۩ વાજીબ સજદાહ સિપારો ૨૧ / العنكبوت / અલ અન્કબુત સુરા-૨૯| આયત-૪૫ થી ૬૯ الروم / અર રુમ સુરા-૩૦| આયત-૧ થી ૬૦ لقمان / લુકમાન સુરા-૩૧ | આયત-૧ થી ૩૪ / السجدة / અસ-સજદાહ સુરા-૩૨| આયત-૧ થી 30 الأحزاب / અલ અહઝાબ સુરા-૩૩| આયત-1 થી ૩૦27- ૧/૪ સિપારો પુરું 14- ૧/૨ સિપારો પુરું 28- ૩/૪ સિપારો પુરું
اُتْلُ مَاۤ اُوْحِىَ اِلَيْكَ مِنَ الْكِتٰبِ وَاَقِمِ الصَّلٰوةَ ؕ اِنَّ الصَّلٰوةَ تَنْهٰى عَنِ الْفَحْشَآءِ وَالْمُنْكَرِؕ وَلَذِكْرُ اللّٰهِ اَكْبَرُؕ وَاللّٰهُ يَعْلَمُ مَا تَصْنَعُوْنَ﴿45﴾
૪૫.WíÕttu Btt9 Qnu2Gt yuÕtGt3f BtuLtÕt3 fuíttçtu Ôt yfu7rBtM1Ë1Õttít EÒtM1Ë1Õttít ítLt3nt y1rLtÕt3V3n1~tt9yu ÔtÕt3 BtwLt3fhu, ÔtÕtrÍ7f3ÁÕÕttnu yf3çthtu, ÔtÕÕttntu Gty14BtÕttu BttítË14LtQ2Lt
૪૫. તારા તરફ જે કિતાબ વહી કરવામાં આવેલ તેની તિલાવત કર અને નમાઝ કાએમ કર કારણ કે નમાઝ બૂરાઇ અને બદકારીથી રોકે છે અને અલ્લાહનો ઝિક્ર મહાન છે અને અલ્લાહ તમે જે કાંઇ અંજામ આપો છો તે જાણે છે.
જારી રાખો સુરે અન્કબુત-૪૪
وَلَا تُجَادِلُوْٓا اَهْلَ الْكِتٰبِ اِلَّا بِالَّتِىْ هِىَ اَحْسَنُۖۗ اِلَّا الَّذِيْنَ ظَلَمُوْا مِنْهُمْ وَقُوْلُوْٓا اٰمَنَّا بِالَّذِىْۤ اُنْزِلَ اِلَيْنَا وَاُنْزِلَ اِلَيْكُمْ وَاِلٰهُنَا وَاِلٰهُكُمْ وَاحِدٌ وَّنَحْنُ لَهٗ مُسْلِمُوْنَ﴿46﴾
૪૬.ÔtÕttíttuòŒuÕt9q yn3ÕtÕt3 fuíttçtu EÕÕtt rçtÕÕtíte nuGt y3n1ËLttu EÕÕtÕÕtÍe8Lt Í5ÕtBtq rBtLt3nwBt3 Ôtf1qÕt9q ytBtÒtt rçtÕÕt9Íe8 WLÍuÕt yuÕtGt3Ltt Ôt WLÍuÕt yuÕtGt3fwBt3 Ôt yuÕttntuLtt ÔtyuÕttntufwBt3 ÔttnuŒwkÔt3 ÔtLtn14Lttu Õtnq BtwMÕtuBtqLt
૪૬. અને કિતાબવાળાઓ સાથે વાદવિવાદ ન કરો, સિવાય કે બહેતરીન અંદાઝમાં, પરંતુ તેઓમાંથી જેમણે ઝુલ્મ કર્યો (તેઓને) કહો કે અમે તેના ઉપર ઇમાન લાવ્યા જે અમારા તરફ અને તમારા તરફ નાઝિલ કરવામાં આવેલ અને અમારો અને તમારો ખુદા એક જ છે અને અમે તેને જ સમર્પિત છીએ.
وَكَذٰلِكَ اَنْزَلْنَاۤ اِلَيْكَ الْكِتٰبَؕ فَالَّذِيْنَ اٰتَيْنٰهُمُ الْكِتٰبَ يُؤْمِنُوْنَ بِهٖۚ وَمِنْ هٰٓؤُلَاۤءِ مَنْ يُّؤْمِنُ بِهٖ ؕ وَ مَا يَجْحَدُ بِاٰيٰتِنَاۤ اِلَّا الْكٰفِرُوْنَ﴿47﴾
૪૭.ÔtfÍt7Õtuf yLt3Í7ÕLtt9 yuÕtGt3fÕfuíttçt, VÕÕtÍe8Lt ytítGt3LttntuBtwÕt3 fuíttçt Gtwy3BtuLtqLt çtune, ÔtrBtLt3 nt9WÕtt9yu BtkGGtwy3BtuLttu çtune, ÔtBtt Gts3n1Œtu çtuytGttítuLtt9 EÕÕtÕt3ftVuÁLt
૪૭. અને આ રીતે, અમોએ તારી તરફ આ કિતાબ નાઝિલ કરી; અને જે લોકોને અમોએ કિતાબ આપી છે; તેઓ આ (કુરઆન) ઉપર ઇમાન લાવે છે; અને તેઓ (મુશરિકો)માંથી અમુક તેના પર ઇમાન લાવે છે; અને નાસ્તિકો સિવાય અમારી આયતોનો કોઇ ઇન્કાર કરતું નથી.
وَمَا كُنْتَ تَتْلُوْا مِنْ قَبْلِهٖ مِنْ كِتٰبٍ وَّلَا تَخُطُّهٗ بِيَمِيْنِكَ اِذًا لَّارْتَابَ الْمُبْطِلُوْنَ﴿48﴾
૪૮.ÔtBttfwLít ítíÕtq rBtLf1çÕtune rBtLfuíttrçtkÔt3 ÔtÕttítÏt1w¥1tt8unq çtuGtBteLtuf yuÍÕÕth3íttçtÕt3 Btwçítu7ÕtqLt
૪૮. અને અય પયગંબર! હરગિઝ તમે આ કુરઆનની પહેલા ન કોઇ કિતાબ પઢતા હતા અને ન તમારા હાથ વડે કંઇ લખતા હતા. નહિતર અહલે બાતિલ શકમાં પડી જતે.
بَلْ هُوَ اٰيٰتٌۢ بَيِّنٰتٌ فِیْ صُدُوْرِ الَّذِيْنَ اُوْتُوا الْعِلْمَؕ وَمَا يَجْحَدُ بِاٰيٰتِنَاۤ اِلَّا الظّٰلِمُوْنَ﴿49﴾
૪૯.çtÕntuÔt ytGttítwBt3 çtGGtuLttítwLt3 VeËt8uŒqrhÕt3 ÕtÍe8Lt QítwÕt3 E2ÕBt, ÔtBttGts3nŒtu çtuytGttítuLtt9 EÕÕtÍ54Í5tÕtuBtqLt
૪૯. બલ્કે આ કુરઆન રોશન આયતો છે અને જેમને ઇલ્મ આપવામાં આવ્યું છે તેઓના દિલોમાં (સલામત) છે અને અમારી આયતોને ઝાલિમો સિવાય કોઇ જૂઠલાવતુ નથી.
وَقَالُوْا لَوْلَاۤ اُنْزِلَ عَلَيْهِ اٰيٰتٌ مِّنْ رَّبِّهٖؕ قُلْ اِنَّمَا الْاٰيٰتُ عِنْدَ اللّٰهِ ؕ وَاِنَّمَاۤ اَنَاۡ نَذِيْرٌ مُّبِيْنٌ﴿50﴾
૫૦.Ôtft1Õtq ÕtÔt3Õtt9 WLÍuÕt y1ÕtGt3nu ytGttítwBt3 rBth0ççtune, f1wÕt3 EÒtBtÕt3 ytGttíttu E2LŒÕÕttnu, ÔtEÒtBtt9 yLtt LtÍe8ÁBBttuçteLt
૫૦. અને તેઓ કહ્યુ કે તેના પર તેના પરવરદિગાર તરફથી નિશાનીઓ શા માટે નાઝિલ કરવામાં ન આવી ? તું કહે કે નિશાનીઓ ફકત અલ્લાહની પાસે છે; અને હું ફકત એક ખુલ્લો ડરાવનારો છું.
اَوَلَمْ يَكْفِهِمْ اَنَّاۤ اَنْزَلْنَا عَلَيْكَ الْكِتٰبَ يُتْلٰى عَلَيْهِمْؕ اِنَّ فِیْ ذٰلِكَ لَرَحْمَةً وَّذِكْرٰى لِقَوْمٍ يُّؤْمِنُوْنَ۠ ﴿51﴾
૫૧.yÔtÕtBt3 Gtf3VurnBt3 yÒtt9 yLt3ÍÕLtt y1ÕtGt3fÕfuíttçt GtwíÕtt y1ÕtGt3rnBt3 EÒt Ve Ít7Õtuf Õth1n3BtítkÔt3 ÔtrÍ7f3ht Õtuf1Ôt3rBtkGt3 Gtwy3BtuLtqLt
૫૧. શું તેમના માટે આ પૂરતું નથી કે અમોએ તારા ઉપર કિતાબ નાઝિલ કરી કે સતત તેમની ઉપર પઢવામાં આવે છે. બેશક, જે લોકો ઇમાન લાવે છે તેમના માટે તેમાં રહેમત અને ઝિક્ર છે.
قُلْ كَفٰى بِاللّٰهِ بَيْنِىْ وَبَيْنَكُمْ شَهِيْدًا ۚ يَعْلَمُ مَا فِى السَّمٰوٰتِ وَالْاَرْضِ ؕ وَالَّذِيْنَ اٰمَنُوْا بِالْبَاطِلِ وَكَفَرُوْا بِاللّٰهِ ۙ اُولٰٓئِكَ هُمُ الْخٰسِرُوْنَ﴿52﴾
૫૨.f1wÕt3 fVt rçtÕÕttnu çtGt3Lte ÔtçtGt3LtfwBt3 ~tneŒLt3, Gty14ÕtBttu BttrVË0BttÔttítu ÔtÕyÍ2uo, ÔtÕÕtÍe8Lt ytBtLtq rçtÕt3 çttít7uÕtu ÔtfVÁ rçtÕÕttnu WÕtt9yuf ntuBtwÕt3 Ïtt1ËuÁLt
૫૨. તું કહે કે અમારી અને તમારી વચ્ચે ગવાહ તરીકે અલ્લાહ પૂરતો છે, જે આસમાનો તથા ઝમીનમાં જે કાંઇ છે તેને જાણે છે, અને જે લોકો બાતિલ પર ઇમાન લાવ્યા અને અલ્લાહનો ઇન્કાર કર્યો હકીકતમાં તેઓ નુકસાન ભોગવનારા છે.
وَيَسْتَعْجِلُوْنَكَ بِالْعَذَابِؕ وَلَوْلَاۤ اَجَلٌ مُّسَمًّى لَّجَآءَهُمُ الْعَذَابُؕ وَلَيَاْتِيَنَّهُمْ بَغْتَةً وَّهُمْ لَا يَشْعُرُوْنَ﴿53﴾
૫૩.ÔtGtMíty14suÕtqLtf rçtÕt3y1Ít7çtu, ÔtÕtÔt3Õtt9 ysÕtwBt3 BttuËBBtÕt3 Õtò9yntuBtwÕt3 y1Ít7çttu, ÔtÕt3Gty3ítuGtÒtnwBt3 çtøt14ítítkÔt3 ÔtnwBt3 ÕttGt~t3ytu7YLt
૫૩. અને તેઓ તારી પાસે જલ્દી અઝાબ માંગે છે, જો તેનો સમય નક્કી ન હોત તો તે (અઝાબ) આવી જાત અને છેવટે, અચાનક આવશે અને એવી હાલતમાં કે તેઓ ગાફિલ હશે.
يَسْتَعْجِلُوْنَكَ بِالْعَذَابِؕ وَ اِنَّ جَهَنَّمَ لَمُحِيْطَةٌۢ بِالْكٰفِرِيْنَۙ﴿54﴾
૫૪.GtMíty41suÕtqLtf rçtÕt3y1Ít7çtu, ÔtEÒt snÒtBt ÕtBttuneít1ítwBt3 rçtÕt3ftVuheLt
૫૪. તેઓ તારી પાસે જલ્દી અઝાબ માંગે છે; જો કે જહન્નમે નાસ્તિકોને ઘેરી લીધેલ છે:
يَوْمَ يَغْشٰٮهُمُ الْعَذَابُ مِنْ فَوْقِهِمْ وَمِنْ تَحْتِ اَرْجُلِهِمْ وَيَقُوْلُ ذُوْقُوْا مَا كُنْتُمْ تَعْمَلُوْنَ﴿55﴾
૫૫.GtÔt3Bt Gtøt14~ttntuBtwÕt3 y1Í7tçttu rBtLt3 VÔt3f7urnBt3 ÔtrBtLt3 ít3n1ítu yh3òuÕturnBt3 Ôt Gtf1qÕttu Í7qf1q BttfwLt3ítwBt3 íty14BtÕtqLt
૫૫. તે દિવસે અઝાબ તેમને ઉપરથી અને પગ નીચેથી ઢાંકી લેશે અને કહેશે કે તમે જે (બૂરા) આમાલ કરતા હતા તે(ની મજા) ચાખો.
يٰعِبَادِىَ الَّذِيْنَ اٰمَنُوْۤا اِنَّ اَرْضِىْ وَاسِعَةٌ فَاِيَّاىَ فَاعْبُدُوْنِ﴿56﴾
૫૬.Gtt yu2çttŒuGtÕÕtÍe8Lt ytBtLt9q EÒt yÍe2o ÔttËuy1ítwLt3 VEGGttGt Vy14çttuŒqLt
૫૬. અય મારા તે બંદાઓ કે જેઓ ઇમાન લાવ્યા ! બેશક મારી ઝમીન વિશાળ છે, માટે તમે મારી જ ઇબાદત કરો.
كُلُّ نَفْسٍ ذَآئِقَةُ الْمَوْتِ ثُمَّ اِلَيْنَا تُرْجَعُوْنَ﴿57﴾
૫૭.fwÕÕttu LtrV3ËLt3 Ít98yuf1ítwÕt3 BtÔt3ít, Ë7wBBt yuÕtGt3Ltt ítwh3sQ2Lt
૫૭. દરેક જીવ મૌતની મજા ચાખનાર છે; તે પછી અમારી પાસે પાછા ફેરવવામાં આવશો.
وَالَّذِيْنَ اٰمَنُوا وَعَمِلُوْا الصّٰلِحٰتِ لَنُبَوِّئَنَّهُمْ مِّنَ الْجَنَّةِ غُرَفًا تَجْرِىْ مِنْ تَحْتِهَا الْاَنْهٰرُ خٰلِدِيْنَ فِيْهَا ؕ نِعْمَ اَجْرُ الْعٰمِلِيْنَۖۗ ﴿58﴾
૫૮.ÔtÕÕtÍe8Lt ytBtLtq Ôty1BtuÕtqË14Ët1Õtunt1ítu ÕtLttuçtÔÔtuyÒtnwBt3 BtuLtÕt3sÒtítu øtw1hVLt3 íts3he rBtLt3ítn14ítunÕt3 yLt3nthtu Ïtt1ÕtuŒeLt Vent, Ltuy14Bt ys3ÁÕt3 yt1BtuÕteLt
૫૮. અને જે લોકો ઇમાન લાવ્યા તથા નેક આમાલ કર્યા, તેમને અમે જન્નતના ઓરડામાં જગ્યા આપીશું કે જેની નીચે નદીઓ વહે છે, અને તેઓ હંમેશા તેમાં રહેશે. કેવો બહેતરીન બદલો છે અમલ કરનારાઓ માટે!
الَّذِيْنَ صَبَرُوْا وَعَلٰى رَبِّهِمْ يَتَوَكَّلُوْنَ﴿59﴾
૫૯.ÕÕtÍe8Lt Ë1çtÁ Ôty1Õtt hççturnBt3 GtítÔtf3fÕtqLt
૫૯. જેઓએ સબ્ર કર્યો અને પોતાના પરવરદિગાર પર આધાર રાખે છે.
وَكَاَيِّنْ مِّنْ دَآبَّةٍ لَّا تَحْمِلُ رِزْقَهَاۖۗ اللّٰهُ يَرْزُقُهَا وَاِيَّاكُمْۖؗ وَهُوَ السَّمِيْعُ الْعَلِيْمُ﴿60﴾
૬૦.ÔtfyGt3rGtLt3 rBtLt3 Œt9ççtrítÕt3 Õttítn14BtuÕttu rhÍ7f1nt yÕÕttntu Gth3Ítuft7unt ÔtEGGttfwBt3 ÔtntuÔtMËBteW2Õt3 y1ÕteBt
૬૦. અને કેટલાય જીવો એવા છે કે જેઓ પોતાની રોઝીનો ભાર ઉપાડી શકતા નથી પરંતુ અલ્લાહ તેને અને તમોને રોઝી આપે છે અને તે સાંભળનાર અને જાણનાર છે.
وَلَئِنْ سَاَلْتَهُمْ مَّنْ خَلَقَ السَّمٰوٰتِ وَالْاَرْضَ وَسَخَّرَ الشَّمْسَ وَالْقَمَرَ لَيَقُوْلُنَّ اللّٰهُۚ فَاَنّٰى يُؤْفَكُوْنَ﴿61﴾
૬૧.ÔtÕtELt3 ËyÕítnwBt3 BtLt3 Ït1Õtf1MËBttÔttítu ÔtÕt3yÍo2 ÔtËÏ1Ït1h~t3 ~tBË ÔtÕt3f1Bth ÕtGtf1qÕtwLLtÕÕttntu VyLLtt Gttuy3VfqLt
૬૧. જો તું એમને સવાલ કર કે -આસમાનો અને ઝમીનને કોણે પેદા કર્યા ? અને સૂરજ તથા ચાંદને કોણે તાબે કર્યા ?- તો તેઓ જરૂર કહેશે કે "અલ્લાહે" પછી એવી હાલતમાં તેઓ કેવી રીતે (હકથી) બહેકી જાય છે?
اَللّٰهُ يَبْسُطُ الرِّزْقَ لِمَنْ يَّشَآءُ مِنْ عِبَادِهٖ وَيَقْدِرُ لَهٗ ؕ اِنَّ اللّٰهَ بِكُلِّ شَىْءٍ عَلِيْمٌ﴿62﴾
૬૨.yÕÕttntu Gtçt3Ëtuít1wh3 rhÍ3f1 ÕtuBtkGGt~tt9ytu rBtLt3yu2çttŒurn ÔtGt1f3Œuhtu Õtnq, EÒtÕÕttn çtufwÕÕtu ~tGt3ELt3 y1ÕteBt
૬૨. અલ્લાહ પોતાના બંદાઓમાંથી જેના માટે ચાહે છે રોઝી વિશાળ કરે છે અને જેના માટે ચાહે છે તંગ કરે છે; બેશક અલ્લાહ દરેક વસ્તુને જાણે છે.
وَلَئِنْ سَاَلْتَهُمْ مَّنْ نَّزَّلَ مِنَ السَّمَآءِ مَآءً فَاَحْيَا بِهِ الْاَرْضَ مِنْۢ بَعْدِ مَوْتِهَا لَيَقُوْلُنَّ اللّٰهُؕ قُلِ الْحَمْدُ لِلّٰهِؕ بَلْ اَكْثَرُهُمْ لَا يَعْقِلُوْنَ۠ ﴿63﴾
૬૩.ÔtÕtELt3 ËyÕt3ítnwBt3 BtLLtÍ0Õt BtuLtMËBtt9yu Btt9yLt3 Vyn14Gtt çturnÕt3yÍo2 rBtBt3çty14Œu BtÔt3ítunt ÕtGtfq1ÕtwÒtÕÕttntu, f2turÕtÕt3n1BŒtu rÕtÕÕttnu, çtÕt3 yf3Ë7htunwBt3 ÕttGty14fu2ÕtqLt
૬૩. અને જો તું તેમને પૂછે કે -આસમાન પરથી પાણી કોણે વરસાવ્યું? પછી તે વડે મરણ પામેલી ઝમીનને ફરી જીવંત કોણે કરી?- તો તેઓ કહેશે કે "અલ્લાહે"; તું કહે કે બધા વખાણ અલ્લાહ માટે જ છે; પરંતુ તેઓમાંના ઘણા ખરા જાણતા નથી.
وَمَا هٰذِهِ الْحَيٰوةُ الدُّنْيَاۤ اِلَّا لَهْوٌ وَّلَعِبٌؕ وَاِنَّ الدَّارَ الْاٰخِرَةَ لَهِىَ الْحَيَوَانُۘ لَوْ كَانُوْا يَعْلَمُوْنَ﴿64﴾
૬૪.ÔtBttntÍu7rnÕt3 n1GttítwŒ0wLGtt9 EÕÕttÕtn3ÔtqkÔt3 ÔtÕtyu2çtwLt3, Ôt EÒtvthÕt3 ytÏt7uhít ÕtnuGtÕt3 n1Gt3ÔttLttu,Bt ÕtÔt3ftLtq Gty14ÕtBtqLt
૬૪. અને આ દુનિયાનું જીવન રમત ગમત સિવાય કાંઇ જ નથી; અને જો તેઓ જાણતા હોત તો હકીકતમાં જીવન આખેરતના ઘરમાં છે.
فَاِذَا رَكِبُوْا فِى الْفُلْكِ دَعَوُا اللّٰهَ مُخْلِصِيْنَ لَهُ الدِّيْنَ۬ ۚ فَلَمَّا نَجّٰٮهُمْ اِلَى الْبَرِّ اِذَا هُمْ يُشْرِكُوْنَۙ﴿65﴾
૬૫.VyuÍt7 hfuçtq rVÕVwÕfu Œy1ÔtqÕÕttn BtwÏt14ÕtuËe2Lt ÕtnwveLt, VÕtBBtt Lts3ònwBt3 yuÕtÕt3çth3hu yuÍt7nwBt3 Gtw~hufqLt
૬૫. પછી જ્યારે તેઓ કશ્તીમાં સવાર થાય છે ત્યારે દીનને અલ્લાહ માટે ખાલિસ કરીને તેને પોકારે છે, પછી જેવા તેમને ખુશ્કી સુધી (પહોંચાડીને) નજાત આપી તેવા તરત જ શિર્ક કરવા લાગી જાય છે:
لِيَكْفُرُوْا بِمَاۤ اٰتَيْنٰهُمْۙۚ وَلِيَتَمَتَّعُوْا ۥ فَسَوْفَ يَعْلَمُوْنَ﴿66﴾
૬૬.ÕtuGtf3VtuÁ çtuBtt9 ytítGt3LttnwBt3 ÔtÕtuGtítBt¥tQ2 VËÔt3V Gty14ÕtBtqLt
૬૬. (રહેવા દ્યો જેથી) અમોએ તેમને જે કાંઇ આપ્યું છે તેનો ઇન્કાર કરે અને (દુનિયામાં) મજા મેળવી લ્યે; પરંતુ તેનો અંજામ તેઓ જલ્દી જાણી લેશે.
