સિપારો ૧૦

[00:00.00]

 

 

 

સિપારો ૧૦
الأنفال / અલ અન્ફાલ
સુરા-૮ | આયત-૪૧ થી ૭૫
التوبة / અત તોબા
સુરા-૯ | આયત-૧ થી ૯૩
75-૧/૪ સિપારો પુરું 33-૧/૨ સિપારો પુરું 62- ૩/૪ સિપારો પુરું

[00:01.00]

وَاعْلَمُوْۤا اَنَّمَا غَنِمْتُمْ مِّنْ شَىْءٍ فَاَنَّ لِلّٰهِ خُمُسَهٗ وَ لِلرَّسُوْلِ وَلِذِى الْقُرْبٰى وَالْيَتٰمٰى وَالْمَسٰكِيْنِ وَابْنِ السَّبِيْلِ ۙ اِنْ كُنْتُمْ اٰمَنْتُمْ بِاللّٰهِ وَمَاۤ اَنْزَلْنَا عَلٰى عَبْدِنَا يَوْمَ الْفُرْقَانِ يَوْمَ الْتَقَى الْجَمْعٰنِ‌ ؕ وَاللّٰهُ عَلٰى كُلِّ شَىْءٍ قَدِيْرٌ‏﴿41﴾‏

૪૧.Ôty14ÕtBtq9 yLLtBtt ø1trLtBítwBt3 rBtLt3 ~tGt3ELt3 VyLLt rÕtÕÕttnu Ïttu2BttuËnq ÔtrÕth3hËqÕtu ÔtÕturÍ7Õf1wh3çtt ÔtÕt3GtíttBtt ÔtÕt3BtËtfeLtu ÔtÂçLtMËçteÕtu ELfwLítwBt3 ytBtLítwBt3 rçtÕÕttnu ÔtBtt9yLÍÕtLtt y1Õtty1çŒuLtt GtÔt3BtÕt3 Vwh3f1tLtu GtÔt3BtÕt3 ítf1Õt3 sBy1tLtu, ÔtÕÕttntu y1Õtt fwÕÕtu ~tGt3ELt3 f1Œeh

૪૧.અને આ જાણી લો કે તમે જે કાંઇ નફો મેળવો, તેનો પાંચમો ભાગ અલ્લાહનો* તથા રસૂલનો તથા તેનાં સગાં વહાલાંઓનો તથા યતીમોનો તથા મોહતાજોનો તથા રસ્તામાં ફસાઇ ગયેલ મુસાફરોનો છે. અગર તમે અલ્લાહ પર ઇમાન રાખતા હોવ અને તેના પર કે જે (મદદ) અમોએ અમારા બંદા ઉપર હકની બાતિલથી જુદાઇ તથા બંને ગિરોહના સામસામે આવી જવાના દિવસે નાઝિલ કરેલ અને અલ્લાહ દરેક વસ્તુ પર કુદરત ધરાવનારો છે.

જારી રાખો સુરે અન્ફાલ -૪૦

[00:50.00]

اِذْ اَنْتُمْ بِالْعُدْوَةِ الدُّنْيَا وَهُمْ بِالْعُدْوَةِ الْقُصْوٰى وَ الرَّكْبُ اَسْفَلَ مِنْكُمْ‌ؕ وَلَوْ تَوَاعَدْتُّمْ لَاخْتَلَفْتُمْ فِى الْمِيْعٰدِ‌ۙ وَلٰكِنْ لِّيَقْضِىَ اللّٰهُ اَمْرًا كَانَ مَفْعُوْلًا۬ ۙ لِّيَهْلِكَ مَنْ هَلَكَ عَنْۢ بَيِّنَةٍ وَّيَحْيٰى مَنْ حَىَّ عَنْۢ بَيِّنَةٍ‌ ؕ وَاِنَّ اللّٰهَ لَسَمِيْعٌ عَلِيْمٌۙ‏﴿42﴾‏

