[00:00.01]
સિપારો ૮
الأنعام / અલ અનઆમ
સુરા-૬ | આયત-૧૧૧ થી ૧૬૫
الأعراف / અલ અઅરાફ
સુરા-૭ | આયત-૧ થી ૮૭
140-૧/૪ સિપારો પુરું 165-૧/૨ સિપારો પુરું 63-૩/૪ સિપારો પુરું
[00:00.02]
وَلَوْ اَنَّنَا نَزَّلْنَاۤ اِلَيْهِمُ الْمَلٰٓئِكَةَ وَكَلَّمَهُمُ الْمَوْتٰى وَ حَشَرْنَا عَلَيْهِمْ كُلَّ شَىْءٍ قُبُلًا مَّا كَانُوْا لِيُؤْمِنُوْۤا اِلَّاۤ اَنْ يَّشَآءَ اللّٰهُ وَلٰكِنَّ اَكْثَرَهُمْ يَجْهَلُوْنَ﴿111﴾
૧૧૧.Ôt ÕtÔt3 yLt0Ltt LtÍ0Õt3Ltt9 yuÕtGt3nuBtwÕt3 BtÕtt9yufít Ôt fÕÕtBt ntuBtwÕt3 BtÔt3ítt Ôt n1~th3Ltt y1ÕtGt3rnBt3 fwÕÕt ~tGt3ELt3 ftu2çttuÕtBt3 BttftLtq ÕtuGttuy3BtuLtq9 EÕÕtt ykGGt~tt9yÕÕttntu ÔtÕttrfLLt yf3Ë7hnwBt3 Gts3nÕtqLt
૧૧૧.અને જો અમે તેમના ઉપર ખરેખર ફરિશ્તા પણ નાઝિલ કરી દેતે અને તેમની સાથે મરણ પામેલાઓ વાતો કરતે તથા તમામ વસ્તુઓ તેમની સામે જમા કરી લાવતે તો પણ તેઓ ઇમાન લાવતે નહિ, સિવાય કે અલ્લાહ ચાહે; પરંતુ તેઓમાંના ઘણાખરા નાદાનીથી કામ લે છે.
જારીરાખો સુરે અનઆમ- ૧૧૦
[00:33.00]
وَكَذٰلِكَ جَعَلْنَا لِكُلِّ نَبِىٍّ عَدُوًّا شَيٰطِيْنَ الْاِنْسِ وَالْجِنِّ يُوْحِىْ بَعْضُهُمْ اِلٰى بَعْضٍ زُخْرُفَ الْقَوْلِ غُرُوْرًا ؕ وَلَوْ شَآءَ رَبُّكَ مَا فَعَلُوْهُ فَذَرْهُمْ وَمَا يَفْتَرُوْنَ﴿112﴾
૧૧૨.Ôt fÍt7Õtuf sy1ÕLtt ÕtufwÕÕtu LtrçtrGGtLt3 y1ŒwÔt0Lt3 ~tGttít2eLtÕt3 ELËu ÔtÕSLLtu Gtqn2e çty14Ítu2nwBt3 yuÕttçtty14rÍ1Lt3 ÍwÏ1htuVÕt3f1Ôt3Õtu øttu2Yht, ÔtÕtÕt3 ~tt9y hççttuf BttVy1Õtqntu VÍ7h3nwBt3 ÔtBttGtV3ítYLt
૧૧૨.અને આ રીતે અમે દરેક નબી માટે શૈતાનો, ઇન્સાનો તથા જિન્નાતોમાંથી દુશ્મન રાખ્યા છે, તેમાંથી અમુક એકબીજાને આકર્ષક અને ધોકો આપનારી વાતો તરફ ઘ્યાન દોરે (વસવસો કરે) છે, અને અગર તારો પરવરદિગાર ચાહતે તો તેઓ તેમ ન કરતે; તેથી તેઓને તેઓની ઉપજાવી કાઢેલ વાતો સાથે છોડી દો.
[01:07.00]
وَلِتَصْغٰٓى اِلَيْهِ اَفْئِدَةُ الَّذِيْنَ لَا يُؤْمِنُوْنَ بِالْاٰخِرَةِ وَلِيَرْضَوْهُ وَلِيَقْتَرِفُوْا مَا هُمْ مُّقْتَرِفُوْنَ﴿113﴾
૧૧૩.ÔtÕtuítË14øtt92 yuÕtGt3nu yV3yuŒítwÕÕtÍ8eLt ÕttGttuy3BtuLtqLt rçtÕt3 ytÏt2uhítu ÔtÕtuGth3Í1Ôt3ntu ÔtÕtuGtf14íthuVq BttnwBt3 Btwf14íthuVqLt
૧૧૩.અને જેથી જેઓ આખેરત પર ઇમાન નથી લાવ્યા તેમના (દિલો) તેની તરફ ઝૂકી પડે, અને તેઓ તે (વાતો)થી રાજી થઇ જાય અને જે કાંઇ બૂરા આમાલ અંજામ આપવા હોય તે અંજામ આપી દે.
[01:25.00]
اَفَغَيْرَ اللّٰهِ اَبْتَغِىْ حَكَمًا وَّهُوَ الَّذِىْۤ اَنْزَلَ اِلَيْكُمُ الْكِتٰبَ مُفَصَّلاً ؕ وَالَّذِيْنَ اٰتَيْنٰهُمُ الْكِتٰبَ يَعْلَمُوْنَ اَنَّهٗ مُنَزَّلٌ مِّنْ رَّبِّكَ بِالْحَقِّ فَلَا تَكُوْنَنَّ مِنَ الْمُمْتَرِيْنَ﴿114﴾
૧૧૪.yVø1tGt3hÕÕttnu yçt3ítøt2e n1fBtkÔt3 ÔtntuÔtÕÕtÍe98 yLÍÕt yuÕtGt3ftuBtwÕt fuíttçt BttuVM1Ë1ÕtLt3, ÔtÕÕtÍ8eLt ytítGt3Ltt ntuBtwÕt3 fuíttçt Gty14ÕtBtqLt yLLtnq BttuLtÍ0ÕtwBt3 rBth0ççtuf rçtÕt3n1f14f2u VÕtt ítfqLtLLt BtuLtÕt3 BtwBt3ítheLt
૧૧૪.શું હું અલ્લાહને મૂકી બીજાને ફેસલો કરનાર બનાવું ? જ્યારે કે તે એ જ છે કે જેણે તમારા તરફ મુફસ્સલ (વિસ્તારપૂર્વક બયાન થયેલ) કિતાબ નાઝિલ કરી છે; અને તે લોકો કે જેમને અમોએ કિતાબ આપી છે તેઓ આ વાત જાણે છે કે તે તારા પરવરદિગાર તરફથી હક સાથે નાઝિલ કરવામાં આવી છે; માટે તું શક કરનારાઓમાંથી ન થાજે.
[01:56.00]
وَتَمَّتْ كَلِمَتُ رَبِّكَ صِدْقًا وَّعَدْلاً ؕ لَا مُبَدِّلَ لِكَلِمٰتِهٖ ۚ وَهُوَ السَّمِيْعُ الْعَلِيْمُ﴿115﴾
૧૧૫.ÔtítBt0ít3 fÕtuBtíttu hççtuf rË7Œ3fk1Ôt3 Ôty1Œ3ÕtLt3, ÕttBttuçtÆuÕt ÕtufÕtuBttítune, ÔtntuÔtË0BteW2Õt3 y1ÕteBt
૧૧૫.અને તારા પરવરદિગારનો કલેમો (કુરઆન) સચ્ચાઇ અને ઇન્સાફની રૂએ મુકમ્મલ છે તેના કલામને બદલનાર કોઇ નથી, તે સાંભળનાર અને જાણનાર છે.
[02:12.00]
وَاِنْ تُطِعْ اَكْثَرَ مَنْ فِى الْاَرْضِ يُضِلُّوْكَ عَنْ سَبِيْلِ اللّٰهِؕ اِنْ يَّتَّبِعُوْنَ اِلَّا الظَّنَّ وَاِنْ هُمْ اِلَّا يَخْرُصُوْنَ﴿116﴾
૧૧૬.ÔtELt3 íttuít2uy14 yf3Ë7h BtLt3rVÕt3 yh3Íu2 GtturÍ1ÕÕtqf y1Lt3ËçterÕtÕÕttnu, EkGGtít3ítçtuW2Lt EÕÕtÍ54Í5LLt ÔtELt3nwBt3 EÕÕtt GtÏ14thtuËq1Lt
૧૧૬.અને ઝમીનમાં તો એવા ઘણાય લોકો છે કે જેમનું કહેવું જો તું માની લેશે તો તેઓ તને અલ્લાહની રાહથી ગુમરાહ કરી દેશે; તેઓ ફકત ગુમાનની પૈરવી કરે છે અને (જૂઠી) અટકળોથી કામ લે છે.
[02:33.00]
اِنَّ رَبَّكَ هُوَ اَعْلَمُ مَنْ يَّضِلُّ عَنْ سَبِيْلِهٖۚ وَهُوَ اَعْلَمُ بِالْمُهْتَدِيْنَ﴿117﴾
૧૧૭.ELLt hçt0f ntuÔt yy14ÕtBttu BtkGGtrÍ1ÕÕttu y1Lt3ËçteÕtune, ÔtntuÔt yy14ÕtBttu rçtÕt3Bttun3ítŒeLt
૧૧૭.જેઓ તેની રાહથી ગુમરાહ થઇ જાય છે તેમને ખરેખર તારો પરવરદિગાર સારી રીતે જાણે છે, અને હિદાયત પામેલાઓને પણ સારી રીતે જાણે છે.
[02:48.00]
فَكُلُوْا مِمَّا ذُكِرَ اسْمُ اللّٰهِ عَلَيْهِ اِنْ كُنْتُمْ بِاٰيٰتِهٖ مُؤْمِنِيْنَ﴿118﴾
૧૧૮.VftuÕtqrBtBt0t Ítu8fuhMBtwÕÕttnu y1ÕtGt3nu ELfwLítwBt3 çtuytGttítune Bttuy3BtuLteLt
૧૧૮.માટે જે જાનવર ઉપર (ઝબ્હ કરતી વખતે) અલ્લાહનું નામ લેવામાં આવ્યું હોય તેમાંથી ખાઓ, અગર તમે તેની આયતો પર ઇમાન રાખો છો.
[03:01.00]
وَمَا لَكُمْ اَلَّا تَاْكُلُوْا مِمَّا ذُكِرَ اسْمُ اللّٰهِ عَلَيْهِ وَقَدْ فَصَّلَ لَكُمْ مَّا حَرَّمَ عَلَيْكُمْ اِلَّا مَا اضْطُرِرْتُمْ اِلَيْهِؕ وَاِنَّ كَثِيْرًا لَّيُضِلُّوْنَ بِاَهْوَآئِهِمْ بِغَيْرِ عِلْمٍؕ اِنَّ رَبَّكَ هُوَ اَعْلَمُ بِالْمُعْتَدِيْنَ﴿119﴾
૧૧૯.ÔtBttÕtfwBt3 yÕÕtt íty3ftuÕtq rBtBt0t Ítu8fuhMBtwÕÕttnu y1ÕtGt3nu Ôtf1Œ3 VM1Ë1Õt ÕtfwBt3 Bttn1hoBt y1ÕtGt3fwBt3 EÕÕtt BtÍ14ítt2urhh3ítwBt3 yuÕtGt3nu, ÔtELLt fË8ehÕt3 ÕtGtturÍ1ÕÕtqLt çtuyn3Ôtt9yurnBt3 çtuø1tGt3hu E2Õt3rBtLt3, ELLt hçtçtf ntuÔt yy14ÕtBttu rçtÕt3 Bttuy14ítŒeLt
૧૧૯.અને તમને શું થઇ ગયું છે કે જેના ઉપર (ઝબ્હ કરતી વખતે) અલ્લાહનું નામ લેવામાં આવ્યું છે તેમાંથી ખાતા નથી ? જો કે જે વસ્તુઓ તેણે તમારા પર હરામ કરી છે તેને તમારા માટે વાઝેહ કરીને બયાન કરી દીધી છે, સિવાય કે જે તમને ન છૂટકે ખાવી પડે; અને બેશક ઘણા લોકો પોતાની (અયોગ્ય) ઇચ્છાઓ પ્રમાણે જાણ્યા કર્યા વિના (લોકોને) આડે રસ્તે લઇ જાય છે; બેશક તારો પરવરદિગાર હદ બહાર જનારાઓથી સારી રીતે વાકેફ છે.
[03:40.00]
وَذَرُوْا ظَاهِرَ الْاِثْمِ وَبَاطِنَهٗؕ اِنَّ الَّذِيْنَ یَکْسِبُوْنَ الْاِثْمَ سَيُجْزَوْنَ بِمَا كَانُوْا يَقْتَرِفُوْنَ﴿120﴾
૧૨૦.Ôt Í7YÍ5tnuhÕt3 EM7Btu Ôtçttítu2Ltnq, ELLtÕÕtÍ8eLt Gtf3ËuçtqLtÕt3 EM7Bt ËGtws3ÍÔt3Lt çtuBtt ftLtq Gtf14íthuVqLt
૧૨૦.અને જાહેરી તથા બાતેની ગુનાહોને છોડી દો; બેશક જેઓ ગુનાહ કર્યે જાય છે તેમને તેમની કરણીનો બદલો નજીકમાં જ આપવામાં આવશે.
[03:54.00]
وَلَا تَاْكُلُوْا مِمَّا لَمْ يُذْكَرِ اسْمُ اللّٰهِ عَلَيْهِ وَاِنَّهٗ لَفِسْقٌ ؕ وَاِنَّ الشَّيٰطِيْنَ لَيُوْحُوْنَ اِلٰٓى اَوْلِيٰٓئِهِمْ لِيُجَادِلُوْكُمْ ۚ وَاِنْ اَطَعْتُمُوْهُمْ اِنَّكُمْ لَمُشْرِكُوْنَ۠ ﴿121﴾
૧૨૧.ÔtÕtt íty3ftuÕtq rBtBBtt ÕtBGtwÍ74frhMBtwÕÕttnu y1ÕtGt3nu Ôt ELLtnq ÕtrVMf1wLt3, ÔtELLt~~tGttít2eLt ÕtGtqnq1Lt yuÕtt9 yÔt3ÕtuGtt9yurnBt3 ÕtuGttuòŒuÕtqfwBt3, ÔtELt3 yít1y14íttuBtqnwBt3 ELLtfwBt3 ÕtBtw~hufqLt
૧૨૧.અને જેના ઉપર (ઝબ્હ કરતી વખતે) અલ્લાહનું નામ લેવામાં નથી આવ્યું તેમાંથી ખાઓ નહિ, અને બેશક તે નાફરમાની છે; અને બેશક શૈતાનો તો પોતાના દોસ્તોના મનમાં વસવસા નાખ્યા કરે છે કે જેથી તેઓ તમારી સાથે વાદવિવાદ કરે, અને જો તમે તેઓની ઇતાઅત કરશો તો ખરેખર તમે પણ મુશરિક થઇ જશો.
[04:25.00]
اَوَمَنْ كَانَ مَيْتًا فَاَحْيَيْنٰهُ وَجَعَلْنَا لَهٗ نُوْرًا يَّمْشِىْ بِهٖ فِى النَّاسِ كَمَنْ مَّثَلُهٗ فِى الظُّلُمٰتِ لَيْسَ بِخَارِجٍ مِّنْهَا ؕ كَذٰلِكَ زُيِّنَ لِلْكٰفِرِيْنَ مَا كَانُوْا يَعْمَلُوْنَ﴿122﴾
૧૨૨.yÔtBtLftLt BtGt3ítLt3 Vyn14GtGt3Lttntu Ôtsy1ÕLttÕtnq LtqhkGt3 GtB~teçtune rVLLttËu fBtBBtË7Õttunq rV5Í54Ít6uÕttuBttítu ÕtGt3Ë çtuÏt1thuSLt3 rBtLnt, fÍt7Õtuf ÍwGGtuLtrÕtÕftVuheLt BttftLtq Gty14BtÕtqLt
૧૨૨.શું જે મુર્દા હતો, પછી તેને અમે જીવંત કર્યો, તથા તેને અમોએ નૂર આપ્યું કે જેના વડે તે લોકો દરમ્યાન હરે ફરે છે, તે એવા શખ્સના જેવો હોય શકે કે જે અંધકારમાં હોય અને તેમાંથી બહાર નીકળતો નથી? આ રીતે નાસ્તિકો માટે તેઓ જે કાંઇ આમાલ કરતા હતા તેને સુશોભિત બનાવી દેવામાં આવ્યા છે.
[05:02.00]
وَكَذٰلِكَ جَعَلْنَا فِیْ كُلِّ قَرْيَةٍ اَكٰبِرَ مُجْرِمِيْهَا لِيَمْكُرُوْا فِيْهَا ؕ وَمَا يَمْكُرُوْنَ اِلَّا بِاَنْفُسِهِمْ وَمَا يَشْعُرُوْنَ﴿123﴾
૧૨૩.Ôt fÍt7Õtuf sy1ÕLtt Ve fwÕÕtu f1h3GtrítLt3 yftçtuh Btws3huBtent ÕtuGtBftuY Vent, ÔtBttGtBt3ftuYLt EÕÕtt çtuyLVtuËurnBt3 ÔtBttGt~yt2uYLt
૧૨૩.અને એવી રીતે અમે દરેક વસ્તીમાં તેના મોટા ગુનેહગારોને (છુટ્ટા) રાખ્યા, (પરિણામે) તેઓ વસ્તી દરમ્યાન મક્કારી કરવા લાગ્યા, પરંતુ તેઓ સમજતા નથી કે પોતાની ઝાત સિવાય કોઇપણને છેતરતા નથી.
[05:21.00]
وَاِذَا جَآءَتْهُمْ اٰيَةٌ قَالُوْا لَنْ نُّؤْمِنَ حَتّٰى نُؤْتٰى مِثْلَ مَاۤ اُوْتِىَ رُسُلُ اللّٰهِؔۘؕ اَللّٰهُ اَعْلَمُ حَيْثُ يَجْعَلُ رِسٰلَتَهٗ ؕ سَيُصِيْبُ الَّذِيْنَ اَجْرَمُوْا صَغَارٌ عِنْدَ اللّٰهِ وَعَذَابٌ شَدِيْدٌۢ بِمَا كَانُوْا يَمْكُرُوْنَ﴿124﴾
૧૨૪.ÔtyuÍt7 ò9yínwBt3 ytGtítwLt3 f1tÕtq ÕtLt3Lttuy3BtuLt n1ííttLttuy3ítt rBtM7Õt Btt9WítuGt htuËtuÕtwÕÕttnu, yÕÕttntu yy14ÕtBttu n1Gt3Ët8u Gts3y1Õttu huËtÕtítnq, ËGttuË2eçtwÕÕtÍ8eLt ys3hBtq Ë1øt1tÁLt3 E2LŒÕÕttnu Ôty1Í7tçtwLt3 ~tŒeŒwLt3 çtuBttftLtq GtBftuYLt
૧૨૪.અને જ્યારે પણ તેમની પાસે કોઇ નિશાની આવે છે ત્યારે તેઓ બોલી ઉઠે છે કે જ્યાં સુધી અમને પણ તેવું કાંઇ આપવામાં ન આવે જેવું કે અલ્લાહના રસૂલોને આપવામાં આવ્યું છે ત્યાં સુધી અમે હરગિઝ ઇમાન લાવીશું નહિ; (પણ) પોતાની રિસાલત(ની જવાબદારી) કોને આપવી તે અલ્લાહ સારી રીતે જાણે છે; ગુનેહગારો ઉપર અલ્લાહ તરફથી નામોશી ભર્યો સખત અઝાબ આવી પડશે કારણકે તેઓ મક્કારી કર્યા કરતા હતા.
[06:08.00]
فَمَنْ يُّرِدِ اللّٰهُ اَنْ يَّهْدِيَهٗ يَشْرَحْ صَدْرَهٗ لِلْاِسْلَامِۚ وَمَنْ يُّرِدْ اَنْ يُّضِلَّهٗ يَجْعَلْ صَدْرَهٗ ضَيِّقًا حَرَجًا كَاَنَّمَا يَصَّعَّدُ فِى السَّمَآءِؕ كَذٰلِكَ يَجْعَلُ اللّٰهُ الرِّجْسَ عَلَى الَّذِيْنَ لَا يُؤْمِنُوْنَ﴿125﴾
૧૨૫.VBtkGGttuhurŒÕÕttntu ykGGtn3ŒuGtnq Gt~hn14 Ë1Œ3hnq rÕtÕEMÕttBtu, Ôt BtkGGtturhŒ3 ykGGtturÍ1ÕÕtnq Gtsy1Õt3 Ë1Œ3hnq Í1GGtuf1Lt3 n1hsLt3 fyLLtBtt GtM1Ë1y14y1Œtu rVË0Btt9yu, fÍt7Õtuf Gts3y1ÕtwÕÕttnwh3 rhs3Ë y1ÕtÕÕtÍe8Lt ÕttGttuy3BtuLtqLt
૧૨૫.પછી અલ્લાહ જેને હિદાયત આપવા ચાહે છે તેની છાતી ઇસ્લામ (કબૂલ કરવા) માટે વિશાળ કરી દે છે, અને જેના વિશે તે ચાહે કે તેને ગુમરાહ કરે છે, તેની છાતી તંગ કરી દે છે (કે ઇસ્લામ કબૂલ કરવું એટલું મુશ્કેલ બની જાય) જાણે તે આસમાન ઉપર ચઢતો હોય. આ રીતે અલ્લાહ તે લોકો કે જેઓ ઇમાન નથી રાખતા તેઓ(ના દિલો) પર નાપાકી (ગંદકી)ને રહેવા દે છે.
[06:52.00]
وَهٰذَا صِرَاطُ رَبِّكَ مُسْتَقِيْمًا ؕ قَدْ فَصَّلْنَا الْاٰيٰتِ لِقَوْمٍ يَّذَّكَّرُوْنَ﴿126﴾
૧૨૬.Ôt ntÍt7 Ëu2htíttu2 hççtuf BtwMít1feBtLt3, f1Œ3 VMË1Õt3LtÕt3 ytGttítu Õtuf1Ôt3rBtkGGtÍ08f3fYLt
૧૨૬.અને આ તારા પરવરદિગારનો રસ્તો છે કે જે સીધો છે; ખરેજ નસીહત હાંસિલ કરનારાઓ માટે અમોએ આયતોને મુફસ્સલ (વિસ્તારપૂર્વક) બયાન કરી દીધી છે.
[07:35.00]
لَهُمْ دَارُ السَّلٰمِ عِنْدَ رَبِّهِمْ وَهُوَ وَلِيُّهُمْ بِمَا كَانُوْا يَعْمَلُوْنَ﴿127﴾
૧૨૭.ÕtnwBt3 ŒtYMËÕttBtu E2LŒ hççturnBt3 ÔtntuÔt ÔtrÕtGGttunwBt3 çtuBttftLtq Gty14BtÕtqLt
૧૨૭.તેમના પરવરદિગાર પાસે તેમના માટે સલામતીનું ઘર છે, અને તેઓ જે નેક (આમાલ) કરતા હતા તેને કારણે અલ્લાહ તેમનો સરપરસ્ત છે.
