત(ના માર્ગ) ઉપર છે અને તેઓ જ કામ્યાબ છે.
[00:55.00]
اِنَّ الَّذِيْنَ كَفَرُوْا سَوَآءٌ عَلَيْهِمْ ءَاَنْذَرْتَهُمْ اَمْ لَمْ تُنْذِرْهُمْ لَا يُؤْمِنُوْنَ﴿6﴾
૬.ELLtÕÕtÍ8eLt fVY ËÔtt9WLt3 y1ÕtGt3rnBt3 yyLt3Í7h3 ítnwBt3 yBt3ÕtBt3 ítwL3trÍ7h3nwBt3 ÕttGtwy3BtuLtqLt
૬.બેશક જેઓએ (હકનો) ઇન્કાર કર્યો, તેમના માટે સરખું છે તું તેમને ડરાવે કે ન ડરાવે; તેઓ ઈમાન લાવશે નહિ.
[01:08.00]
خَتَمَ اللّٰهُ عَلَىٰ قُلُوْبِهِمْ وَعَلٰى سَمْعِهِمْؕ وَعَلٰىٓ اَبْصَارِهِمْ غِشَاوَةٌ ؗ وَّلَهُمْ عَذَابٌ عَظِيْمٌ۠ ﴿7﴾
૭.Ït1ítBtÕÕttntu y1Õtt ftu2ÕtqçturnBt3 Ôty1Õtt ËByu2rnBt3, Ôt y1Õtt yçËt1hurnBt3 øt2u~ttÔtítwk ÔÔtÕtnwBt3 y1Ít7çtwLt3 y1Íe6Bt
૭.અલ્લાહે તેમના દિલો ઉપર તથા તેમના કાનો ઉપર (મહોર મારી દીધી છે) અને તેમની આંખો ઉપર પડદો છે, અને તેમના માટે સખ્ત અઝાબ છે.
[01:21.00]
وَمِنَ النَّاسِ مَنْ يَّقُوْلُ اٰمَنَّا بِاللّٰهِ وَبِالْيَوْمِ الْاٰخِرِ وَمَا هُمْ بِمُؤْمِنِيْنَۘ ﴿8﴾
૮.Ôt BtuLtLLttËu BtkGGtfq1Õttu ytBtLLtt rçtÕÕttnu ÔtrçtÕt3 GtÔt3rBtÕt3 ytÏ2tuhu ÔtBttnwBt3 çtuBttuy3BtuLteLt
૮.અમુક લોકો એવા છે જેઓ કહે છે કે, અમે અલ્લાહ તથા આખેરતના દિવસ પર ઈમાન લાવ્યા છીએ, એવી હાલતમાં કે તેઓ ઈમાન લાવ્યા નથી.
[01:33.00]
يُخٰدِعُوْنَ اللّٰهَ وَالَّذِيْنَ اٰمَنُوْا ۚ وَمَا يَخْدَعُوْنَ اِلَّاۤ اَنْفُسَهُمْ وَمَا يَشْعُرُوْنَؕ﴿9﴾
૯.GttuÏt1tŒuW2LtÕÕttn ÔtÕÕtÍ8eLt ytBtLtq, ÔtBttGtÏ1ŒW2Lt EÕÕtt9 yLVtuËnwBt3 ÔtBtt Gt~ytu2YLt
૯.તેઓ(ના ગુમાન મુજબ) અલ્લાહને તથા જેઓ ઈમાન લાવ્યા છે, તેમને છેતરે છે; પણ તેઓ પોતાના સિવાય બીજા કોઈને છેતરતા નથી, પરંતુ તેઓ સમજતા નથી.
[01:46.00]
فِىْ قُلُوْبِهِمْ مَّرَضٌۙ فَزَادَهُمُ اللّٰهُ مَرَضًا ۚ وَّلَهُمْ عَذَابٌ اَلِيْمٌ۬ ۙۢبِمَا كَانُوْا يَكْذِبُوْنَ﴿10﴾
૧૦.Veft8uÕtqçturnBt3 BthÍq1Lt3 VÍtŒntuBtwÕÕttntu BthÍt1, ÔtÕtnwBt3 y1Ít7çtwLt3 yÕteBtwBt3 çtuBttftLtq Gtf3Íu8çtqLt
૧૦.તેમના દિલોમાં બીમારી છે પછી અલ્લાહે તેમની બીમારીમાં વધારો કર્યો, અને તેમના માટે દર્દનાક અઝાબ છે, કારણકે તેઓ જૂઠું બોલતા હતા.
[01:59.00]
وَاِذَا قِيْلَ لَهُمْ لَا تُفْسِدُوْا فِىْ الْاَرْضِۙ قَالُوْاۤ اِنَّمَا نَحْنُ مُصْلِحُوْنَ ﴿11﴾
૧૧.ÔtyuÍt7 f2eÕt ÕtnwBt3 ÕttítwV3ËuŒq rVÕt3yh3Íu2 ft1Õtq9 ELLtBtt Ltn14Lttu BtwM1Õtunq1Lt
૧૧.અને જયારે તેમને કહેવામાં આવે છે કે ઝમીન પર ફસાદ કરો નહિ, ત્યારે તેઓ કહે છે કે અમે તો ફકત સુધારણા (ઇસ્લાહ) કરનાર છીએ.
[02:10.00]
اَلَا ۤ اِنَّهُمْ هُمُ الْمُفْسِدُوْنَ وَلٰكِنْ لَّا يَشْعُرُوْنَ ﴿12﴾
૧૨.yÕtt9ELLtnwBt3 ntuBtwÕt3 BtwV3ËuŒqLt ÔtÕttrf ÕÕttGt~ytu2YLt
૧૨. જાણી લો કે ! બેશક એ લોકો જ ફસાદ કરનારા છે, પરંતુ તેઓ સમજતા નથી.
[02:19.00]
وَاِذَا قِيْلَ لَهُمْ اٰمِنُوْا كَمَاۤ اٰمَنَ النَّاسُ قَالُوْاۤ اَنُؤْمِنُ كَمَاۤ اٰمَنَ السُّفَهَآءُ ؕ اَلَاۤ اِنَّهُمْ هُمُ السُّفَهَآءُ وَلٰكِنْ لَّا يَعْلَمُوْنَ﴿13﴾
૧૩.ÔtyuÍt7 f2eÕt ÕtnwBt3 ytBtuLtq fBtt9 yt BtLtLLttËtu ft1Õtq9 yLtwy3BtuLttu fBtt9 ytBtLtMËtuVnt9ytu, yÕtt9ELLtnwBt3 ntuBtwMËtuVnt9ytu ÔtÕttrfÕt3 ÕttGty14ÕtBtqLt
૧૩.અને જયારે તેમને કહેવામાં આવે છે કે, જેમ બીજા લોકો ઈમાન લાવ્યા છે તેમ તમે પણ ઈમાન લાવો. ત્યારે તેઓ કહે છે કે શું અમે એવી રીતે ઈમાન લાવીએ કે જેવી રીતે મૂર્ખાઓ ઈમાન લાવ્યા છે? જાણી લો કે એ લોકો પોતે જ મૂર્ખ છે પણ તેઓ જાણતા નથી.
[02:44.00]
وَاِذَا لَقُوْا الَّذِيْنَ اٰمَنُوْا قَالُوْاۤ اٰمَنَّا ۖۚ وَاِذَا خَلَوْا اِلٰى شَيٰطِيْنِهِمْۙ قَالُوْاۤ اِنَّا مَعَكُمْۙ اِنَّمَا نَحْنُ مُسْتَهْزِءُوْنَ﴿14﴾
૧૪.ÔtyuÍt7 Õtfw1ÕÕtÍ8eLt ytBtLtq f1tÕtq9 ytBtÒtt, ÔtyuÍt7 Ït1ÕtÔt3 yuÕtt ~tGttít2eLturnBt3 ft1Õtq9 ELLtt Bty1fwBt3 ELLtBtt Ltn14Lttu BtwMítn3ÍuWLt
૧૪.અને જયારે તેઓ ઈમાન લાવનારાઓની મુલાકાત કરે છે, ત્યારે કહે છે કે અમે ઈમાન લાવ્યા છીએ પરંતુ જ્યારે એકાંતમાં પોતાના શયતાનો સાથે હોય છે ત્યારે કહે છે કે બેશક અમે તો તમારી જ સાથે છીએ, અમે તો ફકત (મોમીનોની) મજાક ઉડાવીએ છીએ.
[03:08.00]
اَللّٰهُ يَسْتَهْزِئُ بِهِمْ وَيَمُدُّهُمْ فِىْ طُغْيَانِهِمْ يَعْمَهُوْنَ ﴿15﴾
૧૫.yÕÕttntu GtMítn3Íuytu çturnBt3 Ôt GtBtwvtunwBt3 Veítwø1GttLturnBt3 Gty14BtnqLt
૧૫.અલ્લાહ તેમની મજાક કરે છે તથા તેઓની સરકશીમાં ઢીલ આપીને ભટકતા છોડી દે છે.
[03:16.00]
اُولٰٓئِكَ الَّذِيْنَ اشْتَرَوُا الضَّلٰلَةَ بِالْهُدٰى۪ فَمَا رَبِحَتْ تِّجَارَتُهُمْ وَمَا كَانُوْا مُهْتَدِيْنَ﴿16﴾
૧૬.WÕttyufÕÕtÍ8eLt~t3íthÔtwÍ20ÕttÕtít rçtÕntuŒt VBtthçtun1ít3 ítuòhíttunwBt3 ÔtBtt ftLtq Bttun3ítŒeLt
૧૬.આ લોકો તે જ છે જેમણે ગુમરાહીને હિદાયતના બદલે ખરીદી લીધી, ન તેમનો (આ) લે-વેચ તેમને નફો પહોંચાડશે અને ન તેઓ હિદાયત પામેલા છે.
[03:28.00]
مَثَلُهُمْ كَمَثَلِ الَّذِى اسْتَوْقَدَ نَارًا ۚ فَلَمَّاۤ اَضَآءَتْ مَا حَوْلَهٗ ذَهَبَ اللّٰهُ بِنُوْرِهِمْ وَتَرَكَهُمْ فِىْ ظُلُمٰتٍ لَّا يُبْصِرُوْنَ﴿17﴾
૧૭.BtË7ÕttunwBt3 fBtË7rÕtÕt3 ÕtrÍ7Ë3 ítÔt3f1ŒLttht, VÕtBBtt9 yÍt92yít3 Bttn1Ôt3Õtnq Í7nçtÕÕttntu çtuLtwhurnBt3 Ôt íthfnwBt3 VeÍtu6ÕttuBttrítÕt3 ÕttGtwçËu2YLt
૧૭.તેમની મિસાલ તેના જેવી છે કે જેણે આગ સળગાવી, પછી જયારે આગથી બધી બાજુ અજવાળું થયું ત્યારે અલ્લાહે તેમની રોશની લઈ લીધી અને તેમને એવા એક અંધકારમાં છોડી દીધા કે તેમને કાંઈ પણ દેખાતું નથી.
[03:50.00]
صُمٌّۢ بُكْمٌ عُمْىٌ فَهُمْ لَا يَرْجِعُوْنَ ۙ﴿18﴾
૧૮.Ëw1BBtwBt3 çtwf3BtwLt3 W2BGtwLt3 VnwBt3 ÕttGth3suW2Lt3
૧૮.(તેઓ) બહેરા, મૂંગા (અને) આંધળા છે, તેથી તેઓ (ગુમરાહીથી) પાછા ફરશે નહી.
[03:58.00]
اَوْ كَصَيِّبٍ مِّنَ السَّمَآءِ فِيْهِ ظُلُمٰتٌ وَّرَعْدٌ وَّبَرْقٌ ۚ يَجْعَلُوْنَ اَصَابِعَهُمْ فِىْۤ اٰذَانِهِمْ مِّنَ الصَّوَاعِقِ حَذَرَ الْمَوْتِؕ وَاللّٰهُ مُحِيْطٌۢ بِالْكٰفِرِيْنَ﴿19﴾
૧૯.yÔt3 fË1GGturçtBt3 BtuLtMËBtt9yu Venu Ítu2ÕttuBttítwkÔt0hy14ŒwkÔt0çth3f1, Gts3y1ÕtqLt yËt1çtuy1nwBt3 Ve9 ytÍt7LturnBt3 BtuLtM1Ë1Ôttyu1f2u n1Í7hÕt3 BtÔt3ítu, ÔtÕÕttntu Bttun2eítwBt3ÂçtÕt3 ftVuheLt
૧૯.(અથવા તેમની બીજી મિસાલ) આકાશમાંથી પડતા એવા એક ધોધમાર વરસાદના જેવી છે, કે જેમાં અંધકાર હોય તથા ગર્જના તથા વીજળી હોય જેના કડાકાઓનો અવાજ સાંભળીને મૌતના ડરથી તેઓ પોતાના કાનોમાં આંગળા નાંખી દે છે; અને અલ્લાહ નાસ્તિકોને ધેરી લીધેલ છે.
[04:23.00]
يَكَادُ الْبَرْقُ يَخْطَفُ اَبْصَارَهُمْؕ كُلَّمَاۤ اَضَآءَ لَهُمْ مَّشَوْا فِيْهِۙ ۗ وَاِذَاۤ اَظْلَمَ عَلَيْهِمْ قَامُوْاؕ وَلَوْ شَآءَ اللّٰهُ لَذَهَبَ بِسَمْعِهِمْ وَاَبْصَارِهِمْؕ اِنَّ اللّٰهَ عَلٰى كُلِّ شَىْءٍ قَدِيْرٌ ۠ ﴿20﴾
૨૦.GtftŒwÕt3 çth3ft2u GtÏ14tít1Vtu yçË1thnwBt3, fwÕÕtBtt9 yÍt92y ÕtnwBt0~tÔt3 Venu, ÔtyuÍt98 yÍ54ÕtBt y1ÕtGt3rnBt3 ft1Btq, ÔtÕtÔt3~tt9 yÕÕttntu ÕtÍ7nçt çtu ËByu1rnBt3 Ôt yçË1thurnBt3, ELLtÕÕttn y1Õtt fwÕÕtu ~tGt3ELt3 f1Œeh
૨૦.નજીક છે કે વીજળી તેમની આંખોની રોશનીને છીનવી લે; જ્યારે પણ તે તેમને રોશની આપે છે ત્યારે તેમાં તેઓ આગળ ચાલે છે અને જેવો તેમના ઉપર અંધકાર છવાય જાય તેવા તેઓ ઊભા રહી જાય છે; જો અલ્લાહ ચાહતે તો તેમની સાંભળવાની તથા જોવાની શક્તિ જરૂર છીનવી લેતે કારણકે અલ્લાહ દરેક વસ્તુ પર કાદીર છે.
[04:54.00]
يٰۤاَيُّهَا النَّاسُ اعْبُدُوْا رَبَّكُمُ الَّذِىْ خَلَقَكُمْ وَالَّذِيْنَ مِنْ قَبْلِكُمْ لَعَلَّكُمْ تَتَّقُوْنَ ۙ﴿21﴾
૨૧.Gtt9 yGGttunLLttËtuy14çttuŒq hççtftuBtwÕÕtÍ8e Ït1Õtf1fwBt3 ÔtÕÕtÍ8eLt rBtLt3 f1çÕtufwBt3 Õty1ÕÕtfwBt3 ítíítf1qLt
૨૧. અય લોકો! તમે તમારા પરવરદિગારની ઇબાદત કરો જેણે તમને તથા જેઓ તમારી અગાઉ હતા તેમને પૈદા કર્યા છે, જેથી તમે પરહેઝગાર બની જાઓ.
[05:07.00]
الَّذِىْ جَعَلَ لَكُمُ الْاَرْضَ فِرَاشًا وَّالسَّمَآءَ بِنَآءً۪ وَّاَنْزَلَ مِنَ السَّمَآءِ مَآءً فَاَخْرَجَ بِهٖ مِنَ الثَّمَرٰتِ رِزْقًا لَّكُمْۚ فَلَا تَجْعَلُوْا لِلّٰهِ اَنْدَادًا وَّاَنْتُمْ تَعْلَمُوْنَ ﴿22﴾
૨૨.ÕÕtÍ8e sy1Õt ÕtftuBtwÕt3 yh3Í1 Vuht~tkÔt3 ÔtMËBtt9y çtuLtt9ykÔt3 ÔtyLÍÕt BtuLtMËBtt9yu Btt9yLt3 V yÏ14ths çtune BtuLtM7Ë7Bthtítu rhÍ3f1ÕÕtfwBt3, VÕtt íts3y1ÕtqrÕtÕÕttnu yLŒtŒkÔt ÔtyLt3ítwBt3 íty14ÕtBtqLt
૨૨.જેણે જમીનને તમારા માટે બિછાનું બનાવ્યું તથા આકાશને એક છત; અને જેણે આકાશમાંથી પાણી નાઝિલ કર્યુ, પછી તે વડે તમારી રોજી માટે ફળો પૈદા કર્યા; માટે જાણી જોઈને અલ્લાહના બરોબરીયા બનાવો નહી.
[05:38.00]
وَاِنْ کُنْتُمْ فِىْ رَيْبٍ مِّمَّا نَزَّلْنَا عَلٰى عَبْدِنَا فَاْتُوْا بِسُوْرَةٍ مِّنْ مِّثْلِهٖ۪ وَادْعُوْا شُهَدَآءَكُمْ مِّنْ دُوْنِ اللّٰهِ اِنْ كُنْتُمْ صٰدِقِيْنَ﴿23﴾
૨૩.ÔtELt3 fwLítwBt3 VehGt3rçtBt3 rBtBBtt LtÍ0ÕLtt y1Õtt y1çŒuLtt Vy3ítq çtuËqhrítBt3 rBtBt3rBtË74Õtune, ÔtŒ3W2 ~ttunŒt9yfwBt3 rBtLŒqrLtÕÕttnu ELt3fwLítwBt3 Ë1tŒ2ufeLt
૨૩.અને અમોએ જે અમારા બંદા ઉપર નાઝિલ કર્યુ છે તેમાં જો તમને શંકા હોય તો તેના જેવો એક જ સૂરો લઇ આવો, અને અલ્લાહ સિવાય તમારી વાતની ગવાહી આપનારાઓને પણ (મદદ માટે) બોલાવી લ્યો અગર તમે સાચા હોવ.
[06:02.00]
فَاِنْ لَّمْ تَفْعَلُوْا وَلَنْ تَفْعَلُوْا فَاتَّقُوْا النَّارَ الَّتِىْ وَقُوْدُهَا النَّاسُ وَالْحِجَارَةُ ۖۚ اُعِدَّتْ لِلْكٰفِرِيْنَ﴿24﴾
૨૪.VEÕÕtBt3 ítV3y1Õtq ÔtÕtLt3 ítV3y1Õtq V¥tfw1LLtthÕÕtíte Ôtfq1ŒtunLLttËtu ÔtÕt3nu2òhíttu, ytuE2Œ0ít3 rÕtÕt3 ftVuheLt
૨૪. પછી જો તમે (તેમ)ન કરી શકો - અને તમે તે હરગિઝ કરી શકશો નહી - તો તે આગથી ડરો કે જેનું બળતણ માણસો તથા પથ્થરો છે, જે નાસ્તિકો માટે તૈયાર કરવામાં આવી છે.
[06:17.00]
وَبَشِّرِ الَّذِيْنَ اٰمَنُوْا وَ عَمِلُوا الصّٰلِحٰتِ اَنَّ لَهُمْ جَنّٰتٍ تَجْرِىْ مِنْ تَحْتِهَا الْاَنْهٰرُؕ ڪُلَّمَا رُزِقُوْا مِنْهَا مِنْ ثَمَرَةٍ رِّزْقًا ۙ قَالُوْا هٰذَا الَّذِىْ رُزِقْنَا مِنْ قَبْلُ وَاُتُوْا بِهٖ مُتَشَابِهًا ؕ وَلَهُمْ فِيْهَآ اَزْوَاجٌ مُّطَهَّرَةٌ ۙۗ وَّهُمْ فِيْهَا خٰلِدُوْنَ﴿25﴾
૨૫.Ôtçt~~turhÕt3 ÕtÍ8eLt ytBtLtq Ôty1BtuÕtqM1Ë1tÕtun1títu yLLt ÕtnwBt3 sLLttrítLt3 íts3he rBtLt3 ítn14ítunÕt3 yLnth, fwÕÕtBtt htuÍufq1 rBtLt3nt rBtLt3 Ë7Bthríth3 rhÍ3f1Lt3 f1tÕtq ntÍ7ÕÕtÍ8e hturÍ3f1Ltt rBtLt3 f1çÕttu Ôtytuítqçtune Bttuít~ttçtunt, ÔtÕtnwBt3 Vent9 yÍ3ÔttòwBt3 Bttuít1n0hítwk ÔÔtnwBt3 Vent Ïtt1ÕtuŒqLt
૨૫.અને (અય રસૂલ) જેઓ ઈમાન લાવ્યા છે તથા નેક કાર્યો કર્યા છે, તેઓને ખુશખબર આપ કે તેમના માટે જન્નતો છે, જેની નીચે થઈને નદીઓ વહે છે. જયારે પણ તેમને તેમાંથી રોઝીરૂપે કોઇ ફળ આપવામાં આવશે, ત્યારે તેઓ કહેશે કે આના જેવા (ફળ) અમને પહેલાં પણ મળી ચૂકયાં છે, જો કે તે તેના જેવા આપવામાં આવ્યા હશે અને તેમના માટે એમાં પાકીઝા ઔરતો હશે અને તેઓ તેમાં હંમેશ માટે રહેશે.
[06:55.00]
اِنَّ اللّٰهَ لَا يَسْتَحْىٖۤ اَنْ يَّضْرِبَ مَثَلًا مَّا بَعُوْضَةً فَمَا فَوْقَهَا ؕ فَاَمَّا الَّذِيْنَ اٰمَنُوْا فَيَعْلَمُوْنَ اَنَّهُ الْحَقُّ مِنْ رَّبِّهِمْۚ وَاَمَّا الَّذِيْنَ ڪَفَرُوْا فَيَقُوْلُوْنَ مَاذَآ اَرَادَ اللّٰهُ بِهٰذَا مَثَلًا ۘ يُضِلُّ بِهٖ ڪَثِيْرًا وَّيَهْدِىْ بِهٖ كَثِيْرًا ؕ وَمَا يُضِلُّ بِهٖۤ اِلَّا الْفٰسِقِيْنَۙ ﴿26﴾
૨૬.ELLtÕÕttn ÕttGtMítn14Gte9 ykGGtÍ14huçt BtË7ÕtkBtt çtW2Í1ítLt3 VBttVÔt3f1nt, VyBt0ÕÕtÍ8eLt ytBtLtq VGty14ÕtBtqLt yÒtnwÕt3 n1ft02urBth3hççturnBt3, ÔtyBBtÕÕtÍ8eLt fVY VGtfq1ÕtqLt BttÍt98 yhtŒÕÕttntu çtuntÍt7 BtË7Õtt, GtturÍ2ÕÕttu çtune fË8ehkÔt3 ÔtGtn3Œeçtune fËe8ht, ÔtBttGtturÍ2ÕÕttu çtune9 EÕÕtÕt3 VtËuf2eLt
૨૬.બેશક, અલ્લાહ એક મચ્છર જેવાનો અથવા તે કરતાંય વધારે નજીવા (જંતુ)ની મિસાલ બયાન કરતા શરમાતો નથી; પછી જેઓ ઈમાન લાવ્યા છે તેઓ તો જાણે છે કે તે તેઓના પરવરદિગાર તરફથી હક છે, પરંતુ નાસ્તિકો કહે છે કે આ મિસાલથી અલ્લાહનો શું મકસદ છે? (અલ્લાહ) એવી જ મિસાલોથી ધણાઓને ગુમરાહ કરે છે અને ધણાઓને તે વડે હિદાયત આપે છે અને (અલ્લાહ) તેના વડે ફાસિકો સિવાય કોઈને પણ ગુમરાહ કરતો નથી.
[07:39.00]
الَّذِيْنَ يَنْقُضُوْنَ عَهْدَ اللّٰهِ مِنْۢ بَعْدِ مِيْثَاقِهٖ۪ وَيَقْطَعُوْنَ مَآ اَمَرَ اللّٰهُ بِهٖۤ اَنْ يُّوْصَلَ وَيُفْسِدُوْنَ فِى الْاَرْضِؕ اُولٰٓئِكَ هُمُ الْخٰسِرُوْنَ﴿27﴾
૨૭.ÕÕtÍ8eLt GtLftu2Íq1Lt y1n3ŒÕÕttnu rBtBt3 çty14Œu BteËt7fu2ne, ÔtGtf14ít1W2Lt Btt9yBthÕÕttntu çtune9 ykGt0qË1Õt Ôt GtwV3ËuŒqLt rVÕtyh3Íu2, WÕtt9yuf ntuBtwÕt3 Ït1tËuYLt
૨૭.જેઓ અલ્લાહ સાથેનો કરાર તેના નક્કી થયા પછી તોડી નાખે છે, તથા જેની સાથે અલ્લાહે સંબંધ રાખવાનો હુકમ આપ્યો છે તેને તોડી નાખે છે તથા ઝમીન પર ફસાદ કરતા રહે છે, તે જ લોકો નુકસાન ઉઠાવનાર છે.
[08:02.00]
كَيْفَ تَكْفُرُوْنَ بِاللّٰهِ وَڪُنْتُمْ اَمْوَاتًا فَاَحْيَاکُمْۚ ثُمَّ يُمِيْتُكُمْ ثُمَّ يُحْيِيْكُمْ ثُمَّ اِلَيْهِ تُرْجَعُوْنَ﴿28﴾
૨૮.fGt3V ítf3VtuYLt rçtÕÕttnu ÔtfwLítwBt3 yBÔttítLt3 Vyn14Gtt fwBt3, Ëw7BBt GttuBteíttufwBt3 Ëw7BBt Gttun14GtefwBt3 Ëw7BBt yuÕtGt3nu ítwh3sW2Lt
૨૮.અને કેવી રીતે તમે અલ્લાહનો ઈન્કાર કરો છો? જ્યારે તમે નિર્જીવ હતા ત્યારે તેણે તમને જીવન આપ્યું, પછી તમને મૌત આપશે અને ફરીથી તમને જીવતા કરશે. પછી તમે તેની તરફ પાછા ફેરવવામાં આવશો.
[08:20.00]
هُوَ الَّذِىْ خَلَقَ لَكُمْ مَّا فِى الْاَرْضِ جَمِيْعًاۗ ثُمَّ اسْتَوٰۤى اِلَى السَّمَآءِ فَسَوّٰٮهُنَّ سَبْعَ سَمٰوٰتٍؕ وَهُوَ بِكُلِّ شَىْءٍ عَلِيْمٌ ۠ ﴿29﴾
૨૯.ntuÔtÕÕtÍ8e Ït1Õtf1 ÕtfwBt3 BttrVÕt3yh3Íu2 sBtey1Lt3 Ëw7BBtMítÔtt9 yuÕtMËBtt9yu VËÔÔttnwÒt Ëçy1 ËBttÔttít, ÔtntuÔt çtufwÕÕtu ~tGt3ELt y1ÕteBt
૨૯.તે એજ છે કે જેણે ઝમીનમાં જે કાંઇ છે તે બધુ જ તમારા માટે પેદા કર્યુ, પછી આકાશ તરફ ઘ્યાન આપ્યું, પછી તેને સંપૂર્ણ રીતે સાત આકાશો બનાવ્યા; અને તે તમામ વસ્તુઓનો જાણનાર છે.
[08:41.00]
وَاِذْ قَالَ رَبُّكَ لِلْمَلٰٓئِكَةِ اِنِّىْ جَاعِلٌ فِى الْاَرْضِ خَلِيْفَةًؕ قَالُوْٓا اَتَجْعَلُ فِيْهَا مَنْ يُّفْسِدُ فِيْهَا وَيَسْفِكُ الدِّمَآءَۚ وَنَحْنُ نُسَبِّحُ بِحَمْدِكَ وَنُقَدِّسُ لَكَؕ قَالَ اِنِّىْٓ اَعْلَمُ مَا لَا تَعْلَمُوْنَ﴿30﴾
૩૦.ÔtEÍ7 ft1Õt hççttuf rÕtÕt3BtÕtt9yufítu ELLte òyu2ÕtwLt3 rVÕt3yh3Íu2 Ït1ÕteVn3, f1tÕtq9 yíts3y1Õttu Vent BtkGGtwV3ËuŒtu Vent ÔtGtMVufwÆuBtt9y, Ôt Ltn14Lttu LttuËççtunt2u çtun1BŒuf Ôt Lttuf1vuËtu Õtf, f1tÕt E9LLte yy14ÕtBttu BttÕtt íty14ÕtBtqLt
૩૦.અને (અય રસૂલ) તારા પરવરદિગારે જ્યારે ફરિશ્તાઓને કહ્યું કે, ઝમીન ઉપર હું એક ખલીફાની નિમણૂંક કરીશ ત્યારે તેઓએ કહ્યું કે શું તું તે (ઝમીન)માં એવાની નિમણૂંક કરીશ કે જે તેમાં ફસાદ અને ખૂનરેઝી કર્યા કરશે? જો કે અમે તારા વખાણની તસ્બીહ કરીએ છીએ તથા તારી પાકીઝગી વર્ણવીએ છીએ, (અલ્લાહે) ફરમાવ્યું કે બેશક જે હું જાણું છું તે તમે જાણતા નથી.
[09:12.00]
وَعَلَّمَ اٰدَمَ الْاَسْمَآءَ كُلَّهَا ثُمَّ عَرَضَهُمْ عَلَى الْمَلٰٓئِكَةِ فَقَالَ اَنْۢبِئُوْنِىْ بِاَسْمَآءِ هٰٓؤُلَآءِ اِنْ كُنْتُمْ صٰدِقِيْنَ﴿31﴾
૩૧.Ôty1ÕÕtBt ytŒBtÕt3 yMBtt9y fwÕÕtnt Ëw7BBt y1hÍ1nwBt3 y1ÕtÕt3 BtÕtt9yufítu Vft1Õt yLçtuWLte çtuyMBtt9yu nt9ytuÕtt9yu ELfwLítwBt3 Ët1Œuf2eLt
૩૧.અને (અલ્લાહે) આદમને તમામ નામો શીખવ્યા, પછી તે (નામો) ફરિશ્તાઓ સામે રજૂ કરીને ફરમાવ્યું જો તમે સાચા હોવ તો તેના નામોની મને ખબર આપો.
[09:40.00]
قَالُوْا سُبْحٰنَكَ لَا عِلْمَ لَنَآ اِلَّا مَا عَلَّمْتَنَا ؕ اِنَّكَ اَنْتَ الْعَلِيْمُ الْحَكِيْمُ﴿32﴾
૩૨.ft2Õtq Ëwçt4nt1Ltf ÕttE2Õt3Bt ÕtLtt9 EÕÕtt Btty1ÕÕtBt3ítLtt, ELLtf yLítÕt3 y1ÕteBtwÕt3 n1feBt
૩૨.(ફરિશ્તાઓએ) કહ્યુ કે તું પાકીઝા છો! અમને જે તેં શિખવ્યું છે તે ઉપરાંત અમે કાંઈ જાણતા નથી; કારણકે તુ જ સંપૂર્ણ જાણનાર અને હકીમ (ડહાપણવાળો) છો.
[09:53.00]
قَالَ يٰٓاٰدَمُ اَنْۢبِئْهُمْ بِاَسْمَآئِهِمْۚ فَلَمَّآ اَنْۢبَاَهُمْ بِاَسْمَآئِهِمْۙ قَالَ اَلَمْ اَقُل لَّكُمْ اِنِّىْٓ اَعْلَمُ غَيْبَ السَّمٰوٰتِ وَالْاَرْضِۙ وَاَعْلَمُ مَا تُبْدُوْنَ وَمَا كُنْتُمْ تَكْتُمُوْنَ﴿33﴾
૩૩.f1tÕt Gtt9 ytŒBttu yBçtuy3nwBt3 çtuyMBtt9yurnBt3, VÕtBBtt9 yLt3çtynwBt3 çtuyMBtt9yurnBt3 f1tÕt yÕtBt3 yfw1ÕÕtfwBt3 ELLt9e yy14ÕtBttu øt1Gt3çtMËBttÔttítu ÔtÕt3yh3Íu2, Ôt yy14ÕtBttu BttítwçŒqLt ÔtBtt fwLítwBt3 ítf3íttuBtqLt
૩૩.(અલ્લાહે) ફરમાવ્યું કે અય આદમ! નામો તેઓને બતાવી દે. પછી જ્યારે આદમે તે (ફરિશ્તા)ઓને નામો બતાવી દીધા, ત્યારે (અલ્લાહે) ફરમાવ્યું કે શું મેં તમને કહ્યું ન હતું કે બેશક હું જ આકાશો તથા ઝમીનના છૂપા ભેદોનો જાણનાર છું અને જે કાંઈ તમે જાહેર કરો છો તથા જે કાંઈ તમે છૂપાવી રાખો છો તેને પણ હું જાણું છું.
[10:29.00]
وَاِذْ قُلْنَا لِلْمَلٰٓئِكَةِ اسْجُدُوْا لِاٰدَمَ فَسَجَدُوْٓا اِلَّاۤ اِبْلِيْسَؕ اَبٰى وَاسْتَكْبَرَؗ ۗ وَكَانَ مِنَ الْكٰفِرِيْنَ﴿34﴾
૩૪.Ôt EÍ74 fw1ÕLtt rÕtÕt3BtÕtt9yufrítË3òuŒq ÕtuytŒBt VËsŒq9 EÕÕtt9 EçÕteË, yçtt ÔtMítf3çth ÔtftLt BtuLtÕt3 ftVuheLt
૩૪.અને જ્યારે અમોએ ફરિશ્તાઓને કહ્યું કે, આદમને સજદો કરો ત્યારે દરેક (ફરિશ્તાઓ)એ સજદો કર્યો સિવાય ઈબ્લીસે (શૈતાને); તેણે ઘમંડ અને ઇન્કાર કર્યો અને તે નાસ્તિકોમાંથી થઇ ગયો.
[10:45.00]
وَقُلْنَا يٰٓاٰدَمُ اسْكُنْ اَنْتَ وَزَوْجُكَ الْجَنَّةَ وَكُلَا مِنْهَا رَغَدًا حَيْثُ شِئْتُمَا۪ وَلَا تَقْرَبَا هٰذِهِ الشَّجَرَةَ فَتَكُوْنَا مِنَ الظّٰلِمِيْنَ﴿35﴾
૩૫.Ôtfw1ÕLtt Gtt9 ytŒBtwMfwLt3 yLít Ôt ÍÔt3òufÕt3 sLLtít ÔtftuÕtt rBtLnt høt1ŒLt3 n1Gt74Ëtu ~tuy3íttuBtt ÔtÕttítf14hçtt ntÍu8rn~~tshít VítfqLtt BtuLtÍ54Ít5ÕtuBteLt
૩૫.અને અમોએ હુકમ કર્યો કે અય આદમ! તું અને તારી ઔરત જન્નતમાં રહો અને તેમાં જ્યાંથી પણ ચાહો મનપસંદ ખાઓ, પણ આ ઝાડ પાસે જશો નહિ, નહિતર તમે ઝુલમગારોમાંથી થઈ જશો.
[11:06.00]
فَاَزَلَّهُمَا الشَّيْطٰنُ عَنْهَا فَاَخْرَجَهُمَا مِمَّا كَانَا فِيْهِ۪ وَقُلْنَا اهْبِطُوْا بَعْضُكُمْ لِبَعْضٍ عَدُوٌّ ۚ وَلَكُمْ فِى الْاَرْضِ مُسْتَقَرٌّ وَّمَتَاعٌ اِلٰى حِيْنٍ﴿36﴾
૩૬.VyÍÕÕtntuBt~~tGt3ítt1Lttu y1Lnt VyÏt14hs ntuBtt rBtBBttftLtt Venu, Ôtfw1Õt3 Ltn3çtuítq1 çty14Ítu2fwBt3 Õtuçty14rÍ1Lt3 y1ŒwÔÔtwLt3, ÔtÕtfwBt3 VeÕt3yh3Íu2 BtwMítf1h3YkÔt0BtíttW2Lt3 yuÕttn2eLt
૩૬.પછી શૈતાને તે બન્નેને ભૂલ કરાવી, જેથી (તેણે) જે જન્નતમાં તેઓ હતા તે (જન્નત)માંથી તેમને કઢાવ્યા અને અમે હુકમ કર્યો કે જાઓ, તમારામાંથી અમુક એકબીજાના દુશ્મન બનશે, અને એક મુદ્દત સુધી ઝમીન પર જ તમારૂં સ્થાન અને ઝિંદગીનો નિર્વાહ રહેશે.
[11:27.00]
فَتَلَقّٰٓى اٰدَمُ مِنْ رَّبِّهٖ كَلِمٰتٍ فَتَابَ عَلَيْهِؕ اِنَّهٗ هُوَ التَّوَّابُ الرَّحِيْمُ﴿37﴾
૩૭.VítÕtf14ft92 ytŒBttu rBth0ççtune f1ÕtuBttrítLt3 Víttçt y1ÕtGt3n, ELLtnq ntuÔt¥tÔÔttçtwh3 hne2Bt
૩૭.પછી આદમે તેના પરવરદિગાર તરફથી થોડાંક કલેમાત* શીખ્યા પછી (તેના વસીલાથી અલ્લાહે) તેની તોબા કબૂલ કરી; કારણકે, તે તોબા કબૂલ કરનાર અને દયા કરનાર છે.
[11:43.00]
قُلْنَا اهْبِطُوْا مِنْهَا جَمِيْعًا ۚ فَاِمَّا يَاْتِيَنَّكُمْ مِّنِّىْ هُدًى فَمَنْ تَبِعَ هُدَاىَ فَلَا خَوْفٌ عَلَيْهِمْ وَلَا هُمْ يَحْزَنُوْنَ﴿38﴾
૩૮.f1wÕt3Ltn3çtuítq1 rBtLnt sBteyt1, VEBtt0 Gty3ítuGtÒtfwBt3 rBtÒte ntuŒLt3 VBtLt3 ítçtuy1 ntuŒtGt VÕttÏt1Ôt3VwLt3 y1ÕtGt3rnBt3 ÔtÕttnwBt3 Gtn14ÍLtqLt
૩૮.અમોએ હુકમ કર્યોર્ કે તમે સધળા ત્યાંથી ઉતરી જાઓ; જ્યારે મારા તરફથી તમને હિદાયત પહોંચશે,* ત્યારે જે મારી હિદાયતની પૈરવી કરશે તેમને ન તો કાંઈ ડર રહેશે અને ન તેઓ ગમગીન થશે.
[12:01.00]
وَالَّذِيْنَ كَفَرُوْا وَكَذَّبُوْا بِاٰيٰتِنَآ اُولٰٓئِكَ اَصْحٰبُ النَّارِۚ هُمْ فِيْهَا خٰلِدُوْنَ ۠ ﴿39﴾
૩૯.ÔtÕÕtÍ8eLt fVY ÔtfÍ08çtq çtuytGttítuLtt9 ytuÕtt9yuf yË14nt1çtwLLtth, nwBt3 Vent Ït1tÕtuŒqLt
૩૯.અને જેમણે અમારી આયતોનો ઈન્કાર કર્યો તથા તેમને જૂઠલાવી તેઓ જહન્નમવાસી થશે; તેઓ હંમેશને માટે તેમાંજ રહેશે.
[12:19.00]
يٰبَنِىْٓ اِسْرَآءِيْلَ اذْكُرُوْا نِعْمَتِىَ الَّتِىْٓ اَنْعَمْتُ عَلَيْكُمْ وَاَوْفُوْا بِعَهْدِىْٓ اُوْفِ بِعَهْدِكُمْۚ وَاِيَّاىَ فَارْهَبُوْنِ﴿40﴾
૪૦.Gtt çt9Lte EMht9EÕtÍ74ftuY Ltuy14BtítuGtÕÕt9íte yLy1Bíttu y1ÕtGt3fwBt Ôt yÔt3Vq çtuy92n3Œe QVuçtuy1n3ŒufwBt3, ÔtEGGttGt Vh3nçtqLt
૪૦.અય બની ઈસરાઈલ! મારી તે નેઅમતોને યાદ કરો કે જે મેં તમને અતા કરી હતી અને તમે મને આપેલા વાયદાને વફા કરો (જેથી) હું તમને આપેલા વાયદાને વફા કરૂં અને તમો ફકત મારાથી જ ડરતા રહો.
[12:41.00]
وَاٰمِنُوْا بِمَآ اَنْزَلْتُ مُصَدِّقًا لِّمَا مَعَكُمْ وَلَا تَكُوْنُوْآ اَوَّلَ كَافِرٍۢ بِهٖ۪ وَلَا تَشْتَرُوْا بِاٰيٰتِىْ ثَمَنًا قَلِيْلًاؗ وَّاِيَّاىَ فَاتَّقُوْنِ﴿41﴾
૪૧.ÔtytBtuLtq çtuBtt9yLt3ÍÕíttu BttuË1vuf1Õt3 ÕtuBtt Bty1fwBt3 ÔtÕttítfqLtq9 yÔÔtÕt ftVurhBt3çtune, ÔtÕttít~ítY çtuytGttíte Ë7BtLtLt3 fÕteÕtkÔt3 ÔtEGGttGt V¥tfq1Lt
૪૧.અને ઈમાન લાવો તેના ઉપર જે મેં (કુરઆન) નાઝિલ કર્યુ છે, જે તમારી પાસે (આસમાની કિતાબ) છે તેની સચ્ચાઇ બયાન કરે છે અને તમે પહેલા તેનો ઈન્કાર કરનારા બનો નહિ, તથા મારી આયતોને નજીવી કિંમતે વેચો નહીં અને ફકત મારાથી જ ડરો.
[13:03.00]
وَلَا تَلْبِسُوا الْحَقَّ بِالْبَاطِلِ وَتَكْتُمُوا الْحَقَّ وَاَنْتُمْ تَعْلَمُوْنَ﴿42﴾
૪૨.ÔtÕtt ítÕt3çtuËwÕt3 n1f02 rçtÕt3çttít2uÕtu Ôtítf3íttuBtwÕt3 n1f14f1 ÔtyLt3ítwBt3 íty14ÕtBtqLt
૪૨.અને હકને બાતિલ સાથે ભેળવી નાખો નહિ, તથા હકને જાણી જોઈને સંતાડો નહિ.
[13:12.00]
وَاَقِيْمُوا الصَّلٰوةَ وَاٰتُوا الزَّكٰوةَ وَارْكَعُوْا مَعَ الرّٰكِعِيْنَ﴿43﴾
૪૩.Ôty1feBtwM1Ë1Õttít Ôt ytítwÍ0ftít Ôth3fW2 Bty1h0tfuE2Lt
૪૩.અને નમાઝ કાયમ કરો તથા ઝકાત આપતા રહો અને રૂકૂઅ કરનારાઓ સાથે રૂકૂઅ કરો.
[13:20.00]
اَتَاْمُرُوْنَ النَّاسَ بِالْبِرِّ وَتَنْسَوْنَ اَنْفُسَكُمْ وَاَنْتُمْ تَتْلُوْنَ الْكِتٰبَؕ اَفَلَا تَعْقِلُوْنَ﴿44﴾
૪૪.yíty3 BttuYLtLLttË rçtÕt3rçthuo ÔtítLt3 ËÔt3Lt yLVtuËfwBt3 Ôt yLítwBt3 ítíÕtqLtÕt3 fuíttçt, yVÕtt íty14fu2ÕtqLt
૪૪.શું તમે લોકોને નેકી (ના કાર્યો) કરવાનો હુકમ કરો છો, પરંતુ પોતાને ભૂલી જાઓ છો? જો કે તમે પણ કિતાબ પઢો છો; શું તમે વિચારતા નથી?
[13:37.00]
وَاسْتَعِيْنُوْا بِالصَّبْرِ وَالصَّلٰوةِؕ وَاِنَّهَا لَكَبِيْرَةٌ اِلَّا عَلَى الْخٰشِعِيْنَۙ﴿45﴾
૪૫.ÔtMítE2Ltq rçtM1Ë1çhu ÔtM1Ë1Õttn, ÔtELLtnt ÕtfçtehítwLt3 EÕÕtt y1ÕtÕt3 Ïtt1~tuE2Lt
૪૫.અને સબ્ર તથા નમાઝ વડે મદદ માંગતા રહો અને બેશક તે એક મુશ્કેલ (કાર્ય) છે, સિવાય તે લોકોના માટે કે જેઓ નમ્ર છે:*
[13:49.00]
الَّذِيْنَ يَظُنُّوْنَ اَنَّهُمْ مُّلٰقُوْا رَبِّهِمْ وَاَنَّهُمْ اِلَيْهِ رٰجِعُوْنَ ۠ ﴿46﴾
૪૬.ÕÕtÍ8eLt GtÍw5LLtqLt yLLtnwBt3 BttuÕttf1q hççturnBt3 ÔtyLLtnwBt3 yuÕtGt3nu htsuW2Lt
૪૬.કે જેઓ પોતાના પરવરદિગારની મુલાકાતની તેમજ તેની તરફ પાછા ફરવાની ખાતરી રાખે છે.
[14:02.00]
يٰبَنِىْٓ اِسْرَآءِيْلَ اذْكُرُوْا نِعْمَتِىَ الَّتِىْٓ اَنْعَمْتُ عَلَيْكُمْ وَاَنِّىْ فَضَّلْتُكُمْ عَلَى الْعٰلَمِيْنَ﴿47﴾
૪૭.GttçtLt9eEMht9EÕt74ÍftuY Ltuy14BtítuGtÕÕtíte yLy1Bíttu y1ÕtGt3fwBt3 ÔtyLLte VÍ02ÕíttufwBt3 y1ÕtÕt3 yt1ÕtBteLt
૪૭.અય બની ઈસરાઈલ! મારી તે નેઅમતોને યાદ કરો કે જે મેં તમને અતા કરી હતી તથા (એ વાતને કે) મેં તમને તમામ દુનિયાના (લોકો) ઉપર ફઝીલત આપી હતી.
[14:19.00]
وَاتَّقُوْا يَوْمًا لَّا تَجْزِىْ نَفْسٌ عَنْ نَّفْسٍ شَيْئًا وَّلَا يُقْبَلُ مِنْهَا شَفَاعَةٌ وَّلَا يُؤْخَذُ مِنْهَا عَدْلٌ وَّلَا هُمْ يُنْصَرُوْنَ﴿48﴾
૪૮.Ôt¥tfq1 GtÔt3Bt ÕÕttíts3Íe LtV3ËwLt3 y1Lt3LtV3rËLt3 ~tGt3ykÔÔtÕtt Gtwf14çtÕttu rBtLnt ~tVty1ítwkÔÔtÕtt Gttuy3Ït1Ít7u rBtLnt y1Œ3ÕtwkÔÔtÕttnwBt3 GtwLË1YLt
૪૮.અને તે દિવસથી ડરો કે જે દિવસે ન કોઈ પણ વ્યક્તિ બીજી કોઈ વ્યક્તિનો બદલો (સજા) કબૂલ કરશે અને ન કોઇની શફાઅત કબૂલ કરવામાં આવશે, ન કોઈ પણ જાતનો ફિદયો તેની પાસેથી લેવામાં આવશે અને ન તેમને મદદ કરવામાં આવશે.
[14:42.00]
وَاِذْ نَجَّيْنٰکُمْ مِّنْ اٰلِ فِرْعَوْنَ يَسُوْمُوْنَكُمْ سُوْٓءَ الْعَذَابِ يُذَبِّحُوْنَ اَبْنَآءَكُمْ وَيَسْتَحْيُوْنَ نِسَآءَكُمْؕ وَفِىْ ذٰلِكُمْ بَلَاۤءٌ مِّنْ رَّبِّكُمْ عَظِيْمٌ﴿49﴾
૪૯.ÔtEÍ74 Lts0Gt3LttfwB3trBtLt3 ytÕtu rVh3y2tiLt GtËqBtq LtfwBt3 Ëq9yÕt3 y1Ít7çtu GttuÍ7ççtunq1Lt yçLtt9yfwBt3 ÔtGtMítn14GtwLt3 LtuËt9yfwBt3, ÔtVeÍt7ÕtufwBt3 çtÕtt9WÂBBth0ççtufwBt3 y1Í6eBt
૪૯. અને જ્યારે અમોએ તમને આલે ફિરઔનથી છુટકારો આપ્યો; તેઓ તમને બદતરીન સજા આપતા હતા, તમારા ફરઝંદોને ઝબ્હ કરી નાખતા હતા અને તમારી દુખ્તરોને જીવતી રહેવા દેતા હતા; અને તેમાં તમારા પરવરદિગાર તરફથી તમારા માટે ઘણુ મોટું ઇમ્તેહાન હતું.
[15:08.00]
وَاِذْ فَرَقْنَا بِكُمُ الْبَحْرَ فَاَنْجَيْنٰکُمْ وَاَغْرَقْنَآ اٰلَ فِرْعَوْنَ وَاَنْتُمْ تَنْظُرُوْنَ﴿50﴾
૫૦.ÔtEÍ74 Vh1f3Ltt çtu ftuBtwÕt3çtn14h VyLsGtLttfwBt3 Ôtyøt14hf14Ltt ytÕt rVh3y1Ôt3Lt ÔtyLítwBt3 ítLÍtu6YLt
૫૦.અને જયારે અમોએ તમારા માટે દરિયાને ચીરી નાખ્યો અને તમને નજાત આપી તથા તમારી નજરો સામે જ આલે ફિરઔનને ડૂબાડી દીધા.
[15:23.00]
وَاِذْ وٰعَدْنَا مُوْسٰٓى اَرْبَعِيْنَ لَيْلَةً ثُمَّ اتَّخَذْتُمُ الْعِجْلَ مِنْۢ بَعْدِهٖ وَاَنْتُمْ ظٰلِمُوْنَ﴿51﴾
૫૧.ÔtEÍ74 Ôtt y1Œ3Ltt BtwËt9 yh3çtE2Lt ÕtGt3ÕtítLt3 Ëw7Bt0¥tÏt1Í74íttuBtwÕt3 E2sÕt rBtBt3çty14Œune ÔtyLítwBt3 Ít5ÕtuBtqLt
૫૧.અને જ્યારે અમોએ મૂસા સાથે ચાલીસ રાત્રિઓનો વાયદો કર્યો પછી તમે તેની (ગેરહાજરીમાં) વાછરડાને (ઇબાદત માટે) પસંદ કર્યુ એવી હાલતમાં કે તમે ઝુલમગાર હતા.
[15:39.00]
ثُمَّ عَفَوْنَا عَنْكُمْ مِّنْۢ بَعْدِ ذٰلِكَ لَعَلَّكُمْ تَشْكُرُوْنَ﴿52﴾
૫૨.Ë7wBt0 y1VÔt3Ltt y1LfwBt3 rBtBt3çty14Œu Ít7Õtuf Õty1ÕÕtfwBt3 ít~t3ftuYLt
૫૨.આ (છતાંય તેના) પછી અમોએ તમારાથી દરગુજર કરી કે કદાચને તમે શુક્રગુઝાર બનો.
[15:49.00]
وَاِذْ اٰتَيْنَا مُوْسَى الْكِتٰبَ وَالْفُرْقَانَ لَعَلَّكُمْ تَهْتَدُوْنَ﴿53﴾
૫૩.ÔtEÍ74 ytítGt3Ltt BtwËÕt3 fuíttçt ÔtÕtVwh3f1tLt Õty1ÕÕtfwBt3 ítn3ítŒqLt
૫૩.અને જ્યારે અમોએ મૂસાને તે કિતાબ તથા હક અને બાતિલને ઓળખવાનો વસીલો અતા કર્યો કે જેથી તમે હિદાયત પામો.
[15:58.00]
وَاِذْ قَالَ مُوْسٰى لِقَوْمِهٖ يٰقَوْمِ اِنَّكُمْ ظَلَمْتُمْ اَنْفُسَکُمْ بِاتِّخَاذِكُمُ الْعِجْلَ فَتُوْبُوْآ اِلٰى بَارِئِكُمْ فَاقْتُلُوْٓا اَنْفُسَكُمْؕ ذٰ لِكُمْ خَيْرٌ لَّكُمْ عِنْدَ بَارِئِكُمْؕ فَتَابَ عَلَيْكُمْؕ اِنَّهٗ هُوَ التَّوَّابُ الرَّحِيْمُ﴿54﴾
૫૪.ÔtEÍ74 f1tÕt BtqËt Õtuf1Ôt3Btune Gtt f1Ôt3Btu ELLtfwBt3 Í5ÕtBt3ítwBt3 yLVtuËfwBt3 rçt¥tuÏtt1Íu8ftuBtwÕt3 E2s3Õt Vítqçt9q yuÕtt çtthuyufwBt3 Vf14íttuÕtq9 yLVtuËfwBt3, Ít7ÕtufwBt3 Ït1Gt3ÁÕt3ÕtfwBt3 E2LŒ çtthuyufwBt3, Víttçt y1ÕtGt3fwBt3, ELLtnq ntuÔt¥tÔtt0çtwh3 hn2eBt
૫૪.અને જ્યારે મૂસાએ પોતાની કૌમને કહ્યું કે અય મારી કૌમ! બેશક તમોએ (ખુદા તરીકે) વાછરડાને પસંદ કરીને પોતાની ઝાત પર ઝુલ્મ કર્યો, હવે તમારા પેદા કરનારની હુજુરમાં તૌબા કરો અને તમે પોતાને (એક-બીજાને) કત્લ કરી નાખો એજ તમારા પેદા કરનાર પાસે તમારા હકમાં બહેતર છે. પછી તમારી તૌબા (અલ્લાહે) કબૂલ કરી; બેશક, તે તૌબાને કબૂલ કરનાર, રહેમ કરનાર છે.