اَوَلَمْ يَرَوْا اَنَّا جَعَلْنَا حَرَمًا اٰمِنًا وَّيُتَخَطَّفُ النَّاسُ مِنْ حَوْلِهِمْ ؕ اَفَبِالْبَاطِلِ يُؤْمِنُوْنَ۬ وَبِنِعْمَةِ اللّٰهِ يَكْفُرُوْنَ﴿67﴾
૬૭.yÔtÕtBt3GthÔt3 yÒtt sy1ÕLtt n1hBtLt3 ytBtuLtkÔÔtGttuítÏt1¥1t1VwÒttËtu rBtLt3 n1Ôt3ÕturnBt3, yVrçtÕt3 çttít7uÕtu Gttuy3BtuLtqLt Ôt çtuLtuy14rBtítÕÕttnu Gtf3VtuYLt
૬૭. શું તેઓએ નથી જોયું કે અમોએ તેમના માટે (મક્કાને) માનવંત સલામતીવાળી જગ્યા બનાવી એવી હાલતમાં કે તેની ચારો તરફથી લોકોને ઊંચકી લેવામાં આવે છે? શું તેઓ બાતિલ પર ઇમાન લાવશે અને અલ્લાહની નેઅમતનો ઇન્કાર કરશે?
وَمَنْ اَظْلَمُ مِمَّنِ افْتَرٰى عَلَى اللّٰهِ كَذِبًا اَوْ كَذَّبَ بِالْحَقِّ لَمَّا جَآءَهٗؕ اَلَيْسَ فِیْ جَهَنَّمَ مَثْوًى لِّلْكٰفِرِيْنَ﴿68﴾
૬૮.ÔtBtLt3 yÍ36ÕtBttu rBtBBtrLtV3ítht y1ÕtÕÕttnu fÍ7uçtLt3 yÔt3fÍ08çt rçtÕt3n1f14fu2 ÕtBBttò9ynq, yÕtGt3Ë Ve snÒtBt BtM7ÔtÕt3 rÕtÕt3 ftVuheLt
૬૮. અને તેનાથી મોટો ઝાલિમ કોણ છે કે જે અલ્લાહ તરફ જૂઠી નિસ્બત આપે અથવા હક તેની પાસે આવી ગયા પછી તેને જૂઠલાવે?! શું જહન્નમમાં નાસ્તિકનું ઠેકાણું નથી ?!
وَالَّذِيْنَ جَاهَدُوْا فِيْنَا لَنَهْدِيَنَّهُمْ سُبُلَنَا ؕ وَاِنَّ اللّٰهَ لَمَعَ الْمُحْسِنِيْنَ۠ ﴿69﴾
૬૯.ÔtÕÕtÍe8Lt ònŒqVeLtt ÕtLtn3ŒuGtÒtnwBt3 ËtuçttuÕtLtt Ôt EÒtÕÕttn ÕtBty1Õt3 Bttun14ËuLteLt
૬૯. અને જેઓએ અમારા હકમાં જેહાદ કરે જરૂર અમો તેમને અમારા રસ્તાઓની હિદાયત કરશું, અને હકીકતમાં અલ્લાહ નેક આમાલ કરવાવાળાઓની સાથે છે.
સુરા-૩૦/ الروم / અર રુમ
أعوذُ بِٱللَّهِ مِنَ ٱلشَّيۡطَٰنِ ٱلرَّجِيمِ
અઉઝુ બિલ્લાહી મીનશ શૈતાનીર રજીમ
હું શાપિત શૈતાનથી અલ્લાહની શરણ માંગું છું
بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَـٰنِ ٱلرَّحِيمِ
rçtÂMBtÕÕttrnh3 hn14BttrLth3 hn2eBt
અલ્લાહના નામથી જે ધણો મહેરબાન, બહુજ રહેમ કરવાવાળો છે
الٓمّٓ ۚ﴿1﴾
૧.yrÕtV, Õtt9Bt, Bte9Bt,
૧. અલીફ લામ મીમ.
غُلِبَتِ الرُّوْمُۙ﴿2﴾
૨.øt2tuÕtuçtríth3ÁBtt
૨. રૂમવાળા પરાજિત થયા.
فِیْۤ اَدْنَى الْاَرْضِ وَهُمْ مِّنْۢ بَعْدِ غَلَبِهِمْ سَيَغْلِبُوْنَۙ﴿3﴾
૩.Ve9 yŒ3LtÕt3 yh3Íu2 ÔtnwBt3 rBtBt3çty41Œu øt1ÕtçturnBt3 ËGtøt14ÕtuçtqLt
૩. પાસેની ઝમીનમાં, પરંતુ તેઓના પરાજિત થવા બાદ જલ્દી પાછા ગાલિબ થશે:
فِیْ بِضْعِ سِنِيْنَ۬ ؕ لِلّٰهِ الْاَمْرُ مِنْ قَبْلُ وَمِنْۢ بَعْدُ ؕ وَيَوْمَئِذٍ يَّفْرَحُ الْمُؤْمِنُوْنَ ۙ﴿4﴾
૪.Ve rçtÍ14y7uËuLteLt, rÕtÕÕttrnÕt3 yBtútu rBtLt3f1çÕttu Ôt rBtBt3çty14Œtu Ôt GtÔt3BtyurÍ8kGt3 GtV3hn1qÕt3 Bttuy3BtuLtqLt
૪. થોડાક વર્ષોમાં; કામ્યાબી પહેલા તથા પછી દરેક કામ અલ્લાહના હાથમાં જ છે અને તે દિવસે ઇમાનવાળા ખુશ થશે:
بِنَصْرِ اللّٰهِؕ يَنْصُرُ مَنْ يَّشَآءُ ؕ وَهُوَ الْعَزِيْزُ الرَّحِيْمُۙ﴿5﴾
૫.çtuLtË14rhÕÕttnu, GtLt3Ët7uhtu BtkGGt~tt9ytu, ÔtntuÔtÕt3 y1ÍeÍwh3 hn2eBt
૫. અલ્લાહની મદદથી; તે જેને ચાહે છે (તેની) મદદ કરે છે; અને તે જબરદસ્ત મહેરબાન છે:
وَعْدَ اللّٰهِؕ لَا يُخْلِفُ اللّٰهُ وَعْدَهٗ وَلٰكِنَّ اَكْثَرَ النَّاسِ لَا يَعْلَمُوْنَ﴿6﴾
૬.Ôty14ŒÕÕttnu, ÕttGtwÏ14tÕtuVwÕÕttntu Ôty14Œnq ÔtÕttrfÒt yf3Ë7 hÒttËu ÕttGty14ÕtBtqLt
૬. આ અલ્લાહનો વાયદો છે કે અલ્લાહ હરગિઝ પોતાનો વાયદો તોડતો નથી, પરંતુ ઘણાંખરા લોકો જાણતા નથી.
يَعْلَمُوْنَ ظَاهِرًا مِّنَ الْحَيٰوةِ الدُّنْيَاۖۚ وَهُمْ عَنِ الْاٰخِرَةِ هُمْ غٰفِلُوْنَ﴿7﴾
૭.Gty14ÕtBtqLt Ít5nuhBt3 BtuLtÕt3n1Gttrít Œ0wLGtt, ÔtnwBt3 y1rLtÕt3 ytÏ2tuhítu nwBt3 øtt1VuÕtqLt
૭. તેઓ ફકત દુનિયાના જાહેરી જીવનને જાણે છે, અને આખેરતથી તેઓ ગાફેલ છે.
اَوَلَمْ يَتَفَكَّرُوْا فِیْۤ اَنْفُسِهِمْ مَا خَلَقَ اللّٰهُ السَّمٰوٰتِ وَالْاَرْضَ وَمَا بَيْنَهُمَاۤ اِلَّا بِالْحَقِّ وَاَجَلٍ مُّسَمًّىؕ وَ اِنَّ كَثِيْرًا مِّنَ النَّاسِ بِلِقَآئِ رَبِّهِمْ لَكٰفِرُوْنَ﴿8﴾
૮.yÔtÕtBt3 GtítVf3fÁ Ve9 yLVtuËurnBt3 Btt Ït1Õtf1ÕÕttnwMËBttÔttítu ÔtÕt1yÍ2o ÔtBttçtGt3LtntuBtt9 EÕÕtt rçtÕt3 n1f14fu2 ÔtysrÕtBt3 BttuËBBtLt3, ÔtEÒt fËe8hBt3 BtuLtÒttËu çtuÕtuft92yu hççturnBt3 ÕtftVuYLt
૮. શું તેઓ પોતાની જાતમાં વિચાર નથી કરતા કે અલ્લાહે આસમાનો તથા ઝમીન અને જે કાંઇ તેમની વચ્ચે છે તેને ખલ્ક નથી કર્યુ સિવાય કે હકની સાથે અને ચોક્કસ મુદ્દત માટે, પરંતુ લોકોમાં ઘણાંખરા પોતાના પરવરદિગારની મુલાકાતનો ઇન્કાર કરનારા છે.
اَوَلَمْ يَسِيْرُوْا فِى الْاَرْضِ فَيَنْظُرُوْا كَيْفَ كَانَ عَاقِبَةُ الَّذِيْنَ مِنْ قَبْلِهِمْؕ كَانُوْۤا اَشَدَّ مِنْهُمْ قُوَّةً وَّاَثَارُوا الْاَرْضَ وَعَمَرُوْهَاۤ اَكْثَرَ مِمَّا عَمَرُوْهَا وَجَآءَتْهُمْ رُسُلُهُمْ بِالْبَيِّنٰتِ ؕ فَمَا كَانَ اللّٰهُ لِيَظْلِمَهُمْ وَلٰكِنْ كَانُوْۤا اَنْفُسَهُمْ يَظْلِمُوْنَ ؕ﴿9﴾
૯.yÔtÕtBt3 GtËeÁ rVÕyh3Íu2 VGtLÍt6uÁ fGt3VftLt y1tfu2çtítwÕÕtÍe8Lt rBtLt3 f1çÕturnBt3, ftLt9q y~tv rBtLnwBt3 f1qÔÔtítkÔt3 ÔtyËt7ÁÕt3 yh3Í1 Ôty1BtÁnt9 yf3Ë7h rBtBBtt y1BtÁnt Ôtò9yít3nwBt3 htuËtuÕttunwBt3 rçtÕt3çtGGtuLttítu, VBtt ftLtÕÕttntu ÕtuGtÍ54ÕtuBtnwBt3 ÔtÕttrfLt3 ftLt9q yLVtuËnwBt3 GtÍ36ÕtuBtqLt
૯. અને શું તેઓએ ઝમીનમાં મુસાફરી નથી કરી કે તેઓ જૂએ કે તેમની અગાઉવાળાઓનો અંજામ કેવો થયો હતો ? તેઓ તેમના કરતાં વધારે તાકતવર હતા, અને ઝમીનને ખેડીને તેમના કરતાંય વધુ આબાદ કરી હતી, અને તેમના પાસે અમારા રસૂલો વાઝેહ નિશાનીઓ લઇને આવ્યા હતા; અને હરગિઝ ખુદા પોતાના બંદાઓ ઉપર ઝુલ્મ નથી કર્યો પરંતુ લોકો પોતાના નફસ ઉપર ઝુલ્મ કરતા હતા.
ثُمَّ كَانَ عَاقِبَةَ الَّذِيْنَ اَسَآءُوا السُّوْٓآٰى اَنْ كَذَّبُوْا بِاٰيٰتِ اللّٰهِ وَكَانُوْا بِهَا يَسْتَهْزِءُوْنَ۠ ﴿10﴾
૧૦.Ë7wBBt ftLt yt1f2uçtítÕÕtÍe8Lt yËt9WMË9qyt yLt3 fÍ38Í7çtq çtuytGttrítÕÕttnu ÔtftLtq çtunt GtMítn3ÍuQLt
૧૦. પછી જેમણે બૂરાઈ કરી હતી તેમનું પરિણામ એ આવ્યુ કે તેઓ અલ્લાહની નિશાનીઓ જૂઠલાવીને તેમની મજાક કરતા હતા.
اَللّٰهُ يَبْدَؤُا الْخَلْقَ ثُمَّ يُعِيْدُهٗ ثُمَّ اِلَيْهِ تُرْجَعُوْنَ﴿11﴾
૧૧.yÕÕttntu GtçŒWÕt3 Ït1Õf1 Ë7wBBt GttuE2Œtunq Ë7wBBt yuÕtGt3nu ítwh3sQ2Lt
૧૧. અલ્લાહ ખિલ્કતની શરૂઆત કરે છે પછી તેને પલટાવશે. પછી તેની તરફ તમોને પાછા ફેરવવામાં આવશે.
وَيَوْمَ تَقُوْمُ السَّاعَةُ يُبْلِسُ الْمُجْرِمُوْنَ﴿12﴾
૧૨.Ôt GtÔt3Bt ítf1qBtwMËty1íttu GtwçÕtuËwÕt3 Btws3huBtqLt
૧૨. અને જે દિવસે કયામત કાયમ થશે ત્યારે ગુનેહગાર લોકો માયુસ બની રહી જશે.
وَلَمْ يَكُنْ لَّهُمْ مِّنْ شُرَكَآئِهِمْ شُفَعٰٓؤُا وَكَانُوْا بِشُرَكَآئِهِمْ كٰفِرِيْنَ﴿13﴾
૧૩.ÔtÕtBt3 GtfwÕÕtnwBt3 rBtLt3 ~ttuhf9tyurnBt3 ~ttuVyt92ytu ÔtftLtq çtu~ttuhft9yurnBt3 ftVuheLt
૧૩. અને તેઓના (બનાવટી) શરીકોમાંથી કોઇ શફાઅત કરનાર નહી બને અને તેઓ (બનાવટી) શરીકોનો ઇન્કાર કરનાર બની જશે.
وَيَوْمَ تَقُوْمُ السَّاعَةُ يَوْمَئِذٍ يَّتَفَرَّقُوْنَ﴿14﴾
૧૪.Ôt GtÔt3Bt ítf1qBtwËt0y1íttu GtÔt3BtyurÍ1Gt3 GtítVh0f1qLt
૧૪. અને જે દિવસે કયામત કાયમ થશે (મોઅમીન અને નાસ્તિક) અલગ અલગ ભાગલાઓમાં વહેંચાઇ જશે.
فَاَمَّا الَّذِيْنَ اٰمَنُوْا وَعَمِلُوا الصّٰلِحٰتِ فَهُمْ فِیْ رَوْضَةٍ يُّحْبَرُوْنَ﴿15﴾
૧૫.VyBt0ÕÕtÍe8Lt ytBtLtq Ôty1BtuÕtqM1Ë1tÕtunt1ítu VnwBt3 Ve hÔt3Í1rítkGt3 Gttun14çtÁLt
૧૫. પછી જે લોકો ઇમાન લાવ્યા અને નેક આમાલ કર્યા, તેઓ જન્નતમાં ખુશહાલ હશે.
وَاَمَّا الَّذِيْنَ كَفَرُوْا وَكَذَّبُوْا بِاٰيٰتِنَا وَلِقَآئِ الْاٰخِرَةِ فَاُولٰٓئِكَ فِى الْعَذَابِ مُحْضَرُوْنَ﴿16﴾
૧૬.ÔtyBt0ÕÕtÍe8Lt fVÁ ÔtfÍ70çtq çtuytGttítuLtt ÔtÕtuft92EÕt3 ytÏt7uhítu VWÕtt9yuf u rVÕt3y1Ít7çtu Bttun3Í1YLt
૧૬. અને જેઓએ ઇન્કાર (કુફ્ર) કર્યો અને અમારી આયતોને તથા આખેરતની મુલાકાતને જૂઠલાવી છે તેઓને અઝાબમાં હાજર કરવામાં આવશે.
فَسُبْحٰنَ اللّٰهِ حِيْنَ تُمْسُوْنَ وَحِيْنَ تُصْبِحُوْنَ﴿17﴾
૧૭.VËwçnt1LtÕÕttnu ne2Lt ítwBËqLt Ôt ne2Lt ítwM1çtun1qLt
૧૭. માટે તમે પરવરદિગારની તસ્બીહ કરો જયારે તમારી સાંજ પડે તથા સવાર પડે.
وَلَهُ الْحَمْدُ فِیْ السَّمٰوٰتِ وَالْاَرْضِ وَعَشِيًّا وَّحِيْنَ تُظْهِرُوْنَ﴿18﴾
૧૮.ÔtÕtnwÕn1BŒtu rVË0BttÔttítu ÔtÕyÍu2o Ôty1r~tGtkÔt3 Ôtne2Lt ítwÍ54nuYLt
૧૮. અને ઝમીન અને આસમાનમાં વખાણ તેના માટે જ છે અસ્રના સમયે તથા જ્યારે તમારો બપોરનો સમય થાય.
يُخْرِجُ الْحَىَّ مِنَ الْمَيِّتِ وَيُخْرِجُ الْمَيِّتَ مِنَ الْحَىِّ وَيُحْىِ الْاَرْضَ بَعْدَ مَوْتِهَاؕ وَكَذٰلِكَ تُخْرَجُوْنَ۠ ﴿19﴾
૧૯.GtwÏ1huòwÕt3 n1GGt BtuLtÕt3 BtGGtuítu ÔtGtwÏ1huòwÕt3 BtGGtuít3 BtuLtÕt n1GGtu ÔtGttun14rGtÕt3 yh3Í1 çty14Œ BtÔt3ítunt, ÔtfÍt7Õtuf ítwÏ1hòqLt
૧૯. તે નિર્જીવોમાંથી સજીવોને કાઢે છે અને સજીવોમાંથી નિર્જીવોને કાઢે છે અને ઝમીનને તેના નિર્જીવ થયા બાદ ફરી જીવંત કરે છે; અને એ જ રીતે તમે (કબ્રોમાંથી) કાઢવામાં આવશો.
وَمِنْ اٰيٰتِهٖۤ اَنْ خَلَقَكُمْ مِّنْ تُرَابٍ ثُمَّ اِذَاۤ اَنْتُمْ بَشَرٌ تَنْتَشِرُوْنَ﴿20﴾
૨૦.ÔtrBtLt3 ytGttítune9 yLt3 Ït1Õtf1fwBt3 rBtLt3íttuhtrçtLt3 Ë7wBt0 yuÍt89 yLítwBt3 çt~tÁLt3 ítLt3ít~tuÁLt
૨૦. અને તેની નિશાનીઓમાંથી છે કે તેણે તમને માટીમાંથી પેદા કર્યા પછી એકાએક તમે ઇન્સાન બનીને (ઝમીનમાં) ફેલાઇ ગયા.
وَمِنْ اٰيٰتِهٖۤ اَنْ خَلَقَ لَكُمْ مِّنْ اَنْفُسِكُمْ اَزْوَاجًا لِّتَسْكُنُوْۤا اِلَيْهَا وَجَعَلَ بَيْنَكُمْ مَّوَدَّةً وَّرَحْمَةً ؕ اِنَّ فِیْ ذٰلِكَ لَاٰيٰتٍ لِّقَوْمٍ يَّتَفَكَّرُوْنَ﴿21﴾
૨૧.Ôt rBtLt3 ytGttítune9 yLt3 Ït1Õtf1 ÕtfwBt3 rBtLt3 yLVtuËufwBt3 yÍ3ÔttsÕt3 ÕtuítMftuLt9q yuÕtGt3nt Ôtsy1Õt çtGt3LtfwBt3 BtÔtvítkÔt3 Ôthn14BtítLt3, EÒt Ve Ít7Õtuf ÕtytGttrítÕt3 Õtuf1Ôt3rBtkGt3 GtítVf3fYLt
૨૧. અને તેની નિશાનીઓમાંથી છે કે તેણે તમારામાંથી તમારા માટે જીવનસાથીને બનાવી જેથી તમે તેણીની પાસે સુકુન મેળવો. તેણે તમારા વચ્ચે મોહબ્બત અને મહેરબાની રાખી, બેશક તેમાં ગૌરો ફીક્ર કરનાર માટે નિશાનીઓ છે.
وَمِنْ اٰيٰتِهٖ خَلْقُ السَّمٰوٰتِ وَالْاَرْضِ وَاخْتِلَافُ اَلْسِنَتِكُمْ وَاَلْوَانِكُمْؕ اِنَّ فِیْ ذٰلِكَ لَاٰيٰتٍ لِّلْعٰلِمِيْنَ﴿22﴾
૨૨.ÔtrBtLt3 ytGttítune Ït1Õtf1wMËBttÔttítu ÔtÕt3yh3Íu2 Ôt1ÏítuÕttVtu yÕËuLtítufwBt3 Ôt yÕÔttLtufwBt3, EÒt Ve Ít7Õtuf ÕtytGttrítÕt3 rÕtÕt3 yt1ÕtuBteLt
૨૨. અને તેની નિશાનીઓમાંથી આસમાનો તથા ઝમીનની ખિલ્કત તથા તમારી ભાષાઓ તથા રંગોનો તફાવત છે; બેશક ઇલ્મ રાખનારાઓ માટે તેમાં નિશાનીઓ છે.
وَمِنْ اٰيٰتِهٖ مَنَامُكُمْ بِالَّيْلِ وَالنَّهَارِ وَابْتِغَآؤُكُمْ مِّنْ فَضْلِهٖؕ اِنَّ فِیْ ذٰلِكَ لَاٰيٰتٍ لِّقَوْمٍ يَّسْمَعُوْنَ﴿23﴾
૨૩.ÔtrBtLt3 ytGttítune BtLttBttufwBt3 rçtÕÕtGt3Õtu ÔtÒtnthu Ôtçítuøtt92ytufwBt3 rBtLt3VÍ14Õtune,ít EÒt Ve Ít7Õtuf ÕtytGttrítÕt3 Õtuf1Ôt3rBtkGGtMBtQ2Lt
૨૩. અને તેની નિશાનીઓમાંથી તમારૂ રાત્રે આરામ કરવુ અને દિવસે તે (ખુદા)ના ફઝલને તલાશ કરવુ છે, તેમાં (હક) સાંભળનારી કોમ માટે નિશાનીઓ છે.