[07:46.00]
وَيَوْمَ يَحْشُرُهُمْ جَمِيْعًا ۚ يٰمَعْشَرَ الْجِنِّ قَدِ اسْتَكْثَرْتُمْ مِّنَ الْاِنْسِۚ وَقَالَ اَوْلِيٰٓئُهُمْ مِّنَ الْاِنْسِ رَبَّنَا اسْتَمْتَعَ بَعْضُنَا بِبَعْضٍ وَّبَلَغْنَاۤ اَجَلَنَا الَّذِىْۤ اَجَّلْتَ لَنَا ؕ قَالَ النَّارُ مَثْوٰٮكُمْ خٰلِدِيْنَ فِيْهَاۤ اِلَّا مَا شَآءَ اللّٰهُؕ اِنَّ رَبَّكَ حَكِيْمٌ عَلِيْمٌ﴿128﴾
૧૨૮.Ôt GtÔt3Bt Gtn14~ttuhtunwBt3 sBtey1Lt3, Gtt Bty14~thÕt3 rsLLtu f1rŒMítf3Ë7h3ítwBt3 BtuLtÕt3ELËu, Ôtf1tÕt yÔt3ÕtuGtt9ytunwBt3 BtuLtÕt3ELËu hççtLtË3 ítBt3íty14 çty14Ítu2Ltt çtuçty14rÍk2Ôt3 ÔtçtÕtø14tLtt9 ysÕtLtÕÕtÍe98 ys0Õít ÕtLtt, f1tÕtLt0thtu BtË74ÔttfwBt3 Ït1tÕtuŒeLt Vent9 EÕÕtt Btt~tt9yÕÕttntu, ELLt hççtf n1feBtwLt3 y1ÕteBt
૧૨૮.અને જે દિવસે તે સઘળાઓને ભેગા કરશે, (પછી ફરમાવશે) કે અય જિન્નાતોના સમૂહ! તમોએ ઇન્સાનોમાંથી ઘણા બધા દોસ્તો પૈરવો બનાવી લીધા છે અને ઈન્સાનોમાંથી જેઓ તેઓના દોસ્તો હશે તેઓ કહેશે કે, અય અમારા પરવરદિગાર! અમારામાંથી અમુકે અમુકથી લાભ મેળવ્યો, અને જે મુદ્દત તેં અમારા માટે નક્કી કરી હતી તે મુદ્દતે અમે પહોંચી ગયા છીએ; (અલ્લાહ) ફરમાવશે કે તમારૂં ઠેકાણું જહન્નમમાં છે, તેમાં જ તમે હંમેશા રહેશો સિવાય કે અલ્લાહ જે કાંઇ ચાહે; બેશક તારો પરવરદિગાર હકીમ, જાણનાર છે.
[08:36.00]
وَكَذٰلِكَ نُوَلِّىْ بَعْضَ الظّٰلِمِيْنَ بَعْضًاۢ بِمَا كَانُوْا يَكْسِبُوْنَ۠ ﴿129﴾
૧૨૯.ÔtfÍ7tÕtuf LttuÔtÕÕte çty14Í1Í54 Ít5ÕtuBteLt çty14Í1Lt3 çtuBttftLtq Gtf3ËuçtqLt
૧૨૯.અને એવી રીતે અમે અમુક ઝૂલ્મગારોને તેમની કરણીઓના કારણે અમુક ઉપર સત્તા આપી દઇએ છીએ.
[08:46.00]
يٰمَعْشَرَ الْجِنِّ وَالْاِنْسِ اَلَمْ يَاْتِكُمْ رُسُلٌ مِّنْكُمْ يَقُصُّوْنَ عَلَيْكُمْ اٰيٰتِىْ وَيُنْذِرُوْنَكُمْ لِقَآءَ يَوْمِكُمْ هٰذَا ؕ قَالُوْا شَهِدْنَا عَلٰٓى اَنْفُسِنَا وَغَرَّتْهُمُ الْحَيٰوةُ الدُّنْيَا وَشَهِدُوْا عَلٰٓى اَنْفُسِهِمْ اَنَّهُمْ كَانُوْا كٰفِرِيْنَ﴿130﴾
૧૩૦.GttBty14~thÕt3 rsLLtu ÔtÕt3ELËu yÕtBt3Gty3ítufwBt3 htuËtuÕtwBt3 rBtLfwBt3 Gtfw1Ë0qLt y1ÕtGt3fwBt3 ytGttíte ÔtGtwLt3Íu8Y LtfwBt3 Õtuft92y GtÔt3BtufwBt3 ntÍt7, f1tÕtq~trnŒ3Ltt y1Õtt9yLVtuËuLtt Ôtø1th0ít3ntuBtwÕt3 n1GttítwŒ0wLGtt Ôt~tnuŒq y1Õtt9 yLt3VtuËurnBt3 yLLtnwBt3 ftLtq ftVuheLt
૧૩૦.અય ઇન્સાન તથા જિન્નાતોના સમૂહ! શું તમારામાંથી જ એવા રસૂલો આવ્યા ન હતા કે જેઓ તમને મારી આયતો સંભળાવતા અને તમારી આ દિવસની મુલાકાતથી તમને ડરાવતા હતા? તેઓ કહેશે કે અમે પોતે જ અમારી પોતાની ખિલાફ ગવાહી આપીએ છીએ. અને દુનિયાની ઝિંદગીએ તેમને છેતર્યા અને તેઓ પોતેજ પોતાની ખિલાફ ગવાહી આપશે કે તેઓ ખરે જ નાસ્તિક હતા.
[09:33.00]
ذٰلِكَ اَنْ لَّمْ يَكُنْ رَّبُّكَ مُهْلِكَ الْقُرٰى بِظُلْمٍ وَّاَهْلُهَا غٰفِلُوْنَ﴿131﴾
૧૩૧.Ít7Õtuf yÕt0Bt3Gtfw h0ççttuf Bttun3ÕtufÕt3ft2uht çtuÍ5wÕt3®BtÔt3 Ôt yn3Õttunt øt1tVuÕtqLt
૧૩૧.આ એ માટે કે તારો પરવરદિગાર ઝાલિમ આબાદીઓને એવી હાલતમાં કે તેમના રહેવાસીઓ ગાફિલ હોય હલાક કરતો નથી.
[09:43.00]
وَلِكُلٍّ دَرَجٰتٌ مِّمَّا عَمِلُوْا ؕ وَمَا رَبُّكَ بِغَافِلٍ عَمَّا يَعْمَلُوْنَ﴿132﴾
૧૩૨.ÔtÕtufwÂÕÕtLt ŒhòítwBt3 rBtBtt0 yBtuÕtq, ÔtBtt hççttuf çtuøt1tVurÕtLt3 y1Bt0t Gty41BtÕtqLt
૧૩૨.અને બઘા માટે તેમના આમાલના પ્રમાણમાં દરજ્જા છે; અને તેઓ જે કાંઇ કરે છે તેનાથી તારો પરવરદિગાર ગાફિલ નથી.
[09:58.00]
وَرَبُّكَ الْغَنِىُّ ذُو الرَّحْمَةِ ؕ اِنْ يَّشَاْ يُذْهِبْكُمْ وَيَسْتَخْلِفْ مِنْۢ بَعْدِكُمْ مَّا يَشَآءُ كَمَاۤ اَنْشَاَكُمْ مِّنْ ذُرِّيَّةِ قَوْمٍ اٰخَرِيْنَ ؕ﴿133﴾
૧૩૩.Ôt hççttufÕt3 ø1trLtGGttu Íw7h3hn14Btítu, #Gt0~ty3 GtwÍ74rnçt3fwBt3 ÔtGtË3ítÏ14trÕtV3 rBtBt3çty14ŒufwBt3 BttGt~tt9ytu fBtt9 yLt3~tyfwBt3 rBtLt3 Í7wh3heGt0ítu f1Ôt3rBtLt3 ytÏ1theLt
૧૩૩.અને તારો પરવરદિગાર બેનિયાઝ અને મહેરબાન છે; અગર તે ચાહે તો તે તમને દુનિયાથી ઉઠાવી લે, તમારા પછી જેને ચાહે તેને તમારી જગ્યાએ કાયમ કરી દે, જેવી રીતે બીજી કોમોની નસ્લમાંથી તમને પેદા કર્યા.
[10:34.00]
اِنَّ مَا تُوْعَدُوْنَ لَاٰتٍ ۙوَّمَاۤ اَنْتُمْ بِمُعْجِزِيْنَ﴿134﴾
૧૩૪.ELLt Bttítqy1ŒqLt Õtyt®ítÔt3 ÔtBtt9 yLítwBt3 çtuBttuy14suÍeLt
૧૩૪.જેનો તમને વાયદો કરવામાં આવ્યો છે તે જરૂર આવનાર છે, અને (તેનાથી) તમે બચી શકશો નહિ.
[10:47.00]
قُلْ يٰقَوْمِ اعْمَلُوْا عَلٰى مَكَانَتِكُمْ اِنِّىْ عَامِلٌۚ فَسَوْفَ تَعْلَمُوْنَۙ مَنْ تَكُوْنُ لَهٗ عَاقِبَةُ الدَّارِؕ اِنَّهٗ لَا يُفْلِحُ الظّٰلِمُوْنَ﴿135﴾
૧૩૫.fw1Õt3 Gttf1Ôt3Btuy14BtÕtq y1Õtt BtftLtítufwBt3 ELLte y1tBtuÕtqLt, VËÔt3V íty14ÕtBtqLt BtLt3ítfqLttuÕtnq y1tfu2çtítwŒt0hu, ELLtnq ÕttGtwV3Õtun1wÍ54 Ít5ÕtuBtqLt
૧૩૫.તું કહે કે અય મારી કોમ! તમે તમારી તાકત મુજબ અમલ કરો અને હું પણ (મારી જવાબદારી મુજબ) અમલ કરૂં છું; પછી જલ્દી જ તમે જાણી લેશો કે (સારૂં) પરિણામ કોના માટે છે? બેશક ઝાલિમો કામ્યાબ થશે નહિ.
[11:15.00]
وَجَعَلُوْا لِلّٰهِ مِمَّا ذَرَاَ مِنَ الْحَرْثِ وَالْاَنْعَامِ نَصِيْبًا فَقَالُوْا هٰذَا لِلّٰهِ بِزَعْمِهِمْ وَهٰذَا لِشُرَكَآئِنَا ۚ فَمَا كَانَ لِشُرَكَآئِهِمْ فَلَا يَصِلُ اِلَى اللّٰهِ ۚ وَمَا كَانَ لِلّٰهِ فَهُوَ يَصِلُ اِلٰى شُرَكَآئِهِمْ ؕ سَآءَ مَا يَحْكُمُوْنَ﴿136﴾
૧૩૬.Ôt sy1ÕtqrÕtÕÕttnu rBtBt0t Í7hy BtuLtÕt3n1h3Ëu8 ÔtÕt3 yLt3y1tBtu LtË2eçtLt3 Vf1tÕtq ntÍt7 rÕtÕÕttnu çtuÍy14BturnBt3 ÔtntÍ7t Õtw~ttuhft9yuLtt, VBttftLt Õtu~ttuhftyurnBt3 VÕttGtËu2Õttu yuÕtÕÕttnu, ÔtBttftLt rÕtÕÕttnu VntuÔtGt3Ëu2Õttu yuÕtt ~ttuhft9yurnBt3, Ët9y BttGtn14ftuBtqLt
૧૩૬.અને તેઓ અલ્લાહે જે ખેતીવાડીની ઊપજ ઉગાડી છે અને જાનવરો પૈદા કર્યા છે તેમાંથી અલ્લાહ માટે હિસ્સો નક્કી કરે છે. પછી પોતાના વિચારો પ્રમાણે કહે છે કે આ અલ્લાહ માટે છે, અને આ અમારા શરીકો માટે છે; પછી જે કાંઇ તેમના શરીકોનો હિસ્સો છે તે અલ્લાહને નથી પહોંચતો, અને જે અલ્લાહનો હિસ્સો છે તે તેમના શરીકોને પહોંચે છે; તેઓ કેવો ખરાબ ફેસલો કરે છે !
[11:59.00]
وَكَذٰلِكَ زَيَّنَ لِكَثِيْرٍ مِّنَ الْمُشْرِكِيْنَ قَتْلَ اَوْلَادِهِمْ شُرَكَآؤُهُمْ لِيُرْدُوْهُمْ وَلِيَلْبِسُوْا عَلَيْهِمْ دِيْنَهُمْ ۚ وَلَوْ شَآءَ اللّٰهُ مَا فَعَلُوْهُ ؕ فَذَرْهُمْ وَمَا يَفْتَرُوْنَ﴿137﴾
૧૩૭.ÔtfÍt7Õtuf ÍGt0Lt ÕtufË8erhBt3 BtuLtÕt3 Btw~t3hufeLt f1íÕt yÔt3ÕttŒurnBt3 ~ttuhft9ytunwBt3 ÕtuGtwh3ŒqnwBt3 ÔtÕtuGtÕt3çtuËq y1ÕtGt3rnBt3 ŒeLtnwBt3, ÔtÕtÔt3~tt9yÕÕttntu BttVy1Õtqntu VÍ7h3nqBt3 ÔtBttGtV3ítYLt
૧૩૭.અને એવી રીતે મુશરિકોમાંથી ઘણા ખરાઓની નજરમાં તેઓના શરીકોએ ઔલાદને કત્લ કરવું સુશોભિત બનાવ્યું છે. જેના પરિણામે તેઓ હલાકતમાં પડી ગયા અને તેઓનો દીન તેઓ માટે શંકાશીલ બની ગયો અને અગર અલ્લાહ ચાહતે તો તેઓ આ મુજબ કરતે નહિ, માટે તું તેમને તેમની ઉપજાવી કાઢેલી વાતોમાં પડ્યા રહેવા દે.
[12:33.00]
وَقَالُوْا هٰذِهٖۤ اَنْعَامٌ وَّحَرْثٌ حِجْرٌ ۖۗ لَّا يَطْعَمُهَاۤ اِلَّا مَنْ نَّشَآءُ بِزَعْمِهِمْ وَاَنْعَامٌ حُرِّمَتْ ظُهُوْرُهَا وَاَنْعَامٌ لَّا يَذْكُرُوْنَ اسْمَ اللّٰهِ عَلَيْهَا افْتِرَآءً عَلَيْهِ ؕ سَيَجْزِيْهِمْ بِمَا كَانُوْا يَفْتَرُوْنَ﴿138﴾
૧૩૮.Ôt f1tÕtq nt7Íune9 yLty1tBtwkÔt3 Ôtn1h3Ë7wLt3 rn1s3Á Õtt0Gtí14ty1Bttun9t EÕÕtt BtLLt~tt9ytu çtuÍy14BturnBt3 ÔtyLt3ytBtwLt3 n1whuoBtít3 Ítu6nqhtunt Ôt yLyt1Btw Õtt0 GtÍ14ftuYLt MBtÕÕttnu y1ÕtGt3nV3ítuht9yLt3 y1ÕtGt3nu, ËGts3ÍernBt3 çtuBttftLtq GtV3ítYLt
૧૩૮.અને તેઓ કહે છે કે આ જાનવરો તથા ખેતીના ઉપયોગની મનાઇ છે; માટે તેઓના ગુમાન મુજબ એવી જ વસ્તુ ખાઇ શકાય છે જે તેઓ ચાહે; અને અમુક એવા પ્રાણીઓ છે કે જેમની પીઠ (સવારી માટે) હરામ કરવામાં આવી છે અને અમુક એવા પ્રાણીઓ છે કે જેમના પર ઝબ્હ કરતી વખતે અલ્લાહનું નામ લેતા નથી. અને આમ કરવાની જૂઠી નિસ્બત અલ્લાહ સાથે જોડવામાં આવી છે; તેઓને નજીકમાં જે કાંઇ કાંઇ જૂઠી નિસ્બત આપતા હતા તેની સજા આપશે.
[13:12.00]
وَقَالُوْا مَا فِیْ بُطُوْنِ هٰذِهِ الْاَنْعَامِ خَالِصَةٌ لِّذُكُوْرِنَا وَمُحَرَّمٌ عَلٰٓى اَزْوَاجِنَا ۚ وَاِنْ يَّكُنْ مَّيْتَةً فَهُمْ فِيْهِ شُرَكَآءُ ؕ سَيَجْزِيْهِمْ وَصْفَهُمْ ؕ اِنَّهٗ حَكِيْمٌ عَلِيْمٌ﴿139﴾
૧૩૯.Ôt ft1Õtq BttVeçttuít1qLtu nt7ÍurnÕt3 yLyt1Btu Ït1tÕtuË1ítw Õtu0Ítu8fqhuLtt Ôt Bttun1h0BtwLt3 y1Õtt yÍ3ÔttsuLtt, ÔtEkGGtfwBt3 BtGt3ítítLt3 VnwBt3 Venu ~ttuhft9ytu, ËGts3ÍernBt3 ÔtM1VnwBt3, ELLtnq n1feBtwLt3 y1ÕteBt
૧૩૯. (૧૩૯) અને તેઓ કહે છે કે આ પ્રાણીઓના પેટમાં જે કાંઇ છે તે ખાસ અમારા મર્દો માટે જ છે અને અમારી ઔરતો માટે હરામ છે, અને અગર તે મરેલું જન્મે તો તેમાં તેઓ બધા ભાગીદાર છે; (અલ્લાહ) નજીકમાં જ તેમને આ સિફતો બયાન કરવાની સજા આપશે; બેશક તે મહાન હિકમતવાળો, જાણવાવાળો છે.
[13:46.00]
قَدْ خَسِرَ الَّذِيْنَ قَتَلُوْۤا اَوْلَادَهُمْ سَفَهًۢا بِغَيْرِ عِلْمٍ وَّحَرَّمُوْا مَا رَزَقَهُمُ اللّٰهُ افْتِرَآءً عَلَى اللّٰهِؕ قَدْ ضَلُّوْا وَمَا كَانُوْا مُهْتَدِيْنَ۠ ﴿140﴾
૧૪૦.f1Œ3Ï1tËuhÕÕtÍ8eLt f1ítÕt9q yÔt3ÕttŒnwBt3 ËV3nBt3 çtuø1tGt3hu E2Õt®BtÔt3 Ôtn1h0Btq BtthÍ1f ntuBtwÕÕttnwV3ítuhtyLt3 y1ÕtÕÕttnu, f1Œ3Í1ÕÕtq Ôt BttftLtq Bttun3ítŒeLt
૧૪૦.બેશક જેઓ જાણ્યા કર્યા વિના મૂર્ખાઇથી પોતાની ઔલાદને કત્લ કરી નાખે છે અને જે કાંઇ રોઝી અલ્લાહે તેમને આપી છે તે અલ્લાહ ઉપર તોહમત મૂકી હરામ કરે છે તેઓએ પોતાનું નુકસાન કર્યું છે; તેઓ ખરે જ ગુમરાહ થઇ ગયા છે અને હિદાયત પામેલા નથી.
[14:16.00]
وَهُوَ الَّذِىْۤ اَنْشَاَ جَنّٰتٍ مَّعْرُوْشٰتٍ وَّغَيْرَ مَعْرُوْشٰتٍ وَّالنَّخْلَ وَالزَّرْعَ مُخْتَلِفًا اُكُلُهٗ وَالزَّيْتُوْنَ وَالرُّمَّانَ مُتَشَابِهًا وَّغَيْرَ مُتَشَابِهٍ ؕ كُلُوْا مِنْ ثَمَرِهٖۤ اِذَاۤ اَثْمَرَ وَاٰتُوْا حَقَّهٗ يَوْمَ حَصَادِهٖ ۖؗ وَلَا تُسْرِفُوْا ؕ اِنَّهٗ لَا يُحِبُّ الْمُسْرِفِيْنَ﴿141﴾
૧૪૧.ÔtntuÔtÕÕtÍe98 yLt3~ty sLLttrítBt3 Bty1Y~tt®ítÔt3 Ôtø1tGt3h Bty14Y~tt®ítÔt3 ÔtLLtÏ14tÕt ÔtÍ0h3y1 BtwÏ14títÕtuVLt3 ytuftuÕttunq ÔtÍ0Gt3ítqLt Ôth3ÁBBttLt Bttuít~ttçtunkÔt3 Ôt ø1tGt3h Bttuít~ttçturnLt3, ftuÕtq rBtLt3Ë7Bthune9 yuÍt7 yË74Bth Ôtytítq n1f02nq GtÔt3Bt n1Ë1tŒune, ÔtÕttítwMhuVq, ELLtnq ÕttGtturn1ççtwÕt3 BtwË3huVeLt
૧૪૧.અને અલ્લાહ એ જ છે જેણે બગીચા પૈદા કર્યા છે કે જેમાં (અમુકના) વેલા (માંડવા પર) ચઢેલા હોય છે અને (અમુકના) વેલા ચઢેલા હોતા નથી, અને ખજૂરના ઝાડ તથા બગીચા જેમાં પ્રકાર પ્રકારના ફળ હોય છે, તથા ઝયતુન અને દાડમ જે (અમુક) એક બીજાને મળતા આવે છે અને (અમુક) સમાન હોતા નથી; જ્યારે તેમના પર ફળ આવી જાય ત્યારે તેમાંના ફળ ખાઓ અને (ફળ) ઊતારવાના દિવસે તેનો હક આપો અને ઇસરાફ કરો નહિ; બેશક ઇસરાફ કરનારાઓને તે દોસ્ત રાખતો નથી.
૧/૪ સિપારો પુરું
[15:11.00]
وَ مِنَ الْاَنْعَامِ حَمُوْلَةً وَّفَرْشًا ؕ كُلُوْا مِمَّا رَزَقَكُمُ اللّٰهُ وَ لَا تَتَّبِعُوْا خُطُوٰتِ الشَّيْطٰنِ ؕ اِنَّهٗ لَكُمْ عَدُوٌّ مُّبِيْنٌ ۙ﴿142﴾
૧૪૨.Ôt BtuLtÕt3 yLy1tBtu n1BtqÕtítkÔt3 ÔtVh3~tLt3, ftuÕtqrBtBt0t hÍf1ftuBtwÕÕttntu ÔtÕttítíítçtuW2 Ïttu2ítt2u Ôttrít~t0Gt3ít1tLtu, ELLtnq ÕtfwBt3 y1ŒwÔt0wBt3 BttuçteLt
૧૪૨.અને ચોપગા જાનવરોમાંથી અમુક તો બોજો ઊંચકનારા અને અમુક નાના જાનવરો (બીજા કાર્યો માટે) પૈદા કર્યા; અલ્લાહે જે કાંઇ તમને આપ્યું છે તેમાંથી ખાઓ પીઓ અને શૈતાનના નકશેકદમ પર ન ચાલો; બેશક તે તમારો ખુલ્લો દુશ્મન છે.