[16:34.00]
وَاِذْ قُلْتُمْ يٰمُوْسٰى لَنْ نُّؤْمِنَ لَكَ حَتّٰى نَرَى اللّٰهَ جَهْرَةً فَاَخَذَتْكُمُ الصّٰعِقَةُ وَاَنْتُمْ تَنْظُرُوْنَ﴿55﴾
૫૫.ÔtEÍ74 fw1Õt3ítwBt3 Gtt BtqËt ÕtLt3Lttuy3BtuLt Õtf n1¥tt LthÕÕttn sn3hítLt3 VyÏt1Í7ít3 ftuBtwM1Ët1yu2f1íttu ÔtyLítwBt3 ítLÍt2uYLt
૫૫.અને જ્યારે તમોએ કહ્યું કે અય મૂસા! જયાં સુધી અમે અલ્લાહને નરી આંખે જોઈ ન લઈએ ત્યાં સુધી તારા પર હરગિઝ ઈમાન લાવશું નહિ, ત્યારે તમને વીજળીએ પકડી પાડયા અને તમો જોતા રહી ગયા.
[16:53.00]
ثُمَّ بَعَثْنٰكُمْ مِّنْۢ بَعْدِ مَوْتِكُمْ لَعَلَّکُمْ تَشْكُرُوْنَ﴿56﴾
૫૬.Ë7wBBt çty1Ë74LttfwBt3 rBtBt3çty14Œu BtÔt3ítufwBt3 Õty1ÕÕtfwBt3 ít~ftuYLt
૫૬.પછી અમોએ તમારા મરણ બાદ તમને સજીવન કર્યા કે જેથી તમે શુક્રગુઝાર બનો.
[17:03.00]
وَظَلَّلْنَا عَلَيْکُمُ الْغَمَامَ وَاَنْزَلْنَا عَلَيْكُمُ الْمَنَّ وَالسَّلْوٰىؕ كُلُوْا مِنْ طَيِّبٰتِ مَا رَزَقْنٰكُمْؕ وَمَا ظَلَمُوْنَا وَلٰكِنْ كَانُوْآ اَنْفُسَهُمْ يَظْلِمُوْنَ﴿57﴾
૫૭.Ôt Í5ÕÕtÕt3Ltt y1ÕtGt3ftuBtwÕt3 øt1BttBt ÔtyLt3ÍÕLtt y1ÕtGt3ftuBtwÕt3BtLLt ÔtMËÕÔtt, ftuÕtq rBtLt3 ít1GGtuçttítu BtthÍf14LttfwBt3, ÔtBtt Í5ÕtBtqLtt ÔtÕttrfLt3 ft9LtqyLVtuËnwBt3 GtÍ54ÕtuBtqLt
૫૭.અને અમોએ તમારા પર વાદળોની છાયા કરી તથા તમારા માટે મન્ના તથા સલ્વા (નામના ખોરાક) નાઝિલ કર્યો; જે પાકીઝા ચીજોની રોજી અમોએ તમને આપી છે તેમાંથી ખાઓ; અને તેઓએ અમારા ઉપર ઝુલ્મ નથી કર્યો બલ્કે તેઓએ પોતાના જ ઉપર ઝુલ્મ કર્યો.
[17:27.00]
وَاِذْ قُلْنَا ادْخُلُوْا هٰذِهِ الْقَرْيَةَ فَکُلُوْا مِنْهَا حَيْثُ شِئْتُمْ رَغَدًا وَّادْخُلُوا الْبَابَ سُجَّدًا وَّقُوْلُوْا حِطَّةٌ نَّغْفِرْ لَكُمْ خَطٰيٰكُمْؕ وَسَنَزِيْدُ الْمُحْسِنِيْنَ﴿58﴾
૫૮.ÔtEÍ74 f1wÕt3LtŒ3Ïttu2Õtq ntÍu8rnÕt3 f1h3Gtít VftuÕt7q rBtLnt n1Gt3Ët8u ~tuy3ítwBt3 høt1ŒkÔt3ÔtŒ3Ïtt2uÕtwÕt3 çttçt Ëws0ŒkÔt3 Ôtfq1Õtq rní1ít1ítwLt3 Ltø14trVh3 ÕtfwBt3 Ït1ít1tGttfwBt3, Ôt ËLtÍeŒwÕt3 Bttun14ËuLteLt
૫૮.અને (તે સમયને યાદ કરો) જ્યારે અમોએ કહ્યું કે, આ શહેરમાં દાખલ થાઓ અને તેની પુષ્કળ નેઅમતોમાંથી જે કાંઈ ચાહો તે ખાઓ પીઓ અને દરવાજામાંથી સજદો કરતા તથા ‘માફી આપો’* કહેતા દાખલ થાઓ, (એટલે) અમે તમારા ગુનાહ માફ કરી દઈશું. તથા નેક આમાલ કરનારાઓને વધારે સારો બદલો આપીશું.
[17:51.00]
فَبَدَّلَ الَّذِيْنَ ظَلَمُوْا قَوْلاً غَيْرَ الَّذِىْ قِيْلَ لَهُمْ فَاَنْزَلْنَا عَلَى الَّذِيْنَ ظَلَمُوْا رِجْزًا مِّنَ السَّمَآءِ بِمَا كَانُوْا يَفْسُقُوْنَ ۠ ﴿59﴾
૫૯.VçtvÕtÕt3ÕtÍ8eLt Í5ÕtBtq f1Ôt3ÕtLt3 øt1Gt3hÕÕtÍ8e f2eÕt ÕtnwBt3 VyLt3ÍÕLtt y1ÕtÕÕtÍ8eLt Í5ÕtBtq rhs3ÍBt3 BtuLtMËBtt9yu çtuBttftLtq GtV3Ëtufq1Lt
૫૯.પછી ઝાલિમોએ જે કાંઈ તેમને કહેવામાં આવ્યું હતું તેના શબ્દો બદલી નાખ્યા. માટે ઝાલિમોની નાફરમાનીને કારણે તેમના ઉપર આકાશમાંથી એક અઝાબ નાઝિલ કર્યો.
[18:10.00]
وَاِذِ اسْتَسْقَىٰ مُوْسٰى لِقَوْمِهٖ فَقُلْنَا اضْرِب بِّعَصَاكَ الْحَجَرَؕ فَانْفَجَرَتْ مِنْهُ اثْنَتَا عَشْرَةَ عَيْنًاؕ قَدْ عَلِمَ کُلُّ اُنَاسٍ مَّشْرَبَهُمْؕ کُلُوْا وَاشْرَبُوْا مِنْ رِّزْقِ اللّٰهِ وَلَا تَعْثَوْا فِىْ الْاَرْضِ مُفْسِدِيْنَ﴿60﴾
૬૦.ÔtyurÍ7MítË3f1t BtqËt Õtuf1Ôt3Btune Vf1wÕt3LtÍ14rhçt3 çtuy1Ët1fÕt3 n1sh, VLt3 Vshít3 rBtLt3nwË74Ltítt y1~hít y1Gt3Ltt, f1Œ3 y1ÕtuBt fwÕÕttu ytuLttrËBt3 Bt~t3hçtnwBt3, ftuÕtq Ôt~hçtq rBth3 rhÍ3rf2ÕÕttnu ÔtÕttíty14Ë7Ôt3 rVÕt3yh3Íu2 BtwV3ËuŒeLt
૬૦.અને જયારે મૂસાએ પોતાની કોમ માટે પાણી માંગ્યું ત્યારે અમોએ કહ્યું કે, આ પત્થર ઉપર તારી લાકડી માર; પછી તેમાંથી બાર ઝરણાં* ફૂટી નીકળ્યા; દરેક ટોળાએ પોત-પોતાની પીવાની જગ્યા ઓળખી લીધી; અલ્લાહે તમને આપેલી રોજીમાંથી ખાઓ તથા પીઓ અને ઝમીન ઉપર ફસાદ ન ફેલાવો.
[18:36.00]
وَاِذْ قُلْتُمْ يٰمُوْسٰى لَنْ نَّصْبِرَ عَلٰى طَعَامٍ وَّاحِدٍ فَادْعُ لَنَا رَبَّكَ يُخْرِجْ لَنَا مِمَّا تُنْۢبِتُ الْاَرْضُ مِنْۢ بَقْلِهَا وَقِثَّآئِهَا وَفُوْمِهَا وَعَدَسِهَا وَ بَصَلِهَاؕ قَالَ اَتَسْتَبْدِلُوْنَ الَّذِىْ هُوَ اَدْنٰى بِالَّذِىْ هُوَ خَيْرٌؕ اِهْبِطُوْا مِصْرًا فَاِنَّ لَکُمْ مَّا سَاَلْتُمْؕ وَضُرِبَتْ عَلَيْهِمُ الذِّلَّةُ وَالْمَسْکَنَةُۗ وَبَآءُوْ بِغَضَبٍ مِّنَ اللّٰهِؕ ذٰلِكَ بِاَنَّهُمْ كَانُوْا يَكْفُرُوْنَ بِاٰيٰتِ اللّٰهِ وَيَقْتُلُوْنَ النَّبِيّٖنَ بِغَيْرِ الْحَقِّؕ ذٰلِكَ بِمَا عَصَوا وَّڪَانُوْا يَعْتَدُوْنَ ۠ ﴿61﴾
૬૧.ÔtEÍ3f1wÕítwBt3 Gtt BtqËt ÕtLt3 LtË14çtuh y1Õtt ít1y1trBtÔt3 Ôttn2urŒLt3 VŒ3ytu2ÕtLtt hçt0f GtwÏ14trhs3 ÕtLtt rBtBtt0 ítwBçtuítwÕt3 yh3Ítu2 rBtBt3çtf14Õtunt Ôt r2fM5Ët9yunt ÔtVq Btunt Ôt y1ŒËunt ÔtçtË1Õtunt, ft1Õt yítMítçŒuÕtqLtÕt3 ÕtÍ8e ntuÔt yŒ3Ltt rçtÕÕtÍ8e ntuÔt Ït1Gt3h, yun3çtuít1q rBtË14hLt3 VEÒt ÕtfwBt3 BttËyÕítwBt3 Ôt Ítu2huçtít3 y1ÕtGt3nuBtw rÍ0ÕÕt7íttu ÔtÕt3BtMfLtíttu Ôtçtt9W çtuøt1Í1rçtBt3 BtuLtÕÕttnu Ít7Õtuf çtuyÒtnwBt3 ftLtq Gtf3VtuYLt çtuytGttrítÕÕttnu ÔtGtf14íttuÕtqLtLLtçteGGteLt çtuøt1Gt3rhÕt3 n1f14f2u, Ít7Õtuf çtuBtt y1Ë1Ôt0ftLtq Gty14ítŒqLt
૬૧.અને જયારે તમોએ કહ્યું કે, અય મૂસા! અમે એક જ પ્રકારના ખોરાક ઉપર કદી પણ સબ્ર નહી કરશું, માટે તું તારા પરવરદિગાર પાસે દુઆ કર કે, ઝમીનમાંથી જે જે વસ્તુઓ ઊગે છે (જેવી કે) શાકભાજી, કાકડી, લસણ, મસુર અને ડુંગળી (વિગેરે) અમારા માટે વ્યવસ્થા કરે; મૂસાએ ફરમાવ્યું કે શું તમે ઉમદા વસ્તુઓને પસ્ત વસ્તુઓથી બદલવા ચાહો છો? તો શહેરમાં દાખલ થાઓ, જેથી જે વસ્તુઓનો તમોએ સવાલ કર્યો છે તે જરૂર તમને મળશે. અને તેમના પર ઝિલ્લત અને મોહતાજીની મહોર લગાવી દેવામાં આવી અને અલ્લાહના ગઝબમાં ગિરફતાર થઇ ગયા. આ એટલા માટે કે અલ્લાહની નિશાનીઓનો તેઓ ઈન્કાર કરતા હતા અને નબીઓને નાહક કત્લ કરતા હતા; એટલા માટે કે તેઓ નાફરમાન હતા અને ઝુલ્મ કરતા હતા.
[19:45.00]
اِنَّ الَّذِيْنَ اٰمَنُوْا وَالَّذِيْنَ هَادُوْا وَالنَّصٰرٰى وَالصّٰبِئِيْنَ مَنْ اٰمَنَ بِاللّٰهِ وَالْيَوْمِ الْاٰخِرِ وَعَمِلَ صَالِحًا فَلَهُمْ اَجْرُهُمْ عِنْدَ رَبِّهِمْ۪ ۚ وَلَا خَوْفٌ عَلَيْهِمْ وَلَا هُمْ يَحْزَنُوْنَ﴿62﴾
૬૨.ELLtÕÕtÍ8eLt ytBtLtq ÔtÕÕtÍ8eLt ntŒq ÔtÒtËt1ht ÔtM1Ët1çtuELt BtLtytBtLt rçtÕÕttnu ÔtÕt3 GtÔt3rBtÕt3 ytÏt2uhu Ôty1BtuÕt Ë1tÕtun1Lt3 VÕtnwBt3 yshtunwBt3 E2LŒ hççturnBt3 ÔtÕtt Ït1Ôt3VwLt3 y1ÕtGt3rnBt3 ÔtÕttnwBt3 Gtn32ÍLtqLt
૬૨.બેશક! જેઓ ઈમાન લાવ્યા છે અને યહૂદીઓ, ખ્રિસ્તીઓ અને સાબેઈન (સિતારાઓની ઇબાદત કરનાર)માંથી જે કોઈ અલ્લાહ તથા કયામતના દિવસ પર ઈમાન લાવશે તથા (પોતાની જવાબદારી મુજબ) નેક આમાલ કરશે પછી તેમના માટે તેમના પરવરદિગાર પાસે બદલો છે, ન તેઓ ડરશે, ન ગમગીન થશે.
[20:12.00]
وَاِذْ اَخَذْنَا مِيْثَاقَكُمْ وَرَفَعْنَا فَوْقَكُمُ الطُّوْرَؕ خُذُوْا مَآ اٰتَيْنٰكُمْ بِقُوَّةٍ وَّ اذْكُرُوْا مَا فِيْهِ لَعَلَّكُمْ تَتَّقُوْنَ﴿63﴾
૬૩.ÔtEÍ74 yÏ1tÍ74Ltt BteËt7f1fwBt3 ÔthVy14Ltt VÔt3f1ftuBtwítq02h, Ïttu2Íq7 Btt9 ytítGt3LttfwBt3 çtufw1ÔÔtrítÔt0Í74ftuY BttVenu Õty1ÕÕtfwBt3 ít¥tfq1Lt
૬૩.અને જ્યારે અમોએ તમારી પાસેથી વાયદો લીધો તથા તૂરનો પહાડ તમારા માથા ઉપર ઉંચકી રાખ્યો (અને કહ્યુ) જે કાંઈ અમોએ તમને આપ્યું છે (તૌરેત) તેને મજબૂતીથી પકડી રાખો, અને જે તેમાં છે તે યાદ રાખો કે જેથી તમે પરહેઝગાર બનો.
[20:31.00]
ثُمَّ تَوَلَّيْتُمْ مِّنْۢ بَعْدِ ذٰلِكَۚ فَلَوْلَا فَضْلُ اللّٰهِ عَلَيْكُمْ وَرَحْمَتُهٗ لَكُنْتُمْ مِّنَ الْخٰسِرِيْنَ﴿64﴾
૬૪.Ëw7BBt ítÔtÕÕtGt3ítwBt3 rBtBt3çty14Œu Ít7Õtuf, VÕtÔt3Õtt VÍ14ÕtwÕÕttnu y1ÕtGt3fwBt3 Ôthn14Btíttunq ÕtfwLt3ítwBt3 BtuLtÕt3 Ït1tËuheLt
૬૪.ત્યારબાદ તમે ફરી ગયા, પણ જો અલ્લાહનો ફઝલ તથા રહેમત તમારા ઉપર ન હોત તો તમે ખરેખર નુકસાન ભોગવનારા-ઓમાંથી થઈ જતે.
[20:47.00]
وَلَقَدْ عَلِمْتُمُ الَّذِيْنَ اعْتَدَوْا مِنْكُمْ فِىْ السَّبْتِ فَقُلْنَا لَهُمْ كُوْنُوْا قِرَدَةً خَاسِئِيْنَ ۚ﴿65﴾
૬૫.ÔtÕtf1Œ3 y1rÕtBíttuBtwÕÕtÍ8e Lty14ítŒÔt3 rBtLtfwBt3 rVMËçítu Vfw1ÕLtt ÕtnwBt3 fqLtq fu2hŒítLt3 Ït1tËuELt
૬૫.અને તમે લોકો જાણો છો જે લોકોએ શનિવારના દિવસે (શિકારના હુકમ બાબતે) નાફરમાની કરી અમોએ તેમને કહ્યું કે, તમે હડધૂત થયેલ વાંદરા બની જાઓ.
[20:59.00]
فَجَعَلْنٰهَا نَكٰلاً لِّمَا بَيْنَ يَدَيْهَا وَمَا خَلْفَهَا وَمَوْعِظَةً لِّلْمُتَّقِيْنَ﴿66﴾
૬૬.Vsy1ÕLttnt LtftÕtÕt3ÕtuBtt çtGt3Lt GtŒGt3nt ÔtBtt Ït1ÕVnt ÔtBtÔt3yu2Í5ítÕt3 rÕtÕt3 Btw¥tf2eLt
૬૬.પછી અમોએ તે ઝમાનાના લોકો તેમજ આવનાર નસ્લો માટે તેને ઇબ્રત બનાવી અને પરહેઝગારો માટે નસીહત બનાવી.
[21:10.00]
وَاِذْ قَالَ مُوْسٰى لِقَوْمِهٖۤ اِنَّ اللّٰهَ يَاْمُرُكُمْ اَنْ تَذْبَحُوْا بَقَرَةً ؕ قَالُوْآ اَتَتَّخِذُنَا هُزُوًْاؕ قَالَ اَعُوْذُ بِاللّٰهِ اَنْ اَكُوْنَ مِنَ الْجٰهِلِيْنَ﴿67﴾
૬૭.ÔtEÍ74 ft1Õt BtqËt Õtuf1Ôt3Btune9 ELLtÕÕttn Gty3BttuhtufwBt3 yLt3 ítÍ74çtnq1 çtf1hítLt3, ft1Õtq yít¥tÏtu2Ít8uLtt ntuÍtuÔtt, ft1Õt yW2Ítu8 rçtÕÕttnu yLt3 yfqLt BtuLtÕt3 ònuÕteLt
૬૭.અને જ્યારે મૂસાએ પોતાની કોમને કહ્યું કે બેશક અલ્લાહ તમને એક ગાય ઝિબ્હ કરવાનો હુકમ કરે છે, તેમણે કહ્યું કે શું તું અમારી મશ્કરી કરે છે ? તેણે કહ્યું કે હું અલ્લાહ પાસે પનાહ ચાહુ છું કે હું જાહીલોમાંથી થાઉં!
[21:33.00]
قَالُوا ادْعُ لَنَا رَبَّكَ يُبَيِّنْ لَّنَا مَا هِىَؕ قَالَ اِنَّهٗ يَقُوْلُ اِنَّهَا بَقَرَةٌ لَّا فَارِضٌ وَّلَا بِكْرٌؕ عَوَانٌۢ بَيْنَ ذٰلِكَؕ فَافْعَلُوْا مَا تُؤْمَرُوْنَ﴿68﴾
૬૮.ft1ÕtwŒ3 ytu2ÕtLtt hççtf GttuçtÂGGtÕt0Ltt BttnuGt, f1tÕt EÒtnq Gtfq1Õttu EÒtnt çtf1hítwÕÕtt VthuÍw1 Ôt0Õtt rçtf3ÁLt3, y1ÔttLtwBt3 çtGt3Lt Ít7Õtuf, VV3y1Õtq Bttíttuy3BtYLt
૬૮.તેમણે કહ્યું કે, તું તારા પરવરદિગાર પાસે અમારા માટે વિનંતી કર, કે તે ગાય કેવી છે? તે અમારા માટે વર્ણવે; (મૂસાએ) કહ્યું કે બેશક (અલ્લાહ) ફરમાવે છે કે તે એવી ગાય હોવી જોઇએ જે ન ધરડી હોય કે ન નાની ઉમ્રની. પણ બન્ને દરમ્યાનની હોય પછી તમને જે હુકમ આપવામાં આવ્યો છે તેનું પાલન કરો.
[21:53.00]
قَالُوا ادْعُ لَنَا رَبَّكَ يُبَيِّنْ لَّنَا مَا لَوْنُهَاؕ قَالَ اِنَّهٗ يَقُوْلُ اِنَّهَا بَقَرَةٌ صَفْرَآءُۙ فَاقِعٌ لَّوْنُهَا تَسُرُّ النّٰظِرِيْنَ﴿69﴾
૬૯.ft1ÕtwŒ3yt2uÕtLtt hçt0f GttuçtÂGGtÕÕtLtt BttÕtÔt3Lttunt, f1tÕt ELLtnq Gtfq1Õttu ELLtnt çtf1hítwLt3 Ë1V3ht9ytu Vtf8uW2ÕÕtÔt3Lttunt ítËwh3ÁLt3LttÍ6uheLt
૬૯. તેમણે કહ્યું કે, તારા પરવરદિગાર પાસે અમારા માટે વિનંતી કર કે તેનો રંગ કેવો હોવો જોઇએ તે અમોને બયાન કરે. (મૂસાએ) કહ્યું કે બેશક (અલ્લાહ) ફરમાવે છે તે ગાય એવા પીળા રંગની છે કે જોનારાઓને ખુશ કરી નાખે!
[22:14.00]
قَالُوا ادْعُ لَنَا رَبَّكَ يُبَيِّنْ لَّنَا مَا هِىَۙ اِنَّ الْبَقَرَ تَشٰبَهَ عَلَيْنَاؕ وَاِنَّآ اِنْ شَآءَ اللّٰهُ لَمُهْتَدُوْنَ﴿70﴾
૭૦.f1tÕtwŒ3ytu2ÕtLtt hçt0f GttuçtÂGGtÕÕtLtt BttnuGt EÒtÕt3 çtf1h ít~ttçtn y1ÕtGt3Ltt, ÔtELLtt9 EL~tt9yÕÕttntu ÕtBttun3ítŒqLt
૭૦.તેમણે કહ્યું કે, તારા પરવરદિગાર પાસે અમારા માટે વિનંતી કર કે તે ખુલાસા સાથે વર્ણવે કે તે ગાય કેવી હોવી જોઇએ? કારણકે આ ગાય(નું નક્કી કરવુ) અમારા માટે ગૂંચવણ બની ગઇ છે અને બેશક જો અલ્લાહ ચાહશે તો અમે જરૂર હિદાયત પામશું.
[22:32.00]
قَالَ اِنَّهٗ يَقُوْلُ اِنَّهَا بَقَرَةٌ لَّا ذَلُوْلٌ تُثِيْرُ الْاَرْضَ وَلَا تَسْقِى الْحَرْثَ ۚ مُسَلَّمَةٌ لَّا شِيَةَ فِيْهَاؕ قَالُوا الْئٰنَ جِئْتَ بِالْحَقِّؕ فَذَبَحُوْهَا وَمَا كَادُوْا يَفْعَلُوْنَ ۠ ﴿71﴾
૭૧.f1tÕt ELLtnq Gtfq1Õttu ELLtnt çtf1hítw Õt0tÍ7ÕtqÕtwLt3 íttuË8eÁÕt3 yh3Í1 ÔtÕtt ítË74rf2Õt3 n1h3Ë7 BttuËÕÕtBtítwÕt3 Õtt~tuGtít Vent f1tÕtwÕt3ytLt suy3ít rçtÕt3n1f14fu2, VÍ7çtnq1nt ÔtBttftŒq GtV3y1ÕtqLt
૭૧.તેણે કહ્યું કે બેશક (અલ્લાહ) ફરમાવે છે કે તે ગાય એવી હોય કે જેને ઝમીન ખેડવા અથવા ખેતરોને પાણી પાવા માટે હજી કામે લગાડી ન હોય; તંદુરસ્ત અને એક રંગની ડાઘ વિનાની હોય; તેઓ બોલ્યા “હવે તુ યોગ્ય પૈગામ લાવ્યો” પછી તેમણે તેને ઝબ્હ કરી, જો કે તેઓ આ કાર્ય કરવા ચાહતા ન હતા.
[22:54.00]
وَ اِذْ قَتَلْتُمْ نَفْسًا فَادّٰرَءْتُمْ فِيْهَاؕ وَاللّٰهُ مُخْرِجٌ مَّا كُنْتُمْ تَكْتُمُوْنَۚ﴿72﴾
૭૨.ÔtEÍ74 f1ítÕítwBt3 LtV3ËLt3 Vvt0 hy3ítwBt3 Vent,ít ÔtÕÕttntu BtwÏ14thuòwBt3 BttfwLítwBt3 ítf3íttuBtqLt
૭૨.અને જ્યારે તમોએ એક શખ્સને મારી નાખ્યો પછી તેના (કાતિલના) સંબંધમાં તમે આપસમાં ઝઘડો કરવા લાગ્યા અને જે કાંઈ તમે સંતાડતા હતા, તે અલ્લાહ જાહેર કરનાર હતો.
[23:07.00]
فَقُلْنَا اضْرِبُوْهُ بِبَعْضِهَاؕ كَذٰلِكَ يُحْىِ اللّٰهُ الْمَوْتٰى ۙ وَيُرِيْکُمْ اٰيٰتِهٖ لَعَلَّكُمْ تَعْقِلُوْنَ﴿73﴾
૭૩.Vf1wÕt3 LtÍ14huçtqntu çtuçty14Íu2nt, fÍt7Õtuf Gttun14rGtÕÕttnwÕt3 BtÔt3ítt ÔtGtturhfwBt ytGttítune Õty1ÕÕtfwBt3 íty14fu2ÕtqLt
૭૩.પછી અમોએ કહ્યું કે આ ગાયનો એક ભાગ (લઈને) તેના શબ પર મસ કરો આ રીતે અલ્લાહ મરણ પામેલાઓને સજીવન કરે છે અને તમને પોતાની નિશાનીઓ દેખાડે છે કે કદાચ તમે વિચારો.
[23:21.00]
ثُمَّ قَسَتْ قُلُوْبُكُمْ مِّنْۢ بَعْدِ ذٰلِكَ فَهِىَ كَالْحِجَارَةِ اَوْ اَشَدُّ قَسْوَةً ؕ وَاِنَّ مِنَ الْحِجَارَةِ لَمَا يَتَفَجَّرُ مِنْهُ الْاَنْهٰرُؕ وَاِنَّ مِنْهَا لَمَا يَشَّقَّقُ فَيَخْرُجُ مِنْهُ الْمَآءُؕ وَاِنَّ مِنْهَا لَمَا يَهْبِطُ مِنْ خَشْيَةِ اللّٰهِؕ وَمَا اللّٰهُ بِغَافِلٍ عَمَّا تَعْمَلُوْنَ﴿74﴾
૭૪.Ëw7BBt f1Ëít3 ftu2ÕtqçttufwBt3 rBtBt3çty1Œu Ít7Õtuf VnuGt fÕt3 nu2òhítu yÔt3 y~tvtu f1Ë3Ôtn3, ÔtEÒt BtuLtÕt3nu2òhítu ÕtBtt GtítVs0htu rBtLt3nwÕt3 yLt3nth, ÔtELLt rBtLt3nt ÕtBtt Gt~t0f02ft2u VGtÏ14thtuòu rBtLt3nwÕt3 Btt9ytu, ÔtEÒt rBtLnt ÕtBtt Gtn3çtuítt2u rBtLt3 Ït1~t3GtrítÕÕttn, ÔtBtÕÕttntu çtuøt1tVurÕtLt3 y1BBtt íty14BtÕtqLt
૭૪.તે બાદ તમારા દિલો સખત થઈ ગયાં જાણે કે પત્થર અથવા તેથી પણ વધારે સખત; કારણકે પત્થરોમાંથી અમુક એવા હોય છે કે જેમાંથી પાણીના ઝરણાં ફૂટી નીકળે છે, અને તેમાંથી અમુક એવા હોય છે કે જે ફાટી જાય છે પછી તેમાંથી પાણી નીકળે છે, અને તેમાંથી અમુક એવા પણ હોય છે કે અલ્લાહના ભયથી (પહાડ પરથી) નીચે પડે છે. અને તમે જે કાંઈ કરો છે તેનાથી અલ્લાહ ગાફિલ નથી.
[24:03.00]
اَفَتَطْمَعُوْنَ اَنْ يُّؤْمِنُوْا لَكُمْ وَقَدْ كَانَ فَرِيْقٌ مِّنْهُمْ يَسْمَعُوْنَ کَلَامَ اللّٰهِ ثُمَّ يُحَرِّفُوْنَهٗ مِنْۢ بَعْدِ مَا عَقَلُوْهُ وَهُمْ يَعْلَمُوْنَ﴿75﴾
૭૫.yVítí1BtQ2Lt ykGGttuy3BtuLtq ÕtfwBt3 Ôtf1Œ3ftLt Vhef1wBt3 rBtLt3 nwBt3 GtMBtW2Lt fÕttBtÕÕttnu Ëw7BBt Gttun1h3huVqLtnq rBtBt3çty14Œu Btty1f1Õtqntu ÔtnwBt3 Gty14ÕtBtqLt
૭૫. શું તમે (મુસલમાનો) એવી ઉમ્મીદ રાખો છો કે તેઓ (યહૂદીઓ) તમારા (દીન પર) ઇમાન લઇ આવે? જયારે તેઓમાંથી એક ટોળું એવું છે કે તે અલ્લાહનો કલામ સાંભળે છે, પછી તેઓ તેને સમજી ચૂકયા બાદ પણ જાણી જોઈને તેમાં ફેરફાર કરી નાખે છે.
[24:26.00]
وَاِذَا لَقُوْا الَّذِيْنَ اٰمَنُوْا قَالُوْآ اٰمَنَّا ۖۚ وَاِذَا خَلَا بَعْضُهُمْ اِلٰى بَعْضٍ قَالُوْآ اَ تُحَدِّثُوْنَهُمْ بِمَا فَتَحَ اللّٰهُ عَلَيْكُمْ لِيُحَآجُّوْكُمْ بِهٖ عِنْدَ رَبِّكُمْؕ اَفَلَا تَعْقِلُوْنَ﴿76﴾
૭૬.ÔtyuÍt7 Õtfw1ÕÕtÍ8eLt ytBtLtq ft1Õtq ytBtLtt0, ÔtyuÍt7 Ït1Õtt çty14Ít2unwBt3 yuÕtt çty14rÍ1Lt3 ft1Õtq9yíttun1vuËq7LtnwBt3 çtuBtt Vítn1ÕÕttntu y1ÕtGt3fwBt3 ÕtuGttunt92òq0fwBt3 çtune E2LŒ hççtufwBt3, yVÕtt íty14fu2ÕtqLt
૭૬. (યહૂદીઓ) જયારે તેઓ મોમીનો સાથે મુલાકાત કરે છે ત્યારે કહે છે કે અમે ઈમાન લઈ આવ્યા છીએ, પણ જ્યારે એકાંતમાં આપસમાં મળે છે ત્યારે કહે છે કે શું તમે તેમને તે કહી દો છો કે જે (હકીકત) અલ્લાહે તમારા ઉપર જાહેર કરી છે કે જેથી તેઓ તમારા પરવરદિગારની હજુરમાં એ જ વડે તમારા વિરૂઘ્ધ દલીલો કાયમ કરે? શું તમે વિચારતા નથી?
[24:57.00]
اَوَلَا يَعْلَمُوْنَ اَنَّ اللّٰهَ يَعْلَمُ مَا يُسِرُّوْنَ وَمَا يُعْلِنُوْنَ﴿77﴾
૭૭.yÔtÕtt Gty14ÕtBtqLt yLLtÕÕttnt Gty14ÕtBttu BttGtturËh3YLt ÔtBtt Gttuy14ÕtuLtqLt
૭૭. શું તેઓ નથી જાણતા કે તેઓ જે કાંઈ સંતાડે છે તથા જે કાંઈ જાહેર કરે છે તે અલ્લાહ જાણે છે?
[25:08.00]
وَ مِنْهُمْ اُمِّيُّوْنَ لَا يَعْلَمُوْنَ الْكِتٰبَ اِلَّاۤ اَمَانِىَّ وَاِنْ هُمْ اِلَّا يَظُنُّوْنَ﴿78﴾
૭૮.ÔtrBtLt3nwBt3 WBBteGGtqLt ÕttGty14ÕtBtqLtÕt3 fuíttçt EÕÕtt yBttrLtGGt ÔtELt3nwBt3 EÕÕtt GtÍw5LLtqLt
૭૮. અને તેઓ (યહૂદીઓ)માંથી અમુક એવા જાહિલ છે કે જેઓ (અલ્લાહની) કિતાબને પોતાની ઉમ્મીદો સિવાય કંઇપણ જાણતા નથી અને ફકત અટકળો જ કરે છે.
[25:22.00]
فَوَيْلٌ لِّلَّذِيْنَ يَكْتُبُوْنَ الْكِتٰبَ بِاَيْدِيْهِمْۗ ثُمَّ يَقُوْلُوْنَ هٰذَا مِنْ عِنْدِ اللّٰهِ لِيَشْتَرُوْا بِهٖ ثَمَنًا قَلِيْلًاؕ فَوَيْلٌ لَّهُمْ مِّمَّا کَتَبَتْ اَيْدِيْهِمْ وَوَيْلٌ لَّهُمْ مِّمَّا يَكْسِبُوْنَ﴿79﴾
૭૯.VÔtGt3ÕtwÕt3 rÕtÕÕtÍ8eLt Gtf3íttuçtqLtÕt3 fuíttçt çtuyGt3ŒernBt3, Ëw7BBt Gtfq1ÕtqLt ntÍt7 rBtLt3 E2ÂLŒÕÕttnu ÕtuGt~ítYçtune Ë7BtLtLt3 f1ÕteÕtt, VÔtGt3ÕtwÕÕtnwBt3 rBtBBt0t fítçtít3 yGt3rŒrnBt3 ÔtÔtGt3ÕtwÕt3 ÕtnwBt3 rBtBt0t Gtf3ËuçtqLt
૭૯. અફસોસ છે તેમના માટે જેઓ કિતાબ પોતાને જ હાથે લખે છે, અને પછી કહે છે કે, આ અલ્લાહના તરફથી છે કે જેથી તેને થોડીક કિંમતમાં (પોતાના સ્વાર્થ માટે) વેચી શકે; વળી અફસોસ છે તેમના માટે કે જે તેમના હાથોએ લખ્યું અને અફસોસ છે તેમના માટે કે જે કાંઇ તેમના હાથે લાગે છે.
[25:48.00]
وَقَالُوْا لَنْ تَمَسَّنَا النَّارُ اِلَّاۤ اَيَّامًا مَّعْدُوْدَةً ؕ قُلْ اَتَّخَذْتُمْ عِنْدَ اللّٰهِ عَهْدًا فَلَنْ يُّخْلِفَ اللّٰهُ عَهْدَهٗۤ اَمْ تَقُوْلُوْنَ عَلَى اللّٰهِ مَا لَا تَعْلَمُوْنَ﴿80﴾
૮૦.Ôtf1tÕtq ÕtLt3 ítBtË0LtLLtthtu EÕÕtt yGGttBtBBty14ŒqŒn3, fw1Õt3 y¥tÏ1tÍ74ítwBt3 E2LŒÕÕttnu y1n3ŒLt3 VÕtkGGtwÏ1ÕtuVÕÕttntu y1n3Œnq9 yBt3 ítfq1ÕtqLt y1ÕtÕÕttnu BttÕtt íty14ÕtBtqLt
૮૦. અને તેઓ કહે છે કે અમને તો અમુક દિવસો સિવાય આગ હરગિઝ અડકશે નહિ; તું કહે કે શું તમે અલ્લાહ પાસેથી એવું વચન લઈ લીધું છે કે જેની મુખાલેફત અલ્લાહ ન કરે? યા પછી તેની ખિલાફ એવી વાતો કરો છો કે જે તમે જાણતા નથી.
[26:14.00]
بَلٰى مَنْ كَسَبَ سَيِّئَةً وَّاَحَاطَتْ بِهٖ خَطِيْۤئَتُهٗ فَاُولٰٓئِكَ اَصْحٰبُ النَّارِۚ هُمْ فِيْهَا خٰلِدُوْنَ﴿81﴾
૮૧.çtÕtt BtLt3 fËçt ËGGtuyítk Ôt0yn1tít1ít3çtune Ï92títeyíttunq VytuÕtt9yuf yM1n1tçtwLLtthu, nwBVent Ït1tÕtuŒqLt
૮૧. હા, જેણે કોઈ બૂરાઇ હાંસિલ કરી અને તેને તેના ગુનાહોએ ધેરી લીધો, તેઓ જહન્નમવાસીઓ છે,* જેમાં તેઓ હંમેશા રહેશે.
[26:32.00]
وَالَّذِيْنَ اٰمَنُوْا وَعَمِلُوا الصّٰلِحٰتِ اُولٰٓئِكَ اَصْحٰبُ الْجَنَّةِ ۚ هُمْ فِيْهَا خٰلِدُوْنَ ۠ ﴿82﴾
૮૨.ÔtÕÕtÍ8eLt ytBtLtq Ôty1BtuÕtwM1Ët1Õtun1títu ytuÕtt9yuf yË14nt1çtwÕt3 sLLtítu, nwBt3 Vent Ït1tÕtuŒqLt
૮૨. અને જેઓ ઈમાન લાવ્યા અને નેક આમાલ કર્યા તેઓ જન્નતવાસીઓ છે, જેમાં તેઓ હંમેશા રહેશે.
[26:46.00]
وَاِذْ اَخَذْنَا مِيْثَاقَ بَنِىْٓ اِسْرَآءِيْلَ لَا تَعْبُدُوْنَ اِلَّا اللّٰهَ وَبِالْوَالِدَيْنِ اِحْسَانًا وَّذِى الْقُرْبٰى وَالْيَتٰمٰى وَالْمَسٰکِيْنِ وَقُوْلُوْا لِلنَّاسِ حُسْنًا وَّاَقِيْمُوا الصَّلٰوةَ وَاٰتُوا الزَّکٰوةَؕ ثُمَّ تَوَلَّيْتُمْ اِلَّا قَلِيْلًا مِّنْکُمْ وَاَنْتُمْ مُّعْرِضُوْنَ ﴿83﴾
૮૩.ÔtE4Í7 yÏt1Í74Ltt BteË7tf1 çt9LteEMht9EÕt Õttíty14çttuŒqLt EÕÕtÕÕttn, ÔtrçtÕÔttÕtuŒGt3Ltu yun14ËtLtkÔt0rÍ7Õt3 fw1h3çtt ÔtÕt3GtíttBtt ÔtÕt3BtËtfeLtu Ôtfq1Õtq rÕtLLttËu nwMLtk Ôt0yf2eBtwM1Ë1Õttít ÔtytítwÍ0ftít, Ë7wBt0 ítÔtÕÕtGt3ítwBt3 EÕÕtt f1rÕtÕtBt3 rBtLfwBt3 Ôt yLt3 ítwBt3 Bttuy14huÍq1Lt
૮૩. અને જયારે અમોએ બની ઈસરાઈલ પાસેથી વચન લીધું કે તમે અલ્લાહ સિવાય અન્યની ઈબાદત કરશો નહિ, અને વાલેદૈનની સાથે અને સગાવ્હાલાં તથા યતીમો તથા મિસ્કીનોની સાથે નેકી કરતા રહેશો; અને લોકો સાથે સારી વાત કરો અને નમાઝ કાયમ કરો તથા ઝકાત આપતા રહો; ત્યારબાદ તમારામાંના થોડા લોકો સિવાય બધા જ (વચનથી) ફરી ગયા, અને તમે લોકો (વચનથી) ફરી જનાર જ છો.
[27:26.00]
وَاِذْ اَخَذْنَا مِيْثَاقَكُمْ لَا تَسْفِكُوْنَ دِمَآءَكُمْ وَلَا تُخْرِجُوْنَ اَنْفُسَكُمْ مِّنْ دِيَارِكُمْ ثُمَّ اَقْرَرْتُمْ وَاَنْتُمْ تَشْهَدُوْنَ﴿84﴾
૮૪.ÔtEÍ74 yÏt1Í74Ltt BteËt7f1fwBt3 ÕttítMVufwLt ŒuBtt9yfwBt3 ÔtÕttítwÏ1huòqLt yLVtuËfwBt3 rBtLŒuGtthufwBt3 Ë7wBt0 yf14hh3ítwBt3 ÔtyLt3ítwBt3 ít~nŒqLt
૮૪. અને જ્યારે અમોએ તમારી પાસેથી વચન લીધું કે તમે આપસમાં ખૂનરેજી કરશો નહિ, તેમજ તમારામાંથી કોઇને બેવતન કરશો નહિ, પછી તમોએ કબૂલ કર્યુ અને તમે પોતેજ તેના ગવાહ છો.
[27:45.00]
ثُمَّ اَنْتُمْ هٰٓؤُلَاۤءِ تَقْتُلُوْنَ اَنْفُسَكُمْ وَتُخْرِجُوْنَ فَرِيْقًا مِّنْكُمْ مِّنْ دِيَارِهِمْؗ تَظٰهَرُوْنَ عَلَيْهِمْ بِالْاِثْمِ وَالْعُدْوَانِؕ وَاِنْ يَّاْتُوْكُمْ اُسٰرٰى تُفٰدُوْهُمْ وَهُوَ مُحَرَّمٌ عَلَيْڪُمْ اِخْرَاجُهُمْؕ اَفَتُؤْمِنُوْنَ بِبَعْضِ الْكِتٰبِ وَتَكْفُرُوْنَ بِبَعْضٍۚ فَمَا جَزَآءُ مَنْ يَّفْعَلُ ذٰلِكَ مِنْکُمْ اِلَّا خِزْىٌ فِى الْحَيٰوةِ الدُّنْيَا ۚ وَيَوْمَ الْقِيٰمَةِ يُرَدُّوْنَ اِلٰٓى اَشَدِّ الْعَذَابِؕ وَمَا اللّٰهُ بِغَافِلٍ عَمَّا تَعْمَلُوْنَ﴿85﴾
૮૫.Ëw7Bt0 yLítwBt3 nt9ytuÕttyu ítf14íttuÕtqLt yLVtuËfwBt3 ÔtítwÏ1huòqLt Vhef1Bt3 rBtLfwBt3 rBtLŒuGtthurnBt3, ítÍt5nYLt y1ÕtGt3rnBt3 rçtÕEM7Btu ÔtÕW2Œ3ÔttLt, Ôt#GGtty3ítqfwBt3 ytuËtht íttuVtŒqnwBt3 ÔtntuÔt Bttun1h3hBtwLt3 y1ÕtGt3 fwBt3 EÏ14thtòunwBt3, yVíttuy3BtuLtqLt çtuçty14rÍ1Õt3 fuíttçtu Ôtítf3VtuYLt çtuçty14rÍ1Lt3, VBtt sÍt9ytu BtkGGtV3y1Õttu Ít7Õtuf rBtLt3fwBt3 EÕÕtt rÏt1Í3GtwLt3 rVÕt3n1GttrítŒ3 ŒwLGtt, Ôt GtÔt3BtÕt3 fu2GttBtítu GttuhŒq0Lt yuÕtt9 y~trvÕt3 y1Ít7çtu, ÔtBtÕÕttntu çtuøt1tVurÕtLt3 y1BBtt íty14BtÕtqLt
૮૫. અને તમે એ જ છો કે પોતાનાઓને મારી નાખો છો, તથા અમુક લોકોને બેવતન કરો છો, અને ગુનાહ તથા ઝુલ્મ કરવામાં એક બીજાની મદદ કરો છો; અને જયારે તેમને તમારી સામે કૈદી બનાવીને લાવવામાં આવે છે ત્યારે તમે ફિદયો આપીને તેમને છોડાવો છો, જો કે તેમને બેવતન કરવુ જ તમારા માટે હરામ હતુ; તો શું તમે કિતાબના અમુક ભાગને માનો છો અને અમુકને માનતા નથી? તમારામાંથી જે કોઈ આવું કરે તેના માટે દુનિયાની ઝિંદગીમાં ઝિલ્લત સિવાય બીજો શું બદલો છે? અને કયામતના દિવસે પણ તેમને ધણા સખત અઝાબ તરફ ફેરવવામાં આવશે; અને તમે જે કાંઈ કરો છો તેનાથી અલ્લાહ ગાફિલ નથી.
[28:49.00]
اُولٰٓئِكَ الَّذِيْنَ اشْتَرَوُا الْحَيٰوةَ الدُّنْيَا بِالْاٰخِرَةِؗ فَلَا يُخَفَّفُ عَنْهُمُ الْعَذَابُ وَلَا هُمْ يُنْصَرُوْنَ ۠ ﴿86﴾
૮૬.ytuÕtt9yufÕÕtÍ8e Lt~íthÔtwÕt3 n1GttítŒ3ŒwLGtt rçtÕt3 ytÏtu2hítu VÕttGttuÏ1tV0Vtu y1LntuBtwÕt3 y1Ít7çttu ÔtÕttnwBt3 GtwLË1YLt
૮૬. આ લોકો આખેરતના બદલે દુનિયાની ઝિંદગી ખરીદે છે, માટે તેમની સજા હરગિઝ હળવી કરવામાં આવશે નહિ. તેમજ તેમની મદદ પણ કરવામાં આવશે નહિ.
[29:06.00]
وَ لَقَدْ اٰتَيْنَا مُوْسَى الْكِتٰبَ وَقَفَّيْنَا مِنْۢ بَعْدِهٖ بِالرُّسُلِؗ وَاٰتَيْنَا عِيْسَى ابْنَ مَرْيَمَ الْبَيِّنٰتِ وَاَيَّدْنٰهُ بِرُوْحِ الْقُدُسِؕ اَفَكُلَّمَا جَآءَكُمْ رَسُوْلٌۢ بِمَا لَا تَهْوٰٓى اَنْفُسُكُمُ اسْتَكْبَرْتُمْۚ فَفَرِيْقًا كَذَّبْتُمْؗ وَفَرِيْقًا تَقْتُلُوْنَ﴿87﴾
૮૭.ÔtÕtf1Œ3 ytítGt3Ltt BtwËÕt3fuíttçt Ôtf1V0Gt3Ltt rBtBt3çty14Œune rçth3htuËtuÕtu Ôt ytítGt3Ltt E2ËçLt Bth3GtBtÕt3 çtGGtuLttítu ÔtyGGtŒ3Lttntu çtuYrn2Õt3 ft2uŒtuËu, yV fwÕÕtBtt ò9yfwBt3 hËqÕtwBt3 çtuBtt Õtt ítn3Ôtt9 yLVtuËtuftu BtwMítf3çtítwoBt3, VVhef1Lt3 f7Í0çítwBt3 ÔtVhef1Lt3 ítf14íttuÕtqLt
૮૭. અને બેશક અમોએ મૂસાને કિતાબ અતા કરી તથા તેના પછી બીજા પયગંબરો એક પછી એક મોકલ્યા, અને અમોએ મરિયમના પુત્ર ઈસાને રોશન દલીલ આપી તથા રૂહુલકુદુસ થકી તેની મદદ કરી; શું એવુ નથી કે જ્યારે કોઈ રસૂલ તમારી પાસે તમારી ઈચ્છા વિરૂદ્ઘનો હુકમ લઈ આવ્યો ત્યારે તમે તકબ્બૂર કરતા રહ્યા, પછી અમુકને જૂઠા પાડ્યા, અને અમુકને કતલ કરી નાખ્યા?
[29:40.00]
وَقَالُوْا قُلُوْبُنَا غُلْفٌؕ بَل لَّعَنَهُمُ اللّٰهُ بِكُفْرِهِمْ فَقَلِيْلًا مَّا يُؤْمِنُوْنَ﴿88﴾
૮૮.Ôtf1tÕtq ftu2ÕtqçttuLtt øt1wÕVwLt3, çtÕt3Õty1LtntuBtwÕÕttntu çtufwV3hurnBt3 f1ÕteÕtBtt0Gttuy3BtuLtqLt
૮૮. અને તેઓ કહે છે કે અમારા દિલો પર પડદા છે; એમ નથી બલ્કે અલ્લાહે તેમને તેઓના નાસ્તિકપણાના કારણે લાનત કરી છે, માટે ધણા જ થોડા ઈમાન લાવે છે.
[29:50.00]
وَلَمَّا جَآءَهُمْ كِتٰبٌ مِّنْ عِنْدِ اللّٰهِ مُصَدِّقٌ لِّمَا مَعَهُمْۙ وَكَانُوْا مِنْ قَبْلُ يَسْتَفْتِحُوْنَ عَلَى الَّذِيْنَ كَفَرُوْا ۖۚ فَلَمَّا جَآءَهُمْ مَّا عَرَفُوْا کَفَرُوْا بِهٖؗ فَلَعْنَةُ اللّٰهِ عَلَى الْكٰفِرِيْنَ﴿89﴾
૮૯.ÔtÕtBBtt ò9ynwBt3 fuíttçtwBt3 rBtLt3 E2ÂLŒÕÕttnu BttuË1vu fw1ÕÕtuBtt Bty1nwBt3 ÔtftLtq rBtLt3f1çÕttu GtMítV3ítunq1Lt3 y1ÕtÕÕtÍ8eLt fVY, VÕtBBtt ò9ynwBt3 Btty1hVq fVY çturn, VÕty14LtítwÕÕttnu y1ÕtÕt3 ftVuheLt
૮૯. અને જ્યારે તેમની પાસે અલ્લાહની એક કિતાબ આવી કે જે તેમની પાસે છે તેની સચ્ચાઇ સાબિત કરનાર છે, જો કે અગાઉ તેઓ પોતાને (પયગંબરની મદદથી) નાસ્તિકો ઊપર કામ્યાબી હાંસિલ કરવાની ખુશખબરી આપતા હતા, પણ જ્યારે તેમની પાસે તે (પયગંબર) આવ્યા ત્યારે ઓળખવા છતાં (જાણી જોઇને) તેનો ઇન્કાર કર્યા માટે અલ્લાહની લાનત થાય નાસ્તિકો પર.
[30:19.00]
بِئْسَمَا اشْتَرَوْا بِهٖۤ اَنْفُسَهُمْ اَنْ يَّڪْفُرُوْا بِمَآ اَنْزَلَ اللّٰهُ بَغْيًا اَنْ يُّنَزِّلَ اللّٰهُ مِنْ فَضْلِهٖ عَلٰى مَنْ يَّشَآءُ مِنْ عِبَادِهٖۚ فَبَآءُوْ بِغَضَبٍ عَلٰى غَضَبٍؕ وَلِلْكٰفِرِيْنَ عَذَابٌ مُّهِيْنٌ﴿90﴾
૯૦.çtuy3ËBt~t3íthÔt3 çtune9 yLVtuËnwBt3 ykGGtf3VtuY çtuBtt9 yLt3ÍÕtÕÕttntu çtøt14GtLt3 ykGGttuLtÍ3 ÍuÕtÕÕttntu rBtLt3VÍ14Õtune y1Õtt BtkGt3 Gt~tt9ytu rBtLt3 y2uçttŒun3, VçttW çtuø1tÍ1rçtLt3 y1Õtt øt1Í1rçtLt3, ÔtrÕtÕt3ftVuheLt y1Ít7çtwBtt0uneLt
૯૦. પોતાની જાતને કેટલી ખરાબ કિંમતે વહેંચ્યા કે હસદને કારણે અલ્લાહે નાઝિલ કરેલ (આયતો)નો ઇન્કાર કર્યો (કહયુ કે) શા માટે અલ્લાહ પોતાના ફઝલથી જેના ઉપર ચાહે છે નાઝિલ કરે છે ? પછી અલ્લાહના ગઝબ ઉપર ગઝબમાં ગિરફતાર થયા, નાસ્તિકો માટે ઝિલ્લતભર્યો અઝાબ છે.
[30:52.00]
وَاِذَا قِيْلَ لَهُمْ اٰمِنُوْا بِمَآ اَنْزَلَ اللّٰهُ قَالُوْا نُؤْمِنُ بِمَآ اُنْزِلَ عَلَيْنَا وَيَكْفُرُوْنَ بِمَا وَرَآءَهٗۗ وَهُوَ الْحَقُّ مُصَدِّقًا لِّمَا مَعَهُمْؕ قُلْ فَلِمَ تَقْتُلُوْنَ اَنْۢبِيَآءَ اللّٰهِ مِنْ قَبْلُ اِنْ كُنْتُمْ مُّؤْمِنِيْنَ﴿91﴾
૯૧.ÔtyuÍt7 f2eÕt ÕtnwBt3 ytBtuLtq çtuBtt9 yLt3ÍÕtÕÕttntu ft1Õtq Lttuy3BtuLttu çtuBttWLÍuÕt y1ÕtGt3Ltt ÔtGtf3VtuYLt çtuBttÔtht9ynq, ÔtntuÔtÕt3n1ft20u BttuË1Æuf1Õt3 ÕtuBtt Bty1nwBt3, f1wÕt3 VÕtuBt ítf14íttuÕtqLt yBçtuGtt9 yÕÕttnu rBtLt3f1çÕttu ELfwLt3ítwBt3 Bttuy3BtuLteLt
૯૧. અને જ્યારે તેમને કહેવામાં આવે છે કે જે કાંઈ અલ્લાહે નાઝિલ કર્યું છે તેના પર ઈમાન લાવો. ત્યારે કહે છે કે, અમારા પર જે કાંઈ નાઝિલ કરવામાં આવ્યું છે તેની ઉપર ઇમાન લાવ્યા છીએ અને તે સિવાયનો તેઓ ઈન્કાર કરે છે, એવી હાલતમાં કે તે હક છે અને જે તેઓ પાસે (આગળની કિતાબ)ની સચ્ચાઇ સાબિત કરનાર છે; માટે કહે કે જો તમે ખરેખર ઈમાન લાવનારા છો તો આ પહેલાં આવેલા નબીઓને શા માટે કતલ કરતા હતા?
[31:29.00]
وَلَقَدْ جَآءَکُمْ مُّوْسٰى بِالْبَيِّنٰتِ ثُمَّ اتَّخَذْتُمُ الْعِجْلَ مِنْۢ بَعْدِهٖ وَاَنْتُمْ ظٰلِمُوْنَ﴿92﴾
૯૨.ÔtÕtf1Œ3 ò9yfwBt3 BtwËt rçtÕt3çtGGtuLttítu Ë7wBBtít3 ítÏt1Í74íttuBtwÕt3 E2s3Õt rBtBt3çty14Œune ÔtyLítwBt3 Ít5ÕtuBtqLt
૯૨. અને બેશક મૂસા તમારી પાસે ખુલ્લી દલીલો લઈને આવ્યો, ત્યારબાદ તમે વાછરડાને (ઇબાદત માટે) પસંદ કર્યુ એવી હાલતમાં તમે ઝુલમગાર હતા.