وَمِنْ اٰيٰتِهٖ يُرِيْكُمُ الْبَرْقَ خَوْفًا وَّطَمَعًا وَّيُنَزِّلُ مِنَ السَّمَآءِ مَآءً فَيُحْىٖ بِهِ الْاَرْضَ بَعْدَ مَوْتِهَا ؕ اِنَّ فِیْ ذٰلِكَ لَاٰيٰتٍ لِّقَوْمٍ يَّعْقِلُوْنَ﴿24﴾
૨૪.ÔtrBtLt3 ytGttítune GttuheftuBtwÕt3 çth3f1 Ït1Ôt3VkÔt3 Ôtít1Btyk2Ôt3 ÔtGttuLtÍ0uÕttu BtuLtË0Bttyu Btt9yLt3 VGttun14Gte çturnÕt3yÍo2 çty14Œ BtÔt3ítunt, EÒt Ve Ít7Õtuf ÕtytGttrítÕt3 ÕtufÔt3rBtkGt3 Gty14fu2ÕtqLt
૨૪. અને તેની નિશાનીઓમાંથી છે કે તમને વીજળી દેખાડે છે જે તમારા ડર અને ઉમ્મીદનું કારણ છે તથા આસમાનથી પાણી વરસાવે છે, જેના વડે ઝમીનને નિર્જીવ થયા બાદ જીવંત કરે છે. બેશક તેમાં જેઓ વિચારે છે તેમના માટે નિશાનીઓ છે.
وَمِنْ اٰيٰتِهٖۤ اَنْ تَقُوْمَ السَّمَآءُ وَالْاَرْضُ بِاَمْرِهٖ ؕ ثُمَّ اِذَا دَعَاكُمْ دَعْوَةً ۖۗ مِّنَ الْاَرْضِ ۖۗ اِذَاۤ اَنْتُمْ تَخْرُجُوْنَ﴿25﴾
૨૫.ÔtrBtLt3 ytGttítune9 yLítf1qBtË0Btt9ytu ÔtÕt3yÍtuo2 çtuyBtúune, ËwBt0 yuÍt7 Œyt1fwBt3 Œy14ÔtítBt3 BtuLtÕt3 yÍuo2 yuÍt89 yLítwBt3 ítÏ1htuòqLt
૨૫. અને તેની નિશાનીઓમાંથી છે કે આસમાન તથા ઝમીન તેના હુકમથી કાયમ છે પછી જ્યારે (કયામતના દિવસે) ઝમીનમાંથી તમને પોકારશે એકાએક તમે બહાર નીકળી આવશો.
وَلَهٗ مَنْ فِى السَّمٰوٰتِ وَالْاَرْضِؕ كُلٌّ لَّهٗ قٰنِتُوْنَ﴿26﴾
૨૬.Ôt Õtnq BtLt3rVMËBttÔttítu ÔtÕyÍu2o, fwÕÕtwÕÕtnq ft1LtuítqLt
૨૬. અને જે કોઇ આસમાન તથા ઝમીનમાં છે તે તેના જ છે અને તે સર્વે તેના તાબેદાર છે.
وَهُوَ الَّذِىْ يَبْدَؤُا الْخَلْقَ ثُمَّ يُعِيْدُهٗ وَهُوَ اَهْوَنُ عَلَيْهِؕ وَلَهُ الْمَثَلُ الْاَعْلٰى فِى السَّمٰوٰتِ وَالْاَرْضِۚ وَهُوَ الْعَزِيْزُ الْحَكِيْمُ۠ ﴿27﴾
૨૭.ÔtntuÔtÕÕtÍe8 GtçŒWÕt3 Ït1Õf1 Ë7wBBt GttuE2Œtunq ÔtntuÔt yn3ÔtLttu y1ÕtGt3nu, ÔtÕtnwÕt3 BtË7ÕtwÕt3 yy14Õtt rVË0BttÔttítu ÔtÕyÍuo2, ÔtntuÔtÕt3 y1ÍeÍwÕt3 n1feBt
૨૭. અને તે છે કે જે ખિલ્કતની શરૂઆત કરે છે, પછી તેને પલટાવશે, અને આ કાર્ય તેના માટે તદ્દન સહેલું છે; અને તેના માટે જ આસમાનો તથા ઝમીનમાં બુલંદતરીન સિફાતો છે, અને તે જબરદસ્ત અને હિકમતવાળો છે.
ضَرَبَ لَكُمْ مَّثَلًا مِّنْ اَنْفُسِكُمْؕ هَلْ لَّكُمْ مِّنْ مَّا مَلَكَتْ اَيْمَانُكُمْ مِّنْ شُرَكَآءَ فِیْ مَا رَزَقْنٰكُمْ فَاَنْتُمْ فِيْهِ سَوَآءٌ تَخَافُوْنَهُمْ كَخِيْفَتِكُمْ اَنْفُسَكُمْؕ كَذٰلِكَ نُفَصِّلُ الْاٰيٰتِ لِقَوْمٍ يَّعْقِلُوْنَ﴿28﴾
૨૮.Í1hçt ÕtfwBt3 BtË7ÕtBt3 rBtLt3yLVtuËufwBt3, nÕÕtfwBt3 rBtBtt0BtÕtfít3 yGt3BttLttufwBt3 rBtLt3~ttuhft9y VeBtt hÍ3f1LttfwBt3 VyLt3ítwBt3 Venu ËÔtt9WLt3 ítÏtt1VqLtnwBt3 fÏt2eVítufwBt3 yLt3VtuËfwBt3, fÍt7Õtuf LttuVM1ËuÕtwÕt3 ytGttítu Õtuf1Ôt3rBtkGt3 Gty14fu2ÕtqLt
૨૮. તમારા માટે તમારામાંથી જ મિસાલ આપે છે કે શું અમોએ આપેલા રિઝ્કમાં તમારા ગુલામો એવી રીતે ભાગીદાર થઇ જશે કે તમો સમકક્ષ (બરાબર) થઇ જાવ, તમે તેઓ (ગુલામો)ની ભાગીદારીમાં વપરાશની રજા માટે એવી રીતે ડરો જેવી રીતે તમે (આઝાદ લોકો) એકબીજાથી ડરતા હોવ? આ રીતે વિચાર કરનાર કોમ માટે અમારી નિશાનીઓ બયાન કરીએ છીએ.
بَلِ اتَّبَعَ الَّذِيْنَ ظَلَمُوْۤا اَهْوَآءَهُمْ بِغَيْرِ عِلْمٍۚ فَمَنْ يَّهْدِىْ مَنْ اَضَلَّ اللّٰهُؕ وَمَا لَهُمْ مِّنْ نّٰصِرِيْنَ﴿29﴾
૨૯.çtrÕt¥tçty1ÕÕtÍe8Lt Í5ÕtBt9q yn3Ôtt9ynwBt3 çtuøt1Gt3hu E2rÕBtLt3, VBtkGGtn3Œe BtLt3 yÍ1ÕÕtÕÕttntu, ÔtBtt ÕtnwBt3 rBtÒttË7uheLt
૨૯. બલ્કે ઝાલિમોએ ઇલ્મ વગર પોતાની ખ્વાહીશાતો (ઇચ્છાઓ)ની પૈરવી કરી, જેને અલ્લાહ (ખરાબ અમલને કારણે) ગુમરાહ કર્યા છે તેને કોણ હિદાયત આપી શકે છે? અને તેનો કોઇ મદદગાર નહિં હોય.
فَاَقِمْ وَجْهَكَ لِلدِّيْنِ حَنِيْفًا ؕ فِطْرَتَ اللّٰهِ الَّتِىْ فَطَرَ النَّاسَ عَلَيْهَا ؕ لَا تَبْدِيْلَ لِخَلْقِ اللّٰهِ ؕ ذٰلِكَ الدِّيْنُ الْقَيِّمُ ۙ ۗ وَلٰكِنَّ اَكْثَرَ النَّاسِ لَا يَعْلَمُوْنَ ۙ ۗ ﴿30﴾
૩૦.Vyrf2Bt3 Ôts3nf rÕtveLtu n1LteVLt3, rVít14hítÕÕttrnÕÕtíte Vít1hÒttË y1ÕtGt3nt, ÕttítçŒeÕt ÕtuÏt1Õt3rf2ÕÕttnu, Ít7ÕtufŒ3ŒeLtwÕt3 f1GGtuBttu ÔtÕttrfÒt yf3Ë7hÒttËu ÕttGty14ÕtBtqLt
૩૦. બસ તારો ચહેરો ખાલિસ દીન તરફ કર આ ફિત્રત છે કે અલ્લાહે જેના પર ઇન્સાનોને પૈદા કર્યા છે, અને અલ્લાહની ખિલ્કતમાં કાંઇપણ પરિવર્તન નથી, બેશક આ જ મજબૂત દીન છે પરંતુ મોટા ભાગના લોકો જાણતા નથી:
مُنِيْبِيْنَ اِلَيْهِ وَاتَّقُوْهُ وَاَقِيْمُوا الصَّلٰوةَ وَلَا تَكُوْنُوْا مِنَ الْمُشْرِكِيْنَۙ﴿31﴾
૩૧.BttuLteçteLt yuÕtGt3nu Ôt¥tf1qntu Ôtyfe2BtqM1Ë1Õttít ÔtÕttítfqLtq BtuLtÕt3 Btw~hufeLt
૩૧. તમે (તોબા કરતા) તે (ફિત્રત)ની તરફ પાછા આવો, અને તેની (નાફરમાનીથી) પરહેઝ કરો અને નમાઝ કાયમ કરો અને મુશ્રિકોમાંના ન થાજો:
مِنَ الَّذِيْنَ فَرَّقُوْا دِيْنَهُمْ وَكَانُوْا شِيَعًا ؕ كُلُّ حِزْبٍۢ بِمَا لَدَيْهِمْ فَرِحُوْنَ﴿32﴾
૩૨.BtuLtÕÕtÍe8Lt Vh0f1q ŒeLtnwBt3 ÔtftLtq ~tuGty1Lt3, fwÕÕttu rnÍ14rçtBt3 çtuBtt ÕtŒG3trnBt3 Vhun1qLt
૩૨. તેઓમાંથી (ન થાજો) કે જેમણે પોતાના દીનના ભાગલા પાડી દીધા, તથા અલગ અલગ સમૂહોમાં વહેંચાઇ ગયા અને દરેક સમૂહની પાસે જે કાંઇ છે તેનાથી તેઓ રાજી છે.
وَاِذَا مَسَّ النَّاسَ ضُرٌّ دَعَوْا رَبَّهُمْ مُّنِيْبِيْنَ اِلَيْهِ ثُمَّ اِذَاۤ اَذَاقَهُمْ مِّنْهُ رَحْمَةً اِذَا فَرِيْقٌ مِّنْهُمْ بِرَبِّهِمْ يُشْرِكُوْنَۙ﴿33﴾
૩૩.ÔtyuÍt7 BtMËÒttË Íw2h3ÁLt3 Œy1Ôt3 hçt0nwBt3 BttuLteçteLt yuÕtGt3nu Ë7wBt0 yuuÍ98t yÍt7f1nwBt3 rBtLntu hn14BtítLt3 yuÍt7 Vhefw1Bt3 rBtLnwBt3 çtuhççturnBt3 Gtw~hufqLt
૩૩. અને લોકો ઉપર જયારે કોઇ મુસીબત આવે છે ત્યારે તેઓ તોબા કરતા પલટીને પોતાના પરવરદિગારને પુકારે છે, પરંતુ જેવી તે તેઓને રહેમતની મજા ચખાડે છે તરત જ તેઓમાંથી એક સમૂહ શિર્ક કરવા લાગે છે :
لِيَكْفُرُوْا بِمَاۤ اٰتَيْنٰهُمْؕ فَتَمَتَّعُوْا ۥ فَسَوْفَ تَعْلَمُوْنَ﴿34﴾
૩૪.ÕtuGtf3VtuÁ çtuBtt9ytítGt3LttnwBt3, VítBt¥tQ2 VËÔt3V íty41ÕtBtqLt
૩૪. (રહેવા દ્યો) અમોએ તેમને જે કાંઇ આપ્યું છે તેની નાશુક્રી કરે (કહો કે) તમે મોજ કરો પરંતુ જલ્દી (પરિણામની) ખબર પડી જશે.
اَمْ اَنْزَلْنَا عَلَيْهِمْ سُلْطٰنًا فَهُوَ يَتَكَلَّمُ بِمَا كَانُوْا بِهٖ يُشْرِكُوْنَ﴿35﴾
૩૫.yBt3yLÍÕLtt y1ÕtGt3rnBt3 ËwÕítt1LtLt3 VntuÔt GtítfÕÕtBttu çtuBtt ftLtq çtune Gtw~hufqLt
૩૫. શું અમોએ તેમના પર કોઇ એવી દલીલ નાઝિલ કરી કે જે તેના શરીકો બાબતે કાંઇ કહેતી હોય ?
وَاِذَاۤ اَذَقْنَا النَّاسَ رَحْمَةً فَرِحُوْا بِهَاؕ وَاِنْ تُصِبْهُمْ سَيِّئَةٌ ۢ بِمَا قَدَّمَتْ اَيْدِيْهِمْ اِذَا هُمْ يَقْنَطُوْنَ﴿36﴾
૩૬.ÔtyuÍ98t yÍ7f14LtÒttË hn14BtítLt3 Vhunq1çtunt, ÔtELítturË1çnwBt3 ËGGtuyítwBt3 çtuBttf1vBtít3 yGt3ŒernBt3 yuÍt7nwBt3 Gtf14Ltít1qLt
૩૬. અને જ્યારે અમે લોકોને રહેમતની મજા ચખાડીએ છીએ ત્યારે તેનાથી ખુશ થાય છે; અને જ્યારે તેમના પર તેમના હાથોએ અગાઉ કરેલા કામોના કારણે કોઇ આફત આવી પડે ત્યારે એકાએક નિરાશ થઇ જાય છે.
اَوَلَمْ يَرَوْا اَنَّ اللّٰهَ يَبْسُطُ الرِّزْقَ لِمَنْ يَّشَآءُ وَيَقْدِرُؕ اِنَّ فِیْ ذٰلِكَ لَاٰيٰتٍ لِّقَوْمٍ يُّؤْمِنُوْنَ﴿37﴾
૩૭.yÔtÕtBt3 GthÔt3 yÒtÕÕttn Gtçt3Ëtuít1wh3 rhÍ74f1 ÕtuBtkGGt~tt9ytu ÔtGt1f3Œuhtu, EÒt Ve Ít7Õtuf ÕtytGttrítÕt3 Õtuf1Ôt3rBtkGt3 Gttuy3BtuLtqLt
૩૭. શું તેમણે નથી જોયું કે અલ્લાહ જેના માટે ચાહે રોઝી વિશાળ અથવા તંગ કરે છે? બેશક ઇમાન લાવનારાઓ માટે એમાં નિશાનીઓ છે.
فَاٰتِ ذَا الْقُرْبٰى حَقَّهٗ وَ الْمِسْكِيْنَ وَابْنَ السَّبِيْلِؕ ذٰلِكَ خَيْرٌ لِّلَّذِيْنَ يُرِيْدُوْنَ وَجْهَ اللّٰهِؗ وَاُولٰٓئِكَ هُمُ الْمُفْلِحُوْنَ﴿38﴾
૩૮.VytítuÍ7Õt3 f1wh3çtt n1f14f1nq ÔtÕt3rBtMfeLt ÔtçLtMËçteÕtu, Ít7Õtuf Ït1Gt3ÁÕt3 rÕtÕÕtÍe8Lt GttuheŒqLt Ôts3nÕÕttnu ÔtytuÕtt9yuf ntuBtwÕt3 BtwV3Õtunq1Lt
૩૮. અને તું તારા નજીકના સગાં-વ્હાલાઓને તથા મિસ્કીનોને તથા રસ્તામાં રહી ગયેલ (મુસાફરો)ને તેમનો હક આપી દે આ તે લોકો માટે બહેતર છે કે જેઓ અલ્લાહની ખુશી ચાહે છે અને આ લોકો તે કામ્યાબ થનાર છે.
وَمَاۤ اٰتَيْتُمْ مِّنْ رِّبًا لِّيَرْبُوَاۡ فِیْۤ اَمْوَالِ النَّاسِ فَلَا يَرْبُوْا عِنْدَ اللّٰهِۚ وَمَاۤ اٰتَيْتُمْ مِّنْ زَكٰوةٍ تُرِيْدُوْنَ وَجْهَ اللّٰهِ فَاُولٰٓئِكَ هُمُ الْمُضْعِفُوْنَ﴿39﴾
૩૯.ÔtBtt9ytítGt3ítwBt3 rBth3huçtÕt3 ÕtuGth3çttuÔtt Ve9 yBt3ÔttrÕtÒttËu VÕttGth3çtq E2Lt3ŒÕÕttnu, ÔtBtt9ytítGt3ítwBt3 rBtLt3ÍftrítLt3 íttuheŒqLt Ôts3nÕÕttnu VWÕtt9yuf ntuBtwÕt3 BtwÍ14y22uVqLt
૩૯. અને તમે વ્યાજ(ના ઇરાદાથી જે કાંઇપણ) આપો પરિણામે (વ્યાજ ખાનાર) લોકોના માલમાં વધારો થાય, અલ્લાહ પાસે કાંઇ વધારો હાંસિલ નહી થાય, ઝકાત આપો છો અને અલ્લાહની ખુશીનો ઇરાદો કરો છો આવુ કામ કરનારના બદલામાં વધારો થનાર છે.
اَللّٰهُ الَّذِىْ خَلَقَكُمْ ثُمَّ رَزَقَكُمْ ثُمَّ يُمِيْتُكُمْ ثُمَّ يُحْيِيْكُمْ ؕ هَلْ مِنْ شُرَكَآئِكُمْ مَّنْ يَّفْعَلُ مِنْ ذٰ لِكُمْ مِّنْ شَىْءٍؕ سُبْحٰنَهٗ وَتَعٰلٰى عَمَّا يُشْرِكُوْنَ۠ ﴿40﴾
૪૦.yÕÕttnwÕÕtÍe8 Ït1Õtf1fwBt3 Ëw7BBt hÍf1fwBt3 Ëw7BBt GttuBteíttufwBt3 Ë7wBBt Gttun14GtefwBt3, nÕt3rBtLt3 ~ttuhft9yufwBt3 BtkGGtV3y1Õttu rBtLt3 Ít7ÕtufwBt3 rBtLt3 ~tGt3ELt3, Ëwçnt1Ltnq Ôtíty1tÕtt y1BBtt Gtw~t3hufqLt
૪૦. તે અલ્લાહ છે કે જેણે તમને પેદા કર્યા, પછી તમને રોઝી આપી, પછી મૌત આપશે, પછી તમને જીવતા કરશે; શું તમારા શરીકોમાંથી કોઇ એવો છે કે જે આમાંથી કોઇ કાર્ય કરે? જેને તેઓ શરીક બનાવે છે તેનાથી અલ્લાહ પાક અને બુલંદ છે.
ظَهَرَ الْفَسَادُ فِى الْبَرِّ وَالْبَحْرِ بِمَا كَسَبَتْ اَيْدِى النَّاسِ لِيُذِيْقَهُمْ بَعْضَ الَّذِىْ عَمِلُوْا لَعَلَّهُمْ يَرْجِعُوْنَ﴿41﴾
૪૧.Í5nhÕt3 VËtŒtu rVÕt3çth3hu ÔtÕt3çt3n1hu çtuBtt fËçtít3 yGt3rŒÒttËu ÕtuGttuÍe8fnwBt3 çty14Í1ÕÕtÍe8 y1BtuÕtq Õty1ÕÕtnwBt3 Gth3suQ2Lt
૪૧. લોકોના હાથોએ કરેલા આમાલને કારણે ઝમીન અને દરિયામાં ફસાદ જાહેર થઇ ગયો છે જેથી ખુદા તેમના અમુક આમાલની મજા ચખાડે, કદાચને તેઓ (હક તરફ) પાછા ફરી જાય.
قُلْ سِيْرُوْا فِى الْاَرْضِ فَانْظُرُوْا كَيْفَ كَانَ عَاقِبَةُ الَّذِيْنَ مِنْ قَبْلُؕ كَانَ اَكْثَرُهُمْ مُّشْرِكِيْنَ﴿42﴾
૪૨.fw1Õt3 ËeÁ rVÕt3yÍuo2 VLt3Ít6uÁ fGt3V ftLt yt1f22uçtítwÕÕtÍe8Lt rBtLt3f1çÕttu, ftLt yf3Ë7htunwBt3 Btw~t3hufeLt
૪૨. તું કહે કે ઝમીનમાં મુસાફરી કરો અને જૂઓ કે જે લોકો તમારી પહેલા હતા તેમનો અંજામ કેવો હતો! જેમાંથી મોટા ભાગના મુશરિકો હતા.
فَاَقِمْ وَجْهَكَ لِلدِّيْنِ الْقَيِّمِ مِنْ قَبْلِ اَنْ يَّاْتِىَ يَوْمٌ لَّا مَرَدَّ لَهٗ مِنَ اللّٰهِ يَوْمَئِذٍ يَّصَّدَّعُوْنَ﴿43﴾
૪૩.Vyrf2Bt3 Ôts3nf rÕtverLtÕt3 f1GGtuBtu rBtLf1çÕtu ykGGty3ítuGt GtÔt3BtwÕt3 ÕttBthvÕtnq BtuLtÕÕttnu GtÔt3BtyurÍkGt3 GtË14Ë1vQ2Lt
૪૩. અને તારા ચહેરાને સીધા અને મજબૂત દીન (ધર્મ) તરફ રાખ, એ પહેલા તે દિવસ આવી જાય જેને કોઇપણ અલ્લાહ(ના હુકમ)થી પલટાવી શકશે નહિ, તે દિવસે લોકો જુદા-જુદા ગિરોહમાં વહેંચાઇ જશે.
مَنْ كَفَرَ فَعَلَيْهِ كُفْرُهٗۚ وَمَنْ عَمِلَ صَالِحاً فَلِاَنْفُسِهِمْ يَمْهَدُوْنَۙ ﴿44﴾
૪૪.BtLt3fVh Vy1ÕtGt3nu fwV3htunq, ÔtBtLt3 y1BtuÕt Ët1Õtun1Lt3 VÕtuyLt3VtuËurnBt3 GtBt3nŒqLt
૪૪. જે કોઇએ ઇન્કાર કર્યો તે (નાસ્તિકપણું) તેના પોતાના નુકસાનમાં છે અને જેઓ નેક અમલ કરે છે તેઓ પોતાના માટે (કામ્યાબીની) તૈયારી કરે છે :
لِيَجْزِىَ الَّذِيْنَ اٰمَنُوا وَعَمِلُوْا الصّٰلِحٰتِ مِنْ فَضْلِهٖؕ اِنَّهٗ لَا يُحِبُّ الْكٰفِرِيْنَ﴿45﴾
૪૫.ÕtuGts3ÍuGtÕÕtÍ8eLt ytBtLtq Ôty1BtuÕtqË14ËtÕtunt1ítu rBtLt3 VÍ14Õtune, EÒtnq ÕttGtturnççtwÕt3 ftVuheLt
૪૫. જેથી અલ્લાહ તે લોકોને કે જેઓ ઇમાન લાવ્યા તથા નેક આમાલ કર્યા, તેઓને પોતાના ફઝલથી બદલો આપે; બેશક તે નાસ્તિકોને ચાહતો નથી.