[15:35.00]
ثَمٰنِيَةَ اَزْوَاجٍ ۚ مِنَ الضَّاْنِ اثْنَيْنِ وَمِنَ الْمَعْزِ اثْنَيْنِ ؕ قُلْ ءٰٓالذَّكَرَيْنِ حَرَّمَ اَمِ الْاُنْثَيَيْنِ اَمَّا اشْتَمَلَتْ عَلَيْهِ اَرْحَامُ الْاُنْثَيَيْنِ ؕ نَبِّئُوْنِىْ بِعِلْمٍ اِنْ كُنْتُمْ صٰدِقِيْنَ ۙ﴿143﴾
૧૪૩.Ë7BttLtuGtít yÍ3ÔttrsLt3, BtuLtÍ02y3rLtË74LtGt3Ltu ÔtBtuLtÕt3 Bty14rÍË74LtGt3Ltu, f1wÕt3yt9Í08fhGt3Ltu nh0Bt yrBtÕt3 WLt3Ë7GtGt3Ltu yBt0~t3ítBtÕtít3 y1ÕtGt3nu yh3n1tBtwÕt3 WLt3Ë7GtGt3Ltu, LtççtuWLte çtuE2ÂÕBtLt3 ELfwLítwBt3 Ë1tŒuf2eLt
૧૪૩.આઠ પ્રકારના જોડાં છે. ઘેટાની જાતમાંથી બે અને બકરાની જાતમાંથી બે, તું તેઓને કહે કે શું બન્ને નર અથવા બંને માદાને તેણે હરામ કર્યા છે? કે બન્ને માદાઓના રહેમ (ગર્ભ)માં જે કાંઇ છે તે હરામ કર્યુ છે? જો તમે સાચા હોવ તો મને યકીન સાથે ખબર આપો:
[16:14.00]
وَمِنَ الْاِبِلِ اثْنَيْنِ وَمِنَ الْبَقَرِ اثْنَيْنِ ؕ قُلْ ءٰٓالذَّكَرَيْنِ حَرَّمَ اَمِ الْاُنْثَيَيْنِ اَمَّا اشْتَمَلَتْ عَلَيْهِ اَرْحَامُ الْاُنْثَيَيْنِ ؕ اَمْ كُنْتُمْ شُهَدَآءَ اِذْ وَصّٰٮكُمُ اللّٰهُ بِهٰذَا ۚ فَمَنْ اَظْلَمُ مِمَّنِ افْتَرٰى عَلَى اللّٰهِ كَذِبًا لِّيُضِلَّ النَّاسَ بِغَيْرِ عِلْمٍ ؕ اِنَّ اللّٰهَ لَا يَهْدِى الْقَوْمَ الظّٰلِمِيْنَ۠ ﴿144﴾
૧૪૪.ÔtBtuLtÕt3 yuçturÕtË74LtGt3Ltu ÔtBtuLtÕt3 çtf1rhË74LtGt3Ltu, f1wÕt yt9Í08fhGt3Ltu n1h0Bt yrBtÕt3 WLË7GtGt3Ltu yBt0~t3 ítBtÕtít3 y1ÕtGt3nu yh3n1tBtwÕt3 WLË7GtGt3Ltu, yBt3 fwLítwBt3 ~ttunŒt9y EÍ38 ÔtM1Ë1tftuBtwÕÕttntu çtuntÍ7t, VBtLt3 yÍ54ÕtBttu rBtB0trLtV3ítht y1ÕtÕÕttnu fÍu8çtÕt3 ÕtuGtturÍ1ÕÕtLLttË çtuø1tGt3hu E2ÂÕBtLt3, ELLtÕÕttn ÕttGtn3rŒÕt3 f1Ôt3BtÍ54Ít5ÕtuBteLt
૧૪૪.અને ઊંટોમાંથી બે તથા ગાયોમાંથી બે, તું કહે કે શું તેણે બન્ને નર હરામ કર્યા છે કે બન્ને માદા ? અથવા આ બન્ને માદાઓના રહેમ (ગર્ભ)માં જે કાંઇ છે તે હરામ કર્યુ છે ? અથવા શું તમે ત્યારે હાજર હતા જ્યારે તમને અલ્લાહે આ હુકમ કર્યો હતો ? માટે તેના કરતાં વધારે ઝાલિમ કોણ હશે કે જે અલ્લાહ ઉપર જૂઠી તોહમત મૂકે જેથી લોકાને વગર ઇલ્મે ગુમરાહ કરે; બેશક અલ્લાહ ઝાલિમ લોકોની હિદાયત કરતો નથી.
[17:12.00]
قُل لَّاۤ اَجِدُ فِیْ مَاۤ اُوْحِىَ اِلَىَّ مُحَرَّمًا عَلٰى طَاعِمٍ يَّطْعَمُهٗۤ اِلَّاۤ اَنْ يَّكُوْنَ مَيْتَةً اَوْ دَمًا مَّسْفُوْحًا اَوْ لَحْمَ خِنْزِيْرٍ فَاِنَّهٗ رِجْسٌ اَوْ فِسْقًا اُهِلَّ لِغَيْرِ اللّٰهِ بِهٖۚ فَمَنِ اضْطُرَّ غَيْرَ بَاغٍ وَّلَا عَادٍ فَاِنَّ رَبَّكَ غَفُوْرٌ رَّحِيْمٌ﴿145﴾
૧૪૫.f1wÕÕtt9 ysuŒtu VeBtt9 Wnu2Gt yuÕtGGt Bttun1h3hBtLt3 y1Õtt ítt1yurBtkGt3 Gtí1y1Bttunq9 EÕÕtt ykGt0fqLt BtGt3ítítLt3 yÔt3ŒBt3 BtMVqn1Lt3 yÔt3Õtn14Bt rÏt1LÍerhLt3 VELLtnq rhs3ËwLt3 yÔt3 rVMf1Lt3 yturnÕÕt Õtuø1tGt3rhÕÕttnu çtune, VBtrLtÍ14ít1wh3h ø1tGt3h çttrøtk2Ôt3 ÔtÕtt y1trŒLt3 VELLt hççtf ø1tVwÁh3 hn2eBt
૧૪૫.કહે કે મારા પર જે વહી આવી છે તેમાં હું ખાનારાઓ માટે કોઇ ખોરાક હરામ હોય એવું પામતો નથી, સિવાય કે (જે) પોતાની મેળે મૃત્યુ પામ્યુ હોય, અથવા વહેવડાવેલુ લોહી, અથવા સુવ્વરનું ગોશ્ત; બેશક તે ગંદી વસ્તુઓ છે; અથવા નાફરમાનીના હેતુથી (ઝબ્હ કરતી વખતે) જેના પર અલ્લાહના સિવાય બીજા કોઇનું (નામ) લેવામાં આવ્યું હોય (પણ); જે કોઇ મજબૂરીમાં હોય અને તે (હરામ ગોશ્ત ખાવા પાછળ)નો હેતુ અલ્લાહના હુકમનો વિરોધ કરવા કે સરકશી કરવાનો ન હોય તો બેશક તારો પરવરદિગાર ગફુરૂર રહીમ છે.
[17:57.00]
وَعَلَى الَّذِيْنَ هَادُوْا حَرَّمْنَا كُلَّ ذِىْ ظُفُرٍ ۚ وَمِنَ الْبَقَرِ وَالْغَنَمِ حَرَّمْنَا عَلَيْهِمْ شُحُوْمَهُمَاۤ اِلَّا مَا حَمَلَتْ ظُهُوْرُهُمَاۤ اَوِ الْحَوَايَاۤ اَوْ مَا اخْتَلَطَ بِعَظْمٍ ؕ ذٰلِكَ جَزَيْنٰهُمْ بِبَغْيِهِمْ ۖؗ وَاِنَّا لَصٰدِقُوْنَ﴿146﴾
૧૪૬.Ôty1ÕtÕÕtÍe8Lt ntŒq n1h3hBLtt fwÕÕtÍ8e Ítu6VturhLt3, ÔtBtuLtÕçtf1hu ÔtÕø1tLtBtu n1hoBt3Ltt y1ÕtGt3rnBt3 ~ttunq1BtntuBtt9 EÕÕtt Bttn1BtÕtít3 Ítu6nqhtuntuBtt9 yrÔtÕn1ÔttGtt9 yÔt3BtÏ1ítÕtít1 çtuy1Í54rBtLt3, Ít7Õtuf sÍGt3LttnwBt3 çtuçtø1GturnBt3 Ôt ELLtt ÕtË1tŒufqLt
૧૪૬.અને અમોએ યહૂદીઓ પર દરેક નખવાળા પ્રાણીઓ હરામ કર્યા હતાં, અને ગાય તથા બકરીની જાતમાંથી તે બન્નેની ચરબી હરામ કરી હતી, સિવાય કે જે તેમની પીઠ ઉપર અથવા આંતરડા પર હોય અથવા જે કાંઇ હાડકાં સાથે મળેલી હોય, આ સજા અમોએ તેમની બગાવતના કારણે તેમને કરી હતી, અને બેશક અમે સાચા છીએ.
[18:38.00]
فَاِنْ كَذَّبُوْكَ فَقُلْ رَّبُّكُمْ ذُوْ رَحْمَةٍ وَّاسِعَةٍ ۚ وَلَا يُرَدُّ بَاْسُهٗ عَنِ الْقَوْمِ الْمُجْرِمِيْنَ﴿147﴾
૧૪૭.VELt3 fÍ08çtqf Vfw1h3 hççttufwBt3 Íq7 hn14BtrítkÔt3 ÔttËuy1rítLt3, ÔtÕttGttuhÆtu çty3Ëtunq y1rLtÕt3 f1Ôt3rBtÕt3 Btws3huBteLt
૧૪૭.જો તેઓ તને જૂઠલાવે તો તું કહે કે તમારો પરવરદિગાર વિશાળ રહેમતનો માલિક છે, પરંતુ તેનો અઝાબ મુજરીમોથી હરગિઝ ટાળી શકાતો નથી.
[19:10.00]
سَيَقُوْلُ الَّذِيْنَ اَشْرَكُوْا لَوْ شَآءَ اللّٰهُ مَاۤ اَشْرَكْنَا وَلَاۤ اٰبَآؤُنَا وَلَا حَرَّمْنَا مِنْ شَىْءٍ ؕ كَذٰلِكَ كَذَّبَ الَّذِيْنَ مِنْ قَبْلِهِمْ حَتّٰى ذَاقُوْا بَاْسَنَا ؕ قُلْ هَلْ عِنْدَكُمْ مِّنْ عِلْمٍ فَتُخْرِجُوْهُ لَنَا ؕ اِنْ تَتَّبِعُوْنَ اِلَّا الظَّنَّ وَاِنْ اَنْتُمْ اِلَّا تَخْرُصُوْنَ﴿148﴾
૧૪૮.ËGtfq1ÕtwÕÕtÍ8eLt y~hfq ÕtÔt3~tt9yÕÕttntu Btt9y~hf3Ltt ÔtÕtt9 ytçtt9ytuLtt ÔtÕtt n1h3hBLtt rBtLt3~tGt3ELt3, fÍt7Õtuf fÍ08çtÕt3ÕtÍ8eLt rBtLf1çÕturnBt3 n1ííttÍt7fq1 çty3ËLtt, f1wÕnÕt3 E2LŒfwBt3 rBtLE2ÂÕBtLt3 VítwÏ1huòqntuÕtLtt, ELítíítçtuW2Lt EÕÕtÍ54Í5LLt ÔtELt3 yLítwBt3 EÕÕtt ítÏ1htuËq1Lt
૧૪૮.નજીકમાં જ મુશરિકો કહેશે જો અલ્લાહ ચાહતે તો ન અમે શિર્ક કરતે, ન અમારા બાપદાદા (મુશરીક હોત); અને ન અમે કોઇ વસ્તુને હરામ ઠરાવતે; એવી જ રીતે તેમની પહેલાના લોકો (પણ) જૂઠલાવ્યા કરતા હતા, એટલે સુધી કે તેમણે અમારા અઝાબની મજા ચાખી; તું કહે કે શું તમારી પાસે કોઇ દલીલ છે ? તો અમને લાવી દેખાડો; (પણ) તમે ફકત ખોટા ગુમાનની પૈરવી કરો છો અને તમે અયોગ્ય અંદાજો લગાવો છો.
[19:57.00]
قُلْ فَلِلّٰهِ الْحُجَّةُ الْبَالِغَةُ ۚ فَلَوْ شَآءَ لَهَدٰٮكُمْ اَجْمَعِيْنَ﴿149﴾
૧૪૯.f1wÕt3 VrÕtÕÕttrnÕt3 nw1s0ítwÕt3 çtÕtuø1títtu, VÕtÔt3~tt9y ÕtnŒtfwBt3 ys3BtE2Lt
૧૪૯.તું કહે કે (બધા બહાનાઓ ખત્મ કરી) (હકીકત સુધી) પહોંચાડનાર હુજ્જત અલ્લાહ માટે જ છે.* જો તે ચાહતે તો તમારા બધાની (જબરદસ્તીથી) હિદાયત કરી દેત.
[20:08.00]
قُلْ هَلُمَّ شُهَدَآءَكُمُ الَّذِيْنَ يَشْهَدُوْنَ اَنَّ اللّٰهَ حَرَّمَ هٰذَا ۚ فَاِنْ شَهِدُوْا فَلَا تَشْهَدْ مَعَهُمْ ۚ وَلَا تَتَّبِعْ اَهْوَآءَ الَّذِيْنَ كَذَّبُوْا بِاٰيٰتِنَا وَالَّذِيْنَ لَا يُؤْمِنُوْنَ بِالْاٰخِرَةِ وَهُمْ بِرَبِّهِمْ يَعْدِلُوْنَ۠ ﴿150﴾
૧૫૦.fw1Õt3 nÕtwBBt ~ttunŒt9y ftuBtwÕÕtÍ8eLt Gt~nŒqLt yLLtÕÕttn n1h3hBt ntÍ7t, VELt3 ~tnuŒq VÕttít~nŒ3 Bty1nwBt3 ÔtÕtt ítíítçtuy14 yn3Ôtt9 yÕÕtÍ8eLt fÍ06çtq çtuytGttítuLtt ÔtÕÕtÍ8eLt ÕttGttuy3BtuLtqLt rçtÕytÏtu2hítu ÔtnwBt3 çtuhççturnBt3 Gty14ŒuÕtqLt
૧૫૦.તું કહે કે તમારા તે ગવાહોને બોલાવો કે જેઓ ગવાહી આપે કે અલ્લાહે આને હરામ કર્યુ છે, પછી અગર તેઓ ગવાહી આપે તો તું તેમની સાથે ગવાહી આપતો નહિ અને જેઓ અમારી આયતોને જૂઠલાવે છે તેમની ખ્વાહીશાતોની પૈરવી કરજે નહિ અને તેઓની પણ કે જેઓ આખેરત પર ઇમાન રાખતા નથી અને જેઓ બીજાઓને પોતાના પરવરદિગારની બરાબર ગણે છે.
[20:45.00]
قُلْ تَعَالَوْا اَتْلُ مَا حَرَّمَ رَبُّكُمْ عَلَيْكُمْ اَلَّا تُشْرِكُوْا بِهٖ شَيْئًا وَّبِالْوَالِدَيْنِ اِحْسَانًا ۚ وَلَا تَقْتُلُوْۤا اَوْلَادَكُمْ مِّنْ اِمْلَاقٍؕ نَحْنُ نَرْزُقُكُمْ وَاِيَّاهُمْ ۚ وَلَا تَقْرَبُوا الْفَوَاحِشَ مَا ظَهَرَ مِنْهَا وَمَا بَطَنَ ۚ وَلَا تَقْتُلُوا النَّفْسَ الَّتِىْ حَرَّمَ اللّٰهُ اِلَّا بِالْحَقِّ ؕ ذٰ لِكُمْ وَصّٰٮكُمْ بِهٖ لَعَلَّكُمْ تَعْقِلُوْنَ﴿151﴾
૧૫૧.fw1Õtíty1tÔtÕt3 yíÕttuBtt n1h3hBt hççttufwBt3 y1ÕtGt3fwBt3 yÕÕtt ítw~hufq çtune ~tGt3ykÔt3 ÔtrçtÕt3 ÔttÕtuŒGt3Ltu yun14ËtLtLt3, ÔtÕttítf14íttuÕtq9 yÔt3ÕttŒfwBt3 rBtLEBÕttrf1Lt3, Ltn14Lttu Lth3Ítuftu2fwBt3 ÔtEGGttnwBt3, ÔtÕtt ítf14hçtwÕt3 VÔttnu2~t BttÍ5nh rBtLnt ÔtBttçtít1Lt, ÔtÕttítf14íttuÕtwLt3 LtV3ËÕÕtíte n1h3hBtÕÕttntu EÕÕtt rçtÕn1f14fu2, Ít7ÕtufwBt3 ÔtM1Ë1tfwBt3 çtune Õty1ÕÕtfwBt íty14fu2ÕtqLt
૧૫૧.તું કહે કે આવો હું વાંચી સંભળાવું કે જે તમારા પરવરદિગારે તમારા પર હરામ કર્યુ છે (તે આ) કે તમે કોઇને તેનો શરીક બનાવો નહિ, અને વાલેદૈન સાથે નેકી કરો, અને ગરીબાઇ(ના ડર)થી તમારી ઔલાદને મારી ન નાખો; અમે જ તમને રોજી આપીએ છીએ અને તેમને પણ; તેમજ બદકારી પાસે જાઓ નહિ, પછી તે ઝાહેરી હોય યા છૂપી, અને કોઇ નફસને કે જેનું મારી નાખવું, અલ્લાહે હરામ કર્યુ છે તેને તમે મારી ન નાખો, સિવાય કે તમને (કિસાસ વગેરેનો) હક હોય; આની જ તમને નસીહત કરવામાં આવી છે જેથી તમે સમજો.
[21:34.00]
وَلَا تَقْرَبُوْا مَالَ الْيَتِيْمِ اِلَّا بِالَّتِىْ هِىَ اَحْسَنُ حَتّٰى يَبْلُغَ اَشُدَّهٗ ۚ وَاَوْفُوْا الْكَيْلَ وَالْمِيْزَانَ بِالْقِسْطِ ۚ لَا نُكَلِّفُ نَفْسًا اِلَّا وُسْعَهَا ۚ وَاِذَا قُلْتُمْ فَاعْدِلُوْا وَلَوْ كَانَ ذَا قُرْبٰى ۚ وَبِعَهْدِ اللّٰهِ اَوْفُوْا ؕ ذٰ لِكُمْ وَصّٰٮكُمْ بِهٖ لَعَلَّكُمْ تَذَكَّرُوْنَ ۙ﴿152﴾
૧૫૨.ÔtÕtt ítf14hçtq BttÕtÕt3GtíteBtu EÕÕtt rçtÕt3Õtíte nuGt yn14ËLttu n1íítt GtçÕttuøt1 y~twÆnq, ÔtyÔt3VwÕt3 fGt3Õt ÔtÕBteÍtLt rçtÂÕf1Mítu2, ÕttLttufÕÕtuVtu LtV3ËLt3 EÕÕtt ÔtwMy1nt, ÔtyuÍt7 fw1ÕítwBt3 Vy14ŒuÕtq ÔtÕtÔt4ftLt Ít7fw1h3çtt, Ôtçtuy1n3rŒÕÕttnu yÔt3Vq, Ít7ÕtufwBt3 ÔtM1Ë1tfwBt3 çtune Õty1ÕÕtfwBt3 ítÍ7f3fYLt
૧૫૨.અને યતીમોના માલ પાસે જાઓ નહિ સિવાય કે બહેતરીન તરીકો (જે યતીમના ફાયદા માટે હોય), જ્યાં સુધી કે તેઓ પરિપકવ થઇ જાય; અને ઇન્સાફથી પૂરેપૂરાં તોલ અને માપ આપો. અમે કોઇ નફસને તેના ગજા ઉપરાંત જવાબદારી આપતા નથી; અને જ્યારે તમે બોલો ત્યારે ઇન્સાફ સાથે (બોલો) પછી ભલેને તે તમારા નજીકના સગા બાબતે હોય, અને અલ્લાહ સાથેનો કરાર પૂરો કરો; આની જ અલ્લાહે તમને નસીહત કરી છે કે જેથી તમે યાદ રાખો (અને કાળજી રાખો.)
[22:12.00]
وَاَنَّ هٰذَا صِرَاطِىْ مُسْتَقِيْمًا فَاتَّبِعُوْهُ ۚ وَلَا تَتَّبِعُوْا السُّبُلَ فَتَفَرَّقَ بِكُمْ عَنْ سَبِيْلِهٖ ؕ ذٰ لِكُمْ وَصّٰٮكُمْ بِهٖ لَعَلَّكُمْ تَتَّقُوْنَ﴿153﴾
૧૫૩.ÔtyLLt ntÍt7 Ëu2htít2e BtwMítf2eBtLt3 VíítçtuW2ntu, ÔtÕtt ítíítçtuW2Ë3 ËtuçttuÕt VítVh3hf1 çtufwBt3 y1LËçteÕtune, Ít7ÕtufwBt3 ÔtM1Ë1tfwBt3çtune Õty1ÕÕtfwBt3 ítít0fq1Lt
૧૫૩.અને જાણી લો કે આ જ મારો સીધો રસ્તો છે માટે તેની પૈરવી કરો, અને (બીજા જુદા જુદા) રસ્તાઓની પૈરવી ન કરો, કારણ કે તે તમને (અલ્લાહના) રસ્તાથી વિખૂટા પાડી દેશે; આ છે જેની તેણે તમને નસીહત કરી છે કે જેથી તમે (નાફરમાનીથી) બચો.
[22:40.00]
ثُمَّ اٰتَيْنَا مُوْسَى الْكِتٰبَ تَمَامًا عَلَى الَّذِىْۤ اَحْسَنَ وَتَفْصِيْلاً لِّكُلِّ شَىْءٍ وَّهُدًى وَرَحْمَةً لَّعَلَّهُمْ بِلِقَآءِ رَبِّهِمْ يُؤْمِنُوْنَ۠ ﴿154﴾
૧૫૪.Ëw7BBt ytítGt3Ltt BtqËÕt3 fuíttçt ítBttBtLt3 y1ÕtÕÕtÍe98 yn14ËLt ÔtítV3Ë2eÕtLt3 ÕtufwÕÕtu ~tGt3EkÔt3 ÔtntuŒkÔt3 Ôthn14BtítÕt3 Õty1ÕÕtnwBt3 çtuÕtuft92yu hççturnBt3 Gttuy3BtuLtqLt
૧૫૪.પછી અમોએ મૂસાને એવી કિતાબ આપી જેથી (નેઅમત) નેક કીરદારો માટે કામિલ (સંપૂર્ણ) થઇ જાય અને જેમાં હિદાયત અને રહેમત તેમજ દરેક ચીઝનું વિગતવાર બયાન હતું કદાચ તેઓ પોતાના પરવરદિગારની મુલાકાત ઉપર ઇમાન રાખે.
[23:06.00]
وَهٰذَا كِتٰبٌ اَنْزَلْنٰهُ مُبٰرَكٌ فَاتَّبِعُوْهُ وَاتَّقُوْا لَعَلَّكُمْ تُرْحَمُوْنَۙ﴿155﴾
૧૫૫.ÔtntÍt7 fuíttçtwLt3 yLÍÕLttntu BttuçtthfwLt VíítçtuW2ntu Ôtíítfq1 Õty1ÕÕtfwBt3 ítwh3n1BtqLt
૧૫૫.અને આ કિતાબ કે જે અમોએ નાઝિલ કરી છે તે બરકતવાળી છે, માટે તમે તેની પૈરવી કરો અને તકવા ઇખ્તેયાર કરો કે કદાચને તમારા પર રહેમ કરવામાં આવે.