[31:45.00]
وَاِذْ اَخَذْنَا مِيْثَاقَكُمْ وَرَفَعْنَا فَوْقَکُمُ الطُّوْرَؕ خُذُوْا مَآ اٰتَيْنٰکُمْ بِقُوَّةٍ وَّاسْمَعُوْا ؕ قَالُوْا سَمِعْنَا وَعَصَيْنَا ۗ وَاُشْرِبُوْا فِىْ قُلُوْبِهِمُ الْعِجْلَ بِکُفْرِهِمْؕ قُلْ بِئْسَمَا يَاْمُرُکُمْ بِهٖۤ اِيْمَانُكُمْ اِنْ كُنْتُمْ مُّؤْمِنِيْنَ﴿93﴾
૯૩.ÔtEÍ74 yÏt1Í74Ltt BteËt7f1fwBt3 ÔthVy14Ltt VÔt3f1ftuBtw¥1t2qh, Ïttu2Íq7 Btt9ytítGt3LttfwBt3 çtufw1ÔÔtrítkÔt3 ÔtMBtW2, ft1Õtq ËBtuy14Ltt Ôty1Ë1Gt3Ltt ÔtW~huçtq rVft2uÕtqçtunuBtwÕt3 E2s3Õt çtufwV3hurnBt3, fw1Õt3 çtuy3ËBtt Gty3BttuhtufwBt3çtune9 EBttLttufwBt3 E2Lt3fwLítwBt3 Bttuy3BtuLteLt
૯૩. અને જ્યારે અમોએ તમારી પાસેથી પાકું વચન લીધું અને (સીના) પહાડને તમારા માથા પર ઊંચકી રાખ્યો, જે કાંઈ અમોએ તમને આપ્યું છે તે મજબૂતીથી પકડી લો અને સાંભળો (ઇતાઅત કરો); ત્યારે તેમણે કહ્યું કે અમોએ સાંભળી લીધું, પરંતુ અમોએ નાફરમાની કરી; અને નાસ્તિકપણાને લીધે તેમના દિલોમાં વાછરડાં પ્રત્યેની મોહબ્બત ઘર કરી ગઈ હતી. તું કહે કે જો તમે ઈમાન લાવનારા છો તો તમારૂં ઈમાન તમને કેવો ખરાબ હુકમ આપે છે.
[32:20.00]
قُلْ اِنْ كَانَتْ لَکُمُ الدَّارُ الْاٰخِرَةُ عِنْدَ اللّٰهِ خَالِصَةً مِّنْ دُوْنِ النَّاسِ فَتَمَنَّوُا الْمَوْتَ اِنْ کُنْتُمْ صٰدِقِيْنَ﴿94﴾
૯૪.fw1Õt3 ELt3 ftLtít3 ÕtftuBtwÆtÁÕt3 ytÏtu2híttu E2LŒÕÕttnu Ït1tÕtuË1ítBt3 rBtLŒqrLtLLttËu VítBtÒtÔtwÕt3 BtÔt3ít ELt3fwLt3ítwBt3 Ë1tŒuf2eLt
૯૪. કહે કે જો આખેરતનું ધર અલ્લાહને ત્યાં ફકત તમારા માટે જ છે અને બીજા લોકો માટે નથી, માટે જો તમે સાચા હોવ તો મોતની તમન્ના કરો.
[32:41.00]
وَ لَنْ يَّتَمَنَّوْهُ اَبَدًاۢ بِمَا قَدَّمَتْ اَيْدِيْهِمْؕ وَاللّٰهُ عَلِيْمٌۢ بِالظّٰلِمِيْنَ﴿95﴾
૯૫.ÔtÕtkGGtítBtÒtÔt3ntu yçtŒBt3 çtuBtt f1vBtít3 yGt3ŒernBt3, ÔtÕÕttntu y1ÕteBtwBt3 rçtÍ50tÕtuBteLt
૯૫. પરંતુ તેઓ પોતાના હાથે જે આગળ મોકલી ચૂક્યા છે તેના કારણે તેઓ તે (મૃત્યુ)ની હરગિઝ ઈચ્છા કરશે નહિ; અને અલ્લાહ ઝુલમગારોને સારી રીતે ઓળખે છે.
[32:55.00]
وَلَتَجِدَنَّهُمْ اَحْرَصَ النَّاسِ عَلٰى حَيٰوةٍ ۛۚ وَ مِنَ الَّذِيْنَ اَشْرَكُوْا ۛۚ يَوَدُّ اَحَدُهُمْ لَوْ يُعَمَّرُ اَ لْفَ سَنَةٍ ۚ وَمَا هُوَ بِمُزَحْزِحِهٖ مِنَ الْعَذَابِ اَنْ يُّعَمَّرَؕ وَاللّٰهُ بَصِيْرٌۢ بِمَا يَعْمَلُوْنَ ۠ ﴿96﴾
૯૬.ÔtÕtítsuŒLLtnwBt3 yn14hË1LLttËu y1Õtt nGttrítLt3, ÔtBtuLtÕÕtÍe8Lt y~hfq, GtÔtŒtu0 yn1ŒtunwBt3 ÕtÔt3Gttuy1BBthtu yÕt3V ËLtrítLt3, ÔtBtt ntuÔt çtuBttuÍn14Íunu2ne BtuLtÕt3 y1Ít7çtu ykGGttuyBBth,ít ÔtÕÕttntu çtË2eÁBt3 çtuBttGty14BtÕtqLt
૯૬. અને (અય રસૂલ) જરૂર તુ તેઓને સૌથી વધારે જીવન જીવવાના લાલચી પામીશ, મુશરિકો કરતા પણ વધારે એટલે સુધી કે તેઓમાંથી દરેક એવું ઈચ્છે છે કે તે પોતે હજાર વર્ષ જીવે, પરંતુ તેની મોટી ઊમ્ર અઝાબને રોકી શકનાર નથી; જે તેઓ કરે છે તે અલ્લાહ સારી રીતે નિહાળે છે.
[33:24.00]
قُلْ مَنْ كَانَ عَدُوًّا لِّجِبْرِيْلَ فَاِنَّهٗ نَزَّلَهٗ عَلٰى قَلْبِكَ بِاِذْنِ اللّٰهِ مُصَدِّقًا لِّمَا بَيْنَ يَدَيْهِ وَهُدًى وَّبُشْرٰى لِلْمُؤْمِنِيْنَ﴿97﴾
૯૭.fw1Õt3BtLt3ftLt y1ŒwÔt0Õt3 ÕtuSçt3heÕt VELLtnq LtÍ0Õtnq y1Õttf1Õçtuf çtuEÍ74rLtÕÕttnu BttuË7vuf1Õt3ÕtuBttçtGt3Lt GtŒGt3nu ÔtntuŒkÔt0çtw~ht rÕtÕt3Bttuy3BtuLteLt
૯૭. (અય રસૂલ) કહી દો કે જે કોઇ જિબ્રઇલ (અ.સ.)ના દુશ્મન છે (તે અલ્લાહના દુશ્મન છે કારણકે) જિબ્રઇલ (અ.સ.)એ તમારા દિલ પર કુરઆન અલ્લાહના હુકમથી નાઝિલ કર્યુ છે જે (પહેલાની કિતાબ) તમારી પાસે છે તેની સચ્ચાઇ સાબિત કરનાર છે અને ઇમાન લાવનારાઓ માટે હિદાયત અને ખુશખબર છે.
[33:51.00]
مَنْ كَانَ عَدُوًّا لِّلّٰهِ وَمَلٰٓئِکَتِهٖ وَ رُسُلِهٖ وَجِبْرِيْلَ وَمِيْكٰٮلَ فَاِنَّ اللّٰهَ عَدُوٌّ لِّلْكٰفِرِيْنَ﴿98﴾
૯૮.BtLt3ftLt y1ŒwÔÔtÕt3rÕtÕÕttnu ÔtBtÕtt9yufítune ÔthtuËtuÕtune ÔtSçheÕt ÔtBteftÕt VELLtÕÕttn y1ŒwÔÔtwÕt3rÕtÕt3ftVuheLt
૯૮. જે કોઈ અલ્લાહ તથા તેના ફરિશ્તા તથા તેના રસૂલો તથા જિબ્રઈલ તથા મીકાઈલનો દુશ્મન છે (તે નાસ્તિક છે) હકીકતમાં અલ્લાહ નાસ્તિકોનો દુશ્મન છે.
[34:08.00]
وَلَقَدْ اَنْزَلْنَآ اِلَيْكَ اٰيٰتٍۢ بَيِّنٰتٍۚ وَمَا يَكْفُرُ بِهَآ اِلَّا الْفٰسِقُوْنَ﴿99﴾
૯૯.ÔtÕtf1Œ3 yLt3ÍÕLtt9 yuÕtGt3f ytGttrítBt3 çtGGtuLttrítLt3 ÔtBttGtf3Vtuhtuçtunt9 EÕÕtÕt3 VtËufq1Lt
૯૯. અને ખરેખર અમોએ તારી પાસે રોશન આયતો નાઝિલ કરી છે, અને તેનો ફાસિકો સિવાય કોઈ ઈન્કાર કરશે નહિ.
[34:25.00]
اَوَکُلَّمَا عٰهَدُوْا عَهْدًا نَّبَذَهٗ فَرِيْقٌ مِّنْهُمْؕ بَلْ اَكْثَرُهُمْ لَا يُؤْمِنُوْنَ﴿100﴾
૧૦૦.yÔtfwÕÕtBtt yt1nŒq y1n3ŒLt3 LtçtÍ7nq Vhef1wBt3 rBtLnwBt3,ít çtÕt3 yf3Ë7htunwBt3 ÕttGttuy3BtuLtqLt3
૧૦૦. (શું એવું નથી બનતું કે) જ્યારે તેઓ વાયદા આપે છે ત્યારે તેમાંથી એક ગિરોહ વાયદાને તોડી નાખે(? હા, આવું જ થાય) છે, કારણ કે તેઓમાંથી ઘણા બધા લોકો ઇમાન જ નથી રાખતા.
[34:37.00]
وَلَمَّا جَآءَهُمْ رَسُوْلٌ مِّنْ عِنْدِ اللّٰهِ مُصَدِّقٌ لِّمَا مَعَهُمْ نَبَذَ فَرِيْقٌ مِّنَ الَّذِيْنَ اُوْتُوا الْكِتٰبَۙۗ کِتٰبَ اللّٰهِ وَرَآءَ ظُهُوْرِهِمْ كَاَنَّهُمْ لَا يَعْلَمُوْنَؗ ﴿101﴾
૧૦૧.ÔtÕtBBtt ò9ynwBt3 hËqÕtwBt3 rBtLt3E2ÂLŒÕÕttnu BttuË1vufw1ÕÕtuBtt Bty1nwBt3 LtçtÍ7 Vhefw1Bt3 BtuLtÕÕtÍ8eLt QítqÕt3 fuíttçt, fuíttçtÕÕttnu Ôtht9y Ít6unqhuneBt3 fyLLtnwBt3 ÕttGty14ÕtBtqLt
૧૦૧. અને જ્યારે અલ્લાહના તરફથી એવા એક રસૂલ આવ્યા કે જે તેઓ પાસેની (આસમાની કિતાબ)ની સચ્ચાઇ સાબિત કરનાર છે ત્યારે જેમને કિતાબ આપવામાં આવી હતી, તેઓ માંથી એક ટોળાએ અલ્લાહની કિતાબને એવી રીતે પીઠ પાછળ ફેંકી દીધી કે જાણે તેઓ કશું જાણતા જ ન હતા!
[35:04.00]
وَاتَّبَعُوْا مَا تَتْلُوا الشَّيٰطِيْنُ عَلٰى مُلْكِ سُلَيْمٰنَۚ وَمَا کَفَرَ سُلَيْمٰنُ وَلٰكِنَّ الشَّيٰطِيْنَ كَفَرُوْا يُعَلِّمُوْنَ النَّاسَ السِّحْرَۗ وَمَآ اُنْزِلَ عَلَى الْمَلَکَيْنِ بِبَابِلَ هَارُوْتَ وَمَارُوْتَؕ وَمَا يُعَلِّمٰنِ مِنْ اَحَدٍ حَتّٰى يَقُوْلَاۤ اِنَّمَا نَحْنُ فِتْنَةٌ فَلَا تَكْفُرْؕ فَيَتَعَلَّمُوْنَ مِنْهُمَا مَا يُفَرِّقُوْنَ بِهٖ بَيْنَ الْمَرْءِ وَ زَوْجِهٖؕ وَمَا هُمْ بِضَآرِّيْنَ بِهٖ مِنْ اَحَدٍ اِلَّا بِاِذْنِ اللّٰهِؕ وَيَتَعَلَّمُوْنَ مَا يَضُرُّهُمْ وَلَا يَنْفَعُهُمْؕ وَلَقَدْ عَلِمُوْا لَمَنِ اشْتَرٰٮهُ مَا لَهٗ فِى الْاٰخِرَةِ مِنْ خَلَاقٍؕ وَلَبِئْسَ مَا شَرَوْا بِهٖۤ اَنْفُسَهُمْؕ لَوْ کَانُوْا يَعْلَمُوْنَ﴿102﴾
૧૦૨.Ôt¥tçtW2 BttítíÕtw~~tGttít2eLttu y1Õtt BtwÕfu ËtuÕtGt3BttLt, ÔtBtt fVh ËtuÕtGt3BttLttu ÔtÕttrfÒt~~tGttíteLt fVY Gttuy1ÕÕtuBtqLtLLttËMËun14h, ÔtBtt9WLÍuÕt y1ÕtÕt3 BtÕtfGt3Ltu çtuçttçtuÕt ntYít Ôt BttYít, ÔtBtt Gttuy1ÕÕtuBttLtu rBtLt3 yn1rŒLt3 n1¥tt Gtf1qÕtt9 EÒtBtt9 Ltn14Lttu rVít3LtítwLt3 VÕttítf3Vwh3, VGtíty1ÕÕtBtqLt rBtLt3ntuBtt BttGttuVh3hufq1Lt çtune çtGt3LtÕt3Bth3yu ÔtÍÔt3sune, ÔtBttnwBt3 çtuÍt92he0Lt çtune rBtLt3yn1rŒLt3 EÕÕtt çtuEÍ74rLtÕÕttn, ÔtGtíty1ÕÕtBtqLt BttGtÍw1h3htunwBt3 ÔtÕttGtLt3Vytu2nwBt3, ÔtÕtf1Œ3 y1ÕtuBtq ÕtBtrLt~t3íthtntu BttÕtnq rVÕt3 ytÏt2uhítu rBtLt3 Ït1Õttf1, ÔtÕt çtuy3Ë Btt~thÔt3 çtune9 yLVtuËnwBt3, ÕtÔt3ftLtq Gty14ÕtBtqLt
૧૦૨. અને સુલયમાનની હુકુમત દરમિયાન શૈતાનો જે પઢતા હતા તેની પૈરવી કરવા લાગ્યા જો કે સુલયમાન કાફિર થયા ન હતા બલ્કે શૈતાનોએ જ કુફ્ર ઇખ્તિયાર કર્યુ હતુ, તેઓ માણસોને જાદુ શીખવતા હતા; તથા જે બાબિલમાં હારૂત તથા મારૂત ફરિશ્તાઓ નાઝિલ કરવામાં આવ્યા (તેની પૈરવી કરવા લાગ્યા) જો કે તે બંને ફરિશ્તા કોઈને શીખવતા ન હતા, પરંતુ કહેતા કે અમે તો માત્ર કસોટી છીએ, માટે તું નાસ્તિક થા નહિ; તો પણ તે લોકો પતિ પત્ની વચ્ચે જુદાઇ પડાવે તેવો જાદુ તેમની પાસેથી શીખતા; જો કે અલ્લાહના હુકમ સિવાય તેઓ તેનાથી કોઈને પણ હાનિ ન પહોંચાડી શકે; તેઓ શીખતા હતા જે તેમના માટે નુકશાનકારક હતું અને ફાયદાકારક ન હતું; તેઓ આ પણ સારી રીતે જાણતા હતા કે જે કોઈ આનો ખરીદનાર હશે તેના માટે આખેરતમાં કાંઈ પણ ફાયદો નહિ થાય; અને જે ચીઝનાં બદલામાં પોતાના નફસને વેચી નાખતા હતા તે કેટલી ખરાબ હતી જો તે જાણતા હોત.
[36:27.00]
وَلَوْ اَنَّهُمْ اٰمَنُوْا وَاتَّقَوْا لَمَثُوْبَةٌ مِّنْ عِنْدِ اللّٰهِ خَيْرٌؕ لَوْ كَانُوْا يَعْلَمُوْنَ ۠ ﴿103﴾
૧૦૩.ÔtÕtÔt3 yLLtnwBt3 ytBtLtq Ôt¥tf1Ôt3 Õt BtËq7çtítwBt3 rBtLt3 E2ÂLŒÕÕttnu Ït1Gt3ÁLt3, ÕtÔt3ftLtq Gty14ÕtBtqLt
૧૦૩. અને જો તે લોકો ઈમાન લાવ્યા હોત તથા પરહેઝગારી ઇખ્તેયાર કરી હોત તો અલ્લાહ પાસેથી મળનાર સવાબ બહેતર હોત; કદાચ તેઓ આ (વાત) જાણી (સમજી) લેત.
[36:42.00]
يٰٓاَيُّهَا الَّذِيْنَ اٰمَنُوْا لَا تَقُوْلُوْا رَاعِنَا وَ قُوْلُوا انْظُرْنَا وَاسْمَعُوْاؕ وَلِلْڪٰفِرِيْنَ عَذَابٌ اَلِيْمٌ﴿104﴾
૧૦૪.Gtt9 yGGttunÕÕtÍ8eLt ytBtLtq Õtt ítf1qÕtq htyu2Ltt Ôtfq1ÕtqLt3Íw5h3Ltt ÔtMBtQ2, ÔtrÕtÕt3ftVuheLt y1Ít7çtwLt3yÕteBt
૧૦૪. અય ઈમાન લાવનારાઓ! (રસૂલને) “રાએના”* (અમારો ખ્યાલ કરો) સંબોધી બોલાવો નહિ અને “ઉન્ઝુરના” (આ શબ્દનો અર્થ પણ અમારો ખ્યાલ કરો થાય છે પણ સન્માનવાળો છે) કહી બોલાવો અને સાંભળો (ઇતાઅત કરો); અને ન માનનારાઓ માટે દુ:ખદાયક અઝાબ છે.
[36:59.00]
مَا يَوَدُّ الَّذِيْنَ كَفَرُوْا مِنْ اَهْلِ الْكِتٰبِ وَلَا الْمُشْرِكِيْنَ اَنْ يُّنَزَّلَ عَلَيْڪُمْ مِّنْ خَيْرٍ مِّنْ رَّبِّکُمْؕ وَاللّٰهُ يَخْتَصُّ بِرَحْمَتِهٖ مَنْ يَّشَآءُؕ وَاللّٰهُ ذُو الْفَضْلِ الْعَظِيْمِ﴿105﴾
૧૦૫.BttGtÔtŒ3ŒwÕÕtÍ8eLt fVY rBtLt3 yn3rÕtÕt3 fuíttçtu ÔtÕtÕt3 Btw~t3hufeLt ykGGttuLtÍ0Õt y1ÕtGt3fwBt3 rBtLt3 Ït1Gt3rhBt3 rBth0ççtufwBt3, ÔtÕÕttntu GtÏt14ítM1Ëtu2 çtuhn14Btítune BtkGt3Gt~tt9ytu, ÔtÕÕttntu Íw7Õt3VÍ14rÕtÕt3y1Í6eBt
૧૦૫. એહલે કિતાબમાંથી જેઓ નાસ્તિક છે તેઓને તથા મુશ્રિકોને આ પસંદ નથી કે તમારા પરવરદિગાર તરફથી તમારા પર કોઈ ભલાઈ નાઝિલ થાય; જો કે અલ્લાહ જેને ચાહે છે તેને જ પોતાની રહેમત માટે ચૂંટી કાઢે છે; અને અલ્લાહ અઝીમ ફઝ્લનો માલિક છે.
[37:24.00]
مَا نَنْسَخْ مِنْ اٰيَةٍ اَوْ نُنْسِهَا نَاْتِ بِخَيْرٍ مِّنْهَآ اَوْ مِثْلِهَاؕ اَلَمْ تَعْلَمْ اَنَّ اللّٰهَ عَلٰى كُلِّ شَىْءٍ قَدِيْرٌ﴿106﴾
૧૦૬.BttLtLËÏ14t rBtLt3ytGtrítLt3 yÔt3LtwLËunt Lty3ítuçtuÏt1Gt3rhBt3 rBtLtnt9yÔt3rBtË74Õtunt, yÕtBt3 íty14ÕtBt3yLLtÕÕttn y1ÕttfwÕÕtu ~tGt3ELt3 f1Œeh
૧૦૬. અમે કોઈ આયતને રદ કરતા નથી અથવા ભૂલાવી દેતા નથી. જ્યાં સુધી કે તેનાથી વધારે સારી અથવા તેના જ જેવી બીજી આયત નાઝિલ કરીએ; શું તમને ખબર નથી કે અલ્લાહ દરેક વસ્તુ પર કાદીર છે?
[37:44.00]
اَلَمْ تَعْلَمْ اَنَّ اللّٰهَ لَهٗ مُلْكُ السَّمٰوٰتِ وَالْاَرْضِؕ وَمَا لَکُمْ مِّنْ دُوْنِ اللّٰهِ مِنْ وَّلِىٍّ وَّلَا نَصِيْرٍ﴿107﴾
૧૦૭.yÕtBt3íty14ÕtBt3 yLLtÕÕttn Õtnq BtwÕfwË0BttÔttítu ÔtÕyh3Íu2, ÔtBtt ÕtfwBt3 rBtLŒqrLtÕÕttnu rBtkÔt0rÕtrGtkÔt0ÕttLtË2eh
૧૦૭. શું તમે નથી જાણતા કે આકાશો અને ઝમીનનો માલિક અલ્લાહ જ છે? અને અલ્લાહ સિવાય કોઈ તમારો સરપરસ્ત અથવા મદદગાર નથી.
[38:01.00]
اَمْ تُرِيْدُوْنَ اَنْ تَسْئَلُوْا رَسُوْلَكُمْ كَمَا سُئِلَ مُوْسٰى مِنْ قَبْلُؕ وَمَنْ يَّتَبَدَّلِ الْکُفْرَ بِالْاِيْمَانِ فَقَدْ ضَلَّ سَوَآءَ السَّبِيْلِ﴿108﴾
૧૦૮.yBt3íttuheŒqLt yLt3ítMyÕtq hËqÕtfwBt3 fBtt ËtuyuÕt BtqËt rBtLt3 f1çÕt, ÔtBtkGt0ít çtvrÕtÕt3fwV3h rçtÕt3EBttLtu Vf1Œ3Í1ÕÕt ËÔtt9yMËçteÕt
૧૦૮. શું તમારો એવો ઈરાદો છે કે તમે (પણ) તમારા રસૂલને એવા જ સવાલ કરો જેવા કે આ પહેલાં મૂસાને કરવામાં આવ્યા હતા? અને જે કોઈ ઈમાનને કુફ્રથી બદલી નાખશે ખરેખર તે સન્માર્ગથી ભટકી ગયો.
[38:21.00]
وَدَّ کَثِيْرٌ مِّنْ اَهْلِ الْكِتٰبِ لَوْ يَرُدُّوْنَكُمْ مِّنْۢ بَعْدِ اِيْمَانِكُمْ كُفَّارًاۖۚ حَسَدًا مِّنْ عِنْدِ اَنْفُسِهِمْ مِّنْۢ بَعْدِ مَا تَبَيَّنَ لَهُمُ الْحَقُّ ۚ فَاعْفُوْا وَاصْفَحُوْا حَتّٰى يَاْتِىَ اللّٰهُ بِاَمْرِهٖ ؕ اِنَّ اللّٰهَ عَلٰى کُلِّ شَىْءٍ قَدِيْرٌ﴿109﴾
૧૦૯.ÔtvfË8eÁBt3 rBtLt3 yn3rÕtÕt3 fuíttçtu ÕtÔt3GtYÆwLtfwBt3 rBtBt3çty14Œu EBttLtufwBt3 fwVt0hLt3, n1ËŒBt3 rBtLt3 E2LŒu yLVtuËurnBt3 rBtBt3çty14Œu Btt ítçtGGtLt ÕtntuBtwÕt3n1f02, Vy14Vq ÔtË14Vnq1 n1¥tt Gty3ítuGtÕÕttntu çtuyBhune, ELLtÕÕttn y1ÕttfwÕÕtu ~tGt3ELt3 f1Œeh
૧૦૯. કિતાબવાળાઓમાંથી ધણા ખરા તમારા પ્રત્યે હસદને કારણે એવી ઈચ્છા ધરાવે છે કે, તમને તમારા ઈમાન (લાવ્યા) પછી પાછા નાસ્તિક બનાવી નાખે. જ્યારે કે હક તેઓ પર બિલકુલ વાઝેહ થઇ ચૂક્યું છે; પણ તમે (તેમને) માફ કરી દો તથા દરગુજર કરો (અત્યારે જેહાદ ન કરો) ત્યાં સુધી કે અલ્લાહનો (જેહાદ બાબતે) હુકમ આવી જાય; બેશક અલ્લાહ દરેક વસ્તુ પર કાદીર છે.
[38:55.00]
وَاَقِيْمُوا الصَّلٰوةَ وَاٰتُوا الزَّکٰوةَ ؕ وَمَا تُقَدِّمُوْا لِاَنْفُسِكُمْ مِّنْ خَيْرٍ تَجِدُوْهُ عِنْدَ اللّٰهِؕ اِنَّ اللّٰهَ بِمَا تَعْمَلُوْنَ بَصِيْرٌ﴿110﴾
૧૧૦.Ôtyf2eBtwM1Ë1Õttít ÔtytítwÍ0ftít, ÔtBttíttuf1vuBtq ÕtuyLVtuËufwBt3 rBtLt3 Ït1Gt3rhLt3 ítsuŒqntu E2LŒÕÕttnu, ELLtÕÕttn çtuBtt íty14BtÕtqLt çtË2eh
૧૧૦. અને નમાઝ કાયમ કરો, તથા ઝકાત આપતા રહો; અને જે નેકી તમે તમારા પોતાના માટે આગળ મોકલશો તેને તમે અલ્લાહ પાસે પામશો; બેશક અલ્લાહ તમારા તમામ આમાલને નિહાળે છે.
[39:18.00]
وَقَالُوْا لَنْ يَّدْخُلَ الْجَنَّةَ اِلَّا مَنْ كَانَ هُوْدًا اَوْ نَصٰرٰىؕ تِلْكَ اَمَانِيُّهُمْؕ قُلْ هَاتُوْا بُرْهَانَکُمْ اِنْ کُنْتُمْ صٰدِقِيْنَ﴿111﴾
૧૧૧.Ôtf1tÕtq ÕtkGGtŒ3 Ïttu2ÕtÕt3 sLLtít EÕÕtt BtLftLt nqŒLt yÔt3LtËt1ht, rítÕf yBttrLtGGttunwBt3 fw1Õt3ntítq çtwh3ntLtfwBt3 ELfwLítwBt3 Ë1tŒu2feLt
૧૧૧. અને તેઓ કહે છે કે યહૂદી અથવા ખ્રિસ્તી સિવાય બીજા કોઈ જન્નતમાં દાખલ થશે નહિ; આ તેમની ઇચ્છાઓ જ છે; તું કહે કે જો તમે સાચા હોવ તો તમારી દલીલ રજૂ કરો.
[39:38.00]
بَلٰىۗ مَنْ اَسْلَمَ وَجْهَهٗ لِلّٰهِ وَهُوَ مُحْسِنٌ فَلَهٗۤ اَجْرُهٗ عِنْدَ رَبِّهٖ۪ وَلَا خَوْفٌ عَلَيْهِمْ وَلَا هُمْ يَحْزَنُوْنَ ۠﴿112﴾
૧૧૨.çtÕtt BtLt3 yMÕtBt Ôts3nnq rÕtÕÕttnu ÔtntuÔt Bttun14ËuLtqLt3 VÕtnq9 ys3htunq E2LŒ hççtune, ÔtÕtt Ït1Ôt3VwLt3 y1ÕtGt3rnBt3 ÔtÕttnwBt3 Gtn14ÍLtqLt
૧૧૨. હા, જે પોતાનો રૂખ અલ્લાહ તરફ કરી નાખે (એટલે પોતાની જાતને સમર્પિત કરી દે) તથા તે નેક આમાલ કરનાર પણ હોય તો તેનો બદલો તેના પરવરદિગાર પાસે છે જ, અને તેમને ન તો કાંઈ ખૌફ રહેશે અને ન તો તેઓ ગમગીન થશે.
[40:00.00]
وَقَالَتِ الْيَهُوْدُ لَيْسَتِ النَّصٰرٰى عَلٰى شَىْءٍ۪ وَّقَالَتِ النَّصٰرٰى لَيْسَتِ الْيَهُوْدُ عَلٰى شَىْءٍۙ وَّهُمْ يَتْلُوْنَ الْكِتٰبَؕ كَذٰلِكَ قَالَ الَّذِيْنَ لَا يَعْلَمُوْنَ مِثْلَ قَوْلِهِمْۚ فَاللّٰهُ يَحْكُمُ بَيْنَهُمْ يَوْمَ الْقِيٰمَةِ فِيْمَا كَانُوْا فِيْهِ يَخْتَلِفُوْنَ﴿113﴾
૧૧૩.Ôtf1tÕtrítÕt3 GtnqŒtu ÕtGt3ËrítLt3 LtË1tht y1Õtt~tGt3ELt3 Ôtf1tÕtrítLt3 LtË1tht ÕtGt3ËrítÕt3 GtnqŒtu y1Õtt ~tGt3ELt3 ÔtnwBt3 Gtít3ÕtqLtÕt3 fuíttçt, fÍt7Õtuf f1tÕtÕt0Í8eLt Õtt Gty14ÕtBtqLt rBtË74Õt f1Ôt3ÕturnBt3, VÕÕttntu Gtn14ftuBttu çtGt3LtnwBt3 GtÔt3BtÕt3 fu2GttBtítu rVBttftLtq Venu GtÏ14títÕtuVqLt
૧૧૩. અને યહૂદીઓ કહે છે કે ખ્રિસ્તીઓની (અલ્લાહ પાસે) કોઇ હેસિયત નથી, અને ખ્રિસ્તીઓ કહે છે કે યહૂદીઓની (અલ્લાહ પાસે) કોઇ હેસિયત નથી, જો કે તેઓ કિતાબ પઢે છે; જાહિલ (મુશ્રિકો) પણ તેઓના જેવી જ વાતો કહે છે; પછી અલ્લાહ કયામતના દિવસે તેમની વચ્ચે મતભેદ બાબતે ફેંસલો કરી દેશે.
[40:33.00]
وَمَنْ اَظْلَمُ مِمَّنْ مَّنَعَ مَسٰجِدَ اللّٰهِ اَنْ يُّذْكَرَ فِيْهَا اسْمُهٗ وَسَعٰى فِىْ خَرَابِهَاؕ اُولٰٓئِكَ مَا كَانَ لَهُمْ اَنْ يَّدْخُلُوْهَآ اِلَّا خَآئِفِيْنَ۬ ؕ لَهُمْ فِى الدُّنْيَا خِزْىٌ وَّلَهُمْ فِى الْاٰخِرَةِ عَذَابٌ عَظِيْمٌ﴿114﴾
૧૧૪.ÔtBtLt3 yÍ54ÕtBttu rBtBt0Bt3 BtLty1 BtËtsuŒÕÕttnu ykGGtwÍ74fh VenMBttunq Ôt Ëyt1Ve Ït1htçtunt, WÕtt9yuf BttftLt ÕtnwBt3 ykGGtŒ2Ïttu2Õtqnt9 EÕÕtt Ïtt92yuVeLt, ÕtnwBt3 rVŒw0LGtt rÏt1Í3GtwkÔt3 ÔtÕtnwBt3 rVÕt3ytÏtu2hítu y1Ít7çtwLt3 y1Í6eBt
૧૧૪. અને એથી વધારે ઝાલિમ કોણ છે કે જે અલ્લાહની મસ્જિદમાં તેના નામનો ઝિક્ર થતો અટકાવે તથા તે (મસ્જિદો)નો નાશ કરવાનો પ્રયત્ન કરે? તે લોકો માટે હક (યોગ્ય) નથી કે ડર સિવાય મસ્જિદમાં આવે; તેમના માટે આ દુનિયામાં મોટી રૂસવાઇ તથા આખેરતમાં સખ્ત અઝાબ છે.
[41:07.00]
وَلِلّٰهِ الْمَشْرِقُ وَالْمَغْرِبُۗ فَاَيْنَمَا تُوَلُّوْا فَثَمَّ وَجْهُ اللّٰهِؕ اِنَّ اللّٰهَ وَاسِعٌ عَلِيْمٌ﴿115﴾
૧૧૫.ÔtrÕtÕÕttrnÕt3 Bt~huftu2 ÔtÕt3Btø14thuçt3, VyGt3LtBtt íttuÔtÕÕtq VË7BBt Ôts3nwÕÕttn, ELLtÕÕttn ÔttËuW2Lt3 y1ÕteBt
૧૧૫. પૂર્વ અને પશ્ચિમ અલ્લાહનાં જ છે, માટે તમે જે દિશા તરફ મોંઢું ફેરવશો ત્યાં અલ્લાહ મોજૂદ છે; બેશક અલ્લાહ વિશાળતાવાળો જાણનાર છે.
[41:22.00]
وَقَالُوا اتَّخَذَ اللّٰهُ وَلَدًا ۙ سُبْحٰنَهٗؕ بَل لَّهٗ مَا فِى السَّمٰوٰتِ وَالْاَرْضِؕ كُلٌّ لَّهٗ قَانِتُوْنَ﴿116﴾
૧૧૬.Ôtf1tÕtw¥tÏt1Í7ÕÕttntu ÔtÕtŒLt3 Ëwçn1tLtnq, çtÕÕtnq BttrVMËBttÔttítu ÔtÕyh3Íu2, fwÕÕtwÕt0nq ft1LtuítqLt
૧૧૬. અને તેઓ (યહૂદીઓ) કહે છે કે અલ્લાહે એક ફરઝંદ પસંદ કર્યો છે તેની જાત (આવી ખામિથી) પાક છે; બલ્કે આકાશો તથા ઝમીનમાં જે કાંઈ છે તે (સધળું) તેનું જ છે; અને સર્વે તેનાં ફરમાબરદાર છે.
[41:36.00]
بَدِيْعُ السَّمٰوٰتِ وَالْاَرْضِؕ وَ اِذَا قَضٰٓى اَمْرًا فَاِنَّمَا يَقُوْلُ لَهٗ كُنْ فَيَكُوْنُ﴿117﴾
૧૧૭.çtŒeW2Ë0BttÔttítu ÔtÕyh3Íu2, ÔtyuÍt7 f1Ít92 yBhLt3 VELLtBtt Gtfq1ÕttuÕtnq fwLt3 VGtfqLt
૧૧૭. (તે) આકાશો તથા ઝમીનનો ખાલિક છે; અને જ્યારે તે કોઈ મામલાનો ફેંસલો કરે છે ત્યારે તેને માત્ર એટલું જ ફરમાવે છે “થા” એટલે (તે તરતજ) થઈ જાય છે.
[41:51.00]
وَقَالَ الَّذِيْنَ لَا يَعْلَمُوْنَ لَوْلَا يُكَلِّمُنَا اللّٰهُ اَوْ تَاْتِيْنَآ اٰيَةٌ ؕ كَذٰلِكَ قَالَ الَّذِيْنَ مِنْ قَبْلِهِمْ مِّثْلَ قَوْلِهِمْؕ تَشَابَهَتْ قُلُوْبُهُمْؕ قَدْ بَيَّنَّا الْاٰيٰتِ لِقَوْمٍ يُّوْقِنُوْنَ﴿118﴾
૧૧૮.Ôtf1tÕtÕÕtÍ8eLt ÕttGty14ÕtBtqLt ÕtÔt3Õtt GttufÕÕtuBttuLtÕÕttntu yÔt3íty3íteLtt9 ytGtn3, fÍt7Õtuf ft1ÕtÕÕtÍ8eLt rBtLt3f1çÕturnBt3 rBtË74Õt f1Ôt3ÕturnBt3, ít~ttçtnít3 ft2uÕtqçttunwBt3, f1Œ3çtGGtLtÕt3 ytGttítu Õtuf1ÔtrBtkGGtwfu2LtqLt
૧૧૮. અને જાહીલો કહે છે કે અલ્લાહ અમારી સાથે વાતો કેમ કરતો નથી અથવા અમારી ઉપર આયત શા માટે નાઝિલ નથી કરતો? એ જ પ્રમાણે તેમની પહેલાનાઓ પણ તેમના જેવી જ વાતો કરી હતી; તેઓ સર્વેનાં દિલો એક સરખાં છે; બેશક યકીન રાખનારા (હક તલાશ કરનારા) લોકો માટે અમે દલીલો સ્પષ્ટ વર્ણવી ચૂક્યા છીએ.
[42:19.00]
اِنَّاۤ اَرْسَلْنٰكَ بِالْحَقِّ بَشِيْرًا وَّنَذِيْرًا ۙ وَّلَا تُسْئَلُ عَنْ اَصْحٰبِ الْجَحِيْمِ﴿119﴾
૧૧૯.ELLtt9 yh3ËÕLttf rçtÕt3n1f14fu2 çt~tehkÔt0LtÍ8ehkÔt0ÕttítwMyÕttu y1Lt3 yË14nt1rçtÕt3sn2eBt
૧૧૯. બેશક અમોએ તને હકની સાથે ખુશ ખબર આપનાર અને ડરાવનાર બનાવીને મોકલ્યો છે અને (પયગામ પહોંચાડ્યા બાદ) તારાથી જહન્નમવાસીઓ(ના આમાલ) સંબંધી પૂછપરછ કરવામાં આવશે નહિ.
[42:34.00]
وَلَنْ تَرْضٰى عَنْكَ الْيَهُوْدُ وَلَا النَّصٰرٰى حَتّٰى تَتَّبِعَ مِلَّتَهُمْؕ قُلْ اِنَّ هُدَى اللّٰهِ هُوَ الْهُدٰىؕ وَلَئِنِ اتَّبَعْتَ اَهْوَآءَهُمْ بَعْدَ الَّذِىْ جَآءَكَ مِنَ الْعِلْمِۙ مَا لَكَ مِنَ اللّٰهِ مِنْ وَّلِىٍّ وَّلَا نَصِيْرٍؔ﴿120﴾
૧૨૦.ÔtÕtLt3 íth3Í1t y1Lt3fÕt3 GtnqŒtu ÔtÕtLLtËt1ht n1¥tt ít¥tçtuy1 rBtÕÕtítnwBt3, f1wÕt3 ELLt ntuŒÕÕttnu ntuÔtÕt3ntuŒt, ÔtÕtyurLt¥tçty14ít yn3Ôtt9ynwBt3 çty14ŒÕÕtÍ8e ò9yf BtuLtÕt3E2ÕBtu BttÕtf BtuLtÕÕttn rBtÔt0rÕtÂGGtkÔt0ÕttLtË2eh
૧૨૦. અને યહૂદીઓ તથા ખ્રિસ્તીઓ તારાથી હરગિઝ રાજી થશે નહિ જ્યાં સુધી કે તું તેમની મિલ્લત (મઝહબ)ની પૈરવી ન કર; કહે કે બેશક અલ્લાહની હિદાયત એજ (સાચી) હિદાયત છે; જો તું ઇલ્મ આવી ગયા પછી તેમની ઈચ્છાઓને અનુસરશે* તો અલ્લાહના અઝાબથી બચાવવા માટે તારો કોઈ સરપરસ્ત કે મદદગાર રહેશે નહિ.
[43:05.00]
اَلَّذِيْنَ اٰتَيْنٰهُمُ الْكِتٰبَ يَتْلُوْنَهٗ حَقَّ تِلَاوَتِهٖؕ اُولٰٓئِكَ يُؤْمِنُوْنَ بِهٖؕ وَمَنْ يَّكْفُرْ بِهٖ فَاُولٰٓئِكَ هُمُ الْخٰسِرُوْنَ ۠ ﴿121﴾
૧૨૧.yÕÕtÍ8eLt ytítGt3LttntuBtwÕt3 fuíttçt GtíÕtqLtnq n1f02 ítuÕttÔtítune, ytuÕtt9yuf Gttuy3BtuLtqLtçtune, ÔtBtkGGtf3Vwh çtune VytuÕtt9yuf ntuBtwÕt3 Ïtt1ËuYLt
૧૨૧. જે લોકોને અમોએ કિતાબ આપી છે તેને એવી રીતે પઢે છે કે જેવી રીતે પઢવાનો હક છે; તેઓ તે (પયગંબર)ની ઉપર ઇમાન લાવશે; તથા જેઓ તેનો ઈન્કાર કરે છે તેઓ જ નુકસાન ભોગવનારા છે.
[43:28.00]
يٰبَنِىْٓ اِسْرَآءِيْلَ اذْكُرُوْا نِعْمَتِىَ الَّتِىْٓ اَنْعَمْتُ عَلَيْكُمْ وَاَنِّىْ فَضَّلْتُكُمْ عَلَى الْعٰلَمِيْنَ﴿122﴾
૧૨૨.GttçtLte9EMhtEÕtÍ74ftuY Ltuy14BtítuGtÕÕtíte9 yLt3y1Bíttu y1ÕtGt3fwBt3 ÔtyÒte VÍ02ÕíttufwBt3 y1ÕtÕt3 y1tÕtBteLt
૧૨૨. અય બની ઇસરાઇલ ! મારી તે નેઅમતોને યાદ કરો કે જે મેં તમને આપી હતી, અને એ કે મેં તમને તમામ દુનિયાના લોકો ઉપર ફઝીલત આપી.
[43:45.00]
وَاتَّقُوْا يَوْمًا لَّا تَجْزِىْ نَفْسٌ عَنْ نَّفْسٍ شَيْئًا وَّلَا يُقْبَلُ مِنْهَا عَدْلٌ وَّلَا تَنْفَعُهَا شَفَاعَةٌ وَّلَا هُمْ يُنْصَرُوْنَ﴿123﴾
૧૨૩.Ôt¥tfq1 GtÔt3Bt Õtt0íts3Íe LtV3ËwLt3 y1LLtV3rËLt3 ~tGt3yk Ôt0ÕttGtwf14çtÕttu rBtLnt y1Œ3ÕtwkÔt0Õtt ítLt3Vytu2nt ~tVty1ítwLt3 ÔtÕttnwBt3 GtwLËYLt
૧૨૩. અને તે દિવસનો ડર રાખો કે જે દિવસે ન કોઈ પણ વ્યક્તિ બીજી કોઈ વ્યક્તિના બદલા (સજા)ને કબૂલ કરશે, ન તેના તરફથી કંઈ પણ ફિદયો (બદલો) કબૂલ કરવામાં આવશે, અને ન કોઈની ભલામણ તેને ફાયદો આપી શકશે અને ન તો તેમને કોઈ સહાય કરવામાં આવશે.
[44:06.00]
وَاِذِ ابْتَلٰٓى اِبْرٰهٖمَ رَبُّهٗ بِكَلِمٰتٍ فَاَتَمَّهُنَّؕ قَالَ اِنِّىْ جَاعِلُكَ لِلنَّاسِ اِمَامًاؕ قَالَ وَمِنْ ذُرِّيَّتِىْؕ قَالَ لَا يَنَالُ عَهْدِى الظّٰلِمِيْنَ﴿124﴾
૧૨૪.ÔtyurÍ7çítÕtt9 EçhtneBt hççttunq çtufÕtuBttrítLt3 VyítBBtnwLLt, f1tÕt ELLte òyu2Õttuf rÕtLLttËu EBttBtLt3, f1tÕt ÔtrBtLt3 Í7wh3rhGGtíte, f1tÕt ÕttGtLttÕttu y1n3rŒÍ50tÕtuBteLt
૧૨૪. અને જ્યારે ઈબ્રાહીમનું તેના પરવરદિગારે થોડાક શબ્દોથી ઇમ્તેહાન લીધું અને ઈબ્રાહીમ તેમાં કામ્યાબ થયા;* (અલ્લાહે) ફરમાવ્યું કે બેશક હું તને લોકોનો ઈમામ બનાવું છું; (ઈબ્રાહીમે અરજ કરી) અને મારી ઓલાદમાંથી પણ? (અલ્લાહે) ફરમાવ્યું મારો આ (ઇમામતનો) હોદ્દો ઝાલિમો સુધી નહી પહોંચે.
[44:32.00]
وَاِذْ جَعَلْنَا الْبَيْتَ مَثَابَةً لِّلنَّاسِ وَاَمْنًاؕ وَاتَّخِذُوْا مِنْ مَّقَامِ اِبْرٰهٖمَ مُصَلًّى ؕ وَعَهِدْنَآ اِلٰٓى اِبْرٰهٖمَ وَاِسْمٰعِيْلَ اَنْ طَهِّرَا بَيْتِىَ لِلطَّآئِفِيْنَ وَالْعٰكِفِيْنَ وَالرُّکَّعِ السُّجُوْدِ﴿125﴾
૧૨૫.ÔtEÍ74 sy1Õt3LtÕt3 çtGt3ít BtË7tçtítÕt3 rÕtLLttËu Ôt yBLtt, Ôt¥tÏtu2Íq7 rBtBBtf1tBtu RçtútneBt BttuË1ÕÕtt, Ôty1rnŒ3Ltt9 yuÕtt9RçtútneBt ÔtRMBttR2Õt yLt3 ít1n3nuhtçtGt3ítuGt rÕt¥tt92yuVeLt ÔtÕt3y1tfuVeLt Ôth3Áf3fR2MËtuòqŒ
૧૨૫. અને જ્યારે અમોએ આ ધર (કાઅબા)ને તમામ લોકોના ભેગા થવાની જગ્યા અને સલામતીની જગ્યા બનાવી; (અને હુકમ કર્યો કે) ઈબ્રાહીમના (ઊભા રહેવાના) સ્થાનને (તમારી) નમાઝની જગ્યા બનાવો; અને ઈબ્રાહીમ તથા ઈસ્માઈલથી અમોએ અહદ લીધો કે તમે બન્ને મારા ધરને તવાફ કરનારાઓ તથા એઅતેકાફ કરનારાઓ માટે તથા રૂકૂઅ સજદો કરનારાઓ માટે પાક અને સાફ રાખો.
[45:08.00]
وَاِذْ قَالَ اِبْرٰهٖمُ رَبِّ اجْعَلْ هٰذَا بَلَدًا اٰمِنًا وَّارْزُقْ اَهْلَهٗ مِنَ الثَّمَرٰتِ مَنْ اٰمَنَ مِنْهُمْ بِاللّٰهِ وَالْيَوْمِ الْاٰخِرِؕ قَالَ وَمَنْ كَفَرَ فَاُمَتِّعُهٗ قَلِيْلًا ثُمَّ اَضْطَرُّهٗۤ اِلٰى عَذَابِ النَّارِؕ وَبِئْسَ الْمَصِيْرُ﴿126﴾
૧૨૬.ÔtRÍ74ft1Õt RçtútneBttu hÂççts3y1Õt3ntÍt7 çtÕtŒLt3 ytBtuLtkÔt0h3Íwf14 yn3Õtnq BtuLtM7Ë7Bthtítu BtLt3ytBtLt rBtLnwBt3 rçtÕÕttnu ÔtÕt3GtÔt3rBtÕt3 ytÏtu2hu, f1tÕt ÔtBtLt3 fVh Vytu Bt¥tuytu2nq f1ÕteÕtLt3 Ëw7BBt yÍ14íth3htunq9 yuÕtt y1Ít7rçtLLtth, Ôtçtuy3ËÕt3 BtË2eh
૧૨૬. અને જ્યારે ઈબ્રાહીમે કહ્યુ કે અય મારા પરવરદિગાર! આ સ્થળને સલામતીનું શહેર બનાવ અને તેના રહેવાસીઓમાંથી જેઓ અલ્લાહ તથા કયામતના દિવસ પર ઈમાન લાવે (તેમને) ફળફળાદીની રોજી અતા કર; (અલ્લાહે) ફરમાવ્યું - પણ જેઓ નહિ માનનારા હશે તેમને થોડા સમય માટે સુખ ભોગવવા દઈશ પછી તેઓને આગના અઝાબ તરફ ખેંચી જઇશ; તે ધણો ખરાબ અંજામ છે.
[45:43.00]
وَاِذْ يَرْفَعُ اِبْرٰهٖمُ الْقَوَاعِدَ مِنَ الْبَيْتِ وَاِسْمٰعِيْلُؕ رَبَّنَا تَقَبَّلْ مِنَّا ؕ اِنَّكَ اَنْتَ السَّمِيْعُ الْعَلِيْمُ﴿127﴾
૧૨૭.ÔtRÍ74Gth3Vyt2u RçtútneBtwÕt3 f1Ôttyu2Œ BtuLtÕt3 çtGt3ítu ÔtRMBttR2Õt, hççtLtt ítf1ççtÕt3 rBtLLtt, RLLtf yLt3ítMËBteW2Õt3 y1ÕteBt
૧૨૭. અને જ્યારે ઈબ્રાહીમ તથા ઈસ્માઈલ ખાનએ કાઅબાની બુનિયાદ ઊભી કરી રહ્યા હતા; (ત્યારે કહ્યું) અય અમારા પરવરદિગાર! અમારી (આ સેવા) કબૂલ કર; બેશક તું સાંભળનાર અને જાણનાર છે.
[46:01.00]
رَبَّنَا وَاجْعَلْنَا مُسْلِمَيْنِ لَكَ وَ مِنْ ذُرِّيَّتِنَآ اُمَّةً مُّسْلِمَةً لَّكَ۪ وَاَرِنَا مَنَاسِكَنَا وَتُبْ عَلَيْنَا ۚ اِنَّكَ اَنْتَ التَّوَّابُ الرَّحِيْمُ﴿128﴾
૧૨૮.hççtLtt Ôts3y1ÕLtt BtwË3ÕtuBtGt3Ltu Õtf ÔtrBtLt3Í7wh3rhGGtítuLtt9 WBBtítBt3 BtwMÕtuBtítÕÕtf, ÔtyhuLtt BtLttËufLtt Ôtítwçt3 y1ÕtGt3Ltt, RLLtf yLítít0Ôtt0çtwhh3n2eBt
૧૨૮. અને અય અમારા પરવરદિગાર! અમો બન્નેને તારા ફરમાબરદાર બંદા બનાવ અને અમારી ઓલાદમાંથી પણ એક મુસ્લિમ (ફરમાંબરદાર) ઉમ્મત પૈદા કર, અમને અમારા મનાસિક (ઇબાદતો) બતાવ અને અમારી તૌબા કબૂલ કર, બેશક તું તૌબા કબૂલ કરવાવાળો મહેરબાન છે.
[46:27.00]
رَبَّنَا وَابْعَثْ فِيْهِمْ رَسُوْلًا مِّنْهُمْ يَتْلُوْا عَلَيْهِمْ اٰيٰتِكَ وَيُعَلِّمُهُمُ الْكِتٰبَ وَالْحِكْمَةَ وَ يُزَكِّيْهِمْؕ اِنَّكَ اَنْتَ الْعَزِيْزُ الْحَكِيْمُ۠ ﴿129﴾
૧૨૯.hçt0Ltt Ôtçt3y1Ë74VernBt3 hËqÕtBt3 rBtLnwBt3 GtíÕtq y1ÕtGt3rnBt3 ytGttítuf ÔtGttuy1ÕÕtuBttu ntuBtwÕt3 fuíttçt ÔtÕt3 rn2f3Btít ÔtGttuÍf3fernBt3, RLLtf yLítÕt y1ÍeÍwÕt3 n1feBt
૧૨૯. અય અમારા પરવરદિગાર! તેઓમાંથી જ એક રસૂલ મોકલ. જે તેઓની સામે તારી આયતોની તિલાવત કરે તથા કિતાબ અને હિકમત (સદબુદ્ઘિ)ની તાલીમ આપે તથા તેઓને પાકીઝા બનાવે; બેશક તું ઇઝ્ઝતવાળો (કુદરતવાળો) અને હિકમતવાળો છે.
[46:48.00]
وَمَنْ يَّرْغَبُ عَنْ مِّلَّةِ اِبْرٰهٖمَ اِلَّا مَنْ سَفِهَ نَفْسَهٗؕ وَلَقَدِ اصْطَفَيْنٰهُ فِى الدُّنْيَا ۚ وَاِنَّهٗ فِى الْاٰخِرَةِ لَمِنَ الصّٰلِحِيْنَ﴿130﴾
૧૩૦.ÔtBtkGt0h3øt1çttu y1Bt3 rBtÕÕtítu RçtútneBt RÕÕtt BtLt3 ËVun LtV3Ën3, ÔtÕtf1rŒ2Ë3 ít1VGt3Lttntu rVŒw0LGtt, ÔtRLLtnq rVÕt3ytÏtu2hítu ÕtBtuLtM1Ë1tÕtun2eLt
૧૩૦. અને એવો કોણ છે જે ઈબ્રાહીમના મઝહબથી મોંઢું ફેરવે, સિવાય તેના કે જેણે પોતે પોતાને મૂર્ખ બનાવ્યો હોય; અને બેશક અમોએ તેને દુનિયામાં ચૂંટી કાઢ્યો, અને આખેરતમાં પણ તે નેક કીરદાર લોકોમાંથી છે.
[47:09.00]
اِذْ قَالَ لَهٗ رَبُّهٗۤ اَسْلِمْۙ قَالَ اَسْلَمْتُ لِرَبِّ الْعٰلَمِيْنَ﴿131﴾
૧૩૧.RÍ3 f1tÕt Õtnq hççttunq yË3rÕtBt3 ft1Õt yMÕtBíttu ÕtuhÂççtÕt3 y1tÕtBteLt
૧૩૧. જ્યારે તેને તેના પરવરદિગારે ફરમાવ્યું કે તસ્લીમ થા. ત્યારે તેણે કહયુ કરી કે હું આલમીનના પાલનહારને તસ્લીમ થાઉં છું.