وَمِنْ اٰيٰتِهٖۤ اَنْ يُّرْسِلَ الرِّيَاحَ مُبَشِّرٰتٍ وَّلِيُذِيْقَكُمْ مِّنْ رَّحْمَتِهٖ وَلِتَجْرِىَ الْفُلْكُ بِاَمْرِهٖ وَلِتَبْتَغُوْا مِنْ فَضْلِهٖ وَلَعَلَّكُمْ تَشْكُرُوْنَ﴿46﴾
૪૬.ÔtrBtLt3 ytGttítune9 ykGGtwh3ËuÕth3 huGttn1 Bttuçt~~tuhtrítkÔt3 ÔtÕtuGttuÍe8 f1fwBt3 rBth0n14Btítune ÔtÕtuíts3huGtÕt3 VwÕftu çtuyBt3hune ÔtÕtuítçt3ítøt1q rBtLt3 VÍ14Õtune Ôt Õty1ÕÕtfwBt3 ít~t3ftuÁLt
૪૬. અને તેની નિશાનીઓમાંથી છે કે તે હવાને ખુશખબરી આપનાર તરીકે મોકલે છે જેથી તમને એની રહેમતની મજા ચખાડે, અને તેના હુકમથી કશ્તી ચાલે, તથા તમે તેના ફઝલથી રોઝી મેળવો. કદાચને તમે શુક્ર કરો.
وَ لَقَدْ اَرْسَلْنَا مِنْ قَبْلِكَ رُسُلًا اِلٰى قَوْمِهِمْ فَجَآءُوْهُمْ بِالْبَيِّنٰتِ فَانْتَقَمْنَا مِنَ الَّذِيْنَ اَجْرَمُوْا ؕ وَكَانَ حَقًّا عَلَيْنَا نَصْرُ الْمُؤْمِنِيْنَ﴿47﴾
૪૭.ÔtÕtf1Œ3 yh3ËÕLtt rBtLf1çt3Õtuf htuËtuÕtLt3 yuÕtt f1Ôt3BturnBt3 Vò9QnwBt3 rçtÕt3çtGGtuLttítu VLítf1BLtt BtuLtÕÕtÍe8Lt ys3hBtq, ÔtftLt n1f14f1Lt3 y1ÕtGt3Ltt LtË14ÁÕt3 Bttuy3BtuLteLt
૪૭. અને ખરેખર અમોએ તારી પહેલા તેમની કોમો તરફ રસૂલોને મોકલ્યા. જેઓ તેમની પાસે ખુલ્લી દલીલો લઇ ગયા, (અને તેઓને જૂઠલાવવામાં આવ્યા) પછી અમોએ મુજરીમોથી બદલો લીધો અને મોઅમીનોની મદદ કરવી અમારી ફરજ છે.
اَللّٰهُ الَّذِىْ يُرْسِلُ الرِّيٰحَ فَتُثِيْرُ سَحَابًا فَيَبْسُطُهٗ فِى السَّمَآءِ كَيْفَ يَشَآءُ وَيَجْعَلُهٗ كِسَفًا فَتَرَى الْوَدْقَ يَخْرُجُ مِنْ خِلٰلِهٖۚ فَاِذَاۤ اَصَابَ بِهٖ مَنْ يَّشَآءُ مِنْ عِبَادِهٖۤ اِذَا هُمْ يَسْتَبْشِرُوْنَۚ﴿48﴾
૪૮.yÕÕttnwÕÕtÍe8 Gtwh3ËuÕtwh3 huGttn1 VíttuËe8htu Ënt1çtLt3 VGtçËtuítt2unq rVË0Btt9yu fGt3V Gt~tt9ytu ÔtGts3y1Õttunq fuËVLt3 VíthÕt3 ÔtŒ3f1 GtÏ1htuòu rBtLt3 Ït2uÕttÕtune, VyuÍ98t yËt1çt çtune BtkGt0~tt9ytu rBtLyu2çttŒune9 yuÍt7nwBt3 GtMítç~tuÁLt
૪૮. તે અલ્લાહ જ છે જે હવાને મોકલે છે કે જે વાદળોને ખેંચી લાવે છે, પછી તે વાદળો તેની મરજી પ્રમાણે આસમાનમાં ફેલાવે છે, એકબીજા ઉપર ઢગલો કરે છે ત્યારે તુ જોવે છો કે તેના પડો વચ્ચેથી વરસાદના ટીપાઓ નીકળે છે અને જ્યારે પોતાના બંદાઓમાંથી જેને ચાહે તેના સુધી આ વરસાદ પહોંચાડે છે ત્યારે તેઓ તરત જ ખુશ થઇ જાય છે.
وَاِنْ كَانُوْا مِنْ قَبْلِ اَنْ يُّنَزَّلَ عَلَيْهِمْ مِّنْ قَبْلِهٖ لَمُبْلِسِيْنَ﴿49﴾
૪૯.Ôt ELftLtq rBtLf1çÕtu ykGGttuLtÍ0Õt y1ÕtrGtnBt3 rBtLf1çÕtune ÕtBtwçÕtuËeLt
૪૯. ખરે જ તેમના પર નાઝિલ થવા પહેલાં તેઓ નિરાશ હતા.
فَانْظُرْ اِلٰٓى اٰثٰرِ رَحْمَتِ اللّٰهِ كَيْفَ يُحْىِ الْاَرْضَ بَعْدَ مَوْتِهَا ؕ اِنَّ ذٰلِكَ لَمُحْىِ الْمَوْتٰى ۚ وَهُوَ عَلٰى كُلِّ شَىْءٍ قَدِيْرٌ﴿50﴾
૫૦.VLt3Íwh3 yuÕtt9 ytËt7hu hn14BtrítÕÕttnu fGt3V Gttun14rGtÕt3 yÍo2 çty14Œ BtÔt3ítunt, EÒt Ít7Õtuf ÕtBttun14rGtÕt3 BtÔt3ítt, ÔtntuÔt y1Õtt fwÕÕtu ~tGt3ELt3 f1Œeh
૫૦. માટે તમે અલ્લાહની રહેમતની અસર જૂઓ કે તે કઇ રીતે ઝમીનને તેના મરણ બાદ સજીવન કરે છે, બેશક તે જ મરણ પામેલાઓને જીવતા કરનાર છે અને તે દરેક વસ્તુ પર કુદરત ધરાવનાર છે.
وَلَئِنْ اَرْسَلْنَا رِيْحًا فَرَاَوْهُ مُصْفَرًّا لَّظَلُّوْا مِنْۢ بَعْدِهٖ يَكْفُرُوْنَ﴿51﴾
૫૧.ÔtÕtELt3 yh3ËÕLtt hen1Lt VhyÔt3ntu BtwË14Vh0Õt3 ÕtÍ1ÕÕtq rBtBt3çty14Œune Gtf3VtuÁLt
૫૧. અને અમે જો (એવી) હવા મોકલશુ કે જેના કારણે તે (ખેતી) પીળી પડી ગયેલ જોશે તો જરૂર તેઓ (અગાઉની નેઅમતને ભૂલાવી) નાશુક્રા બની જશે.
فَاِنَّكَ لَا تُسْمِعُ الْمَوْتٰى وَلَا تُسْمِعُ الصُّمَّ الدُّعَآءَ اِذَا وَلَّوْا مُدْبِرِيْنَ﴿52﴾
૫૨.VEÒtf ÕttítwË3BtuW2Õt3 BtÔt3ítt ÔtÕtt ítwËBtuW2Ë14 Ëw1BBtvtuyt92y yuÍt7 ÔtÕÕtÔt3 BtwŒ3çtuheLt
૫૨. તું તારી વાતને મુડદાઓને સંભળાવી શકતો નથી અને ન બહેરાઓને સંભળાવી શકે છે, કે જ્યારે તેઓ પીઠ ફેરવી ચાલતા થાય.
وَمَاۤ اَنْتَ بِهٰدِ الْعُمْىِ عَنْ ضَلٰلَتِهِمْؕ اِنْ تُسْمِعُ اِلَّا مَنْ يُّؤْمِنُ بِاٰيٰتِنَا فَهُمْ مُّسْلِمُوْنَ۠ ﴿53﴾
૫૩.ÔtBtt9yLít çtuntrŒÕt3 W2BGtu y1Lt3 Í1ÕttÕtíturnBt3, ELt3ítwË3Btuyt7u EÕÕtt BtkGGttuy3BtuLttu çtuytGttítuLtt VnwBt3 BtwË3ÕtuBtqLt
૫૩. અને ન તું આંધળાઓને તેમની ગુમરાહીમાંથી હિદાયત કરી શકે છો, તુ ફકત તેઓને સંભળાવી શકે છો કે જે અમારી આયતો પર ઇમાન લાવે છે તથા તસ્લીમ થનાર છે.
اَللّٰهُ الَّذِىْ خَلَقَكُمْ مِّنْ ضَعْفٍ ثُمَّ جَعَلَ مِنْۢ بَعْدِ ضَعْفٍ قُوَّةً ثُمَّ جَعَلَ مِنْۢ بَعْدِ قُوَّةٍ ضَعْفًا وَّشَيْبَةً ؕ يَخْلُقُ مَا يَشَآءُ ۚ وَهُوَ الْعَلِيْمُ الْقَدِيْرُ﴿54﴾
૫૪.yÕÕttnwÕÕtÍe8 Ït1Õtf1fwBt3 rBtLt3 Ítu2y14rVLt3 Ë7wBBt sy1Õt rBtBt3çty14Œu Ítu2y41rVLt3 fq1ÔÔtítLt3 Ë7wBBt sy1Õt rBtBt3çty14Œu fq1ÔÔtrítLt3 Ítu2y14VkÔt3 Ôt~tGt3çtítLt3, GtÏt14Õttuftu BttGt~tt9ytu, ÔtntuÔtÕt3 y1ÕteBtwÕt3 f1Œeh
૫૪. તે અલ્લાહ જ છે જેણે તમને પેદા કર્યા એવી હાલતમાં કે કમજોર હતા, પછી કમજોરી બાદ તાકત આપી, પછી તાકત બાદ ફરી કમજોરી અને બુઢાપામાં દાખલ કરી દીધા; તે જે ચાહે છે તે પેદા કરે છે, અને તે ઇલ્મ અને કુદરતવાળો છે.
وَيَوْمَ تَقُوْمُ السَّاعَةُ يُقْسِمُ الْمُجْرِمُوْنَ۬ ۙ مَا لَبِثُوْا غَيْرَ سَاعَةٍ ؕ كَذٰلِكَ كَانُوْا يُؤْفَكُوْنَ﴿55﴾
૫૫.Ôt GtÔt3Bt ítfq1BtwËt0y1íttu Gtwf14ËuBtwÕt3 Btws3huBtqLt, Btt ÕtçtuË7q øt1Gt3h Ëty1rítLt3, fÍt7Õtuf ftLtq Gttuy3VfqLt
૫૫. અને જે દિવસે (કયામતની) ઘડી કાયમ થશે, મુજરીમો કસમ ખાઇને કહેશે કે તેઓ (બરઝખમાં) કલાકથી વધુ રહ્યા નથી આ રીતે (હકીકત સમજવાથી) દૂર રાખવામાં આવ્યા.
وَقَالَ الَّذِيْنَ اُوْتُوا الْعِلْمَ وَ الْاِيْمَانَ لَقَدْ لَبِثْتُمْ فِیْ كِتٰبِ اللّٰهِ اِلٰى يَوْمِ الْبَعْثِؗ فَهٰذَا يَوْمُ الْبَعْثِ وَلٰكِنَّكُمْ كُنْتُمْ لَا تَعْلَمُوْنَ﴿56﴾
૫૬.Ôtft1ÕtÕÕtÍe8Lt WítqÕt3 E2ÕBt ÔtÕEBttLt Õtf1Œ3 ÕtrçtM7ítwBt3 VefuíttrçtÕÕttnu yuÕtt GtÔt3rBtÕt3 çty14Ëu VntÍt7 GtÔt3BtwÕt çty14Ë7u ÔtÕttrfÒtfwBt3 fwLt3ítwBt3 Õttíty14ÕtBtqLt
૫૬. પરંતુ જેમને ઇલ્મ તથા ઇમાન આપવામાં આવ્યું છે તેઓ કહેશે કે તમે અલ્લાહના હુકમ / લખાણ મુજબ સજીવન થવાના દિવસ સુધી રોકાયેલા હતા, આ સજીવન થવાનો દિવસ છે, પરંતુ તમે જાણતા નથી.
فَيَوْمَئِذٍ لَّا يَنْفَعُ الَّذِيْنَ ظَلَمُوْا مَعْذِرَتُهُمْ وَلَا هُمْ يُسْتَعْتَبُوْنَ﴿57﴾
૫૭.VGtÔt3 BtyurÍ7Õt3 Õtt GtLt3VW2ÕÕtÍe8Lt Í5ÕtBtq Bty14Í7uhíttunwBt3 ÔtÕttnwBt3 GtwMíty14ítçtqLt
૫૭. અને તે દિવસે ઝુલ્મગારોનુ બહાનુ તેમને ફાયદો નહી પહોંચાડે અને તેઓની તોબા કબૂલ કરવામાં નહી આવે.
وَلَقَدْ ضَرَبْنَا لِلنَّاسِ فِیْ هٰذَا الْقُرْاٰنِ مِنْ كُلِّ مَثَلٍؕ وَلَئِنْ جِئْتَهُمْ بِاٰيَةٍ لَّيَقُوْلَنَّ الَّذِيْنَ كَفَرُوْۤا اِنْ اَنْتُمْ اِلَّا مُبْطِلُوْنَ﴿58﴾
૫૮.ÔtÕtf2Œ3 Í1hçLtt rÕtLLttËu VentÍ7Õt3 f1wh3ytLtu rBtLfwÕÕtu BtË7rÕtLt3, ÔtÕtELt3 suy3ítnwBt3 çtuytGtrítÕt3 ÕtGtf1qÕtLLtÕÕtÍe8Lt fVÁ9 ELt3 yLítwBt3 EÕÕtt Btwçítu2ÕtqLt
૫૮. અને અમોએ આ કુરઆનમાં લોકો માટે દરેક જાતની મિસાલ આપી જો તમે કોઇ નિશાની લઇ આવશો તો નાસ્તિક એમ જ કહેશે કે તમે અહલે બાતિલ છો.
كَذٰلِكَ يَطْبَعُ اللّٰهُ عَلٰى قُلُوْبِ الَّذِيْنَ لَا يَعْلَمُوْنَ﴿59﴾
૫૯.fÍt7Õtuf Gtít14çtW2ÕÕttntu y1Õtt ftu2ÕtqrçtÕÕtÍe8Lt ÕttGty14ÕtBtqLt
૫૯. આવી રીતે અલ્લાહ ઇલ્મ ન રાખનારના દિલો ઉપર મોહર લગાવે છે.
فَاصْبِرْ اِنَّ وَعْدَ اللّٰهِ حَقٌّ وَّلَا يَسْتَخِفَّنَّكَ الَّذِيْنَ لَا يُوْقِنُوْنَ۠ ﴿60﴾
૬૦.VË14rçth3 ELLt Ôty14ŒÕÕttnu n1f14f1wkÔt3 ÔtÕtt GtMítrÏt1V3VLLtfÕÕtÍe8Lt Õtt Gtqfu2LtqLt
૬૦. તેથી તમે સબરથી કામ લ્યો, કે ખુદાનો વાયદો સાચો છે અને (ઘ્યાન રાખજો) જે લોકોને યકીન નથી તેઓ તમને નબળા ન પાડી દ્યે.
સુરા-૩૧/ لقمان / લુકમાન
بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَـٰنِ ٱلرَّحِيمِ
rçtÂMBtÕÕttrnh3 hn14BttrLth3 hn2eBt
અલ્લાહના નામથી જે ધણો મહેરબાન, બહુજ રહેમ કરવાવાળો છે
الٓمّٓ ۚ﴿1﴾
૧.yrÕtV-Õtt9Bt-Bte9Bt
૧. અલીફ લામ મીમ.
تِلْكَ اٰيٰتُ الْكِتٰبِ الْحَكِيْمِۙ﴿2﴾
૨.rítÕf ytGttítwÕt3 fuíttrçtÕn1f2eBt
૨. આ હિકમતવાળી કિતાબની આયતો છે
هُدًى وَّرَحْمَةً لِّلْمُحْسِنِيْنَۙ﴿3﴾
૩.ntuŒkÔt3 Ôthn14BtítÕt3 rÕtÕt3 Bttun14ËuLteLt
૩. તે નેકી કરનારાઓ માટે હિદાયત અને રહેમત છે :
الَّذِيْنَ يُقِيْمُوْنَ الصَّلٰوةَ وَيُؤْتُوْنَ الزَّكٰوةَ وَهُمْ بِالْاٰخِرَةِ هُمْ يُوْقِنُوْنَؕ﴿4﴾
૪.ÕÕtÍ8eLt Gttuf2eBtqLtË0Õttít ÔtGttuy3ítqLt Í0ftít ÔtnwBt3 rçtÕt3 ytÏtu2hítu nwBt3 Gtqfu2LtqLt
૪. જેઓ નમાઝ કાયમ કરે છે તેમજ ઝકાત આપે છે અને તેઓ આખેરત ઉપર યકીન રાખે છે.
اُولٰٓئِكَ عَلٰى هُدًى مِّنْ رَّبِّهِمْ وَاُولٰٓئِكَ هُمُ الْمُفْلِحُوْنَ﴿5﴾
૫.ytuÕtt9yuf y1Õtt ntuŒBt3 rBth0ççturnBt3 ÔtytuÕtt9yuf ntuBtwÕt3 BtwV3Õtun1qLt
૫. એ તેઓ તેમના પરવરદિગાર તરફથી હિદાયત ઉપર છે અને તેઓ સફળતા પામનારા છે.
وَمِنَ النَّاسِ مَنْ يَّشْتَرِىْ لَهْوَ الْحَدِيْثِ لِيُضِلَّ عَنْ سَبِيْلِ اللّٰهِ بِغَيْرِ عِلْمٍۖۗ وَّيَتَّخِذَهَا هُزُوًا ؕ اُولٰٓئِكَ لَهُمْ عَذَابٌ مُّهِيْنٌ﴿6﴾
૬.ÔtBtuLtLLttËu BtkGGt~t3íthe Õtn3ÔtÕt3 n1ŒeËu8 ÕtuGtturÍ2ÕÕt y1Lt3ËçterÕtÕÕttnu çtuø1tGt3hu E2ÂÕBtkÔt3 ÔtGtíítÏtu2Í7nt ntuÍtuÔtLt3, ytuÕtt9yuf ÕtnwBt3 y1Ít7çtwBBttuneLt
૬. અને લોકોમાંથી અમુક બેહુદી (નકામી) વાત ખરીદે છે જેથી ઇલ્મ વગર લોકોને અલ્લાહના રસ્તાથી ગુમરાહ કરે અને અલ્લાહની આયતોની મજાક ઉડાડે, એવા લોકો માટે ઝિલ્લત આપનારો અઝાબ છે.
وَاِذَا تُتْلٰى عَلَيْهِ اٰيٰتُنَا وَلّٰى مُسْتَكْبِرًا كَاَنْ لَّمْ يَسْمَعْهَا كَاَنَّ فِیْۤ اُذُنَيْهِ وَقْرًاۚ فَبَشِّرْهُ بِعَذَابٍ اَلِيْمٍ﴿7﴾
૭.ÔtyuÍt7 ítwíÕtt y1ÕtGt3nu ytGttíttuLtt ÔtÕÕtt BtwMítf3çtuhLt3 fyÕt0Bt3 GtË3Bty14nt fyLLt Ve9 ytuÍtu8LtGt3nu Ôtf14hLt3, Vçt~t3r~th3ntu çtuy1Ít7rçtLt3 yÕteBt
૭. અને જયારે તેની સામે અમારી આયતોને પઢવામાં આવે છે ત્યારે તકબ્બૂર કરી મોઢું ફેરવે છે, જાણે તેણે કાંઇ સાંભળ્યું જ નથી. જાણે કે તેના કાન બહેરા છે, તેને દર્દનાક અઝાબની ખુશખબરી આપ!
اِنَّ الَّذِيْنَ اٰمَنُوا وَعَمِلُوْا الصّٰلِحٰتِ لَهُمْ جَنّٰتُ النَّعِيْمِۙ﴿8﴾
૮.ELLtÕÕtÍ8eLt ytBtLtq Ôty1BtuÕtqM1Ë1tÕtun1títu ÕtnwBt3 sLLttítwLt3 LtE2Bt
૮. ખરેખર જે લોકો ઇમાન લાવ્યા તથા નેક આમાલ કર્યા, તેમના માટે નેઅમતોવાળી જન્નતો છે:
خٰلِدِيْنَ فِيْهَا ؕ وَعْدَ اللّٰهِ حَقًّاؕ وَهُوَ الْعَزِيْزُ الْحَكِيْمُ﴿9﴾
૯.Ït1tÕtuŒeLt Vent, Ôty14ŒÕÕttnu n1f14f1Lt3, ÔtntuuÔtÕt3 y1ÍeÍwÕt3 n1feBt
૯. તેમાં તેઓ હંમેશા રહેશે; અલ્લાહનો વાયદો હક છે; અને તે જબરદસ્ત અને હિકમતવાળો છે.
خَلَقَ السَّمٰوٰتِ بِغَيْرِ عَمَدٍ تَرَوْنَهَا وَاَ لْقٰى فِى الْاَرْضِ رَوَاسِىَ اَنْ تَمِيْدَ بِكُمْ وَبَثَّ فِيْهَا مِنْ كُلِّ دَآ بَّةٍ ؕ وَاَنْزَلْنَا مِنَ السَّمَآءِ مَآءً فَاَنْۢبَتْنَا فِيْهَا مِنْ كُلِّ زَوْجٍ كَرِيْمٍ﴿10﴾
૧૦.Ï1tÕtf1MËBttÔttítu çtuø1tGt3hu y1BtrŒLt3 íthÔt3Ltnt ÔtyÕf1t rVÕt3yÍuo2 hÔttËuGt yLt3ítBteŒ çtufwBt3 ÔtçtM7Ë7 Vent rBtLt3 fwÕÕtu Œt9ççtrítLt3, ÔtyLt3ÍÕLtt BtuLtË0Btt9yu Btt9yLt3 VyBt3çtíLtt Vent rBtLt3fwÕÕtu ÍÔt3rsLt3 fheBt
૧૦. તેણે આસમાનોને તમે જોઇ શકો તેવા થાંભલા વગર પેદા કર્યા અને ઝમીનમાં મોટામોટા પહાડો જમાવી દીધા જેથી તમોને ન ડગમગાવે અને તેમાં દરેક જાતના જાનવરો ફેલાવી દીધા અને અમોએ આસમાનથી પાણી વરસાવ્યુ અને તે (ઝમીન)માં દરેક જાત(ની વનસ્પતિ)ના ઉમદા જોડાઓ ઊગાવ્યા.