૪૨.EÍ38yLítwBt3 rçtÕt3W2Œ3ÔtrítŒ3 ŒwLGtt ÔtnwBt3 rçtÕt3W2Œ3ÔtrítÕt3 f1wM1Ôtt Ôth3hf3çttu yMVÕt rBtLfwBt3, ÔtÕtÔt3 ítÔtty1ítw0Bt3 ÕtÏ14títÕtV3ítwBt3 rVÕt3Btey1tŒu ÔtÕttrfÕt3 ÕtuGtf14Íu2GtÕÕttntu yBhLt3 ftLt BtV3W2ÕtÕt3ÕtuGtn3Õtuf BtLt3 nÕtf y1Bt3 çtGGtuLt®ítÔt3 Ôt Gtn14Gtt BtLt3 n1Gt0y1Bt3çtGGtuLtrítLt3, ÔtELLtÕÕttn ÕtËBteW2Lt3 y1ÕteBt

૪૨.જ્યારે કે તમે પહાડની બુલંદીની નજીક હતા, અને તેઓ તે બુલંદીથી દૂર હતા, અને કાફલો તમારાથી નિચાણવાળા ભાગમાં હતો, અને જો તમે બન્ને ગિરોહે પહેલેથી એક બીજાથી (લડાઇનો) વાયદો કર્યો હોત તો તમે જરૂર તે (વાયદા)ની ખિલાફ કરતે; પરંતુ (આ લડાઇ થઇ) જેથી અલ્લાહે કરેલ ફેંસલો જાહેર થઇ જાય અને હલાક થનાર રોશન દલીલ સાથે હલાક થાય અને જીવંત રહેનાર રોશન દલીલ સાથે જીવંત રહે; અને બેશક અલ્લાહ સાંભળનાર અને જાણનાર છે:

 

[01:32.00]

اِذْ يُرِيْكَهُمُ اللّٰهُ فِیْ مَنَامِكَ قَلِيْلًا ؕ وَّلَوْ اَرٰٮكَهُمْ كَثِيْرًا لَّفَشِلْتُمْ وَلَتَنَازَعْتُمْ فِى الْاَمْرِ وَلٰكِنَّ اللّٰهَ سَلَّمَ‌ؕ اِنَّهٗ عَلِيْمٌۢ بِذَاتِ الصُّدُوْرِ‏﴿43﴾‏

૪૩.EÍ38 GttuhefntuBtwÕÕttntu VeBtLttBtuf f1ÕteÕtLt3, ÔtÕtÔt3 yhtfnwBt3 fË8ehÕt3 ÕtVr~tÕítwBt3 ÔtÕtítLttÍy14ítwBt3 rVÕt3yBhu ÔtÕttrfLLtÕÕttn ËÕÕtBt, ELLtnq y1ÕteBtwBt3 çtuÍt7rítM1Ët2uŒqh

૪૩.જ્યારે કે અલ્લાહે તે લોકોને તારા સ્વપ્નામાં થોડા કરીને દેખાડ્યા હતા; અને જો તે તને વધારે કરીને દેખાડતે તો તમે ખરેખર હિંમત હારી જતે અને તે બાબતમાં તમે જરૂર (આપસમાં) તકરાર કરતે, પણ અલ્લાહે (તમને) બચાવી લીધા; બેશક જે કાંઇ દિલોમાં છે તેનો તે જાણનાર છે.

 

[01:56.00]

وَ اِذْ يُرِيْكُمُوْهُمْ اِذِ الْتَقَيْتُمْ فِیْۤ اَعْيُنِكُمْ قَلِيْلًا وَّيُقَلِّلُكُمْ فِیْۤ اَعْيُنِهِمْ لِيَقْضِىَ اللّٰهُ اَمْرًا كَانَ مَفْعُوْلًا ؕ وَاِلَى اللّٰهِ تُرْجَعُ الْاُمُوْرُ۠ ‏﴿44﴾‏

૪૪.ÔtEÍ38 GttuheftuBtqnwBt3 yurÍ7Õt3 ítf1Gt3ítwBt3 Ve9 yy14GttuLtufwBt3 f1ÕteÕtkÔt3 ÔtGttuf1ÕÕtuÕttufwBt3 Ve9 yy14GttuLturnBt3 ÕtuGtf14Íu2GtÕÕttntu yBhLt3 ftLt BtV3W2Õtt, ÔtyuÕtÕÕttnu ítwh3sW2Õt3 ytuBtqh

૪૪.અને જ્યારે તમારો એક બીજાનો મુકાબલો થયો હતો ત્યારે અલ્લાહે તેઓ (મુશરિકો)ને તમારી નજરમાં ઓછા દેખાડ્યા હતા અને તમને (પણ) તેઓની નજરમાં ઓછા કરીને દેખાડ્યા કે જેથી અલ્લાહે કરેલ ફેંસલો જાહેર થઇ જાય અને તમામ બાબતો અલ્લાહ તરફ જ ફેરવવામાં આવશે.