[47:19.00]
وَوَصّٰى بِهَآ اِبْرٰهٖمُ بَنِيْهِ وَ يَعْقُوْبُؕ يٰبَنِىَّ اِنَّ اللّٰهَ اصْطَفٰى لَكُمُ الدِّيْنَ فَلَا تَمُوْتُنَّ اِلَّا وَاَنْتُمْ مُّسْلِمُوْنَؕ﴿132﴾
૧૩૨.Ôt ÔtM1Ë1tçtunt9 RçtútneBttu çtLtenu ÔtGty14fq1çttu, GttçtrLtGGt RLLtÕÕttnM1ít1Vt ÕtftuBtwveLt VÕtt ítBtq ítwLLt RÕÕtt ÔtyLítwBt3 BtwMÕtuBtqLt
૧૩૨. અને ઈબ્રાહીમે પોતાના ફરઝંદોને આ વસિયત કરી તથા યાકૂબે પણ કે અય મારા ફરઝંદો! બેશક અલ્લાહે તમારા માટે આ દીનને પસંદ કર્યો છે જેથી તમે મુસ્લિમ થયા સિવાય હરગિઝ મૃત્યુ પામતા નહિ.
[47:40.00]
اَمْ كُنْتُمْ شُهَدَآءَ اِذْ حَضَرَ يَعْقُوْبَ الْمَوْتُۙ اِذْ قَالَ لِبَنِيْهِ مَا تَعْبُدُوْنَ مِنْۢ بَعْدِىْؕ قَالُوْا نَعْبُدُ اِلٰهَكَ وَاِلٰهَ اٰبَآئِكَ اِبْرٰهٖمَ وَاِسْمٰعِيْلَ وَاِسْحٰقَ اِلٰهًا وَّاحِدًاۖۚ وَّنَحْنُ لَهٗ مُسْلِمُوْنَ﴿133﴾
૧૩૩.yBt3fwLítwBt3 ~ttunŒt9y RÍ74n1Í1h Gty14fq1çtÕt3 BtÔt3íttu RÍ74ft1Õt ÕtuçtLtenu Bttíty14çttuŒqLt rBtBt3çty14Œeu, f1tÕtq Lty14çttuŒtu yuÕttnf ÔtyuÕttn ytçtt9yuf RçtútneBt ÔtRMBttR2Õt ÔtRMn1tf yuÕttnkÔt0tnu2Œt, ÔtLtn14Lttu Õtnq BtwMÕtuBtqLt
૧૩૩. શું તમે તે વખતે હાજર હતા કે જ્યારે યાકૂબને મૌત આવી? તે વખતે તેણે પોતાના ફરઝંદોને કહ્યુ (પૂછયું) હતું, કે તમે મારા પછી કોની ઈબાદત કરશો? તેમણે અરજ કરી કે, અમે આપના માઅબૂદ તથા આપના દાદા ઈબ્રાહીમ તથા ઈસ્માઈલ તથા ઈસ્હાક ના માઅબૂદ એક જ ખુદાની ઈબાદત કરીશું, અને અમો તેનાજ ફરમાંબરદાર અને તેનેજ તસ્લીમ છીએ.
[48:11.00]
تِلْكَ اُمَّةٌ قَدْ خَلَتْۚ لَهَا مَا كَسَبَتْ وَلَكُمْ مَّا كَسَبْتُمْۚ وَلَا تُسْئَلُوْنَ عَمَّا كَانُوْا يَعْمَلُوْنَ﴿134﴾
૧૩૪.rítÕf WBBtítwLt3 f1Œ3 Ït1Õtít3, Õtnt Btt fËçtít3 ÔtÕtfwBt3 BttfËçítwBt3 ÔtÕtt ítwË3yÕtqLt y1Btt0 ftLtq Gty14BtÕtqLt
૧૩૪. (યહૂદીઓ) આ તે લોકો હતા જેઓ ગુજરી ગયા તેમણે જે હાંસિલ કર્યુ તે તેમના માટે છે અને તમે જે હાંસિલ કરશો તે તમારા માટે છે અને તેઓ જે કાંઈ કરતા હતા તે સંબંધે તમને સવાલ કરવામાં આવશે નહિ.
[48:28.00]
وَقَالُوْا کُوْنُوْا هُوْدًا اَوْ نَصٰرٰى تَهْتَدُوْاؕ قُلْ بَلْ مِلَّةَ اِبْرٰهٖمَ حَنِيْفًاؕ وَمَا كَانَ مِنَ الْمُشْرِكِيْنَ﴿135﴾
૧૩૫.Ôtf1tÕtq fqLtq nqŒLt3 yÔt3LtËt1ht ítn3ítŒq, fq1Õt3çtÕt3 rBtÕÕtít Rçt3htneBt n1LteVt, ÔtBttftLt BtuLtÕt3 Btw~hufeLt
૧૩૫. અને તેઓ કહે છે કે યહૂદી અથવા ખ્રિસ્તી થઈ જાઓ તો હિદાયત મેળવશો; તું કહે: નહિ! બલ્કે ઈબ્રાહીમના દીને હનીફ(ને અનુસરીને હિદાયત મળશે); અને તે મુશ્રિકોમાંથી ન હતા.
[48:44.00]
قُوْلُوْٓا اٰمَنَّا بِاللّٰهِ وَمَآ اُنْزِلَ اِلَيْنَا وَمَآ اُنْزِلَ اِلٰٓى اِبْرٰهٖمَ وَاِسْمٰعِيْلَ وَاِسْحٰقَ وَيَعْقُوْبَ وَ الْاَسْبَاطِ وَمَآ اُوْتِىَ مُوْسٰى وَعِيْسٰى وَمَآ اُوْتِىَ النَّبِيُّوْنَ مِنْ رَّبِّهِمْۚ لَا نُفَرِّقُ بَيْنَ اَحَدٍ مِّنْهُمْؗ وَنَحْنُ لَهٗ مُسْلِمُوْنَ﴿136﴾
૧૩૬.fq1Õtq9 ytBtLLtt rçtÕÕttnu ÔtBtt9 WLÍuÕt yuÕtGt3Ltt ÔtBtt9 WLÍuÕt yuÕtt RçtútneBt ÔtRMBttR2Õt ÔtRË3nt1f1 ÔtGty14fq1çt ÔtÕt3yË3çttítu2 ÔtBtt9QítuGt BtqËt ÔtR2Ët ÔtBtt9QítuGtLLtçteGGtqLt rBth0ççturnBt3, ÕttLttuVh3huftu2 çtGt3Lt yn1rŒBt3rBtLt3nwBt3 Ôt Ltn14Lttu Õtnq BtwMÕtuBtqLt
૧૩૬. (મુસલમાનો) કહો કે અમે અલ્લાહ પર ઈમાન લાવ્યા છીએ, તથા જે કાંઈ અમારા ઉપર નાઝિલ કરવામાં આવ્યું છે તેના ઉપર તથા જે કાંઈ ઈબ્રાહીમ તથા ઈસ્માઈલ તથા ઈસ્હાક તથા યાકૂબ અને તેમના વંશજો ઉપર નાઝિલ કરવામાં આવ્યું છે તેના ઉપર પણ; અને જે કાંઈ મૂસા તથા ઈસા ને આપવામાં આવ્યું છે અને જે કાંઈ બીજા નબીઓને તેમના પરવરદિગાર તરફથી મળ્યું છે તેના પર ઇમાન લાવ્યા છીએ; અને અમે તે નબીઓમાંના કોઈ વચ્ચે કંઇપણ ભેદભાવ રાખતા નથી; અને અમે અલ્લાહને તસ્લીમ થનાર છીએ.
[49:30.00]
فَاِنْ اٰمَنُوْا بِمِثْلِ مَآ اٰمَنْتُمْ بِهٖ فَقَدِ اهْتَدَوْا ۚ وَاِنْ تَوَلَّوْا فَاِنَّمَا هُمْ فِىْ شِقَاقٍ ۚ فَسَيَكْفِيْکَهُمُ اللّٰهُ ۚ وَهُوَ السَّمِيْعُ الْعَلِيْمُؕ﴿137﴾
૧૩૭.VRLt3 ytBtLtq çturBtË74Õtu Btt9yLítwBt3 çtune Vf1Œun3ítŒÔt3, ÔtRLt3 ítÔtÕt0Ôt3 VRLLtBttnwBt3 Ve ~tuf1trf2Lt3, VËGtf3Vef ntuBtwÕÕttntu ÔtntuÔtMËBteW2Õt3 y1ÕteBt
૧૩૭. પછી જો તેઓ પણ એવી જ રીતે ઈમાન લાવે જેવી રીતે તમે ઈમાન લાવ્યા છો તો બેશક તેમણે હિદાયત મેળવી, પણ જો તેઓ મોંઢું ફેરવે તો બેશક તેઓ (હકથી) દૂર થયા છે, પણ અલ્લાહ તમને તેમના (શર)થી બચાવશે અને તે સાંભળનાર, જાણનાર છે.
[49:56.00]
صِبْغَةَ اللّٰهِ ۚ وَمَنْ اَحْسَنُ مِنَ اللّٰهِ صِبْغَةً ؗ وَّنَحْنُ لَهٗ عٰبِدُوْنَ﴿138﴾
૧૩૮.rË1çøt1ítÕÕttnu, ÔtBtLt3 yn14ËLttu BtuLtÕÕttnu rË1çø1títk Ôt0Ltn14Lttu Õtnq y1tçtuŒqLt
૧૩૮. (આ) અલ્લાહનો રંગ, અને કયો રંગ અલ્લાહના રંગ કરતા બહેતર છે? અને અમે તેની જ ઈબાદત કરનારા છીએ.
[50:10.00]
قُلْ اَ تُحَآجُّوْنَنَا فِى اللّٰهِ وَهُوَ رَبُّنَا وَرَبُّکُمْۚ وَلَنَآ اَعْمَالُنَا وَلَكُمْ اَعْمَالُكُمْۚ وَنَحْنُ لَهٗ مُخْلِصُوْنَۙ﴿139﴾
૧૩૯.f1wÕt3yíttunt1ßòqLtLtt rVÕÕttnu ÔtntuÔt hççttuLtt ÔthççttuufwBt3, Ôt ÕtLtt9 yy14BttÕttuLtt ÔtÕtfwBt3 yy14BttÕttufwBt3, ÔtLtn14Lttu Õtnq BtwÏt14ÕtuËq1Lt
૧૩૯. (અય રસૂલ !) કહે કે શું અલ્લાહ સબંધી તમે અમારી સાથે વાદવિવાદ કરો છો? જો કે તે અમારો અને તમારો પરવરદિગાર છે, અને અમારા આમાલ અમારા માટે છે અને તમારા આમાલ તમારા માટે છે, અને અમે તેના ખાલિસ બંદા છીએ.
[50:28.00]
اَمْ تَقُوْلُوْنَ اِنَّ اِبْرٰهٖمَ وَاِسْمٰعِيْلَ وَاِسْحٰقَ وَيَعْقُوْبَ وَالْاَسْبَاطَ كَانُوْا هُوْدًا اَوْ نَصٰرٰىؕ قُلْ ءَاَنْتُمْ اَعْلَمُ اَمِ اللّٰهُ ؕ وَمَنْ اَظْلَمُ مِمَّنْ كَتَمَ شَهَادَةً عِنْدَهٗ مِنَ اللّٰهِؕ وَمَا اللّٰهُ بِغَافِلٍ عَمَّا تَعْمَلُوْنَ﴿140﴾
૧૪૦.yBt3ítf1qÕtqLt RLLt RçtútneBt ÔtRMBttR2Õt ÔtRMn1tf1 ÔtGty14fq1çt ÔtÕt3 yMçttít1 ftLtqnqŒLt3 yÔt3LtË1tht, fw1Õt3 yyLítwBt3 yy14ÕtBttu yrBtÕÕttnu, ÔtBtLt3 yÍ54ÕtBttu rBtBBtLt3 fítBt ~tntŒítLt3 R2LŒnq BtuLtÕÕttn, ÔtBtÕÕttntu çtuøt1tVurÕtLt3 y1Bt0t íty14BtÕtqLt
૧૪૦. શું તમે (એમ) કહો છો કે બેશક ઈબ્રાહીમ તથા ઈસ્માઈલ તથા ઈસ્હાક તથા યાકૂબ તથા તેમના વંશજો યહૂદી અથવા ખ્રિસ્તી હતા? તું કહે કે શું તમે વધુ જાણનારા છો કે અલ્લાહ? અને એથી વધુ ઝાલિમ કોણ છે જે પોતાની પાસે અલ્લાહની ગવાહીને સંતાડે? અને તમે જે કાંઈ કરો છો તેનાથી અલ્લાહ ગાફિલ નથી.
[51:04.00]
تِلْكَ اُمَّةٌ قَدْ خَلَتْۚ لَهَا مَا كَسَبَتْ وَلَكُمْ مَّا كَسَبْتُمْۚ وَلَا تُسْئَلُوْنَ عَمَّا كَانُوْا يَعْمَلُوْنَ۠ ﴿141﴾
૧૪૧.rítÕf WBBtítwLt3 f1Œ3Ït1Õtít3, Õtnt BttfËçtít3 ÔtÕtfwBt3 BttfËçítwBt3 ÔtÕttítwMyÕtqLt y1Bt0t ftLtq Gty14BtÕtqLt
૧૪૧. તે લોકો ગુજરી ગયા છે, તેમણે જે હાંસિલ કર્યુ તે તેમના માટે છે અને તમે જે હાંસિલ કરશો તે તમારા માટે છે અને તેઓ જે કાંઈ કરતા હતા તે બાબતે તમને સવાલ કરવામાં આવશે નહિ.
[51:22.00]
سَيَقُوْلُ السُّفَهَآءُ مِنَ النَّاسِ مَا وَلّٰٮهُمْ عَنْ قِبْلَتِهِمُ الَّتِىْ كَانُوْا عَلَيْهَاؕ قُل لِّلّٰهِ الْمَشْرِقُ وَالْمَغْرِبُؕ يَهْدِىْ مَنْ يَّشَآءُ اِلٰى صِراطٍ مُّسْتَقِيْمٍ﴿142﴾
૧૪૨.ËGtfq1ÕtwMËtuVnt9ytu BtuLtLLttËu BttÔtÕÕttnwBt3 y1Lt3 rf2çÕtítu nuBtwÕÕtíte ftLtq y1ÕtGt3nt, fw1Õt3rÕtÕÕttrnÕt3 Bt~huftu2 ÔtÕt3Btø14thuçttu, Gtn3Œe BtkGGt~tt9ytu yuÕttËu2htrít2 Btw0Mítf2eBt
૧૪૨. નજદીકમાં અમુક મૂર્ખા લોકો એમ કહેશે કે આ (મુસલમાનો)ને કિબ્લાથી કઇ ચીઝે ફેરવી નાખ્યા, જેની પર તેઓ પહેલા કાયમ હતા ? (અય રસૂલ!) કહે કે પૂર્વ અને પશ્ચિમ અલ્લાહના છે; તે જેને ચાહે છે તેને સીધા રસ્તાની હિદાયત કરે છે.
[51:50.00]
وَكَذٰلِكَ جَعَلْنٰكُمْ اُمَّةً وَّسَطًا لِّتَکُوْنُوْا شُهَدَآءَ عَلَى النَّاسِ وَيَكُوْنَ الرَّسُوْلُ عَلَيْكُمْ شَهِيْدًاؕ وَمَا جَعَلْنَا الْقِبْلَةَ الَّتِىْ كُنْتَ عَلَيْهَآ اِلَّا لِنَعْلَمَ مَنْ يَّتَّبِعُ الرَّسُوْلَ مِمَّنْ يَّنْقَلِبُ عَلٰى عَقِبَيْهِؕ وَاِنْ كَانَتْ لَكَبِيْرَةً اِلَّا عَلَى الَّذِيْنَ هَدَى اللّٰهُؕ وَمَا كَانَ اللّٰهُ لِيُضِيْعَ اِيْمَانَكُمْؕ اِنَّ اللّٰهَ بِالنَّاسِ لَرَءُوْفٌ رَّحِيْمٌ﴿143﴾
૧૪૩.ÔtfÍt7Õtuf sy1ÕLttfwBt3 QBBtítkÔt3 ÔtËít1ÕÕtuítfqLtq ~ttunŒt9y y1ÕtÒttËu ÔtGtfqLth0ËqÕttu y1ÕtGt3fwBt3 ~tneŒt, ÔtBttsy1Õt3LtÕt3 rf2çÕtítÕÕtíte fwLít y1ÕtGt3nt9 RÕÕtt ÕtuLty14ÕtBt BtkGGtítçtuW2h3 hËqÕt rBtBBtk Gt0Lf1Õtuçttu y1Õtt y1fu2çtGt3nu, ÔtRLt3ftLtít3 ÕtfçtehítLt3 RÕÕtt y1ÕtÕÕtÍ8eLt nŒÕÕttn, ÔtBttftLtÕÕttntu ÕtuGttuÍ2ey1 RBttLtfwBt3, RLLtÕÕttn rçtLLttËu ÕthQVwh3hn2eBt
૧૪૩. અને એવી રીતે અમોએ તમને મઘ્યમ ઉમ્મત બનાવી છે કે જેથી તમે લોકો ઉપર ગવાહ રહો* અને રસૂલ તમારા ઉપર ગવાહ રહે, અને જે કિબ્લા તરફ તું નમાઝ પઢ્યા કરતો હતો તે અમોએ એ માટે નક્કી કર્યો હતો કે રસૂલનું કોણ અનુકરણ કરે છે અને કોણ પાછલા પગે ફરી જાય છે તેમને જાણી લઇએ; અને આ (કિબ્લાનું બદલવું) તમામ લોકો માટે (કબૂલ કરવું) મુશ્કેલ હતું, સિવાય તેમના કે જેમની અલ્લાહે હિદાયત કરી હોય; અને અલ્લાહ એવો નથી કે (કિબ્લો બદલીને) તમારા ઇમાનને બરબાદ કરે; કારણકે અલ્લાહ તમામ લોકો પર મહેરબાન અને રહેમ કરનાર છે.
[52:44.00]
قَدْ نَرٰى تَقَلُّبَ وَجْهِكَ فِى السَّمَآءِۚ فَلَنُوَلِّيَنَّكَ قِبْلَةً تَرْضٰٮهَا۪ فَوَلِّ وَجْهَكَ شَطْرَ الْمَسْجِدِ الْحَرَامِؕ وَحَيْثُ مَا كُنْتُمْ فَوَلُّوْا وُجُوْهَكُمْ شَطْرَهٗؕ وَاِنَّ الَّذِيْنَ اُوْتُوا الْكِتٰبَ لَيَعْلَمُوْنَ اَنَّهُ الْحَقُّ مِنْ رَّبِّهِمْؕ وَمَا اللّٰهُ بِغَافِلٍ عَمَّا يَعْمَلُوْنَ﴿144﴾
૧૪૪.f1Œ3Ltht ítf1ÕÕttuçt Ôts3nuf rVMËBtt9yu, VÕtLttuÔtÕÕtuGtLLtf rf2çÕtítLt3 ít1h3Ít1nt, VÔtÕÕtu Ôts3nf ~tí14thÕt3 BtMsurŒÕt3n1htBtu, Ôtn1Gt3Ëtu2 BttfwLítwBt3 VÔtÕÕtq ÔttuòqnfwBt3 ~tí14thnq, ÔtRLLtÕÕtÍ8eLt QítwÕt3 fuíttçt ÕtGty14ÕtBtqLt yLLtnwÕt3 n1ftu02 rBth0ççturnBt3, ÔtBtÕÕttntu çtuøt1tVurÕtLt3 y1BBtt Gty14BtÕtqLt
૧૪૪. (અય રસૂલ) તારૂં આસમાન તરફ મોંઢું ફેરવવું અમે ખરેખર નિહાળીએ છીએ! જેથી જરૂર અમે તારો રૂખ એવા કિબ્લા તરફ ફેરવી દઇશું કે જેથી તું ખુશ થશે, હવે તું તારો રૂખ મસ્જિદુલ હરામ (કાઅબા) તરફ ફેરવ; અને જ્યાં પણ તું હો તેની જ તરફ તારો રૂખ ફેરવ; બેશક જેમને કિતાબ આપવામાં આવી છે તેઓ સારી રીતે જાણે છે કે આ તેમના પરવરદિગાર તરફથી હક છે; અને જે કાર્યો તેઓ કરી રહ્યા છે તેનાથી અલ્લાહ ગાફિલ નથી.
[53:25.00]
وَلَئِنْ اَ تَيْتَ الَّذِيْنَ اُوْتُوا الْكِتٰبَ بِكُلِّ اٰيَةٍ مَّا تَبِعُوْا قِبْلَتَكَۚ وَمَآ اَنْتَ بِتَابِعٍ قِبْلَتَهُمْۚ وَمَا بَعْضُهُمْ بِتَابِعٍ قِبْلَةَ بَعْضٍؕ وَلَئِنِ اتَّبَعْتَ اَهْوَآءَهُمْ مِّنْۢ بَعْدِ مَا جَآءَكَ مِنَ الْعِلْمِۙ اِنَّكَ اِذًا لَّمِنَ الظّٰلِمِيْنَۘ﴿145﴾
૧૪૫.ÔtÕtRLt3 yítGt3ítÕÕtÍ8eLt QítwÕt3 fuíttçt çtufwÕÕtu ytGtrítBt3 BttítçtuW2 rf2çÕtítf, ÔtBtt9yLít çtuíttçtuE2Lt3 rf2çÕtítnwBt3, ÔtBttçty14Ítu2nwBt3 çtuíttçtuE2Lt3 rf2çÕtít çty14rÍLt3, ÔtÕtyurLt¥tçty14ít yn3Ôtt9ynqBt3 rBtBçty14Œu Bttò9yf BtuLtÕt3E2ÕBtu ELLtf yuÍ7ÕÕtBtuLtÍ50tÕtuBteLt
૧૪૫. અને જેમને કિતાબ આપવામાં આવી છે તેમની સામે અગર તું દરેક પ્રકારની નિશાની રજૂ કરીશ તો પણ તેઓ તારા કિબ્લાને અનુસરશે નહિ, તેમજ તું પણ તેમના કિબ્લાને અનુસરનાર નથી, અને તેઓમાંથી કોઇપણ એક (ગિરોહ) બીજા (ગિરોહ)ના કિબ્લાને અનુસરનાર નથી; અને તને જે ઇલ્મ મળી ચૂકયું છે તે પછી પણ જો તું તેમની ઈચ્છાઓને અનુસરીશ* તો ખરેખર એ હાલતમાં તું ઝાલિમોમાંથી થઇ જઇશ.
[54:04.00]
اَلَّذِيْنَ اٰتَيْنٰهُمُ الْكِتٰبَ يَعْرِفُوْنَهٗ كَمَا يَعْرِفُوْنَ اَبْنَآءَهُمْؕ وَاِنَّ فَرِيْقًا مِّنْهُمْ لَيَكْتُمُوْنَ الْحَقَّ وَهُمْ يَعْلَمُوْنَؔ﴿146﴾
૧૪૬.yÕÕtÍ8e ytítGt3Ltt ntuBtwÕt3 fuíttçt Gty14huVqLtnq fBttGty14huVqLt yçLtt9ynwBt3, ÔtELLt Vhef1ÂBBtLnwBt3 ÕtGtf3íttuBtqLtÕt3 n1f14f1 ÔtnwBt3 Gty14ÕtBtqLt
૧૪૬. જેમને અમોએ કિતાબ આપી છે તેઓ તેને એવી રીતે ઓળખે છે કે જેવી રીતે તેઓ પોતાના ફરઝંદોને ઓળખે છે; બેશક તેઓમાંથી એક ગિરોહ એવો છે કે જે જાણી જોઈને હકને સંતાડે છે.
[54:23.00]
اَلْحَقُّ مِنْ رَّبِّكَ فَلَا تَكُوْنَنَّ مِنَ الْمُمْتَرِيْنَ۠ ﴿147﴾
૧૪૭.yÕn1f14ft2u rBth0ççtuf VÕttítfqLtLLt BtuLtÕt3 BtwBítheLt
૧૪૭. આ હક (કિબ્લો બદલવાનો) તારા પરવરદિગાર તરફથી જ છે માટે તું હરગિઝ શંકા કરનારાઓમાંથી થઈશ નહિ.
[54:30.00]
وَلِكُلٍّ وِّجْهَةٌ هُوَ مُوَلِّيْهَا ۚ فَاسْتَبِقُوا الْخَيْرٰتِؕؔ اَيْنَ مَا تَكُوْنُوْا يَاْتِ بِكُمُ اللّٰهُ جَمِيْعًاؕ اِنَّ اللّٰهَ عَلٰى كُلِّ شَىْءٍ قَدِيْرٌ﴿148﴾
૧૪૮.ÔtÕtufwÂÕÕtÔt3 rÔts3nítwLt3 ntuÔt BttuÔtÕÕtent VMítçtuf1wÕt3 Ït1Gt3htít, yGt3LtBtt ítfqLtq Gty3ítu çtuftuBtwÕÕttntu sBtey1Lt3, ELLtÕÕttn y1Õtt fwÕÕtu ~tGt3ELt3 f1Œeh
૧૪૮. અને દરેક (ગિરોહ) માટે એક કિબ્લો છે કે જે દિશા તરફ રૂખ કરે, માટે (આ બાબતે વાદ-વિવાદ કરો નહી અને) તમે સારા કાર્યોમાં એક બીજાથી આગળ વધો; જ્યાં પણ તમે હશો અલ્લાહ તમો સર્વને ભેગા કરી લાવશે*; કારણકે અલ્લાહ દરેક વસ્તુ પર કાદીર છે.
[54:51.00]
وَمِنْ حَيْثُ خَرَجْتَ فَوَلِّ وَجْهَكَ شَطْرَ الْمَسْجِدِ الْحَرَامِؕ وَاِنَّهٗ لَلْحَقُّ مِنْ رَّبِّكَؕ وَمَا اللّٰهُ بِغَافِلٍ عَمَّا تَعْمَلُوْنَ﴿149﴾
૧૪૯.ÔtrBtLt3n1Gt3Ëtu8 Ït1hs3ít VÔtÕÕtu Ôts3nf ~tít14hÕt3 BtMsurŒÕt3 n1htBtu, ÔtELLtnq ÕtÕt3n1f14ftu2 rBth0ççtuf, ÔtBtÕÕttntu çtuøt1tVurÕtLt3 y1BBtt íty14BtÕtqLt
૧૪૯. અને (અય પયગંબર) જ્યાં (પણ મુસાફરીમાં) બહાર જાવ ત્યાં (નમાઝ સમયે) તારો રૂખ મસ્જિદુલ હરામ તરફ રાખ, બેશક આ તારા પરવરદિગાર તરફથી હક છે; અને અલ્લાહ તમારા આમાલથી ગાફિલ નથી.
[55:09.00]
وَمِنْ حَيْثُ خَرَجْتَ فَوَلِّ وَجْهَكَ شَطْرَ الْمَسْجِدِ الْحَرَامِؕ وَحَيْثُ مَا كُنْتُمْ فَوَلُّوْا وُجُوْهَڪُمْ شَطْرَهٗ ۙ لِئَلَّا يَكُوْنَ لِلنَّاسِ عَلَيْكُمْ حُجَّةٌۗ اِلَّا الَّذِيْنَ ظَلَمُوْا مِنْهُمْۗ فَلَا تَخْشَوْهُمْ وَاخْشَوْنِىْۗ وَلِاُتِمَّ نِعْمَتِىْ عَلَيْكُمْ وَلَعَلَّكُمْ تَهْتَدُوْنَ ۙۛ﴿150﴾
૧૫૦.ÔtrBtLt3n1Gt3Ëtu8 Ït1hs3ít VÔtÕÕtu Ôts3nf ~t1ít3hÕt3 BtMsurŒÕt3 n1htBtu, Ôtn1Gt3Ëtu8 BttfwLítwBt3 VÔtÕÕtq ÔttuòqnfwBt3 ~tí14thn, ÕtuyÕÕtt GtfqLt rÕtLLttËu y1ÕtGt3fwBt3 nw1ssítwLt3 EÕÕtÕÕtÍ8eLt Í5ÕtBtq rBtLnwBt3, VÕtt ítÏ14t~tÔt3nwBt3 ÔtÏ14t~tÔt3Lte, ÔtÕtuyturítBBt Ltuy14Btíte y1ÕtGt3fwBt3 ÔtÕty1ÕÕtfwBt3 ítn3ítŒqLt
૧૫૦. અને જ્યાંથી પણ તું નીકળે તારો રૂખ મસ્જિદુલ હરામ તરફ રાખ; અને તમે ગમે ત્યાં હોવ તમારો રૂખ તેની જ તરફ કરો. જેથી લોકોને તમારી વિરૂઘ્ધ કોઇ બહાનુ મળી શકે નહિ, સિવાય તેમના કે જેઓ તેમાંથી ઝાલિમ છે, (તેઓની ઝુબાન બંધ નહી રહે) માટે તેમનાથી ડરો નહિ અને મારાથી જ ડરતા રહો, આ એ માટે કે હું મારી નેઅમતો તમારા ઉપર પૂરી કરી દઉં. એ માટે કે શાયદ તમે હિદાયત મેળવો.
[55:45.00]
كَمَآ اَرْسَلْنَا فِيْکُمْ رَسُوْلًا مِّنْکُمْ يَتْلُوْا عَلَيْكُمْ اٰيٰتِنَا وَيُزَكِّيْکُمْ وَيُعَلِّمُکُمُ الْكِتٰبَ وَالْحِکْمَةَ وَيُعَلِّمُكُمْ مَّا لَمْ تَكُوْنُوْا تَعْلَمُوْنَ ؕۛ﴿151﴾
૧૫૧.fBtt9yh3ËÕLtt VefwBt3 hËqÕtBt3 rBtLtfwBt3 GtíÕtq y1ÕtGt3fwBt3 ytGttítuLtt ÔtGttuÍf3fefwBt3 ÔtGttuy1ÕÕtuBttuftuBtwÕt3 fuíttçt ÔtÕt3rn2f3Btít ÔtGttuy1ÕÕtuBttufwBt3 BttÕtBt3 ítfqLtq íty14ÕtBtqLt
૧૫૧. આજ મુજબ અમોએ તમારામાંથી એક રસૂલને તમારી દરમ્યાન મોકલ્યો, જેથી અમારી આયતોની તમારી સામે તિલાવત કરે તથા તમને પાકીઝા બનાવે, તમને કિતાબ તથા હિકમતની તાલીમ આપે છે અને જે તમે જાણતા ન હતા તે તમને શીખવાડે.
[56:10.00]
فَاذْكُرُوْنِىْٓ اَذْكُرْكُمْ وَاشْکُرُوْا لِىْ وَلَا تَكْفُرُوْنِ۠ ﴿152﴾
૧૫૨.VÍ74ftuY9Lte yÍ74fwh3fwBt3 Ôt~ftuYÕte ÔtÕtt ítf3VtuYLt
૧૫૨. માટે તમે મને યાદ કરતા રહો કે હું પણ તમને યાદ રાખું, અને મારો શુક્ર અદા કરતા રહો, અને કુફરાને નેઅમત (નેઅમતોની નાશુક્રી) ન કરો.
[56:19.00]
يٰٓاَيُّهَا الَّذِيْنَ اٰمَنُوا اسْتَعِيْنُوْا بِالصَّبْرِ وَالصَّلٰوةِؕ اِنَّ اللّٰهَ مَعَ الصّٰبِرِيْنَ﴿153﴾
૧૫૩.Gtt9 yGGttunÕÕtÍ8eLt ytBtLtwMítE2Ltq rçtM1Ë1çhu ÔtM1Ë1Õttn, EÒtÕÕttn Bty1M1Ë1tçtuheLt
૧૫૩. અય ઈમાનલાવનારાઓ! સબ્ર અને નમાઝ વડે મદદ માંગતા રહો, કારણકે અલ્લાહ સબ્ર કરવાવાળાઓની સાથે જ છે.
[56:34.00]
وَلَا تَقُوْلُوْا لِمَنْ يُّقْتَلُ فِىْ سَبِيْلِ اللّٰهِ اَمْوَاتٌؕ بَلْ اَحْيَآءٌ وَّلٰكِنْ لَّا تَشْعُرُوْنَ﴿154﴾
૧૫૪.ÔtÕttítfq1Õtq ÕtuBtkGGtwf14ítÕttu VeËçterÕtÕÕttnu yBÔttítwLt3, çtÕt3yn14Gtt9WLt3 ÔtÕttrfÕÕttít~ytu2YLt
૧૫૪. અને જે લોકો અલ્લાહની રાહમાં કત્લ થઇ જાય છે તેમને મરણ પામેલા કહો નહિ; બલ્કે તેઓ હયાત છે, પરંતુ તમે સમજતા નથી.
[56:50.00]
وَلَنَبْلُوَنَّكُمْ بِشَىْءٍ مِّنَ الْخَوْفِ وَالْجُوْعِ وَنَقْصٍ مِّنَ الْاَمْوَالِ وَالْاَنْفُسِ وَالثَّمَرٰتِؕ وَبَشِّرِ الصّٰبِرِيْنَۙ﴿155﴾
૧૫૫.ÔtÕt LtçÕttuÔtLLtfwBt3 çtu~tGt3EBt3 BtuLtÕt3Ït1Ôt3Vu ÔtÕt3 òqyu2 ÔtLtf14rË1Bt3 BtuLtÕt3 yBÔttÕtu ÔtÕt3 yLVtuËu ÔtM7Ë7Bthtítu, Ôtçt~~turhM1Ë1tçtuheLt
૧૫૫. અને અમે ચોક્કસપણે ખૌફ, ભૂખ, માલ, પ્રાણો અને ફળોના નુકસાન જેવી બાબતોથી ઇમ્તેહાન લઇશું; અને સબ્ર કરનારાઓને ખુશ ખબર આપી દો.
[57:11.00]
الَّذِيْنَ اِذَآ اَصَابَتْهُمْ مُّصِيْبَةٌ ۙ قَالُوْٓا اِنَّا لِلّٰهِ وَاِنَّآ اِلَيْهِ رٰجِعُوْنَؕ﴿156﴾
૧૫૬.ÕÕtÍ8eLt yuÍt98yË1tçtít3nwBt3 BttuË2eçtítwLt3, f1tÕtq9 ELLttrÕtÕÕttnu ÔtELLtt9 yuÕtGt3nu htsuQ2Lt
૧૫૬. જેઓ જ્યારે મુસીબત આવી પડે ત્યારે કહે છે કે બેશક અમે અલ્લાહના જ છીએ અને અમે તેની જ હજુરમાં પાછા ફરીને જનાર છીએ.
[57:30.00]
اُولٰٓئِكَ عَلَيْهِمْ صَلَوٰتٌ مِّنْ رَّبِّهِمْ وَرَحْمَةٌ وَاُولٰٓئِكَ هُمُ الْمُهْتَدُوْنَ﴿157﴾
૧૫૭.ytuÕtt9yuf y1ÕtGt3rnBt3 Ë1ÕtÔttítwBt3 rBth3hççturnBt3 Ôthn14Btn3, ÔtytuÕtt9yuf ntuBtwÕt3 Bttun3ítŒqLt
૧૫૭. એ તે જ લોકો છે કે જેમના ઉપર તેમના પરવરદિગાર તરફથી દુરૂદ અને રહેમત છે; અને તેઓ જ હિદાયત પામેલા છે.
[57:45.00]
اِنَّ الصَّفَا وَالْمَرْوَةَ مِنْ شَعَآئِرِ اللّٰهِۚ فَمَنْ حَجَّ الْبَيْتَ اَوِ اعْتَمَرَ فَلَا جُنَاحَ عَلَيْهِ اَنْ يَّطَّوَّفَ بِهِمَاؕ وَمَنْ تَطَوَّعَ خَيْرًا ۙ فَاِنَّ اللّٰهَ شَاكِرٌ عَلِيْمٌ﴿158﴾
૧૫૮.ELLtM1Ë1Vt ÔtÕt3 Bth3Ôtít rBtLt3 ~tyt92yurhÕÕttnu, VBtLt3 n1ssÕt3 çtGt3ít yrÔty14ítBth VÕttòuLttn1 y1ÕtGt3nu ykGGt¥1tÔÔtV çtunuBtt, ÔtBtLt3 ítít1Ôt0y1 Ït1Gt3hLt3 VELLtÕtÕttn ~ttfuÁLt3 y1ÕteBt
૧૫૮. બેશક “સફા” તથા “મરવા” અલ્લાહની નિશાનીઓમાંથી છે, માટે જે કોઈ બયતુલ્લાહ (કાઅબા)ની હજ અથવા ઉમરા અદા કરે તેના માટે તે (સફા અને મરવા જેમાં નાસ્તિકોએ બુત લગાડેલા હતા) તે વચ્ચે તવાફ કરવામાં કાંઈ હરજ નથી; અને જે લાગણી સાથે વધુ નેકી કરે છે તો બેશક અલ્લાહ કદર કરનાર અને જાણનાર છે.
[58:10.00]
اِنَّ الَّذِيْنَ يَكْتُمُوْنَ مَآ اَنْزَلْنَا مِنَ الْبَيِّنٰتِ وَالْهُدٰى مِنْۢ بَعْدِ مَا بَيَّنّٰهُ لِلنَّاسِ فِى الْكِتٰبِۙ اُولٰٓئِكَ يَلْعَنُهُمُ اللّٰهُ وَ يَلْعَنُهُمُ اللّٰعِنُوْنَۙ﴿159﴾
૧૫૯.ELLtÕt3 ÕtÍ8eLt Gtf3íttuBtqLt Btt9yLt3ÍÕLtt BtuLtÕt3 çtGGtuLttítu ÔtÕt3 ntuŒt rBtBt3çty14Œu BttçtGGtLLttntu rÕtLLttËu rVÕt3fuíttçtu ytuÕtt9yuf GtÕt3y1Lttu ntuBtwÕÕttntu ÔtGtÕt3y1Lttu ntuBtwÕÕttyu2LtqLt
૧૫૯. બેશક જે લોકો અમારી નાઝિલ કરેલી ખુલ્લી નિશાનીઓ અને હિદાયતની વાતો (કે જે અમોએ) સર્વે લોકો માટે કિતાબમાં વાઝેહ બયાન કરી દીધા પછી સંતાડે, એવા લોકો પર અલ્લાહ લાનત કરે છે અને દરેક લાનત કરનારાઓ તેમના ઉપર લાનત કરે છે.
[58:33.00]
اِلَّا الَّذِيْنَ تَابُوْا وَاَصْلَحُوْا وَبَيَّنُوْا فَاُولٰٓئِكَ اَ تُوْبُ عَلَيْهِمْۚ وَاَنَا التَّوَّابُ الرَّحِيْمُ﴿160﴾
૧૬૦.EÕÕtÕÕtÍ8eLt íttçtq ÔtyË14Õtnq1 ÔtçtGGtLtq VytuÕtt9yuf yítqçttu y1ÕtGt3rnBt3, ÔtyLtít3 ítÔÔttçtwh3 hn2eBt
૧૬૦. પરંતુ જેમણે તૌબા કરી તથા ઇસ્લાહ કરી અને (છુપાવેલા હકને) બયાન કરી દીધું એવા લોકોની તૌબા હું કબૂલ કરી લઈશ, હું તૌબાનો બહેતરીન કબૂલ કરનાર અને મહેરબાન છું.
[58:46.00]
اِنَّ الَّذِيْنَ كَفَرُوْا وَمَاتُوْا وَهُمْ كُفَّارٌ اُولٰٓئِكَ عَلَيْهِمْ لَعْنَةُ اللّٰهِ وَالْمَلٰٓئِكَةِ وَالنَّاسِ اَجْمَعِيْنَۙ﴿161﴾
૧૬૧.ELLtÕÕtÍ8eLt fVY ÔtBttítq ÔtnwBt3 fw1Vt0ÁLt3 ytuÕtt9yuf y1ÕtGt3rnBt3 Õty14LtítwÕÕttnu ÔtÕt3 BtÕtt9yufítu ÔtLLttËu ys3BtE2Lt
૧૬૧. બેશક જે લોકો ઈન્કાર કર્યો અને કુફ્રની હાલતમાં જ મરી ગયા તેમના ઉપર અલ્લાહની, ફરિશ્તાઓની તેમજ બધા લોકોની લાનત છે.
[59:03.00]
خٰلِدِيْنَ فِيْهَا ۚ لَا يُخَفَّفُ عَنْهُمُ الْعَذَابُ وَلَا هُمْ يُنْظَرُوْنَ﴿162﴾
૧૬૨.Ït1tÕtuŒeLt Vent, ÕttGttuÏt1V0Vtu y1Lt3ntuBtwÕt3 y1Ít7çttu ÔtÕttnwBt3 GtwLÍ5YLt
૧૬૨. જેમાં તેઓ હંમેશા રહેશે, તેમનો અઝાબ હરગિઝ હળવો કરવામાં આવશે નહિ, તેમજ તેમને મોહલત (પણ) આપવામાં આવશે નહિ.
[59:13.00]
وَاِلٰهُكُمْ اِلٰهٌ وَّاحِدٌ ۚ لَآ اِلٰهَ اِلَّا هُوَ الرَّحْمٰنُ الرَّحِيْمُ۠ ﴿163﴾
૧૬૩.ÔtyuÕttntufwBt3 ÔtyuÕttnwkÔtt0nu2Œ3, Õtt9yuÕttn EÕÕtt ntuÔth3 hn14BttLtwh3 hn2eBt
૧૬૩. તમારો ખુદા એક જ ખુદા છે, તેની સિવાય કોઇ ઇબાદતને લાયક નથી, જે રહેમાન, રહીમ છે.
[59:25.00]
اِنَّ فِىْ خَلْقِ السَّمٰوٰتِ وَالْاَرْضِ وَاخْتِلَافِ الَّيْلِ وَالنَّهَارِ وَالْفُلْكِ الَّتِىْ تَجْرِىْ فِى الْبَحْرِ بِمَا يَنْفَعُ النَّاسَ وَمَآ اَنْزَلَ اللّٰهُ مِنَ السَّمَآءِ مِنْ مَّآءٍ فَاَحْيَا بِهِ الْاَرْضَ بَعْدَ مَوْتِهَا وَبَثَّ فِيْهَا مِنْ کُلِّ دَآ بَّةٍ۪ وَّتَصْرِيْفِ الرِّيٰحِ وَالسَّحَابِ الْمُسَخَّرِ بَيْنَ السَّمَآءِ وَالْاَرْضِ لَاٰيٰتٍ لِّقَوْمٍ يَّعْقِلُوْنَ﴿164﴾
૧૬૪.ELLt Ve Ït1Õt3rf2MËBttÔttítu ÔtÕt3yh3Íu2 ÔtÏ14títuÕttrVÕÕtGt3Õtu ÔtLLtnthu ÔtÕt3 VwÕt3rfÕÕtíte íts3he rVÕt3çtn14hu çtuBtt GtLt3VW2LLttË ÔtBtt9 yLt3ÍÕtÕÕttntu BtuLtMËBtt9yu rBtBBtt9ELt3 Vyn14Gtt çturnÕt3 yh3Í1 çty14Œ BtÔt3ítunt ÔtçtM7Ë7 Vent rBtLtfwÕÕtu Œt9ççtrítkÔt3 ÔtítË14herVh3 huGttnu2 ÔtMËn1trçtÕt3 BttuËÏ1Ït1hu çtGt3LtMËtBtt9yu ÔtÕt3yh3Íu2 Õt ytGttrítÕt3 Õtuf1Ôt3®BtGGty14fu2ÕtqLt
૧૬૪. બેશક આકાશો તથા ઝમીનની ખિલકતમાં તથા રાત અને દિવસના પરિવર્તનમાં તથા તે વહાણોમાં (કે) જે સમુદ્રમાં તરતા ફરે છે, જેના વડે લોકો ફાયદો મેળવે છે તથા તે પાણીમાં કે જેને અલ્લાહ આકાશમાંથી વરસાવે છે, પછી જેના વડે ઝમીનને તેના મરણ પછી પુન: સજીવન કરીને દરેક પ્રકારના જાનવરોને તેમાં ફેલાવી દે છે, અને પવનના ફેરફારમાં તથા તે વાદળાંઓમાં કે જે આકાશમાં અને ઝમીન વચ્ચે (અલ્લાહના) હુકમને આધીન રહે છે, સમજ ધરાવનાર લોકો માટે (તેમાં) નિશાનીઓ છે.
[60:17.00]
وَمِنَ النَّاسِ مَنْ يَّتَّخِذُ مِنْ دُوْنِ اللّٰهِ اَنْدَادًا يُّحِبُّوْنَهُمْ كَحُبِّ اللّٰهِؕ وَالَّذِيْنَ اٰمَنُوْٓا اَشَدُّ حُبًّا لِّلّٰهِؕ وَلَوْ يَرَى الَّذِيْنَ ظَلَمُوْٓا اِذْ يَرَوْنَ الْعَذَابَۙ اَنَّ الْقُوَّةَ لِلّٰهِ جَمِيْعًا ۙ وَّاَنَّ اللّٰهَ شَدِيْدُ الْعَذَابِ﴿165﴾
૧૬૫.ÔtBtuLtLLttËu BtkGGt¥tÏtu2Ít8u rBtLŒqrLtÕÕttnu yLŒtŒk GGtturn2ççtqLtnwBt3 fn1wÂççtÕÕttn, ÔtÕÕtÍ8eLt ytBtLt9q y~tvtun1wççtÕt3rÕtÕÕttn, ÔtÕtÔt3 GthÕÕtÍ8eLt Í7ÕtBtq9 EÍ74GthÔt3LtÕt3 y1Ít7çt yLLtÕt3 fw1ÔÔtítrÕtÕÕttnu sBteyk2 Ôt0yLLtÕÕttn ~tŒeŒwÕt3 y1Ít7çt
૧૬૫. અને લોકોમાંથી એવા પણ છે કે જેઓ અલ્લાહ સિવાય બીજાઓને અલ્લાહ જેવો માને છે, અને તેઓને પણ અલ્લાહની જેમ જ ચાહે છે અને જેઓ ઈમાન લાવ્યા છે તેમને અલ્લાહ પ્રત્યે વધારે મોહબ્બત હોય છે અને કાશ કે ઝાલિમો આ વાતને અત્યારે સમજી લે જે વાત અઝાબ જોયા પછી સમજાશે કે ખરેખર તમામ તાકાત અલ્લાહ માટે છે અને બેશક અલ્લાહ સખત અઝાબ આપનાર છે.
[60:53.00]
اِذْ تَبَرَّاَ الَّذِيْنَ اتُّبِعُوْا مِنَ الَّذِيْنَ اتَّبَعُوْا وَرَاَوُا الْعَذَابَ وَ تَقَطَّعَتْ بِهِمُ الْاَسْبَابُ﴿166﴾
૧૬૬.EÍ74ítçth0yÕÕtÍeLt¥ttuçtuW2 BtuLtÕÕtÍ8eLt¥tçtQ2 ÔthyÔtwÕt3 y1Ít7çt Ôtítf1íí1t2y1ít3 çtunuBtwÕt3 yMçttçt
૧૬૬. તે વખતે જેમની તાબેદારી કરવામાં આવતી હતી, તેઓ તાબેદારી કરનારાઓ પ્રત્યે બેઝારી જાહેર કરશે, અને અઝાબને જોશે તેમજ નજાતના તમામ વસીલાઓ તેમનાથી અલગ થઇ જશે.
[61:05.00]
وَقَالَ الَّذِيْنَ اتَّبَعُوْا لَوْ اَنَّ لَنَا كَرَّةً فَنَتَبَرَّاَ مِنْهُمْ كَمَا تَبَرَّءُوْا مِنَّاؕ كَذٰلِكَ يُرِيْهِمُ اللّٰهُ اَعْمَالَهُمْ حَسَرٰتٍ عَلَيْهِمْؕ وَمَا هُمْ بِخٰرِجِيْنَ مِنَ النَّارِ۠ ﴿167﴾
૧૬૭.Ôtf1tÕtÕÕtÍ8eLt¥tçtQ2 ÕtÔt3 yLLt ÕtLtt fhoítLt3 VLtítçth0yrBtLnwBt3 fBtt ítçth0Q rBtLLtt, fÍ7tÕtuf GttuhenuBtwÕÕttntu yy14BttÕtnwBt3 n1ËhtrítLt3 y1ÕtGt3rnBt3, ÔtBttnwBt3 çtuÏt1thuSLt BtuLtLLtth
૧૬૭. અને તાબેદારી કરનારાઓ કહેશે કે કદાચને અમને (દુનિયામાં) પાછુ ફરવા મળે તો અમે પણ તેમના પ્રત્યે એવી જ બેઝારી રાખશું જેવી કે અત્યારે તેમણે અમારી પ્રત્યે રાખી છે, આ પ્રમાણે અલ્લાહ તેમના આમાલને તેમના પસ્તાવાનું કારણ બનાવીને દેખાડશે, અને તેઓે જહન્નમમાંથી નીકળવા પામશે નહિ.
[61:29.00]
يٰٓاَيُّهَا النَّاسُ كُلُوْا مِمَّا فِى الْاَرْضِ حَلٰلًا طَيِّبًا ۖؗ وَّلَا تَتَّبِعُوْا خُطُوٰتِ الشَّيْطٰنِؕ اِنَّهٗ لَكُمْ عَدُوٌّ مُّبِيْنٌ﴿168﴾
૧૬૮.Gtt9 yGGttunLLttËtu ftuÕtq rBtBt0trVÕt3yh3Íu2 n1ÕttÕtLt3 ít1GGtuçtkÔÔtÕtt ít¥tçtuQ2 Ïttu2íttu2Ôttrít~t0Gtít1tLt, ELLtnq ÕtfwBt3 y1ŒwÔtwBBttuçteLt
૧૬૮. અય લોકો! ઝમીનમાંથી (નીકળતી) હલાલ તથા પાક વસ્તુઓ ખાઓ, અને શૈતાનના પગલે ચાલો નહિ, બેશક તે તમારો ખુલ્લો દુશ્મન છે.
[61:50.00]
اِنَّمَا يَاْمُرُكُمْ بِالسُّوْٓءِ وَالْفَحْشَآءِ وَاَنْ تَقُوْلُوْا عَلَى اللّٰهِ مَا لَا تَعْلَمُوْنَ﴿169﴾
૧૬૯.ELLtBttGtty3BttuhtufwBt3 rçtMËq9yu ÔtÕt3 Vn14~tt9yu ÔtyLt3 ítfq1Õtq y1ÕtÕÕttnu BttÕtt íty14ÕtBtqLt
૧૬૯. તે (શૈતાન) તમને ફકત બૂરા કાર્યો કરવાને તથા નિર્લજ પણે (વર્તવા)નો હુકમ કરે છે અને એ કે તમે અલ્લાહ ખિલાફ એ બધુ બોલો કે જે તમે નથી જાણતા.
[62:05.00]
وَاِذَا قِيْلَ لَهُمُ اتَّبِعُوْا مَآ اَنْزَلَ اللّٰهُ قَالُوْا بَلْ نَتَّبِعُ مَآ اَلْفَيْنَا عَلَيْهِ اٰبَآءَنَا ؕ اَوَلَوْ كَانَ اٰبَآؤُهُمْ لَا يَعْقِلُوْنَ شَيْئًا وَّلَا يَهْتَدُوْنَ﴿170﴾
૧૭૦.ÔtyuÍt7 f2eÕt ÕtntuBtwíítçtuQ2 Btt9yLÍÕtÕÕttntu f1tÕtq çtÕt3 Ltíítçtuyt2u Btt9yÕt3VGt3Ltt y1ÕtGt3nu ytçtt9yLtt, yÔtÕtÔt3ftLt ytçtt9ytunwBt3 ÕttGty14fu2ÕtqLt~tGt3ykÔt3ÔtÕtt Gtn3ítŒqLt
૧૭૦. અને જયારે તેમને કહેવામાં આવે છે કે અલ્લાહે જે કાંઈ નાઝિલ કર્યુ છે તેને અનુસરો ત્યારે તેઓ કહે છે કે અમે તો તેને જ અનુસરીશું કે જેને અનુસરતા અમારા બાપદાદાઓને અમોએ જોયા છે; જો કે તેમના બાપદાદા કોઈ વસ્તુની સમજ ધરાવતા ન હતા (તેમજ) હિદાયત પામેલા ન હતા (તે છતાંય શું તેઓ તેમને અનુસરશે?)
[62:28.00]
وَمَثَلُ الَّذِيْنَ کَفَرُوْا كَمَثَلِ الَّذِىْ يَنْعِقُ بِمَا لَا يَسْمَعُ اِلَّا دُعَآءً وَّنِدَآءًؕ صُمٌّۢ بُكْمٌ عُمْىٌ فَهُمْ لَا يَعْقِلُوْنَ﴿171﴾
૧૭૧.ÔtBtË7ÕtwÕÕtÍ8eLt fVY fBtË7rÕtÕÕtÍe GtLyu2ft2u çtuBtt ÕttGtMBtytu2 EÕÕtt Œtuyt92ykÔÔtLtuŒt9yLt3, Ë1wBt0wBt3 çtwf3BtwLt3 W2BGtwLt3 VnwBt3 ÕttGty14fu2ÕtqLt
૧૭૧. અને નાસ્તિકોનો દાખલો તે (ગોવાળ)ના દાખલા જેવો છે કે તે (ઘેટાઓને) બોલાવે છે કે જેઓ અવાજ અને રાડ સિવાય કશું જ સાંભળતા નથી, (તેઓ) બહેરા, મૂંગા અને આંધળા છે તેથી તેઓ કાંઇ સમજતા નથી.
[62:48.00]
يٰٓاَ يُّهَا الَّذِيْنَ اٰمَنُوْا کُلُوْا مِنْ طَيِّبٰتِ مَا رَزَقْنٰكُمْ وَاشْكُرُوْا لِلّٰهِ اِنْ کُنْتُمْ اِيَّاهُ تَعْبُدُوْنَ﴿172﴾
૧૭૨.Gtt9yGGttunÕÕtÍ8eLt ytBtLtq ftuÕtq rBtLt3 ít1GGtuçttítu BtthÍf14LttfwBt3 Ôt~ftuY rÕtÕÕttnu ELfwLítwBt3 EGGttntu íty14çttuŒqLt
૧૭૨. અય ઈમાન લાવનારાઓ! અગર તે (અલ્લાહ)ની જ ઇબાદત કરો છો તો જે પાક વસ્તુઓની અમોએ તમને રોઝી આપી છે તેમાંથી ખાઓ અને અલ્લાહનો શુક્ર કરો.