هٰذَا خَلْقُ اللّٰهِ فَاَرُوْنِىْ مَاذَا خَلَقَ الَّذِيْنَ مِنْ دُوْنِهٖؕ بَلِ الظّٰلِمُوْنَ فِیْ ضَلٰلٍ مُّبِيْنٍ۠ ﴿11﴾
૧૧.ntÍt7 Ï1tÕf1wÕÕttnu VyYLte BttÍt7 Ï1tÕtf1ÕÕtÍ8eLt rBtLŒqLtune, çtrÕtÍ54 Ít5ÕtuBtqLt Ve Í5ÕttrÕtBBttuçteLt
૧૧. આ અલ્લાહની ખિલ્કત છે પછી મને તમે બતાવો કે આ (અલ્લાહ) સિવાયના (ખુદા)ઓએ શું પેદા કર્યુ છે? બલ્કે ઝાલિમો ખુલ્લી ગુમરાહીમાં છે.
وَلَقَدْ اٰتَيْنَا لُقْمٰنَ الْحِكْمَةَ اَنِ اشْكُرْ لِلّٰهِؕ وَمَنْ يَّشْكُرْ فَاِنَّمَا يَشْكُرُ لِنَفْسِهٖۚ وَمَنْ كَفَرَ فَاِنَّ اللّٰهَ غَنِىٌّ حَمِيْدٌ﴿12﴾
૧૨.ÔtÕtf1Œ3 ytítGt3Ltt Õtwf14BttLtÕt3 rnf14Btít yrLt~t3fwh3rÕtÕÕttnu, ÔtBtkGGt~t3fwh3 VELLtBtt Gt~ftuhtu ÕtuLtV3Ëune, ÔtBtLt3 fVh VELLtÕÕttn ø1trLtGt0wLt3 n1BteŒ
૧૨. અને ખરેખર અમોએ લુકમાનને હિકમત અતા કરી કે અલ્લાહનો શુક્ર કરે; અને જે કોઇ શુક્ર કરે તો તે પોતાના જ ફાયદા માટે શુક્ર કર્યો; અને જે નાશુક્રી કરે તો બેશક અલ્લાહ બેનિયાઝ અને વખાણને લાયક છે.
وَاِذْ قَالَ لُقْمٰنُ لِا بْنِهٖ وَهُوَ يَعِظُهٗ يٰبُنَىَّ لَا تُشْرِكْ بِاللّٰهِ ؔؕ اِنَّ الشِّرْكَ لَظُلْمٌ عَظِيْمٌ﴿13﴾
૧૩.ÔtEÍ74f1tÕt Õtwf14BttLttu rÕtçLtune ÔtntuÔt Gtyu2Ít6unq Gtt çttuLtGGt Õttítw~t3rhf3 rçtÕÕttnu, ELLt~t3r~th3f ÕtÍ5wÕBtwLt3 y1Í6eBt
૧૩. અને તે સમયને યાદ કરો કે જ્યારે લુકમાને પોતાના ફરઝંદને નસીહત કરતા કહ્યું કે "અય મારા ફરઝંદ! કોઇને અલ્લાહનો શરીક ન બનાવજે; બેશક શિર્ક મોટો ગુનોહ છે."
وَوَصَّيْنَا الْاِنْسٰنَ بِوَالِدَيْهِۚ حَمَلَتْهُ اُمُّهٗ وَهْنًا عَلٰى وَهْنٍ وَّفِصٰلُهٗ فِیْ عَامَيْنِ اَنِ اشْكُرْ لِىْ وَلِوَالِدَيْكَؕ اِلَىَّ الْمَصِيْرُ﴿14﴾
૧૪.Ôt ÔtM1Ë1Gt3LtÕt3 ELËtLt çtuÔttÕtuŒGt3nu, n1BtÕtíntu WBBttunq Ôtn3LtLt3 y1Õtt Ôtn3®LtÔt3 ÔtVuË1tÕttunq Vey1tBtGt3Ltu yrLt~fwh3Õte ÔtÕtuÔttÕtuŒGt3f, yuÕtGGtÕt3 BtË2eh
૧૪. અને અમોએ ઇન્સાનને તેના વાલેદૈન વિશે નસીહત કરી કે તેની વાલેદાએ કમજોરી ઉપર કમજોરી(ની હાલત)માં (તેનો) ભાર ઉપાડ્યો, અને બે વર્ષ બાદ તેનું દૂધ છુટે છે (માટે તને નસીહત કરી) કે તું મારો અને તારા વાલેદૈનનો શુક્ર કર કે (તમો સૌનું) પાછું ફરવું મારી જ તરફ છે.
وَاِنْ جَاهَدٰكَ عَلٰٓى اَنْ تُشْرِكَ بِىْ مَا لَيْسَ لَكَ بِهٖ عِلْمٌ ۙ فَلَا تُطِعْهُمَا وَصَاحِبْهُمَا فِى الدُّنْيَا مَعْرُوْفًاؗ وَّاتَّبِعْ سَبِيْلَ مَنْ اَنَابَ اِلَىَّ ۚ ثُمَّ اِلَىَّ مَرْجِعُكُمْ فَاُنَبِّئُكُمْ بِمَا كُنْتُمْ تَعْمَلُوْنَ﴿15﴾
૧૫.ÔtELt3 ònŒtf y1Õtt9 y3Lt ítw~t3hufçte BttÕtGt3Ë Õtf çtune E2ÕBtwLt3 VÕtt íttuít2uy14ntuBtt ÔtË1trn1çntuBtt VeŒw0LGtt Bty14YVkÔt3 Ôtíítçtuy14 ËçteÕt BtLt3yLttçt yuÕtGGt, Ëw7Bt0 yuÕtGGt Bth3suytufwBt3 VytuLtççtuytufwBt3 çtuBtt fwLt3ítwBt3 íty14BtÕtqLt
૧૫. અને જો તે બંને કોશિશ કરે કે એવા કોઇને મારો શરીક બનાવે કે જેનું તમને ઇલ્મ નથી તો તેમની ઇતાઅત ન કર, પરંતુ દુનિયામાં તેમની સાથે નેકી સાથે પેશ આવજે અને તેનો રસ્તો અપનાવજે જે તોબા કરતો મારી તરફ (પાછો) ફરે છે અને ત્યારબાદ તમારા સર્વેનું પાછુ ફરવું મારી જ તરફ છે અને હું જણાવીશ કે તમે લોકો શું કરતા હતા.
يٰبُنَىَّ اِنَّهَاۤ اِنْ تَكُ مِثْقَالَ حَبَّةٍ مِّنْ خَرْدَلٍ فَتَكُنْ فِیْ صَخْرَةٍ اَوْ فِى السَّمٰوٰتِ اَوْ فِى الْاَرْضِ يَاْتِ بِهَا اللّٰهُ ؕ اِنَّ اللّٰهَ لَطِيْفٌ خَبِيْرٌ﴿16﴾
૧૬.Gtt çttuLtGGt ELLtnt9 ELt3ítftu rBtË74f1tÕt n1ççtrítBt3 rBtLt3 Ï1th3ŒrÕtLt3 VítfwLt3 VeË1Ï14thrítLt3 yÔt3 rVMËBttÔttítu yÔt3 rVÕt3yÍuo2 Gty3ítu çtunÕÕttntu, ELLtÕÕttn Õtít2eVwLt3 Ï1tçteh
૧૬. અય મારા ફરઝંદ ! જો (નેકી અથવા બદી) એક રાઇના દાણા બરાબર -ભલે પછી તે કોઇ પત્થરમાં અથવા આસમાનોમાં અથવા ઝમીનમાં- હશે અલ્લાહ તેને (કયામતમાં) જરૂર હાજર કરશે, બેશક અલ્લાહ ઝીણવટભરી બાબતોથી માહિતગાર છે.
يٰبُنَىَّ اَقِمِ الصَّلٰوةَ وَاْمُرْ بِالْمَعْرُوْفِ وَانْهَ عَنِ الْمُنْكَرِ وَاصْبِرْ عَلٰى مَاۤ اَصَابَكَؕ اِنَّ ذٰلِكَ مِنْ عَزْمِ الْاُمُوْرِۚ ﴿17﴾
૧૭.Gtt çttuLtGGt yf2urBtM1Ë1Õttít Ôty3Btwh3 rçtÕt3Bty14YVu ÔtLt3n y1rLtÕt3 BtwLfhu ÔtÂM2çth3 y1Õtt Btt9yË1tçtf, ELLt Ít7Õtuf rBtLt3 y1Í3rBtÕt3 ytuBtqh
૧૭. અય મારા ફરઝંદ ! નમાઝને કાયમ કર અને નેકીનો હુકમ કર, અને બૂરાઇની મનાઇ કર અને જે મુસીબત તારા ઉપર આવી પડે તેના ઉપર સબર કર; બેશક આ મહત્વપૂર્ણ કામોમાંથી છે!
وَلَا تُصَعِّرْ خَدَّكَ لِلنَّاسِ وَلَا تَمْشِ فِى الْاَرْضِ مَرَحًا ؕ اِنَّ اللّٰهَ لَا يُحِبُّ كُلَّ مُخْتَالٍ فَخُوْرٍۚ﴿18﴾
૧૮.ÔtÕttíttuËE10h3 Ï1tŒ0f rÕtLLttËu ÔtÕtt ítB~tu rVÕt3yÍ2uo Bthn1Lt3, ELLtÕÕttn ÕttGtturn1ççttu fwÕÕt BtwÏ1íttrÕtLt3 VÏ1tqh
૧૮. અને હલકા સમજીને લોકોથી મોઢુ ન ફેરવ, અને ઝમીન પર અકડાઇને ન ચાલ; બેશક અલ્લાહ કોઇ પણ અકડનાર અને મગરૂરને દોસ્ત નથી રાખતો.
وَاقْصِدْ فِیْ مَشْيِكَ وَاغْضُضْ مِنْ صَوْتِكَؕ اِنَّ اَنْكَرَ الْاَصْوَاتِ لَصَوْتُ الْحَمِيْرِ۠ ﴿19﴾
૧૯.Ôtf14rË1Œ3 Ve Bt~t3Gtuf Ôtø14tÍ1wÍ14 rBtLt3Ë1Ôt3ítuf, ELLt yLt3fhÕt3 yM1Ôttítu ÕtË1Ôt3ítwÕt3 n1Bteh
૧૯. અને તારી ચાલ મઘ્યમ રાખ અને તારા અવાજને ધીમો રાખ કે સૌથી ખરાબ અવાજ ગધેડાનો અવાજ છે.
اَلَمْ تَرَوْا اَنَّ اللّٰهَ سَخَّرَ لَكُمْ مَّا فِى السَّمٰوٰتِ وَمَا فِى الْاَرْضِ وَاَسْبَغَ عَلَيْكُمْ نِعَمَهٗ ظَاهِرَةً وَّبَاطِنَةً ؕ وَمِنَ النَّاسِ مَنْ يُّجَادِلُ فِى اللّٰهِ بِغَيْرِ عِلْمٍ وَّلَا هُدًى وَّلَا كِتٰبٍ مُّنِيْرٍ﴿20﴾
૨૦.yÕtBt3íthÔt3 yLLtÕÕttn Ë1ÏÏt1hÕtfwBt3 BttrVË0BttÔttítu ÔtBttrVÕt3 yÍuo2 ÔtyË3çtø1t y1ÕtGt3fwBt3 Ltuy1Btnq Ít5nuhítkÔt3 Ôtçttítu2LtítLt3, ÔtBtuLtLLttËu BtkGGttuòŒuÕttu rVÕÕttnu çtuø1tGt3hu E2®ÕBtÔt3 ÔtÕttntuŒkÔt3 ÔtÕtt fuíttrçtBBttuLteh
૨૦. શું તમોએ નથી જોયું કે અલ્લાહે ઝમીન અને આસમાનની બધી વસ્તુઓને તમારા તાબે કરી અને તમારા માટે જાહેરી અને છુપી ઘણી બધી નેઅમતો આપેલ છે? પરંતુ લોકોમાંથી અમુક એવા છે કે જે કોઇપણ ઇલ્મ હિદાયત અને રોશન કિતાબ વગર ખુદાના બારામાં તકરાર કરે છે.
وَ اِذَا قِيْلَ لَهُمُ اتَّبِعُوْا مَآ اَنْزَلَ اللّٰهُ قَالُوْا بَلْ نَتَّبِعُ مَا وَجَدْنَا عَلَيْهِ اٰبَآءَنَا ؕ اَوَلَوْ كَانَ الشَّيْطٰنُ يَدْعُوْهُمْ اِلٰى عَذَابِ السَّعِيْرِ﴿21﴾
૨૧.ÔtyuÍt7 f2eÕt ÕtntuBtwíítçtuW2 Btt9yLÍÕtÕÕttntu f1tÕtq çtÕt3 Ltíítçtuytu2 BttÔtsŒ3Ltt y1ÕtGt3nu ytçtt9yLtt, yÔtÕtÔt3 ftLt~~tGt3ít1tLttuu GtŒ3W2nwBt3 yuÕtt y1Ít7rçtË3 ËE2h
૨૧. અને જયારે તેમને કહેવામાં આવે છે કે જે કંઇ અલ્લાહે નાઝિલ કર્યુ છે તેની તાબેદારી કરો! ત્યારે તેઓ કહે છે કે (ના,) બલ્કે અમે ફકત તેની તાબેદારી કરશુ જેના પર અમારા બાપદાદાઓને પામ્યા છે, શું શૈતાન તેઓને (બાપદાદાઓને) ભડકતી જ્વાળાઓની સજા તરફ બોલાવતો હોય (તો પણ)?!
وَمَنْ يُّسْلِمْ وَجْهَهٗۤ اِلَى اللّٰهِ وَهُوَ مُحْسِنٌ فَقَدِ اسْتَمْسَكَ بِالْعُرْوَةِ الْوُثْقٰىؕ وَاِلَى اللّٰهِ عَاقِبَةُ الْاُمُوْرِ﴿22﴾
૨૨.ÔtBtkGt0wÂMÕtBt3 Ôtsnnq9 yuÕtÕÕttnu ÔtntuÔt Bttun14ËuLtwLt3 Vf1rŒË3 ítBt3Ëf rçtÕt3W2h3ÔtrítÕt3 ÔtwM7f1t, ÔtyuÕtÕÕttnu y1tf2uçtítwÕt3 ytuBtqh
૨૨. અને જે કોઇ પોતાના ચહેરાને અલ્લાહને સમર્પિત કરે એવી હાલતમાં કે નેકી કરાવનાર હોય બસ હકીકતમાં તેણે મજબૂત દોરી (રસ્સી)ને પકડી લીધી અને તમામ કાર્યોનો અંજામ અલ્લાહની તરફ છે.
وَمَنْ كَفَرَ فَلَا يَحْزُنْكَ كُفْرُهٗ ؕ اِلَيْنَا مَرْجِعُهُمْ فَنُنَبِّئُهُمْ بِمَا عَمِلُوْا ؕ اِنَّ اللّٰهَ عَلِيْمٌۢ بِذَاتِ الصُّدُوْرِ﴿23﴾
૨૩.ÔtBtLt3 fVh VÕtt Gtn14ÍwLf fwV3htunq, yuÕtGt3Ltt Bth3suytu2nwBt3 VLttuLtççtuytunwBt3 çtuBtt y1BtuÕtq, ELLtÕÕttn y1ÕteBtwBt3 çtuÍt7rítM1Ëtu2Œqh
૨૩. અને જે કોઇ નાસ્તિક થાય (તો પછી) તેનુ નાસ્તિક થવુ તને ગમગીન ન કરે (કારણકે) તેઓનુ પાછુ ફરવુ અમારી તરફ જ છે પછી તેઓએ જે કાંઇ કર્યુ તેની ખબર આપીશુ અને હકીકતમાં અલ્લાહ દિલોના ભેદોને જાણે છે.
نُمَتِّعُهُمْ قَلِيْلًا ثُمَّ نَضْطَرُّهُمْ اِلٰى عَذَابٍ غَلِيْظٍ﴿24﴾
૨૪.LttuBtíítuyt2unwBt3 f1ÕteÕtLt3 Ë7wBt0 LtÍ14ít1htuonwBt3 yuÕtt y1Ít7rçtLt3 ø1tÕteÍ5
૨૪. તેમને અમે થોડાક દિવસ (દુન્યવી નેઅમતનો) ફાયદો આપશું, પછી તેમને સખ્ત અઝાબ સહન કરવા માટે મજબૂર કરીશું.
وَلَئِنْ سَاَلْتَهُمْ مَّنْ خَلَقَ السَّمٰوٰتِ وَالْاَرْضَ لَيَقُوْلُنَّ اللّٰهُ ؕ قُلِ الْحَمْدُ لِلّٰهِ ؕ بَلْ اَكْثَرُهُمْ لَا يَعْلَمُوْنَ﴿25﴾
૨૫.ÔtÕtELt3 ËyÕítnwBt3 BtLt3 Ï1tÕtf1MËBttÔttítu ÔtÕt3yh3Í1 ÕtGtf1qÕtwLLtÕÕttntu, ft2urÕtÕt3n1BŒtu rÕtÕÕttnu, çtÕt3yf3Ë7htunwBt3 ÕttGty14ÕtBtqLt
૨૫. અને જ્યારે તું તેમને સવાલ કરીશ કે આસમાનો તથા ઝમીનને કોણે પેદા કર્યા ? ત્યારે તેઓ જરૂર કહેશે કે "અલ્લાહે"; તું કહે કે દરેક વખાણ અલ્લાહ માટે જ છે; પરંતુ તેઓમાં મોટા ભાગના જાણતા નથી.
لِلّٰهِ مَا فِى السَّمٰوٰتِ وَالْاَرْضِؕ اِنَّ اللّٰهَ هُوَ الْغَنِىُّ الْحَمِيْدُ﴿26﴾
૨૬.rÕtÕÕttnu BttrVMËBttÔttítu ÔtÕt3yh3Íu2 ELLtÕÕttn ntuÔtÕt3 øt1LteGGtwÕt3 n1BteŒ
૨૬. આસમાનો તથા ઝમીનમાં જે કાંઇ છે તે બધું અલ્લાહનું જ છે; બેશક અલ્લાહ બેનિયાઝ અને વખાણને લાયક છે.
وَلَوْ اَنَّ مَا فِى الْاَرْضِ مِنْ شَجَرَةٍ اَقْلَامٌ وَّالْبَحْرُ يَمُدُّهٗ مِنْۢ بَعْدِهٖ سَبْعَةُ اَبْحُرٍ مَّا نَفِدَتْ كَلِمٰتُ اللّٰهِؕ اِنَّ اللّٰهَ عَزِيْزٌ حَكِيْمٌ﴿27﴾
૨૭.ÔtÕtÔt3 yLLt BttVeÕt3 yh3Íu2 rBtLt3 ~tshrítLt3 yf14ÕttBtwkÔt3 ÔtÕt3çtn14htuu GtBtwŒTtunq rBtBt3 çtty14Œune Ëçt3y1íttu yçt3nt2urhBt3 BttLtVuŒít3 fÕtuBttítwÕÕttnu, ELLtÕÕttn y1ÍeÍwLt3 n1feBt
૨૭. અગર જો ઝમીનમાં જેટલા વૃક્ષ છે તે કલમ થઇ જાય અને (સર્વે) સમુદ્રો શાહી બની જાય અને બીજા સાત સમુદ્રો તેમાં ઉમેરવામાં આવે (તે બધા ખત્મ થઇ જાય તો પણ) અલ્લાહના કલેમાત (શબ્દો) પૂરાં નહી થાય; બેશક અલ્લાહ જબરદસ્ત અને હિકમતવાળો છે.
مَا خَلْقُكُمْ وَلَا بَعْثُكُمْ اِلَّا كَنَفْسٍ وَّاحِدَةٍ ؕ اِنَّ اللّٰهَ سَمِيْعٌۢ بَصِيْرٌ﴿28﴾
૨૮.Btt Ï1tÕftu2ufwBt3 ÔtÕtt çty14Ëtu8fwBt3 EÕÕtt fLtV3®ËÔt3 Ôttnu2ŒrítLt3, ELLtÕÕttn ËBteW2Bt3 çtË2eh
૨૮. તમારી ખિલ્કત અને તમારૂં ફરી જીવતા થવું એક જ નફસ(ને પેદા કરીને સજીવન કરવા) જેવું છે અને અલ્લાહ બેશક સાંભળનાર અને જોનાર છે.
اَلَمْ تَرَ اَنَّ اللّٰهَ يُوْلِجُ الَّيْلَ فِى النَّهَارِ وَيُوْلِجُ النَّهَارَ فِى الَّيْلِ وَسَخَّرَ الشَّمْسَ وَالْقَمَرَؗ كُلٌّ يَّجْرِىْۤ اِلٰٓى اَجَلٍ مُّسَمًّى وَّاَنَّ اللّٰهَ بِمَا تَعْمَلُوْنَ خَبِيْرٌ﴿29﴾
૨૯.yÕtBt3íth yLLtÕÕttn GtqÕtuòwÕÕtGt3Õt rVLLtnthu ÔtGtqÕtuòwLLtnth rVÕÕtGt3Õtu ÔtËÏ1Ï1th~t3 ~tBË ÔtÕt3f1Bth fwÕÕtwkGt3Gts3he9 yuÕtt9ysrÕtBt3 BttuËBBtkÔt3 ÔtyLLtÕÕttn çtuBttíty14BtÕtqLt Ï1tçteh
૨૯. શું તેં નથી જોયું કે અલ્લાહ રાતને દિવસમાં અને દિવસને રાતમાં દાખલ કરે છે અને સૂરજ તથા ચાંદને તેણે તાબે કરી દીધા છે કે જે દરેક નક્કી મુદ્દત સુધી ચાલતા રહેશે?! અને અલ્લાહ તમારા કાર્યોને જાણે છે.
ذٰلِكَ بِاَنَّ اللّٰهَ هُوَ الْحَقُّ وَاَنَّ مَا يَدْعُوْنَ مِنْ دُوْنِهِ الْبَاطِلُ ۙ وَاَنَّ اللّٰهَ هُوَ الْعَلِىُّ الْكَبِيْرُ۠ ﴿30﴾
૩૦.Ít7Õtuf çtuyLLtÕÕttn ntuÔtÕt3 n1f14ftu2 ÔtyLLtBtt GtŒ3W2Lt rBtLŒqLturnÕt3 çttítu2Õttu ÔtyLLtÕÕttn ntuÔtÕt3 y1rÕtGt0wÕt3 fçteh
૩૦. આ એ માટે છે (કે જાણી લો) કે અલ્લાહ હક છે અને તેના સિવાય જેને તેઓ (ખુદા તરીકે) પોકારે છે તે બાતિલ છે અને અલ્લાહ બુલંદ અને મહાન છે.