 

[02:25.00]

يٰۤاَيُّهَا الَّذِيْنَ اٰمَنُوْۤا اِذَا لَقِيْتُمْ فِئَةً فَاثْبُتُوْا وَاذْكُرُوا اللّٰهَ كَثِيْرًا لَّعَلَّكُمْ تُفْلِحُوْنَ‌ۚ‏﴿45﴾‏

૪૫.Gtt9 yGGttunÕÕtÍe8Lt ytBtLt9q yuÍt7Õtf2eítwBt3 VuyítLt3 VË74çttuítq ÔtÍ74ftuÁÕÕttn fË8ehÕt3 Õty1ÕÕtfwBt3 ítwV3Õtun1qLt

૪૫.અય ઇમાન લાવનારાઓ ! જ્યારે તમે કોઇ ગિરોહનો મુકાબલો કરો ત્યારે સાબિત કદમ રહો અને અલ્લાહને ખૂબ યાદ કરો કે જેથી તમે કામ્યાબ થઇ જાઓ.

 

[02:44.00]

وَاَطِيْعُوا اللّٰهَ وَرَسُوْلَهٗ وَلَا تَنَازَعُوْا فَتَفْشَلُوْا وَتَذْهَبَ رِيْحُكُمْ‌ وَاصْبِرُوْا‌ ؕ اِنَّ اللّٰهَ مَعَ الصّٰبِرِيْنَ‌ۚ‏﴿46﴾‏

૪૬.Ôtyít2eW2ÕÕttn ÔthËqÕtnq ÔtÕttítLttÍW2 Vít1V3~tÕtq ÔtítÍ14nçt hentu2fwBt3 ÔtM1çtuY, ELt3LtÕÕttn Bty1M1Ë1tçtuheLt

૪૬.અને અલ્લાહ તથા તેના રસૂલની ઇતાઅત કરો અને આપસમાં ઝઘડો નહિ, નહિતર તમે સુસ્ત પડી જશો તથા તમારો રોઅબ (દબદબો) ખત્મ થઇ જશે અને તમે સબ્ર કરો; બેશક અલ્લાહ સબ્ર કરનારાઓની સાથે છે.

 

[03:02.00]

وَلَا تَكُوْنُوْا كَالَّذِيْنَ خَرَجُوْا مِنْ دِيَارِهِمْ بَطَرًا وَّرِئَآءَ النَّاسِ وَ يَصُدُّوْنَ عَنْ سَبِيْلِ اللّٰهِ‌ؕ وَاللّٰهُ بِمَا يَعْمَلُوْنَ مُحِيْطٌ‏﴿47﴾‏

૪૭.ÔtÕttítfqLtq fÕÕtÍ8eLt Ï1thòq rBtLŒuGtthurnBt3 çtít1hkÔt3 Ôthuyt9 yLLttËu ÔtGtË1wŒ3ŒwLt y1Lt3 ËçterÕtÕÕttnu, ÔtÕÕttntu çtuBtt Gty14BtÕtqLt Bttun2eít1

૪૭.અને તમે તે લોકોના જેવા ન થાઓ કે જેઓ તકબ્બૂર તથા દેખાવ કરતા ઘરોની બહાર નીકળ્યા અને અલ્લાહની રાહથી અટકાવતા હતા; અને જે કાંઇ તેઓ કરે છે અલ્લાહે તેને (પોતાના ઇલ્મમાં) ઘેરી રાખેલ છે.