[63:08.00]
اِنَّمَا حَرَّمَ عَلَيْکُمُ الْمَيْتَةَ وَالدَّمَ وَلَحْمَ الْخِنْزِيْرِ وَمَآ اُهِلَّ بِهٖ لِغَيْرِ اللّٰهِۚ فَمَنِ اضْطُرَّ غَيْرَ بَاغٍ وَّلَا عَادٍ فَلَاۤ اِثْمَ عَلَيْهِؕ اِنَّ اللّٰهَ غَفُوْرٌ رَّحِيْمٌ﴿173﴾
૧૭૩.EÒtBtt n1h3hBt y1ÕtGt3ftuBtwÕt BtGt3ítít ÔtvBt Ôt Õtn32BtÕt3 rÏt1LÍehu ÔtBtt9 yturnÕÕtçtune Õtu ø1tGt3rhÕÕttnu, VBtrLtÍ14ít1wh0 ø1tGt3hçttrøkt1Ôt3 ÔtÕtty1trŒLt3 VÕtt9EË74Bt y1ÕtGt3nu, ELLtÕÕttn ø1tVwÁh0n2eBt
૧૭૩. તેણે તમારા ઉપર ફકત મરી ગએલાં (જાનવર) તથા લોહી તથા સુવ્વરનું માંસ અને અલ્લાહ સિવાયના બીજા નામ ઉપર ઝબ્હ કરેલ (જાનવરનું માંસ) હરામ કર્યું છે, પછી જે કોઈ મજબૂરીની હાલતમાં બગાવતના ઇરાદા વગર ખાતો હોય તો તેના માટે કોઇ ગુનાહ નથી; બેશક અલ્લાહ માફ કરનાર (અને) રહેમ કરનાર છે.
[63:35.00]
اِنَّ الَّذِيْنَ يَكْتُمُوْنَ مَآ اَنْزَلَ اللّٰهُ مِنَ الْکِتٰبِ وَ يَشْتَرُوْنَ بِهٖ ثَمَنًا قَلِيْلًا ۙ اُولٰٓئِكَ مَا يَاْكُلُوْنَ فِىْ بُطُوْنِهِمْ اِلَّا النَّارَ وَلَا يُکَلِّمُهُمُ اللّٰهُ يَوْمَ الْقِيٰمَةِ وَلَا يُزَکِّيْهِمْ ۖۚ وَلَهُمْ عَذَابٌ اَ لِيْمٌ﴿174﴾
૧૭૪.ELLtÕÕtÍ8eLt Gtf3íttuBtqLt Btt9yLt3ÍÕtÕÕttntu BtuLtÕt3 fuíttçtu ÔtGt~ítYLt çtune Ë7BtLtLt3 f1ÕteÕtLt3 ytuÕtt9yuf BttGty3ftuÕtqLt Veçttuít1wLturnBt3 EÕÕtLLtth ÔtÕtt GttufÕÕtuBttuntuBtwÕÕttntu GtÔt3BtÕt3 fu2GttBtítu ÔtÕtt GttuÍf3fernBt3, ÔtÕtnwBt3 y1Ít7çtwLt3 yÕteBt
૧૭૪. બેશક જે લોકો અલ્લાહે નાઝિલ કરેલી કિતાબમાંના કોઈ ભાગને સંતાડે છે અને તેના બદલામાં થોડી કિંમત મેળવે છે તેઓ બીજું કાંઈ નહિ પણ પોતાના પેટમાં આગ ભરે છે અને અલ્લાહ કયામતના દિવસે તેમની સાથે વાત કરશે નહિ તથા તેમને પાક પણ કરશે નહિ અને તેમના માટે દુ:ખદાયક અઝાબ હશે.
[64:07.00]
اُولٰٓئِكَ الَّذِيْنَ اشْتَرَوُا الضَّلٰلَةَ بِالْهُدٰى وَالْعَذَابَ بِالْمَغْفِرَةِ ۚ فَمَآ اَصْبَرَهُمْ عَلَى النَّارِ﴿175﴾
૧૭૫.ytuÕtt9yufÕÕtÍ8eLt~íthÔtwÍ14 Í1ÕttÕtít rçtÕntuŒt ÔtÕt3 y1Ít7çt rçtÕt3 Btø14tVuhn3,s VBtt9 yË14çthnwBt3 y1ÕtLLtth
૧૭૫. આ લોકોએ હિદાયતને બદલે ગુમરાહી અને મગરેફતના બદલે અઝાબને ખરીદી લીધો છે, કેવા તેઓ આગના અઝાબ ઉપર સબ્ર કરનાર છે!!
[64:23.00]
ذٰلِكَ بِاَنَّ اللّٰهَ نَزَّلَ الْکِتٰبَ بِالْحَقِّؕ وَاِنَّ الَّذِيْنَ اخْتَلَفُوْا فِى الْكِتٰبِ لَفِىْ شِقَاقٍۢ بَعِيْدٍ۠ ﴿176﴾
૧૭૬.Ít7Õtuf çtuyLLtÕÕttn LtÍ0ÕtÕt3 fuíttçt rçtÕt3n1f14fu2, Ôt ELLtÕÕtÍ8eLtÏt14 ítÕtVq rVÕt3fuíttçtu ÕtVe ~tuf1trf2Bt3 çtE2Œ
૧૭૬. આ એ માટે કે ખરેખર આ કિતાબને અલ્લાહે હક સાથે નાઝિલ કરી છે; અને જે લોકોએ આ કિતાબ બાબતે ઇખ્તેલાફ કર્યો છે બેશક તેઓ હકથી બહુ દૂર થયેલ છે.
[64:38.00]
لَيْسَ الْبِرَّ اَنْ تُوَلُّوْا وُجُوْهَكُمْ قِبَلَ الْمَشْرِقِ وَ الْمَغْرِبِ وَلٰكِنَّ الْبِرَّ مَنْ اٰمَنَ بِاللّٰهِ وَالْيَوْمِ الْاٰخِرِ وَالْمَلٰٓئِکَةِ وَالْكِتٰبِ وَالنَّبِيّٖنَۚ وَاٰتَى الْمَالَ عَلٰى حُبِّهٖ ذَوِى الْقُرْبٰى وَالْيَتٰمٰى وَالْمَسٰكِيْنَ وَابْنَ السَّبِيْلِۙ وَالسَّآئِلِيْنَ وَفِى الرِّقَابِۚ وَاَقَامَ الصَّلٰوةَ وَاٰتَى الزَّکٰوةَ ۚ وَالْمُوْفُوْنَ بِعَهْدِهِمْ اِذَا عٰهَدُوْا ۚ وَالصّٰبِرِيْنَ فِى الْبَاْسَآءِ وَالضَّرَّآءِ وَحِيْنَ الْبَاْسِؕ اُولٰٓئِكَ الَّذِيْنَ صَدَقُوْاؕ وَاُولٰٓئِكَ هُمُ الْمُتَّقُوْنَ﴿177﴾
૧૭૭.ÕtGt3ËÕt3rçth0 yLt3íttuÔtÕÕtq ÔttuòqnfwBt3 fuçtÕtÕt3 Bt~hufu2 ÔtÕt3 Btø14thuçtu ÔtÕttrfLLtÕt3rçth0 BtLt3 ytBtLt rçtÕÕttnu ÔtÕt3GtÔt3rBtÕt3 ytÏt2uhu ÔtÕt3 BtÕtt9yufítu ÔtÕt3 fuíttçtu ÔtLLtçteGGteLt, ÔtytítÕt3 BttÕt y1Õttnw1ççtune Í7rÔtÕt3 fw1h3çtt ÔtÕt3GtíttBtt ÔtÕt3 BtËtfeLt ÔtçLtMËçteÕtu ÔtMËt9yuÕteLt ÔtrVh3huft1çtu, Ôtyf1tBtM1Ë1Õttít ÔtytítÍ0ftít, ÔtÕt3BtqVqLt çtuy1n3ŒurnBt3 yuÍt7 y1tnŒq, ÔtM1Ë1tçtuheLt rVÕt3çty3Ët9yu ÔtÍ0h14ht9yu Ôtn2eLtÕt3 çty3Ëu, ytuÕtt9yufÕÕtÍ8eLt Ë1Œfq1, Ôt ytuÕtt9yuf ntuBtwÕt3 Btw¥tf1qLt
૧૭૭. તમે તમારા મુખ પૂર્વ અથવા પશ્ચિમ તરફ કરો એમાં જ નેકી નથી. બલ્કે નેકી તો એ છે કે જે અલ્લાહ પર તથા કયામતના દિવસ પર તથા ફરિશ્તાઓ પર તથા કિતાબ પર અને નબીઓ પર ઈમાન લાવે, અને અલ્લાહની મોહબ્બતમાં (પોતાના) સગાં વહાલાંને તથા અનાથોને તથા મોહતાજોને તથા મોહતાજ મુસાફરોને તથા સવાલ કરનારાઓને અને ગુલામોને આઝાદ કરાવવા માટે માલની સહાય આપે, તથા નમાઝ કાયમ કરે તથા ઝકાત આપે, અને જયારે તેઓ વાયદો કરે ત્યારે પોતાના વાયદાને પાળે, તંગીમાં તથા મુસીબતમાં અને લડાઈની સખતી વખતે સબ્ર કરનાર હોય; આ એ જ લોકો છે કે જેઓ સાચા છે; અને તેઓ જ પરહેઝગાર છે.
[65:45.00]
يٰٓاَيُّهَا الَّذِيْنَ اٰمَنُوْا كُتِبَ عَلَيْكُمُ الْقِصَاصُ فِى الْقَتْلٰى ؕ الْحُرُّ بِالْحُرِّ وَالْعَبْدُ بِالْعَبْدِ وَالْاُنْثَىٰ بِالْاُنْثٰىؕ فَمَنْ عُفِىَ لَهٗ مِنْ اَخِيْهِ شَىْءٌ فَاتِّبَاعٌۢ بِالْمَعْرُوْفِ وَاَدَآءٌ اِلَيْهِ بِاِحْسَانٍؕ ذٰلِكَ تَخْفِيْفٌ مِّنْ رَّبِّكُمْ وَرَحْمَةٌ ؕ فَمَنِ اعْتَدٰى بَعْدَ ذٰلِكَ فَلَهٗ عَذَابٌ اَلِيْمٌۚ﴿178﴾
૧૭૮.Gtt9 yGGttunÕÕtÍ8eLt ytBtLtq ftuítuçt y1ÕtGt3ftuBtwÕt3 fu2Ët1Ëtu2 rVÕt3f1ít3Õtt yÕt3nw1h3htu rçtÕt3nw1h3hu ÔtÕt3 y1çt3Œtu rçtÕt3 y1çŒu ÔtÕt3WLËt7 rçtÕt3WLËt7, VBtLt3 ytu2VuGt Õtnq rBtLt3yÏt2enu ~tGt3WLt3 V¥tuçttW2Bt3 rçtÕt3 Bty14YVu ÔtyŒt9WLt3 yuÕtGt3nu çtuyun14ËtLt, Ít7Õtuf ítÏ14tVeVwBt3 rBth0ççtufwBt3 Ôthn14BtítwLt3, VBtLtuy14ítŒt çty14Œ Ít7Õtuf VÕtnq y1Ít7çtwLt3 yÕteBt
૧૭૮. અય ઈમાન લાવનારાઓ! કતલની બાબતે કેસાસ (ખૂનના બદલાનો હુકમ) તમારા માટે લખી દેવામાં આવ્યો છે. આઝાદને બદલે આઝાદ, ગુલામને બદલે ગુલામ, સ્ત્રીને બદલે સ્ત્રી. પરંતુ જો કોઇ (કાતિલને) તેના (દીની) ભાઇ તરફથી માફ કરવામાં આવે તો કાતિલે વળતર (દીય્યત) નેકી અને એહસાન સાથે અદા કરવું જોઇએ, આ તમારા પરવરદિગાર તરફથી સુગમતા (છૂટ) અને મહેરબાની છે, ત્યારબાદ જે કોઇ હદ ઓળંગે તેના માટે દુ:ખદાયક અઝાબ છે.
[66:24.00]
وَ لَكُمْ فِى الْقِصَاصِ حَيٰوةٌ يّٰٓاُولِىْ الْاَلْبَابِ لَعَلَّکُمْ تَتَّقُوْنَ﴿179﴾
૧૭૯.ÔtÕtfwBt3 rVÕfu2Ët1Ëu2 n1GttítwkGGtt9yturÕtÕt3 yÕçttçtu Õty1ÕÕtfwBt3 ít¥tfq1Lt
૧૭૯. અને અય અક્કલમંદો! કેસાસ (બદલો લેવામાં) તમારા માટે જીવન છે. શાયદ આ રીતે તમે પરહેઝગાર બનો.
[66:34.00]
كُتِبَ عَلَيْكُمْ اِذَا حَضَرَ اَحَدَكُمُ الْمَوْتُ اِنْ تَرَكَ خَيْرَا ۖۚ ۟الْوَصِيَّةُ لِلْوَالِدَيْنِ وَالْاَقْرَبِيْنَ بِالْمَعْرُوْفِۚ حَقًّا عَلَى الْمُتَّقِيْنَؕ﴿180﴾
૧૮૦.ftuítuçt y1ÕtGt3fwBt3 yuÍt7n1Í1h yn1ŒftuBtwÕt3 BtÔt3íttu ELt3 íthf Ït1Gt3htrLtÕt ÔtrËGGtíttu rÕtÕt3 ÔttÕtuŒGt3Ltu ÔtÕt3 yf14hçteLt rçtÕt3Bty14YVu, n1f0Lt3 y1ÕtÕt3 Btw¥tf2eLt
૧૮૦. તમારા ઉપર આ (હુકમ) લખી દેવામાં આવ્યો છે કે જ્યારે તમારામાંથી કોઈના મરણનો સમય આવી પહોંચે (અને) જો તે કાંઈ મિલ્કત મૂકી જાય તો પોતાના મા બાપ તથા નિકટના સગાંઓ માટે યોગ્ય વસિયત કરે, પરહેઝગારો પર આ એક જવાબદારી છે.
[66:51.00]
فَمَنْۢ بَدَّلَهٗ بَعْدَمَا سَمِعَهٗ فَاِنَّمَآ اِثْمُهٗ عَلَى الَّذِيْنَ يُبَدِّلُوْنَهٗؕ اِنَّ اللّٰهَ سَمِيْعٌ عَلِيْمٌؕ﴿181﴾
૧૮૧.VBtBt3 çtvÕtnq çty14Œ Btt ËBtuy1nq VELLtBtt9 EË74Bttunq y1ÕtÕÕtÍ8eLt GttuçtvuÕtqLtnq, ELLtÕÕttn ËBteW2Lt3 y1ÕteBt
૧૮૧. પછી જે કોઈ તે વસિયતને સાંભળ્યા પછી બદલી નાખે તો તેનો ગુનોહ બદલનારના શિરે છે; બેશક અલ્લાહ સાંભળનાર (અને) જાણનાર છે.
[67:07.00]
فَمَنْ خَافَ مِنْ مُّوْصٍ جَنَفًا اَوْ اِثْمًا فَاَصْلَحَ بَيْنَهُمْ فَلَاۤ اِثْمَ عَلَيْهِؕ اِنَّ اللّٰهَ غَفُوْرٌ رَّحِيْمٌ۠ ﴿182﴾
૧૮૨.VBtLt3 Ïtt1V rBtBt3 BtqrË1Lt3 sLtVLt3 yÔt3 EË74BtLt3 VyË74Õtn1 çtGt3LtnwBt3 VÕtt9 EË74Bt y1ÕtGt3nu, ELLtÕÕttn øt1VqÁh0n2eBt
૧૮૨. પછી જે કોઈને વસિયત કરનાર તરફથી તેની વસિયતમાં કાયદા વિરૂદ્ઘ (હોવા)નો અથવા ગુનાહ થવાનો ભય હોય તેથી જો તેઓ દરમ્યાન સુલેહ કરાવી આપે તો તેના પર કાંઈ ગુનાહ નથી; બેશક અલ્લાહ મોટો માફ કરનાર (અને) દયા કરનાર છે.
[67:25.00]
يٰٓاَيُّهَا الَّذِيْنَ اٰمَنُوْا كُتِبَ عَلَيْکُمُ الصِّيَامُ کَمَا كُتِبَ عَلَى الَّذِيْنَ مِنْ قَبْلِکُمْ لَعَلَّكُمْ تَتَّقُوْنَۙ﴿183﴾
૧૮૩.Gtt9 yGGttunÕÕtÍ8eLt ytBtLtq ftuítuçt y1ÕtGt3 ftuBtwM1Ëu2GttBttu fBtt ftuítuçt y1ÕtÕÕtÍ8eLt rBtLt3 f1çÕtufw1Bt3 Õty1ÕÕtfwBt3 ít¥tf1qLt
૧૮૩. અય ઈમાન લાવનારાઓ! તમારા ઉપર રોઝા(નો હુકમ) એવી જ રીતે લખવામાં આવ્યો છે કે જેવી રીતે તમારા પહેલાના લોકો ઉપર લખવામાં આવ્યો હતો, આ એ માટે કે શાયદ તમે પરહેઝગાર બનો :
[67:40.00]
اَيَّامًا مَّعْدُوْدٰتٍؕ فَمَنْ كَانَ مِنْكُمْ مَّرِيْضًا اَوْ عَلٰى سَفَرٍ فَعِدَّةٌ مِّنْ اَيَّامٍ اُخَرَؕ وَعَلَى الَّذِيْنَ يُطِيْقُوْنَهٗ فِدْيَةٌ طَعَامُ مِسْكِيْنٍؕ فَمَنْ تَطَوَّعَ خَيْرًا فَهُوَ خَيْرٌ لَّهٗؕ وَاَنْ تَصُوْمُوْا خَيْرٌ لَّکُمْ اِنْ كُنْتُمْ تَعْلَمُوْنَ﴿184﴾
૧૮૪.yGGttBt Bt0y14ŒqŒtrítLt3, VBtLt3 ftLt rBtLfwBt3 BtrhÍ1Lt3 yÔt3 y1Õtt ËVrhLt3 VE2vítwBt3 rBtLt3 yGGttrBtLt3 ytuÏt1h, Ôt y1ÕtÕÕtÍ8eLt Gttuít2efq1Ltnq rVŒ3GtítwLt3 ít1y1tBttu rBtMferLtLt3, VBtLt3 ítít1Ôt0y1 Ït1Gt3hLt3 VntuÔt Ït1Gt3ÁÕÕtnq, ÔtyLt3 ítËq1Btq Ït1Gt3ÁÕÕtfwBt3 ELt3fwLítwBt3 íty14ÕtBtqLt
૧૮૪. (તે રોઝા અમુક) ગણતરીના દિવસો (પૂરતા છે); પણ તમારામાંથી જે કોઈ બીમાર હોય અથવા મુસાફરીમાં હોય તો તે બીજા દિવસોમાં (છૂટી ગએલા રોઝા રાખીને) ગણતરી પૂરી કરે; અને તે લોકો કે જેઓ (શિદ્દત અને મશક્કતને કારણે) રોઝા રાખી શકતા નથી તેઓ બદલામાં એક મિસ્કીનને ખાવાનું ખવડાવે; પછી જે કોઈ વધુ નેકી કરે તેના માટે વધુ સારૂં છે; પણ જો તમે સમજો તો રોઝા રાખવા એ તમારા માટે બહેતર છે.
[68:17.00]
شَهْرُ رَمَضَانَ الَّذِىْٓ اُنْزِلَ فِيْهِ الْقُرْاٰنُ هُدًى لِّلنَّاسِ وَ بَيِّنٰتٍ مِّنَ الْهُدٰى وَالْفُرْقَانِۚ فَمَنْ شَهِدَ مِنْكُمُ الشَّهْرَ فَلْيَصُمْهُؕ وَمَنْ کَانَ مَرِيْضًا اَوْ عَلٰى سَفَرٍ فَعِدَّةٌ مِّنْ اَيَّامٍ اُخَرَؕ يُرِيْدُ اللّٰهُ بِکُمُ الْيُسْرَ وَلَا يُرِيْدُ بِکُمُ الْعُسْرَؗ وَلِتُکْمِلُوا الْعِدَّةَ وَلِتُکَبِّرُوا اللّٰهَ عَلٰى مَا هَدٰٮكُمْ وَلَعَلَّکُمْ تَشْكُرُوْنَ﴿185﴾
૧૮૫.~tn3htu hBtÍ1tLtÕÕt9Í8e WLÍuÕt VernÕt3 f1wh3ytLttu ntuŒÕt3 rÕtLLttËu ÔtçtGGtuLttrítBt3 BtuLtÕntuŒt ÔtÕVwh3f1tLtu, VBtLt3~tnuŒ rBtLt3ftuBtw~~tn3h VÕt3GtËw1Bntu, ÔtBtLt3 ftLt BtheÍ1Lt3 yÔt3 y1Õtt ËVrhLt3 VE2vítwBt3 rBtLt3 yGGttrBtLt3 ytuÏ1th, GtturhŒwÕÕttntu çtuftuBtwÕt3 GtwMh ÔtÕttGttuheŒtu çtuftuBtwÕt3 W2Mh, ÔtÕtuítwf3BtuÕtwÕt3 E2vít ÔtÕtu íttufççtuÁÕÕttn y1Õtt Btt nŒtfwBt3 ÔtÕty1ÕÕtfwBt3 ít~ftuYLt
૧૮૫. રમઝાનનો મહિનો (કે) જેમાં આ કુરઆન નાઝિલ કરવામાં આવ્યું જે લોકો માટે હિદાયત છે, હિદાયતની રોશન દલીલો તથા હકને બાતિલથી જૂદુ પાડનાર છે. માટે તમારામાંથી જે કોઈ આ મહિનામાં (વતનમાં) હાજર હોય તેણે રોઝા રાખવા જોઈએ; અને જે શખ્સ બીમાર અથવા મુસાફરીમાં હોય તો તે બીજા દિવસોમાં (કઝા) રોઝા રાખીને તેની ગણતરી પૂરી કરે, અલ્લાહ તમારા માટે આસાની ઈચ્છે છે અને સખ્તાઈ ઈચ્છતો નથી, (કઝા રોઝા) ગણતરી પૂરી કરવા માટે છે, અને તમને હિદાયત કરી છે તે માટે અલ્લાહની મહાનતા વર્ણવતા રહો, અને કદાચને તમે શુક્ર કરનારા બનો.
[69:07.00]
وَاِذَا سَاَلَكَ عِبَادِىْ عَنِّىْ فَاِنِّىْ قَرِيْبٌؕ اُجِيْبُ دَعْوَةَ الدَّاعِ اِذَا دَعَانِ فَلْيَسْتَجِيْبُوْا لِىْ وَلْيُؤْمِنُوْا بِىْ لَعَلَّهُمْ يَرْشُدُوْنَ﴿186﴾
૧૮૬.ÔtyuÍ7t ËyÕtf yu2çttŒe y1LLte VELLte fheçtwLt3, ytuSçttu Œy14Ôtítvtyu2 yuÍt7 Œyt1Ltu VÕt3GtMítSçtqÕte ÔtÕGttuy3BtuLtqçte Õty1ÕÕtnwBt3 Gth3~ttuŒqLt
૧૮૬. અને જ્યારે મારો બંદો તને મારા વિશે પૂછે તો (કહે કે) બેશક હું (તેની) પાસે જ છું, જ્યારે મારી (પાસે) દુઆ માંગે છે ત્યારે હું તેની દુઆ કબૂલ કરૂં છું, માટે તે લોકોને જોઈએ કે મારા પર ઈમાન લાવે કે જેથી તેઓ હિદાયત પામે.
[69:31.00]
اُحِلَّ لَکُمْ لَيْلَةَ الصِّيَامِ الرَّفَثُ اِلٰى نِسَآئِكُمْؕ هُنَّ لِبَاسٌ لَّكُمْ وَاَنْتُمْ لِبَاسٌ لَّهُنَّؕ عَلِمَ اللّٰهُ اَنَّکُمْ كُنْتُمْ تَخْتَانُوْنَ اَنْفُسَکُمْ فَتَابَ عَلَيْكُمْ وَعَفَا عَنْكُمْۚ فَالْئٰنَ بَاشِرُوْهُنَّ وَابْتَغُوْا مَا کَتَبَ اللّٰهُ لَكُمْ۪ وَكُلُوْا وَاشْرَبُوْا حَتّٰى يَتَبَيَّنَ لَكُمُ الْخَيْطُ الْاَبْيَضُ مِنَ الْخَيْطِ الْاَسْوَدِ مِنَ الْفَجْرِؕ ثُمَّ اَتِمُّوا الصِّيَامَ اِلَى الَّيْلِۚ وَلَا تُبَاشِرُوْهُنَّ وَاَنْتُمْ عٰكِفُوْنَ فِى الْمَسٰجِدِؕ تِلْكَ حُدُوْدُ اللّٰهِ فَلَا تَقْرَبُوْهَاؕ كَذٰلِكَ يُبَيِّنُ اللّٰهُ اٰيٰتِهٖ لِلنَّاسِ لَعَلَّهُمْ يَتَّقُوْنَ﴿187﴾
૧૮૭.yturn2ÕÕt ÕtfwBt3 ÕtGt3ÕtítM1Ëu2GttrBth3 hVËtu8 yuÕtt LtuËt9yufwBt3, nwLLt ÕtuçttËwÕÕtfwBt3 ÔtyLítwBt3 ÕtuçttËwÕÕtnwLLt, y1ÕtuBtÕÕttntu yLLtfwBt3 fwLítwBt3 ítÏ14títtLtqLt yLVtuËfwBt3 Víttçt y1ÕtGt3fwBt3 Ôty1Vt y1Lt3fwBt3, VÕytLt çtt~tuYnwÒt Ôtçítøtq1 BttfítçtÕÕttntu ÕtfwBt3 ÔtftuÕtq Ôt~hçtq, n1¥tt GtítçtGGtLt ÕtftuBtwÕt3 Ït1Gt3ít1wÕt3 yçGtÍt2u BtuLtÕt3 Ït1Gt3rít2Õt3 yMÔtŒu BtuLtÕt3 Vshu, Ëw7BBt yrítBBtwM1Ëu2GttBt yuÕtÕÕtGt3Õtu, ÔtÕtt íttuçtt~tuYnwLLt ÔtyLítwBt3 y1tfuVqLt rVÕt3 BtËtsuŒu, rítÕf ntu2ŒqŒwÕÕttnu VÕttítf14hçtqnt, fÍ7tÕtuf GttuçtGGtuLtwÕÕttntu ytGttítune rÕtLLttËu Õty1ÕÕtnwBt3 Gt¥tfq1Lt
૧૮૭. રોઝાની રાતે સ્ત્રી સાથે (શારીરિક) સંબંધ બાંધવો હલાલ કર્યો. તેણી તમારો લિબાસ છે, તમે તેણીનો લિબાસ છો. અલ્લાહ જાણતો હતો તમે પોતાની જાત સાથે (સંબંધ બાંધવાના હુકમ બાબતે) ખયાનત કરતા હતા માટે તમને (આ હુકમથી) માફ કર્યા અને દરગુજર કરી માટે હવે તમે તેણીઓ સાથે (રોઝાની રાતે શારીરિક) સંબંધ બાંધો. અલ્લાહે તમારા માટે જે મુકદ્દર કરેલ છે તે હાંસિલ કરો, ખાઓ પીવો ત્યાં સુધી કે સવારનું અંજવાળુ રાતના અંધકારથી જુદુ દેખાઇ આવે. પછી રાતની શરૂઆતમાં રોઝો પૂરો કરો અને જ્યારે મસ્જિદમાં એઅતેકાફની હાલતમાં હોવ ત્યારે તેણીઓ સાથે (શારીરિક) સંબંધ ન બાંધો. આ અલ્લાહની નક્કી કરેલી હદો છે, તેની નજીક પણ જશો નહી; આવી રીતે અલ્લાહ પોતાના હુકમો લોકો માટે રોશન બયાન કરે છે કે જેથી તેઓ પરહેઝગાર બને.
[70:43.00]
وَلَا تَاْكُلُوْٓا اَمْوَالَكُمْ بَيْنَكُمْ بِالْبَاطِلِ وَتُدْلُوْا بِهَآ اِلَى الْحُکَّامِ لِتَاْکُلُوْا فَرِيْقًا مِّنْ اَمْوَالِ النَّاسِ بِالْاِثْمِ وَاَنْتُمْ تَعْلَمُوْنَ۠ ﴿188﴾
૧૮૮.ÔtÕttíty3ftuÕtq9 yBÔttÕtfwBt3 çtGt3LtfwBt3 rçtÕçttítu2Õtu ÔtítwŒ3Õtqçtunt9 yuÕtÕt3 nw1ft0Btu Õtuíty3ftuÕtq9 Vhef1Bt3 rBtLt3 yBÔttrÕtLLttËu rçtÕt3 EË74Btu Ôt yLt3ítwBt3 íty14ÕtBtqLt
૧૮૮. અને એક બીજાનો માલ નાહક રીતે ખાઈ ન જાઓે તેમજ તેને લગતી તકરાર હાકિમો પાસે એ માટે ન લઈ જાઓે કે રિશવત દઇ નાહક રીતે જાણી જોઈને લોકોના માલમાંથી કાંઇક ખાઈ જાઓ.
[71:05.00]
يَسْئَلُوْنَكَ عَنِ الْاَهِلَّةِؕ قُلْ هِىَ مَوَاقِيْتُ لِلنَّاسِ وَالْحَجِّ ؕ وَلَيْسَ الْبِرُّ بِاَنْ تَاْتُوا الْبُيُوْتَ مِنْ ظُهُوْرِهَا وَلٰكِنَّ الْبِرَّ مَنِ اتَّقٰىۚ وَاْتُوا الْبُيُوْتَ مِنْ اَبْوَابِهَا۪ وَاتَّقُوا اللّٰهَ لَعَلَّکُمْ تُفْلِحُوْنَ﴿189﴾
૧૮૯.GtMyÕtqLtf y1rLtÕt3 yrnÕÕtítu, f1wÕnuGt BtÔttf2eíttu rÕtLLttËu ÔtÕt3n1s0, ÔtÕtGt3ËÕt3 rçth3htu çtuyLt3 íty3ítwÕt3 çttuGtqít rBtLt3Ítu6nqhunt ÔtÕttrfLLtÕt3rçth0 BtrLt¥tf1t, Ôty3ítwÕt3çttuGtqít rBtLt3 yçÔttçtunt, Ôt¥tfw1ÕÕttn Õty1ÕÕtfwBt3 ítwV3Õtunq1Lt
૧૮૯. (લોકો) ચાંદ રાત બાબતે પૂછે છે કહે તે લોકો(ની વ્યવસ્થા) અને હજનો સમય નક્કી કરવા માટે છે; અને તમારા મકાનોમાં પાછળ (ના ભાગે)થી દાખલ થવું એ નેકી નથી પણ નેકી તો એ છે કે પરહેઝગાર બનો અને મકાનોમાં તેમના દરવાજાઓમાંથી દાખલ થાઓ* અને અલ્લાહથી ડરતા રહો જેથી તમે કામ્યાબ થાઓ.
[71:33.00]
وَقَاتِلُوْا فِىْ سَبِيْلِ اللّٰهِ الَّذِيْنَ يُقَاتِلُوْنَكُمْ وَلَا تَعْتَدُوْاؕ اِنَّ اللّٰهَ لَا يُحِبُّ الْمُعْتَدِيْنَ﴿190﴾
૧૯૦.Ôtf1títuÕtq Ve ËçterÕtÕÕttrnÕt3 ÕtÍ8eLt Gttuf1títuÕtqLtfwBt3 ÔtÕttíty14ítŒq, EÒtÕÕttn Õtt Gtturn2ççtwÕt3 Bttuy14ítŒeLt
૧૯૦. અને અલ્લાહની રાહમાં તે લોકો સાથે લડો કે જેઓ તમારી સાથે લડે છે. પણ હદથી બહાર જાઓ નહિ; બેશક અલ્લાહ હદ બહાર જનારાઓને દોસ્ત રાખતો નથી.
[71:46.00]
وَاقْتُلُوْهُمْ حَيْثُ ثَقِفْتُمُوْهُمْ وَاَخْرِجُوْهُمْ مِّنْ حَيْثُ اَخْرَجُوْكُمْ وَالْفِتْنَةُ اَشَدُّ مِنَ الْقَتْلِۚ وَلَا تُقٰتِلُوْهُمْ عِنْدَ الْمَسْجِدِ الْحَرَامِ حَتّٰى يُقٰتِلُوْكُمْ فِيْهِۚ فَاِنْ قٰتَلُوْكُمْ فَاقْتُلُوْهُمْؕ كَذٰلِكَ جَزَآءُ الْكٰفِرِيْنَ﴿191﴾
૧૯૧.Ôtf14íttuÕtqnwBt3 n1Gt3Ët8u ËrfV3íttuBtqnwBt3 ÔtyÏ14thuòqnqBt3 rBtLt3n1Gt3Ëtu8 yÏ14thòqfwBt3 ÔtÕt3 rVít3Ltíttu y~tvtu BtuLtÕt3 f1íÕtu, ÔtÕttíttuf1títuÕtq nwBt3, E2LŒÕt3 BtMsurŒÕt3n1htBtu n1íítt Gttuf1títuÕtqfwBt3 Venu, VELt3f1títÕtqfwBt3 V1f14íttuÕtqnwBt3, fÍ7tÕtuf sÍt9WÕt ftVuheLt
૧૯૧. અને જયાં તમને તેઓ મળે ત્યાં તેમને કતલ કરો અને જ્યાંથી તમને તેઓએ કાઢી મૂકયા હતા ત્યાંથી તમો પણ તેમને કાઢી મૂકો અને ફસાદ કતલ કરતાં વધુ સખત (ખરાબ) છે, અને મસ્જિદુલ હરામ પાસે તેમની સાથે લડો નહિ, જ્યાં સુધી તેઓ તમારી સાથે એ સ્થળે લડે નહિ. પણ જો તેઓ તમારી સાથે લડે તો તમે પણ તેઓ સાથે લડાઇ કરો; નાસ્તિકોની એ જ સજા છે.
[72:18.00]
فَاِنِ انْتَهَوْا فَاِنَّ اللّٰهَ غَفُوْرٌ رَّحِيْمٌ﴿192﴾
૧૯૨.VyurLtLt3 ítnÔt3 VELLtÕÕttn ø1tVqÁh0n2eBt
૧૯૨. પણ જો તેઓ અટકી જાય તો બેશક અલ્લાહ બક્ષવાવાળો, રહેમ કરનાર છે.
[72:24.00]
وَقٰتِلُوْهُمْ حَتّٰى لَا تَكُوْنَ فِتْنَةٌ وَّيَكُوْنَ الدِّيْنُ لِلّٰهِؕ فَاِنِ انتَهَوْا فَلَا عُدْوَانَ اِلَّا عَلَى الظّٰلِمِيْنَ﴿193﴾
૧૯૩.Ôtf1títuÕtqnwBt3 n1íítt ÕttítfqLt rVítLtítwkÔt0 GtfqLtveLttu rÕtÕÕttnu, VyurLtLt3ítnÔt3 VÕtt W2Œ3ÔttLt EÕÕtt y1ÕtÍt50ÕtuBteLt
૧૯૩. અને તેમની સાથે એટલી હદ સુધી લડો કે ફિત્નો બાકી રહેવા ન પામે અને દીન માત્ર અલ્લાહનો જ થઈને રહે; પછી જો તેઓ અટકી જાય તો (તમે પણ અટકાઇ જાવ કારણકે) ઝાલિમો સિવાય બીજા કોઈ ઉપર હુમલો કરવો યોગ્ય નથી.
[72:41.00]
اَلشَّهْرُ الْحَرَامُ بِالشَّهْرِ الْحَرَامِ وَالْحُرُمٰتُ قِصَاصٌؕ فَمَنِ اعْتَدٰى عَلَيْكُمْ فَاعْتَدُوْا عَلَيْهِ بِمِثْلِ مَا اعْتَدٰى عَلَيْكُمْ۪ وَاتَّقُوا اللّٰهَ وَاعْلَمُوْٓا اَنَّ اللّٰهَ مَعَ الْمُتَّقِيْنَ﴿194﴾
૧૯૪.y~~tn3ÁÕt n1htBttu rçt~~tnrhÕt3 n1htBtu ÔtÕt3ntuhtuBttíttu fu8Ë1tËw1Lt3, VBtLtuy14ítŒt y1ÕtGt3fwBt3 Vy14ítŒq y1ÕtGt3nu çturBtM7Õtu Bty14ítŒt y1ÕtGt3fwBt3, Ôt¥tfw1ÕÕttn Ôty14ÕtBt9q yLLtÕÕttn Bty1Õt3 Btw¥tf2eLt
૧૯૪. હુરમતવાળા મહિનાનો જવાબ હુરમતવાળો મહિનો છે. દરેક હુરમતવાળી (ચીઝ)નો કેસાસ છે. પછી જો કોઇ તમારા ઉપર ઝુલ્મ કરે તો તમે (પણ) ઝુલ્મનો તેવો જ જવાબ આપો (તેમાં) અલ્લાહથી ડરતા રહો અને જાણો કે બેશક અલ્લાહ પરહેઝગારોની સાથે છે.
[73:05.00]
وَاَنْفِقُوْا فِىْ سَبِيْلِ اللّٰهِ وَلَا تُلْقُوْا بِاَيْدِيْكُمْ اِلَى التَّهْلُكَةِ ۖ ۛۚ وَاَحْسِنُوْا ۛۚ اِنَّ اللّٰهَ يُحِبُّ الْمُحْسِنِيْنَ﴿195﴾
૧૯૫.ÔtyLVuf1q VeËçterÕtÕÕttnu ÔtÕttítwÕfq1 çtuyGt3ŒefwBt3 yuÕt¥tn3Õttufítu, Ôtyn14ËuLtq, EÒtÕÕttn Gtturn2ççtwÕt3 Bttun14ËuLteLt
૧૯૫. અને અલ્લાહની રાહમાં ખર્ચ કરો અને હાથે કરીને પોતાને હલાકતમાં ન નાખો, નેકી કરતા રહો, બેશક અલ્લાહ નેકી કરનારાઓને દોસ્ત રાખે છે.
[73:20.00]
وَاَتِمُّوا الْحَجَّ وَالْعُمْرَةَ لِلّٰهِؕ فَاِنْ اُحْصِرْتُمْ فَمَا اسْتَيْسَرَ مِنَ الْهَدْىِۚ وَلَا تَحْلِقُوْا رُءُوْسَكُمْ حَتّٰى يَبْلُغَ الْهَدْىُ مَحِلَّهٗؕ فَمَنْ كَانَ مِنْكُمْ مَّرِيْضًا اَوْ بِهٖۤ اَذًى مِّنْ رَّاْسِهٖ فَفِدْيَةٌ مِّنْ صِيَامٍ اَوْ صَدَقَةٍ اَوْ نُسُكٍۚ فَاِذَآ اَمِنْتُمْ فَمَنْ تَمَتَّعَ بِالْعُمْرَةِ اِلَى الْحَجِّ فَمَا اسْتَيْسَرَ مِنَ الْهَدْىِۚ فَمَنْ لَّمْ يَجِدْ فَصِيَامُ ثَلٰثَةِ اَيَّامٍ فِى الْحَجِّ وَسَبْعَةٍ اِذَا رَجَعْتُمْؕ تِلْكَ عَشَرَةٌ كَامِلَةٌ ؕ ذٰ لِكَ لِمَنْ لَّمْ يَكُنْ اَهْلُهٗ حَاضِرِىْ الْمَسْجِدِ الْحَرَامِؕ وَاتَّقُوا اللّٰهَ وَاعْلَمُوْٓا اَنَّ اللّٰهَ شَدِيْدُ الْعِقَابِ۠ ﴿196﴾
૧૯૬.ÔtyrítBBtwÕt3n1s0 ÔtÕt3W2Bhít rÕtÕÕttnu, VELt3 ytun14rË1h3ítwBt3 VBtË3 ítGt3Ëh BtuLtÕt3 nŒ3Gtu, ÔtÕtt ítn14Õtuf1q htuQËfwBt3 n1íítt GtçÕttuø1tÕt3 nŒ3Gttu Btrn1ÕÕtnq, VBtLt3ftLt rBtLfwBt3 BtheÍ1Lt3 yÔt3çtune9 yÍ7Bt3 rBth0y3Ëune VrVŒ3GtítwBt3 rBtLt3Ëu2GttrBtLt3 yÔt3 Ë1Œf1rítLt3 yÔt3 LttuËturfLt3, VyuÍt7 yrBtLítwBt3, VBtLt3 ítBt¥ty1 rçtÕ1tW2Bhítu yuÕtÕt3 n1s3su VBtMítGt3Ëh BtuLtÕt3 náGtu, VBtÕÕtBt3GtrsŒ3 VËu2GttBttu Ë7ÕttË7ítu yGt0trBtLt3 rVÕt3n1s3su ÔtËçy1rítLt3 yuÍt hsy14ítwBt3, rítÕf y1~thítwLt3 ftBtuÕtítwLt3, Í7tÕtuf ÕtuBtLt3 ÕtBt3GtfwLt3 yn3Õttunq n1tÍ2urhÕt3 BtMsurŒÕt3n1htBtu, Ôt¥tfw1ÕÕttn Ôty14ÕtBtq9 yLLtÕÕttn ~tŒeŒwÕty2uftçt
૧૯૬. અને ખાસ અલ્લાહના માટે હજ તથા ઉમરા પૂરા કરો; પણ જો તમે ઘેરાઇ જાવ તો જે પણ કુરબાની (નું પ્રાણી) મળી આવે (તેની કુરબાની આપો) અને જ્યાં સુધી (તે) કુરબાની તેના હલાલ થવાના સ્થાને પહોંચી ન જાય (ત્યાં સુધી) તમારા માથા મૂંડાવો નહિ; પછી જે કોઈ તમારામાંથી બીમાર હોય અથવા તેના માથામાં કોઈ પ્રકારની તકલીફ હોય તો (મૂંડાવે) તેનો કફફારો રોઝા અથવા સદકા અથવા કુરબાની છે, પછી જ્યારે તમે (બીમારી વગેરેથી) નિર્ભય થઈ જાઓ ત્યારે જે ઉમરાએ તમત્તોઅ સાથે હજ કરે તે શક્ય બને તેની કુરબાની કરે, પણ જેને કાંઈ જ ન મળી શકે તે હજના દિવસોમાં ત્રણ રોઝા રાખે અને જ્યારે તમે પાછા (સ્વદેશ) આવી જાઓ ત્યારે (બીજા) સાત દિવસના (રોઝા રાખો); એ સર્વે મળી પૂરા દસ રોઝા થયા; આ (હુકમ) તેના માટે છે જે મક્કાનો રહેવાસી ન હોય; અને અલ્લાહથી ડરતા રહો અને જાણો કે અલ્લાહ સખત અઝાબ આપનાર છે.
[74:31.00]
اَلْحَجُّ اَشْهُرٌ مَّعْلُوْمٰتٌ ۚ فَمَنْ فَرَضَ فِيْهِنَّ الْحَجَّ فَلَا رَفَثَ وَلَا فُسُوْقَۙ وَلَا جِدَالَ فِى الْحَجِّؕ وَمَا تَفْعَلُوْا مِنْ خَيْرٍ يَّعْلَمْهُ اللّٰهُ ؕؔ وَتَزَوَّدُوْا فَاِنَّ خَيْرَ الزَّادِ التَّقْوٰىؗ وَاتَّقُوْنِ يٰٓاُولِى الْاَلْبَابِ﴿197﴾
૧૯૭.yÕn1s3òu y~ntuÁ BBty14ÕtqBttítwLt3, VBtLt3 VhÍ1 VernLLtÕt3n1s0 VÕtt hVË ÔtÕtt VtuËqf1 ÔtÕttsuŒtÕt rVÕn1s3su, ÔtBtt ítV3y1Õtq rBtLt Ït1Gt3rhkGGty14ÕtBt3 nwÕÕttntu, ÔtítÍÔÔtŒq VELLt Ït1Gt3hÍ0trŒít3 ítf14Ôtt, Ôt¥tfq1Ltu Gtt9 yturÕtÕt3 yÕçttçt
૧૯૭. હજના મહિનાઓ જાણીતા છે, માટે જે કોઈ તેમાં હજનો ઈરાદો કરે તો તે હજ (ની મુદ્દત)માં ન સમાગમ કરે, ન બદકારી કરે, ન વાદ-વિવાદ કરે; અને જે નેકી તમે કરશો તેનાથી અલ્લાહ વાકેફ છે; અને રસ્તાનું ભાથું સાથે લઈ લો, જો કે ઉત્તમ ભાથું તો પરહેઝગારી છે, અને અય અક્કલમંદો! મારાથી ડરતા રહો!
[75:03.00]
لَيْسَ عَلَيْکُمْ جُنَاحٌ اَنْ تَبْتَغُوْا فَضْلًا مِّنْ رَّبِّکُمْؕ فَاِذَآ اَفَضْتُمْ مِّنْ عَرَفٰتٍ فَاذْکُرُوا اللّٰهَ عِنْدَ الْمَشْعَرِ الْحَرَامِ۪ وَاذْکُرُوْهُ کَمَا هَدٰٮکُمْۚ وَاِنْ کُنْتُمْ مِّنْ قَبْلِهٖ لَمِنَ الضَّآ لِّيْنَ﴿198﴾
૧૯૮.ÕtGt3Ë y1ÕtGt3fwBt3 òuLttnw1Lt3 yLt3 ítçítøt1q VÍ14ÕtBt3 rBth3hççtufwBt3,ít Vyu2Ít9 yVÍ14ítwBt3 rBtLt3y1hVtrítLt3 VÍ74ftuÁÕÕttn E2LŒÕt3 Bt~y1rhÕt3 n1htBtu, Ôt7Í3ftuYntu fBtt nŒtfwBt3, ÔtELt3 fwLt3ítwBt3 rBtLt3f1çÕtune ÕtBtuLtÍt90ÕÕteLt
૧૯૮. તમારા ઉપર કોઇ ગુનાહ નથી કે તમે તમારા પરવરદિગાર પાસે ફઝલો કરમ માંગો; પછી જ્યારે તમે અરફાતથી રવાના થાવ ત્યારે મશ્અરૂલ હરામ પાસે અલ્લાહને યાદ કરો, જેવી રીતે તમને હિદાયત કરી છે યાદ કરો અને ખરે જ તમે આ પહેલાં ગુમરાહોમાંથી હતા.
[75:37.00]
ثُمَّ اَفِيْضُوْا مِنْ حَيْثُ اَفَاضَ النَّاسُ وَاسْتَغْفِرُوا اللّٰهَؕ اِنَّ اللّٰهَ غَفُوْرٌ رَّحِيْمٌ﴿199﴾
૧૯૯.Ëw7BBt yVeÍq1 rBtLt3n1Gt3Ëtu8 yVtÍ1LLttËtu ÔtMítø14tVuÁÕÕttn, ELLtÕÕttn ø1tVqÁh0n2eBt
૧૯૯. પછી રવાના થાઓ (મિના માટે) ત્યાંથી કે જ્યાંથી લોકો રવાના થાય છે અને અલ્લાહ પાસે ઇસ્તિગફાર કરો; બેશક અલ્લાહ ક્ષમા કરનાર, રહીમ છે.
[75:51.00]
فَاِذَا قَضَيْتُمْ مَّنَاسِكَکُمْ فَاذْکُرُوا اللّٰهَ كَذِكْرِكُمْ اٰبَآءَکُمْ اَوْ اَشَدَّ ذِکْرًاؕ فَمِنَ النَّاسِ مَنْ يَّقُوْلُ رَبَّنَآ اٰتِنَا فِى الدُّنْيَا وَمَا لَهٗ فِى الْاٰخِرَةِ مِنْ خَلَاقٍ﴿200﴾
૨૦૦.VyuÍ7t f1Í1Gt3ítwBt3 BtLttËuffwBt3 VÍ74ftuÁÕÕttn frÍ7f3hufwBt3 ytçtt9yfwBt3 yÔt3 y~tv rÍ7f3hLt3, VBtuLtLLttËu BtkGGtf1qÕttu hçt0Ltt9 ytítuLtt rVŒ3ŒwLGtt ÔtBttÕtnq rVÕt3 ytÏtu2hítu rBtLt3 Ït1Õttf1
૨૦૦. પછી જ્યારે તમે હજથી ફારીગ થઇ જાઓે ત્યારે અલ્લાહને એવી રીતે યાદ કરો કે જેવી રીતે તમારા બાપદાદાઓને યાદ કરો છો, બલ્કે તે કરતાંય વધારે; અને લોકોમાંથી અમુક એવા છે કે જેઓ કહે છે કે અય અમારા પરવરદિગાર! અમને દુનિયામાં નેકી અતા કર, એવા (લોકો) માટે આખેરતમાં કાંઈ હિસ્સો નથી.
[76:16.00]
وَمِنْهُمْ مَّنْ يَّقُوْلُ رَبَّنَآ اٰتِنَا فِى الدُّنْيَا حَسَنَةً وَّفِى الْاٰخِرَةِ حَسَنَةً وَّ قِنَا عَذَابَ النَّارِ﴿201﴾
૨૦૧.ÔtrBtLt3nwBt3 BtkGt3Gtf1qÕttu hççtLtt9 ytítuLtt rVŒ3ŒwLGtt n1ËLtítkÔt0 rVÕt3 ytÏtu8hítu n1ËLtítLt3 Ôtfu2Ltt y1Ít7çtÒtth
૨૦૧. અને તેઓમાંથી અમુક લોકો એમ કહે છે કે અય અમારા પરવરદિગાર! દુનિયામાં અમને નેકી અતા કર તથા આખેરતમાં પણ અમને નેકી અતા કર અને અમને જહન્નમની આગના અઝાબથી બચાવ.
[76:32.00]
اُولٰٓئِكَ لَهُمْ نَصِيْبٌ مِّمَّا كَسَبُوْاؕ وَاللّٰهُ سَرِيْعُ الْحِسَابِ﴿202﴾
૨૦૨.ytuÕtt9yuf ÕtnwBt3 LtË2eçtwBt3 rBtBBtt fËçtq, ÔtÕÕttntu ËheWÕt3 nu2Ëtçt
૨૦૨. તેઓએ જે કાંઇ હાસિલ કર્યુ છે તેમાં તેઓનો હિસ્સો છે અને અલ્લાહ ઝડપી હિસાબ કરનાર છે.
[76:44.00]
وَاذْكُرُوا اللّٰهَ فِىْٓ اَيَّامٍ مَّعْدُوْدٰتٍؕ فَمَنْ تَعَجَّلَ فِىْ يَوْمَيْنِ فَلَاۤ اِثْمَ عَلَيْهِ ۚ وَمَنْ تَاَخَّرَ فَلَاۤ اِثْمَ عَلَيْهِ ۙ لِمَنِ اتَّقٰىؕ وَاتَّقُوا اللّٰهَ وَاعْلَمُوْٓا اَنَّکُمْ اِلَيْهِ تُحْشَرُوْنَ﴿203﴾
૨૦૩.ÔtÍ74ftuÁÕÕttn Ve9 yGGttrBtBt3 Bty14ŒwŒtrítLt3, VBtLt3 íty1s0Õt3 Ve GtÔt3BtGt3Ltu VÕtt9 EM7Bt y1ÕtGt3nu, ÔtBtLt3 ítyÏ1Ït1h VÕtt9EM7Bt y1ÕtGt3nu ÕtuBtrLt¥tf1t, Ôt¥tfw1ÕÕttn Ôty14ÕtBtq9 yLLtfwBt3 yuÕtGt3nu íttun14~tYLt
૨૦૩. અને ગણત્રી કરેલા દિવસોમાં અલ્લાહનો ઝિક્ર કરતા રહો; પછી જો કોઈ બે દિવસમાં જ જવા માટે જલ્દી કરે તો તેના માથે કાંઇ ગુનાહ નથી, અને જે કોઈ જવામાં મોડું કરે, તકવા ઇખ્તિયાર કરે તેના માથે પણ કાંઇ ગુનાહ નથી અને તમે અલ્લાહથી ડરતા રહો અને જાણી લો કે તમો તેની હજુરમાં જરૂર મહેશૂર કરવામાં આવશો.
[77:18.00]
وَمِنَ النَّاسِ مَنْ يُّعْجِبُكَ قَوْلُهٗ فِى الْحَيٰوةِ الدُّنْيَا وَيُشْهِدُ اللّٰهَ عَلٰى مَا فِىْ قَلْبِهٖۙ وَهُوَ اَلَدُّ الْخِصَامِ﴿204﴾
૨૦૪.ÔtBtuLtLLttËu BtkGGttuy14suçttuf f1Ôt3Õttunq rVÕt3n1GttrítŒw0LGtt ÔtGtw~nuŒwÕÕttn y1Õtt BttrVf1Õçtune ÔtntuÔt yÕtŒ3ŒwÕt3 Ït2uË1tBt
૨૦૪. અને લોકોમાંથી એવા પણ છે કે જેની દુન્યવી જીવનને લગતી વાતો તને ભલી લાગે છે તથા જે તેના દિલોમાં છે તેના પર પણ અલ્લાહને તે ગવાહ બનાવે છે, જો કે તે એક હઠીલો દુશ્મન છે.
[77:36.00]
وَاِذَا تَوَلّٰى سَعٰى فِى الْاَرْضِ لِيُفْسِدَ فِيْهَا وَيُهْلِكَ الْحَرْثَ وَالنَّسْلَؕ وَاللّٰهُ لَا يُحِبُّ الْفَسَادَ﴿205﴾
૨૦૫.ÔtyuÍ7t ítÔtÕÕtt Ëy1trVÕt3yh3Íu2 ÕtuGtwV3ËuŒ Vent ÔtGtwn3ÕtufÕt3 n1Ëo ÔtLLtMÕt, ÔtÕÕttntu ÕttGtturn1ççtwÕt3 VËtŒ
૨૦૫. અને જ્યારે તે મોઢું ફેરવે છે ત્યારે ઝમીન પર ફસાદ કરવાની કોશિશ કરે છે, ખેતી વાડી અને નસ્લનો નાશ કરી નાખે છે અને અલ્લાહ ફસાદને પસંદ કરતો નથી.