اَلَمْ تَرَ اَنَّ الْفُلْكَ تَجْرِىْ فِى الْبَحْرِ بِنِعْمَتِ اللّٰهِ لِيُرِيَكُمْ مِّنْ اٰيٰتِهٖؕ اِنَّ فِیْ ذٰلِكَ لَاٰيٰتٍ لِّكُلِّ صَبَّارٍ شَكُوْرٍ﴿31﴾
૩૧.yÕtBíth yLLtÕt3VwÕf íts3he rVÕçtn14hu çtuLtuy14BtrítÕÕttnu ÕtuGttuhuGtfwBt3 rBtLt3 ytGttítune, ELLt Ve Ít7Õtuf ÕtytGttrítÕt3 ÕtufwÕÕtu Ë1çtt0rhLt3 ~tfqh
૩૧. શું તમે નથી જોયું કે અલ્લાહની નેઅમતથી દરિયામાં કશ્તીઓ ચાલે છે કે જેથી તમને પોતાની અમુક નિશાનીઓ બતાવે?! તેમાં દરેક સબ્ર કરનાર અને શુક્રગુઝાર માટે નિશાનીઓ છે!
وَاِذَا غَشِيَهُمْ مَّوْجٌ كَالظُّلَلِ دَعَوُا اللّٰهَ مُخْلِصِيْنَ لَهُ الدِّيْنَ۬ ۙ فَلَمَّا نَجّٰٮهُمْ اِلَى الْبَرِّ فَمِنْهُمْ مُّقْتَصِدٌ ؕ وَمَا يَجْحَدُ بِاٰيٰتِنَاۤ اِلَّا كُلُّ خَتَّارٍ كَفُوْرٍ﴿32﴾
૩૨.ÔtyuÍt7 ø1t~tuGtnwBt3 BtÔt3òwLt3 fÍ54Ítu6ÕtÕtu Œy1ÔtqÕÕttn BtwÏ1ÕtuË2eLt ÕtnwŒe0Lt, VÕtBBtt LtsònwBt3 yuÕtÕt3çthuo VrBtLt3nwBt3 Btwf14ítËu2ŒwLt3, ÔtBttGts3n1Œtu çtuytGttítuLtt9 EÕÕtt fwÕÕttu Ï1tííttrhLt3 fVqh
૩૨. અને જયારે કોઇ મોજું વાદળની જેમ તેમને ઢાંકી દ્યે છે ત્યારે ખુલુસ દીનદારી સાથે અલ્લાહને પોકારે છે પરંતુ જયારે અલ્લાહ તેને બચાવીને ઝમીન પર પહોંચાડે છે ત્યારે અમુક ઇન્સાફનો રસ્તો અપનાવે છે, અને અમારી આયતોનો ઇન્કાર ગદ્દાર અને નાશુક્રાઓ સિવાય કોઇ કરતું નથી.
يٰۤاَيُّهَا النَّاسُ اتَّقُوْا رَبَّكُمْ وَاخْشَوْا يَوْمًا لَّا يَجْزِىْ وَالِدٌ عَنْ وَّلَدِهٖؗ وَلَا مَوْلُوْدٌ هُوَ جَازٍ عَنْ وَّالِدِهٖ شَيْئًا ؕ اِنَّ وَعْدَ اللّٰهِ حَقٌّ فَلَا تَغُرَّنَّكُمُ الْحَيٰوةُ الدُّنْيَا ۥ وَلَا يَغُرَّنَّكُمْ بِاللّٰهِ الْغَرُوْرُ﴿33﴾
૩૩.Gtt9 yGGttunLLttËwíítf1q hççtfwBt3 ÔtÏ1~tÔt3 GtÔt3BtÕÕttGts3Íe ÔttÕtuŒwLt3 y1kÔt0ÕtŒune ÔtÕtt BtÔt3ÕtqŒwLt3 ntuÔt òrÍLt3 y1kÔtt0ÕtuŒune ~tGt3yLt3, ELLt Ôty14ŒÕÕttnu n1f14f1wLt3 VÕtt ít1øt0whLLtftuBtwÕt3 n1GttítwŒw0LGtt ÔtÕttGtø1twh0LLtfwBt3 rçtÕÕttrnÕt3 ø1tYh
૩૩. અય લોકો ! તમારા પરવરદિગારથી ડરો અને તે દિવસથી ડરો કે જે દિવસે કોઇ વાલિદ ફરઝંદ(ની સજા)નો જવાબદાર નહી બને અને કોઇ ફરઝંદ વાલિદ(ની સજા)નો જવાબદાર નહિ બને; બેશક અલ્લાહનો વાયદો સાચો છે, માટે તમને દુનિયાની ઝિંદગી ધોખામાં ન નાખે, અને ન અલ્લાહના સંબંધમાં કોઇ ધોખો આપનાર તમને ધોખો આપવા પામે.
اِنَّ اللّٰهَ عِنْدَهٗ عِلْمُ السَّاعَةِ ۚ وَيُنَزِّلُ الْغَيْثَ ۚ وَيَعْلَمُ مَا فِى الْاَرْحَامِ ؕ وَمَا تَدْرِىْ نَفْسٌ مَّاذَا تَكْسِبُ غَدًا ؕ وَّمَا تَدْرِىْ نَفْسٌۢ بِاَىِّ اَرْضٍ تَمُوْتُ ؕ اِنَّ اللّٰهَ عَلِيْمٌ خَبِيْرٌ۠ ﴿34﴾
૩૪.ELLtÕÕttn E2LŒnq E2ÕBtwË3Ëty1ítu, ÔtGttuLtÍ3ÍuÕtwÕt3 ø1tGt3Ë7, ÔtGty14ÕtBttu BttrVÕt3 yh3n1tBtu, ÔtBttítŒ3he LtV3ËwBt3 BttÍt7 ítf3Ëuçttu ø1tŒLt3, ÔtBttítŒ3he LtV3ËwBt3 çtuyGGtu yh3rÍ1Lt3 ítBtqíttu, ELLtÕÕttn y1ÕteBtwLt3 Ï1tçteh
૩૪. બેશક (કયામતની) ઘડીની જાણકારી અલ્લાહ પાસે જ છે, અને એ જ વરસાદ વરસાવે છે, અને ગર્ભમાં શું છે તે જાણે છે: અને કોઇ શખ્સ નથી જાણતો કે કાલે તે શું હાંસિલ કરશે; અને કોઇ શખ્સ નથી જાણતો કે તે કઇ જગ્યાએ મરશે; બેશક અલ્લાહ જાણનાર અને માહિતગાર છે.
સુરા-૩૨/ السجدة / અસ-સજદાહ
بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَـٰنِ ٱلرَّحِيمِ
rçtÂMBtÕÕttrnh3 hn14BttrLth3 hn2eBt
અલ્લાહના નામથી જે ધણો મહેરબાન, બહુજ રહેમ કરવાવાળો છે
الٓمّٓ﴿1﴾
૧.yrÕtV-Õtt9Bt-Bte9Bt
૧. અલિફ-લામ-મીમ.
تَنْزِيْلُ الْكِتٰبِ لَا رَيْبَ فِيْهِ مِنْ رَّبِّ الْعٰلَمِيْنَؕ﴿2﴾
૨.ítLÍeÕtwÕt3 fuíttçtu ÕtthGt3çt Venu rBth3hçt3rçtÕt3 y1tÕtBteLt
૨. આ કિતાબનું નાઝિલ થવું -જેમાં કોઇપણ પ્રકારનો શક નથી- તમામ દુનિયાવાળાઓના પરવરદિગાર તરફથી છે.
اَمْ يَقُوْلُوْنَ افْتَرٰٮهُۚ بَلْ هُوَ الْحَقُّ مِنْ رَّبِّكَ لِتُنْذِرَ قَوْمًا مَّاۤ اَتٰٮهُمْ مِّنْ نَّذِيْرٍ مِّنْ قَبْلِكَ لَعَلَّهُمْ يَهْتَدُوْنَ﴿3﴾
૩.yBt3 Gtf1qÕtqLtV3 íthtntu, çtÕt3ntuÔtÕt3 n1f14ft2u rBth0ççtuf ÕtuítwLÍu8h f1Ôt3BtBt3 Btt9yíttnwBt3 rBtLLtÍ8erhBt3 rBtLt3f1çÕtuf Õty1ÕÕtnwBt3 Gtn3ítŒqLt
૩. શું તેઓ એમ કહે છે આ તેને ઉપજાવી કાઢયું છે ? પરંતુ તે તારા પરવરદિગાર તરફથી હક છે જેથી તું કોમને ડરાવે કે જેમની પાસે તારી અગાઉ કોઇ ડરાવનાર આવ્યો નથી. કદાચને તેઓ હિદાયત મેળવી લે.
اَللّٰهُ الَّذِىْ خَلَقَ السَّمٰوٰتِ وَالْاَرْضَ وَمَا بَيْنَهُمَا فِیْ سِتَّةِ اَيَّامٍ ثُمَّ اسْتَوٰى عَلَى الْعَرْشِؕ مَا لَكُمْ مِّنْ دُوْنِهٖ مِنْ وَّلِىٍّ وَّلَا شَفِيْعٍؕ اَفَلَا تَتَذَكَّرُوْنَ﴿4﴾
૪.yÕÕttnwÕÕtÍ8e Ï1tÕtf1MËBttÔttítu ÔtÕyÍo2 ÔtBttçtGt3LtntuBtt Ve rËíítítu yGt0trBtLt3 Ëw7BBtMítÔtt y1ÕtÕt3 y1h3~tu, BttÕtfwBt3 rBtLŒqLtune ®BtÔÔtrÕtGt®GtÔt3 ÔtÕtt ~tVeE2Lt3, yVÕtt ítítÍ7f3fYLt
૪. અલ્લાહ એ જ છે કે જેણે આસમાનો તથા ઝમીન તથા તે બંને વચ્ચે જે કાંઇ છે તેને છ દિવસમાં પેદા કર્યુ, અને પછી (સત્તાના) અર્શ પર બિરાજમાન થયો. તેના સિવાય ન કોઇ તમારો વલી છે અને ન શફાઅત કરનાર, શું તમે નસીહત હાંસિલ નથી કરતા?!
يُدَبِّرُ الْاَمْرَ مِنَ السَّمَآءِ اِلَى الْاَرْضِ ثُمَّ يَعْرُجُ اِلَيْهِ فِیْ يَوْمٍ كَانَ مِقْدَارُهٗۤ اَلْفَ سَنَةٍ مِّمَّا تَعُدُّوْنَ﴿5﴾
૫.GttuŒççtuÁÕt3 yBtú BtuLtË0Btt9yu yuÕtÕt3 yh3Íu2 Ëw7BBt Gty14htuòu yuÕtGt3nu Ve GtÔt3rBtLt3 ftLt rBtf14Œthtunq9 yÕVËLtrítBt3 rBtBBttítW2Œ0qLt
૫. (આ દુનિયાની) દરેક બાબત આસમાનથી લઇને ઝમીન સુધીનુ આયોજન તે કરે છે પછી તે દિવસે જેનુ પ્રમાણ તમારી ગણતરી મુજબ હજાર વર્ષનુ છે તેની તરફ બુલંદ થશે.
ذٰلِكَ عٰلِمُ الْغَيْبِ وَالشَّهَادَةِ الْعَزِيْزُ الرَّحِيْمُۙ﴿6﴾
૬.Ít7Õtuf y1tÕtuBtwÕt3 ø1tGt3çtu Ôt~~tntŒrítÕt3 y1ÍeÍwh0n2eBt
૬. તે (ખુદા) જાહેર અને છુપી બાબતનો જાણનાર છે અને તે જબરદસ્ત અને મહેરબાન છે:
الَّذِىْۤ اَحْسَنَ كُلَّ شَىْءٍ خَلَقَهٗ وَبَدَاَ خَلْقَ الْاِنْسَانِ مِنْ طِيْنٍۚ﴿7﴾
૭.ÕÕtÍe98 yn14ËLt fwÕÕt ~tGt3ELt3 Ï1tÕtf1nq Ôt çtŒy Ï1tÕt3f1Õt3 ELËtLtu rBtLt3ít2eLt
૭. તેણે દરેક વસ્તુને નેક બનાવી અને ઇન્સાનની ખિલ્કતની શરૂઆત તેણે માટીમાંથી કરી.
ثُمَّ جَعَلَ نَسْلَهٗ مِنْ سُلٰلَةٍ مِّنْ مَّآءٍ مَّهِيْنٍۚ﴿8﴾
૮.Ëw7BBt sy1Õt LtË3Õtnq rBtLËtuÕttÕtrítBt3 rBtBBtt9EBt3 BtneLt
૮. ત્યારબાદ તેની નસ્લને એક તુચ્છ પાણીના નિચોડમાંથી ખલ્ક કરી.
ثُمَّ سَوّٰٮهُ وَنَفَخَ فِيْهِ مِنْ رُّوْحِهٖ وَجَعَلَ لَكُمُ السَّمْعَ وَالْاَبْصَارَ وَالْاَفْئِدَةَ ؕ قَلِيْلًا مَّا تَشْكُرُوْنَ﴿9﴾
૯.Ëw7BBt Ë7ÔÔttntu ÔtLtVÏ1t Venu rBtY0nu2ne Ôtsy1Õt ÕtftuBtwMËBt3y1 ÔtÕt3yçË1th ÔtÕt3yV3yuŒít, f1ÕteÕtBBtt ít~t3ftuYLt
૯. પછી તેને પરિપૂર્ણ બનાવ્યો, અને પોતાની રૂહ તેમાં ફૂંકી, અને તમારા માટે કાન તથા આંખો તથા દિલ બનાવ્યા; પરંતુ તમે બહુ થોડો શુક્ર કરો છો.
وَقَالُوْٓا ءَاِذَا ضَلَلْنَا فِى الْاَرْضِ ءَاِنَّا لَفِیْ خَلْقٍ جَدِيْدٍ۬ ؕ بَلْ هُمْ بِلِقَآءِ رَبِّهِمْ كٰفِرُوْنَ﴿10﴾
૧૦.Ôtf1tÕt9q yyuÍt7 Í1ÕtÕt3Ltt rVÕt3 yh3Íu2 VELLtt ÕtVe Ï1tÕt3rf2Lt3 sŒerŒLt3, çtÕt3nwBt3 çtuÕtuft92yu hççturnBt3 ftVuYLt
૧૦. અને તેઓ કહ્યુ કે શું જ્યારે અમે ઝમીનમાં ગુમ થઇ જશું ત્યારે ફરીથી ખલ્ક કરવામાં આવશું ? બલ્કે તેઓ પોતાના પરવરદિગારની મુલાકાતનો ઇન્કાર કરે છે.
قُلْ يَتَوَفّٰٮكُمْ مَّلَكُ الْمَوْتِ الَّذِىْ وُكِّلَ بِكُمْ ثُمَّ اِلٰى رَبِّكُمْ تُرْجَعُوْنَ۠ ﴿11﴾
૧૧.f1wÕt3 GtítÔtV0tfwBt3 BtÕtfwÕt3 BtÔt3rítÕÕtÍ8e Ôtwf3fuÕt çtufwBt3 Ëw7BBt yuÕtt hççtufwBt3 ítwh3sW2Lt
૧૧. તું કહે કે મોતના ફરિશ્તાને તમારા પર નિયુકત કરવામાં આવ્યો છે કે તમારી રૂહ કબ્ઝ કરે પછી તેમને તમારા પરવરદિગારની તરફ પાછા ફેરવશે.
وَلَوْ تَرٰٓى اِذِ الْمُجْرِمُوْنَ نَاكِسُوْا رُءُوْسِهِمْ عِنْدَ رَبِّهِمْ رَبَّنَاۤ اَبْصَرْنَا وَسَمِعْنَا فَارْجِعْنَا نَعْمَلْ صَالِحًا اِنَّا مُوْقِنُوْنَ﴿12﴾
૧૨.ÔtÕtÔt3ítht9 yurÍ7Õt3 Btws3huBtqLt LttfuËq htuWËurnBt3 E2LŒ hççturnBt3, hççtLtt9 yçt3Ë1h3Ltt ÔtËBtuy14Ltt Vh3suy14Ltt Lty14BtÕt3 Ë1tÕtun1Lt3 ELLtt Btqfu2LtqLt
૧૨. અને અગર તુ જો કે જયારે ગુનેહગારો રબની હજૂરમાં સર જૂકાવી ઊભા હશે; અય અમારા રબ અમે જોયુ અને સાંભળ્યુ, માટે તું અમને પાછા મોકલ જેથી અમે નેક આમાલ કરીએ બેશક અમે યકીન રાખનારાઓ છીએ.
وَ لَوْ شِئْنَا لَاٰتَيْنَا كُلَّ نَفْسٍ هُدٰٮهَا وَلٰكِنْ حَقَّ الْقَوْلُ مِنِّىْ لَاَمْلَئَنَّ جَهَنَّمَ مِنَ الْجِنَّةِ وَالنَّاسِ اَجْمَعِيْنَ﴿13﴾
૧૩.ÔtÕtÔt3 ~tuy3Ltt ÕtytítGt3Ltt fwÕÕt LtV3rËLt3 ntuŒtnt ÔtÕttrfLt3 n1f14f1Õt3 f1Ôt3Õttu rBtLLte ÕtyBt3ÕtyLLt snLLtBt BtuLtÕt3 rsLLtítu ÔtLLttËu ys3BtE2Lt
૧૩. અને જો અમે ચાહત તો દરેકે નફસને હિદાયત આપી દે તે, પરંતુ મારો વાયદો હક છે કે હું જહન્નમને (ગુનેહગાર) જિન્નાતો તથા ઇન્સાનોથી ભરી દઇશ.
فَذُوْقُوْا بِمَا نَسِيْتُمْ لِقَآءَ يَوْمِكُمْ هٰذَا ۚ اِنَّا نَسِيْنٰكُمْ وَذُوْقُوْا عَذَابَ الْخُلْدِ بِمَا كُنْتُمْ تَعْمَلُوْنَ﴿14﴾
૧૪.VÍ7qf1q çtuBtt LtËeítwBt3 Õtuft92y GtÔt3BtufwBt3 ntÍt7, ELLtt LtËeLttfwBt3 ÔtÍq7f1q y1Ít7çtÕt3 Ï1twÕŒu çtuBttfwLt3ítwBt3 íty14BtÕtqLt
૧૪. અને (તેઓને કહેશે) તમે આજના દિવસની તમારી મુલાકાતને ભૂલાવી દેવાની મજા ચાખો અમે તમને ભૂલી ગયા, અને જે કાર્યો તમે કર્યા હતા તેના બદલામાં હંમેશના અઝાબની મજા ચાખો.
اِنَّمَا يُؤْمِنُ بِاٰيٰتِنَا الَّذِيْنَ اِذَا ذُكِّرُوْا بِهَا خَرُّوْا سُجَّدًا وَّسَبَّحُوْا بِحَمْدِ رَبِّهِمْ وَهُمْ لَا يَسْتَكْبِرُوْنَ۩﴿15﴾
૧૫.ELLtBtt Gttuy3BtuLttu çtuytGttítuLtÕÕtÍ8eLt yuÍt7 Í7wf3fuY çtunt Ï1tY0 Ëws3sŒkÔt3 ÔtËççtn1q çtun1BŒu hççturnBt3 ÔtnwBt3 Õtt GtMítf3çtuYLt ۩
૧૫. માત્ર તેઓ જ અમારી આયતો પર ઇમાન લાવે છે જ્યારે તેમણે આયતો યાદ અપાવવામાં આવે ત્યારે સિજદામાં પડી જાય છે, તથા પોતાના પરવરદિગારનો હમ્દ અને તસ્બીહ કરે છે, અને તકબ્બૂર કરતા નથી.۩
( ۩ (આ આયત પર વાજીબ સજદાહ છે)
تَتَجَافٰى جُنُوْبُهُمْ عَنِ الْمَضَاجِعِ يَدْعُوْنَ رَبَّهُمْ خَوْفًا وَّطَمَعًاؗ وَّمِمَّا رَزَقْنٰهُمْ يُنْفِقُوْنَ﴿16﴾
૧૬.ítítòVt òuLtqçttunwBt3 y1rLtÕt3 BtÍ1tsuyu2 GtŒ3W2Lt hççtnwBt3 Ï1tÔt3VkÔt3 Ôtít1Bty1kÔt3 ÔtrBtBBtt hÍf14LttnwBt3 GtwLt3Vuf1qLt
૧૬. તેમના પડખાં પથારીઓથી દૂર થાય છે, (સૂતા નથી) અને પોતાના પરવરદિગારને ડર અને ઉમ્મીદની હાલતમાં પોકારતા રહે છે; તેમજ અમોએ તેમને જે કાંઇ આપ્યું છે તેમાંથી ઇન્ફાક કરતા રહે છે.
કુરઆન ના સજદા ની દુઆ
فَلَا تَعْلَمُ نَفْسٌ مَّاۤ اُخْفِىَ لَهُمْ مِّنْ قُرَّةِ اَعْيُنٍۚ جَزَآءًۢ بِمَا كَانُوْا يَعْمَلُوْنَ﴿17﴾
૧૭.VÕttíty14ÕtBttu LtV3ËwBt3 Btt9WÏ14tVuGt ÕtnwBt3 rBtLt3f1wh0ítu yy14GtturLtLt3, sÍt9yBt3 çtuBttftLtq Gty14BtÕtqLt
૧૭. કોઇ પણ નથી જાણતું કે તેમની આંખોની ઠંડક માટેની કઇ કઇ વસ્તુઓ સંતાડી રાખેલ છે? જે તેમના આમાલનો બદલો છે.
اَفَمَنْ كَانَ مُؤْمِنًا كَمَنْ كَانَ فَاسِقًا ؕ لَا يَسْتَوٗنَؔ﴿18﴾
૧૮.yVBtLt3 ftLt Bttuy3BtuLtLt3 fBtLt3 ftLt VtËuf1Lt3, ÕttGtMítÔtqLt
૧૮. શું મોઅમીન ફાસિક જેવો છે? તેઓ બરાબર નથી.
اَمَّا الَّذِيْنَ اٰمَنُوْا وَعَمِلُوا الصّٰلِحٰتِ فَلَهُمْ جَنّٰتُ الْمَاْوٰىؗ نُزُلًاۢ بِمَا كَانُوْا يَعْمَلُوْنَ﴿19﴾
૧૯.yBBtÕÕtÍ8eLt ytBtLtq Ôt y1BtuÕtqM1Ë1tÕtun1títu VÕtnwBt3 sLLttítwÕt3 Bty3Ôtt LttuÍtuÕtBt3 çtuBtt ftLtq Gty14BtÕtqLt
૧૯. જેઓ ઇમાન લાવ્યા તથા નેક આમાલ કર્યા, તેમની મહેમાનગતિ માટે જન્નતુલ માવા છે જે તેમના આમાલનો બદલો છે.