[23:18.00]
اَنْ تَقُوْلُوْۤا اِنَّمَاۤ اُنْزِلَ الْكِتٰبُ عَلٰى طَآئِفَتَيْنِ مِنْ قَبْلِنَا۪ وَاِنْ كُنَّا عَنْ دِرَاسَتِهِمْ لَغٰفِلِيْنَۙ﴿156﴾
૧૫૬.yLítfq1Õt9q ELLtBtt9 WLÍuÕtÕt3 fuíttçttu y1Õtt ítt92yuVítGt3Ltu rBtLf1çÕtuLtt, ÔtELt3 fwLLtt y1LŒuhtËíturnBt3 Õtøtt1VuÕteLt
૧૫૬.કે તમે એમ ન કહો કે અમારી પહેલાં બે જમાઅત પર જ કિતાબ નાઝિલ કરવામાં આવી હતી, અને અમે જે કાંઇ તેઓ પઢે પઢાવે છે તેનાથી ગાફિલ હતા:
[23:44.00]
اَوْ تَقُوْلُوْا لَوْ اَنَّاۤ اُنْزِلَ عَلَيْنَا الْكِتٰبُ لَكُنَّاۤ اَهْدٰى مِنْهُمْ ۚ فَقَدْ جَآءَكُمْ بَيِّنَةٌ مِّنْ رَّبِّكُمْ وَهُدًى وَرَحْمَةٌ ۚ فَمَنْ اَظْلَمُ مِمَّنْ كَذَّبَ بِاٰيٰتِ اللّٰهِ وَصَدَفَ عَنْهَا ؕ سَنَجْزِى الَّذِيْنَ يَصْدِفُوْنَ عَنْ اٰيٰتِنَا سُوْٓءَ الْعَذَابِ بِمَا كَانُوْا يَصْدِفُوْنَ﴿157﴾
૧૫૭.yÔt3ítfq1Õtq ÕtÔt3yLLtt9 WLt3ÍuÕt y1ÕtGt3LtÕt3 fuíttçttu ÕtfwLLtt9 yn3Œt rBtLnwBt3, Vf1Œ3 ò9yfwBt3 çtGGtuLtítwBt3 rBth3hççtufwBt3 ÔtntuŒkÔt3 Ôthn14BtítwLt3, VBtLt3 yÍ54ÕtBttu rBtBBtLt3 fÍ74Í7çt çtuytGttrítÕÕttnu ÔtË1ŒV y1Lnt, ËLts3rÍÕÕtÍ8eLt GtM1ŒuVqLt y1Lt3ytGttítuLtt Ëq9yÕt3 y1Ít7çtu çtuBttftLtq GtM1ŒuVqLt
૧૫૭.અથવા તમે એમ ન કહો કે કદાચને અમારા પર કિતાબ નાઝિલ કરવામાં આવતે તો અમે તેમના કરતાંય વધારે હિદાયત મેળવનારા થઇ જતે; બેશક તમારા પરવરદિગાર તરફથી તમારી ઉપર વાઝેહ દલીલ તથા હિદાયત અને રહેમત આવી ચૂકી છે, તેના કરતાં વધારે ઝુલમગાર કોણ હશે કે જે અલ્લાહની આયતોને જૂઠલાવે અને તેનાથી મોઢું ફેરવે? નજીકમાં અમે તે લોકોને કે જેઓ અમારી આયતોથી મોઢું ફેરવે છે તેમને મોંઢા ફેરવવાના કારણે સખત સજા આપશું.
[25:27.00]
هَلْ يَنْظُرُوْنَ اِلَّاۤ اَنْ تَاْتِيَهُمُ الْمَلٰۤئِكَةُ اَوْ يَاْتِىَ رَبُّكَ اَوْ يَاْتِىَ بَعْضُ اٰيٰتِ رَبِّكَ ؕ يَوْمَ يَاْتِىْ بَعْضُ اٰيٰتِ رَبِّكَ لَا يَنْفَعُ نَفْسًا اِيْمَانُهَا لَمْ تَكُنْ اٰمَنَتْ مِنْ قَبْلُ اَوْ كَسَبَتْ فِیْۤ اِيْمَانِهَا خَيْرًا ؕ قُلِ انْتَظِرُوْۤا اِنَّا مُنْتَظِرُوْنَ﴿158﴾
૧૫૮.nÕt3GtLt3Ít6uYLt EÕÕtt9 yLíty3ítuGtntuBtwÕt3 BtÕtt9yufíttu yÔt3 Gty3ítuGt hççttuf yÔt3 Gty3ítuGt çtty14Ítu8 ytGttítu hççtuf, GtÔt3Bt Gty3íte çty14Ítu2 ytGttítu hççtuf ÕttGtLt3Vyt2u LtV3ËLt3 EBttLttunt ÕtBítfwLt3 ytBtLtít3 rBtLf1çÕttu yÔt3 fËçtít3 Ve9 EBttLtunt Ï1tGt3hLt, ftu2rÕtLt3ít5ÍuY9 ELLtt BtwLítÍu6YLt
૧૫૮.હવે શું તેઓ એની રાહ જુએ છે કે તેમની પાસે ફરિશ્તા આવે અથવા તારો પરવરદિગાર આવે અથવા તારા પરવરદિગારની અમુક નિશાનીઓ આવે ? જે દિવસે તારા પરવરદિગારની અમુક નિશાનીઓ આવી પહોંચશે* (તે દિવસે) કોઇને પણ તેનું ઇમાન ફાયદો પહોંચાડશે નહિ, સિવાય કે જે તે (નિશાની)ના (આવવા) પહેલા ઇમાન લાવ્યા હોય અથવા તેણે તે ઇમાન વડે નેક કમાણી કરી હોય; તું કહે કે તમે રાહ જુઓ અમે પણ રાહ જોઇએ છીએ.
[25:27.00]
اِنَّ الَّذِيْنَ فَرَّقُوْا دِيْنَهُمْ وَكَانُوْا شِيَعًا لَّسْتَ مِنْهُمْ فِیْ شَىْءٍ ؕ اِنَّمَاۤ اَمْرُهُمْ اِلَى اللّٰهِ ثُمَّ يُنَبِّئُهُمْ بِمَا كَانُوْا يَفْعَلُوْنَ﴿159﴾
૧૫૯.ELLtÕÕtÍ8eLt Vh0f1q ŒeLtnwBt3 ÔtftLtq ~tuGty1 ÕÕtMítrBtLnwBt3 Ve~tGt3ELt3, ELLtBtt yBhtunwBt3 yuÕtÕÕttnu Ëw7Bt0 GttuLtççtuytunwBt3 çtuBttftLtq GtV3y1ÕtqLt
૧૫૯.બેશક જેઓએ પોતાના દીનમાં તફરકો (ફુટફાટ) પૈદા કર્યો છે અને (જુદા-જુદા) ગિરોહમાં વહેંચાઇ ગયા છે તેમની સાથે તને કાંઇ લાગતું વળગતું નથી; તેમનો મામલો ફકત અલ્લાહના હાથમાં છે. પછી તેમને જે કાંઇ તેઓ કરતા હતા તેનાથી વાકેફ કરશે.
[26:51.00]
مَنْ جَآءَ بِالْحَسَنَةِ فَلَهٗ عَشْرُ اَمْثَالِهَا ۚ وَمَنْ جَآءَ بِالسَّيِّئَةِ فَلَا يُجْزٰٓى اِلَّا مِثْلَهَا وَهُمْ لَا يُظْلَمُوْنَ﴿160﴾
૧૬૦.BtLt3ò9y rçtÕt3n1ËLtítu VÕtnq y1~t3htu yBËt7Õtunt, ÔtBtLt3ò9y rçtMËGtuyítu VÕttGtws3Ít9 EÕÕtt rBtM7Õtnt ÔtnwBt3 ÕttGtwÍ54ÕtBtqLt
૧૬૦.જે એક નેકી લાવશે તેના માટે તેના જેવો દસ ગણો (બદલો) છે, અને જે એક બદી લાવશે તેને તેના જેવી (એક જ) સજા આપવામાં આવશે અને તેમના ઉપર ઝુલ્મ કરવામાં આવશે નહિ.
[27:16.00]
قُلْ اِنَّنِىْ هَدٰٮنِىْ رَبِّىْۤ اِلٰى صِرَاطٍ مُّسْتَقِيْمٍ۬ ۚ دِيْنًا قِيَمًا مِّلَّةَ اِبْرٰهِيْمَ حَنِيْفًا ۚ وَمَا كَانَ مِنَ الْمُشْرِكِيْنَ﴿161﴾
૧૬૧.fw1Õt3ELLtLte nŒtLte hççte9 yuÕtt Ëu2htrít2Bt3 BtwMítf2eBt, ŒeLtLt3 f2uGtBtBt3 rBtÕÕtít E2çtútneBt n1LteVLt3, ÔtBttftLt BtuLtÕt3 Btw~hufeLt
૧૬૧.તું કહે કે બેશક મને મારા પરવરદિગારે સીધા રસ્તાની હિદાયત કરી છે, મજબૂત દીનની કે જે બાતિલથી દૂરી ઇખ્તેયાર કરનાર ઇબ્રાહીમનો મઝહબ હતો, અને તે મુશરિકોમાંથી ન હતો.
[28:07.00]
قُلْ اِنَّ صَلَاتِىْ وَنُسُكِىْ وَ مَحْيَاىَ وَمَمَاتِىْ لِلّٰهِ رَبِّ الْعٰلَمِيْنَۙ﴿162﴾
૧૬૨.f1wÕt3ELLt Ë1Õttíte Ôt LttuËtufe Ôt Btn14GttGt Ôt BtBttíte rÕtÕÕttnu hÂççtÕt3 y1tÕtBteLt
૧૬૨.તું કહે કે બેશક મારી નમાઝ તથા મારી ઇબાદતો અને મારૂં જીવવું તથા મારૂં મરવું તમામ દુનિયાઓના પાલનહાર અલ્લાહના જ માટે છે.
[28:18.00]
لَا شَرِيْكَ لَهٗۚ وَبِذٰلِكَ اُمِرْتُ وَاَنَا اَوَّلُ الْمُسْلِمِيْنَ﴿163﴾
૧૬૩.Õtt~thef Õtnq, ÔtçtuÍt7Õtuf yturBth3íttu ÔtyLtt yÔt0ÕtwÕt3 BtwMÕtuBteLt
૧૬૩.જેનો કોઇ શરીક નથી; અને તેનો મને હુકમ આપવામાં આવ્યો છે, અને હું પહેલો મુસલમાન છું.
[28:28.00]
قُلْ اَغَيْرَ اللّٰهِ اَبْغِىْ رَبًّا وَّهُوَ رَبُّ كُلِّ شَىْءٍ ؕ وَلَا تَكْسِبُ كُلُّ نَفْسٍ اِلَّا عَلَيْهَاۚ وَلَا تَزِرُ وَازِرَةٌ وِّزْرَ اُخْرٰى ۚ ثُمَّ اِلٰى رَبِّكُمْ مَّرْجِعُكُمْ فَيُنَبِّئُكُمْ بِمَا كُنْتُمْ فِيْهِ تَخْتَلِفُوْنَ﴿164﴾
૧૬૪.f1wÕt3 yø1tGt3hÕÕttnu yçøt2e hçt0Ôt4k ÔtntuÔt hççttu fwÕÕtu~tGt3ELt3, ÔtÕttítf3Ëuçttu fwÕÕttu LtV3rËLt3 EÕÕtt y1ÕtGt3nt, ÔtÕtt ítÍuhtu ÔttÍuhítwkÔt3 rÔtÍ3h WÏ14tht, Ëw7BBt yuÕtt hççtufwBt3 Bth3suytu2fwBt3 VGttuLtççtuytufwBt3 çtuBtt fwLítwBt3 Venu ítÏ14títÕtuVqLt
૧૬૪.કહે કે શું હું અલ્લાહ સિવાય કોઇ બીજા પરવરદિગારને તલબ કરૂં ? જ્યારે કે તે જ દરેક વસ્તુનો પાલનહાર છે? અને કોઇપણ કંઇ (બૂરાઇ) અંજામ નથી આપતો પણ પોતાનું જ નુકસાન કરે છે, અને કોઇ બોજો ઊંચકનારા બીજા(ના ગુનાહ)નો બોજો ઊંચકશે નહિ, પછી તમો સર્વેનું તમારા પરવરદિગારની હજૂરમાં પાછું ફરવું થશે, પછી જે બાબતમાં તમે ઇખ્તેલાફ કર્યા કરતા હતા તેની તમને જાણ કરી દેશે.
[29:29.00]
وَهُوَ الَّذِىْ جَعَلَكُمْ خَلٰٓئِفَ الْاَرْضِ وَرَفَعَ بَعْضَكُمْ فَوْقَ بَعْضٍ دَرَجٰتٍ لِّيَبْلُوَكُمْ فِیْ مَاۤ اٰتٰٮكُمْؕ اِنَّ رَبَّكَ سَرِيْعُ الْعِقَابِؗ ۖ وَاِنَّهٗ لَغَفُوْرٌ رَّحِيْمٌ۠ ﴿165﴾
૧૬૫.ÔtntuÔtÕÕtÍ8e sy1ÕtfwBt3 Ï1tÕttyuVÕt3 yÍuo2 ÔthVy1 çty14Í1fwBt3 VÔt3f1 çty14rÍ1Lt ŒhòrítÕÕtuGtçt3ÕttuÔtfwBt3 VeBtt9 ytíttfwBt3, ELLt hççtf ËheW2Õt3 yuf1tçtu ÔtELLtnq Õtø1tVqÁh3 hn2eBt
૧૬૫.અને તે એજ તો છે જેણે તમને ઝમીનના વારસદાર બનાવ્યા અને તમારામાંથી અમુકના દરજ્જાઓ અમુક કરતા બુલંદ રાખ્યા કે જેથી જે કાંઇ તમને આપ્યુ છે તેમાં તમારી અજમાઇશ કરે; બેશક તારો પરવરદિગાર ઝડપી સજા આપનારો છે, અને બેશક તે ગફુરૂર રહીમ છે.
૧/૨ સિપારો પુરું
[30:20.00]
સુરા-૭ الأعراف / અલ અઅરાફ
[30:22.00]
أعوذُ بِٱللَّهِ مِنَ ٱلشَّيۡطَٰنِ ٱلرَّجِيمِ
અઉઝુ બિલ્લાહી મીનશ શૈતાનીર રજીમ
હું શાપિત શૈતાનથી અલ્લાહની શરણ માંગું છું
[30:26.00]
بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَـٰنِ ٱلرَّحِيمِ
rçtÂMBtÕÕttrnh3 hn14BttrLth3 hn2eBt
અલ્લાહના નામથી જે ધણો મહેરબાન, બહુજ રહેમ કરવાવાળો છે
[30:31.00]
الۤمّۤصۤ﴿1﴾
૧.yrÕtV - Õtt9Bt - Bte9Bt - Mt2t9Œ
૧.અલિફ લામ મીમ સાદ.
[30:47.00]
كِتٰبٌ اُنْزِلَ اِلَيْكَ فَلَا يَكُنْ فِیْ صَدْرِكَ حَرَجٌ مِّنْهُ لِتُنْذِرَ بِهٖ وَذِكْرٰى لِلْمُؤْمِنِيْنَ﴿2﴾
૨.fuíttçtwLt3 WLt3ÍuÕt yuÕtGt3f VÕtt GtfqLt3 Ve Ë1Œ3huf n1hòwBt3 rBtLt3ntu ÕtuítwLt3Íu8h çtune ÔtrÍ7f3ht rÕtÕt3Bttuy3BtuLteLt
૨.કિતાબ કે જે તારી ઉપર નાઝિલ કરવામાં આવી છે કે તેના વડે ડરાવવામાં તારા દિલમાં કોઇપણ જાતની તંગી (ભીંસ)નો અનુભવ ન થાય અને ઇમાનવાળાઓ માટે યાદદહાની બને.
[31:10.00]
اِتَّبِعُوْا مَاۤ اُنْزِلَ اِلَيْكُمْ مِّنْ رَّبِّكُمْ وَلَا تَتَّبِعُوْا مِنْ دُوْنِهٖۤ اَوْلِيَآءَ ؕ قَلِيْلًا مَّا تَذَكَّرُوْنَ﴿3﴾
૩.EíítçtuW2 Btt9WLÍuÕt yuÕtGt3fwBt3 rBth0ççtufwBt3 ÔtÕttítíítçtuW2 rBtLŒqLtune9 yÔt3ÕtuGtt9y, f1ÕteÕtBt3 BttítÍ7f0YLt
૩.(અય લોકો !) તમારી પાસે તમારા પરવરદિગાર તરફથી જે કાંઇ નાઝિલ કરવામાં આવ્યું છે તેની તાબેદારી કરો અને તે (અલ્લાહ)ને મૂકી બીજા સરપરસ્તોની તાબેદારી કરો નહિ; તમે કેટલી ઓછી નસીહત લ્યો છો.
[31:40.00]
وَكَمْ مِّنْ قَرْيَةٍ اَهْلَكْنٰهَا فَجَآءَهَا بَاْسُنَا بَيَاتًا اَوْ هُمْ قَآئِلُوْنَ﴿4﴾
૪.ÔtfBt3 rBtLt3 f1h3GtrítLt3 yn3Õtf3Lttnt Vò9ynt çty3ËtuLtt9 çtGttítLt3 yÔt3nwBt3 ft92yuÕtqLt
૪.અને કેટલાય શહેરોનો અમે નાશ કરી દીધો અને અમારો અઝાબ તેમના ઉપર રાતના સમયે અથવા તેઓ બપોરના સૂઇ રહ્યા હતા ત્યારે આવી પહોંચ્યો.
[32:05.00]
فَمَا كَانَ دَعْوٰٮهُمْ اِذْ جَآءَهُمْ بَاْسُنَاۤ اِلَّاۤ اَنْ قَالُوْۤا اِنَّا كُنَّا ظٰلِمِيْنَ﴿5﴾
૫.VBttftLt Œy14ÔttnwBt3 EÍ74ò9ynwBt3 çty3ËtuLtt EÕÕtt yLf1tÕt9q ELLtt fwLLtt Í5tÕtuBteLt
૫.પછી જ્યારે તેમના પર અમારો અઝાબ આવ્યો ત્યારે તેમની પોકાર એ સિવાય બીજી કાંઇ ન હતી “બેશક અમે ઝુલમગાર હતા.”
[32:34.00]
فَلَنَسْئَلَنَّ الَّذِيْنَ اُرْسِلَ اِلَيْهِمْ وَلَنَسْئَلَنَّ الْمُرْسَلِيْنَ ۙ﴿6﴾
૬.VÕtLtË3 yÕtLLtÕÕtÍ8eLt Wh3ËuÕt yuÕtGt3rnBt3 ÔtÕt LtË3 yÕtLLtÕt3 Btwh3ËÕteLt
૬.પછી અમે તેઓથી જરૂર સવાલ કરીશું કે જેઓના તરફ રસૂલો મોકલવામાં આવ્યા હતા અને રસૂલોને (પણ) અમે જરૂર પૂછીશું*
[32:47.00]
فَلَنَقُصَّنَّ عَلَيْهِمْ بِعِلْمٍ وَّمَا كُنَّا غَآئِبِيْنَ﴿7﴾
૭.VÕt Ltf1wË14Ë1LLt y1ÕtGt3rnBt3 çtuE2®ÕBtÔt3 Ôt BttfwLLtt øtt92yuçteLt
૭.પછી અમે તેમને જરૂર સંપૂર્ણ જાણકારી સાથે આખી દાસ્તાન સંભળાવીશું, અને અમે પોતે પણ ગાયબ ન હતા.
[33:02.00]
وَالْوَزْنُ يَوْمَئِذِ ۟الْحَقُّ ۚ فَمَنْ ثَقُلَتْ مَوَازِيْنُهٗ فَاُولٰۤئِكَ هُمُ الْمُفْلِحُوْنَ﴿8﴾
૮.ÔtÕt3 ÔtÍ3Lttu GtÔt3BtyuÍu8rLtÕt3 n1f14ft2u, VBtLt3 Ë7ftu2Õtít3 BtÔttÍeLttunq VytuÕtt9yuf ntuBtwÕt3 BtwV3Õtun1qLt
૮.અને તે દિવસે અમલનો વજન કરવું એક બરહક વસ્તુ છે, માટે જેની (નેકીઓનું) પલડું ભારે હશે તેઓ જ સફળ હશે.
[33:20.00]
وَمَنْ خَفَّتْ مَوَازِيْنُهٗ فَاُولٰۤئِكَ الَّذِيْنَ خَسِرُوْۤا اَنْفُسَهُمْ بِمَا كَانُوْا بِاٰيٰتِنَا يَظْلِمُوْنَ﴿9﴾
૯.ÔtBtLt3 Ït1V0ít3 BtÔttÍeLttunq VytuÕtt9yufÕÕtÍ8eLt Ï1tËuY9 yLVtuËnwBt3 çtuBttftLtq çtuytGttítuLtt GtÍ54ÕtuBtqLt
૯.અને જેમનુ (નેકીઓનું) પલડું હલકુ થશે તેઓ એ જ છે કે જેમણે અમારી આયતો ઉપર ઝુલ્મ કરીને પોતાનું નુકસાન કર્યુ.
[33:39.00]
وَلَقَدْ مَكَّنّٰكُمْ فِى الْاَرْضِ وَجَعَلْنَا لَكُمْ فِيْهَا مَعَايِشَ ؕ قَلِيْلًا مَّا تَشْكُرُوْنَ۠ ﴿10﴾
૧૦.ÔtÕtf1Œ3 Btf0LLttfwBt3 rVÕyÍu2o Ôtsy1ÕLtt ÕtfwBt3 Vent Bty1tGtu~t, f1ÕteÕtBt3 Bttít~ftuYLt
૧૦.અને ખરેજ અમોએ તમને ઝમીન પર સત્તા આપી અને તેમાં તમારા માટે જીવન નિર્વાહના સાધનો મૂક્યા; છતાં તમે ઘણો ઓછો શુક્ર કરો છો.
[33:56.00]
وَلَقَدْ خَلَقْنٰكُمْ ثُمَّ صَوَّرْنٰكُمْ ثُمَّ قُلْنَا لِلْمَلٰۤئِكَةِ اسْجُدُوْا لِاٰدَمَ ۖ ۗ فَسَجَدُوْۤا اِلَّاۤ اِبْلِيْسَؕ لَمْ يَكُنْ مِّنَ السّٰجِدِيْنَ﴿11﴾
૧૧.ÔtÕtf1Œ3 ÏtÕtf14LttfwBt3 Ë7wBt0 Ë1Ôt0h3LttfwBt Ëw7Bt0 f1wÕLtt rÕtÕt3 BtÕtt9yufrítË3òuŒq ÕtuytŒBt VËsŒq EÕÕtt9 EçÕteË, ÕtBGtfwBBtuLtMËtsuŒeLt
૧૧.અને ખરેખર અમોએ તમને પૈદા કર્યા પછી તમારી સૂરતો બનાવી, પછી અમોએ ફરિશ્તાઓને ફરમાવ્યું કે આદમને સજદો કરો. જેથી સર્વોએ સજદો કર્યો સિવાય કે ઇબ્લીસ; તે સજદો કરનારાઓમાંથી ન હતો.
[34:26.00]
قَالَ مَا مَنَعَكَ اَلَّا تَسْجُدَ اِذْ اَمَرْتُكَ ؕ قَالَ اَنَا خَيْرٌ مِّنْهُ ۚ خَلَقْتَنِىْ مِنْ نَّارٍ وَّخَلَقْتَهٗ مِنْ طِيْنٍ﴿12﴾
૧૨.f1tÕt Btt BtLty1f yÕÕttítMòuŒ EÍ74yBth3íttuf, f1tÕt yLtt Ï1tGtÁBt3 rBtLntu, Ï1tÕtf14ítLte rBtLLtt®hÔt3 ÔtÏ1tÕt3f1ítnq rBtLít2eLt
૧૨.તેણે (અલ્લાહે) ફરમાવ્યું કે જ્યારે મેં તને હુકમ કર્યો ત્યારે તને કઇ વસ્તુએ સજદો કરતાં અટકાવ્યો ? તેણે કહ્યું કે હું તેના કરતાં બેહતર છું. તેં મને અગ્નિમાંથી પૈદા કર્યો છે અને તેને માટીમાંથી!