[77:49.00]
وَاِذَا قِيْلَ لَهُ اتَّقِ اللّٰهَ اَخَذَتْهُ الْعِزَّةُ بِالْاِثْمِ فَحَسْبُهٗ جَهَنَّمُؕ وَلَبِئْسَ الْمِهَادُ﴿206﴾
૨૦૬.ÔtyuÍ7t feÕt Õtnw¥trf2ÕÕttn yÏ1tÍ7ínwÕt3 E2Í0íttu rçtÕt3EM1Btu Vn1Mçttunq snLLtBt, ÔtÕtçtuy3ËÕt3 BtuntŒ
૨૦૬. અને જ્યારે તેને કહેવામાં આવે છે કે તું અલ્લાહથી ડર. ત્યારે તેની હઠ તેને વધુ ગુનાહ કરવાની પ્રેરણા આપે છે. તેથી તેના માટે જહન્નમ પૂરતી છે; અને ખરેજ તે કેવુ બૂરૂં રહેઠાણ છે!
[78:02.00]
وَمِنَ النَّاسِ مَنْ يَّشْرِىْ نَفْسَهُ ابْتِغَآءَ مَرْضَاتِ اللّٰهِؕ وَ اللّٰهُ رَءُوْفٌ ۢ بِالْعِبَادِ﴿207﴾
૨૦૭.ÔtBtuLtLLttËu BtkGGt~he LtV3Ënwçítuøtt92y Bth3Í1trítÕÕttnu ÔtÕÕttntu hWVwBt3 rçtÕt3yu2çttŒ
૨૦૭. અને લોકોમાંથી એવો (પણ) છે જે અલ્લાહની મરજી મેળવવા (માટે) પોતાના નફસને વેચી નાખે* છે; અને અલ્લાહ બંદાઓ સાથે મહેરબાન છે.
[78:16.00]
يٰٓاَيُّهَا الَّذِيْنَ اٰمَنُوا ادْخُلُوْا فِى السِّلْمِ کَآفَّةً ۪ وَلَا تَتَّبِعُوْا خُطُوٰتِ الشَّيْطٰنِؕ اِنَّهٗ لَکُمْ عَدُوٌّ مُّبِيْنٌ﴿208﴾
૨૦૮.Gtt9 yGGttunÕÕtÍ8eLt ytBtLtwŒ3Ïtt2uÕtq rVË3rËÕBtu ft9V0ítLt3, ÔtÕtt ít¥tçtuW2 Ïtt2uíttu2Ôttrít~t3 ~tGt3ítt1Lt, ELLtnq ÕtfwBt3 y1ŒwÔÔtwBt3 BttuçteLt
૨૦૮. અય ઈમાન લાવનારાઓ! તમે સધળા એકી સાથે (મતભેદ વગર મુક્કમલ રીતે) ઈસ્લામમાં* દાખલ થાઓ, અને શેતાનના પગલે ચાલો નહિ; બેશક તે તમારો ખુલ્લો દુશ્મન છે.
[78:38.00]
فَاِنْ زَلَلْتُمْ مِّنْۢ بَعْدِ مَا جَآءَتْکُمُ الْبَيِّنٰتُ فَاعْلَمُوْٓا اَنَّ اللّٰهَ عَزِيْزٌ حَکِيْمٌ﴿209﴾
૨૦૯.VELt3 ÍÕtÕt3ítwBt3 rBtBt3çty14Œu Bttò9yíftuBtwÕt3 çtGGtuLttíttu Vy14ÕtBtq9 yLLtÕÕttn y1ÍeÍwLt3 n1feBt
૨૦૯. અને જો તમારી પાસે ખુલ્લી દલીલો આવ્યા બાદ તમે બહેકશો તો જાણી લો કે બેશક અલ્લાહ ઇઝઝતવાળો (કુદરતવાળો) હિકમતવાળો છે.
[78:55.00]
هَلْ يَنْظُرُوْنَ اِلَّاۤ اَنْ يَّاْتِيَهُمُ اللّٰهُ فِىْ ظُلَلٍ مِّنَ الْغَمَامِ وَالْمَلٰٓئِکَةُ وَقُضِىَ الْاَمْرُؕ وَاِلَى اللّٰهِ تُرْجَعُ الْاُمُوْرُ۠ ﴿210﴾
૨૧૦.nÕt3GtLt3Ít6uYLt EÕÕtt9 ykGGty3ítuGt ntuBtwÕÕttntu VeÍt6uÕtrÕtBt3 BtuLtÕt3 øt1BttBtu ÔtÕt3BtÕtt9yufíttu Ôtft2uÍu2GtÕt3yBhtu, ÔtyuÕtÕÕttnu ítwh3sW2Õt3 ytuBtqh
૨૧૦. શું (આ રોશન બયાન પછી પણ) તેઓ એ વાતનો ઇન્તેઝાર કરે છે કે વાદળાઓના છાયાની પાછળ અલ્લાહ(નો અઝાબ) કે ફરિશ્તાઓ આવી જાય જેથી દરેક કાર્યનો ફેસલો થઇ જાય? દરેક કાર્યો અલ્લાહની જ તરફ રજૂ થવાના છે.
[79:14.00]
سَلْ بَنِىْٓ اِسْرَآءِيْلَ كَمْ اٰتَيْنٰهُمْ مِّنْ اٰيَةٍۢ بَيِّنَةٍؕ وَمَنْ يُّبَدِّلْ نِعْمَةَ اللّٰهِ مِنْۢ بَعْدِ مَا جَآءَتْهُ فَاِنَّ اللّٰهَ شَدِيْدُ الْعِقَابِ﴿211﴾
૨૧૧.ËÕt3 çt9Lte EMht9EÕt fBt3 ytítGt3LttnwBt3 rBtLt3 ytGtrítBt3 çtGGtuLtrítLt3, ÔtBtkGGttuçtŒ3rŒÕt3 Ltuy14BtítÕÕttnu rBtBt3çty14Œu Bttò9yíntu VELLtÕÕttn ~tŒeŒwÕt3 yu2ftçt
૨૧૧. બની ઈસરાઈલને પૂછો કે ‘અમોએ તેમને કેટલી બધી વાઝેહ નિશાનીઓ આપી હતી?’ જો કોઈ અલ્લાહે આપેલી નેઅમતને તેની પાસે આવ્યા પછી બદલી નાખે (એટલે દુરૂપયોગ કરે) તો ખરેખર અલ્લાહ અઝાબ આપવામાં ધણો જ સખત છે.
[79:37.00]
زُيِّنَ لِلَّذِيْنَ كَفَرُوا الْحَيٰوةُ الدُّنْيَا وَيَسْخَرُوْنَ مِنَ الَّذِيْنَ اٰمَنُوْا ۘ وَالَّذِيْنَ اتَّقَوْا فَوْقَهُمْ يَوْمَ الْقِيٰمَةِؕ وَاللّٰهُ يَرْزُقُ مَنْ يَّشَآءُ بِغَيْرِ حِسَابٍ﴿212﴾
૨૧૨.ÍwGGtuLt rÕtÕÕtÍ8eLt fVÁÕt3 n1GttítwŒ3 ŒwLGtt ÔtGtË3Ït1YLt BtuLtÕÕtÍ8eLt ytBtLtq,Bt ÔtÕÕtÍ8eLt¥tf1Ôt3 VÔt3f1nwBt3 GtÔt3BtÕt3 fu2GttBtítu, ÔtÕÕttntu Gth3Ítuftu2 BtkGGt~tt9ytu çtuø1tGt3hu nu2Ëtçt
૨૧૨. દુનિયાની ઝિંદગી નાસ્તિકો માટે સુશોભિત બનાવવામાં આવી છે માટે તેઓ ઈમાન લાવનારાઓની મશ્કરી કરે છે; જો કે પરહેઝગારો(નો દરજ્જો) કયામતમાં તેઓ કરતા બલંદ હશે અને અલ્લાહ જેને ચાહે છે તેને બે હિસાબ રોજી અતા કરે છે.
[79:59.00]
كَانَ النَّاسُ اُمَّةً وَّاحِدَةً فَبَعَثَ اللّٰهُ النَّبِيّٖنَ مُبَشِّرِيْنَ وَمُنْذِرِيْنَ۪ وَاَنْزَلَ مَعَهُمُ الْكِتٰبَ بِالْحَقِّ لِيَحْكُمَ بَيْنَ النَّاسِ فِيْمَا اخْتَلَفُوْا فِيْهِؕ وَمَا اخْتَلَفَ فِيْهِ اِلَّا الَّذِيْنَ اُوْتُوْهُ مِنْۢ بَعْدِ مَا جَآءَتْهُمُ الْبَيِّنٰتُ بَغْيًا ۢ بَيْنَهُمْۚ فَهَدَى اللّٰهُ الَّذِيْنَ اٰمَنُوْا لِمَا اخْتَلَفُوْا فِيْهِ مِنَ الْحَقِّ بِاِذْنِهٖؕ وَاللّٰهُ يَهْدِىْ مَنْ يَّشَآءُ اِلٰى صِرَاطٍ مُّسْتَقِيْمٍ﴿213﴾
૨૧૩.ftLtLLttËtu WBBtítk Ôt0tnu2ŒítLt3 Vçty1Ë7ÕÕttnwLt3 LtçteGGteLt Bttuçt~~tuheLt ÔtBtwLÍu8heLt ÔtyLt3ÍÕt Bty1ntuBtwÕt3 fuíttçt rçtÕt3n1f14f2u ÕtuGtn14ftuBt çtGt3LtLLttËu VeBtÏ14títÕtVq Venu, ÔtBtÏ14títÕtV Venu EÕÕtÕÕtÍ8eLt Qítqntu rBtBt3çty14Œu Bttò9yíntuBtwÕt3 çtGGtuLttíttu çtø1tGtBt3 çtGt3LtnwBt3, VnŒÕÕttnwÕt3 ÕtÍe8Lt ytBtLtq ÕtuBtÏ14títÕtVq Venu BtuLtÕt3n14f1fu2 çtuEÍ74Ltune, ÔtÕÕttntu Gtn3Œe BtkGt0~tt9ytu yuÕtt Ëu2htrít2BBtwMítf2eBt
૨૧૩. સધળા લોકો (નબીઓની બેઅસત પહેલા) એક જ ઉમ્મત હતા; પછી અલ્લાહે ખુશખબર આપનારા તથા ડરાવનારા નબીઓ મોકલ્યા, તથા તેમની સાથે હક કિતાબ (પણ) મોકલી કે તે લોકો વચ્ચે ઇખ્તેલાફી બાબતે ફેસલો કરે; અને તેમાં અહલે કિતાબ સિવાય બીજા કોઇએ ઇખ્તેલાફ કર્યો નહીં (અને તે પણ) વાઝેહ દલીલો તેમની પાસે આવી ગયા પછી અને તેનું કારણ આપસની દુશ્મની અને ઇર્ષા હતી. પછી અલ્લાહે ઈમાન લાવનારાઓને પોતાના હુકમથી ઇખ્તેલાફી (મતભેદવાળી) બાબતની હકીકત તરફ હિદાયત કરી અને અલ્લાહ જેને ચાહે છે તેને સેરાતે મુસ્તકીમ તરફ હિદાયત કરે છે.
[80:57.00]
اَمْ حَسِبْتُمْ اَنْ تَدْخُلُوا الْجَنَّةَ وَ لَمَّا يَاْتِكُمْ مَّثَلُ الَّذِيْنَ خَلَوْا مِنْ قَبْلِكُمْؕ مَسَّتْهُمُ الْبَاْسَآءُ وَالضَّرَّآءُ وَزُلْزِلُوْا حَتّٰى يَقُوْلَ الرَّسُوْلُ وَالَّذِيْنَ اٰمَنُوْا مَعَهٗ مَتٰى نَصْرُ اللّٰهِؕ اَلَاۤ اِنَّ نَصْرَ اللّٰهِ قَرِيْبٌ﴿214﴾
૨૧૪.yBt3 n1rËçt3ítwBt3 yLt3ítŒ3Ïttu2ÕtwÕt3 sLLtít ÔtÕtBBtt Gty3ítufwBt3 BtË7ÕtwÕÕtÍ8eLt Ït1ÕtÔt3 rBtLt3 f1çÕtufwBt3 BtMËít3ntuBtwÕt3 çty3Ët9ytu ÔtÍ0h14ht9ytu ÔtÍwÕt3ÍuÕtq n1¥tt Gtf1qÕth3 hËqÕttu ÔtÕÕtÍ8eLt ytBtLtq Bty1nq Btítt LtË14ÁÕÕttn, yÕtt9 ELLt LtË14hÕÕttnu f1heçt
૨૧૪. શું તમોએ એમ ધારી લીધું છે કે તમે જન્નતમાં દાખલ થઇ જશો જ્યારે કે હજુ સુધી તમારા સામે એવા બનાવ નથી આવ્યા જેવા તમારી પહેલાની ઉમ્મત સામે આવી ચૂક્યા છે? તેમના પર (પરીક્ષાના કારણે એવી) સખ્તાઈ તથા દુ:ખ આવી પડ્યાં અને તેઓ ડગમગી ગયા, ત્યાં સુધી કે રસૂલ તથા તેની સાથે ઈમાન લાવનારાઓ બોલી ઉઠ્યા કે ‘અલ્લાહની મદદ ક્યારે આવશે?’ જાણી લ્યો કે અલ્લાહની મદદ નજદીક છે.
[81:31.00]
يَسْئَلُوْنَكَ مَاذَا يُنْفِقُوْنَؕ قُلْ مَآ اَنْفَقْتُمْ مِّنْ خَيْرٍ فَلِلْوَالِدَيْنِ وَالْاَقْرَبِيْنَ وَالْيَتٰمٰى وَالْمَسٰكِيْنِ وَابْنِ السَّبِيْلِؕ وَمَا تَفْعَلُوْا مِنْ خَيْرٍ فَاِنَّ اللّٰهَ بِهٖ عَلِيْمٌ﴿215﴾
૨૧૫.GtË3yÕtqLtf BttÍ7t GtwLVuf1qLt, fw1Õt3 Btt9yLVf14ítwBt3 rBtLt3 Ï1tGt3rhLt3 VrÕtÕt3 ÔttÕtuŒGt3Ltu ÔtÕt3yf14hçteLt ÔtÕt3GtíttBtt ÔtÕt3BtËtfeLtu ÔtÂçLtË0çteÕtu, ÔtBttítV3y1Õtq rBtLt3 Ït1Gt3rhLt3 VELLtÕÕttn çtune yÕteBt
૨૧૫. લોકો તને પૂછે છે કે તેઓ (રાહે ખુદામાં) શું (અને કોના માટે) ઇન્ફાક (ખર્ચ) કરે ? તું કહે કે તમે જે કાંઈ ઇન્ફાક (ખર્ચ) કરો તે માં બાપ માટે તથા અતિનિકટના સગાં વહાલાંઓ, યતીમો, મોહતાજો અને મોહતાજ મુસાફરો માટે હોવો જોઈએ; અને જે (પણ) નેકી તમે કરો છો બેશક તેને અલ્લાહ સારી રીતે જાણે છે.
[81:58.00]
كُتِبَ عَلَيْکُمُ الْقِتَالُ وَهُوَ كُرْهٌ لَّكُمْۚ وَعَسٰۤى اَنْ تَكْرَهُوْا شَيْئًا وَّهُوَ خَيْرٌ لَّکُمْۚ وَعَسٰۤى اَنْ تُحِبُّوْا شَيْئًا وَّهُوَ شَرٌّ لَّكُمْؕ وَاللّٰهُ يَعْلَمُ وَاَنْتُمْ لَا تَعْلَمُوْنَ۠ ﴿216﴾
૨૧૬.ftuítuçt y1ÕtGt3 ftuBtwÕt3fu2íttÕttu ÔtntuÔt fwh3nwÕÕtfwBt3, Ôty1Ët9 yLt3ítf3hnq ~tGt3ykÔt0ntuÔt Ït1Gt3ÁÕÕtfwBt3, Ôty1Ët9 yLt3ítturn2çtq0 ~tGt3ykÔt3 ÔtntuÔt ~tÁ0ÕÕtfwBt3, ÔtÕÕttntu Gty14ÕtBttu ÔtyLt3ítwBt3 Õttíty14ÕtBtqLt
૨૧૬. તમારા ઉપર જેહાદ વાજિબ કરવામાં આવ્યું છે. જો કે તે તમને નાપસંદ છે, પણ શકય છે તમને એક વસ્તુ નાપસંદ હોય, પરંતુ તે તમારા માટે સારી હોય, અને (બીજી) એક વસ્તુ તમે પસંદ કરો (પણ) તે તમારા માટે ખરાબ હોય; અને અલ્લાહ (તમારી ભલાઇ) જાણે છે પણ તમે જાણતા નથી.
[82:24.00]
يَسْئَلُوْنَكَ عَنِ الشَّهْرِ الْحَرَامِ قِتَالٍ فِيْهِؕ قُلْ قِتَالٌ فِيْهِ كَبِيْرٌؕ وَصَدٌّ عَنْ سَبِيْلِ اللّٰهِ وَ کُفْرٌ ۢ بِهٖ وَالْمَسْجِدِ الْحَرَامِۗ وَاِخْرَاجُ اَهْلِهٖ مِنْهُ اَكْبَرُ عِنْدَ اللّٰهِ ۚ وَالْفِتْنَةُ اَکْبَرُ مِنَ الْقَتْلِؕ وَلَا يَزَالُوْنَ يُقَاتِلُوْنَكُمْ حَتّٰى يَرُدُّوْكُمْ عَنْ دِيْنِکُمْ اِنِ اسْتَطَاعُوْاؕ وَمَنْ يَّرْتَدِدْ مِنْكُمْ عَنْ دِيْنِهٖ فَيَمُتْ وَهُوَ کَافِرٌ فَاُولٰٓئِكَ حَبِطَتْ اَعْمَالُهُمْ فِى الدُّنْيَا وَالْاٰخِرَةِ ۚ وَاُولٰٓئِكَ اَصْحٰبُ النَّارِۚ هُمْ فِيْهَا خٰلِدُوْنَ﴿217﴾
૨૧૭.GtË3yÕtqLtf y1rLt~t0n3rhÕt3 n1htBtu fu2íttrÕtLt3 Venu, fw1Õfu2íttÕtwLt3 Venu fçteÁLt3, ÔtË1Œ3ŒwLt3 y1Lt3ËçterÕtÕÕttnu ÔtfwV3ÁBt3 çtune ÔtÕt3 BtMsurŒÕt3n1htBtu, ÔtEÏ14thtòu yn3Õtune rBtLntu yf3çthtu E2LŒÕÕttnu, ÔtÕt3rVíLtíttu yf3çthtu BtuLtÕt3 f1íÕtu, ÔtÕttGtÍtÕtqLt Gttuf1títuÕtqLtfwBt3 n1¥tt GtÁŒ0qfwBt3 y1LŒeLtufwBt3 yurLtMítít1tQ2, ÔtBtkGGth3ítrŒŒ3 rBtLfwBt3 y1LŒeLtune V GtBtwít3 ÔtntuÔt ftVuÁLt3 VytuÕtt9yuf n1çtuít1ít3 yy14BttÕttunwBt3 rVŒw0LGtt ÔtÕt3ytÏt2uhítu, ÔtytuÕtt9yuf yM1nt1çtwLLtthu, nwBt3 Vent Ït1tÕtuŒqLt
૨૧૭. (લોકો) તને મોહતરમ મહિનાઓમાં જેહાદ કરવા સબંધી પૂછે છે; કહે કે તેમાં જેહાદ કરવી (એ ગુનાહે) કબીરા છે; તેમજ (લોકોને) અલ્લાહની રાહથી રોકવા તથા (પોતે પણ) અલ્લાહનો ઈન્કાર કરવો અને મસ્જિદુલ હરામથી લોકોને અટકાવવા અને તેમાંથી તેના રહેવાસીઓને કાઢી મૂકવા (તે) અલ્લાહની નઝદીક (હુરમતવાળા મહિનામાં લડાઇ કરવાથી પણ વધારે) ગંભીર (ગુનોહ) છે અને ફિત્નો કત્લ કરતાંય વધારે ગંભીર (ગુનાહ) છે. અને તે (મુશ્રીકો) તમારાથી સતત લડ્યા કરશે એટલે સુધી કે જો તેમનું ચાલે તો તેઓ તમને તમારા દીનથી ફેરવી નાખે; અને જો તમારામાંથી કોઇ પોતાના દીનથી ફરી જાય અને કુફ્રની હાલતમાં મરી જાય તો તેવા લોકોના (નેક) આમાલ દુનિયા અને આખેરતમાં બરબાદ થઈ જશે, અને તેઓ જહન્નમીઓ છે, જેમાં તેઓ હંમેશા રહેશે.
[83:28.00]
اِنَّ الَّذِيْنَ اٰمَنُوْا وَالَّذِيْنَ هَاجَرُوْا وَجَاهَدُوْا فِىْ سَبِيْلِ اللّٰهِۙ اُولٰٓئِكَ يَرْجُوْنَ رَحْمَتَ اللّٰهِؕ وَاللّٰهُ غَفُوْرٌ رَّحِيْمٌ﴿218﴾
૨૧૮.ELLtÕÕtÍ8eLt ytBtLtq ÔtÕÕtÍ8eLt ntsY ÔtònŒq VeËçterÕtÕÕttnu ytuÕtt9yuf Gth3òqLt hn14BtítÕÕttnu, ÔtÕÕttntu øt1VqÁh3 hn2eBt
૨૧૮. બેશક જે લોકો ઈમાન લાવ્યા તથા જેમણે હિજરત કરી અને અલ્લાહની રાહમાં જેહાદ કરી, તેઓ અલ્લાહની રહેમતના ઉમેદવાર છે; અને અલ્લાહ બક્ષવાવાળો અને મહેરબાન છે.
[83:47.00]
يَسْئَلُوْنَكَ عَنِ الْخَمْرِ وَالْمَيْسِرِؕ قُلْ فِيْهِمَآ اِثْمٌ کَبِيْرٌ وَّمَنَافِعُ لِلنَّاسِؗ وَاِثْمُهُمَآ اَکْبَرُ مِنْ نَّفْعِهِمَاؕ وَيَسْئَلُوْنَكَ مَاذَا يُنْفِقُوْنَ۬ ؕ قُلِ الْعَفْوَؕ كَذٰلِكَ يُبَيِّنُ اللّٰهُ لَكُمُ الْاٰيٰتِ لَعَلَّکُمْ تَتَفَكَّرُوْنَۙ﴿219﴾
૨૧૯.GtMyÕtqLtf y1rLtÕt3Ït1Bhu ÔtÕt3BtGt3Ëuhu, fw1Õt3 VenuBtt9 EM7BtwLt3 fçteÁk Ôt0BtLttVuytu2 rÕtLLttËu ÔtEM7BttuntuBtt9 yf3çthtu rBtLt3LtV3yu2nuBtt, ÔtGtMyÕtqLtf BttÍ7t GtwLVufq1Lt3, ft2urÕtÕt3y1V3Ôt, fÍt7Õtuf GttuçtGGtuLtwÕÕttntu ÕtftuBtwÕt3 ytGttítu Õty1ÕÕtfwBt3 ítítVf0YLt
૨૧૯. લોકો તને દારૂ તથા જુગાર સબંધી પૂછે છે; કહે કે એ બંને મોટા ગુનાહ છે અને લોકો માટે (તેમાં અમુક દુન્યવી) ફાયદાઓ પણ છે; (પરંતુ) બંનેની સરખામણીમાં (દુન્યવી) ફાયદા કરતા ગુનાહ(નું નુકસાન) વધારે છે; અને તેઓ તને પૂછે છે કે અલ્લાહની રાહમાં તેઓ શું ખર્ચ કરે? કહે કે જે કાંઇ જરૂરત ઉપરાંત બાકી રહે; આવી રીતે અલ્લાહ તમારા માટે (પોતાના) હુકમો વાઝેહ કરીને બયાન કરે છે કે જેથી તમે મનન કરો:
[84:18.00]
فِى الدُّنْيَا وَالْاٰخِرَةِؕ وَيَسْئَلُوْنَكَ عَنِ الْيَتٰمٰىؕ قُلْ اِصْلَاحٌ لَّهُمْ خَيْرٌؕ وَاِنْ تُخَالِطُوْهُمْ فَاِخْوَانُكُمْؕ وَاللّٰهُ يَعْلَمُ الْمُفْسِدَ مِنَ الْمُصْلِحِؕ وَلَوْ شَآءَ اللّٰهُ لَاَعْنَتَكُمْؕ اِنَّ اللّٰهَ عَزِيْزٌ حَكِيْمٌ﴿220﴾
૨૨૦.rVŒw0LGtt ÔtÕt3ytÏtu2hítu, Ôt GtMyÕtqLtf3 y1rLtÕt3GtíttBtt, f1wÕt3EË14Õttnw1ÕÕtnwBt3 Ït1Gt3ÁLt3, ÔtELt3 íttuÏt1tÕtuít1qnwBt3 VEÏt14ÔttLttufwBt3, ÔtÕÕttntu Gty14ÕtBtwÕt3 BtwV3ËuŒ BtuLtÕt3 BtwM1Õtunu2, ÔtÕtÔt3~tt9yÕÕttntu Õtyy14LtítfwBt3, EÒtÕÕttn y1ÍeÍwLt3 n1feBt
૨૨૦. દુનિયા તથા આખેરત બાબતે (મનન કરો) અને તેઓ તને યતીમો સબંધી પૂછે છે; કહે કે તેમની હાલત સુધારવી નેક કામ છે; અને જો તમે તેમના સાથે હળીમળીને રહો તો તેઓ તમારા ભાઇઓ છે; અને અલ્લાહ ફસાદ કરનાર અને સુઘારણા કરનારને જાણે છે; અને જો અલ્લાહ ચાહતે તો તમને (સરપરસ્તી સાથે યતીમોની મિલ્કત જુદી રાખવાનો હુકમ આપી) મુસીબતમાં નાખી દેતે; બેશક અલ્લાહ જબરદસ્ત હિકમતવાળો છે.
[84:47.00]
وَلَا تَنْكِحُوا الْمُشْرِكٰتِ حَتّٰى يُؤْمِنَّؕ وَلَاَمَةٌ مُّؤْمِنَةٌ خَيْرٌ مِّنْ مُّشْرِكَةٍ وَّلَوْ اَعْجَبَتْكُمْۚ وَلَا تُنْكِحُوا الْمُشْرِكِيْنَ حَتّٰى يُؤْمِنُوْاؕ وَلَعَبْدٌ مُّؤْمِنٌ خَيْرٌ مِّنْ مُّشْرِكٍ وَّلَوْ اَعْجَبَكُمْؕ اُولٰٓئِكَ يَدْعُوْنَ اِلَى النَّارِ ۖۚ وَاللّٰهُ يَدْعُوْٓا اِلَى الْجَنَّةِ وَالْمَغْفِرَةِ بِاِذْنِهٖۚ وَيُبَيِّنُ اٰيٰتِهٖ لِلنَّاسِ لَعَلَّهُمْ يَتَذَكَّرُوْنَ ۠ ﴿221﴾
૨૨૧.ÔtÕtt ítLt3funw1Õt3 Btw~huftítu n1íítt Gttuy3rBtLLt, ÔtÕt yBtítwBt3 Bttuy3BtuLtítwLt3 Ït1Gt3ÁBt3 rBtBt3 Btw~huf®ítÔt3 Ôt ÕtÔt3 yy14sçtífwBt3, ÔtÕtt ítwLfun1wÕt3 Btw~hufeLt n1íítt Gttuy3BtuLtq, ÔtÕt y1çŒwBt3 Bttuy3BtuLtwLt3 Ït1Gt3ÁBt3 rBtBtw0~hurfkÔt3 ÔtÕtÔt3 yy14sçtfwBt3, WÕtt9yuf GtŒ3Q2Lt yuÕtLLtth, ÔtÕÕttntu GtŒ3Q9 yuÕtÕt3 sLLtítu ÔtÕt3 Btø1Vuhítu çtuEÍ74Ltune, ÔtGttuçtGGtuLttu ytGttítune rÕtLLttËu Õty1ÕÕtnwBt3 GtítÍ7f3fYLt
૨૨૧. અને મુશરિક ઔરતો ઈમાન લાવે નહિ ત્યાં સુધી તેમની સાથે નિકાહ કરો નહિ; કારણકે એક ઈમાનવાળી કનીઝ મુશરિક ઔરત કરતાં બેહતર છે પછી ભલેને તે (મુશરિક) ઔરત ગમે તેટલી પણ તમને સારી કેમ ન લાગતી હોય? અને મુશરિકો જયાં સુધી ઈમાન લાવે નહિ ત્યાં સુધી (મુસ્લિમ ઔરતો) તેમના નિકાહમાં તમે ન આપો; અને કારણકે એક મોમીન ગુલામ મુશરિક કરતાં બેહતર છે. પછી ભલેને તે (મુશરિક ગમે તેટલો) તમને સારો કેમ ન લાગતો હોય; તેઓ (મુશરિકો) તમને (જહન્નમની) આગ તરફ બોલાવે છે, અને અલ્લાહ પોતાના હુકમથી જન્નત અને મગફેરત તરફ બોલાવે છે, અને લોકો માટે પોતાના હુકમો વાઝેહ કરી બયાન કરે છે કે જેથી તેઓ નસીહત હાંસિલ કરે.
[85:37.00]
وَ يَسْئَلُوْنَكَ عَنِ الْمَحِيْضِۙ قُلْ هُوَ اَذًى فَاعْتَزِلُوْا النِّسَآءَ فِى الْمَحِيْضِۙ وَلَا تَقْرَبُوْهُنَّ حَتّٰى يَطْهُرْنَۚ فَاِذَا تَطَهَّرْنَ فَاْتُوْهُنَّ مِنْ حَيْثُ اَمَرَكُمُ اللّٰهُؕ اِنَّ اللّٰهَ يُحِبُّ التَّوَّابِيْنَ وَيُحِبُّ الْمُتَطَهِّرِيْنَ﴿222﴾
૨૨૨.ÔtGtMyÕtqLtf y1rLtÕt3 Btn2eÍ2u, fw1ÕntuÔt yÍ7Lt3 Vy14ítÍuÕtwLLtuËt9y rVÕt3 Btn2eÍu2 ÔtÕttítf14hçtqnwLLt n1¥tt Gtí1nwh3Lt, VyuÍt7 ítít1n0h3Lt VyítqnwLLt rBtLt3n1Gt3Ët8u yBth ftuBtwÕÕttntu, ELLtÕÕttn Gtturn2ççtwítítÔtt0çteLt ÔtGtturn2ç3çtwÕt3 Bttuítít1n3nuheLt
૨૨૨. અને તેઓ તને હૈઝ વિશે પૂછે છે; કહે કે તે એક નજાસત (નુકસાનકારક ગંદકી) છે, માટે તમે હૈઝના સમયે તમારી ઔરતોથી અલગ રહો (સમાગમ ન કરો), અને જ્યાં સુધી તેણીઓ પાક ન થાય ત્યાં સુધી તેના સાથે શારીરિક સંબંધ ન બાંધો, પછી જ્યારે તેણીઓ પાક થઇ જાય ત્યારે જે રીતે તમને અલ્લાહે ફરમાવ્યું છે તે રીતે તેમનાથી શારીરિક સંબંધ બાંધો; બેશક અલ્લાહ તૌબા કરનારાઓને તથા પાક રહેનારાઓને દોસ્ત રાખે છે.
[86:11.00]
نِسَآؤُكُمْ حَرْثٌ لَّكُمْ۪ فَاْتُوْا حَرْثَكُمْ اَنّٰى شِئْتُمْ ؗ وَقَدِّمُوْا لِاَنْفُسِكُمْؕ وَاتَّقُوا اللّٰهَ وَاعْلَمُوْٓا اَنَّکُمْ مُّلٰقُوْهُؕ وَ بَشِّرِ الْمُؤْمِنِيْنَ﴿223﴾
૨૨૩.LtuËt9ytufwBt3 n1h3Ë7ÕÕtfwBt3 Vy3ítq n1h3Ë7fwBt3 yLLtt ~tuy3ítwBt3 Ôtf1vuBtq ÕtuyLt3 VtuËufwBt3, Ôt¥tf1wÕÕttn Ôty14ÕtBtq yLLtfwBt3 BttuÕttf1qntu, Ôtçt~~turhÕt3 Bttuy3BtuLteLt
૨૨૩. તમારી ઔરતો તમારી ખેતી છે, માટે જ્યારે (અને જેવી રીતે) ચાહો તમારી ખેતીમાં જાઓ (આ કાર્યને સારી નિય્યતથી નેકીમાં ફેરવી) તમારા પોતાના માટે અગાઉથી નેકી મોકલતા રહો; તથા અલ્લાહથી ડરતા રહો અને આ જાણી લો કે તમે તેને જરૂર મળનાર છો; અને મોઅમીનોને ખુશખબરી આપો
[86:35.00]
وَلَا تَجْعَلُوا اللّٰهَ عُرْضَةً لِّاَيْمَانِکُمْ اَنْ تَبَرُّوْا وَتَتَّقُوْا وَتُصْلِحُوْا بَيْنَ النَّاسِؕ وَاللّٰهُ سَمِيْعٌ عَلِيْمٌ﴿224﴾
૨૨૪.ÔtÕtt íts3y1ÕtwÕÕttn W2h3Í1ítÕt3 ÕtuyGt3BttLtufwBt3 yLt3ítçtY0 Ôtítít0f1q ÔtítwM1Õtunq1 çtGt3LtÒttËu, ÔtÕÕttntu ËBteW2Lt3 y1ÕteBt
૨૨૪. નેકી કરવા, પરહેઝગાર બનવા તથા લોકોના દરમ્યાન સુલેહ કરવાના બહાને અલ્લાહને પોતાની કસમોની વચ્ચે ન લાવો અને અલ્લાહ સાંભળનાર અને જાણનાર છે.
[86:51.00]
لَا يُؤَاخِذُكُمُ اللّٰهُ بِاللَّغْوِ فِىْٓ اَيْمَانِكُمْ وَلٰكِنْ يُّؤَاخِذُكُمْ بِمَا كَسَبَتْ قُلُوْبُكُمْؕ وَاللّٰهُ غَفُوْرٌ حَلِيْمٌ﴿225﴾
૨૨૫.ÕttGttuytÏt2uÍt8u ftuBtwÕÕttntu rçtÕt0 øt3ÔtuVe9 yGt3BttLtufwBt3 ÔtÕttrfkGGttuytÏtu2Ít8ufwBt3 çtuBtt fËçtít3 ftu2ÕtqçttufwBt3, ÔtÕÕttntu øt1VqÁLt3 n1ÕteBt
૨૨૫. અલ્લાહ તમારી ઇરાદા વગરની કસમો માટે તમારો હિસાબ લેશે નહિ. પણ તમારા દિલોએ જે (ઇરાદાપૂર્વક) હાંસિલ કર્યુ હશે તેનો હિસાબ લેશે; અને અલ્લાહ માફ કરનાર, સહનશીલ છે.
[87:07.00]
لِّلَّذِيْنَ يُؤْلُوْنَ مِنْ نِّسَآئِهِمْ تَرَبُّصُ اَرْبَعَةِ اَشْهُرٍۚ فَاِنْ فَآءُوْ فَاِنَّ اللّٰهَ غَفُوْرٌ رَّحِيْمٌ﴿226﴾
૨૨૬.rÕtÕÕtÍ8eLt Gttuy3ÕtqLt rBtLLtuËt9yurnBt3 íthççttuËtu2 yh3çty1ítu y~tnturhLt3, VELt3 Vt9Q VELLtÕÕttn ø1tVqÁh0n2eBt
૨૨૬. જે લોકો પોતાની ઔરતો સાથે શારિરીક સંબંધ ન બાંધવાની કસમ ખાય છે તેઓ પાસે (તલાક અથવા સુલેહ બાબતે ફેંસલો કરવા માટે) ચાર મહિનાનો સમય છે, પછી જો તેઓ (સુલેહ તરફ) વળી જાય તો ખરેખર અલ્લાહ ગફુરૂર રહીમ છે.
[87:24.00]
وَاِنْ عَزَمُوا الطَّلَاقَ فَاِنَّ اللّٰهَ سَمِيْعٌ عَلِيْمٌ﴿227﴾
૨૨૭.ÔtELt3 y1ÍBtw¥1t2Õttf1 VELLtÕÕttn ËBteW2Lt3 y1ÕteBt
૨૨૭. અને જો તેઓ તલાકનો ઇરાદો કરી લે તો બેશક અલ્લાહ સાંભળનાર, જાણનાર છે.
[87:31.00]
وَالْمُطَلَّقٰتُ يَتَرَ بَّصْنَ بِاَنْفُسِهِنَّ ثَلٰثَةَ قُرُوْٓءٍؕ وَلَا يَحِلُّ لَهُنَّ اَنْ يَّكْتُمْنَ مَا خَلَقَ اللّٰهُ فِىْٓ اَرْحَامِهِنَّ اِنْ كُنَّ يُؤْمِنَّ بِاللّٰهِ وَالْيَوْمِ الْاٰخِرِؕ وَبُعُوْلَتُهُنَّ اَحَقُّ بِرَدِّهِنَّ فِىْ ذٰ لِكَ اِنْ اَرَادُوْٓا اِصْلَاحًاؕ وَلَهُنَّ مِثْلُ الَّذِىْ عَلَيْهِنَّ بِالْمَعْرُوْفِ۪ وَلِلرِّجَالِ عَلَيْهِنَّ دَرَجَةٌ ؕ وَاللّٰهُ عَزِيْزٌ حَكِيْمٌ۠ ﴿228﴾
૨૨૮.ÔtÕt3 Bttuít1ÕÕtf1títtu GtíthççtM1Lt çtuyLVtuËurnLLt Ë7ÕttË7ít ftu2Y9ELt3, ÔtÕttGtrn1ÕÕttu ÕtnwLLt ykGGtf3ítwBLt BttÏt1Õtf1ÕÕttntu Ve9 yh3n1tBturnLLt ELfwLLt Gttuy3rBtLLt rçtÕÕttnu ÔtÕt3 GtÔt3rBtÕt3 ytÏtu2hu, ÔtçttuQ2ÕtíttunwLLt yn1f14ft2u çtuhvurnLLt Ve Í7tÕtuf ELyhtŒq9 EM1Õttn1Lt3, ÔtÕtnwLLt rBtM7ÕtwÕÕtÍe y1ÕtGt3rnLLt rçtÕt3 Bty1Y3Vu, ÔtrÕth3huòÕtu y1ÕtGt3rnLLt ŒhsítwLt3, ÔtÕÕttntu y1ÍeÍwLtn14feBt
૨૨૮. અને જે ઔરતોને તલાક આપવામાં આવી હોય તેઓએ પોતાના માટે ત્રણ હૈઝ આવવા (અને પાક થવા) સુધી રાહ જોવી જોઈએ; અને જો તેઓ અલ્લાહ તથા કયામતના દિવસ પર ઈમાન ધરાવતી હોય તો તેમના માટે તેમના ગર્ભાશયમાં અલ્લાહે જે કાંઈ પેદા કર્યુ હોય તેને સંતાડવું હરગિઝ જાએઝ નથી; અને જો આ મુદ્દત દરમ્યાન (આજ) શોહર સુલેહ કરીને ઔરતને પાછી હાંસિલ કરવાનો ઇરાદો કરે તો (બીજા કરતા) વધુ હકદાર છે અને ઔરત માટે આવી જ જવાબદારી (અને હક) છે, પરંતુ મરદો(નો હક) ઔરતો(ના હક) કરતા એક દરજ્જો વધારે છે અને અલ્લાહ ઇઝ્ઝતવાળો (કુદરતવાળો અને), હિકમતવાળો છે.
[88:21.00]
اَلطَّلَاقُ مَرَّتٰنِ۪ فَاِمْسَاكٌ ۢ بِمَعْرُوْفٍ اَوْ تَسْرِيْحٌ ۢ بِاِحْسَانٍ ؕوَلَا يَحِلُّ لَکُمْ اَنْ تَاْخُذُوْا مِمَّآ اٰتَيْتُمُوْهُنَّ شَيْئًا اِلَّاۤ اَنْ يَّخَافَآ اَ لَّا يُقِيْمَا حُدُوْدَ اللّٰهِؕ فَاِنْ خِفْتُمْ اَ لَّا يُقِيْمَا حُدُوْدَ اللّٰهِۙ فَلَا جُنَاحَ عَلَيْهِمَا فِيْمَا افْتَدَتْ بِهٖؕ تِلْكَ حُدُوْدُ اللّٰهِ فَلَا تَعْتَدُوْهَا ۚ وَمَنْ يَّتَعَدَّ حُدُوْدَ اللّٰهِ فَاُولٰٓئِكَ هُمُ الظّٰلِمُوْنَ﴿229﴾
૨૨૯.y¥1t2Õttft2u Bth0íttLtu, VEBËtfwBt3 çtuBty14YrVLt3 yÔt3 ítMrhnw1Bt3 çtuyun14ËtrLtLt, ÔtÕttGtturn2ÕÕttu ÕtfwBt3 yLt3 íty3Ïtt2uÍ7q rBt0Btt9 ytítGt3íttuBtq nwLLt ~tGt3yLt3 EÕÕtt9 ykGGtÏtt1Vt9 yÕÕttGttuf2eBtt ntu2ŒqŒÕÕttnu, VELt3rÏt1V3ítwBt3 yÕÕttGttuf2eBtt ntu2ŒqŒÕÕttnu VÕttòuLttn1 y1ÕtGt3nu Btt9 Ve BtV3ítŒít3çtune, rítÕf ntu2ŒqŒwÕÕttnu VÕttíty14ítŒqnt, ÔtBtkGGtíty1v ntu2ŒqŒÕÕttnu VWÕtt9yuf ntuBtwÍ50tÕtuBtqLt
૨૨૯. તલાક બે વખત (રદ થઈ શકે) છે, પછી તેમને સારી રીતે રાખો અથવા ભલાઈની સાથે તેમને જવા દો; અને આ તમારા માટે જાએઝ નથી કે જે કાંઈ તમે તેમને આપી ચૂક્યા હોવ તેમાંથી કાંઈ પાછું લઈ લો; સિવાય એ હાલતમાં કે બંનેને એ વાતનો ડર હોય કે બંને અલ્લાહની હદ પર કાયમ રહી શકશો નહિ; પરંતુ જો તેમને તે (વાત) નો ડર હોય કે તે બંને અલ્લાહની હદ પર કાયમ નહી રહી શકે, અને જો સ્ત્રી (શાદીના બંધનમાંથી) પોતાના છૂટકારા (ખુલાઅ) માટે કાંઈ વળતર આપી દે તો બન્ને ઉપર કાંઈ હરજ નથી; આ અલ્લાહની હદો છે, તેને ઓળંગો નહિ; અને જેઓ અલ્લાહની હદો ઓળંગે છે તેઓ જ ઝાલિમો છે.
[89:16.00]
فَاِنْ طَلَّقَهَا فَلَا تَحِلُّ لَهٗ مِنْۢ بَعْدُ حَتّٰى تَنْكِحَ زَوْجًا غَيْرَهٗؕ فَاِنْ طَلَّقَهَا فَلَا جُنَاحَ عَلَيْهِمَآ اَنْ يَّتَرَاجَعَآ اِنْ ظَنَّآ اَنْ يُّقِيْمَا حُدُوْدَ اللّٰهِؕ وَتِلْكَ حُدُوْدُ اللّٰهِ يُبَيِّنُهَا لِقَوْمٍ يَّعْلَمُوْنَ﴿230﴾
૨૩૦.VELt3 ít1ÕÕtf1nt VÕtt ítrn2ÕÕttu Õtnq rBtBt3çty14Œtu n1¥tt ítLt3fun1 ÍÔt3sLt3 øt1Gt3hnq, VELt3 ít1ÕÕtf1nt VÕttòuLttn1 y1ÕtGt3nuBtt9 ykGGtíthtsyt92 ELt3 Í5LLtt9 ykGGttufe2Btt nt2uŒwŒÕÕttn, ÔtrítÕf ntu2ŒqŒwÕÕttnu GttuçtGGtuLttunt Õtuf1Ôt3®BtGGty14ÕtBtqLt
૨૩૦. પછી જો તે તેણીને તલાક આપે તો તે બાદ તેણી તેના માટે હલાલ રહેશે નહિ જયાં સુધી તેણી તેના સિવાય બીજા કોઈ મરદ સાથે નિકાહ કરે નહિ; પછી જો તે (બીજો ઘણી પણ) તેણીને તલાક આપે અને જો તેઓ બંનેને ઉમ્મીદ હોય કે તેઓ અલ્લાહની હદને જાળવી શકશે તો તેઓ એકબીજાને ફરીથી પરણે (એમ કરવામાં) તેમના ઉપર કાંઈ હરજ નથી; અને આ અલ્લાહની હદો છે જેને જાણકાર લોકોના સમૂહ માટે વાઝેહ કરે છે.
[89:54.00]
وَاِذَا طَلَّقْتُمُ النِّسَآءَ فَبَلَغْنَ اَجَلَهُنَّ فَاَمْسِكُوْهُنَّ بِمَعْرُوْفٍ اَوْ سَرِّحُوْهُنَّ بِمَعْرُوْفٍ۪ وَلَا تُمْسِكُوْهُنَّ ضِرَارًا لِّتَعْتَدُوْا ۚ وَمَنْ يَّفْعَلْ ذٰ لِكَ فَقَدْ ظَلَمَ نَفْسَهٗؕ وَلَا تَتَّخِذُوْٓا اٰيٰتِ اللّٰهِ هُزُوًاؗ وَّاذْكُرُوْا نِعْمَتَ اللّٰهِ عَلَيْكُمْ وَمَآ اَنْزَلَ عَلَيْكُمْ مِّنَ الْكِتٰبِ وَالْحِكْمَةِ يَعِظُكُمْ بِهٖؕ وَاتَّقُوا اللّٰهَ وَاعْلَمُوْٓا اَنَّ اللّٰهَ بِكُلِّ شَىْءٍ عَلِيْمٌ۠ ﴿231﴾
૨૩૧.ÔtyuÍt7 ít1ÕÕtf14íttuBtwLLtuËt9y VçtÕtø1Lt ysÕtnwÒt VyBËufq nwLLt çtu Bty14YrVLt3 yÔt3Ëh3hunq1 nwLLt çtuBty1Y3rVLt3, ÔtÕttítwBËufq nwLLt Íu2hthÕÕtuíty14ítŒq Ôt BtkGGtV3y1Õt3 Ít7Õtuf Vf1Œ3 Í5ÕtBt LtV3Ënq, ÔtÕtt ít¥tÏtu2Íq9 ytGttrítÕÕttnu ntuÍtuÔt Ôt0Í74ftuY Ltuy14BtítÕÕttnu y1ÕtGt3fwBt3 ÔtBtt9 yLt3ÍÕt y1ÕtGt3fwBt3 BtuLtÕt3 fuíttçtu ÔtÕt3 rn1f3Btítu Gty2uÍ6tufwBt3 çtune, Ôt¥tfw1ÕÕttn Ôty14ÕtBtq9 yLLtÕÕttn çtufwÕÕtu ~tGt3ELt3 y1ÕteBt
૨૩૧. અને જ્યારે તમે ઔરતોને તલાક આપો અને તેણીઓ પોતાની ઇદ્દતની મુદ્દત પૂરી કરે ત્યારે નેકી સાથે રોકી લ્યો અથવા નેકી સાથે વિદાય કરો, અને તેમને હાનિ પહોંચાડવાના હેતુસર રોકો નહિ કે તમે (તેણી ઉપર) ઝુલ્મ કરો, અને જે એમ કરશે તેણે ખરેખર પોતાનાજ ઉપર ઝુલ્મ કર્યો અને (આ બાબતે) અલ્લાહની આયતોને મજાકમાં લ્યો નહિ. તમારા ઉપર જે અલ્લાહની નેઅમત છે તેને યાદ કરો અને જે કિતાબ તથા હિકમત તમારા પર નાઝિલ કરી છે તેને યાદ કરો કે જેના થકી તેમને નસીહત હાસિલ થાય; અને અલ્લાહથી ડરો અને જાણો કે અલ્લાહ દરેક વસ્તુનો જાણનાર છે.
[90:45.00]
وَاِذَا طَلَّقْتُمُ النِّسَآءَ فَبَلَغْنَ اَجَلَهُنَّ فَلَا تَعْضُلُوْهُنَّ اَنْ يَّنْكِحْنَ اَزْوَاجَهُنَّ اِذَا تَرَاضَوْا بَيْنَهُمْ بِالْمَعْرُوْفِؕ ذٰ لِكَ يُوْعَظُ بِهٖ مَنْ كَانَ مِنْكُمْ يُؤْمِنُ بِاللّٰهِ وَالْيَوْمِ الْاٰخِرِؕ ذٰ لِكُمْ اَزْکٰى لَكُمْ وَاَطْهَرُؕ وَاللّٰهُ يَعْلَمُ وَاَنْتُمْ لَا تَعْلَمُوْنَ﴿232﴾
૨૩૨.ÔtyuÍt7 ít1ÕÕtf14íttuBtwLt3 LtuËt9y VçtÕtøt14Lt ysÕtnwLLt VÕttíty14Ít8uÕtqnwLLt ykGGtLt3fun14Lt yÍ3ÔttsnwLLt yuÍt7 íthtÍ1Ôt3 çtGt3LtnwBt3 rçtÕt3Bty14YVu, Ít7Õtuf Gtqy1Ítu6 çtune BtLt3ftLt rBtLtfwBt3 Gttuy3BtuLttu rçtÕÕttnu ÔtÕt3GtÔt3rBtÕt ytÏtu2hu, Ít7ÕtufwBt3 yÍ3ft ÕtfwBt3 Ôtyí14tnhtu, ÔtÕÕttntu Gty14ÕtBttu ÔtyLítwBt3 Õttíty14ÕtBtqLt
૨૩૨. અને જ્યારે તમોએ ઔરતોને તલાક આપી દીધી હોય અને તેમણે પોતાની ઇદ્દતની મુદ્દત પૂર્ણ કરી દીધી હોય, જો તેણીઓ પોતાના શોહર સાથે આપસમાં નેક સુલુકથી રહેવા માટે રાજી થઇ નિકાહ કરવા ચાહે તો તમે રૂકાવટ ઊભી ન કરો. આ (હુકમ)થી તમારામાંથી તેઓને નસીહત કરવામાં આવે છે કે જેઓ અલ્લાહ તથા કયામત પર ઈમાન રાખે છે; આ (રીતે અમલ કરવો) તમારા માટે પાકો-પાકીઝા છે અને અલ્લાહ જાણે છે અને તમે જાણતા નથી.
[91:25.00]
وَالْوَالِدٰتُ يُرْضِعْنَ اَوْلَادَهُنَّ حَوْلَيْنِ كَامِلَيْنِ لِمَنْ اَرَادَ اَنْ يُّتِمَّ الرَّضَاعَةَ ؕ وَعَلَى الْمَوْلُوْدِ لَهٗ رِزْقُهُنَّ وَكِسْوَتُهُنَّ بِالْمَعْرُوْفِؕ لَا تُكَلَّفُ نَفْسٌ اِلَّا وُسْعَهَا ۚ لَا تُضَآرَّ وَالِدَةٌ ۢ بِوَلَدِهَا وَلَا مَوْلُوْدٌ لَّهٗ بِوَلَدِهٖۗ وَعَلَى الْوَارِثِ مِثْلُ ذٰ لِكَ ۚ فَاِنْ اَرَادَا فِصَالًا عَنْ تَرَاضٍ مِّنْهُمَا وَتَشَاوُرٍ فَلَا جُنَاحَ عَلَيْهِمَاؕ وَاِنْ اَرَدْتُّمْ اَنْ تَسْتَرْضِعُوْٓا اَوْلَادَكُمْ فَلَا جُنَاحَ عَلَيْكُمْ اِذَا سَلَّمْتُمْ مَّآ اٰتَيْتُمْ بِالْمَعْرُوْفِؕ وَاتَّقُوا اللّٰهَ وَاعْلَمُوْٓا اَنَّ اللّٰهَ بِمَا تَعْمَلُوْنَ بَصِيْرٌ﴿233﴾
૨૩૩.ÔtÕt3ÔttÕtuŒtíttu Gtwh3Íu2y14Lt yÔtÕttŒnwLLt n1Ôt3ÕtGt3Ltu ftBtuÕtGt3Ltu ÕtuBtLt3 yhtŒ ykGGtturítBBth3 hÍt1y1ít, Ôty1ÕtÕt3 BtÔt3ÕtqŒuÕtnq rhÍ74ftu2 nwÒt ÔtrfË3ÔtíttunwLLt rçtÕt3Bty14YVu, ÕttíttufÕÕtVtu LtV3ËwLt3 EÕÕtt ÔtwMy1nt, ÕttíttuÍt92h0 ÔttÕtuŒítwLt3 çtuÔtÕtŒunt ÔtÕtt BtÔt3ÕtqŒwÕÕtnq çtuÔtÕtŒune Ôty1ÕtÕt3 ÔtthuËu8 rBtË74Õttu Ít7Õtuf, VELt3 yhtŒt VuËt1ÕtLt3 y1LíthtrÍ2Bt3 rBtLntuBtt Ôtít~ttÔtturhLt3 VÕttòuLttn1 y1ÕtGt3nuBtt, ÔtELt3 yhíítwBt3 yLt3 ítMíth3ÍuQ9 yÔt3ÕttŒfwBt3 VÕttòuLttn1 y1ÕtGt3fwBt3 yuÍt7 ËÕÕtBt3ítwBt3 Btt9ytítGt3ítwBt3 rçtÕt3Bty14YVu, Ôt¥tfw1ÕÕttn Ôty14ÕtBtq9 yLLtÕÕttn çtuBttíty14BtÕtqLt3 çtË2eh
૨૩૩. અને માતાઓએ પોતાના બાળકોને પૂરા બે વર્ષ સુધી દૂધ પીવડાવવું જોઈએ, આ તેના માટે છે કે જેઓ દૂધ પીવડાવવાની મુદ્દત પૂરી કરાવવા ચાહતાં હોય; અને તે (દૂધ પીવરાવનારી ઔરતો)ના ખોરાક તથા પોશાકનો ખર્ચ યોગ્ય રીતે (બાળકના) બાપના શિરે છે; કોઈ વ્યક્તિને તેના ગજા ઉપરાંત જવાબદારી સોંપવામાં આવતી નથી, (એટલે કે) બાળકના ફાયદા માટે ન માતાને નુકસાન પહોંચાડવામાં આવે, ન પિતાને અને એ જ પ્રમાણે (ન માતા-પિતાના કારણે) વારિસને (બાળકને નુકસાન પહોંચાડવામાં આવે), પછી જો બંને (માં બાપ) રાજી ખુશીથી અને પરસ્પરની સલાહથી દૂધ છોડાવી લેવા ચાહે તો બંને ઉપર કાંઈ હરજ નથી; અને જો તમે તમારા બચ્ચાઓને દૂધ દાયા પાસે પીવરાવવા ઈચ્છતા હોવ તો તેમ કરવામાં પણ તમારા ઉપર કાંઈ હરજ નથી, એ શરતે કે તમે જે નક્કી કર્યુ હોય તે વાજબી રીતે તેણીને આપો; અને અલ્લાહથી ડરો અને જાણી લો કે જે કાંઈ તમે કરો છો તે અલ્લાહ નિહાળે છે.