 

[03:30.00]

وَاِذْ زَيَّنَ لَهُمُ الشَّيْطٰنُ اَعْمَالَهُمْ وَقَالَ لَا غَالِبَ لَكُمُ الْيَوْمَ مِنَ النَّاسِ وَاِنِّىْ جَارٌ لَّكُمْ‌ۚ فَلَمَّا تَرَآءَتِ الْفِئَتٰنِ نَكَصَ عَلٰى عَقِبَيْهِ وَقَالَ اِنِّىْ بَرِىْٓءٌ مِّنْكُمْ اِنِّىْۤ اَرٰى مَا لَا تَرَوْنَ اِنِّىْۤ اَخَافُ اللّٰهَ‌ؕ وَاللّٰهُ شَدِيْدُ الْعِقَابِ۠ ‏﴿48﴾‏

૪૮.ÔtEÍ38ÍGt0Lt ÕtntuBtw~~tGt3ít1tLttu yy14BttÕtnwBt3 Ôtf1tÕt Õttøt1tÕtuçt ÕtftuBtwÕt3 GtÔt3Bt BtuLtLLttËu ÔtELLte òÁÕÕtfwBt3, VÕtBt0t ítht9yrítÕt3 VuyíttLtu LtfË1 y1Õtt y1fu2çtGt3nu Ôtf1tÕt ELLte çt9heWBt3 rBtLfwBt3 ELLte9 yht BttÕtt íthÔt3Lt ELLte yÏt1tVwÕÕttn, ÔtÕÕttntu ~tŒeŒwÕt3 yu2f1tçt

૪૮.અને જ્યારે શૈતાને તેમના અમલ તેમની નજરમાં સુશોભિત કરી દીધા અને કહ્યું કે લોકોમાંથી કોઇપણ આજે તમારા ઉપર ગાલીબ થશે નહિ, અને બેશક હું તમને આશરો આપનાર છું. પછી જ્યારે તે બંને ગિરોહ સામસામે એકબીજાની નજરે પડ્યા ત્યારે શૈતાન ફરી ગયો અને કહ્યું કે બેશક હું તો તમારાથી બેઝાર છું; બેશક હું જે કાંઇ જોઉં છું તે તમે જોતા નથી; હું અલ્લાહથી ડરૂં છું; અને અલ્લાહ સખ્ત સજા આપનાર છે.

 

[04:18.00]

اِذْ يَقُوْلُ الْمُنٰفِقُوْنَ وَالَّذِيْنَ فِیْ قُلُوْبِهِمْ مَّرَضٌ غَرَّ هٰٓؤُلَاۤءِ دِيْنُهُمْؕ وَمَنْ يَّتَوَكَّلْ عَلَى اللّٰهِ فَاِنَّ اللّٰهَ عَزِيْزٌ حَكِيْمٌ‏﴿49﴾‏

૪૯.E8Í3 Gtf1qÕtwÕt3 BttuLttVuf1qLt ÔtÕÕtÍ8eLt Ve ftu2ÕtqçturnBt3 BthÍw1Lt3 ø1th0 nt9ytuÕtt9yu ŒeLttunwBt3, ÔtBtkGt0ítÔtf3fÕt3 y1ÕtÕÕttnu VELLtÕÕttn y1ÍeÍwLt3 n1feBt

૪૯.જ્યારે મુનાફીકો તથા જે લોકોના દિલોમાં રોગ હતો તેઓએ કહ્યું કે આ લોકોને તેમના દીને ધોકો આપ્યો છે; પણ જે કોઇ અલ્લાહ પર આધાર રાખે છે, બેશક અલ્લાહ જબરદસ્ત (સમર્થ અને) હિકમતવાળો છે.

 

[04:40.00]

وَ لَوْ تَرٰٓى اِذْ يَتَوَفَّى الَّذِيْنَ كَفَرُوا‌ ۙ الْمَلٰٓئِكَةُ يَضْرِبُوْنَ وُجُوْهَهُمْ وَاَدْبَارَهُمْۚ وَذُوْقُوْا عَذَابَ الْحَرِيْقِ‏﴿50﴾‏

૫૦.ÔtÕtÔt3ítht9 EÍ83 GtítÔtV0ÕÕtÍ8eLt fVÁÕt3 BtÕtt9yufíttu GtÍ14huçtqLt ÔttuòqnnwBt3 ÔtyŒ3çtthnwBt3, ÔtÍ74qf1q y1Ít7çtÕt3 n1hef1

૫૦.અને કદાચને તું જોતે કે જ્યારે ફરિશ્તા તે નાસ્તિકોની રૂહ કબ્જ કરતા હતા અને તેમના મોંઢાં તથા પીઠ પર મારતા હતા, અને (કહેતા હતા) કે સળગાવનાર અઝાબની મજા ચાખો.