[34:44.00]
قَالَ فَاهْبِطْ مِنْهَا فَمَا يَكُوْنُ لَكَ اَنْ تَتَكَبَّرَ فِيْهَا فَاخْرُجْ اِنَّكَ مِنَ الصّٰغِرِيْنَ﴿13﴾
૧૩.f1tÕt Vn3rçtí14t rBtLnt VBttGtfqLttuÕtf yLt3 ítítfçt0h Vent VÏ14tÁs3 ELLtf BtuLtË02tøtu2heLt
૧૩.તેણે ફરમાવ્યું તું (આ જગ્યા ઉપરથી) ઊતરી જા, કારણ કે તને અધિકાર નથી કે તું અહીં રહી તકબ્બુર કરે માટે તું નિકળી જા, ખરેખર તું ઝલીલ લોકોમાંથી છો.
[35:02.00]
قَالَ اَنْظِرْنِىْۤ اِلٰى يَوْمِ يُبْعَثُوْنَ﴿14﴾
૧૪.f1tÕt yLt3 rÍ7h3Lte9 yuÕtt GtÔt3Btu Gtwçy1Ë7qLt
૧૪.તેણે (ઇબ્લીસે) કહ્યુ કે જે દિવસે લોકોને ઊભા કરવામાં આવશે તે દિવસ સુધીની મને મોહલત આપ.
[35:10.00]
قَالَ اِنَّكَ مِنَ الْمُنْظَرِيْنَ﴿15﴾
૧૫.f1tÕt ELLtf BtuLtÕt3 BtwLt3Í7heLt
૧૫.ફરમાવ્યું બેશક તું મોહલત મેળવનારાઓ-માંથી છે.
[35:17.00]
قَالَ فَبِمَاۤ اَغْوَيْتَنِىْ لَاَقْعُدَنَّ لَهُمْ صِرَاطَكَ الْمُسْتَقِيْمَۙ﴿16﴾
૧૬.f1tÕt VçtuBtt9 yø14tÔtGt3ítLte Õtyf14 ytu2ŒLLt ÕtnwBt3 Ëu2htít1fÕt3 BtwMítf2eBt
૧૬.તેણે કહ્યું કે તેં મને ગુમરાહ કર્યો છે તેથી હું જરૂર તારા સેરાતે મુસ્તકીમ ઉપર (લોકોને ગુમરાહ કરવાની) તાકમાં બેસી જઇશ.
[35:29.00]
ثُمَّ لَاٰتِيَنَّهُمْ مِّنْۢ بَيْنِ اَيْدِيْهِمْ وَمِنْ خَلْفِهِمْ وَعَنْ اَيْمَانِهِمْ وَعَنْ شَمَآئِلِهِمْؕ وَلَا تَجِدُ اَكْثَرَهُمْ شٰكِرِيْنَ﴿17﴾
૧૭.Ë7wBt0 Õt ytítuGtLLtnwBt3 rBtBçtGt3Ltu yGt3ŒernBt3 ÔtrBtLt3 Ï1tÕVurnBt3 Ôty1Lt3 yGt3BttLturnBt3 Ôt y1Lt3 ~tBtt9yuÕturnBt3, ÔtÕtt ítsuŒtu yf3Ë7hnwBt3 ~ttfuheLt
૧૭.પછી તેમની પાસે તેમની સામેથી તથા પીઠ પાછળથી તથા જમણી બાજુથી તથા ડાબી બાજુથી જરૂર આવીશ; અને તું તેઓમાંથી ઘણાઓને શુક્ર ગુઝાર પામીશ નહિ.
[35:51.00]
قَالَ اخْرُجْ مِنْهَا مَذْءُوْمًا مَّدْحُوْرًا ؕ لَمَنْ تَبِعَكَ مِنْهُمْ لَاَمْلَئَنَّ جَهَنَّمَ مِنْكُمْ اَجْمَعِيْنَ﴿18﴾
૧૮.f1tÕtÏ14tÁs3 rBtLnt BtÍ74WBtBt3 BtŒ3nq1hLt3, ÕtBtLt3 ítçtuy1f rBtLnwBt3 ÕtyBt3 ÕtyLLt snLLtBt rBtLfwBt3 ys3BtE2Lt
૧૮.તેણે ફરમાવ્યું તું અહીંથી ઝલીલ, મરદુદ થઇને ચાલ્યો જા; તેઓમાંથી જે કોઇ તારી તાબેદારી કરશે, હું ખરેખર તમો સર્વોથી જહન્નમ ભરી નાખીશ.
[36:13.00]
وَيٰۤاٰدَمُ اسْكُنْ اَنْتَ وَزَوْجُكَ الْجَنَّةَ فَكُلَا مِنْ حَيْثُ شِئْتُمَا وَلَا تَقْرَبَا هٰذِهِ الشَّجَرَةَ فَتَكُوْنَا مِنَ الظّٰلِمِيْنَ﴿19﴾
૧૯.ÔtGtt9ytŒBtwË3fwLt3 yLít ÔtÍÔt3òufÕt3 sLLtít VftuÕtt rBtLt3n1Gt3Ëtu8 ~tuy3íttuBtt ÔtÕttítf14hçtt ntÍu8rn~~tshít VítfqLtt BtuLtÍt50ÕtuBteLt
૧૯.અને (અમોએ કહ્યું) અય આદમ ! તું તથા તારી ઔરત જન્નતમાં રહો; અને જ્યાંથી તમે ચાહો ખાઓ, પરંતુ આ ઝાડ પાસે જશો નહિ, નહિતર તમે બંને ઝાલિમોમાંના થઇ જશો.
[36:36.00]
فَوَسْوَسَ لَهُمَا الشَّيْطٰنُ لِيُبْدِىَ لَهُمَا مَا وٗرِىَ عَنْهُمَا مِنْ سَوْاٰتِهِمَا وَقَالَ مَا نَهٰٮكُمَا رَبُّكُمَا عَنْ هٰذِهِ الشَّجَرَةِ اِلَّاۤ اَنْ تَكُوْنَا مَلَكَيْنِ اَوْ تَكُوْنَا مِنَ الْخٰلِدِيْنَ﴿20﴾
૨૦.VÔtË3ÔtË ÕtntuBt~~tGt3ít1tLttu ÕtuGtwçt3ŒuGt ÕtntuBtt BttÔtqhuGt y1Lt3ntuBtt rBtLt3 ËÔt3ytítunuBtt Ôtf1tÕt BttLtntftuBtt hççttuftuBtt y1Lt3 ntÍ8urn~t3~tshítu EÕÕtt9 yLt3ítfqLtt BtÕtfGt3Ltu yÔt3ítfqLtt BtuLtÕt3Ït1tÕtuŒeLt
૨૦.પછી શૈતાને તે બન્નેના મનમાં વસવસો નાખ્યો જેથી તે બંનેની તેઓથી છુપાયેલ શર્મગાહ જાહેર કરી નાખે, પછી કહ્યું કે તમારા માલિકે તમને આ ઝાડની મનાઇ કરી નથી પણ એ માટે કે તમે બંને ફરિશ્તાઓ બની જાઓ, અથવા હંમેશા (જન્નતમાં) રહેનાર થઇ જાઓ.
[37:07.00]
وَقَاسَمَهُمَاۤ اِنِّىْ لَكُمَا لَمِنَ النّٰصِحِيْنَۙ﴿21﴾
૨૧.Ôt f1tËBtntuBtt9 ELLte ÕtftuBtt ÕtBtuLtLLttË2un2eLt
૨૧.અને તેણે બન્ને પાસે કસમ ખાધી કે બેશક હું તમારી ભલાઇ ચાહનાર છું.
[37:19.00]
فَدَلّٰٮهُمَا بِغُرُوْرٍ ۚ فَلَمَّا ذَاقَا الشَّجَرَةَ بَدَتْ لَهُمَا سَوْءٰتُهُمَا وَطَفِقَا يَخْصِفٰنِ عَلَيْهِمَا مِنْ وَّرَقِ الْجَنَّةِ ؕ وَنَادٰٮهُمَا رَبُّهُمَاۤ اَلَمْ اَنْهَكُمَا عَنْ تِلْكُمَا الشَّجَرَةِ وَاَقُلْ لَّكُمَاۤ اِنَّ الشَّيْطٰنَ لَكُمَا عَدُوٌّ مُّبِيْنٌ﴿22﴾
૨૨.VŒÕÕttntuBtt çtuøtt2uYrhLt3, VÕtBt0t Ít7f1~~tshít çtŒít3 ÕtntuBtt ËÔt3ytíttuntuBtt Ôtít1Vuf1t GtÏ14tËu2VtLtu y1ÕtGt3nuBtt rBtkÔt0hrf2Õt3 sLLtítu, ÔtLttŒtntuBtt hççttuntuBtt9 yÕtBt3 yLt3nftuBtt y1Lt3rítÕt3ftuBt~0tshítu Ôtyfw1Õt3ÕtftuBtt9 ELLt~t0Gt3ítt1Lt ÕtftuBtt y1ŒwÔÔtwBt3 BttuçteLt
૨૨.અને આવી રીતે છેતરપીંડીથી તેમને (તેમના દરજ્જાથી) નીચે લાવ્યો, પછી જેવા તે બન્નેએ તે ઝાડ(ના ફળ)ને ચાખ્યું ત્યારે તેમની શર્મગાહ તેમના પર જાહેર થઇ અને તેઓ જન્નતનાં પાંદડાં વડે પોતાને ઢાંકવા લાગ્યા; અને તેમના પરવરદિગારે તેમને પોકારીને કહ્યું કે શું મેં તમો બન્નેને આ ઝાડની મનાઇ કરી ન હતી? તથા શૈતાન તમારો ખુલ્લો દુશ્મન છે એ તમને કહી દીધું ન હતું?
[38:05.00]
قَالَا رَبَّنَا ظَلَمْنَاۤ اَنْفُسَنَا وَاِنْ لَّمْ تَغْفِرْ لَنَا وَتَرْحَمْنَا لَنَكُوْنَنَّ مِنَ الْخٰسِرِيْنَ﴿23﴾
૨૩.f1tÕt hçt0Ltt Í5ÕtBt3Ltt9 yLt3VtuËLtt ÔtEÕt0Bt3 ítø14trVh3ÕtLtt Ôtíth3n1Bt3Ltt ÕtLtfqLtLLt BtuLtÕt3 Ït1tËuheLt
૨૩.તે બન્નેએ કહ્યું કે અય અમારા પરવરદિગાર! અમો બન્નેએ અમારા પોતાના નફસ પર ઝુલ્મ કર્યો, અને જો તું અમને માફ નહિ કરે અને અમારા પર રહેમ નહિ કરે તો અમે ખરેખર નુકસાન ઉઠાવનારમાંના થઇ જઇશું.
[38:23.00]
قَالَ اهْبِطُوْا بَعْضُكُمْ لِبَعْضٍ عَدُوٌّ ۚ وَلَكُمْ فِى الْاَرْضِ مُسْتَقَرٌّ وَّمَتَاعٌ اِلٰى حِيْنٍ﴿24﴾
૨૪.f1tÕtn3çtuítq1 çty14Ítu2fwBt3 Õtuçty14rÍ1Lt3 y1ŒwÔtw0Lt3, ÔtÕtfwBt3 rVÕt3yh3Íu2 BtwË3ítf1h3ÁkÔt3 ÔtBtíttW2Lt3 yuÕttn2eLt
૨૪.તેણે ફરમાવ્યું, ઊતરી જાઓ; તમારામાંના અમુક અમુકના દુશ્મન રહેશે, અને એક મુદ્દત સુધી ઝમીનમાં જ તમારૂં રોકાણ છે અને જીવન નિર્વાહનો સામાન છે.
[38:37.00]
قَالَ فِيْهَا تَحْيَوْنَ وَفِيْهَا تَمُوْتُوْنَ وَمِنْهَا تُخْرَجُوْنَ۠ ﴿25﴾
૨૫.f1tÕt Vent ítn14GtÔt3Lt Ôt Vent ítBtqítqLt ÔtrBtLnt ítwÏ14thòqLt
૨૫.(વળી) તેણે ફરમાવ્યું કે તેમાં જ તમે જીવન વીતાવશો, અને તેમાં જ મરણ પામશો, તથા તેમાંથી જ તમને બહાર લાવવામાં આવશે.
[38:47.00]
يٰبَنِىْۤ اٰدَمَ قَدْ اَنْزَلْنَا عَلَيْكُمْ لِبَاسًا يُّوَارِىْ سَوْاٰتِكُمْ وَرِيْشًا ؕ وَلِبَاسُ التَّقْوٰى ۙ ذٰلِكَ خَيْرٌ ؕ ذٰلِكَ مِنْ اٰيٰتِ اللّٰهِ لَعَلَّهُمْ يَذَّكَّرُوْنَ﴿26﴾
૨૬.Gtt çtLte9 ytŒBt f1Œ3 yLÍÕtLtt y1ÕtGt3fwBt3 ÕtuçttËkGGttuÔtthe ËÔt3ytítufwBt3 Ôthe~tLt3, Ôt ÕtuçttËwíítf14Ôtt Ít7Õtuf Ï1tGt3ÁLt3, Ít5Õtuf rBtLt3 ytGttrítÕÕttnu Õty1ÕÕtnwBt3 GtÍ08f0YLt
૨૬.અય આદમની ઔલાદ ! તમારી પરદાપોશી અને શણગાર માટે અમોએ તમારા પર લિબાસ નાઝિલ કર્યો છે; અને પરહેઝગારીનો લિબાસ એ જ સૌથી બહેતર છે; આ અલ્લાહની નિશાનીઓમાંથી છે કે કદાચને તેઓ નસીહત મેળવે.
[39:20.00]
يٰبَنِىْۤ اٰدَمَ لَا يَفْتِنَنَّكُمُ الشَّيْطٰنُ كَمَاۤ اَخْرَجَ اَبَوَيْكُمْ مِّنَ الْجَنَّةِ يَنْزِعُ عَنْهُمَا لِبَاسَهُمَا لِيُرِيَهُمَا سَوْءاٰتِهِمَا ؕ اِنَّهٗ يَرٰٮكُمْ هُوَ وَقَبِيْلُهٗ مِنْ حَيْثُ لَا تَرَوْنَهُمْ ؕ اِنَّا جَعَلْنَا الشَّيٰطِيْنَ اَوْلِيَآءَ لِلَّذِيْنَ لَا يُؤْمِنُوْنَ﴿27﴾
૨૭.Gtt çtLte9 ytŒBt Õtt GtV3ítuLtLLtftuBtw~~tGt3ít1tLttu fBtt9 yÏ14ths yçtÔtGt3fwBt3 BtuLtÕt3sLLtítu GtLt3Íuytu2 y1Lt3ntuBtt ÕtuçttËntuBtt ÕtuGttuhuGtntuBtt ËÔt3ytítunuBtt, ELLtnq GthtfwBt3 ntuÔt Ôtf1çteÕttunq rBtLt3n1Gt3Ëtu8 ÕttíthÔt3LtnwBt3, ELLtt sy1Õt3Lt~~tGttít2eLt yÔt3ÕtuGtt9y rÕtÕÕtÍe8Lt ÕttGttuy14BtuLtqLt
૨૭.અય આદમની ઔલાદ ! (ખબરદાર) શૈતાન તમને ધોકો ન આપે, જેવી રીતે કે તમારા વાલેદૈનને તેણે જન્નતમાંથી બહાર કઢાવ્યા અને તે બન્નેના લિબાસ ઉતરાવ્યા જેને પરિણામે તે બંનેની શર્મગાહ તેઓ માટે જાહેર કરે, બેશક તે (શૈતાન) તથા તેનું લશ્કર તમને એવી જગ્યાએથી જોવે છે જ્યાંથી તમે તેમને જોઇ શકતા નથી; બેશક અમોએ શૈતાનોને જેઓ ઇમાન નથી ધરાવતા તેમના સરપરસ્ત બનાવ્યા છે.
[40:17.00]
وَاِذَا فَعَلُوْا فَاحِشَةً قَالُوْا وَجَدْنَا عَلَيْهَاۤ اٰبَآءَنَا وَاللّٰهُ اَمَرَنَا بِهَا ؕ قُلْ اِنَّ اللّٰهَ لَا يَاْمُرُ بِالْفَحْشَآءِ ؕ اَتَقُوْلُوْنَ عَلَى اللّٰهِ مَا لَا تَعْلَمُوْنَ﴿28﴾
૨૮.ÔtyuÍt7 Vy1Õtq Vtnu2~títLt3 f1tÕtq ÔtsŒ3Ltt y1ÕtGt3nt9 ytçtt9yLtt ÔtÕÕttntu yBthLtt çtunt, f1wÕt3 ELLtÕÕttn ÕttGty3Bttuhtu rçtÕt3Vn14~tt9yu, yítfq1ÕtqLt y1ÕtÕÕttnu BttÕtt íty14ÕtBtqLt
૨૮.અને જે સમયે તેઓ બદકારી કરી બેસે છે ત્યારે કહે છે કે અમોએ તો અમારા બાપદાદાઓને પણ એવું જ કરતા જોયા છે, અને અલ્લાહે અમને તેનો હુકમ કર્યો છે; તું કહે કે અલ્લાહ બદકારીનો હુકમ કરતો નથી; શું અલ્લાહ વિરૂઘ્ધ તમે જે કાંઇ જાણતા નથી તે બોલો છો ?
[41:08.00]
قُلْ اَمَرَ رَبِّىْ بِالْقِسْطِ وَاَقِيْمُوْا وُجُوْهَكُمْ عِنْدَ كُلِّ مَسْجِدٍ وَّادْعُوْهُ مُخْلِصِيْنَ لَهُ الدِّيْنَ۬ ؕ كَمَا بَدَاَكُمْ تَعُوْدُوْنَؕ﴿29﴾
૨૯.fw1Õt3 yBth hççte rçtÕt3rf2Mítu Ôtyf2eBtq ÔttuòqnfwBt3 E2LŒ fwÕÕtu BtMsurŒk Ôt0Œ3W2ntu BtwÏ14tÕtuË2eLt ÕtnwÆeLt, fBtt çtŒyfwBt3 ítW2ŒqLt
૨૯.તું કહે કે મારા પરવરદિગારે મને ઇન્સાફનો હુકમ કર્યો છે, અને (એ કે) દરેક સજદા (નમાઝ)ના સમયે તમારા ચહેરા તેની તરફ રાખો, અને તેને ખાલિસ દીન સાથે પોકારો. જે રીતે પહેલી વખત તમારી ઇબ્તેદા (ખિલ્કત) કરી હતી એ જ પ્રમાણે તમો પાછા ફરશો.
[41:29.00]
فَرِيْقًا هَدٰى وَ فَرِيْقًا حَقَّ عَلَيْهِمُ الضَّلٰلَةُ ؕ اِنَّهُمُ اتَّخَذُوا الشَّيٰطِيْنَ اَوْلِيَآءَ مِنْ دُوْنِ اللّٰهِ وَيَحْسَبُوْنَ اَنَّهُمْ مُّهْتَدُوْنَ﴿30﴾
૩૦.Vhef1Lt3 nŒt ÔtVhef1Lt3 n1f14f1 y1ÕtGt3nu BtwÍ02ÕttÕtíttu, ELLtntuBtwíítÏ1tÍ7w~~tGttíteLt yÔt3ÕtuGtt9y rBtLŒqrLtÕÕttnu ÔtGtn14ËçtqLt yLLtnwBt3 Bttun3ítŒqLt
૩૦.એક વર્ગને તેણે હિદાયત કરી છે અને બીજા વર્ગ માટે ગુમરાહી સાબિત થઇ ગઇ છે; બેશક તેમણે અલ્લાહને મૂકી શૈતાનોને પોતાના દોસ્તો બનાવી લીધા છે અને તેઓ એવું ગુમાન કરે છે કે જાણે હિદાયત પામી ગયા છે.
[42:10.00]
يٰبَنِىْۤ اٰدَمَ خُذُوْا زِيْنَتَكُمْ عِنْدَ كُلِّ مَسْجِدٍ وَّكُلُوْا وَاشْرَبُوْا وَلَا تُسْرِفُوْا ۚ اِنَّهٗ لَا يُحِبُّ الْمُسْرِفِيْنَ۠ ﴿31﴾
૩૧.GttçtLte9 ytŒBt Ïttu2Íq7 ÍeLtítfwBt3 E2LŒ fwÕÕtu BtË3surŒkÔt3 ÔtftuÕtq Ôt~t3hçtq ÔtÕttítwË3huVq, ELLtnq ÕttGtturn2ççtwÕt3 BtwË3huVeLt
૩૧.અય આદમની ઔલાદ ! તમે દરેક સજદા (નમાઝ)ના સમયે પોતાને શણગારો તથા ખાઓ અને પીઓ અને ઇસરાફ કરો નહિ; બેશક ઇસરાફ કરનારાઓને તે ચાહતો નથી.
[42:31.00]
قُلْ مَنْ حَرَّمَ زِيْنَةَ اللّٰهِ الَّتِىْۤ اَخْرَجَ لِعِبَادِهٖ وَالطَّيِّبٰتِ مِنَ الرِّزْقِؕ قُلْ هِىَ لِلَّذِيْنَ اٰمَنُوْا فِى الْحَيٰوةِ الدُّنْيَا خَالِصَةً يَّوْمَ الْقِيٰمَةِؕ كَذٰلِكَ نُفَصِّلُ الْاٰيٰتِ لِقَوْمٍ يَّعْلَمُوْنَ﴿32﴾
૩૨.fw1Õt3 BtLt3 n1h0Bt ÍeLtítÕÕttrnÕt3Õtíte9 yÏ14ths Õtuyu2çttŒune Ôtíí1tGGtuçttítu BtuLth3rhÍ3fu2, fw1Õt3 nuGt rÕtÕÕtÍ8eLt ytBtLtq rVÕt3n1GttrítŒ3 ŒwLGtt Ït1tÕtuË1ítkGGtÔt3BtÕt3 fu2GttBtítu, fÍt7Õtuf LttuVM1Ëu2ÕtwÕt3 ytGttítu Õtuf1Ôt3rBtk Gt0y14ÕtBtqLt
૩૨.તું કહે કે અલ્લાહે જે શણગારને પોતાના બંદાઓ માટે પૈદા કર્યા છે તે તથા પાક રોઝીને કોણે હરામ કર્યા છે ? તું કહે કયામતના દિવસે આ (વસ્તુઓ) ફકત તેઓ માટે જ હશે જેઓ દુનિયામાં ઇમાન લાવ્યા છે આ રીતે જે લોકો ઇલ્મ રાખે છે તેમના માટે અમારી આયતોને વાઝેહ બયાન કરીએ છીએ.
[43:02.00]
قُلْ اِنَّمَا حَرَّمَ رَبِّىَ الْفَوَاحِشَ مَا ظَهَرَ مِنْهَا وَمَا بَطَنَ وَ الْاِثْمَ وَالْبَغْىَ بِغَيْرِ الْحَقِّ وَاَنْ تُشْرِكُوْا بِاللّٰهِ مَا لَمْ يُنَزِّلْ بِهٖ سُلْطٰنًا وَّاَنْ تَقُوْلُوْا عَلَى اللّٰهِ مَا لَا تَعْلَمُوْنَ﴿33﴾
૩૩.fw1Õt3 ELLtBtt n1h0Bt hççtuGtÕt3 VÔttnu2~t Btt Í5nh rBtLnt Ôt Btt çtít1Lt ÔtÕt3EM7Bt ÔtÕt3çtø14tGt çtuø1tGt3rhÕt3 n1f14fu2 ÔtyLt3ítw~hufq rçtÕÕttnu BttÕtBt3 GttuLtÍ3rÍÕt3 çtune ËwÕt3ít1tLtkÔt3ÔtyLt3 ítfq1Õtq y1ÕtÕÕttnu BttÕtt íty14ÕtBtqLt
૩૩.તું કહે કે મારા પરવરદિગારે બદકારીના કાર્યો કે જે ખુલ્લા હોય અથવા છુપા હોય તેને હરામ કર્યા છે તથા ગુનાહો અને નાહક ઝુલ્મ અને એ વાતને કે તમે (કોઇને) અલ્લાહનો શરીક બનાવી લો કે જેના વિશે અલ્લાહે કોઇ દલીલ નાઝિલ ન કરી હોય, અને જાણ્યા વગર કોઇ વાતને અલ્લાહ તરફ નિસ્બત આપવી. (હરામ કરી છે.)