[92:33.00]
وَالَّذِيْنَ يُتَوَفَّوْنَ مِنْكُمْ وَيَذَرُوْنَ اَزْوَاجًا يَّتَرَبَّصْنَ بِاَنْفُسِهِنَّ اَرْبَعَةَ اَشْهُرٍ وَّعَشْرًا ۚ فَاِذَا بَلَغْنَ اَجَلَهُنَّ فَلَا جُنَاحَ عَلَيْكُمْ فِيْمَا فَعَلْنَ فِىْٓ اَنْفُسِهِنَّ بِالْمَعْرُوْفِؕ وَاللّٰهُ بِمَا تَعْمَلُوْنَ خَبِيْرٌ﴿234﴾
૨૩૪.ÔtÕÕtÍ8eLt GttuítÔtV0Ôt3Lt rBtLfwBt3 ÔtGtÍ7YLt yÍ3ÔttskGGtíthççtM1Lt çtuyLt3VtuËurnLLt yh3çty1ít y~nturhk Ôt0y1~ht, VyuÍt7 çtÕtø1Lt ysÕtnwLLt VÕttòuLttn1 y1ÕtGt3fwBt3 VeBtt Vy1ÕLtt Ve9yLVtuËurnLLt rçtÕt3Bty14YVu, ÔtÕÕttntu çtuBtt íty14BtÕtqLt Ït1çteh
૨૩૪. અને તમારામાંથી જે લોકો મરી જાય અને ઔરતો મૂકી જાય તે ઔરતો ચાર મહિના અને દસ દિવસ રાહ જૂએ, પછી જયારે તેઓ પોતાની ઈદ્દતની મુદ્દત પૂરી કરે ત્યારે જાઈઝ રીતે પોતાના માટે જે (નિકાહ) કરે તે માટે તમારા ઉપર કાંઈ (જવાબદારી) નથી; અને તમે જે કાંઈ કરો છો તેનાથી અલ્લાહ જાણકાર છે.
[93:04.00]
وَلَا جُنَاحَ عَلَيْكُمْ فِيْمَا عَرَّضْتُمْ بِهٖ مِنْ خِطْبَةِ النِّسَآءِ اَوْ اَکْنَنْتُمْ فِىْٓ اَنْفُسِكُمْؕ عَلِمَ اللّٰهُ اَنَّكُمْ سَتَذْكُرُوْنَهُنَّ وَلٰكِنْ لَّا تُوَاعِدُوْهُنَّ سِرًّا اِلَّاۤ اَنْ تَقُوْلُوْا قَوْلًا مَّعْرُوْفًا۬ ؕ وَلَا تَعْزِمُوْا عُقْدَةَ النِّکَاحِ حَتّٰى يَبْلُغَ الْكِتٰبُ اَجَلَهٗؕ وَاعْلَمُوْٓا اَنَّ اللّٰهَ يَعْلَمُ مَا فِىْٓ اَنْفُسِكُمْ فَاحْذَرُوْهُؕ وَاعْلَمُوْٓا اَنَّ اللّٰهَ غَفُوْرٌ حَلِيْمٌ۠ ﴿235﴾
૨૩૫.ÔtÕtt òuLttn1 y1ÕtGt3fwBt3 VeBtt y1h0Í14ítwBt3 çtune rBtLt3 rÏtít14çtrítLt3 LtuËt9yu yÔt3 yf3LtLt3ítwBt3 Ve9 yLVtuËufwBt3, y1ÕtuBtÕÕttntu yLLtfwBt3 ËítÍ3ftuYLtnwLLt ÔtÕttrfÕÕtt íttuÔttyu2Œq nwLLt rËh0Lt3 EÕÕtt9 yLítfq1Õtq f1Ôt3ÕtLt3 Bty14YVLt3, ÔtÕttíty14ÍuBtq W2f3Œ1ítLLtuftnu2 n1¥tt GtçÕttuø1tÕt3fuíttçttu ysÕtnq,ít Ôty14ÕtBt9q yLLtÕÕttn Gty14ÕtBttu BttVe9yLVtuËufwBt3 Vn14ÍYntu, Ôty14ÕtBtq9 yLLtÕÕttn øt1VqÁLt3 n1ÕteBt
૨૩૫. અને આ વિશે તમારા માટે કાંઈ ગુનોહ નથી કે આ (ઈદ્દતવાળી) ઔરતોને પરણવા માટે સંકેત આપો અથવા એ વિચારને તમારા મનમાં રાખો; (કેમકે) અલ્લાહ જાણે જ છે કે નજીકમાં તમે તેણીઓને યાદ કરશો, પરંતુ છૂપી રીતે તેમને વચન આપશો નહિ, સિવાય કે તેમની સાથે સારી (રીતે) વાતચીત કરો; અને જ્યાં સુધી નક્કી કરેલી ઈદ્દતની મુદ્દત પૂરી ન થાય ત્યાં સુધી પરણવાનો ઈરાદો કરો નહિ; અને જાણી લો કે તમારા મનમાં જે કાંઈ છે તે અલ્લાહ જાણે છે માટે તેની (નાફરમાનીથી) બચતા રહો, અને જાણી લો કે અલ્લાહ માફ કરનાર અને સહનશીલ છે.
[93:59.00]
لَا جُنَاحَ عَلَيْكُمْ اِنْ طَلَّقْتُمُ النِّسَآءَ مَا لَمْ تَمَسُّوْهُنَّ اَوْ تَفْرِضُوْا لَهُنَّ فَرِيْضَةً ۖۚ وَّمَتِّعُوْهُنَّ ۚ عَلَى الْمُوْسِعِ قَدَرُهٗ وَ عَلَى الْمُقْتِرِ قَدَرُهٗ ۚ مَتَاعًا ۢ بِالْمَعْرُوْفِۚ حَقًّا عَلَى الْمُحْسِنِيْنَ﴿236﴾
૨૩૬.ÕttòuLttn1 y1ÕtGt3fwBt3 ELt3 ít1ÕÕtf14íttuBtqÒtuËt9y BttÕtBt3 ítBtMËqnwLLt yÔt3 ítV3huÍq1 ÕtnwLLt VheÍ1ít7Ôt0Bt¥tuW2nwLLt, y1ÕtÕt3 BtqËuyu2 f1Œhtunq, Ôty1ÕtÕt3 Btwf14ítuhu f1Œhtunq, Btítty1Lt3 rçtÕt3Bty14YVu, n1f02Lt3 y1ÕtÕt3 Bttun14ËuLteLt
૨૩૬. જો તમે તે ઔરતોને કે જેમને તમે (શારીરિક સંબંધ માટે) અડક્યા (પણ) નથી અને જેમની મહેર હજી તમોએ નક્કી કરી નથી (તેણીઓને) તલાક આપો તો તમારા ઉપર કાંઈ હરજ નથી, પણ તેણીઓને કંઈક નફો પહોંચાડો (ભરણ પોષણ માટે કંઈક આપો) તવંગર પોતાના ગજા પ્રમાણે તથા ગરીબ તેના ગજા પ્રમાણે મુનાસીબ મિકદારમાં આપે,નેક કીરદાર લોકો ઉપર આ એક ફરજ છે.
[94:26.00]
وَاِنْ طَلَّقْتُمُوْهُنَّ مِنْ قَبْلِ اَنْ تَمَسُّوْهُنَّ وَقَدْ فَرَضْتُمْ لَهُنَّ فَرِيْضَةً فَنِصْفُ مَا فَرَضْتُمْ اِلَّاۤ اَنْ يَّعْفُوْنَ اَوْ يَعْفُوَا الَّذِىْ بِيَدِهٖ عُقْدَةُ النِّكَاحِؕ وَاَنْ تَعْفُوْٓا اَقْرَبُ لِلتَّقْوٰىؕ وَ لَا تَنْسَوُا الْفَضْلَ بَيْنَكُمْؕ اِنَّ اللّٰهَ بِمَا تَعْمَلُوْنَ بَصِيْرٌ﴿237﴾
૨૩૭.ÔtELt3 ítÕÕtf14íttuBtqnwÒt rBtLt3f1çÕtu yLt3 ítBtË0qnwLLt Ôtf1Œ3 VhÍ14ítwBt3 ÕtnwLLt VheÍ1ítLt3 VrLtM1Vtu BttVhÍ14ítwBt EÕÕtt9 ykGGty14VqLt yÔt3Gty14VtuÔtÕÕtÍ8e çtuGtŒune W2f14ŒítwrLLtftnu2, ÔtyLt3 íty14Vq9 yf14hçttu rÕt¥tf14Ôtt, ÔtÕtt ítLt3ËÔtwÕt3 VÍ14Õt çtGt3LtfwBt3, ELLtÕtÕttn çtuBtt íty14BtÕtqLt çtË2eh
૨૩૭. અને જો તેણીઓ સાથે (શારીરિક) સંબંધ બાંઘ્યા પહેલાં-એવી હાલતમાં કે તેણીઓની મહેર નક્કી કરી ચૂકયા હોવ તલાક આપી દો તો જે કાંઈ (મહેર) તમોએ નક્કી કરી હોય તેના કરતા અડધી (આપવી જોઇએ), સિવાય કે સ્ત્રીઓ પોતે માફ કરી દે અથવા તે માફ કરી દે કે જેના હાથમાં નિકાહની સત્તા હતી; અને જો તમે (અય સ્ત્રીઓ!) આખી (મહેર) માફ કરી દો તો તે પરહેઝગારીની વધુ નજીક છે; અને અરસ પરસમાં ઉદારતા (દેખાડવાનુ) ભૂલતા નહિ; બેશક જે કાંઈ તમે કરો છો તે અલ્લાહ નિહાળે છે.
[95:02.00]
حَافِظُوْا عَلَى الصَّلَوٰتِ وَالصَّلٰوةِ الْوُسْطٰىۗ وَقُوْمُوْا لِلّٰهِ قٰنِتِيْنَ﴿238﴾
૨૩૮.n1tVuÍq5 y1ÕtM1Ë1ÕtÔttítu ÔtM1Ë1ÕttrítÕt3 ÔtwMít1t, Ôtfq1Btq rÕtÕÕttnu f1tLtuíteLt
૨૩૮. તમામ નમાઝોની હિફાઝત કરો ખાસ કરીને વચલી નમાઝની, અને અલ્લાહની હજૂરમાં ખુઝુઓ ખુશુઅ સાથે ઊભા રહો.
[95:11.00]
فَاِنْ خِفْتُمْ فَرِجَالًا اَوْ رُكْبَانًا ۚ فَاِذَآ اَمِنْتُمْ فَاذْکُرُوا اللّٰهَ کَمَا عَلَّمَکُمْ مَّا لَمْ تَكُوْنُوْا تَعْلَمُوْنَ﴿239﴾
૨૩૯.VELt3 rÏt1V3ítwBt3 VhuòÕtLt3 yÔt3Áf3çttLtt, VyuÍt98 yrBtLítwBt3 VÍ74ftuÁÕÕttn fBtty1ÕÕtBtfwBt3 BttÕtBt3 ítfqLtq íty14ÕtBtqLt
૨૩૯. પણ જો તમને ડર હોય તો ચાલતા ચાલતા અથવા ઘોડા ઉપર (જે હાલતમાં હોવ તે હાલતમાં નમાઝ અદા કરો), પછી જ્યારે તમે મહેફૂઝ થઈ જાઓ, ત્યારે અલ્લાહને એવી રીતે યાદ કરો કે જેવી રીતે તેણે તમને (પોતાના રસૂલ દ્વારા) શીખવ્યું છે, જે તમે જાણતા ન હતા.
[95:27.00]
وَالَّذِيْنَ يُتَوَفَّوْنَ مِنْکُمْ وَيَذَرُوْنَ اَزْوَاجًا ۖۚ وَّصِيَّةً لِّاَزْوَاجِهِمْ مَّتَاعًا اِلَى الْحَوْلِ غَيْرَ اِخْرَاجٍ ۚ فَاِنْ خَرَجْنَ فَلَا جُنَاحَ عَلَيْکُمْ فِىْ مَا فَعَلْنَ فِىْٓ اَنْفُسِهِنَّ مِنْ مَّعْرُوْفٍؕ وَاللّٰهُ عَزِيْزٌ حَکِيْمٌ﴿240﴾
૨૪૦.ÔtÕÕtÍ8eLt GttuítÔtV0Ôt3Lt rBtLfwBt3 ÔtGtÍ7YLt yÍ3Ôttsk Ôt0Ë2eGGtít Õtu0yÍ3ÔttsurnBt3 Btítty1Lt3 yuÕtÕn1Ôt3Õtu øt1Gt3h EÏ1htrsLt3, VELt3 Ït1hs3Lt VÕtt òuLttn1 y1ÕtGt3fwBt3 VeBtt Vy1ÕLt Ve9yLVtuËurnLLt rBtBt0y14YV, ÔtÕÕttntu y1ÍeÍwLt3 n1feBt
૨૪૦. અને તમારામાંથી જે લોકો મરણ પથારી હોય અને પાછળ ઔરતો મૂકી જાય, તેઓએ પોતાની ઔરતો માટે એક વર્ષ સુધી (ના નિર્વાહના) સાધન પૂરાં પાડવાં તથા ઘરમાંથી બહાર ન કાઢી મૂકવાની વસિયત કરવી જોઇએ, પછી જો તે (ઔરત ખુશીથી) નીકળી જાય અને પોતાના માટે કાયદેસર જે કાંઈ કરે તો તે માટે તમારા માથે કાંઈ (જવાબદારી) નથી; અને અલ્લાહ ઇઝ્ઝતવાળો (કુદરતવાળો) અને હિકમતવાળો છે.
[95:57.00]
وَلِلْمُطَلَّقٰتِ مَتَاعٌ ۢ بِالْمَعْرُوْفِ ؕ حَقًّا عَلَى الْمُتَّقِيْنَ﴿241﴾
૨૪૧.ÔtrÕtÕt3 Bttuít1ÕÕtft1ítu BtíttW2Bt3 rçtÕBty32YV, n1f14f1Lt3 y1ÕtÕt3 Btwíítf2eLt
૨૪૧. અને તલાક આપવામાં આવેલી ઔરતો માટે (પણ) મુનાસિબ હદીયાની વ્યવસ્થા કરો. પરહેઝગારો પર આ એક ફરજ છે.
[96:06.00]
كَذٰلِكَ يُبَيِّنُ اللّٰهُ لَکُمْ اٰيٰتِهٖ لَعَلَّكُمْ تَعْقِلُوْنَ۠ ﴿242﴾
૨૪૨.fÍt7Õtuf GttuçtGGtuLtwÕÕttntu ÕtfwBt3 ytGttítune Õty1ÕÕtfwBt3 íty14f2uÕtqLt
૨૪૨. આ રીતે અલ્લાહ તમારા માટે પોતાની આયતો વાઝેહ કરે છે કે કદાચ તમે વિચારો.
[96:13.00]
اَلَمْ تَرَ اِلَى الَّذِيْنَ خَرَجُوْا مِنْ دِيَارِهِمْ وَهُمْ اُلُوْفٌ حَذَرَ الْمَوْتِ۪ فَقَالَ لَهُمُ اللّٰهُ مُوْتُوْا ثُمَّ اَحْيَاھُمْؕ اِنَّ اللّٰهَ لَذُوْ فَضْلٍ عَلَى النَّاسِ وَلٰكِنَّ اَکْثَرَ النَّاسِ لَا يَشْکُرُوْنَ﴿243﴾
૨૪૩.yÕtBíth yuÕtÕÕtÍ8eLt Ït1hòq rBtLŒuGtthurnBt3 ÔtnwBt3 ytuÕtqVwLt3 n1Í7hÕt3 BtÔt3ítu, Vf1tÕt ÕtntuBtwÕÕttntu Btqítq, Ëw7BBt yn14GttnwBt3, ELLtÕÕttn ÕtÍq7 VÍ14rÕtLt y1ÕtLLttËu ÔtÕttrfLLt yf3Ë7hLLttËu ÕttGt~ftuYLt
૨૪૩. શું તેં એવા લોકોને નથી જોયા? કે જેઓ મૌતના ડરથી પોતાનાં ઘરોથી બહાર નીકળી ગયા અને તેઓ હજારો હતા. પછી અલ્લાહે તેમને ફરમાવ્યું કે મરી જાઓ; પછી તેમને ફરીવાર સજીવન કર્યા; બેશક અલ્લાહ લોકો પર ફઝલ કરનાર છે પણ મોટા ભાગના લોકો શુક્ર બજાવતા નથી.
[96:35.00]
وَقَاتِلُوْا فِىْ سَبِيْلِ اللّٰهِ وَاعْلَمُوْٓا اَنَّ اللّٰهَ سَمِيْعٌ عَلِيْمٌ﴿244﴾
૨૪૪.Ôtf1títuÕtq VeËçterÕtÕÕttnu Ôty14ÕtBtq9, yLLtÕÕttn ËBteW2Lt3 y1ÕteBt
૨૪૪. અને અલ્લાહની રાહમાં જેહાદ કરો અને જાણી લો કે અલ્લાહ સાંભળનાર, જાણનાર છે.
[96:44.00]
مَنْ ذَا الَّذِىْ يُقْرِضُ اللّٰهَ قَرْضًا حَسَنًا فَيُضٰعِفَهٗ لَهٗۤ اَضْعَافًا کَثِيْرَةً ؕ وَاللّٰهُ يَقْبِضُ وَيَبْصُۜطُ۪ وَ اِلَيْهِ تُرْجَعُوْنَ﴿245﴾
૨૪૫.BtLÍ7ÕÕtÍ8e Gtwf14huÍw1ÕÕttn f1h3Í1Lt3 n1ËLtLt3 VGttuÍ1tyu2Vnq Õtnq9 yÍ14yt1VLt3 fË8ehítLt3, ÔtÕÕttntu Gtf14çtuÍtu2 ÔtGtçËt8uítt8u ÔtyuÕtGt3nu ítwh3sW2Lt
૨૪૫. કોણ છે કે જે અલ્લાહને કર્ઝે હસના આપે કે જેથી અલ્લાહ તેને અસંખ્ય ગણું વધારી આપે? અને અલ્લાહ જ રોજી તંગ કરે છે અને વિશાળ કરે છે, તથા તેનીજ તરફ તમને પાછા ફેરવવામાં આવશે.
[97:00.00]
اَلَمْ تَرَ اِلَى الْمَلَاِ مِنْۢ بَنِىْٓ اِسْرَآءِيْلَ مِنْۢ بَعْدِ مُوْسٰىۘ اِذْ قَالُوْا لِنَبِىٍّ لَّهُمُ ابْعَثْ لَنَا مَلِکًا نُّقَاتِلْ فِىْ سَبِيْلِ اللّٰهِؕ قَالَ هَلْ عَسَيْتُمْ اِنْ کُتِبَ عَلَيْکُمُ الْقِتَالُ اَلَّا تُقَاتِلُوْاؕ قَالُوْا وَمَا لَنَآ اَلَّا نُقَاتِلَ فِىْ سَبِيْلِ اللّٰهِ وَقَدْ اُخْرِجْنَا مِنْ دِيَارِنَا وَاَبْنَآئِنَاؕ فَلَمَّا کُتِبَ عَلَيْهِمُ الْقِتَالُ تَوَلَّوْا اِلَّا قَلِيْلًا مِّنْهُمْؕ وَاللّٰهُ عَلِيْمٌۢ بِالظّٰلِمِيْنَ﴿246﴾
૨૪૬.yÕtBt3íth yuÕtÕt3 BtÕtyu rBtBt3 çt9Lte EMht9EÕt rBtBçty14Œu BtqËt, EÍ74 f1tÕtq ÕtuLtrçtÂGGtÕt3 ÕtntuBtwçy1M7ÕtLtt BtÕtufLt3 Lttuf1trítÕt3 VeËçterÕtÕÕttn, f1tÕt nÕt3 y1ËGt3ítwBt3 ELftuítuçt y1ÕtGt3ftuBtwÕt3 fu2íttÕttu yÕÕttíttuf1títuÕtq, f1tÕtq ÔtBttÕtLtt yÕÕttLttuf1títuÕt VeËçterÕtÕÕttnu Ôtf1Œ3WÏ1rhsLtt rBtLŒuGtthuLtt ÔtyçLtt9yuLtt, VÕtBt0t ftuítuçt yuÕtGt3nuBtwÕt fu2íttÕttu ítÔtÕÕtÔt3 EÕÕtt f1ÕteÕtBt3 rBtLnwBt3, ÔtÕÕttntu y1ÕteBtwBt3 rçtÍ54Ít5ÕtuBteLt
૨૪૬. શું તેં મૂસા પછીના બની ઈસરાઈલની જમાઅતને નથી જોઇ ? જયારે તેમણે તેમના પયગંબરને કહ્યું કે, અમારા માટે એક બાદશાહ નિયુક્ત કર (જેથી) અમે અલ્લાહની રાહમાં લડીએ; તેણે ફરમાવ્યું કે, શું એવું શક્ય નથી કે તમારા પર જેહાદ લખી દેવામાં (વાજિબ કરવામાં) આવે અને તમે જેહાદ ન કરો, નાફરમાની કરો. તેમણે કહ્યું કે જ્યારે અમને અમારા ઘરોમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે તથા અમને અમારા (બાળ) બચ્ચાઓથી જુદા પાડી દેવામાં આવ્યા છે તો પછી અમારા માટે શું કારણ હોય શકે કે અમે અલ્લાહની રાહમાં ન લડીએ! પછી જયારે તેમના પર જેહાદ લખી દેવામાં(વાજિબ કરવામાં) આવ્યો ત્યારે તેઓમાંથી થોડાક સિવાય બધાએ પીછેહટ કરી; અને અલ્લાહ ઝાલિમોથી સારી રીતે વાકેફ છે.
[97:57.00]
وَقَالَ لَهُمْ نَبِيُّهُمْ اِنَّ اللّٰهَ قَدْ بَعَثَ لَکُمْ طَالُوْتَ مَلِكًاؕ قَالُوْٓا اَنّٰى يَكُوْنُ لَهُ الْمُلْكُ عَلَيْنَا وَنَحْنُ اَحَقُّ بِالْمُلْكِ مِنْهُ وَلَمْ يُؤْتَ سَعَةً مِّنَ الْمَالِؕ قَالَ اِنَّ اللّٰهَ اصْطَفٰٮهُ عَلَيْکُمْ وَزَادَهٗ بَسْطَةً فِى الْعِلْمِ وَ الْجِسْمِؕ وَاللّٰهُ يُؤْتِىْ مُلْکَهٗ مَنْ يَّشَآءُؕ وَاللّٰهُ وَاسِعٌ عَلِيْمٌ﴿247﴾
૨૪૭.Ôtf1tÕt ÕtnwBt3 LtrçtGGttunwBt3 ELLtÕÕttn f1Œ3 çty1Ë7 ÕtfwBt3 ít1tÕtwít BtÕtuft, f1tÕtq9 yLLtt GtfqLttu ÕtnwÕt3 BtwÕftu y1ÕtGt3Ltt ÔtLtn14Lttu yn1f14ftu2 rçtÕt3BtwÕfu rBtLntu ÔtÕtBt3 Gttuy3ít Ëy1ítBt3 BtuLtÕBttÕt, f1tÕt ELLtÕÕttnË14ít1Vtntu y1ÕtGt3fwBt3 ÔtÍtŒnq çtMít1ítLt3 rVÕE2ÕBtu ÔtÕSMBt, ÔtÕÕttntu Gttuy3íte BtwÕfnq BtkGGt~tt9ytu, ÔtÕÕttntu ÔttËuW2Lt3 y1ÕteBt
૨૪૭. અને તેમને તેમના નબીએ કહ્યું કે બેશક અલ્લાહે તમારા માટે તાલૂતને બાદશાહ નિમ્યો છે ત્યારે તેઓએ કહ્યું કે તે અમારા પર હુકૂમત કેવી રીતે કરી શકે જયારે કે હુકૂમત માટે અમે તેના કરતાં વધુ લાયક છીએ, (વળી) તેને માલો-દૌલતમાં વિશાળતા નથી આપવામાં આવી; (નબીએ) ફરમાવ્યું કે બેશક અલ્લાહે તેને તમારા ઉપર (બાદશાહત માટે) ચૂંટી કાઢયો છે અને તેને ઇલ્મ તથા જિસ્માની (તાકતમાં) વિશાળતા આપી છે; અલ્લાહ પોતાની હુકૂમત જેને ચાહે છે તેને અતા કરે છે; અને અલ્લાહ વિશાળતાવાળો જાણનાર છે.
[98:37.00]
وَقَالَ لَهُمْ نَبِيُّهُمْ اِنَّ اٰيَةَ مُلْکِهٖۤ اَنْ يَّاْتِيَکُمُ التَّابُوْتُ فِيْهِ سَکِيْنَةٌ مِّنْ رَّبِّکُمْ وَبَقِيَّةٌ مِّمَّا تَرَكَ اٰلُ مُوْسٰى وَاٰلُ هٰرُوْنَ تَحْمِلُهُ الْمَلٰٓئِكَةُ ؕ اِنَّ فِىْ ذٰلِكَ لَاٰيَةً لَّکُمْ اِنْ كُنْتُمْ مُّؤْمِنِيْنَ۠ ﴿248﴾
૨૪૮.Ôtf1tÕt ÕtnwBt3 LtrçtGGttunwBt3 ELLt ytGtít BtwÕfune9 ykGGty3ítuGtftuBtw¥ttçtqíttu Venu ËfeLtítwBt3 rBth0ççtufwBt3 Ôtçtrf2GGtítwBt3 rBtBt0títhf ytÕttuBtqËt ÔtytÕttu ntYLt ítn41BtuÕttunwÕt3 BtÕtt9yufn3, ELLt VeÍ7tÕtuf ÕtytGtítÕÕtfwBt3 ELt3fwLítwBt3 Bttuy3BtuLteLt
૨૪૮. અને તેમને તેમના નબીએ કહ્યું કે તેની બાદશાહતની ઓળખ એ છે કે તમારી પાસે તે સંદુક આવશે કે જેમાં તમારા પરવરદિગાર તરફથી સકીના (શાંતીનું કારણ) હશે અને તેમાં મૂસા તથા હારૂનની ઓલાદે વારસામાં મૂકેલી (પાકીઝા) વસ્તુઓ હશે (અને) ફરિશ્તાઓએ તેને ઊંચકેલી હશે; બેશક તમારા માટે તેમાં એક નિશાની છે, જો તમે ઈમાન ધરાવતા હોવ તો.
[99:09.00]
فَلَمَّا فَصَلَ طَالُوْتُ بِالْجُنُوْدِۙ قَالَ اِنَّ اللّٰهَ مُبْتَلِيْکُمْ بِنَهَرٍۚ فَمَنْ شَرِبَ مِنْهُ فَلَيْسَ مِنِّىْۚ وَمَنْ لَّمْ يَطْعَمْهُ فَاِنَّهٗ مِنِّىْٓ اِلَّا مَنِ اغْتَرَفَ غُرْفَةً ۢ بِيَدِهٖۚ فَشَرِبُوْا مِنْهُ اِلَّا قَلِيْلًا مِّنْهُمْؕ فَلَمَّا جَاوَزَهٗ هُوَ وَالَّذِيْنَ اٰمَنُوْا مَعَهٗ ۙ قَالُوْا لَا طَاقَةَ لَنَا الْيَوْمَ بِجَالُوْتَ وَجُنُوْدِهٖؕ قَالَ الَّذِيْنَ يَظُنُّوْنَ اَنَّهُمْ مُّلٰقُوا اللّٰهِۙ کَمْ مِّنْ فِئَةٍ قَلِيْلَةٍ غَلَبَتْ فِئَةً کَثِيْرَةً ۢ بِاِذْنِ اللّٰهِؕ وَاللّٰهُ مَعَ الصّٰبِرِيْنَ﴿249﴾
૨૪૯.VÕtBBtt VË1Õt ít1tÕtqíttu rçtÕòuLtqŒu, f1tÕt ELLtÕÕttn Btwçt3ítÕtefwBt3 çtuLtnrhLt3, VBtLt3~thuçt rBtLntu VÕtGt3ËrBtLLte, ÔtBtÕt0Bt3 Gtí14ty1Bntu VELLtnq rBtLLte9 EÕÕtt BtrLtø14t íthV øt1wh3VítBt3 çtu GtŒune, V~thuçtq rBtLntu EÕÕtt f1ÕteÕtBt3 rBtLnwBt3, VÕtBBtt òÔtÍnq ntuÔt ÔtÕÕtÍ8eLt ytBtLtq Bty1nq, f1tÕtq Õttít1tf1ít ÕtLtÕt3GtÔt3Bt çtuòÕtqít ÔtòuLtqŒune, f1tÕtÕÕtÍ8eLt GtÍw5LLtqLt yLLtnwBt3 BttuÕttf1wÕÕttnu fBt3rBtLt3VuyrítLt3 f1ÕteÕtrítLt3 øt1Õtçtít3 VuyítLt3 fË8ehítBt3 çtuEÍ74rLtÕÕttn, ÔtÕÕttntu Bty1M1Ët1çtuheLt
૨૪૯. પછી જયારે તાલૂત લશ્કર લઈને (વતનથી) દૂર થયો ત્યારે તેણે કહ્યું કે બેશક અલ્લાહ એક નહેર (ના પાણી)થી તમારી કસોટી કરશે, પછી જે તેમાંથી પી લેશે તે મારો (સાથી) નથી, અને જે તેને પીશે નહિ તે ખરેખર મારો (સાથી) છે, સિવાય કે જે પોતાના ખોબામાં સમાય તેટલું પીવે, (પરંતુ) તેઓમાંથી (ગણતરીના) થોડાક (લોકો) સિવાય સઘળાઓએ પાણી પીધું; પછી જયારે તે તથા તેના ઈમાનદાર સાથીઓ તે (નહેર)ને ઓળંગી ગયા, ત્યારે તેઓએ કહ્યું કે આજે અમારામાં જાલૂત અને તેના લશ્કરનો મુકાબલો કરવાની શક્તિ નથી; અને જેઓને અલ્લાહની મુલાકાતની ખાત્રી હતી તેઓએ કહ્યું ઘણી વખત એવું બને છે કે એક નાનો ગિરોહ મોટા ગિરોહ ઉપર અલ્લાહના હુકમથી કાબૂ મેળવી લે છે અને અલ્લાહ સબ્ર કરનારાઓની સાથે છે.
[100:11.00]
وَلَمَّا بَرَزُوْا لِجَالُوْتَ وَجُنُوْدِهٖ قَالُوْا رَبَّنَآ اَفْرِغْ عَلَيْنَا صَبْرًا وَّثَبِّتْ اَقْدَامَنَا وَانْصُرْنَا عَلَى الْقَوْمِ الْکٰفِرِيْنَؕ﴿250﴾
૨૫૦.ÔtÕtBBtt çthÍq ÕtuòÕtqít ÔtòuLtqŒune f1tÕtq hçt0Ltt9 yV3rhø14t y1ÕtGt3Ltt Ë1çt3hkÔt3 ÔtË7Âççtít3 yf14ŒtBtLtt ÔtLËw1h3Ltt y1ÕtÕt3 f1Ôt3rBtÕt3 ftVurhLt
૨૫૦. અને જયારે તેઓએ જાલૂત અને તેના લશ્કરનો સામનો કર્યો ત્યારે તેમણે કહ્યુ કે અય અમારા પરવરદિગાર! અમારા ઉપર સબ્રને વરસાવ અને અમને સાબિત કદમ રાખ અને તે નાસ્તિક કોમની વિરૂદ્ઘ અમારી મદદ કર.
[100:32.00]
فَهَزَمُوْهُمْ بِاِذْنِ اللّٰهِ ۙ وَقَتَلَ دَاوٗدُ جَالُوْتَ وَاٰتٰٮهُ اللّٰهُ الْمُلْكَ وَالْحِکْمَةَ وَعَلَّمَهٗ مِمَّا يَشَآءُؕ وَلَوْلَا دَفْعُ اللّٰهِ النَّاسَ بَعْضَهُمْ بِبَعْضٍ لَّفَسَدَتِ الْاَرْضُ وَلٰکِنَّ اللّٰهَ ذُوْ فَضْلٍ عَلَى الْعٰلَمِيْنَ﴿251﴾
૨૫૧.VnÍBtqnwBt3 çtuEÍ74rLtÕÕttnu, Ôt f1ítÕt ŒtÔtqŒtu òÕtqít ÔtytíttnwÕÕttnwÕt3 BtwÕf ÔtÕt3rn1f1Btít Ôty1ÕÕtBtnq rBtBBttGt~tt9ytu, ÔtÕtÔt3Õtt ŒV3W2ÕÕttrnLLttË çty14Í1nwBt3 çtuçty14rÍ13 Õt0VËŒrítÕt3 yh3Ítu2 ÔtÕttrfLLtÕÕttn Íq7VÍ14rÕtLt3 y1ÕtÕt3 y1tÕtBteLt
૨૫૧. પછી તેમણે અલ્લાહના હુકમથી તેઓને હરાવી નાખ્યા; અને દાવૂદે જાલૂતને મારી નાખ્યો અને તે (દાઉદ)ને અલ્લાહે સલ્તનત તથા હિકમત અર્પણ કરી, અને (જે) કાંઈ ચાહ્યું તે તેને શીખવ્યું; અને જો અલ્લાહ અમુક લોકોને અમુક (લોકો) થકી દૂર ન કરે તો ઝમીન બરબાદ થઇ જાય, પરંતુ અલ્લાહ સર્વે દુનિયાવાળાઓ ઉપર મોટો ફઝલ કરનાર છે.
[101:03.00]
تِلْكَ اٰيٰتُ اللّٰهِ نَتْلُوْهَا عَلَيْكَ بِالْحَقِّؕ وَاِنَّكَ لَمِنَ الْمُرْسَلِيْنَ﴿252﴾
૨૫૨.rítÕf ytGttítwÕÕttnu LtíÕtqnt y1ÕtGt3f rçtÕt3n1f14fu2, ÔtELLtf ÕtBtuLtÕt3 Btwh3ËÕteLt
૨૫૨. (અય રસૂલ!) આ અલ્લાહની આયતો છે જે અમે તને હકની સાથે પઢીને સંભળાવીએ છીએ; અને બેશક તું રસૂલોમાંથી છે.
[101:14.00]
تِلْكَ الرُّسُلُ فَضَّلْنَا بَعْضَهُمْ عَلٰى بَعْضٍۘ مِنْهُمْ مَّنْ كَلَّمَ اللّٰهُ وَرَفَعَ بَعْضَهُمْ دَرَجٰتٍؕ وَاٰتَيْنَا عِيْسَى ابْنَ مَرْيَمَ الْبَيِّنٰتِ وَاَيَّدْنٰهُ بِرُوْحِ الْقُدُسِؕ وَلَوْ شَآءَ اللّٰهُ مَا اقْتَتَلَ الَّذِيْنَ مِنْۢ بَعْدِهِمْ مِّنْۢ بَعْدِ مَا جَآءَتْهُمُ الْبَيِّنٰتُ وَلٰكِنِ اخْتَلَفُوْا فَمِنْهُمْ مَّنْ اٰمَنَ وَمِنْهُمْ مَّنْ كَفَرَؕ وَلَوْ شَآءَ اللّٰهُ مَا اقْتَتَلُوْا وَلٰكِنَّ اللّٰهَ يَفْعَلُ مَا يُرِيْدُ۠ ﴿253﴾
૨૫૩.rítÕfh3 htuËtuÕttu VÍ02Õt3Ltt çty14Í1nwBt3 y1Õttçty14rÍ1Lt3,Bt rBtLt3nwBt3 BtLt3 fÕÕtBtÕÕttntu ÔthVy3 çty14Í1nwBt3 ŒhòrítLt3, ÔtytítGt3Ltt E2ËçLt Bth3GtBtÕt3 çtGGtuLttítu ÔtyGGtŒ3Lttntu çtuYrn1Õt3 ftu2ŒtuËu, ÔtÕtÔt3~tt9 yÕÕttntu Btf14ítítÕtÕÕtÍ8eLt rBtBt3çty14ŒurnBt3 rBtBt3çty14Œu Bttò9yíntuBtwÕt3 çtGGtuLttíttu ÔtÕttfurLtÏt14ítÕtVq VrBtLt3nwBt3 BtLt3ytBtLt ÔtrBtLt3nwBt3 BtLt3fVh, ÔtÕtÔt3~tt9yÕÕttntu Btf14ítítÕtq ÔtÕttrfÒtÕÕttn GtV3y1Õttu BttGttuheŒ
૨૫૩. આ રસૂલોમાંથી અમોએ અમુકને અમુક ઉપર ફઝીલત આપી છે; તેઓમાંથી એવા પણ છે જેમની સાથે અલ્લાહે વાતચીત કરી તથા તેઓમાંના અમુકના દરજ્જા બુલંદ કર્યા છે; અને ઇસા ઇબ્ને મરિયમને અમોએ રોશન દલીલો આપી તથા રૂહુલકુદ્દૂસ દ્વારા તેની મદદ કરી; અને જો અલ્લાહને મંજૂર હોત તો તે (પયગંબરો) પછીના લોકો તેમની પાસે ખુલ્લી નિશાનીઓ આવી ચૂકયા બાદ આપસમાં લડી મરતે નહિ, પરંતુ તેમણે ઇખ્તેલાફ કર્યો*, તેઓમાંથી અમુક ઈમાન લાવ્યા અને તેઓમાંથી અમુકે કુફ્ર કર્યુ; અને જો અલ્લાહ ચાહતે તો તેઓ આપસમાં લડી શકતે નહિ; પરંતુ (જબરદસ્તીનુ ઇમાન નથી ચાહતો) અલ્લાહ જે ચાહે છે તે (હિકમત સાથે) અંજામ આપે છે.
[102:09.00]
يٰۤاَيُّهَا الَّذِيْنَ اٰمَنُوْۤا اَنْفِقُوْا مِمَّا رَزَقْنٰكُمْ مِّنْ قَبْلِ اَنْ يَّاْتِىَ يَوْمٌ لَّا بَيْعٌ فِيْهِ وَلَا خُلَّةٌ وَّلَا شَفَاعَةٌ ؕ وَالْكٰفِرُوْنَ هُمُ الظّٰلِمُوْنَ﴿254﴾
૨૫૪.Gtt9yGGttunÕÕtÍ8eLt ytBtLtq yLVufq1 rBtBt0t hÍf14LttfwBt3 rBtLt3f1çÕtu ykGGty3ítuGt GtÔt3BtwÕt3 ÕttçtGt3W2Lt3 Venu ÔtÕttÏtw1ÕÕtítwkÔt0Õtt ~tVty1ítwLt3, ÔtÕt3 ftVuYLt ntuBtwÍ50tÕtuBtqLt
૨૫૪. અય ઈમાન લાવનારાઓ ! અમોએ તમને જે કાંઈ આપ્યું છે તેમાંથી તે દિવસ આવી પહોંચે તે પહેલાં રાહે ખુદામાં ઇન્ફાક (ખર્ચ) કરો કે જે (દિવસ)માં ન તો લેવડ દેવડ હશે, ન દોસ્તી અને ન ભલામણ; અને ઇન્કાર કરનારાઓે પોતે જ ઝુલમગાર છે.
[102:33.00]
اللّٰهُ لَاۤ اِلٰهَ اِلَّا هُوَ الْحَىُّ الْقَيُّوْمُ۬ ۚ لَا تَاْخُذُهٗ سِنَةٌ وَّلَا نَوْمٌؕ لَهٗ مَا فِى السَّمٰوٰتِ وَمَا فِى الْاَرْضِؕ مَنْ ذَا الَّذِىْ يَشْفَعُ عِنْدَهٗۤ اِلَّا بِاِذْنِهٖؕ يَعْلَمُ مَا بَيْنَ اَيْدِيْهِمْ وَمَا خَلْفَهُمْۚ وَلَا يُحِيْطُوْنَ بِشَىْءٍ مِّنْ عِلْمِهٖۤ اِلَّا بِمَا شَآءَ ۚ وَسِعَ كُرْسِيُّهُ السَّمٰوٰتِ وَالْاَرْضَۚ وَلَا يَئُوْدُهٗ حِفْظُهُمَا ۚ وَ هُوَ الْعَلِىُّ الْعَظِيْمُ﴿255﴾
૨૫૫.yÕÕttntu Õtt9yuÕttn EÕÕttntuÔt, yÕt3n1GGtwÕt3 f1Gtq0Bttu, Õttíty3Ïttu2Ítu8nq ËuLtítwk Ôt0Õtt LtÔt3BtwLt3, Õtnq BttrVË0BttÔttítu ÔtBtt rVÕt3yÍuo2, BtLt3Í7ÕÕtÍ8e Gt~Vytu8 E2LŒnq9 EÕÕtt çtuEÍ74Ltune, Gty14ÕtBttu BttçtGt3Lt yGt3ŒernBt3 ÔtBtt Ït1ÕVnwBt3, ÔtÕttGttun2eítq1Lt çtu~tGt3EBt3 rBtLt3E2ÕBtune9 EÕÕttçtuBtt~tt9y, ÔtËuy1 fwh3rËGGttu nwË0BttÔttítu ÔtÕyÍ2o, ÔtÕttGtWŒtunq rnV14Ít8untuBtt, ÔtntuÔtÕt3 y1rÕtGGtwÕt3 y1Í6eBt
૨૫૫. અલ્લાહ તે છે કે જેના સિવાય બીજો કોઈ ઇબાદતને લાયક નથી, તે હંમેશ જીવંત (અને) સ્વબળથી કાયમ રહેલો છે, ન તેને ઝોંકુ આવે છે અને ન નીંદર; જે કાંઈ આસમાનોમાં અને જે કાંઈ ઝમીનમાં છે તે (સઘળું) તેનું જ છે; કોણ એવો છે જે તેની રજામંદી વગર તેની હજૂરમાં (કોઈના માટે) શફાઅત કરી શકે? તે જે કાંઇ તેમની સામે તથા જે કાંઇ તેમની પાછળ છે તેને જાણે છે અને તેઓ તેના ઇલ્મમાંથી કશું જાણી શકતા નથી, સિવાય એટલુ કે તે રજા આપે. તેની કુરસી (ઇલ્મ અને ઇકતેદાર) આકાશો અને ઝમીન કરતા પણ વિશાળ છે અને એ બંનેની હિફાઝત તેને બોજારૂપ લાગતી નથી, અને તે બલંદ મરતબાવાળો (અને) અઝમતવાળો છે.
[103:46.00]
لَاۤ اِكْرَاهَ فِى الدِّيْنِۙ قَد تَّبَيَّنَ الرُّشْدُ مِنَ الْغَىِّۚ فَمَنْ يَّكْفُرْ بِالطَّاغُوْتِ وَيُؤْمِنْۢ بِاللّٰهِ فَقَدِ اسْتَمْسَكَ بِالْعُرْوَةِ الْوُثْقٰىۗ لَا انْفِصَامَ لَهَا ؕ وَاللّٰهُ سَمِيْعٌ عَلِيْمٌ﴿256﴾
૨૫૬.Õtt9Ef3htn rVveLtu, f1íítçtGGtLth3 Á~t3Œtu BtuLtÕt3øt1GGtu, VBtkGGtf3Vwh3 rçt¥1tt1øt1qítu ÔtGttuy3rBtBt3 rçtÕÕttnu Vf1rŒË3 ítBËf rçtÕt3 W2h3ÔtrítÕt3 ÔtwM7ft, ÕtLt3VuË1tBtÕtnt, ÔtÕÕttntu ËBteW2Lt3 yÕteBt
૨૫૬. દીનમાં કોઈ જાતની જબરદસ્તી નથી, ખરેજ હિદાયત ગુમરાહીથી જુદી અને વાઝેહ રીતે (જાહેર) થઇ ચૂકી છે, પછી જે કોઈ તાગૂત (જૂઠા ખુદાઓ-બુતો)નો ઈન્કાર કરે અને અલ્લાહ પર ઈમાન લાવે, ખરેખર તેણે અલ્લાહની મજબૂત રસ્સીને* પકડી લીધી, કે જે કદી તૂટનાર નથી; અને અલ્લાહ સાંભળનાર, જાણનાર છે.
[103:50.00]
اَللّٰهُ وَلِىُّ الَّذِيْنَ اٰمَنُوْا يُخْرِجُهُمْ مِّنَ الظُّلُمٰتِ اِلَى النُّوْرِ۬ ؕ وَالَّذِيْنَ كَفَرُوْۤا اَوْلِيٰٓئُهُمُ الطَّاغُوْتُۙ يُخْرِجُوْنَهُمْ مِّنَ النُّوْرِ اِلَى الظُّلُمٰتِؕ اُولٰٓئِكَ اَصْحٰبُ النَّارِۚ هُمْ فِيْهَا خٰلِدُوْنَ۠ ﴿257﴾
૨૫૭.yÕÕttntu ÔtrÕtGGtwÕÕtÍ8eLt ytBtLtq, GtwÏ1huòunwBt3 BtuLtÍ54Ít6uÕttuBttítu yuÕtLLtqhu, ÔtÕÕtÍ8eLt fVY9 yÔt3ÕtuGtt9ytuntu Btwí1ít1tøt1qíttu, GtwÏ1huòqLtnwBt3 BtuLtÒtqhu yuÕtÍ74Ítu8ÕttuBttítu, WÕtt9yuf yM1n1tçtwLLtthu, nwBt3 Vent Ït1tÕtuŒqLt
૨૫૭. જે લોકો ઈમાન લાવ્યા છે અલ્લાહ તેમનો સરપરસ્ત (વલી) છે, તે તેમને ગુમરાહીમાંથી કાઢી હિદાયત તરફ લઈ આવે છે અને નાસ્તિકોના સરપરસ્તો (વલીઓ) શેતાનો છે જે તેમને (ઈમાનના) નૂરમાંથી કાઢી (અધર્મના) અંધકાર તરફ લઈ જાય છે; આ (લોકો)જ આગના રહેવાસી છે, જેમાં તેઓ હંમેશા રહેનાર છે.
[104:23.00]
اَلَمْ تَرَ اِلَى الَّذِىْ حَآجَّ اِبْرٰهٖمَ فِىْ رَبِّهٖۤ اَنْ اٰتٰٮهُ اللّٰهُ الْمُلْكَۘ اِذْ قَالَ اِبْرٰهٖمُ رَبِّىَ الَّذِىْ يُحْىٖ وَيُمِيْتُۙ قَالَ اَنَا اُحْىٖ وَاُمِيْتُؕ قَالَ اِبْرٰهٖمُ فَاِنَّ اللّٰهَ يَاْتِىْ بِالشَّمْسِ مِنَ الْمَشْرِقِ فَاْتِ بِهَا مِنَ الْمَغْرِبِ فَبُهِتَ الَّذِىْ كَفَرَؕ وَاللّٰهُ لَا يَهْدِى الْقَوْمَ الظّٰلِمِيْنَۚ﴿258﴾
૨૫૮.yÕtBt3íthyuÕtÕÕtÍ8e nt92s0 EçtútneBt Vehççtune yLt3ytíttnwÕÕttnwÕt3 BtwÕf,Bt E8Í3 ft1Õt EçtútneBttu hççtuGtÕÕtÍ8e Gttun14Gte ÔtGttuBteíttu, f1tÕt yLtt ytun14Gte ÔtytuBteíttu, f1tÕt EçtútneBttu VEÒtÕÕttn Gty3íte rçt~~tBËu BtuLtÕt3 Bt~hufu2 Vy3ítu çtunt BtuLtÕt3 Btø14thuçtu VçttunuítÕÕtÍ8e fVh, ÔtÕÕttntu ÕttGtn3rŒÕt f1Ôt3BtÍ06tÕtuBteLt
૨૫૮. શું તે (નમરૂદ)ની હાલત પર નજર નથી નાખી જેણે ઈબ્રાહીમ સાથે તેના પરવરદિગાર સંબંધી બહેસ કરી? એટલા માટે કે તે (નમરૂદ)ને અલ્લાહે સલ્તનત આપી હતી. જયારે ઈબ્રાહીમે કહ્યું કે મારો પરવરદિગાર તે છે જે જીવાડે છે અને મારે (પણ) છે. (ત્યારે) તેણે કહ્યું કે હું પણ જીવાડુ છું અને મારૂ છું; (પછી) ઈબ્રાહીમે કહ્યું કે બેશક અલ્લાહ સૂર્યને પૂર્વ બાજુએથી ઊગાડે છે (તો) તું તેને પશ્ચિમ બાજુએથી ઊગાડ, આથી તે નાસ્તિક મબ્હુત (સ્તબ્ધ) રહી ગયો; અને અલ્લાહ ઝાલિમ લોકોની હિદાયત કરતો નથી.
[105:03.00]
اَوْ كَالَّذِىْ مَرَّ عَلٰى قَرْيَةٍ وَّ هِىَ خَاوِيَةٌ عَلٰى عُرُوْشِهَا ۚ قَالَ اَنّٰى يُحْىٖ هٰذِهِ اللّٰهُ بَعْدَ مَوْتِهَا ۚ فَاَمَاتَهُ اللّٰهُ مِائَةَ عَامٍ ثُمَّ بَعَثَهٗؕ قَالَ كَمْ لَبِثْتَؕ قَالَ لَبِثْتُ يَوْمًا اَوْ بَعْضَ يَوْمٍؕ قَالَ بَلْ لَّبِثْتَ مِائَةَ عَامٍ فَانْظُرْ اِلٰى طَعَامِكَ وَشَرَابِكَ لَمْ يَتَسَنَّهْۚ وَانْظُرْ اِلٰى حِمَارِكَ وَلِنَجْعَلَكَ اٰيَةً لِّلنَّاسِ وَانْظُرْ اِلَى الْعِظَامِ كَيْفَ نُنْشِزُهَا ثُمَّ نَكْسُوْهَا لَحْمًا ؕ فَلَمَّا تَبَيَّنَ لَهٗ ۙ قَالَ اَعْلَمُ اَنَّ اللّٰهَ عَلٰى كُلِّ شَىْءٍ قَدِيْرٌ﴿259﴾
૨૫૯.yÔt3fÕÕtÍ8e Bth0 y1Õtt f1h3Gt®ít Ôt0nuGt Ït1tÔtuGtítwLt3 y1Õtt ytu2Y~tunt, f1tÕt yLLtt Gttun14Gte ntÍu8rnÕÕttntu çty14Œ BtÔt3ítunt, VyBttít nwÕÕttntu Btuyít yt1rBtLt3 Ëw7Bt0 çty1Ë7n3, f1tÕt fBt3 ÕtrçtM7ít, f1tÕt ÕtrçtM7íttu GtÔt3BtLt3 yÔt3 çty14Í1 GtÔt3rBtLt3, f1tÕt çtÕt3ÕtrçtM7ít Btuyíty1trBtLt3 VLÍ5wh3 yuÕtt ít1y1tBtuf Ôt~thtçtuf ÕtBt3GtítËLLtnq, ÔtLÍw5h3 yuÕtt nu2Btthuf ÔtÕtuLts3y1Õtf ytGtítÕt3 rÕtLLttËu ÔtLÍw5h3 yuÕtÕt3 yu2Ít5Btu fGt3V LtwLt3~tuÍtunt Ë7wBBt Ltf3Ëqnt Õtn14BtLt3, VÕtBtt0 ítçtGGtLt Õtnq, f1tÕt yy14ÕtBttu yLLtÕÕttn y1Õtt fwÕÕtu ~tGt3ELt3 f1Œeh
૨૫૯. અથવા તેં (ઓઝૈર નબી)ના જેવા કે જે એક વસ્તી પાસેથી પસાર થયા જે પોતાના છાપરાંઓ પર ઊંધી વળી ગઈ હતી, (તે જોઈને) તે કહેવા લાગ્યા કે અલ્લાહ આ વસ્તીના નાશ (પામ્યા) પછી તેને પાછી કેવી રીતે સજીવન કરશે? આથી અલ્લાહે તેને સો વર્ષ માટે મૌત આપી પછી તેને સજીવન કર્યા; (પછી) પૂછયું કે તું (આ હાલતમાં) કેટલી મુદ્દત રહ્યો? જવાબ આપ્યો કે એક દિવસ અથવા એક દિવસથી (પણ) ઓછું રહ્યો; (અલ્લાહે) ફરમાવ્યું (નહિ), બલ્કે તું સો વર્ષ સુધી રહ્યો. હવે તારા ખોરાક તથા પાણી તરફ નજર કર, વર્ષો વીત્યાં છતાં તેમની હાલત બદલાઈ નથી; અને તારા ગધેડા તરફ જો; અને (અમે ઈચ્છીએ છીએ કે) તને લોકો માટે (કયામત બાબતેની) એક નિશાની બનાવીએ અને હાડકાં તરફ જો, કે અમે તેને કેવી રીતે (પાછા) જોડી દઈએ છીએ, પછી (કેવી રીતે) તેના ઉપર ગોશ્ત ચઢાવીએ છીએ! જયારે તેની સામે આ હકીકત વાઝેહ થઈ ગઈ, ત્યારે તેણે કહ્યું કે હું જાણું છું કે ખરે જ અલ્લાહ દરેક વસ્તુ પર કુદરત ધરાવનાર છે.