وَاَمَّا الَّذِيْنَ فَسَقُوْا فَمَاْوٰٮهُمُ النَّارُؕ كُلَّمَاۤ اَرَادُوْۤا اَنْ يَّخْرُجُوْا مِنْهَاۤ اُعِيْدُوْا فِيْهَا وَ قِيْلَ لَهُمْ ذُوْقُوْا عَذَابَ النَّارِ الَّذِىْ كُنْتُمْ بِهٖ تُكَذِّبُوْنَ﴿20﴾
૨૦.ÔtyBt0ÕÕtÍ8eLt VËfq1 VBty3ÔttntuBtwLLtthtu, fwÕÕtBtt9 yhtŒ9q ykGGtÏ14thtuòq rBtLnt9 ytuE2Œq Vent Ôtf2eÕt ÕtnwBt3 Í7qf1q y1Ít7çtLLttrhÕÕtÍ8e fwLt3ítwBt3 çtune íttufÍ74Íu8çtqLt
૨૦. અને જેઓએ નાફરમાની કરી બસ તેમનું ઠેકાણું જહન્નમ છે કે જયારે તેમાંથી નિકળવા ચાહશે ત્યારે તેમાં પલટાવામાં આવશે, તથા કહેવામાં આવશે આગની સજાની મજા ચાખો જેને તમે જૂઠલાવતા હતા.
وَلَنُذِيْقَنَّهُمْ مِّنَ الْعَذَابِ الْاَدْنٰى دُوْنَ الْعَذَابِ الْاَكْبَرِ لَعَلَّهُمْ يَرْجِعُوْنَ﴿21﴾
૨૧.ÔtÕtLttuÍ8ef1LLtnwBt3 BtuLtÕt3 y1Ít7rçtÕt3 yŒ3Ltt ŒqLtÕt3 y1Ít7rçtÕt3 yf3çthu Õty1ÕÕtnwBt3 Gth3suW2Lt
૨૧. અને અમે જરૂર તેમને મોટા અઝાબની પહેલા નઝદીકનો અઝાબ ચખાડીશુ, કે કદાચને તેઓ (સીધા રસ્તા તરફ) પાછા ફરે.
وَمَنْ اَظْلَمُ مِمَّنْ ذُكِّرَ بِاٰيٰتِ رَبِّهٖ ثُمَّ اَعْرَضَ عَنْهَاؕ اِنَّا مِنَ الْمُجْرِمِيْنَ مُنْتَقِمُوْنَ۠ ﴿22﴾
૨૨.ÔtBtLt3 yÍ54ÕtBttu rBtBt0Lt3 Í7wf3fuh çtuytGttítu hççtune Ë7wBt0 yy14hÍ1 y1Lnt, ELLtt BtuLtÕt3 Btws3huBteLt BtwLítfu2BtqLt
૨૨. અને તેના કરતાં વધારે ઝાલિમ કોણ છે કે જેને પરવરદિગારની આયતોની યાદ દેવરાવવામાં આવે પછી તે મોઢુ ફેરવી લે?! બેશક અમે ગુનેહગારોંથી ઇન્તેકામ લેશુ.
وَلَقَدْ اٰتَيْنَا مُوْسَى الْكِتٰبَ فَلَا تَكُنْ فِیْ مِرْيَةٍ مِّنْ لِّقَآئِهٖ وَجَعَلْنٰهُ هُدًى لِّبَنِىْۤ اِسْرَآءِيْلَۚ﴿23﴾
૨૩.ÔtÕtf1Œ3 ytítGt3Ltt BtqËÕt3 fuíttçt VÕttítfqLt Ve rBth3GtrítBt3 rBtÕÕtft92yune Ôt sy1ÕLttntu ntuŒÕt3 ÕtuçtLte9 EMht9EÕt
૨૩. અને અમોએ મૂસાને કિતાબ આપી અને તેની (અલ્લાહ સાથે) મુલાકાત બાબતે શક ન રાખ અને અમે તે (કિતાબ)ને બની ઇસરાઇલને માટે હિદાયત બનાવી.
وَ جَعَلْنَا مِنْهُمْ اَئِمَّةً يَّهْدُوْنَ بِاَمْرِنَا لَمَّا صَبَرُوْا ؕ وَ كَانُوْا بِاٰيٰتِنَا يُوْقِنُوْنَ﴿24﴾
૨૪.Ôtsy1ÕLtt rBtLnwBt3 yEBt0ítkGt3 Gtn3ŒqLt çtuyBhuLtt ÕtBt0t ËçtY, ÔtftLtq çtuytGttítuLtt Gtqfu2LtqLt
૨૪. અને અમોએ તેઓમાંથી અમુકને ઇમામ બનાવ્યા કે અમારા હુકમથી હિદાયત કરતા હતા કારણકે તેઓએ સબ્ર કરી અને અમારી આયતો પર યકીન રાખ્યુ.
اِنَّ رَبَّكَ هُوَ يَفْصِلُ بَيْنَهُمْ يَوْمَ الْقِيٰمَةِ فِيْمَا كَانُوْا فِيْهِ يَخْتَلِفُوْنَ﴿25﴾
૨૫.ELLt hçt0f ntuÔt GtV3Ëu2Õttu çtGt3LtnwBt3 GtÔt3BtÕfu2GttBtítu Ve BttftLtq Venu GtÏ1ítÕtuVqLt
૨૫. બેશક તારો પરવરદિગાર કયામતના દિવસે તેઓની દરમ્યાન ઇખ્તેલાફી બાબતોનો ફેસલો કરશે.
اَوَلَمْ يَهْدِ لَهُمْ كَمْ اَهْلَكْنَا مِنْ قَبْلِهِمْ مِّنَ الْقُرُوْنِ يَمْشُوْنَ فِیْ مَسٰكِنِهِمْ ؕ اِنَّ فِیْ ذٰلِكَ لَاٰيٰتٍ ؕ اَفَلَا يَسْمَعُوْنَ﴿26﴾
૨૬.yÔtÕtBt3 Gtn3ŒuÕtnwBt3fBt3 yn3Õtf3Ltt rBtLt3f1çÕturnBt3 BtuLtÕt3ftu2YLtu GtBt3~tqLt VeBtËtfuLturnBt3, ELLt Ve Ít7Õtuf ÕtytGttrítLt3, yVÕtt GtMBtW2Lt
૨૬. શું તેમની હિદાયત માટે એ કાફી નથી કે અમોએ તેમની પહેલા ઘણી કોમોને હલાક કરી નાખી? કે તેઓ તેમના (વિરાન) રહેઠાણોમાં હરેફરે છે, અને તેમાં નિશાનીઓ છે, શું તેઓ સાંભળતા નથી ?
اَوَلَمْ يَرَوْا اَنَّا نَسُوْقُ الْمَآءَ اِلَى الْاَرْضِ الْجُرُزِ فَنُخْرِجُ بِهٖ زَرْعًا تَاْكُلُ مِنْهُ اَنْعَامُهُمْ وَاَنْفُسُهُمْؕ اَفَلَا يُبْصِرُوْنَ﴿27﴾
૨૭.yÔtÕtBt3GthÔt3 yLLtt LtËqf1wÕt3 Btt9y yuÕtÕt3 yh3rÍ1Õt3 òuhtuÍu VLtwÏ1huòu çtune Íh3y1Lt3 íty3ftuÕttu rBtLntu yLt3y1tBttunwBt3 ÔtyLt3VtuËtunwBt3, yVÕtt GtwçËu2YLt
૨૭. શું તેઓ નથી જોતા કે અમે પાણીને ઉજ્જડ ઝમીન સુધી પહોંચાડીએ છીએ અને તેના વડે ખેતી પૈદા કરીએ છીએ, જેને તેઓ તથા તેઓના જાનવરો ખાય છે, શું તેઓ જોતા નથી?
وَيَقُوْلُوْنَ مَتٰى هٰذَا الْفَتْحُ اِنْ كُنْتُمْ صٰدِقِيْنَ﴿28﴾
૨૮.ÔtGtfq1ÕtqLt BtíttntÍ7Õt3 Víntu2 ELt3fwLt3ítwBt3 Ë1tŒuf2eLt
૨૮. અને તેઓ કહે છે કે જો તમે સાચુ કહો છો તો તે ફત્હ (વિજય)નો દિવસ કયારે આવશે?
قُلْ يَوْمَ الْفَتْحِ لَا يَنْفَعُ الَّذِيْنَ كَفَرُوْۤا اِيْمَانُهُمْ وَلَا هُمْ يُنْظَرُوْنَ﴿29﴾
૨૯.f1wÕt3 GtÔt3BtÕt3 Vínu2 Õtt GtLt3VW2ÕÕtÍ8eLt fVY9 EBttLttunwBt3 ÔtÕttnwBt3 GtwLt3Í5YLt
૨૯. તું કહે કે ફત્હ (વિજય)ના દિવસે, નાસ્તિકોને ઇમાન ફાયદો નહી પહોંચાડે અને ન તેમને મોહલત આપવામાં આવશે.
فَاَعْرِضْ عَنْهُمْ وَانْتَظِرْ اِنَّهُمْ مُّنْتَظِرُوْنَ۠ ﴿30﴾
૩૦.Vyy14rhÍ14 y1Lt3nwBt3 ÔtLítrÍ5h3 ELLtnwBt3 BtwLt3ítÍu6YLt
૩૦. માટે તેઓથી મોઢુ ફેરવી લ્યો અને ઇન્તેઝાર કરો, કે તેઓ પણ ઇન્તેઝાર કરી રહ્યા છે.
સુરા-૩૩/ الأحزاب / અલ અહઝાબ
بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَـٰنِ ٱلرَّحِيمِ
rçtÂMBtÕÕttrnh3 hn14BttrLth3 hn2eBt
અલ્લાહના નામથી જે ધણો મહેરબાન, બહુજ રહેમ કરવાવાળો છે
يٰۤاَيُّهَا النَّبِىُّ اتَّقِ اللّٰهَ وَلَا تُطِعِ الْكٰفِرِيْنَ وَالْمُنٰفِقِيْنَ ؕ اِنَّ اللّٰهَ كَانَ عَلِيْمًا حَكِيْمًا ۙ﴿1﴾
૧.Gtt9 yGGttunLt3 LtrçtGGtwíítrf2ÕÕttn ÔtÕttíttuít2uE2Õt3 ftVuheLt ÔtÕt3 BttuLttVuf2eLt, ELLtÕÕttn ftLt y1ÕteBtLt3 n1feBtt
૧. અય નબી ! ખુદાથી ડરતા રહો, અને નાસ્તિકો તથા મુનાફીકોનું કહેવું ન માનો; બેશક ખુદા દરેક વસ્તુઓનો જાણનાર અને હિકમતવાળો છે:
وَّاتَّبِعْ مَا يُوْحٰٓى اِلَيْكَ مِنْ رَّبِّكَ ؕ اِنَّ اللّٰهَ كَانَ بِمَا تَعْمَلُوْنَ خَبِيْرًا ۙ﴿2﴾
૨.Ôtíítçtuy14 BttGtqnt92 yuÕtGt3f rBth0ççtuf, ELLtÕÕttn ftLt çtuBtt íty14BtÕtqLt Ï1tçteht
૨. અને તારા પરવરદિગાર તરફથી તારી તરફ જે કાંઇ વહી કરવામાં આવે છે તેની તાબેદારી કર; બેશક તમે જે કાર્યો કરો છો તેનાથી અલ્લાહ વાકેફ છે:
وَّتَوَكَّلْ عَلَى اللّٰهِ ؕ وَكَفٰى بِاللّٰهِ وَكِيْلًا﴿3﴾
૩.ÔtítÔtf3fÕt3 y1ÕtÕÕttnu, ÔtfVtrçtÕÕttnu ÔtfeÕtt
૩. અને અલ્લાહ ઉપર આધાર રાખ; અને મુહાફીઝ તરીકે અલ્લાહ કાફી છે.
مَا جَعَلَ اللّٰهُ لِرَجُلٍ مِّنْ قَلْبَيْنِ فِیْ جَوْفِهٖ ۚ وَمَا جَعَلَ اَزْوَاجَكُمُ الّٰٓئِْ تُظٰهِرُوْنَ مِنْهُنَّ اُمَّهٰتِكُمْ ۚ وَمَا جَعَلَ اَدْعِيَآءَكُمْ اَبْنَآءَكُمْ ؕ ذٰ لِكُمْ قَوْلُكُمْ بِاَ فْوَاهِكُمْ ؕ وَاللّٰهُ يَقُوْلُ الْحَقَّ وَهُوَ يَهْدِى السَّبِيْلَ﴿4﴾
૪.Btt sy1ÕtÕt3ÕÕttntu ÕtuhòurÕtBt3 rBtLt3 f1Õt3çtGt3Ltu VesÔt3Vune, ÔtBtt sy1Õt yÍ3ÔttsftuBtwÕÕtt9E íttuÍ5tnuYLt rBtLt3nwLLt WBBtntítufwBt3, ÔtBtt sy1Õt yŒ3yu2Gtt9 yfwBt3 yçLtt9yfwBt3, Ít7ÕtufwBt3 f1Ôt3ÕttufwBt3 çtuyV3ÔttnufwBt3, ÔtÕÕttntu Gtf1qÕtwÕt3 n1f14f1 ÔtntuÔt Gtn3rŒMËçteÕt
૪. અલ્લાહે કોઇ ઇન્સાનની અંદર બે દિલ નથી રાખ્યા, અને તમારી ઝેહાર કરેલી ઔરતોને તમારી વાલેદા નથી બનાવી, અને ખોળે લીધેલ ઔલાદને તમારી ઔલાદ નથી બનાવી, આ બધી તમારા મોઢાની વાતો છે અલ્લાહ હક કહે છે અને (હક) રસ્તો દેખાડે છે.
اُدْعُوْهُمْ لِاٰبَآئِهِمْ هُوَ اَقْسَطُ عِنْدَ اللّٰهِ ۚ فَاِنْ لَّمْ تَعْلَمُوْۤا اٰبَآءَهُمْ فَاِخْوَانُكُمْ فِى الدِّيْنِ وَمَوَالِيْكُمْؕ وَ لَيْسَ عَلَيْكُمْ جُنَاحٌ فِيْمَاۤ اَخْطَاْ تُمْ بِهٖۙ وَلٰكِنْ مَّا تَعَمَّدَتْ قُلُوْبُكُمْ ؕ وَكَانَ اللّٰهُ غَفُوْرًا رَّحِيْمًا﴿5﴾
૫.WŒ3W2nwBt3 Õtuytçtt9yurnBt3 ntuÔt yf14Ëíttu2 ELŒÕÕttnu, VEÕÕtBt3 íty14ÕtBt9q ytçtt9ynwBt3 VEÏ14tÔttLttufwBt3 rVŒe0Ltu Ôt BtÔttÕtefwBt3, Ôt ÕtGt3Ë y1ÕtGt3fwBt òuLttnw1Lt3 VeBtt9 yÏ1ít1y3ítwBt3 çtune ÔtÕttrfBt3 Bttíty1BBtŒít3 ftu2ÕtqçttufwBt3, ÔtftLtÕÕttntu ø1tVqhh3 hn2eBtt
૫. તેઓને તેમના વાલિદના નામથી બોલાવો કે આ અલ્લાહની નજરમાં ઇન્સાફથી વધારે નજીક છે અને અગર તેમના વાલિદને તમે નથી જાણતા તો તેઓ તમારા દીનીભાઇ અને દોસ્ત છે, અને તમારાથી જે કાંઇ ભૂલ થઇ ગઇ છે તેમાં તમારા ઉપર કોઇ ગુનાહ નથી, પરંતુ જે કાંઇ તમે ઇરાદાપૂર્વક કહો; અને અલ્લાહ ગફુરૂર રહીમ છે.
اَلنَّبِىُّ اَوْلٰى بِالْمُؤْمِنِيْنَ مِنْ اَنْفُسِهِمْ وَاَزْوَاجُهٗۤ اُمَّهٰتُهُمْ ؕ وَاُولُوا الْاَرْحَامِ بَعْضُهُمْ اَوْلٰى بِبَعْضٍ فِیْ كِتٰبِ اللّٰهِ مِنَ الْمُؤْمِنِيْنَ وَالْمُهٰجِرِيْنَ اِلَّاۤ اَنْ تَفْعَلُوْۤا اِلٰٓى اَوْلِيٰٓئِكُمْ مَّعْرُوْفًا ؕ كَانَ ذٰلِكَ فِى الْكِتٰبِ مَسْطُوْرًا﴿6﴾
૬.yLLtrçtGGttu yÔt3Õtt rçtÕt3Bttuy3BtuLteLt rBtLt3 yLVtuËurnBt3 ÔtyÍ3Ôttòun9q WBBtntíttunwBt3, ÔtytuÕtqÕt3 yh3n1tBtu çty14Ítu2nwBt3 yÔt3Õtt çtuçty14rÍ1Lt3 VefuíttrçtÕÕttnu BtuLtÕt3 Bttuy3BtuLteLt ÔtÕt3BttuntsuheLt EÕÕtt9 yLt3 ítV3y1Õt9q yuÕtt9 yÔt3ÕtuGtt9yufwBt3 Bty14YVLt3, ftLt Ít7Õtuf rVÕfuíttçtu BtMít1qht
૬. બેશક નબી તમામ મોઅમીનો ઉપર તેમની ઝાત કરતા વધારે હક ધરાવે છે, અને રસૂલની ઔરતો તેઓની વાલેદા છે, અને મોઅમીનો અને મુહાજેરીનમાંથી સગાંવહાલાં બીજા કરતાં વધારે હકદાર છે, સિવાય એ કે તમે તમારા દોસ્તો સાથે નેકી કરો, આ બાબત કિતાબે ખુદામાં લખેલી મૌજૂદ છે.
وَاِذْ اَخَذْنَا مِنَ النَّبِيّٖنَ مِيْثَاقَهُمْ وَمِنْكَ وَمِنْ نُّوْحٍ وَّاِبْرٰهِيْمَ وَمُوْسٰى وَعِيْسَى ابْنِ مَرْيَمَ۪ وَاَخَذْنَا مِنْهُمْ مِّيْثاقًا غَلِيْظًا ۙ﴿7﴾
૭.ÔtEÍ74 yÏ1tÍ74Ltt BtuLtLLtrçtÂGGtLt BteËtf1nwBt3 ÔtrBtLf ÔtrBtLt3 Ltqrn1kÔt3 Ôt EçtútneBt Ôt BtqËt Ôt E2Ë7çLt Bth3GtBt, Ôt yÏ1tÍ74Ltt rBtLt3nwBt3 BteËt7f1Lt3 ø1tÕteÍ5t
૭. અને (તે સમયને યાદ કર) જ્યારે અમોએ પયગંબરો પાસેથી તેમના વચન લીધાં હતાં અને તારી પાસેથી તથા નૂહ તથા ઇબ્રાહીમ તથા મૂસા તથા ઇસા ઇબ્ને મરિયમ પાસેથી; તેઓ પાસેથી પાકુ વચન લીધુ હતુ:
لِّيَسْئَلَ الصّٰدِقِيْنَ عَنْ صِدْقِهِمْۚ وَاَعَدَّ لِلْكٰفِرِيْنَ عَذَابًا ا لِيْمًا۠ ﴿8﴾
૮.ÕtuGtË3yÕtM1Ë1tŒu2feLt y1Lt3rËŒ14furnBt3, Ôtyy1Œ0 rÕtÕt3ftVuheLt y1Ít7çtLt3 yÕteBtt
૮. જેથી સાચાઓથી તેમની સચ્ચાઇના બારામાં સવાલ કરવામાં આવે, અને નાસ્તિકો માટે દર્દનાક અઝાબ તૈયાર રાખ્યો છે.
يٰۤاَيُّهَا الَّذِيْنَ اٰمَنُوا اذْكُرُوْا نِعْمَةَ اللّٰهِ عَلَيْكُمْ اِذْ جَآءَتْكُمْ جُنُوْدٌ فَاَرْسَلْنَا عَلَيْهِمْ رِيْحًا وَّجُنُوْدًا لَّمْ تَرَوْهَا ؕ وَكَانَ اللّٰهُ بِمَا تَعْمَلُوْنَ بَصِيْرًا ۚ﴿9﴾
૯.Gtt9 yGGttunÕÕtÍ8eLt ytBtLtwÍ74ftuY Ltuy14BtítÕÕttnu y1ÕtGt3fwBt3 EÍ74 ò9yít3fwBt3 òuLtqŒwLt3 Vyh3ËÕLtt y1ÕtGt3rnBt3 hen1Ôt3 ÔtòuLtqŒÕt3 ÕtBíthÔt3nt, ÔtftLtÕÕttntu çtuBtt íty14BtÕtqLt çtË2eht
૯. અય ઇમાન લાવનારાઓ ! અલ્લાહની નેઅમતને યાદ કરો જયારે (નાસ્તિકોનું) લશ્કર તમારી સામે આવ્યુ પરંતુ અમોએ તેમની ઉપર તોફાની પવન અને એવું લશ્કર મોકલ્યુ જેને તમે જોતા ન હતા અને અલ્લાહ તમારા આમાલને જોનાર છે.
اِذْ جَآءُوْكُمْ مِّنْ فَوْقِكُمْ وَمِنْ اَسْفَلَ مِنْكُمْ وَاِذْ زَاغَتِ الْاَبْصَارُ وَبَلَغَتِ الْقُلُوْبُ الْحَنَاجِرَ وَتَظُنُّوْنَ بِاللّٰهِ الظُّنُوْنَا ؕ﴿10﴾
૧૦.EÍ74ò9WfwBt3 rBtLt3 VÔt3fu2fwBt3 ÔtrBtLt3 yMVÕt rBtLfwBt3 ÔtEÍ74 Ítø1trítÕt3 yçË1thtu Ôt çtÕtø1trítÕt3 ftu2ÕtqçtwÕt3 n1Lttsuh ÔtítÍw5LLtqLt rçtÕÕttrnÍ54 Ítu6LtqLtt
૧૦. જયારે (નાસ્તિકો) તમારી તરફ ઊંચાણ તથા નીચાણમાંથી આવ્યા ત્યારે ડરથી તમારી આંખો અંજાય ગઇ હતી, અને કાળજા મોંઢે આવી ગયા હતાં, અને તમે અલ્લાહના બારામાં જાતજાતના ગુમાનો કરવા લાગ્યા હતાં.
هُنَالِكَ ابْتُلِىَ الْمُؤْمِنُوْنَ وَزُلْزِلُوْا زِلْزَالًا شَدِيْدًا﴿11﴾
૧૧.ntuLtt Õtufçt3 íttuÕtuGtÕt3 Bttuy3BtuLtqLt ÔtÍwÕÍuÕtq rÍÕt3ÍtÕtLt3 ~tŒeŒt
૧૧. ત્યાં મોઅમીનોની અજમાઇશ થઇ અને સખત હચમચી ગયા.
وَاِذْ يَقُوْلُ الْمُنٰفِقُوْنَ وَالَّذِيْنَ فِیْ قُلُوْبِهِمْ مَّرَضٌ مَّا وَعَدَنَا اللّٰهُ وَرَسُوْلُهٗۤ اِلَّا غُرُوْرًا﴿12﴾
૧૨.ÔtEÍ38 Gtf1qÕtwÕt3 BttuLttVufq1Lt ÔtÕÕtÍ8eLt Ve ftu2ÕtqçturnBt3 BthÍ1wBt3 BttÔty1ŒLtÕÕttntu ÔthËqÕttun9q EÕÕtt øttu2Yht
૧૨. અને જયારે મુનાફીકો તથા બીમાર દિલોવાળા કહેવા લાગ્યા કે અલ્લાહ તથા તેના રસૂલોએ અમારી સાથે દગા સિવાય કોઇ વાયદો કર્યો નથી.