[43:34.00]
وَلِكُلِّ اُمَّةٍ اَجَلٌۚ فَاِذَا جَآءَ اَجَلُهُمْ لَا يَسْتَاْخِرُوْنَ سَاعَةً وَّلَا يَسْتَقْدِمُوْنَ﴿34﴾
૩૪.ÔtÕtufwÕÕtu WBBtrítLt3 ys3ÕtwLt3, VyuÍt7 ò9y ys3ÕttunwBt3 ÕttGtË3íty3Ïtu2YLt Ëty1ítk Ôt0Õtt GtË3ítf14ŒuBtqLt
૩૪.અને દરેક ઉમ્મત માટે મુદ્દત નક્કી છે, પછી જ્યારે તેમનો સમય આવી પહોંચશે ત્યારે ઘડીભર પણ ન પાછળ ટળશે ન આગળ વધી શકશે.
[43:54.00]
يٰبَنِىْۤ اٰدَمَ اِمَّا يَاْتِيَنَّكُمْ رُسُلٌ مِّنْكُمْ يَقُصُّوْنَ عَلَيْكُمْ اٰيٰتِىْۙ فَمَنِ اتَّقٰى وَاَصْلَحَ فَلَا خَوْفٌ عَلَيْهِمْ وَلَا هُمْ يَحْزَنُوْنَ﴿35﴾
૩૫.GttçtLte9 ytŒBt EBBtt Gty3ítuGtLLtfwBt3 htuËtuÕtwBt3 rBtLfwBt3 Gtf1wM1Ëq1Lt y1ÕtGt3fwBt3 ytGttíte VBtrLtíítf1t Ôty1Ë3Õtn1 VÕtt Ï1tÔt3VwLt3 y1ÕtGt3rnBt3 ÔtÕttnwBt3 Gtn14ÍLtqLt
૩૫.અય આદમની ઔલાદ! જો તમારી પાસે તમારામાંથી જ રસૂલો આવે જેઓ અમારી આયતો તમને વાંચી સંભળાવે અને જે કોઇ પોતાને બૂરાઇથી બચાવશે તથા નેકી કરશે તો તેઓને ન કાંઇ ડર રહેશે અને ન તો તેઓ ગમગીન થશે.
[44:20.00]
وَالَّذِيْنَ كَذَّبُوْا بِاٰيٰتِنَا وَاسْتَكْبَرُوْا عَنْهَاۤ اُولٰۤئِكَ اَصْحٰبُ النَّارِۚ هُمْ فِيْهَا خٰلِدُوْنَ﴿36﴾
૩૬.ÔtÕÕtÍ8eLt fÍ74Í7çtq çtuytGttítuLtt ÔtË3ítf3çtY y1Lnt9 ytuÕtt9yuf yM1n1tçtwLLtthu, nwBt3 Vent Ït1tÕtuŒqLt
૩૬.અને જેમણે અમારી આયતો જૂઠલાવી તથા તકબ્બૂર રાખ્યો, તેઓજ જહન્નમવાસીઓ છે, જેમાં તેઓ હંમેશા રહેશે.
[44:41.00]
فَمَنْ اَظْلَمُ مِمَّنِ افْتَرٰى عَلَى اللّٰهِ كَذِبًا اَوْ كَذَّبَ بِاٰيٰتِهٖ ؕ اُولٰۤئِكَ يَنَالُهُمْ نَصِيْبُهُمْ مِّنَ الْكِتٰبِؕ حَتّٰٓى اِذَا جَآءَتْهُمْ رُسُلُنَا يَتَوَفَّوْنَهُمْ ۙ قَالُوْۤا اَيْنَ مَا كُنْتُمْ تَدْعُوْنَ مِنْ دُوْنِ اللّٰهِ ؕ قَالُوْا ضَلُّوْا عَنَّا وَشَهِدُوْا عَلٰٓى اَنْفُسِهِمْ اَنَّهُمْ كَانُوْا كٰفِرِيْنَ﴿37﴾
૩૭.VBtLt3 yÍ54ÕtBttu rBtB0trLtV3ítht y1ÕtÕÕttnu fÍu8çtLt3 yÔt3 fÍ74Í7çt çtuytGttítune, ytuÕtt9yuf GtLttÕttunwBt3 LtË2eçttunwBt3 BtuLtÕfuíttçtu, n1íítt9yuÍt7 ò9yít3nwBt3 htuËtuÕttuLtt GtítÔtV0Ôt3Lt nwBt3 f1tÕt9q yGt3LtBtt fwLítwBt3 ítŒ3W2Lt rBtLŒqrLtÕÕttnu, f1tÕt9q Í1ÕÕtq y1LLtt Ôt ~tnuŒq y1Õtt9 yLVtuËurnBt3 yLLtnwBt3 ftLtq ftVuheLt
૩૭.પછી તેના કરતાં વધારે ઝુલમગાર કોણ હશે કે જે અલ્લાહના માટે જૂઠ ઘડી કાઢે, અથવા તેની નિશાનીઓને જૂઠલાવે ? તેઓને તેની કિસ્મતનો લખાયેલ હિસ્સો મળતો રહેશે ત્યાં સુધી કે અમારા મોકલેલ ફરિશ્તાઓ તેમની રૂહ કબ્ઝ કરી લેશે અને કહેશે કે અલ્લાહ સિવાય તમે જેમને પોકાર્યા કરતા હતા તેઓ કયાં છે? તેઓ કહેશે તેઓ અમારાથી ગુમ (દૂર) થઇ ગયા છે અને તેઓ બધા પોતાની જ ખિલાફ ગવાહી આપશે કે બેશક તેઓ નાસ્તિક હતા.
[45:39.00]
قَالَ ادْخُلُوْا فِیْۤ اُمَمٍ قَدْ خَلَتْ مِنْ قَبْلِكُمْ مِّنَ الْجِنِّ وَالْاِنْسِ فِى النَّارِ ؕ كُلَّمَا دَخَلَتْ اُمَّةٌ لَّعَنَتْ اُخْتَهَا ؕ حَتّٰۤى اِذَا ادَّارَكُوْا فِيْهَا جَمِيْعًا ۙ قَالَتْ اُخْرٰٮهُمْ لِاُوْلٰٮهُمْ رَبَّنَا هٰٓؤُلَۤاءِ اَضَلُّوْنَا فَاٰتِهِمْ عَذَابًا ضِعْفًا مِّنَ النَّارِ۬ ؕ قَالَ لِكُلٍّ ضِعْفٌ وَّلٰكِنْ لَّا تَعْلَمُوْنَ﴿38﴾
૩૮.f1tÕtŒ3Ïttu2Õtq Ve ytuBtrBtLt3 f1Œ3 Ï1tÕtít3 rBtLf1çÕtufwBt3 BtuLtÕt3 SLLtu ÔtÕt3 ELËu rVLLtthu, fwÕÕtBtt ŒÏ1tÕtít3 WB0títwÕÕty1Ltít3 WÏ1ítnt, n1íítt9 yuÍ7Œ3 Œthfq Vent sBtey1Lt3 f1tÕtít WÏ14thtnwBt3 ÕtuWÕttnwBt3 hçt0Ltt nt9ytuÕtt9yu yÍ1ÕÕtqLtt VytíturnBt3 y1Ít7çtLt3 Í2uy14VBt3 BtuLtLLtthu, f1tÕt ÕtufwrÕÕtLt3 Íu2y14VwkÔt3 ÔtÕttrfÕÕtt íty14ÕtBtqLt
૩૮.તે ફરમાવશે કે તમે પણ તે ઉમ્મતો કે જે તમારી પહેલાં જિન્નાત તથા ઇન્સાનોમાંથી થઇ ચૂકી છે તેઓની સાથે જહન્નમની આગમાં દાખલ થઇ જાઓ; જ્યારે કોઇ ઉમ્મત (જહન્નમમાં) દાખલ થશે ત્યારે તે પોતાની (સહધર્મી) ઉમ્મતને લાઅનત કરશે; ત્યાં સુધી કે તેઓ બધા ઝિલ્લત સાથે ભેગા થઇ જશે, ત્યારે પૈરવી કરવાવાળા અગ્રેસરો વિશે કહેશે કે અય અમારા પરવરદિગાર ! અમને આ લોકોએ ગુમરાહ કર્યા, માટે તેઓને જહન્નમની આગનો બેવડો અઝાબ આપ; તે (અલ્લાહ) ફરમાવશે કે દરેકને માટે બેવડો જ (અઝાબ) છે, પરંતુ તમે જાણતા નથી.
[46:52.00]
وَقَالَتْ اُوْلٰٮهُمْ لِاُخْرٰٮهُمْ فَمَا كَانَ لَكُمْ عَلَيْنَا مِنْ فَضْلٍ فَذُوْقُوا الْعَذَابَ بِمَا كُنْتُمْ تَكْسِبُوْنَ۠ ﴿39﴾
૩૯.Ôtf1tÕtít3 WÕttnwBt3 ÕtuWÏ14thtnwBt3 VBttftLt ÕtfwBt3 y1ÕtGt3Ltt rBtLVÍ14rÕtLt3 VÍq7f1wÕt3 y1Ít7çt çtuBttfwLítwBt3 ítf3ËuçtqLt
૩૯.અને તેઓમાંથી અગ્રેસરો પૈરવી કરવાવાળાઓને કહેશે કે હવે તમને અમારા પર કાંઇ ફઝીલત રહી નથી, માટે હવે તમે જે કાંઇ કમાણી કરી છે તેના લીધે અઝાબની મજા ચાખો.
[47:11.00]
اِنَّ الَّذِيْنَ كَذَّبُوْا بِاٰيٰتِنَا وَاسْتَكْبَرُوْا عَنْهَا لَا تُفَتَّحُ لَهُمْ اَبْوَابُ السَّمَآءِ وَلَا يَدْخُلُوْنَ الْجَنَّةَ حَتّٰى يَلِجَ الْجَمَلُ فِیْ سَمِّ الْخِيَاطِ ؕ وَكَذٰلِكَ نَجْزِى الْمُجْرِمِيْنَ﴿40﴾
૪૦.ELLtÕÕtÍ8eLt fÍ74Í7çtq çtuytGttítuLtt ÔtMítf3çtY y1Lnt ÕttíttuVíítntu2 ÕtnwBt3 yçt3ÔttçtwË0Btt9yu ÔtÕttGtŒ3Ïttu2ÕtqLtÕt3 sLLtít n1íítt GtÕtusÕt3 sBtÕttu Ve ËrBBtÕt3 Ïtu2Gttít1, ÔtfÍt7Õtuf Lts3rÍÕt3 Btws3huBteLt
૪૦.બેશક જેમણે અમારી આયતોને જૂઠલાવી તથા તકબ્બૂર સાથે તેનાથી મોંઢું ફેરવ્યું તેમના માટે ન આસમાનના દરવાજા ઉઘાડવામાં આવશે અને ન તેઓ જન્નતમાં દાખલ થશે, જ્યાં સુધી કે સોયના નાકામાંથી ઊંટ નીકળી ન જાય; અને અમે ગુનેહગારોને આ રીતે બદલો આપીએ છીએ.
[48:.00]
لَهُمْ مِّنْ جَهَنَّمَ مِهَادٌ وَّمِنْ فَوْقِهِمْ غَوَاشٍ ؕ وَكَذٰلِكَ نَجْزِى الظّٰلِمِيْنَ﴿41﴾
૪૧.ÕtnwBt3 rBtLt3snLLtBt BtuntŒqkÔt3 ÔtrBtLt3 VÔt3f2urnBt3 ø1tÔttr~tLt3, ÔtfÍ7tÕtuf Lts3rÍÍ54 Í5tÕtuBteLt
૪૧.જહન્નમમાં તેમના માટે આગની પથારી હશે તથા તેમના ઉપર ઓઢવાનું પણ (અગ્નિનું) હશે; અને અમે ઝાલિમોને આ રીતે બદલો આપીએ છીએ.
[48:22.00]
وَالَّذِيْنَ اٰمَنُوْا وَعَمِلُوا الصّٰلِحٰتِ لَا نُكَلِّفُ نَفْسًا اِلَّا وُسْعَهَاۤ ؗ اُولٰۤئِكَ اَصْحٰبُ الْجَنَّةِۚ هُمْ فِيْهَا خٰلِدُوْنَ﴿42﴾
૪૨.ÔtÕÕtÍ8eLt ytBtLtq Ôty1BtuÕtwË02tÕtun1títu ÕttLttufÕÕtuVtu LtV3ËLt3 EÕÕtt ÔtwË3y1nt, ytuÕtt9yuf yM1n1tçtwÕt3 sLLtítu, nwBt3 Vent Ït1tÕtuŒqLt
૪૨.અને જે લોકો ઇમાન લાવ્યા તથા નેક આમાલ કર્યા - જો કે અમે કોઇ નફસને તેના ગજા ઉપરાંત જવાબદારી આપતા નથી - તેઓ જ જન્નતવાસીઓ છે; જેમાં તેઓ હંમેશા રહેશે.
[48:44.00]
وَنَزَعْنَا مَا فِیْ صُدُوْرِهِمْ مِّنْ غِلٍّ تَجْرِىْ مِنْ تَحْتِهِمُ الْاَنْهٰرُۚ وَقَالُوا الْحَمْدُ لِلّٰهِ الَّذِىْ هَدٰٮنَا لِهٰذَا وَمَا كُنَّا لِنَهْتَدِىَ لَوْلَاۤ اَنْ هَدٰٮنَا اللّٰهُ ۚ لَقَدْ جَآءَتْ رُسُلُ رَبِّنَا بِالْحَقِّ ؕ وَنُوْدُوْۤا اَنْ تِلْكُمُ الْجَنَّةُ اُوْرِثْتُمُوْهَا بِمَا كُنْتُمْ تَعْمَلُوْنَ﴿43﴾
૪૩.ÔtLtÍy14Ltt BttVeËtu2ŒqhurnBt rBtLt3røt1Õt3rÕtLt3 íts3he rBtLt3 ítn14ítunuBtwÕt3 yLnthtu, Ôtf1tÕtwÕt3 n1BŒtu rÕtÕÕttrnÕÕtÍ8e nŒtLtt ÕtuntÍ7t, ÔtBttfwLLtt ÕtuLtn3ítŒuGt ÕtÔt3Õtt9 yLt3 nŒtLtÕÕttntu, Õtf1Œ3ò9yít3 htuËtuÕttu hççtuLtt rçtÕt3n14f3f2u, ÔtLtwŒ9q yLt3rítÕftuBtwÕt3 sLLtíttu WrhË74íttuBtqnt çtuBttfwLítwBt3 íty14BtÕtqLt
૪૩.અને તેમના દિલોમાંથી અમે કીન્નાખોરીને દૂર કરી દેશું, તેમના (મહેલ) હેઠળથી નદીઓ વહેતી હશે, અને તેઓ કહેશે કે તમામ વખાણ અલ્લાહને જ માટે છે કે જેણે અમને આ (જન્નત માટે)ની હિદાયત કરી, અને જો અલ્લાહે અમારી હિદાયત કરી ન હોત તો અમે હરગિઝ હિદાયત મેળવતે નહિ; ખરેખર અમારા પરવરદિગારના રસૂલો અમારી પાસે હક લઇને આવ્યા હતા. અને તેમને પોકારીને કહેવામાં આવશે કે આ એ જ જન્નત છે કે જેના તમને તમારા (નેક) આમાલના કારણે વારસદાર બનાવવામાં આવ્યા છે.
[49:49.00]
وَنَادٰٓى اَصْحٰبُ الْجَنَّةِ اَصْحٰبَ النَّارِ اَنْ قَدْ وَجَدْنَا مَا وَعَدَنَا رَبُّنَا حَقًّا فَهَلْ وَجَدْتُّمْ مَّا وَعَدَ رَبُّكُمْ حَقًّا ؕ قَالُوْا نَعَمْ ۚ فَاَذَّنَ مُؤَذِّنٌۢ بَيْنَهُمْ اَنْ لَّعْنَةُ اللّٰهِ عَلَى الظّٰلِمِيْنَۙ﴿44﴾
૪૪.Ôt LttŒt9 yË14n1tçtwÕt3 sLLtítu yË14n1tçtLLtthu yLt3 f1Œ3 ÔtsŒ3Ltt BttÔty1ŒLtt hççttuLtt n1f14f1Lt3 VnÕt3 ÔtsŒ3ít0wBt3 BttÔty1Œ hççttufwBt3 n1f14f1Lt3, f1tÕtq Lty1Bt3, Vy7Í0Lt BttuyÍ74Íu8LtwBt3 çtGt3LtnwBt3 y Õt0y14LtítwÕÕttnu y1ÕtÍ50tÕtuBteLt
૪૪.અને જન્નતવાળા જહન્નમવાળાઓને પુકારીને કહેશે કે અમારા પરવરદિગારે અમને જે વાયદો કર્યો હતો તે (વાયદા)ને અમે સાચો પામ્યો, શું તમારા પરવરદિગારે જે વાયદો તમને કર્યો હતો તે તમે સાચો પામ્યો? તેઓ જવાબ આપશે કે હા. પછી એક એલાન કરનાર એલાન કરશે કે ઝાલિમો પર અલ્લાહની લાનત છે:
૩/૪ સિપારો પુરું
[50:31.00]
الَّذِيْنَ يَصُدُّوْنَ عَنْ سَبِيْلِ اللّٰهِ وَيَبْغُوْنَهَا عِوَجًا ۚ وَهُمْ بِالْاٰخِرَةِ كٰفِرُوْنَۘ﴿45﴾
૪૫.Õt0Í8eLt GtËwŒq0Lt y1Lt3 ËçterÕtÕÕttnu ÔtGtçt3ø1tqLtnt yu2ÔtsLt3, ÔtnwBt3 rçtÕt3 ytÏtu2hítu ftVuYLt
૪૫.જેઓ રાહે ખુદાથી (લોકોને) અટકાવે છે અને રાહે ખુદાને વાંકો ચૂકો બતાવવા ચાહે છે, અને તેઓ આખેરતનો ઇન્કાર કરનારા છે.
[50:56.00]
وَبَيْنَهُمَا حِجَابٌۚ وَعَلَى الْاَعْرَافِ رِجَالٌ يَّعْرِفُوْنَ كُلًّاۢ بِسِيْمٰٮهُمْ ۚ وَنَادَوْا اَصْحٰبَ الْجَنَّةِ اَنْ سَلٰمٌ عَلَيْكُمْ لَمْ يَدْخُلُوْهَا وَهُمْ يَطْمَعُوْنَ﴿46﴾
૪૬.Ôt çtGt3 LtntuBtt nu2òçtwLt3, Ôty1ÕtÕt3 yy14htVu huòÕtwk GGty14huVwLt fwÕÕtBt3 çtuËeBttnwBt3, ÔtLttŒÔt3 yM1n1tçtÕt3sLLtítu yLt3ËÕttBtwLt3 y1ÕtGt3fwBt3 ÕtBt3GtŒ3Ïttu2Õtqnt ÔtnwBt3 Gtít3BtW2Lt
૪૬.અને તે બન્ને વચ્ચે એક પરદો હશે, અને અઅરાફ (સૌથી ઊંચી જગ્યા) પર એવા માણસો હશે કે જેઓ દરેકને તેની નિશાનીઓથી ઓળખતા હશે,* અને તેઓ જન્નતવાળાઓને સંબોધીને કહેશે કે તમારા પર સલામ થાય, જો કે તેઓ પોતે હજુ તેમાં દાખલ થયા નહિ હોય, પરંતુ ઉમેદવાર હશે.
[51:24.00]
وَاِذَا صُرِفَتْ اَبْصَارُهُمْ تِلْقَآءَ اَصْحٰبِ النَّارِۙ قَالُوْا رَبَّنَا لَا تَجْعَلْنَا مَعَ الْقَوْمِ الظّٰلِمِيْنَ۠ ﴿47﴾
૪૭.Ôt yuÍt7 Ëtu2huVít3 yçË1thtunwBt3 rítÕt3ft92y yM1n1trçtLLtthu f1tÕtq hçt0Ltt Õttíts3y1ÕLtt Bty1Õt3 f1Ôt3rBtÍ06tÕtuBteLt
૪૭.અને જ્યારે તેઓની નજર જહન્નમવાસીઓ તરફ ફરશે, ત્યારે કહેશે કે અય અમારા પરવરદિગાર ! અમને ઝાલિમો સાથે રાખજે નહિ.
[51:43.00]
وَنَادٰٓى اَصْحٰبُ الْاَعْرَافِ رِجَالًا يَّعْرِفُوْنَهُمْ بِسِيْمٰٮهُمْ قَالُوْا مَاۤ اَغْنٰى عَنْكُمْ جَمْعُكُمْ وَمَا كُنْتُمْ تَسْتَكْبِرُوْنَ﴿48﴾
૪૮.ÔtLttŒt9 yM1n1tçtwÕt3 yy14htVu huòÕtk GGty14huVqLtnwBt3 çtuËeBttnwBt3 f1tÕtq Btt9yø14tLtt y1LfwBt3 sBt3ytu2fwBt3 ÔtBttfwLítwBt3 ítË3ítf3çtuYLt
૪૮.અને અઅરાફવાળાઓ* અમુકને કે જેમને તેઓ તેમની નિશાનીઓથી ઓળખતા હશે તેઓને પોકારીને કહેશે કે ન તમારી જમાઅત તમને કાંઇ કામ આવી અને ન તમારો તકબ્બુર.
[50:07.00]
اَهٰٓؤُلَۤاءِ الَّذِيْنَ اَقْسَمْتُمْ لَا يَنَالُهُمُ اللّٰهُ بِرَحْمَةٍ ؕ اُدْخُلُوا الْجَنَّةَ لَا خَوْفٌ عَلَيْكُمْ وَلَاۤ اَنْتُمْ تَحْزَنُوْنَ﴿49﴾
૪૯.ynt9ytuÕtt9EÕt3 ÕtÍ8eLt yf14ËBítwBt3 ÕttGtLttÕttu ntuBtwÕÕttntu çtuhn14BtrítLt3, WŒ3Ïttu2ÕtwÕt3 sLLtít ÕttÏt1Ôt3VwLt3 yÕtGt3fwBt3 Ôt Õtt9yLítwBt3 ítn14ÍLtqLt
૪૯.શું આ તેઓજ છે કે જેમના વિશે તમે કસમ ખાઇને કહ્યા કરતા હતા કે તેમને અલ્લાહની રહેમત હાંસિલ થશે નહિ? (તેઓને કહેવામાં આવશે) તમે જન્નતમાં દાખલ થઇ જાઓ, ન તમને કાંઇ ડર રહેશે અને ન તમે ગમગીન થશો.