 

[04:57.00]

ذٰلِكَ بِمَا قَدَّمَتْ اَيْدِيْكُمْ وَاَنَّ اللّٰهَ لَيْسَ بِظَلَّامٍ لِّلْعَبِيْدِۙ‏﴿51﴾‏

૫૧.Ít7Õtuf çtuBtt f1Œ0Btít3 yGt3ŒefwBt3 ÔtyLLtÕÕttn ÕtGt3Ë çtuÍ5ÕÕttrBtÕt3 rÕtÕt3y1çteŒ

૫૧.અને આ (તેનો બદલો છે કે જે) તમારા હાથે અગાઉ મોકલી ચૂક્યા છો અને અલ્લાહ પોતાના બંદાઓ માટે હરગિઝ ઝાલિમ નથી:

 

[05:09.00]

كَدَاْبِ اٰلِ فِرْعَوْنَ‌ۙ وَالَّذِيْنَ مِنْ قَبْلِهِمْ‌ؕ كَفَرُوْا بِاٰيٰتِ اللّٰهِ فَاَخَذَهُمُ اللّٰهُ بِذُنُوْبِهِمْ‌ؕ اِنَّ اللّٰهَ قَوِىٌّ شَدِيْدُ الْعِقَابِ‏﴿52﴾‏

૫૨.fŒy3çtu ytÕtu rVh3y1Ôt3Lt ÔtÕÕtÍ8eLt rBtLf1çÕturnBt3, fVY çtuytGttrítÕÕttnu VyÏ1tÍ7ntuBtwÕÕttntu çtuÍt8uLtqçturnBt3, ELLtÕÕttn f1rÔtGGtwLt3 ~tŒeŒwÕt3 yu2f1tçt

૫૨.આલે ફિરઔનની તથા તેમની અગાઉના લોકોની જેમજ તેમણે અલ્લાહની નિશાનીઓનો ઇન્કાર કર્યો હતો જેથી અલ્લાહે તેમને તેમના ગુનાહોના કારણે પકડયા; બેશક અલ્લાહ શક્તિવાન, સજા કરવામાં ઘણો સખ્ત છે.

 

[05:30.00]

ذٰلِكَ بِاَنَّ اللّٰهَ لَمْ يَكُ مُغَيِّرًا نِّعْمَةً اَنْعَمَهَا عَلٰى قَوْمٍ حَتّٰى يُغَيِّرُوْا مَا بِاَنْفُسِهِمْ‌ۙ وَاَنَّ اللّٰهَ سَمِيْعٌ عَلِيْمٌۙ‏﴿53﴾‏

૫૩.Í7tÕtuf çtuyLLtÕÕttn ÕtBt3Gtftu Bttuø1tGGtuhLt3 Ltuy14BtítLt3 yLt3y1Btnt y1Õtt f1Ôt3rBtLt3 n1íítt Gttuø1tGGtuY BttçtuyLVtuËurnBt3, ÔtyLLtÕÕttn ËBteW2Lt3 y1ÕteBt

૫૩.આ એ માટે કે કોઇ કોમને આપેલી નેઅમત અલ્લાહ બદલી નાખતો નથી, જ્યાં સુધી કે તેઓ પોતેજ તેને બદલી નાખે, અને બેશક અલ્લાહ સાંભળનાર અને જાણનાર છે:

 

[05:53.00]

كَدَاْبِ اٰلِ فِرْعَوْنَ‌ۙ وَالَّذِيْنَ مِنْ قَبْلِهِمْ‌ؕ كَذَّبُوْا بِاٰيٰتِ رَبِّهِمْ فَاَهْلَكْنٰهُمْ بِذُنُوْبِهِمْ وَاَغْرَقْنَاۤ اٰلَ فِرْعَوْنَ‌ۚ وَكُلٌّ كَانُوْا ظٰلِمِيْنَ‏﴿54﴾‏