وَاِذْ قَالَتْ طَّآئِفَةٌ مِّنْهُمْ يٰۤاَهْلَ يَثْرِبَ لَا مُقَامَ لَكُمْ فَارْجِعُوْا ۚ وَيَسْتَاْذِنُ فَرِيْقٌ مِّنْهُمُ النَّبِىَّ يَقُوْلُوْنَ اِنَّ بُيُوْتَنَا عَوْرَةٌ ۛؕ وَمَا هِىَ بِعَوْرَةٍ ۛۚ اِنْ يُّرِيْدُوْنَ اِلَّا فِرَارًا﴿13﴾
૧૩.ÔtEÍ74 f1tÕtít3 ítt92yuVítwBt3 rBtLnwBt3 Gtt9yn3Õt GtM7huçt ÕttBttuf1tBt ÕtfwBt3 Vh3suW2, ÔtGtMíty3Íu8Lttu Vhef1wBt3 rBtLntuBtwLt3 LtçteGt0 Gtf1qÕtqLt ELLt çttuGtqítLtt y1Ôt3hítwLt3, ÔtBttnuGt çtuy1Ôt3hrítLt3, EkGGttuheŒqLt EÕÕtt Vuhtht
૧૩. અને જયારે તેઓમાંના એક સમૂહે કહ્યું કે અય મદીનાવાળાઓ! તમારા માટે અહીં રોકાવા જેવુ નથી માટે પાછા ફરી જાઓ, અને તેઓમાંનું એક સમૂહ નબી પાસે રજા માંગતો હતો અને કહેતા હતા કે અમારા મકાનો જોખમમાં પડયા છે, જો કે તે જોખમમાં ન હતા પરંતુ તેઓ ફકત (જેહાદથી) ભાગી જવા ચાહતા હતા.
وَلَوْ دُخِلَتْ عَلَيْهِمْ مِّنْ اَقْطَارِهَا ثُمَّ سُئِلُوا الْفِتْنَةَ لَاٰتَوْهَا وَمَا تَلَبَّثُوْا بِهَاۤ اِلَّا يَسِيْرًا﴿14﴾
૧૪.ÔtÕtÔt3 ŒtuÏtu2Õtít3 y1ÕtGt3rnBt3 rBtLt3 yf14ít1thunt Ëw7Bt0 ËtuyuÕtqÕt3 rVíLtít ÕtytítÔt3nt ÔtBtt ítÕtçt0Ëq7 çtunt9 EÕÕtt GtËeht
૧૪. અને જો તેમની ઉપર ચારે તરફથી લશ્કર દાખલ કરી દેવામાં આવત અને તેમનાથી ફીત્ના (શિર્ક તરફ પલટવા)નો સવાલ કરવામાં આવતે તો તેઓ તુરંત હાજર થઇ જતા અને (આ પસંદગી માટે) થોડા સમયથી વધારે રોકાત નહિં.
وَلَقَدْ كَانُوْا عَاهَدُوا اللّٰهَ مِنْ قَبْلُ لَا يُوَلُّوْنَ الْاَدْبَارَ ؕ وَكَانَ عَهْدُ اللّٰهِ مَسْئُوْلًا﴿15﴾
૧૫.ÔtÕtf1Œ3 ftLtq y1tnŒwÕÕttn rBtLf1çÕttu ÕttGttuÔtÕÕtqLtÕt3 yŒ3çtth,ít ÔtftLt y1n3ŒwÕÕttnu BtMWÕtt
૧૫. અને જો કે અગાઉ તેઓએ અલ્લાહથી પાકો વાયદો કર્યો હતો કે તેઓ કયારે પણ (દુશ્મનો સામે) પીઠ નહિં ફેરવે અને અલ્લાહ સાથે કરેલા વાયદા બારામાં જરૂર સવાલ કરવામાં આવશે.
قُلْ لَّنْ يَّنْفَعَكُمُ الْفِرَارُ اِنْ فَرَرْتُمْ مِّنَ الْمَوْتِ اَوِ الْقَتْلِ وَاِذًا لَّا تُمَتَّعُوْنَ اِلَّا قَلِيْلًا﴿16﴾
૧૬.f1wÕÕtkGGtLVy1ftuBtwÕt3 Vuhthtu ELt3Vhh3ítwBt3 BtuLtÕt3BtÔt3ítu yrÔtÕt3f1íÕtu ÔtyuÍ7Õt3 ÕttíttuBtíítW2Lt EÕÕtt f1ÕteÕtt
૧૬. તમે કહો કે અગર તમે કત્લ અથવા મોતના ડરથી ભાગવા ચાહો તો તમને ફાયદો નહિં થાય સિવાય કે થોડોક ફાયદો (દુનિયામાં) ઉપાડી લ્યો.
قُلْ مَنْ ذَا الَّذِىْ يَعْصِمُكُمْ مِّنَ اللّٰهِ اِنْ اَرَادَ بِكُمْ سُوْٓءًا اَوْ اَرَادَ بِكُمْ رَحْمَةًؕ وَلَا يَجِدُوْنَ لَهُمْ مِّنْ دُوْنِ اللّٰهِ وَلِيًّا وَّلَا نَصِيْرًا﴿17﴾
૧૭.f1wÕt3 BtLt3Í7ÕÕtÍ8e Gty14Ëu2BttufwBt3 BtuLtÕÕttnu ELt3 yhtŒ çtufwBt3 Ëq9yLt3 yÔt3 yhtŒçtufwBt3 hn14BtítLt3, ÔtÕttGtsuŒqLt ÕtnwBt3 rBtLŒqrLtÕÕttnu ÔtrÕtGGtkÔt3 ÔtÕtt LtË2eht
૧૭. તમે કહો કોણ તમને અલ્લાહના ઇરાદાથી બચાવી શકે જો તે તમારી બૂરાઇ અથવા તમારા ઉપર મહેરબાનીનો ઇરાદો કરે? તેઓ કોઇ સરપરસ્ત કે મદદગાર અલ્લાહ સિવાય પામશે નહીં.
قَدْ يَعْلَمُ اللّٰهُ الْمُعَوِّقِيْنَ مِنْكُمْ وَالْقَآئِلِيْنَ لِاِخْوَانِهِمْ هَلُمَّ اِلَيْنَا ۚ وَلَا يَاْتُوْنَ الْبَاْسَ اِلَّا قَلِيْلًا ۙ﴿18﴾
૧૮.f1Œ3 Gty14ÕtBtwÕÕttnwÕt3 Bttuy1ÔÔtuf2eLt rBtLfwBt3 ÔtÕt3ft92yuÕteLt ÕtuEÏ14tÔttLturnBt3 nÕtwBBt yuÕtGt3Ltt, ÔtÕtt Gty3ítqLtÕt3 çty3Ë EÕÕtt f1ÕteÕtt
૧૮. અને અલ્લાહ સારી રીતે ઓળખે છે કે જેઓ (લડાઇથી) રોકે છે, તથા તેમના ભાઇઓને કહે છે કે અમારી તરફ આવી જાઓ. તેઓ પોતે લડાઇમાં ભાગ નથી લેતા સિવાય કે થોડોક:
اَشِحَّةً عَلَيْكُمْ ۖۚ فَاِذَا جَآءَ الْخَوْفُ رَاَيْتَهُمْ يَنْظُرُوْنَ اِلَيْكَ تَدُوْرُ اَعْيُنُهُمْ كَالَّذِىْ يُغْشٰى عَلَيْهِ مِنَ الْمَوْتِ ۚ فَاِذَا ذَهَبَ الْخَوْفُ سَلَقُوْكُمْ بِاَ لْسِنَةٍ حِدَادٍ اَشِحَّةً عَلَى الْخَيْرِ ؕ اُولٰٓئِكَ لَمْ يُؤْمِنُوْا فَاَحْبَطَ اللّٰهُ اَعْمَالَهُمْ ؕ وَكَانَ ذٰلِكَ عَلَى اللّٰهِ يَسِيْرًا﴿19﴾
૧૯.y~tun14n1ítLt3 y1ÕtGt3fwBt3, VyuÍt7 ò9yÕt3 Ï1tÔt3Vtu hyGt3ítnwBt3 GtLÍtu6YLt yuÕtGt3f ítŒqhtu yy14GttuLttunwBt3 fÕÕtÍ8e Gtwø14t~tt y1ÕtGt3nu BtuLtÕt3 BtÔt3ítu, VyuÍt7 Í7nçtÕt3 Ï1tÔt3Vtu ËÕtf1qfwBt3 çtuyÕËuLtrítLt3 nu2ŒtrŒLt3 y~tun14n1ítLt3 y1ÕtÕt3 Ï1tGt3hu, ytuÕtt9yuf ÕtBGttuy3BtuLtq Vyn14çtít1ÕÕttntu yy14BttÕtnwBt3, ÔtftLt Ít7Õtuf y1ÕtÕÕttnu GtËeht
૧૯. તેઓ (દરેક ચીઝમાં) તમારા પ્રત્યે કંજૂસ છે, પછી જયારે ખોફઝદા (ભયભિત) થાય છે ત્યારે તમે જોશો કે તેઓ તારી તરફ એવી રીતે જૂએ છે તથા તેમની આંખો એવી રીતે ફરતી હોય, જાણે કે તેઓ પર મૌતની બેહોશી છવાઇ ગઇ હોય, પરંતુ જયારે ડર જતો રહે છે ત્યારે તમારા ઉપર તે જ ઝબાનો વડે સખત હુમલો કરે છે. એવી હાલતમાં કે માલે ગનીમતના લાલચુ છે, તેઓ ઇમાન નથી લાવ્યા, માટે અલ્લાહે તેમના આમાલને બરબાદ કરી દીધા, અને અલ્લાહ માટે આ કામ સહેલુ છે.
يَحْسَبُوْنَ الْاَحْزَابَ لَمْ يَذْهَبُوْا ۚ وَاِنْ يَّاْتِ الْاَحْزَابُ يَوَدُّوْا لَوْ اَنَّهُمْ بَادُوْنَ فِى الْاَعْرَابِ يَسْاَ لُوْنَ عَنْ اَنْۢبَآئِكُمْ ؕ وَلَوْ كَانُوْا فِيْكُمْ مَّا قٰتَلُوْۤا اِلَّا قَلِيْلًا۠ ﴿20﴾
૨૦.Gtn14ËçtqLtÕt3 yn14Ítçt ÕtBt3 GtÍ74nçtq, ÔtEkGGty3rítÕt3 yn14Ít7çttu GtÔtŒq0 ÕtÔt3 yLLtnwBt3 çttŒqLt rVÕt3yy14htçtu GtMyÕtqLt y1Lt3 yBçtt9yufwBt3, ÔtÕtÔt3 ftLtq VefwBt3 Bttf1títÕt9q EÕtt0 f1ÕteÕtt
૨૦. તેઓ હજુ એમ સમજે છે કે નાસ્તિકોના લશકર હજુ ગયા નથી. અગર ફરી વાર લશકર આવી જાય તો તેઓ એવું ચાહશે કે તેઓ ગામડીયાઓે વચ્ચે છુપા રહીને તમારી ખબર પૂછયા કરે, અને અગર તમારી સાથે રહે તો જેહાદ નહિ કરે સિવાય થોડોક.
لَقَدْ كَانَ لَكُمْ فِیْ رَسُوْلِ اللّٰهِ اُسْوَةٌ حَسَنَةٌ لِّمَنْ كَانَ يَرْجُوا اللّٰهَ وَالْيَوْمَ الْاٰخِرَ وَذَكَرَ اللّٰهَ كَثِيْرًا ؕ﴿21﴾
૨૧.Õtf1Œ3ftLt ÕtfwBt3 VehËqrÕtÕÕttnu WMÔtítwLt3 n1ËLtítwÕt3 ÕtuBtLftLt Gth3òqÕÕttn ÔtÕt3GtÔtBtÕt3 ytÏtu2h ÔtÍ7fhÕÕttn fË8eht
૨૧. બેશક તમારામાંથી જે અલ્લાહ(ની રહેમત) તથા કયામત(ના હિસાબ)ની ઉમ્મીદ રાખતો હોય, અલ્લાહને વધારે યાદ કરતો હોય તેના માટે અલ્લાહના રસૂલ (સ.અ.વ.ની ઝિંદગી) બહેતરીન નમૂનો છે.
وَلَمَّا رَاَ الْمُؤْمِنُوْنَ الْاَحْزَابَ ۙ قَالُوْا هٰذَا مَا وَعَدَنَا اللّٰهُ وَرَسُوْلُهٗ وَ صَدَقَ اللّٰهُ وَرَسُوْلُهٗؗ وَمَا زَادَهُمْ اِلَّاۤ اِيْمَانًا وَّتَسْلِيْمًا ؕ﴿22﴾
૨૨.ÔtÕtBt0t hyÕt3 Bttuy3BtuLtqLtÕt3 yn14Ít7çt f1tÕtq ntÍt7 Btt Ôty1ŒLtÕÕttntu ÔthËqÕttunq ÔtË1Œf1ÕÕttntu ÔthËqÕttunq ÔtBttÍtŒnwBt3 EÕÕtt EBttLtkÔt3 Ôt ítMÕteBtt
૨૨. અને જયારે મોઅમીનોએ લશ્કરોને જોયા ત્યારે તેઓ પોકારી ઉઠયા કે આ એ જ છે કે જેનો ખુદા અને રસૂલે વાયદો કર્યો હતો, અને ખુદા તથા તેના રસૂલે સાચુ કહ્યુ, અને આ (લશ્કર સામે આવવા)થી તેમના ઇમાન અને ઇતાઅત સિવાય કાંઇ ચીઝમાં વધારો ન થયો.
مِنَ الْمُؤْمِنِيْنَ رِجَالٌ صَدَقُوْا مَا عَاهَدُوا اللّٰهَ عَلَيْهِۚ فَمِنْهُمْ مَّنْ قَضٰى نَحْبَهٗ وَمِنْهُمْ مَّنْ يَّنْتَظِرُ ۖ ؗ وَمَا بَدَّلُوْا تَبْدِيْلًا ۙ﴿23﴾
૨૩.BtuLtÕt3 Bttuy3BtuLteLt huòÕtwLt3 Ë1Œf1q Btty1tnŒqÕÕttn y1ÕtGt3nu, VrBtLt3nwBt3 BtLt3f1Í1t Ltn14çtnq ÔtrBtLt3nwBt3 BtkGGtLt3ítÍ8uhtu ÔtBtt çtŒTÕtq ítçt3ŒeÕtt
૨૩. મોઅમીનોમાંથી અમુક એવા છે કે જેમણે અલ્લાહથી કરેલા વાયદાને સાચો કરી દેખાડયો, એમાંથી અમુકની મુદ્દત પૂરી થઇ ગઇ અને અમુક ઇન્તેઝાર કરી રહ્યા છે અને તેમણે પોતાના વાયદામાં કંઇ ફેરફાર કર્યો નથી.
لِّيَجْزِىَ اللّٰهُ الصّٰدِقِيْنَ بِصِدْقِهِمْ وَيُعَذِّبَ الْمُنٰفِقِيْنَ اِنْ شَآءَ اَوْ يَتُوْبَ عَلَيْهِمْ ؕ اِنَّ اللّٰهَ كَانَ غَفُوْرًا رَّحِيْمًا ۚ﴿24﴾
૨૪.ÕtuGts3ÍuGtÕÕttnwË14 Ë1tŒuf2eLt çturË1Œ3f2urnBt3 ÔtGttuy1Í74Íu8çtÕt3 BttuLttVuf2eLt EL~tt9y yÔt3 Gtítqçt y1ÕtGt3rnBt3, ELLtÕÕttn ftLt ø1tVqhh3 hn2eBtt
૨૪. જેથી અલ્લાહ સાચાઓને તેમની સચ્ચાઇનો બદલો આપે, અને મુનાફીકોને ચાહે તો અઝાબ આપે, અથવા તેમની તૌબા કબૂલ કરે કારણકે અલ્લાહ ગફુરૂર રહીમ છે.
وَرَدَّ اللّٰهُ الَّذِيْنَ كَفَرُوْا بِغَيْظِهِمْ لَمْ يَنَالُوْا خَيْرًا ؕ وَكَفَى اللّٰهُ الْمُؤْمِنِيْنَ الْقِتَالَ ؕ وَكَانَ اللّٰهُ قَوِيًّا عَزِيْزًا ۚ﴿25﴾
૨૫.ÔthŒ0ÕÕttnwÕÕtÍ8eLt fVY çtuø1tGt3Íu6rnBt3 ÕtBt3 GtLttÕtq Ï1tGt3hLt3, Ôt fVÕÕttnwÕt3 Bttuy3BtuLteLtÕt3 fu2íttÕt, Ôt ftLtÕÕttntu f1rÔtGGtLt3 y1ÍeÍt
૨૫. અને અલ્લાહે નાસ્તિકોને ગનીમત મેળવ્યા વગર ગુસ્સા સહીત પાછા ફેરવી દીધા, અને અલ્લાહે મોઅમીનોને લડાઇથી બેનિયાઝ કરી દીધા; અને અલ્લાહ તાકતવર અને જબરદસ્ત છે.
وَاَنْزَلَ الَّذِيْنَ ظَاهَرُوْهُمْ مِّنْ اَهْلِ الْكِتٰبِ مِنْ صَيَاصِيْهِمْ وَقَذَفَ فِیْ قُلُوْبِهِمُ الرُّعْبَ فَرِيْقًا تَقْتُلُوْنَ وَتَاْسِرُوْنَ فَرِيْقًا ۚ﴿26﴾
૨૬.ÔtyLt3ÍÕÕtÍ8eLt Í5tnYnwBt3 rBtLt3yn3rÕtÕt3 fuíttçtu rBtLt3 Ë1GttË2ernBt3 Ôtf1Í7V Veftu2ÕtqçtunuBtwh3 htuy14çt Vhef1Lt3 ítf14íttuÕtqLt Ôtíty3ËuYLt Vhef1t
૨૬. અને તેણે તેઓ (નાસ્તિકો)ની મદદ કરનાર એહલેકિતાબને તેમના કિલ્લાઓ પરથી નીચે ઉતારી મૂકયા અને તેમના દિલોમાં દબદબો નાખી દીધો કે તેમાંથી અમુકને તમે કત્લ કરતા હતા અને અમુકને કેદ કરતા હતા.
وَاَوْرَثَكُمْ اَرْضَهُمْ وَدِيَارَهُمْ وَ اَمْوَالَهُمْ وَاَرْضًا لَّمْ تَطَئُوْهَا ؕ وَكَانَ اللّٰهُ عَلٰى كُلِّ شَىْءٍ قَدِيْرًا۠ ﴿27﴾
૨૭.ÔtyÔt3hË7fwBt3 yÍo2nwBt3 ÔtŒuGtthnwBt3 ÔtyBÔttÕtnwBt3 Ôtyh3Í1Õt3 ÕtBt3 ítít1Wnt, ÔtftLtÕÕttntu y1Õtt f1wÕÕtu ~tGt3ELt3 f1Œeht
૨૭. અને તમને તેમની ઝમીન તથા તેમના ઘરો તથા તેમના માલના વારસદાર બનાવી દીધા અને એવી ઝમીનના કે જેના પર તમોએ હરગિઝ પગ મૂક્યો ન હતો; અને બેશક અલ્લાહ દરેક વસ્તુ પર કુદરત ધરાવનારો છે.
يٰۤاَيُّهَا النَّبِىُّ قُلْ لِّاَزْوَاجِكَ اِنْ كُنْتُنَّ تُرِدْنَ الْحَيٰوةَ الدُّنْيَا وَزِيْنَتَهَا فَتَعَالَيْنَ اُمَتِّعْكُنَّ وَاُسَرِّحْكُنَّ سَرَاحًا جَمِيْلًا﴿28﴾
૨૮.Gtt9 yGGttunLLtrçtGGttu f1wÕÕtu yÍ3Ôttsuf ELt3fwLt3ítwLLt ítturhŒ3LtÕt3 n1GttítŒ3 ŒwLGtt ÔtÍeLtítnt Víty1tÕtGt3Lt ytuBtíítuy14fwLLt ÔtytuËh3hun14fwLLt Ëhtn1Lt3 sBteÕtt
૨૮. અય નબી ! તું તારી ઔરતોને કહે કે જો તમે દુનિયાની ઝિંદગી તથા તેની ઝીનતને ચાહો છો તો આવો હું તમને હદીયો અને ભલાઇને સાથે (શાદીના બંધનમાંથી) આઝાદ કરી દઉં.
وَاِنْ كُنْتُنَّ تُرِدْنَ اللّٰهَ وَرَسُوْلَهٗ وَالدَّارَ الْاٰخِرَةَ فَاِنَّ اللّٰهَ اَعَدَّ لِلْمُحْسِنٰتِ مِنْكُنَّ اَجْرًا عَظِيْمًا﴿29﴾
૨૯.ÔtELt3 fwLt3ítwLLt ítturhŒ33LtÕÕttn ÔthËqÕtnq ÔtŒt0hÕt3 ytÏtu2hít VELLtÕÕttn yy1Œ3ŒrÕtÕt3 Bttun14ËuLttítu rBtLt3fwLLt ys3hLt3 y1Í6eBtt
૨૯. અને જો તમે અલ્લાહ તથા તેના રસૂલ તથા આખેરતને ચાહો છો તો બેશક અલ્લાહે તમારામાંથી જે નેક ઓરતો છે તેના માટે ઘણો મોટો બદલો તૈયાર રાખ્યો છે.
يٰنِسَآءَ النَّبِىِّ مَنْ يَّاْتِ مِنْكُنَّ بِفَاحِشَةٍ مُّبَيِّنَةٍ يُّضٰعَفْ لَهَا الْعَذَابُ ضِعْفَيْنِ ؕ وَكَانَ ذٰلِكَ عَلَى اللّٰهِ يَسِيْرًا﴿30﴾
૩૦.GttLtuËt9yLt3 LtrçtGGtu BtkGGty3ítu rBtLt3fwLLt çtuVtn2u~trítBt3 BttuçtGGtuLt®ítGt3 GttuÍ1ty1V3 ÕtnÕt3 y1Ít7çttu Í2uy14VGt3Ltu, ÔtftLt Ít7Õtuf y1ÕtÕÕttnu GtËeht
૩૦. અય નબીની ઔરતો! તમારામાંથી જે કોઇ ખુલ્લી રીતે બદકારી કરશે તો તેનો અઝાબ બમણો કરવામાં આવશે અને અલ્લાહ માટે આ સહેલુ છે.
સિપારો ૨૧ પૂરો