[106:09.00]
وَاِذْ قَالَ اِبْرٰهٖمُ رَبِّ اَرِنِىْ كَيْفَ تُحْىِ الْمَوْتٰى ؕ قَالَ اَوَلَمْ تُؤْمِنْؕ قَالَ بَلٰى وَلٰكِنْ لِّيَطْمَئِنَّ قَلْبِىْؕ قَالَ فَخُذْ اَرْبَعَةً مِّنَ الطَّيْرِ فَصُرْهُنَّ اِلَيْكَ ثُمَّ اجْعَلْ عَلٰى كُلِّ جَبَلٍ مِّنْهُنَّ جُزْءًا ثُمَّ ادْعُهُنَّ يَاْتِيْنَكَ سَعْيًاؕ وَاعْلَمْ اَنَّ اللّٰهَ عَزِيْزٌ حَكِيْمٌ۠ ﴿260﴾
૨૬૦.ÔtEÍ74ft1Õt EçtútneBttu hççtuyhuLte fGt3V íttun14rGtÕt3 BtÔt3ítt, f1tÕt yÔtÕtBt3 íttuy3rBtLt, f1tÕt çtÕtt ÔtÕttrfÕt3 ÕtuGtít14BtELLt f1Õçte, f1tÕt V Ïtw1Í74 yh3çty1ítBt3 BtuLtí1ít1Gt3hu VËw1h3nwLLt yuÕtGt3f Ëw7BBts3y1Õt3 y1Õtt fwÕÕtu sçtrÕtBt3 rBtLt3 nwLLt òwÍ3yLt3 Ë7wBBtŒ3ytu2nwLLt Gty3íteLtf Ëy14GtLt3, Ôty14ÕtBt3 yLLtÕÕttn y1ÍeÍwLt3 n1feBt
૨૬૦. અને જયારે (ઈબ્રાહીમે) કહ્યું કે અય મારા પરવરદિગાર ! તું મરેલાઓને કેવી રીતે સજીવન કરે છે તે મને દેખાડ; ફરમાવ્યું શું તને ઇમાન નથી? કહ્યું “હા, પણ એટલા માટે કે મારા દિલને ઇત્મીનાન થઈ જાય” ફરમાવ્યું, પરીન્દાઓમાંથી ચાર (પરીન્દાઓ) લે, પછી તેમને નઝદીક કરી લે. (પછી તેના ટૂકડા કરી આપસમાં ભેળવીને) જુદા જુદા પહાડ ઉપર થોડો થોડો ભાગ મૂક. પછી તેમને બોલાવ. તેઓ ઝડપથી તારી પાસે આવશે; અને આ જાણી લે કે ખરે જ અલ્લાહ ઇઝ્ઝતવાળો (કુદરતવાળો અને) હિકમતવાળો છે.
[106:51.00]
مَثَلُ الَّذِيْنَ يُنْفِقُوْنَ اَمْوَالَهُمْ فِىْ سَبِيْلِ اللّٰهِ كَمَثَلِ حَبَّةٍ اَنْۢبَتَتْ سَبْعَ سَنَابِلَ فِىْ كُلِّ سُنْۢبُلَةٍ مِّائَةُ حَبَّةٍؕ وَاللّٰهُ يُضٰعِفُ لِمَنْ يَّشَآءُ ؕ وَاللّٰهُ وَاسِعٌ عَلِيْمٌ﴿261﴾
૨૬૧.BtË7ÕtwÕÕtÍ8eLt GtwLt3Vufq1Lt yBt3Ôtt ÕtnwBt3 Ve ËçterÕtÕÕttnu fBtË7Õtu n1ççtrítLt3 yBt3çtítít3 Ëçt3y1 ËLttçtuÕt Ve fwÕÕtu ËwBçttuÕtrítLt3 Btuyíttu n1ççtrítLt3, ÔtÕÕttntu GttuÍt1yu2Vtu ÕtuBtkGt3Gt~tt9ytu, ÔtÕÕttntu ÔttËuW2Lt3 y1ÕteBt
૨૬૧. તે (લોકો)નો દાખલો કે જેઓ પોતાનો માલ અલ્લાહના માર્ગમાં ઇન્ફાક (ખર્ચ) કરે છે, એક દાણાના દાખલા જેવો છે જેમાંથી સાત ડુંડા નીકળે છે (જેના) દરેક ડુંડા (કણસલાં)માં સો દાણા હોય છે; અને અલ્લાહ જેના માટે ચાહે છે વધારો કરી દે છે; અને અલ્લાહ વિશાળતાવાળો (અને) જાણનાર છે.
[107:15.00]
اَلَّذِيْنَ يُنْفِقُوْنَ اَمْوَالَهُمْ فِىْ سَبِيْلِ اللّٰهِ ثُمَّ لَا يُتْبِعُوْنَ مَاۤ اَنْفَقُوْا مَنًّا وَّلَاۤ اَذًىۙ لَّهُمْ اَجْرُهُمْ عِنْدَ رَبِّهِمْۚ وَلَا خَوْفٌ عَلَيْهِمْ وَلَا هُمْ يَحْزَنُوْنَ﴿262﴾
૨૬૨.yÕÕtÍ8eLt GtwLVufq1Lt yBÔttÕtnwBt3 VeËçterÕtÕÕttnu Ëw7BBt ÕttGtwíçtuQ2Lt Btt9yLVfq1 BtLLtÔt3 ÔtÕtt yÍ7ÕÕtnwBt3 ys3htunwBt3 E2LŒ hççturnBt3, ÔtÕttÏt1Ôt3VwLt3 y1ÕtGt3rnBt3 ÔtÕttnwBt3 Gtn14ÍLtqLt
૨૬૨. જે લોકો પોતાનો માલ અલ્લાહની રાહમાં ઇન્ફાક (ખર્ચ) કરે છે, પછી જે ઇન્ફાક કર્યો છે, તેનો અહેસાન જતાવતા નથી, તેમજ કાંઈ અઝીયત પહોંચાડતા નથી, તેમના માટે તેમના પરવરદિગાર પાસે તેમનો અજ્ર (સવાબ) છે, અને તેમને ન કંઈ ડર રહેશે અને ન તેઓ ગમગીન થશે.
[107:40.00]
قَوْلٌ مَّعْرُوْفٌ وَّمَغْفِرَةٌ خَيْرٌ مِّنْ صَدَقَةٍ يَّتْبَعُهَاۤ اَذًىؕ وَاللّٰهُ غَنِىٌّ حَلِيْمٌ﴿263﴾
૨૬૩.f1Ôt3Õtw BBty14ÁVwkÔt3 ÔtBtø14tVuhítwLt3 Ït1Gt3ÁBt3 rBtLË1Œf1rítk Gt0íçtytu2nt9 yÍ7Lt3, ÔtÕÕttntu øt1rLtGGtwLt3 n1ÕteBt
૨૬૩. નેક કલામ અને (માંગનારની અણગમતી બાબતને) માફ કરવું એવા સદકા કરતાં બહેતર છે કે જે (સદકા)ની પાછળ અઝીયત હોય; અને અલ્લાહ બેનિયાઝ (અને) સહનશીલ છે.
[107:56.00]
يٰۤاَيُّهَا الَّذِيْنَ اٰمَنُوْا لَا تُبْطِلُوْا صَدَقٰتِكُمْ بِالْمَنِّ وَالْاَذٰىۙ كَالَّذِىْ يُنْفِقُ مَالَهٗ رِئَآءَ النَّاسِ وَلَا يُؤْمِنُ بِاللّٰهِ وَالْيَوْمِ الْاٰخِرِؕ فَمَثَلُهٗ كَمَثَلِ صَفْوَانٍ عَلَيْهِ تُرَابٌ فَاَصَابَهٗ وَابِلٌ فَتَرَكَهٗ صَلْدًاؕ لَا يَقْدِرُوْنَ عَلٰى شَىْءٍ مِّمَّا كَسَبُوْاؕ وَاللّٰهُ لَا يَهْدِى الْقَوْمَ الْكٰفِرِيْنَ﴿264﴾
૨૬૪.Gtt9yGGttunÕÕtÍe8Lt ytBtLtq Õttítwçt3ítu2Õtq, Ë1Œf1títufwBt3 rçtÕt3 BtLLtu ÔtÕt3 yÍ7t fÕÕtÍ8e GtwLVuftu2 BttÕtnq huyt9yLLttËu ÔtÕtt Gttuy3BtuLttu rçtÕÕttnu ÔtÕt GtÔt3rBtÕt3 ytÏt2uhu, VBtË7Õttunq fBtË7Õtu Ë1V3ÔttrLtLt3 y1ÕtGt3nu íttuhtçtwLt VyË1tçtnq ÔttçtuÕtwLt3 Víthfnq Ë1ÕŒLt3, ÕttGt1f3ŒuYLt y1Õtt ~tGt3ELt3 rBtBBtt fËçtq, ÔtÕÕttntu ÕttGtn3rŒÕt3 f1Ôt3BtÕt3 ftVuheLt
૨૬૪. અય ઈમાન લાવનારાઓ! તમે તમારા સદકા (દાન-ધર્મ)ને અહેસાન જતાવીને કે ઈજા પહોંચાડીને બરબાદ કરો નહિ, તેની જેમ કે જે પોતાની દોલત લોકોને દેખાડવા માટે ઇન્ફાક (ખર્ચ) કરે છે, અને અલ્લાહ તથા કયામત પર ઈમાન રાખતો નથી; માટે તેનો દાખલો એક સાફ પત્થર જેવો છે કે જેના ઉપર માટી હોય, પછી તેના ઉપર ધોધમાર વરસાદ થાય અને તેને સાફ કરીને મૂકી દઇ છે; (એવી જ રીતે) તેઓએ જે કાંઈ હાંસિલ કર્યુ છે તેમાંથી તેઓ કંઇ ફાયદો નહી મેળવી શકશે; અને અલ્લાહ નાસ્તિકોની હિદાયત કરતો નથી.
[108:39.00]
وَمَثَلُ الَّذِيْنَ يُنْفِقُوْنَ اَمْوَالَهُمُ ابْتِغَآءَ مَرْضَاتِ اللّٰهِ وَ تَثْبِيْتًا مِّنْ اَنْفُسِهِمْ كَمَثَلِ جَنَّةٍۢ بِرَبْوَةٍ اَصَابَهَا وَابِلٌ فَاٰتَتْ اُكُلَهَا ضِعْفَيْنِۚ فَاِنْ لَّمْ يُصِبْهَا وَابِلٌ فَطَلٌّؕ وَاللّٰهُ بِمَا تَعْمَلُوْنَ بَصِيْرٌ﴿265﴾
૨૬૫.ÔtBtË7ÕtwÕÕtÍ8eLt GtwLVufq1Lt yBÔttÕtntuBtwçítuøtt92y Bth3Í1trítÕÕttnu Ôt ítM7çteítBt3 rBtLyLt3 VtuËurnBt3 fBtË7Õtu sLLtrítBt3 çtuhçÔtrítLt3 yË1tçtnt ÔttçtuÕtwLt3 Vytítít3 ytuftuÕtnt Íuy14VGt3Ltu, VEÕÕtBt3 GtturË1çnt ÔttçtuÕtwLt3 Vít1ÕÕt, ÔtÕÕttntu çtuBtt íty14BtÕtqLt çtË8eh
૨૬૫. અને તે લોકોની મિસાલ કે જેઓ પોતાનો માલ અલ્લાહની ખુશી હાંસિલ કરવા માટે અને પોતાના દિલોને મજબૂત બનાવવા માટે ઇન્ફાક (ખર્ચ) કરે છે. એક એવા બગીચાના જેવી છે જે ઊંચી જગ્યાએ આવેલ હોય અને તેના પર ધોધમાર વરસાદ વરસે પછી તે બમણાં ફળ આપે. પછી જો તેના પર જોરથી વરસાદ ન થાય તો ઝરમર વર્ષા (પૂરતી છે;) અને જે તમે કરો છો તે અલ્લાહ નિહાળે છે.
[109:10.00]
اَيَوَدُّ اَحَدُكُمْ اَنْ تَكُوْنَ لَهٗ جَنَّةٌ مِّنْ نَّخِيْلٍ وَّاَعْنَابٍ تَجْرِىْ مِنْ تَحْتِهَا الْاَنْهٰرُۙ لَهٗ فِيْهَا مِنْ كُلِّ الثَّمَرٰتِۙ وَاَصَابَهُ الْكِبَرُ وَلَهٗ ذُرِّيَّةٌ ضُعَفَآءُۖۚ فَاَصَابَهَاۤ اِعْصَارٌ فِيْهِ نَارٌ فَاحْتَرَقَتْؕ كَذٰلِكَ يُبَيِّنُ اللّٰهُ لَكُمُ الْاٰيٰتِ لَعَلَّكُمْ تَتَفَكَّرُوْنَ۠ ﴿266﴾
૨૬૬.yGtÔtvtu yn1ŒtufwBt3 yLítfqLt Õtnq sLLtítwBt3 rBtLLtÏt2erÕtkÔt0yy14LttrçtLt3 íts3he rBtLt3ítn14ítunÕt3 yLnthtu, ÕtnqVent rBtLfwÂÕÕtË74 Ë7Bthtítu ÔtyË1tçtnwÕt3 fuçthtu ÔtÕtnq Í7wh3heGt0ítwLt3 Ítu2y1Vt9ytu VyË1tçtnt9 yuy14Ët1ÁLt3 Venu LttÁLt3 Vn14íthf1ít3, fÍt7Õtuf GttuçtGGtuLtwÕÕttntu ÕtftuBtwÕt3 ytGttítu Õty1ÕÕtfwBt3 ítítVf0YLt
૨૬૬. શું તમારામાંથી કોઈપણ એ વાતને પસંદ કરશે કે તેના (માટે) ખજૂર તથા દ્રાક્ષનો બગીચો હોય (કે) જેની હેઠળ નદીઓ વહેતી હોય, જેમાં તેના માટે દરેક પ્રકારના ફળ (ફળાદિ) હોય એવી હાલતમાં તેને ઘડપણ આવી ગયું હોય અને તેના બચ્ચાઓ કમજોર હોય, પછી એકાએક તે (બગીચા)માં એક વાવાઝોડું આવી પડે જેમાં આગ (પણ) હોય કે જેનાથી તે (બગીચો) બળી જાય? આવી રીતે અલ્લાહ આયતોને તમારા માટે વાઝેહ કરીને બયાન કરે છે કે જેથી તમે ચિંતન કરો.
[110:02.00]
يٰۤاَيُّهَا الَّذِيْنَ اٰمَنُوْۤا اَنْفِقُوْا مِنْ طَيِّبٰتِ مَا كَسَبْتُمْ وَمِمَّاۤ اَخْرَجْنَا لَكُمْ مِّنَ الْاَرْضِ۪ وَلَا تَيَمَّمُوا الْخَبِيْثَ مِنْهُ تُنْفِقُوْنَ وَلَسْتُمْ بِاٰخِذِيْهِ اِلَّاۤ اَنْ تُغْمِضُوْا فِيْهِؕ وَاعْلَمُوْۤا اَنَّ اللّٰهَ غَنِىٌّ حَمِيْدٌ﴿267﴾
૨૬૭.Gtt9yGGttunÕÕtÍe8Lt ytBtLtq yLVuf1q rBtLt3ít1GGtuçttítu BttfËçt3 ítwBt3 ÔtrBtBBtt9 yÏ1hs3Ltt ÕtfwBt3 BtuLtÕt3yh3Íu2 ÔtÕtt ítGtBBtBtwÕt3 Ït1çteË7 rBtLntu ítwLVufq1Lt ÔtÕtMítwBçtuytÏtu2Íe8nu EÕÕtt yLt3 ítwø1BtuÍ1q Venu Ôty14ÕtBtq9 yLLtÕÕttn øt1rLtGGtwLt3 n1BteŒ
૨૬૭. અય ઈમાન લાવનારાઓ ! તમોએ જે કાંઈ નેક કમાણી કરી છે તથા અમોએ તમારા માટે ઝમીનમાં (જે) કાંઈ પૈદા કર્યું છે તેમાંથી (અલ્લાહની રાહમાં) ઇન્ફાક (ખર્ચ) કરો, ખરાબ વસ્તુનો ઇન્ફાક (ખર્ચ) કરવા માટે હાથ લંબાવજો નહી જે માલ અગર તમને આપવામાં આવે તો ચશ્મપોશી (આંખ આડા કાન) કર્યા સિવાય લેશો નહી; આ જાણી લો કે ખરેજ અલ્લાહ બેનિયાઝ વખાણને પાત્ર છે.
[110:39.00]
اَلشَّيْطٰنُ يَعِدُكُمُ الْفَقْرَ وَيَاْمُرُكُمْ بِالْفَحْشَآءِ ۚ وَاللّٰهُ يَعِدُكُمْ مَّغْفِرَةً مِّنْهُ وَفَضْلًا ؕ وَاللّٰهُ وَاسِعٌ عَلِيْمٌۚ ۙۖ﴿268﴾
૨૬૮.y~~tGt3íttLttu Gtyu2ŒtuftuBtwÕt3 Vf14h ÔtGty3BttuhtufwBt3 rçtÕVn14~tt9yu, ÔtÕÕttntu Gtyu2ŒtufwBt3 Btø1VuhítBt3 rBtLntu ÔtVÍ14ÕtLt3, ÔtÕÕttntu ÔttËuW2Lt3 y1ÕteBt
૨૬૮. શેતાન તમને ફકીરીનો વાયદો આપે છે, અને બદકારીનો હુકમ કરે છે, અને અલ્લાહ પોતાના તરફથી મગફેરત તથા અહેસાનનો વાયદો કરે છે; અને અલ્લાહ વિશાળતાવાળો (અને) જાણકાર છે.
[110:58.00]
يُؤْتِى الْحِكْمَةَ مَنْ يَّشَآءُ ۚ وَمَنْ يُّؤْتَ الْحِكْمَةَ فَقَدْ اُوْتِىَ خَيْرًا كَثِيْرًا ؕ وَمَا يَذَّكَّرُ اِلَّاۤ اُولُوا الْاَلْبَابِ﴿269﴾
૨૬૯.Gttuy3rítÕt3 rn1f3Btít BtkGGt~tt9ytu ÔtBtkGGttuy3ítÕt3 rnf14Btít Vf1Œ3 QítuGt Ït1Gt3hLt3 fË8ehLt3, ÔtBttGtÍ50f3fhtu EÕÕtt9 ytuÕtwÕt3 yÕçttçt
૨૬૯. તે જેને ચાહે છે હિકમત (સદબુદ્ઘિ) આપે છે, અને જેને હિકમત આપવામાં આવી, ખરેજ તેને નેકીઓની ઘણીબધી દોલત આપવામાં આવી; અને અક્કલમંદો સિવાય અન્ય કોઈ (આ હકીકતથી) નસીહત હાંસિલ કરતુ નથી.
[111:17.00]
وَمَاۤ اَنْفَقْتُمْ مِّنْ نَّفَقَةٍ اَوْ نَذَرْتُمْ مِّنْ نَّذْرٍ فَاِنَّ اللّٰهَ يَعْلَمُهٗؕ وَمَا لِلظّٰلِمِيْنَ مِنْ اَنْصَارٍ﴿270﴾
૨૭૦.ÔtBtt9 yLVf14ítwBt3 rBtLt3 LtVf1rítLt3 yÔt3 LtÍ7h3ítwBt3 rBtLLtÍ74rhLt3 VELLtÕÕttn Gty14ÕtBttunq, ÔtBttrÕtÍ50tÕtuBteLt rBtLt3 yLË1th
૨૭૦. અને તમો (અલ્લાહની રાહમાં) જે કાંઇ ઇન્ફાક (ખર્ચ) કરો છો અથવા જે કાંઈ (અલ્લાહની રાહમાં ખર્ચ માટે) માનતા માનો છો, બેશક અલ્લાહ તે જાણે છે; અને ઝાલિમોનો કોઈ મદદગાર નથી.
[111:36.00]
اِنْ تُبْدُوا الصَّدَقٰتِ فَنِعِمَّا هِىَۚ وَاِنْ تُخْفُوْهَا وَ تُؤْتُوْهَا الْفُقَرَآءَ فَهُوَ خَيْرٌ لَّكُمْؕ وَيُكَفِّرُ عَنْكُمْ مِّنْ سَيِّاٰتِكُمْؕ وَاللّٰهُ بِمَا تَعْمَلُوْنَ خَبِيْرٌ﴿271﴾
૨૭૧.ELt3 ítwçŒwM1Ë1Œf1títu VLtuE2BBttnuGt, ÔtELt3 ítwÏ1Vqnt Ôtíttuy3ítq nÕt3 Vtuf1ht9y VntuÔt Ït1Gt3ÁÕÕtfwBt3 ÔtGttufV3Vuhtu y1LfwBt3 rBtLËGGtuytítufwBt3 ÔtÕÕttntu çtuBtt íty14BtÕtqLt Ït1çteh
૨૭૧. જો તમે (તમારા) સદકા ખુલ્લી રીતે આપો તો તે સારૂં છે, અને જો તમે છૂપું રાખીને મોહતાજોને આપો તો તે તમારા હકમાં બેહતર છે; અને તેના થકી તમારા અમુક ગુનાહો માફ થઇ જશે; અને તમે જે કાંઈ કરો છો તેનાથી અલ્લાહ માહિતગાર છે.
[112:01.00]
لَيْسَ عَلَيْكَ هُدٰٮهُمْ وَلٰكِنَّ اللّٰهَ يَهْدِىْ مَنْ يَّشَآءُ ؕ وَمَا تُنْفِقُوْا مِنْ خَيْرٍ فَلِاَنْفُسِكُمْؕ وَمَا تُنْفِقُوْنَ اِلَّا ابْتِغَآءَ وَجْهِ اللّٰهِؕ وَمَا تُنْفِقُوْا مِنْ خَيْرٍ يُّوَفَّ اِلَيْكُمْ وَاَنْتُمْ لَا تُظْلَمُوْنَ﴿272﴾
૨૭૨.ÕtGt3Ë y1ÕtGt3f ntuŒtnwBt3 ÔtÕttrfLLtÕttn Gtn3Œe BtkGGt~tt9ytu, ÔtBttítwLVuf1q rBtLÏ1tGt3rhLt3 VÕtuyLt3 VtuËufwBt3, ÔtBttítwLVuf1qLt EÕÕtçítuøtt92y Ôts3rnÕÕttnu, ÔtBttítwLVuf1q rBtLt3 Ït1Gt3®hGGttuÔtV0 yuÕtGt3fwBt3 ÔtyLítwBt3 ÕttítwÍ54ÕtBtLtq
૨૭૨. (અય પયગંબર જબરદસ્તી સાથે) તેઓની હિદાયતની જવાબદારી તારા માથે નથી (તેઓ ઉપર ખર્ચ કરવાથી હાથ રોકો નહી) પણ અલ્લાહ જેને ચાહે છે તેને હિદાયત કરે છે; અને તમે જે કાંઈ રાહે ખુદામાં વાપરો છો તે તમારા પોતાના જ માટે છે; અને તે ઇન્ફાક (ખર્ચ) અલ્લાહની ખુશી હાંસિલ કરવા સિવાય બીજા કોઈ હેતુસર કરો નહિ; અને તમારા માલમાંથી જે કાંઈ પણ તમે ખૈરમાં ઇન્ફાક (ખર્ચ) કરો છો તેનો પૂરેપૂરૂ વળતર તમને આપવામાં આવશે અને તમારી સાથે જરાપણ ઝુલ્મ કરવામાં આવશે નહિ.
[112:35.00]
لِلْفُقَرَآءِ الَّذِيْنَ اُحْصِرُوْا فِىْ سَبِيْلِ اللّٰهِ لَا يَسْتَطِيْعُوْنَ ضَرْبًا فِى الْاَرْضِؗ يَحْسَبُهُمُ الْجَاهِلُ اَغْنِيَآءَ مِنَ التَّعَفُّفِۚ تَعْرِفُهُمْ بِسِيْمٰهُمْۚ لَا يَسْئَلُوْنَ النَّاسَ اِلْحَافًاؕ وَمَا تُنْفِقُوْا مِنْ خَيْرٍ فَاِنَّ اللّٰهَ بِهٖ عَلِيْمٌ۠ ﴿273﴾
૨૭૩.rÕtÕt3 Vtuf1ht9EÕÕtÍ8eLt ytun14Ëu2Y Ve ËçterÕtÕÕttnu ÕttGtMítít2eW2Lt Í1h3çtLt3 rVÕyh3Íu2 Gtn14Ëçttu ntuBtwÕt3 ònuÕttu yø1LtuGtt9y BtuLt¥ty1Vtu0Vu, íty14huVtunwBt3 çtuËeBttnwBt3, ÕttGtMyÕtqLtLLttË EÕn1tVLt3, ÔtBttítwLt3Vufq1 rBtLt3 Ï1tGt3rhLt3 VELLtÕÕttn çtune y1ÕteBt
૨૭૩. (ખયરાત એવા મોહતાજોનો હક છે કે) જેઓ અલ્લાહની રાહમાં ઘેરાઈ ગયા હોય અને કોઈપણ રીતે ઝમીન પર (રોઝી મેળવવા માટે) મુસાફરી કરી શકતા ન હોય; જાહિલ લોકો તેમને તેમની ઇફફતના કારણે (સવાલ ન કરતા હોવાથી) માલદાર ધારે છે, (પણ) તું તેમની નિશાનીઓથી તેમને ઓળખી જઇશ, તેઓ લોકો પાસે ઇસ્રાર સાથે (ભારપૂર્વક) માંગતા નથી; અને તમે જે કાંઇ સારી ચીઝ ઇન્ફાક (ખર્ચ) કરશો, બેશક અલ્લાહ તેનાથી વાકેફ છે.
[113:15.00]
اَلَّذِيْنَ يُنْفِقُوْنَ اَمْوَالَهُمْ بِالَّيْلِ وَالنَّهَارِ سِرًّا وَّعَلَانِيَةً فَلَهُمْ اَجْرُهُمْ عِنْدَ رَبِّهِمْۚ وَلَا خَوْفٌ عَلَيْهِمْ وَلَا هُمْ يَحْزَنُوْنَؔ﴿274﴾
૨૭૪.yÕÕtÍ8eLt GtwLVufq1Lt yBÔttÕtnwBt3 rçtÕÕtGt3Õtu ÔtLLtnthu rËhk0Ôt3 Ôty1ÕttLtuGtítLt VÕtnwBt3 ys3htunwBt3 E2LŒ hççturnBt3, ÔtÕtt Ït1Ôt3VwLt y1ÕtGt3rnBt3 ÔtÕttnwBt3 Gtn14ÍLtqLt
૨૭૪. જે લોકો રાત દિવસ પોતાનો માલ છુપી રીતે અને ખુલ્લી રીતે ઇન્ફાક કરે છે,* તેનો બદલો તેમના પરવરદિગાર પાસે છે, અને ન તેમને કાંઈ ડર હશે અને ન તેઓ ગમગીન થશે.
[113:37.00]
اَلَّذِيْنَ يَاْكُلُوْنَ الرِّبٰوا لَا يَقُوْمُوْنَ اِلَّا كَمَا يَقُوْمُ الَّذِىْ يَتَخَبَّطُهُ الشَّيْطٰنُ مِنَ الْمَسِّؕ ذٰ لِكَ بِاَنَّهُمْ قَالُوْۤا اِنَّمَا الْبَيْعُ مِثْلُ الرِّبٰوا ۘ وَاَحَلَّ اللّٰهُ الْبَيْعَ وَحَرَّمَ الرِّبٰوا ؕ فَمَنْ جَآءَهٗ مَوْعِظَةٌ مِّنْ رَّبِّهٖ فَانْتَهٰى فَلَهٗ مَا سَلَفَؕ وَاَمْرُهٗۤ اِلَى اللّٰهِؕ وَمَنْ عَادَ فَاُولٰٓئِكَ اَصْحٰبُ النَّارِۚ هُمْ فِيْهَا خٰلِدُوْنَ﴿275﴾
૨૭૫.yÕÕtÍ8eLt Gty3ftuÕtqLthuoçtt ÕttGtf1qBtqLt EÕÕtt fBtt Gtfq1BtwÕÕtÍ8e GtítÏt1ççtítt2u nw~~tGt3ítt1Lttu BtuLtÕBtMËu, Ít7Õtuf çtuyLLtnwBt3 f1tÕt9q ELLtBtÕt3 çtGt3ytu2 rBtM7Õtwhuoçtt,Bt Ôt yn1ÕÕtÕÕttnwÕt3 çtGt3y1 Ôtn1hoBthuoçtt, VBtLt3 ò9ynq BtÔt3yu2Í5ítwBt3 rBthoççtune VLítnt VÕtnq BttËÕtV, ÔtyBhtunq9 yuÕtÕÕttnu, ÔtBtLt3 y1tŒ VytuÕtt9yuf yM1n1tçtwLLtthu nwBt3 Vent Ït1tÕtuŒqLt
૨૭૫. જે લોકો વ્યાજ ખાય છે તેઓ (કબરમાંથી નીકળી) ઊભા થશે નહિ પણ તેની જેમ કે જેને શેતાને અડકીને પાગલ કરી નાખ્યો હોય; આ (શિક્ષા) એ માટે કે તેઓ કહેતા હતા કે વેપારની મિસાલ વ્યાજ જેવી જ છે; જોકે અલ્લાહે વેપારને હલાલ કર્યો છે અને વ્યાજ હરામ કર્યુ છે; અને જો કોઇ પાસે તેના પરવરદિગાર તરફથી નસીહત આવી અને તે (વ્યાજ ખાતા) અટકી ગયો તો અગાઊ હાંસિલ કરેલ વ્યાજ તેના માટે (બક્ષી દેવામાં આવેલ) છે; અને તેનો મામલો અલ્લાહને હવાલે છે; અને જેઓ ફરીથી એ કામ અંજામ આપે, તો પછી તેઓ જહન્નમવાસી છે, જેમાં તેઓ હંમેશ રહેનાર છે.
[114:28.00]
يَمْحَقُ اللّٰهُ الرِّبٰوا وَيُرْبِى الصَّدَقٰتِؕ وَاللّٰهُ لَا يُحِبُّ كُلَّ كَفَّارٍ اَثِيْمٍ﴿276﴾
૨૭૬.GtBt3n1f1wÕÕttnwh3 huçtt ÔtGtwh3rçtM1Ë1Œft1ítu, ÔtÕÕttntu ÕttGtturn2ççttu fwÕÕt fV0trhLt3 yË8eBt
૨૭૬. અલ્લાહ વ્યાજને નાબૂદ કરી દે છે અને સદકાને વધારી દે છે; અને અલ્લાહ કોઈપણ નાશુક્રા ગુનેહગારને દોસ્ત રાખતો નથી.
[114:40.00]
اِنَّ الَّذِيْنَ اٰمَنُوْا وَعَمِلُوا الصّٰلِحٰتِ وَاَقَامُوا الصَّلٰوةَ وَاٰتَوُا الزَّكٰوةَ لَهُمْ اَجْرُهُمْ عِنْدَ رَبِّهِمْۚ وَلَا خَوْفٌ عَلَيْهِمْ وَلَا هُمْ يَحْزَنُوْنَ﴿277﴾
૨૭૭.ELLtÕÕtÍ8eLt ytBtLtq Ôty1BtuÕtwM1Ët1Õtun1títu Ôtyf1tBtwM1Ë1Õttít ÔtytítwÍ0ftít ÕtnwBt3 ys3htunwBt3 E2LŒ hççturnBt3, ÔtÕtt Ït1Ôt3VwLt3 y1ÕtGt3rnBt3 ÔtÕttnwBt3 Gtn14ÍLtqLt
૨૭૭. બેશક જે લોકો ઈમાન લાવે તથા નેક અમલ કરે તથા નમાઝ કાયમ કરે અને ઝકાત આપે તેમના માટે તેનો બદલો તેમના પરવરદિગાર પાસે છે, અને ન તેમને કાંઈ ડર રહેશે અને ન તેઓ ગમગીન થશે.
[115:00.00]
يٰۤاَيُّهَا الَّذِيْنَ اٰمَنُوا اتَّقُوا اللّٰهَ وَذَرُوْا مَا بَقِىَ مِنَ الرِّبٰٓوا اِنْ كُنْتُمْ مُّؤْمِنِيْنَ﴿278﴾
૨૭૮.Gtt9yGGttunÕÕtÍ8eLt ytBtLtw¥tfw1ÕÕttn ÔtÍ7Y Bttçtf8uGt BtuLth3huçtt9 ELfwLítwBt3 Bttuy3BtuLteLt
૨૭૮. અય ઈમાન લાવનારાઓ! જો તમે મોઅમીન છો તો અલ્લાહની (નાફરમાનીથી) બચો અને વ્યાજમાંથી બાકી રહેલ (ઊઘરાણી) છોડી દો.
[115:15.00]
فَاِنْ لَّمْ تَفْعَلُوْا فَاْذَنُوْا بِحَرْبٍ مِّنَ اللّٰهِ وَرَسُوْلِهٖۚ وَاِنْ تُبْتُمْ فَلَكُمْ رُءُوْسُ اَمْوَالِكُمْۚ لَا تَظْلِمُوْنَ وَلَا تُظْلَمُوْنَ﴿279﴾
૨૭૯.VEÕt0Bt3 ítV3y1Õtq Vy3Í7Ltq çtun1h3rçtBt3 BtuLtÕÕttnu Ôt hËqÕtune, ÔtELítwçt3ítwBt3 VÕtfwBt3 htuQËtu yBt3ÔttÕtufwBt3, ÕttítÍ54ÕtuBtqLt ÔtÕttítwÍ54ÕtBtqLt
૨૭૯. પછી જો તમે તેમ ન કરો તો (જાણે) અલ્લાહ તથા તેના રસૂલ સાથે લડવાનુ એલાન કર્યુ, અને જો તમે તૌબા કરી લો તો તમને તમારી મૂળ રકમ મળશે, ન તમે ઝુલ્મ કરો અને ન તમારા પર ઝુલ્મ કરવામાં આવશે.
[115:31.00]
وَاِنْ كَانَ ذُوْ عُسْرَةٍ فَنَظِرَةٌ اِلٰى مَيْسَرَةٍؕ وَاَنْ تَصَدَّقُوْا خَيْرٌ لَّكُمْ اِنْ كُنْتُمْ تَعْلَمُوْنَ﴿280﴾
૨૮૦.ÔtELftLt ÍqW2MhrítLt3 VLtÍu6hítwLt3 yuÕttBtGt3ËhrítLt3, ÔtyLítË1vf1q Ït1Gt3ÁÕt3 ÕtfwBt3 ELfwLítwBt3 íty14ÕtBtqLt
૨૮૦. અને જો તે (દેવાદાર) તંગદસ્ત હોય તો (તેનો) બેનિયાઝીનો સમય (આવે ત્યાં) સુધીની મોહલત આપો; અને જો તમે (અસલ લેણું પણ) સદકો આપી દ્યો તો તે તમારા માટે વધુ સારૂં છે અગર તમે જાણતા હોવ તો
[115:47.00]
وَاتَّقُوْا يَوْمًا تُرْجَعُوْنَ فِيْهِ اِلَى اللّٰهِ ثُمَّ تُوَفّٰى كُلُّ نَفْسٍ مَّا كَسَبَتْ وَهُمْ لَا يُظْلَمُوْنَ۠ ﴿281﴾
૨૮૧.Ôt¥tfq1 GtÔt3BtLt3 ítwh3sW2Lt Venu yuÕtÕÕttnu Ëw7BBt íttuÔtV0t fwÕÕttu LtV3rËBt3 Btt fËçtít3 ÔtnwBt3 ÕttGtwÍ54ÕtBtqLt
૨૮૧. અને તે દિવસથી ડરો કે જે દિવસે અલ્લાહની હજૂરમાં તમો પાછા ફેરવવામાં આવશો; પછી દરેકને તેના કાર્યોનો પૂરેપુરો બદલો મળશે અને તેમના ઉપર ઝુલ્મ કરવામાં આવશે નહિ.
[116:06.00]
يٰۤاَيُّهَا الَّذِيْنَ اٰمَنُوْۤا اِذَا تَدَايَنْتُمْ بِدَيْنٍ اِلٰٓى اَجَلٍ مُّسَمًّى فَاكْتُبُوْهُؕ وَلْيَكْتُب بَّيْنَكُمْ كَاتِبٌۢ بِالْعَدْلِ۪ وَلَا يَاْبَ كَاتِبٌ اَنْ يَّكْتُبَ كَمَا عَلَّمَهُ اللّٰهُ فَلْيَكْتُبْ ۚوَلْيُمْلِلِ الَّذِىْ عَلَيْهِ الْحَقُّ وَلْيَتَّقِ اللّٰهَ رَبَّهٗ وَلَا يَبْخَسْ مِنْهُ شَيْئًاؕ فَاِنْ كَانَ الَّذِىْ عَلَيْهِ الْحَقُّ سَفِيْهًا اَوْ ضَعِيْفًا اَوْ لَا يَسْتَطِيْعُ اَنْ يُّمِلَّ هُوَ فَلْيُمْلِلْ وَلِيُّهٗ بِالْعَدْلِؕ وَاسْتَشْهِدُوْا شَهِيْدَيْنِ مِنْ رِّجَالِكُمْۚ فَاِنْ لَّمْ يَكُوْنَا رَجُلَيْنِ فَرَجُلٌ وَّامْرَاَتٰنِ مِمَّنْ تَرْضَوْنَ مِنَ الشُّهَدَآءِ اَنْ تَضِلَّ اِحْدٰٮهُمَا فَتُذَكِّرَ اِحْدٰٮهُمَا الْاُخْرٰىؕ وَ لَا يَاْبَ الشُّهَدَآءُ اِذَا مَا دُعُوْاؕ وَلَا تَسْئَمُوْۤا اَنْ تَكْتُبُوْهُ صَغِيْرًا اَوْ كَبِيْرًا اِلٰٓى اَجَلِهٖؕ ذٰ لِكُمْ اَقْسَطُ عِنْدَ اللّٰهِ وَاَقْوَمُ لِلشَّهَادَةِ وَاَدْنٰۤى اَلَّا تَرْتَابُوْٓا اِلَّاۤ اَنْ تَكُوْنَ تِجَارَةً حَاضِرَةً تُدِيْرُوْنَهَا بَيْنَكُمْ فَلَيْسَ عَلَيْكُمْ جُنَاحٌ اَلَّا تَكْتُبُوْهَاؕ وَاَشْهِدُوْۤا اِذَا تَبَايَعْتُمْ۪ وَلَا يُضَآرَّ كَاتِبٌ وَّلَا شَهِيْدٌ ۬ ؕ وَاِنْ تَفْعَلُوْا فَاِنَّهٗ فُسُوْقٌ ۢ بِكُمْ ؕ وَ اتَّقُوا اللّٰهَ ؕ وَيُعَلِّمُكُمُ اللّٰهُ ؕ وَاللّٰهُ بِكُلِّ شَىْءٍ عَلِيْمٌ﴿282﴾
૨૮૨.Gtt9 yGGttunÕÕtÍ8eLt ytBtLtq yuÍ7t ítŒtGtLt3ítwBt3 çtuŒGt3rLtLt3 yuÕtt9 ysrÕtBt3 BttuËBBtLt3 Vf3íttuçtqntu, ÔtÕt3 Gtf3ítwçt3 çtGt3LtfwBt3 ftítuçtwBt3 rçtÕt3y1Œ3Õtu ÔtÕtt Gty3çt ftítuçtwLt3 ykGGtf3íttuçt fBtt y1ÕÕtBtnwÕÕttntu VÕt3Gtf3ítwçt3, ÔtÕt3GtwBt3Õtu rÕtÕÕtÍ8e y1ÕtGt3rnÕt3 n1f14ft2u ÔtÕt3 Gt¥trf2ÕÕttn hççtnq ÔtÕtt Gtçt3Ït1Ë3 rBtLntu ~tGt3yLt3, VELftLtÕÕtÍ8e y1ÕtGt3rnÕt3 n1f14ft2u ËVenLt3 yÔt3 Í1E2VLt3 yÔt3 ÕttGtMítít2eyt2u ykGGtturBtÕÕt ntuÔt VÕt3 GtwBt3rÕtÕt3 ÔtrÕtGGttunq rçtÕy1Œ3Õtu, ÔtMít~nuŒq ~tneŒGt3Ltu rBth3huòÕtufwBt3, VEÕt0Bt3 GtfqLtt hòuÕtGt3Ltu VhòuÕtwk Ôt0BhyíttLtu rBtBBtLt3 íth3Í1ÔtLt3 BtuLt~~ttunŒt9yu yLítrÍ1ÕÕt yun14ŒtntuBtt VíttuÍ7f3fuh yun14ŒtntuBtÕt3 WÏt14ht, ÔtÕtt Gty3çt~~ttunŒt9ytu yuÍt7 BttŒtuQ2, ÔtÕtt ítMyBtq9 yLítf3íttuçtqntu Ë1øt2ehLt3 yÔt3fçtehLt3 yuÕtt9 ysÕtune, Ít7ÕtufwBt3 yf14Ëíttu2 E2LŒÕÕttnu Ôtyf14ÔtBttu rÕt~~tntŒítu ÔtyŒ3Ltt9 yÕÕttíth3íttçtq9 EÕÕtt yLítfqLt ítuòhítLt3 n1tÍu2hítLt3 íttuŒeYLtnt çtGt3LtfwBt3 VÕtGt3Ë y1ÕtGt3fwBt3 òuLttn1wLt3 yÕÕtt ítf3íttuçtqnt, Ôty~nuŒq9 yuÍt7 ítçttGty14ítwBt3, ÔtÕtt GttuÍt92hoftítuçtwkÔt0Õtt ~tneŒwLt3, ÔtELítV3y1Õtq VELLtnq VtuËqfw1Bt3 çtufwBt, Ôtíítf1qÕÕttn, ÔtGttuy1ÕÕtuBttu ftuBtwÕÕttntu, ÔtÕÕttntuuu çtufwÕÕtu ~tGt3ELt3 y1ÕteBt
૨૮૨. અય ઈમાન લાવનારાઓ! જ્યારે તમે કોઈ ચોક્કસ મુદ્દત માટે પરસ્પર કર્ઝની લેવડદેવડ કરો તો તે લખી લ્યો; અને એક લખનાર તમારી વચ્ચે ઇન્સાફથી લખે, અને જેવી રીતે અલ્લાહે લખનારને શીખવ્યું છે તેવી રીતે લખવાથી ઇન્કાર ન કરે, અને જે કર્ઝ લેનાર હોય તે લખનાર પાસે લખાવે અને તેના માટે જરૂરી છે કે અલ્લાહથી ડરીને લખાવે અને કર્ઝ આપનારનો કોઈ હક ઓછો કરે નહિ; પછી જો તે કર્ઝ લેનાર મૂર્ખ અથવા કમજોર હોય અને તે લખાવી શકતો ન હોય તો તેનો વાલી ન્યાયસર લખાવે; અને તમારામાંથી બે પુરૂષોને ગવાહ રાખો, પછી જો બે પુરૂષો (હાજર) ન હોય તો એક પુરૂષ અને બે ઔરતો, જે તમે ગવાહ માટે પસંદ કરો તેને ગવાહ બનાવો કે જેથી તેમાંથી એક ભૂલી જાય તો બીજી તેને યાદ દેવડાવે; અને જ્યારે તે ગવાહોને બોલાવવામાં આવે ત્યારે તેઓ ઈન્કાર કરે નહિ; અને તમે નાના કે મોટા મામલા માટે મુદ્દત લખવામાં અણગમો ન રાખો (મૌખિક) ગવાહી કરતા (લેખિત) અલ્લાહ પાસે વધુ ન્યાયસર છે અને પુરાવા (માટે)ની વધારે સબળ સાબિતી છે, જેથી તમને શંકા ઉત્પન્ન થાય નહિ, સિવાય કે રોકડ લેવડ-દેવડ હોય. જે તમે આપસમાં કરો તે કદાચને તમે લખો નહિ તો તે માટે તમારા ઉપર કાંઈ હરજ નથી; અને જે વેળા તમે આપસમાં લેવડદેવડ કરો ત્યારે ગવાહ રાખો, અને લખનાર તથા ગવાહને (હક બયાન કરવાના કારણે) કંઇ નુકસાન ન પહોંચાડો અને જો તમે (નુકસાન પહોંચાડયું તો) નાફરમાની કરી, અલ્લાહની (નાફરમાનીથી) બચો; તે તમને (સહી ઇલ્મ) શીખવાડે છે; અને અલ્લાહ દરેક વસ્તુની સંપૂર્ણ જાણ રાખે છે.
[118:29.00]
وَاِنْ كُنْتُمْ عَلٰى سَفَرٍ وَّلَمْ تَجِدُوْا كَاتِبًا فَرِهٰنٌ مَّقْبُوْضَةٌ ؕ فَاِنْ اَمِنَ بَعْضُكُمْ بَعْضًا فَلْيُؤَدِّ الَّذِى اؤْتُمِنَ اَمَانَتَهٗ وَلْيَتَّقِ اللّٰهَ رَبَّهٗؕ وَلَا تَكْتُمُوا الشَّهَادَةَ ؕ وَمَنْ يَّكْتُمْهَا فَاِنَّهٗۤ اٰثِمٌ قَلْبُهٗؕ وَ اللّٰهُ بِمَا تَعْمَلُوْنَ عَلِيْمٌ۠ ﴿283﴾
૨૮૩.ÔtELfwLítwBt3 y1Õtt ËVrhkÔt3 ÔtÕtBt3 ítsuŒq ftítuçtLt3 VhuntLtwLt3 Btf14çtqÍ1ítwLt3, VELt3 yBtuLt çty14Ítu2fwBt3 çty14Í1Lt3 VÕt3GttuyŒ3rŒÕt3 ÕtÍu8y3 íttuBtuLt yBttLtítnq ÔtÕt3 Gt¥trf2ÕÕttn hççtnq, ÔtÕttítf3íttuBtw~~tntŒít, Ôt BtkGGtf3ítwBt3nt VELLtnq9 ytËu8BtwLt f1Õçttunq, ÔtÕÕttntu çtuBtt íty14BtÕtqLt y1ÕteBt
૨૮૩. અને જો તમે મુસાફરીમાં હોવ અને કોઈ લખનાર ન મળે તો કંઇ ચીજ ગિરવે (રાખી) લેવામાં આવે; પણ જો તમારામાંથી એક બીજાને અમાનતદાર સમજે તો જેને અમાનતદાર સમજવામાં આવ્યો હોય તેના માટે જરૂરી છે કે આપનારની અમાનત પાછી સોંપી દે અને (આ બાબતે) અલ્લાહની (નાફરમાનીથી) બચે કે જે તેનો પરવરદિગાર છે; અને તમે ગવાહીને સંતાડો નહિ; અને જે તે (ગવાહી)ને સંતાડશે તેનું દિલ ખરેખર ગુનેહગાર છે; અને તમે જે કાંઈ કરો છો તેનાથી અલ્લાહ માહિતગાર છે.
[119:07.00]
لِلّٰهِ مَا فِى السَّمٰوٰتِ وَمَا فِى الْاَرْضِؕ وَاِنْ تُبْدُوْا مَا فِىْۤ اَنْفُسِكُمْ اَوْ تُخْفُوْهُ يُحَاسِبْكُمْ بِهِ اللّٰهُؕ فَيَغْفِرُ لِمَنْ يَّشَآءُ وَيُعَذِّبُ مَنْ يَّشَآءُ ؕ وَاللّٰهُ عَلٰى كُلِّ شَىْءٍ قَدِيْرٌ﴿284﴾
૨૮૪.rÕtÕÕttnu BttrVMËBttÔttítu ÔtBtt rVÕt yh3Íu2 ÔtELt3 ítwçt3Œq BttVe9 yLVtuËufwBt3 yÔt3 ítwÏ1Vqntu Gttun1trËçt3fwBt3 çturnÕÕttntu, VGtø1Vuhtu ÕtuBtkGGt~tt9ytu ÔtGttuy1Í74Íu8çttu BtkGGt~tt9ytu ÔtÕÕttntu y1Õtt fwÕÕtu ~tGt3ELt3 f1Œeh
૨૮૪. જે કાંઈ આસમાનોમાં છે તથા જે કાંઈ ઝમીનમાં છે તે અલ્લાહનું જ છે; અને જે કાંઈ તમારા દિલોમાં છે તે તમે જાહેર કરો યા છૂપાવો. અલ્લાહ તેનો હિસાબ તમારી પાસેથી લેશે; પછી જેને ચાહશે માફ કરી દેશે અને જેને ચાહશે સજા કરશે; અને અલ્લાહ દરેક વસ્તુ પર કુદરત ધરાવનાર છે.
[119:39.00]
اٰمَنَ الرَّسُوْلُ بِمَاۤ اُنْزِلَ اِلَيْهِ مِنْ رَّبِّهٖ وَ الْمُؤْمِنُوْنَؕ كُلٌّ اٰمَنَ بِاللّٰهِ وَمَلٰٓئِكَتِهٖ وَكُتُبِهٖ وَرُسُلِهٖ لَا نُفَرِّقُ بَيْنَ اَحَدٍ مِّنْ رُّسُلِهٖ وَقَالُوْا سَمِعْنَا وَاَطَعْنَا غُفْرَانَكَ رَبَّنَا وَاِلَيْكَ الْمَصِيْرُ﴿285﴾
૨૮૫.ytBtLth0ËqÕttu çtuBtt9 WLÍuÕt yuÕtGt3nu rBth0ççtune ÔtÕt3 Bttuy3BtuLtqLt, fwÕÕtwLt3 ytBtLt rçtÕÕttnu ÔtBtÕtt9yufítune Ôtftuíttuçtune ÔthtuËtuÕtune ÕttLttuVh3huftu2 çtGt3Lt yn1rŒBt3 rBth3htuËtuÕtune, Ôtf1tÕtq ËBtuy14Ltt Ôtyít1y14Ltt øt1wV3htLtf hççtLtt ÔtyuÕtGt3fÕt3 BtË2eh
૨૮૫. રસૂલ તેના પર ઈમાન લાવ્યા છે* જે તેના પર તેના પરવરદિગાર તરફથી નાઝિલ કરવામાં આવ્યું છે. અને બધા મોઅમીનો (પણ); અલ્લાહ પર તથા તેના ફરિશ્તાઓ પર તથા તેની કિતાબો પર તથા તેના રસૂલો પર ઈમાન લાવ્યા છે; (એમ કહીને કે) અમે તેના રસૂલોમાંથી કોઈની વચ્ચે કાંઈ ભેદભાવ રાખતા નથી; અને તેઓ (વળી એમ પણ) કહે છે કે અમોએ સાંભળ્યું તથા ઇતાઅત કરી, અય અમારા પરવરદિગાર! અમે તારી જ મગફેરત ચાહીએ છીએ અને (અમારૂં) પાછું ફરવાનું તારી જ તરફ છે.
[120:11.00]
لَا يُكَلِّفُ اللّٰهُ نَفْسًا اِلَّا وُسْعَهَاؕ لَهَا مَا كَسَبَتْ وَعَلَيْهَا مَا اكْتَسَبَتْؕ رَبَّنَا لَا تُؤَاخِذْنَاۤ اِنْ نَّسِيْنَاۤ اَوْ اَخْطَاْنَا ۚ رَبَّنَا وَلَا تَحْمِلْ عَلَيْنَاۤ اِصْرًا كَمَا حَمَلْتَهٗ عَلَى الَّذِيْنَ مِنْ قَبْلِنَا ۚرَبَّنَا وَلَا تُحَمِّلْنَا مَا لَا طَاقَةَ لَنَا بِهٖ ۚ وَاعْفُ عَنَّا ۥ وَاغْفِرْ لَنَا ۥ وَارْحَمْنَا ۥ اَنْتَ مَوْلٰٮنَا فَانْصُرْنَا عَلَى الْقَوْمِ الْكٰفِرِيْنَ۠ ﴿286﴾
૨૮૬.ÕttGttufÕÕtuVwÕÕttntu LtV3ËLt3 EÕÕtt ÔtwMy1nt, Õtnt BttfËçtít3 Ôty1ÕtGt3nt Btf3ítËçtít3, hçt0Ltt ÕttíttuytrÏt2Í3Ltt9, EÒtËeLtt9 yÔt3 yÏt14ít1y3Ltt hçt0Ltt ÔtÕttítn14rBtÕt3 y1ÕtGt3Ltt9 EË14hLt3 fBttn1BtÕítnq y1ÕtÕt3 ÕtÍ8eLt rBtLt3f1çÕtuLtt, hççtLtt ÔtÕtt íttun1Bt3rBtÕLtt BttÕtt ít1tf1ít ÕtLtt çtune, Ôty14Vtu y1Òtt, Ôtø14trVh3ÕtLtt, Ôth3n1BLtt9 yLít BtÔt3ÕttLtt VLËw1h3Ltt y1ÕtÕt3 f1Ôt3rBtÕt ftVuheLt
૨૮૬. અલ્લાહ કોઈ નફસ (વ્યક્તિ)ને તેના ગજા ઉપરાંત જવાબદારી સોંપતો નથી, તેણે જે (નેકી) હાંસિલ કરી છે તેનો (અજ્ર) તેના જ માટે છે અને જે (બૂરાઇ) હાંસિલ કરી છે તેની (સજા પણ) તેના જ માટે છે; અય અમારા પરવરદિગાર! જો અમે ભૂલી જઈએ અથવા કોઈ ચૂક કરી બેસીએ તો તે માટે અમને પકડજે નહિ, અને અય અમારા પરવરદિગાર! અમારા પર એવો (જવાબદારીનો) બોજો નાખજે નહિ જેવો કે અમારી પહેલાં થઈ જનારાઓ પર નાખ્યો હતો, અને અય અમારા પરવરદિગાર ! જેની અમારામાં શકિત નથી એવો (જવાબદારીનો) બોજ અમારા ઉપર ન નાખ અને અમારાથી દરગુજર કર, અને અમને માફ કરી દે, અને અમારા પર રહેમ કર, તું (જ) અમારો સરપરસ્ત છો માટે નાસ્તિકોના મુકાબલામાં અમારી મદદ કર.