૫૪.fŒy3çtu ytÕtu rVh3y1Ôt3Lt ÔtÕÕtÍ8eLt rBtLt3f1çÕturnBt3, fÍ08çtq çtuytGttítu hççturnBt3 Vyn3Õtf3LttnwBt3 çtuÍtu8LtqçturnBt3 Ôtyø14thf14Ltt ytÕt rVh3y1Ôt3Lt, ÔtfwÕÕtwLt3 ftLtq Ít5ÕtuBteLt

૫૪.આલે ફિરઔન તથા તેઓની અગાઉના લોકોની જેમ જેઓએ પોતાના પરવરદિગારની આયતોને જૂઠલાવી. અમોએ તેમના ગુનાહોના કારણે તેમને હલાક કર્યા, અને આલે ફિરઔનને ડૂબાડી દીધા, અને તેઓ બધા ઝાલિમ હતા.

 

[06:18.00]

اِنَّ شَرَّ الدَّوَآبِّ عِنْدَ اللّٰهِ الَّذِيْنَ كَفَرُوْا فَهُمْ لَا يُؤْمِنُوْنَ‌ ۖ‌ ۚ‏﴿55﴾‏

૫૫.ELLt ~th0Œ3 ŒÔtt9ççtu E2LŒÕÕttrnÕt0Í8eLt fVY VnwBt3 ÕttGttuy3BtuLtqLt

૫૫.બેશક અલ્લાહની નજરમાં (ઝમીન પર) ચાલનારાઓમાં સૌથી ખરાબ તે લોકો છે કે જેઓએ નાસ્તિકપણું કર્યુ અને ઇમાન લાવતા નથી.

 

[06:31.00]

اَلَّذِيْنَ عَاهَدْتَّ مِنْهُمْ ثُمَّ يَنْقُضُوْنَ عَهْدَهُمْ فِیْ كُلِّ مَرَّةٍ وَّهُمْ لَا يَتَّقُوْنَ‏﴿56﴾‏

૫૬.yÕÕtÍ8eLt y1tníít rBtLnwBt3 Ë7wBBt GtLftu2Í1qLt y1n3ŒnwBt3 Ve fwÕt3Õtu Bth3h®ítÔt3 ÔtnwBt3 ÕttGtíítfq1Lt

૫૬.તેઓ એ જ છે જેમની સાથે તું એ કરાર કર્યા, પછી તેઓ દરેક વખતે પોતાના કરાર તોડી નાખેલ છે અને (વાયદા ખિલાફીથી) પરહેઝ કરતા નથી.

 

[06:45.00]

فَاِمَّا تَثْقَفَنَّهُمْ فِى الْحَرْبِ فَشَرِّدْ بِهِمْ مَّنْ خَلْفَهُمْ لَعَلَّهُمْ يَذَّكَّرُوْنَ‏﴿57﴾‏

૫૭.VEBBtt ítË74f1VLLtnwBt3 rVÕn1h3çtu V~th3rhŒ3 çturnBt3 BtLt3Ït1ÕVnwBt3 Õty1ÕÕtnwBt3 GtÍ74Í7f0YLt

૫૭.પછી જો (લડાઇમાં) તેઓ તમારા હાથે લાગી જાય તો (સખ્તીથી) તેઓને તથા તેઓની પાછળ રહેલાઓને વેરવિખેર કરી નાખો કદાચ તેઓ ઇબ્રત મેળવે.

 

[06:58.00]

وَاِمَّا تَخَافَنَّ مِنْ قَوْمٍ خِيَانَةً فَانْۢبِذْ اِلَيْهِمْ عَلٰى سَوَآءٍ‌ ؕ اِنَّ اللّٰهَ لَا يُحِبُّ الْخَآئِنِيْنَ۠ ‏﴿58﴾‏

૫૮.ÔtEBBtt ítÏt1tVLLt rBtLt3 f1Ôt3rBtLt3 Ïtu2GttLtítLt3 VBt3rçtÍ74 yuÕtGt3rnBt3 y1Õtt ËÔtt9ELt3, ELLtÕÕttn ÕttGtturn1ççtwÕt3 Ïtt92yuLteLt

૫૮.અને જો તમને કોઇ કોમ તરફથી ખયાનતનો ડર હોય તો તમે પણ (યોગ્ય જવાબ આપી કરારને) તેમના તરફ ઇન્સાફ સાથે ફેંકી દો; બેશક અલ્લાહ ખયાનત કરનારાઓને દોસ્ત રાખતો નથી.