[52:34.00]
وَنَادٰٓى اَصْحٰبُ النَّارِ اَصْحٰبَ الْجَنَّةِ اَنْ اَفِيْضُوْا عَلَيْنَا مِنَ الْمَآءِ اَوْ مِمَّا رَزَقَكُمُ اللّٰهُ ؕ قَالُوْۤا اِنَّ اللّٰهَ حَرَّمَهُمَا عَلَى الْكٰفِرِيْنَ ۙ﴿50﴾
૫૦.Ôt LttŒt9 yM1n1tçtwLLtthu yM1n1tçtÕt3 sLLtítu yLt3yVeÍq1 y1ÕtGt3Ltt BtuLtÕBtt9yu yÔt3rBtBBtt hÍf1ftuBtwÕÕttntu, f1tÕtq ELLtÕÕttn n1h0BtntuBtt y1ÕtÕt3ftVuheLt
૫૦.અને જહન્નમવાળા જન્નતવાળાઓને પોકારીને કહેશે કે અમને થોડુંક પાણી અથવા અલ્લાહે તમને જે કાંઇ આપ્યું છે તેમાંથી કંઇક આપો તેઓ જવાબ આપશે કે બેશક અલ્લાહે એ બન્ને વસ્તુઓ નાસ્તિકો માટે હરામ કરી છે:
[54:28.00]
الَّذِيْنَ اتَّخَذُوْا دِيْنَهُمْ لَهْوًا وَّلَعِبًا وَّغَرَّتْهُمُ الْحَيٰوةُ الدُّنْيَا ۚ فَالْيَوْمَ نَنْسٰٮهُمْ كَمَا نَسُوْا لِقَآءَ يَوْمِهِمْ هٰذَا ۙ وَمَا كَانُوْا بِاٰيٰتِنَا يَجْحَدُوْنَ﴿51﴾
૫૧.Õt0Í8eLt íítÏ1tÍq7 ŒeLtnwBt3 Õtn3Ôtk Ôt0Õtyu2çtk Ôt0ø1th0ít3ntuBtwÕt3 n1GttítwŒ3 ŒwLGtt, VÕt3GtÔt3Bt LtLt3ËtnwBt3 fBttLtËq Õtuf1ty GtÔt3BturnBt3 ntÍt7 ÔtBttftLtq çtuytGttítuLtt Gts3n1ŒqLt
૫૧.કે જે લોકોએ પોતાના દીનને રમત ગમત(નું સાધન) બનાવ્યુ અને જેમને દુનિયાની ઝિંદગીએ ધોકો આપ્યો, માટે આજના દિવસે અમે પણ તેમને એવી જ રીતે ભૂલી જઇશું જેવી રીતે કે તેઓ આ દિવસની મુલાકાતને ભૂલી ગયા હતા, કારણ કે તેઓ અમારી આયતોનો ઇન્કાર કર્યા કરતા હતા.
[55:09.00]
وَلَقَدْ جِئْنٰهُمْ بِكِتٰبٍ فَصَّلْنٰهُ عَلٰى عِلْمٍ هُدًى وَّرَحْمَةً لِّقَوْمٍ يُّؤْمِنُوْنَ﴿52﴾
૫૨.Ôt Õtf1Œ3 suy3LttnwBt3 çtufuíttrçtLt3 VM1Ë1ÕLttntu y1Õtt E2Õt3rBtLt3 ntuŒkÔt3 Ôthn14BtítÕÕtuf1Ôt3®BtGGtwy3BtuLtqLt
૫૨.અને બેશક અમે તેમના માટે એક એવી કિતાબ લાવ્યા છીએ કે જેને અમોએ ઇલ્મ સાથે મુફસ્સલ (વિસ્તૃત) બયાન કરી છે અને જેઓ ઇમાન રાખે છે તેના માટે (આ કિતાબ) હિદાયત અને રહેમત છે.
[55:25.00]
هَلْ يَنْظُرُوْنَ اِلَّا تَاْوِيْلَهٗؕ يَوْمَ يَاْتِىْ تَاْوِيْلُهٗ يَقُوْلُ الَّذِيْنَ نَسُوْهُ مِنْ قَبْلُ قَدْ جَآءَتْ رُسُلُ رَبِّنَا بِالْحَقِّۚ فَهَلْ لَّنَا مِنْ شُفَعَآءَ فَيَشْفَعُوْا لَنَاۤ اَوْ نُرَدُّ فَنَعْمَلَ غَيْرَ الَّذِىْ كُنَّا نَعْمَلُؕ قَدْ خَسِرُوْۤا اَنْفُسَهُمْ وَضَلَّ عَنْهُمْ مَّا كَانُوْا يَفْتَرُوْنَ۠ ﴿53﴾
૫૩.nÕt3 GtLt3Ítu6YLt EÕÕtt íty3ÔteÕtnq, GtÔt3Bt Gty3íte íty3ÔteÕttunq Gtfq1ÕtwÕÕtÍ8eLt LtËqntu rBtLf1çÕttu f1Œ3ò9yíhtuËtuÕttu hççtuLtt rçtÕt3n1f14fu2, VnÕÕtLtt rBtL~ttuVyt92y VGt~VW2 ÕtLtt9 yÔt3 LttuhÆtu VLty14BtÕt ø1tGt3hÕÕtÍ8e fwLLtt Lty14BtÕttu, f1Œ3 Ï1tËuY9 yLVtuËnwBt3 ÔtÍ1ÕÕt y1LnwBt3 BttftLtq GtV3ítYLt
૫૩.શું તેઓ માત્ર તેના નતીજાની જ રાહ જૂએ છે? નતીજો જાહેર થવાના દિવસે, જેઓ તેને અગાઉ ભૂલી ગયા હતા તેઓ કહેશે કે બેશક અમારા પરવરદિગારના રસૂલો હક લઇને આવ્યા હતા, શું (હવે) કોઇ અમારી શફાઅત કરનારો છે કે જે અમારા માટે શફાઅત કરે, અથવા અમને પાછા મોકલી દેવામાં આવે કે જેથી જેવા અમલ અમે કર્યા કરતા હતા તેની સિવાયના (નેક) આમાલ કરીએ? ખરેજ તેઓએ પોતાને મોટું નુકસાન પહોંચાડ્યું અને જે વસ્તુઓ તેઓ ઉપજાવી કાઢતા હતા તે સર્વે તેઓથી દૂર થઇ ગઇ છે.
[56:16.00]
اِنَّ رَبَّكُمُ اللّٰهُ الَّذِىْ خَلَقَ السَّمٰوٰتِ وَ الْاَرْضَ فِیْ سِتَّةِ اَيَّامٍ ثُمَّ اسْتَوٰى عَلَى الْعَرْشِ يُغْشِى الَّيْلَ النَّهَارَ يَطْلُبُهٗ حَثِيْثًا ۙ وَّالشَّمْسَ وَالْقَمَرَ وَالنُّجُوْمَ مُسَخَّرٰتٍۢ بِاَمْرِهٖ ؕ اَلَا لَهُ الْخَلْقُ وَالْاَمْرُ ؕ تَبٰرَكَ اللّٰهُ رَبُّ الْعٰلَمِيْنَ﴿54﴾
૫૪.ELLt hçt0ftuBtwÕÕttnwÕÕtÍ8e Ï1tÕtf1MËBttÔttítu ÔtÕyÍo2 VerËíítítu yGt0trBtLt3 Ë7wBt0MítÔtt y1ÕtÕt3y1~tuo Gtwø14tr~tÕt3 ÕtGt3ÕtLLtnth Gtí14tÕttuçttunq n1Ë8eË74 Ôt0~~tBË ÔtÕf1Bth ÔtLLttuòqBt BttuËÏ1Ï1thtrítBt3 çtuyBhune, yÕtt ÕtnwÕt3 Ï1tÕftu2 ÔtÕyBhtu, ítçtthfÕÕttntu hççtwÕt3 y1tÕtBteLt
૫૪.બેશક તમારો પરવરદિગાર તે અલ્લાહ છે કે જેણે આકાશો અને ઝમીનને છ દિવસ (દૌરાન)માં પેદા કર્યા, અને અર્શ(ની સત્તા) પર બિરાજમાન થયો; તે રાત્રિને દિવસ પર ઢાંકી દે છે કે જે ઝડપથી તેની પાછળ ચાલી આવે છે, અને સૂરજ તથા ચાંદ તથા સિતારાઓ (ખલ્ક કર્યા) જે તેના હુકમને તાબે છે; જાણી લો કે ખલ્ક કરવું તથા તદબીર કરવુ એ તેનુંજ કામ છે; બરકતવાળો છે તે અલ્લાહ કે જે દુનિયાઓનો પાલનહાર છે.
[57:01.00]
اُدْعُوْا رَبَّكُمْ تَضَرُّعًا وَّخُفْيَةً ؕ اِنَّهٗ لَا يُحِبُّ الْمُعْتَدِيْنَ ۚ﴿55﴾
૫૫.WŒ3W2 hç0tfwBt3 ítÍ1htuoy1Ôt3 ÔtÏ1twV3GtítLt3, ELLtnq ÕttGtturn2ççtwÕt3 Bttuy14ítŒeLt
૫૫.તમે તમારા પરવરદિગારને કરગરીને તથા છાનામાના પોકારો; બેશક તે હદ બહાર જનારાઓને દોસ્ત રાખતો નથી.
[57:16.00]
وَلَا تُفْسِدُوْا فِى الْاَرْضِ بَعْدَ اِصْلَاحِهَا وَادْعُوْهُ خَوْفًا وَّطَمَعًا ؕ اِنَّ رَحْمَتَ اللّٰهِ قَرِيْبٌ مِّنَ الْمُحْسِنِيْنَ﴿56﴾
૫૬.ÔtÕtt ítwV3ËuŒq rVÕyÍu2o çty14Œ EË14Õttnu2nt ÔtŒ3W2ntu Ï1tÔt3VkÔt3 Ôtít1Bty1Lt3, ELLt hn14BtítÕÕttnu f1heçtwBt3 BtuLtÕt3 Bttun14ËuLteLt
૫૬.અને ઝમીન પર તેની ઇસ્લાહ થયા પછી ફસાદ કરો નહિ અને તેને (જવાબદારી અદા ન કરી શકવાના) ડર અને (રહેમતની) ઉમ્મીદ સાથે પોકારો; બેશક અલ્લાહની રહેમત નેકી કરનારાઓની નજીક છે.
[57:41.00]
وَهُوَ الَّذِىْ يُرْسِلُ الرِّيٰحَ بُشْرًۢا بَيْنَ يَدَىْ رَحْمَتِهٖ ؕ حَتّٰۤى اِذَاۤ اَقَلَّتْ سَحَابًا ثِقَالًا سُقْنٰهُ لِبَلَدٍ مَّيِّتٍ فَاَنْزَلْنَا بِهِ الْمَآءَ فَاَخْرَجْنَا بِهٖ مِنْ كُلِّ الثَّمَرٰتِؕ كَذٰلِكَ نُخْرِجُ الْمَوْتٰى لَعَلَّكُمْ تَذَكَّرُوْنَ﴿57﴾
૫૭.ÔtntuÔtÕÕtÍ8e Gtwh3ËuÕtwh3huGttn1 çtw~t3hBt3 çtGt3Lt GtŒGt3 hn14Btítune, n1íít9tyuÍt98yf1ÕÕtít3 Ën1tçtLt3 Ëu8f1tÕtLt3 Ëwf14Lttntu ÕtuçtÕtrŒBt BtGGturítLt3 VyLÍÕLtt çturnÕBtt9y VyÏ14ths3Ltt çtune rBtLt3 fwÕt3rÕtË74Ë7Bthtítu, fÍ7tÕtuf LtwÏ14thuòwÕt3 BtÔt3ítt Õty1ÕÕtfwBt3 ítÍ7f3fYLt
૫૭.અને તે એ જ છે કે જે પોતાની રહેમતથી પહેલા ખુશખબર આપવા માટે હવા મોકલે છે; અહીં સુધી કે તે (પાણીથી) ભરપૂર વાદળાં લઇ આવે છે, જેને અમે નિર્જીવ ગામ (સૂકા ગામ) તરફ લઇ જઇએ છીએ, પછી તેમાંથી પાણી નાઝિલ કરીએ છીએ, પછી તેના વડે દરેક પ્રકારના ફળ ફળાદી પૈદા કરી દઇએ છીએ; એવી જ રીતે અમે મુડદાઓને પણ સજીવન કરશું કે કદાચને તમે યાદ કરો (અને નસીહત મેળવો.)
[58:24.00]
وَالْبَلَدُ الطَّيِّبُ يَخْرُجُ نَبَاتُهٗ بِاِذْنِ رَبِّهٖ ۚ وَالَّذِىْ خَبُثَ لَا يَخْرُجُ اِلَّا نَكِدًا ؕ كَذٰلِكَ نُصَرِّفُ الْاٰيٰتِ لِقَوْمٍ يَّشْكُرُوْنَ۠ ﴿58﴾
૫૮.ÔtÕt3 çtÕtŒwí1ít1GGtuçttu GtÏ14thtuòu Ltçttíttunq çtuEÍ38Ltu hççtune, ÔtÕÕtÍ8e Ï1tçttuË7 Õtt GtÏ14thtuòu EÕÕtt LtfuŒLt3, fÍt7Õtuf LttuË1h3huVwÕt3 ytGttítu Õtuf1Ôt3rBtk Gt0~ftuYLt
૫૮.અને અલ્લાહના હુકમથી પાકીઝા ઝમીનનો પાક (સારો) થાય છે અને જે ઝમીન ખબીસ હોય છે, તેમાંથી પાક થતો નથી સિવાય કે થોડોક / નકામો, આ રીતે અમે શુક્ર ગુઝારો માટે આયાત (નિશાનીઓ) બયાન કરીએ છીએ.
[58:47.00]
لَقَدْ اَرْسَلْنَا نُوْحًا اِلٰى قَوْمِهٖ فَقَالَ يٰقَوْمِ اعْبُدُوا اللّٰهَ مَا لَكُمْ مِّنْ اِلٰهٍ غَيْرُهٗ ؕ اِنِّىْۤ اَخَافُ عَلَيْكُمْ عَذَابَ يَوْمٍ عَظِيْمٍ﴿59﴾
૫૯.Õtf1Œ3 yh3ËÕLtt Ltqn1Lt3 yuÕtt f1Ôt3Btune Vf1tÕt Gtt f1Ôt3Btuy14çttuŒwÕÕttn BttÕtfwBt3 rBtLt3 yuÕttrnLt3 ø1tGt3htunq, ELLte9 yÏt1tVtu y1ÕtGt3fwBt3 y1Ít7çt GtÔt3rBtLt y1Í6eBt
૫૯.ખરેજ અમોએ નૂહને તેની કૌમ તરફ મોકલ્યા. તેણે કહ્યું કે અય મારી કૌમ ! અલ્લાહની ઇબાદત કરો, તેના સિવાય તમારો બીજો કોઇ માઅબૂદ નથી; ખરેજ હું તમારા માટે મહાન દિવસના અઝાબથી ડરૂં છું.
[59:10.00]
قَالَ الْمَلَاُ مِنْ قَوْمِهٖۤ اِنَّا لَنَرٰٮكَ فِیْ ضَلٰلٍ مُّبِيْنٍ﴿60﴾
૬૦.f1tÕtÕt3BtÕtytu rBtLf1Ôt3Btune9 ELLtt ÕtLthtf Ve Í1ÕttrÕtBt3 BttuçteLt
૬૦.તેની કૌમના આગેવાનોએ કહ્યું કે અમે તને ખુલ્લી ગુમરાહીમાં નિહાળીએ છીએ.
[59:22.00]
قَالَ يٰقَوْمِ لَيْسَ بِىْ ضَلٰلَةٌ وَّلٰكِنِّىْ رَسُوْلٌ مِّنْ رَّبِّ الْعٰلَمِيْنَ﴿61﴾
૬૧.ft1Õt Gttf1Ôt3Btu ÕtGt3Ë çte Í1ÕttÕtítwkÔt3 ÔtÕttrfLLte hËqÕtwBt3 rBth0ÂççtÕt3 y1tÕtBteLt
૬૧.(નૂહે) ફરમાવ્યું કે અય મારી કૌમ ! હું ગુમરાહીમાં નથી, બલ્કે હું દુનિયાઓના પરવરદિગાર તરફથી એક રસૂલ છું.
[59:31.00]
اُبَلِّغُكُمْ رِسٰلٰتِ رَبِّىْ وَاَنْصَحُ لَكُمْ وَاَعْلَمُ مِنَ اللّٰهِ مَا لَا تَعْلَمُوْنَ﴿62﴾
૬૨.ytuçtÕÕtuøttu2fwBt3 huËtÕttítu hççte Ôt yLt3Ë1ntu2 ÕtfwBt3 Ôt yy14ÕtBttu BtuLtÕÕttnu BttÕtt íty14ÕtBtqLt
૬૨.તમને મારા પરવરદિગારનો પયગામ પહોંચાડું છું અને તમારી ભલાઇ ચાહુ છું અને અલ્લાહ તરફથી હું જે કાંઇ જાણું છું તે તમે જાણતા નથી.
[59:42.00]
اَوَعَجِبْتُمْ اَنْ جَآءَكُمْ ذِكْرٌ مِّنْ رَّبِّكُمْ عَلٰى رَجُلٍ مِّنْكُمْ لِيُنْذِرَكُمْ وَلِتَتَّقُوْا وَلَعَلَّكُمْ تُرْحَمُوْنَ﴿63﴾
૬૩.yÔt3 y1rsçítwBt3 yLt3ò9yfwBt3 rÍ7f3ÁBt3 rBth0ççtufwBt3 y1ÕtthòurÕtBt3 rBtLt3fwBt3 ÕtuGtwLÍu8hfwBt3 ÔtÕtuítíítfq1 ÔtÕty1ÕÕtfwBt3 ítwh3n1BtqLt
૬૩.શું તમને નવાઇ લાગે છે કે તમારામાંથી એક માણસ થકી તમારા પરવરદિગાર તરફથી નસીહત આવી, જે તમને (તમારા આમાલના અંજામથી) ડરાવે જેથી તમે (નાફરમાનીથી) બચો અને કદાચ અલ્લાહની રહેમત હાંસિલ કરી લ્યો.
[60:01.00]
فَكَذَّبُوْهُ فَاَنْجَيْنٰهُ وَالَّذِيْنَ مَعَهٗ فِى الْفُلْكِ وَاَغْرَقْنَا الَّذِيْنَ كَذَّبُوْا بِاٰيٰتِنَا ؕ اِنَّهُمْ كَانُوْا قَوْمًا عَمِيْنَ۠ ﴿64﴾
૬૪.VfÍ74Í7çtqntu VyLt3 sGt3Lttntu ÔtÕÕtÍ8eLt Bty1nq rVÕVwÕfu Ôtyø14thf14LtÕÕtÍ8eLt fÍ08çtq çtuytGttítuLtt, ELLtnwBt3 ftLtq f1Ôt3BtLt3 y1BteLt
૬૪.પણ છેવટે તેમણે તેને (નૂહને) જૂઠલાવ્યો, પછી અમોએ તેને તથા તેની સાથે જેઓ તે વહાણમાં હતા તેમને બચાવ્યા અને જે લોકોએ અમારી આયતોને જૂઠલાવી તેઓને અમોએ ડૂબાડી દીધા; કારણકે તે લોકો (હક જોવાથી) આંધળા હતા.
[60:24.00]
وَاِلٰى عَادٍ اَخَاهُمْ هُوْدًا ؕ قَالَ يٰقَوْمِ اعْبُدُوا اللّٰهَ مَا لَكُمْ مِّنْ اِلٰهٍ غَيْرُهٗ ؕ اَفَلَا تَتَّقُوْنَ﴿65﴾
૬૫.ÔtyuÕtt y1trŒLt3 yÏt1tnwBt3 nqŒLt3, f1tÕt1 GttfÔt3Btuy14 çttuŒwÕÕttn BttÕtfwBt3 rBtLt3 yuÕttrnLt3 ø1tGt3htunq, yVÕtt ítíítf1qLt
૬૫.અને આદના (લોકો) તરફ અમોએ તેમના ભાઇ હૂદને મોકલ્યો; તેણે કહ્યું કે અય મારી કોમ! અલ્લાહની ઇબાદત કરો તેના સિવાય તમારો કોઇ માઅબૂદ નથી; શું તમે પરહેઝગાર નહિ થાવ?
[60:46.00]
قَالَ الْمَلَاُ الَّذِيْنَ كَفَرُوْا مِنْ قَوْمِهٖۤ اِنَّا لَنَرٰٮكَ فِیْ سَفَاهَةٍ وَّاِنَّا لَنَظُنُّكَ مِنَ الْكٰذِبِيْنَ﴿66﴾
૬૬.f1tÕtÕt3 BtÕtWÕt3 ÕtÍ8eLt fVY rBtLt3f1Ôt3Btune9 ELLtt ÕtLthtf VeËVtnrítk Ôt0 ELLtt ÕtLtÍw5LLttuf BtuLtÕt3 ftÍu8çteLt
૬૬.તેની કૌમમાંથી નાસ્તિક આગેવાનોએ કહ્યું અમે તને ખરેખર મૂર્ખાઇમાં જોઇએ છીએ, અને બેશક અમે તને જૂઠાઓમાંનો સમજીએ છીએ.
[61:03.00]
قَالَ يٰقَوْمِ لَيْسَ بِىْ سَفَاهَةٌ وَّلٰكِنِّىْ رَسُوْلٌ مِّنْ رَّبِّ الْعٰلَمِيْنَ﴿67﴾
૬૭.f1tÕt Gtt f1Ôt3Btu ÕtGt3Ëçte ËVtnítwk Ôt0ÕttrfLLte hËqÕtwBt3 rBth0ÂççtÕt3 y1tÕtBteLt
૬૭.(હૂદે) ફરમાવ્યું કે અય મારી કોમ! મારામાં મૂર્ખાઇ નથી, બલ્કે હું દુનિયાઓના પરવરદિગાર તરફથી મોકલેલ એક રસૂલ છું.
[61:14.00]
اُبَلِّغُكُمْ رِسٰلٰتِ رَبِّىْ وَاَنَا لَكُمْ نَاصِحٌ اَمِيْنٌ﴿68﴾
૬૮.ytuçtÕÕtuøttu2fwBt3 huËtÕttítu hççte ÔtyLtt Õtf1wBt3 LttËu2n1wLt3 yBteLt
૬૮.મારા પરવરદિગારનો પયગામ તમને પહોંચાડું છું અને તમારા માટે ભલાઇ ચાહનારો અમાનતદાર છું.
[61:22.00]
اَوَعَجِبْتُمْ اَنْ جَآءَكُمْ ذِكْرٌ مِّنْ رَّبِّكُمْ عَلٰى رَجُلٍ مِّنْكُمْ لِيُنْذِرَكُمْ ؕ وَاذْكُرُوْۤا اِذْ جَعَلَكُمْ ۚ خُلَفَآءَ مِنْۢ بَعْدِ قَوْمِ نُوْحٍ وَّزَادَكُمْ فِى الْخَلْقِ بَصْۜطَةً فَاذْكُرُوْۤا اٰ لَۤاءَ اللّٰهِ لَعَلَّكُمْ تُفْلِحُوْنَ﴿69﴾
૬૯.yÔty1rsçítwBt3 yLò9yfwBt3 rÍ7f3ÁBt3 rBth3hççtufwBt3 y1ÕtthòurÕtBt3 rBtLfwBt3 ÕtuGtwLt3Íu8hfwBt3, ÔtÍ74ftuY9 EÍ74 sy1ÕtfwBt3 Ïttu2ÕtVt9y rBtBçty14Œu f1Ôt3Btu Ltqrnk2ÔÔtÍtŒfwBt3 rVÕÏt1Õf2u çtM1ít1ítLt3, VÍ74ftuY9 ytÕtt9yÕÕttnu Õty1ÕÕtfwBt3 ítwV3Õtun1qLt
૬૯. શું તમને નવાઇ લાગે છે કે તમારા પરવરદિગારે તમારામાંથી એક માણસ ઉપર ઝિક્ર નાઝિલ કર્યો જેથી તે તમને (નાફરમાનીના અઝાબથી) ડરાવે? અને તમે યાદ કરો કે જ્યારે તે (અલ્લાહે) નૂહની કૌમ પછી તમને વારસદાર બનાવ્યા અને તમને કુદરતમંદ (તાકતવર) ખલ્ક કર્યા, તમે અલ્લાહની નેઅમતોને યાદ કરતા રહો જેથી તમે કામ્યાબ થાઓ.