 

[07:20.00]

وَلَا يَحْسَبَنَّ الَّذِيْنَ كَفَرُوْا سَبَقُوْا‌ ؕ اِنَّهُمْ لَا يُعْجِزُوْنَ‏﴿59﴾‏

૫૯.ÔtÕtt Gtn14ËçtLLtÕt3 ÕtÍ8eLt fVY Ëçtfq1 ELLtnwBt3 ÕttGttuy14suÍqLt

૫૯.અને જેમણે કુફ્ર કર્યું છે તેઓ એવું ગુમાન ન કરે કે તેઓ (અમારી હદ કરતા) આગળ વધી ગયા; બેશક તેઓ (અમને સજા ન આપવા માટે) આજિઝ (લાચાર) કરી શકશે નહિ.

 

[07:32.00]

وَاَعِدُّوْا لَهُمْ مَّا اسْتَطَعْتُمْ مِّنْ قُوَّةٍ وَّمِنْ رِّبَاطِ الْخَيْلِ تُرْهِبُوْنَ بِهٖ عَدُوَّ اللّٰهِ وَعَدُوَّكُمْ وَاٰخَرِيْنَ مِنْ دُوْنِهِمْ‌ ۚ لَا تَعْلَمُوْنَهُمُ‌ ۚ اَللّٰهُ يَعْلَمُهُمْ‌ؕ وَمَا تُنْفِقُوْا مِنْ شَىْءٍ فِیْ سَبِيْلِ اللّٰهِ يُوَفَّ اِلَيْكُمْ وَاَنْتُمْ لَا تُظْلَمُوْنَ‏﴿60﴾‏

૬૦.ÔtyE2Œ0q ÕtnwBt3 BtË3ítít1y14ítwBt3 rBtLt1f1wÔÔt®ítÔt3 ÔtrBth3huçttrít1Õt3 Ï1tGt3Õtu ítwh3nuçtqLt çtune y1ŒwÔÔtÕÕttnu Ôty1ŒwÔÔtfwBt3 ÔtytÏ1theLt rBtLŒqLturnBt3 Õttíty14ÕtBtqLtnwBt3, yÕÕttntu Gty14ÕtBttunwBt3, ÔtBttítwLt3Vufq1 rBtLt3 ~tGt3ELt3 VeËçterÕtÕÕttnu GttuÔtV0 yuÕtGt3fwBt3 ÔtyLítwBt3 ÕttítwÍ54ÕtBtqLt

૬૦.અને તમે તમારી શક્તિ મુજબ તેઓ (દુશ્મનોથી લડવા) માટે બળ (લશ્કર) અને કસાયેલ ઘોડા તૈયાર રાખો જેના વડે તમે અલ્લાહના દુશ્મન તથા તમારા દુશ્મન તથા આ સિવાયના બીજા (દુશ્મનો) જેઓને તમો નથી જાણતા (પરંતુ) અલ્લાહ જાણે છે (તેમને) ડરાવો; અને તમે અલ્લાહની રાહમાં જે કાંઇ ઇન્ફાક (ખર્ચ) કરશો તેનો તમને પૂરો બદલો આપવામાં આવશે, અને તમારી સાથે ઝુલ્મ કરવામાં આવશે નહિ.

 

[08:10.00]

وَاِنْ جَنَحُوْا لِلسَّلْمِ فَاجْنَحْ لَهَا وَتَوَكَّلْ عَلَى اللّٰهِ‌ؕ اِنَّهٗ هُوَ السَّمِيْعُ الْعَلِيْمُ‏﴿61﴾‏

૬૧.ÔtELt3 sLtn1q rÕtMËÕBtu Vs3Ltn14Õtnt ÔtítÔtf0Õt3 y1ÕtÕÕttnu, ELLtnq ntuÔtMËBteW2Õt3 y1ÕteBt

૬૧.અને જો તેઓ સુલેહ તરફ જૂકે તો તું પણ તે માટે નરમ બની જા અને અલ્લાહ પર આધાર રાખ; બેશક તે સાંભળનાર અને જાણનાર છે.