[62:00.00]
قَالُوْۤا اَجِئْتَنَا لِنَعْبُدَ اللّٰهَ وَحْدَهٗ وَنَذَرَ مَا كَانَ يَعْبُدُ اٰبَآؤُنَا ۚ فَاْتِنَا بِمَا تَعِدُنَاۤ اِنْ كُنْتَ مِنَ الصّٰدِقِيْنَ﴿70﴾
૭૦.f1tÕt9q ysuy3ítLtt ÕtuLty14çttuŒÕÕttn Ôtn14Œnq ÔtLtÍ7h BttftLt Gty14çttuŒtu ytçtt9ytuLtt, Vy3ítuLtt çtuBtt ítyu2ŒtuLtt9 ELfwLít BtuLtM1Ë1tŒuf2eLt
૭૦.તેમણે કહ્યું શું તું એ માટે અમારી પાસે આવ્યો છે કે અમે ફકત એક અલ્લાહની ઇબાદત કરીએ અને અમારા બાપદાદા જેમની ઇબાદત કરતા હતા તેમને છોડી દઇએ ? અગર તું સાચો હોય તો જે (અઝાબ)થી તું અમને ડરાવે છે તે અમારા પર લઇ આવ.
[62:23.00]
قَالَ قَدْ وَقَعَ عَلَيْكُمْ مِّنْ رَّبِّكُمْ رِجْسٌ وَّغَضَبٌؕ اَتُجَادِلُوْنَنِىْ فِیْۤ اَسْمَآءٍ سَمَّيْتُمُوْهَاۤ اَنْتُمْ وَاٰبَآؤُكُمْ مَّا نَزَّلَ اللّٰهُ بِهَا مِنْ سُلْطٰنٍؕ فَانْتَظِرُوْۤا اِنِّىْ مَعَكُمْ مِّنَ الْمُنْتَظِرِيْنَ﴿71﴾
૭૧.f1tÕt f1Œ3 Ôtf1y1 y1ÕtGt3fwBt3 rBth0ççtufwBt3 rhs3ËwkÔt3 Ôtø1tÍ1çtwLt3, yíttuòŒuÕtqLtLte Ve9yMBtt9ELt3 ËBt0Gt3íttuBtqnt9 yLítwBt3 Ôtytçtt9ytufwBt3 BttLtÍ0ÕtÕÕttntu çtunt rBtLËwÕít1trLtLt3, VLítÍu6Y9ELLte Bty1fwBt3 BtuLtÕt3 BtwLítÍu6heLt
૭૧.(હૂદે) ફરમાવ્યું બેશક તમારા પરવરદિગાર તરફથી રિજસ (નાપાકી) અને ગઝબ તમારા પર નક્કી થઇ ચૂકયા છે; શું તમે એવાં નામોના સંબંધમાં મારી સાથે ઝઘડો કરો છો કે જેને તમે તથા તમારા બાપદાદાઓએ રાખી લીધાં છે; અલ્લાહે તે બાબતે કોઇ દલીલ નાઝિલ કરી નથી; માટે તમે ઇન્તેઝાર કરો અને હું પણ તમારી સાથે ઇન્તેઝાર કરનારાઓમાંથી છું.
[62:11.00]
فَاَنْجَيْنٰهُ وَالَّذِيْنَ مَعَهٗ بِرَحْمَةٍ مِّنَّا وَ قَطَعْنَا دَابِرَ الَّذِيْنَ كَذَّبُوْا بِاٰيٰتِنَا وَمَا كَانُوْا مُؤْمِنِيْنَ۠ ﴿72﴾
૭૨.VyLt3sGt3Lttntu ÔtÕÕtÍ8eLt Bty1nq çtuhn14BtrítBt3 rBtLLtt Ôtf1ít1y14Ltt ŒtçtuhÕÕtÍ8eLt fÍ08çtq çtuytGttítuLtt ÔtBttftLtq Bttuy3BtuLteLt
૭૨.પછી અમોએ અમારી રહમતથી તેને તથા તેના સાથીઓને નજાત આપી, અને જેમણે અમારી આયતોને જૂઠલાવી તથા ઇમાન ન લાવ્યા હતા તે લોકોના મૂળને કાપી નાખ્યા (તેઓની નસ્લ નાબૂદ કરી નાખી) અને તેઓ ઇમાન નહોતા લાવ્યા.
[63:34.00]
وَاِلٰى ثَمُوْدَ اَخَاهُمْ صٰلِحًا ۘ قَالَ يٰقَوْمِ اعْبُدُوْا اللّٰهَ مَا لَكُمْ مِّنْ اِلٰهٍ غَيْرُهٗ ؕ قَدْ جَآءَتْكُمْ بَيِّنَةٌ مِّنْ رَّبِّكُمْ ؕ هٰذِهٖ نَاقَةُ اللّٰهِ لَكُمْ اٰيَةً فَذَرُوْهَا تَاْكُلْ فِیْۤ اَرْضِ اللّٰهِ وَلَا تَمَسُّوْهَا بِسُوْٓءٍ فَيَاْخُذَكُمْ عَذَابٌ ا لِيْمٌ﴿73﴾
૭૩.ÔtyuÕtt Ë7BtqŒ yÏt1tnwBt3 Ë1tÕtunLt3, f1tÕt Gttf1Ôt3Btuy14 çttuuuŒwÕÕttn BttÕtfwBt3 rBtLt3 yuÕttrnLt3 ø1tGt3htunq, f1Œ3ò9yít3fwBt3 çtGGtuLtítwBt3 rBt h0ççtufwBt3, ntÍu8ne Lttf1ítwÕÕttnu ÕtfwBt3 ytGtítLt3 VÍ7Ynt íty3fwÕt3 Ve9yh3rÍ1ÕÕttnu ÔtÕtt ítBtË0qnt çtuË9qELt3 VGty3Ïttu2Í7fwBt3 y1Ít7çtwLt3 yÕteBt
૭૩.અને સમૂદ તરફ અમોએ તેમના ભાઇ સાલેહને મોકલ્યા, તેણે કહ્યું કે અય મારી કૌમ! અલ્લાહની ઇબાદત કરો જેના સિવાય બીજો કોઇ તમારો માઅબૂદ નથી; તમારા પરવરદિગાર તરફથી તમારી પાસે એક ખુલ્લો પૂરાવો આવી ચૂકયો છે; આ અલ્લાહની ઊંટણી તમારા માટે એક નિશાની છે માટે તેને છૂટી મૂકી દો કે તે અલ્લાહની ઝમીનમાં ચરતી ફરે અને તેને ઇજા ન પહોંચાડશો, નહિતર તમને દર્દનાક અઝાબ ઝડપી લેશે.
[64:23.00]
وَاذْكُرُوْۤا اِذْ جَعَلَكُمْ خُلَفَآءَ مِنْۢ بَعْدِ عَادٍ وَّبَوَّاَكُمْ فِى الْاَرْضِ تَتَّخِذُوْنَ مِنْ سُهُوْلِهَا قُصُوْرًا وَّتَنْحِتُوْنَ الْجِبَالَ بُيُوْتًا ۚ فَاذْكُرُوْۤا اٰ لَۤاءَ اللّٰهِ وَلَا تَعْثَوْا فِى الْاَرْضِ مُفْسِدِيْنَ﴿74﴾
૭૪.ÔtÍ74ftuY9 EÍ74 sy1ÕtfwBt3 Ïttu2ÕtVt9y rBtBçty14Œu y1trŒkÔt3 ÔtçtÔÔtyfwBt3 rVÕyh3Íu2 ítíítÏtu2Íq7Lt rBtLËtunqÕtunt ftu2Ëq1hkÔt3 ÔtítLt3nu2ítqLtÕt3 suçttÕt çttuGtqítLt3, VÍ74ftuY9 ytÕtt9yÕÕttnu ÔtÕttíty14Ë7Ôt3 rVÕyh3Íu2 BtwV3ËuŒeLt
૭૪.અને યાદ કરો કે જ્યારે આદના લોકો પછી તેણે તમને વારસદાર બનાવીને ઝમીનમાં વસાવ્યા કે જેના મેદાનોમાં તમે મહેલ બનાવો છો અને પહાડોને કોતરીને તમે મકાનો બનાવો છો, માટે અલ્લાહની નેઅમતોને યાદ કરો અને ઝમીનમાં ફસાદ ન ફેલાવો.
[65:03.00]
قَالَ الْمَلَاُ الَّذِيْنَ اسْتَكْبَرُوْا مِنْ قَوْمِهٖ لِلَّذِيْنَ اسْتُضْعِفُوْا لِمَنْ اٰمَنَ مِنْهُمْ اَتَعْلَمُوْنَ اَنَّ صٰلِحًا مُّرْسَلٌ مِّنْ رَّبِّهٖؕ قَالُوْۤا اِنَّا بِمَاۤ اُرْسِلَ بِهٖ مُؤْمِنُوْنَ﴿75﴾
૭૫.f1tÕtÕt3 BtÕtWÕÕtÍ8eLtMítf3çtY rBtLf1Ôt3Btune rÕtÕÕtÍ8eLtË3 ítwÍ14yu2Vq ÕtuBtLt3 ytBtLt rBtLt3nwBt3 yíty14ÕtBtqLt yLLt Ë1tÕtun1Bt3 Btwh3ËÕtwLt3 rBth0ççtune, f1tÕt9q ELLtt çtuBtt9 Wh3ËuÕt çtune Bttuy3BtuLtqLt
૭૫.તે કૌમના મુતકબ્બીર (અભિમાની) આગેવાનોએ કમજોર બનાવી દેવામાં આવેલા ઇમાન લાવનારાઓને કહ્યુ. શું તમો જાણો છો કે સાલેહ તેના પરવરદિગાર તરફથી મોકલવામાં આવ્યો છે? તેઓએ કહ્યું કે બેશક અમે તેની સાથે જે કાંઇ મોકલવામાં આવ્યુ છે તેના પર ઇમાન રાખીએ છીએે.
[65:33.00]
قَالَ الَّذِيْنَ اسْتَكْبَرُوْۤا اِنَّا بِالَّذِىْۤ اٰمَنْتُمْ بِهٖ كٰفِرُوْنَ﴿76﴾
૭૬.f1tÕtÕÕtÍ8eLtË3 ítf3çtY9 ELLtt rçtÕÕtÍe98 ytBtLítwBt3 çtune ftVuYLt
૭૬.જેઓએ તકબ્બૂર કર્યો તેઓએ કહ્યું કે તમે જેના પર ઇમાન રાખો છો, બેશક અમે તેના મુન્કીર છીએ.
[65:47.00]
فَعَقَرُوا النَّاقَةَ وَعَتَوْا عَنْ اَمْرِ رَبِّهِمْ وَ قَالُوْا يٰصٰلِحُ ائْتِنَا بِمَا تَعِدُنَاۤ اِنْ كُنْتَ مِنَ الْمُرْسَلِيْنَ﴿77﴾
૭૭.Vy1f1YLLttf1ít Ôty1ítÔt3 y1Lt3 yBhu hççturnBt3 Ôtf1tÕtq GttË1tÕtuntu2y3ítuLtt çtuBttítyu2ŒtuLtt9 ELt3fwLít BtuLtÕt3 Btwh3ËÕteLt
૭૭.પછી તેમણે ઊંટણીના પગ કાપી નાખ્યા અને પોતાના પરવરદિગારના હુકમની નાફરમાની કરી અને તેમણે કહ્યું કે અય સાલેહ! જો તું રસૂલોમાંથી હોય તો જે (અઝાબ)થી તે અમને ડરાવ્યા હતા તે અમારા પર લઇ આવ.
[66:06.00]
فَاَخَذَتْهُمُ الرَّجْفَةُ فَاَصْبَحُوْا فِیْ دَارِهِمْ جٰثِمِيْنَ﴿78﴾
૭૮.VyÏ1tÍ7ít3 ntuBtwh0s3Víttu VyË14çtnq1 VeŒthurnBt3 òËu8BteLt
૭૮.છેવટે તેઓને ધરતીકંપે જકડી લીધા અને તેઓ પોતાના ઘરોમાં ઊંધે માથે પટકાઇ પડયા રહ્યા.
[66:14.00]
فَتَوَلّٰى عَنْهُمْ وَقَالَ يٰقَوْمِ لَقَدْ اَبْلَغْتُكُمْ رِسَالَةَ رَبِّىْ وَنَصَحْتُ لَكُمْ وَلٰكِنْ لَّا تُحِبُّوْنَ النّٰصِحِيْنَ﴿79﴾
૭૯.VítÔtÕÕtt y1LnwBt3 Ôtf1tÕt Gttf1Ôt3Btu Õtf1Œ3 yçÕtø14títtufwBt3 huËtÕtít hççte ÔtLtË1n14íttu ÕtfwBt3 ÔtÕttrfÕÕtt ítturn1ççtqLt LLttËu2n2eLt
૭૯.પછી તેણે તેમનાથી મોંઢું ફેરવી લીધું અને કહ્યું: અય મારી કૌમ! મેં ખરેખર મારા પરવરદિગારનો પયગામ તમને પહોંચાડી દીધો હતો અને હુ તમારી ભલાઇ ચાહુ છું, પરંતુ તમે ભલાઇ ચાહનારને પસંદ કરતા નથી.
[66:33.00]
وَلُوْطًا اِذْ قَالَ لِقَوْمِهٖۤ اَتَاْتُوْنَ الْفَاحِشَةَ مَا سَبَقَكُمْ بِهَا مِنْ اَحَدٍ مِّنَ الْعٰلَمِيْنَ﴿80﴾
૮૦.ÔtÕtqít1Lt3 EÍ14f1tÕt Õtuf1Ôt3Btune9 yíty3ítqLtÕt3 Vtnu2~tít BttËçtf1fwBt3 çtuntrBtLt3 yn1rŒBt3 BtuLtÕt3 y1tÕtBteLt
૮૦.અને જ્યારે લૂતે પોતાની કૌમને કહ્યું કે શું તમે એવી બદકારી કરો છો કે જેવી દુનિયામાં તમારી અગાઉ કોઇએ કરી નથી?
[66:49.00]
اِنَّكُمْ لَتَاْتُوْنَ الرِّجَالَ شَهْوَةً مِّنْ دُوْنِ النِّسَآءِ ؕ بَلْ اَنْتُمْ قَوْمٌ مُّسْرِفُوْنَ﴿81﴾
૮૧.ELLtfwBt3 Õtíty3ítqLth3 huòÕt ~tn3ÔtítBt3 rBtLŒqrLtLLtuËt9yu, çtÕt3yLítwBt3 f1Ôt3BtwBt3 BtwMhuVqLt
૮૧.બેશક તમે ઔરતોને મૂકી મર્દો પાસે શહવત (કામવાસના) માટે આવો છો; બલ્કે તમે ઇસરાફ કરનાર (હદ બહાર જનાર) લોકો છો.
[67:06.00]
وَمَا كَانَ جَوَابَ قَوْمِهٖۤ اِلَّاۤ اَنْ قَالُوْۤا اَخْرِجُوْهُمْ مِّنْ قَرْيَتِكُمْ ۚ اِنَّهُمْ اُنَاسٌ يَّتَطَهَّرُوْنَ﴿82﴾
૮૨.ÔtBttftLt sÔttçt f1Ôt3Btune9 EÕÕtt9 yLftÕtq9 y1Ït3huòqnwBt3 rBtLt3 f1h3GtítufwBt3, ELLtfwBt3 ytuLttËwkGt3Gtítít1n0YLt
૮૨.અને તેમની કોમનો બીજો કંઇ જવાબ ન હતો સિવાય કે તેઓએ કહ્યું કે ‘તેઓને તમારા શહેરમાંથી કાઢી મૂકો, બેશક તે લોકો પાક-પાકીઝા બને છે.'
[67:34.00]
فَاَنْجَيْنٰهُ وَاَهْلَهٗۤ اِلَّا امْرَاَتَهٗ ۖؗ كَانَتْ مِنَ الْغٰبِرِيْنَ ﴿83﴾
૮૩.VyLt3sGtLttntu Ôtyn3Õtnq9 EÕÕtBt3hyítnq ftLtít3 BtuLtÕt3 øt1tçtuheLt
૮૩.પછી અમોએ તેને તથા તેના ખાનદાનને બચાવી લીધા સિવાય તેની ઔરતને કે જે પાછળ રહી જનારાઓમાંથી હતી.
[67:44.00]
وَاَمْطَرْنَا عَلَيْهِمْ مَّطَرًا ؕ فَانْظُرْ كَيْفَ كَانَ عَاقِبَةُ الْمُجْرِمِيْنَ۠ ﴿84﴾
૮૪.ÔtyBít1h3Ltt y1ÕtGt3rnBt3 Btít1hLt3, VLÍw5h3 fGt3VftLt y1tfu2çtítwÕt3 Btws3huBteLt
૮૪.અને પછી અમોએ તેમના ઉપર પત્થરનો વરસાદ વરસાવ્યો; જેથી તું જો કે ગુનેહગારોનો અંજામ કેવો આવ્યો.
[68:00.00]
وَاِلٰى مَدْيَنَ اَخَاهُمْ شُعَيْبًا ؕ قَالَ يٰقَوْمِ اعْبُدُوا اللّٰهَ مَا لَكُمْ مِّنْ اِلٰهٍ غَيْرُهٗ ؕ قَدْ جَآءَتْكُمْ بَيِّنَةٌ مِّنْ رَّبِّكُمْ فَاَوْفُوا الْكَيْلَ وَالْمِيْزَانَ وَلَا تَبْخَسُوا النَّاسَ اَشْيَآءَهُمْ وَلَا تُفْسِدُوْا فِى الْاَرْضِ بَعْدَ اِصْلَاحِهَا ؕ ذٰ لِكُمْ خَيْرٌ لَّكُمْ اِنْ كُنْتُمْ مُّؤْمِنِيْنَ ۚ﴿85﴾
૮૫.Ôt yuÕtt BtŒ3GtLt yÏt1tnwBt3 ~ttuy1Gt3çtLt3, f1tÕt Gttf1Ôt3Btuy14 çttuŒwÕÕttn BttÕtfwBt3 rBtLt3 yuÕttrnLt3 ø1tGt3htunq, f1Œ3ò9yít3fwBt3 çtGGtuLtítwBt3 rBth3hççtufwBt3 VyÔt3VwÕt3 fGt3Õt ÔtÕBteÍtLt ÔtÕttítçt3Ï1tËwLLttË y~t3Gtt9ynwBt3 ÔtÕttítwV3ËuŒq rVÕt3yh3Íu2 çty14Œ EË14Õttnunt, Ít7ÕtufwBt3 Ï1tGt3ÁÕÕtfwBt3 ELfwLítwBt3 Bttuy3BtuLteLt
૮૫.અને મદયન તરફ (અમોએ) તેમના ભાઇ શોઅયબને મોકલ્યો; તેણે કહ્યું કે અય મારી કોમ ! અલ્લાહની ઇબાદત કરો, તેના સિવાય બીજો કોઇ તમારો માઅબૂદ નથી; તમારા પરવરદિગાર તરફથી તમારી પાસે ખુલ્લી સાબિતી આવી ચૂકી છે, માટે તોલ-માપ પૂરેપૂરૂ આપો અને લોકોને તેમની વસ્તુઓ ઓછી ન આપો, ઝમીનમાં સુઘારણા થઇ ગયા પછી તેમાં ફસાદ ફેલાવો નહિ; અગર તમે મોઅમીન હોવ તો આ વાત તમારા માટે ઘણી જ સારી છે.
[68:50.00]
وَلَا تَقْعُدُوْا بِكُلِّ صِرَاطٍ تُوْعِدُوْنَ وَتَصُدُّوْنَ عَنْ سَبِيْلِ اللّٰهِ مَنْ اٰمَنَ بِهٖ وَتَبْغُوْنَهَا عِوَجًا ۚ وَاذْكُرُوْۤا اِذْ كُنْتُمْ قَلِيْلًا فَكَثَّرَكُمْ۪ وَانْظُرُوْا كَيْفَ كَانَ عَاقِبَةُ الْمُفْسِدِيْنَ﴿86﴾
૮૬.ÔtÕttítf14ytu2Œq çtufwÕÕtu Ëu2htrít1Lt3 ítqyu2ŒqLt ÔtítËw1Œq0Lt y1Lt ËçterÕtÕÕttnu BtLt3 ytBtLt çtune Ôtítçt3ø1tqLtnt yu2ÔtsLt3, ÔtÍ74ftuY9 EÍ74fwLítwBt3 f1ÕteÕtLt3 VfM7Ë7hfwBt3 ÔtLÍtu6Y fGt3V ftLt y1tfu2çtítwÕt3 Btw7V3ËuŒeLt
૮૬.દરેક રસ્તા ઉપર ન બેસો કે (ઇમાનવાળાને) ડરાવવો અને અલ્લાહના રસ્તામાં રૂકાવટ બનો અને તેને (શંકાશીલ બનાવીને) વાંકોચૂકો કરવાની કોશિશ કરો અને યાદ કરો કે જ્યારે તમે થોડા હતા ત્યારે તેણે તમને વધારી દીધા, અને જૂઓ કે ફસાદ કરનારાઓનો અંજામ કેવો આવ્યો?
[69:26.00]
وَاِنْ كَانَ طَآئِفَةٌ مِّنْكُمْ اٰمَنُوْا بِالَّذِىْۤ اُرْسِلْتُ بِهٖ وَطَآئِفَةٌ لَّمْ يُؤْمِنُوْا فَاصْبِرُوْا حَتّٰى يَحْكُمَ اللّٰهُ بَيْنَنَا ۚ وَهُوَ خَيْرُ الْحٰكِمِيْنَ﴿87﴾
૮૭.ELftLt ítt92yuVítwBt3 rBtLt3fwBt3 ytBtLtq rçtÕÕtÍe98 Wh3rËÕíttu çtune Ôtítt92yuVítwÕt3 ÕtBt3Gttuy3BtuLtq VË14çtuY n1íítt Gtn14ftuBtÕÕttntu çtGt3LtLtt, ÔtntuÔt Ï1tGt3ÁÕt3 n1tfuBteLt
૮૭.અને જો તમારામાંથી એક જમાઅત તે (હુકમ) પર કે જેની સાથે હું મોકલાએલો છું ઇમાન લઇ આવે અને બીજી જમાઅત ઇમાન ન લાવે તો જ્યાં સુધી અલ્લાહ આપણી વચ્ચે ફેંસલો કરે નહિ ત્યાં સુધી તમે સબ્ર કરો, અને તે સૌથી બહેતરીન ફેંસલો કરનાર છે.
[70:08.01]
સિપારો ૮ પૂરો