 

[08:25.00]

وَاِنْ يُّرِيْدُوْۤا اَنْ يَّخْدَعُوْكَ فَاِنَّ حَسْبَكَ اللّٰهُ‌ؕ هُوَ الَّذِىْۤ اَيَّدَكَ بِنَصْرِهٖ وَبِالْمُؤْمِنِيْنَۙ‏﴿62﴾‏

૬૨.ÔtEkGGttuheŒq9 ykGGtÏ14tŒQ2f VELLt n1MçtfÕÕttntu, ntuÔtÕÕtÍe98 yGGtŒf çtuLtM1hune ÔtrçtÕt3 Bttuy3BtuLteLt

૬૨.અને જો તેઓ તને છેતરવા ચાહે તો બેશક અલ્લાહ તારા માટે બસ છે; તે એ જ છે જેણે પોતાની મદદ વડે તથા મોઅમીનોની (મદદ) વડે તને ટેકો આપ્યો.

 

[08:43.00]

وَاَلَّفَ بَيْنَ قُلُوْبِهِمْ‌ؕ لَوْ اَنْفَقْتَ مَا فِى الْاَرْضِ جَمِيْعًا مَّاۤ اَلَّفْتَ بَيْنَ قُلُوْبِهِمْ وَلٰكِنَّ اللّٰهَ اَلَّفَ بَيْنَهُمْ‌ؕ اِنَّهٗ عَزِيْزٌ حَكِيْمٌ‏﴿63﴾‏

૬૩.ÔtyÕÕtV çtGt3Lt ft2uÕtqçturnBt3 ÕtÔt3yLVf14ít BttrVÕt3 yÍuo2 sBtey1Bt3 Btt9yÕÕtV3ít çtGt3Lt ftu2ÕtqçturnBt3 ÔtÕttrfLLtÕÕttn yÕÕtV çtGt3LtnwBt3, ELLtnq y1ÍeÍwLt3 n1feBt

૬૩.અને તેમના દિલોને જોડી દીધા છે જો ઝમીનમાં જે કાંઇ છે તે સઘળું જ તું ખર્ચી નાખતે તો પણ તેમના દિલોને જોડી શકતે નહિ, પણ અલ્લાહે તેમના દિલોને જોડી દીધા છે કારણકે અલ્લાહ જબરદસ્ત (અને) હિકમતવાળો છે.

 

[09:07.00]

يٰۤاَيُّهَا النَّبِىُّ حَسْبُكَ اللّٰهُ وَ مَنِ اتَّبَعَكَ مِنَ الْمُؤْمِنِيْنَ۠ ‏﴿64﴾‏

૬૪.Gtt9 yGGttunLLtrçtGGttu n1MçttufÕÕttntu ÔtBtrLtíítçty1f BtuLtÕt3 Bttuy3BtuLteLt

૬૪.અય નબી ! અલ્લાહ તારા માટે પૂરતો છે અને તે મોઅમીનો માટે* પણ કે જેઓ તને અનુસરે છે.

 

[09:18.00]

يٰۤاَيُّهَا النَّبِىُّ حَرِّضِ الْمُؤْمِنِيْنَ عَلَى الْقِتَالِ‌ ؕ اِنْ يَّكُنْ مِّنْكُمْ عِشْرُوْنَ صَابِرُوْنَ يَغْلِبُوْا مِائَتَيْنِ‌ ۚ وَاِنْ يَّكُنْ مِّنْكُمْ مِّائَةٌ يَّغْلِبُوْۤا ا لْفًا مِّنَ الَّذِيْنَ كَفَرُوْا بِاَنَّهُمْ قَوْمٌ لَّا يَفْقَهُوْنَ‏﴿65﴾‏

૬૫.Gtt9 yGGttunLt3 LtrçtGGttu n1h3hurÍ1Õt3 Bttuy3BtuLteLt y1ÕtÕt3 fu2íttÕtu, E8Gt0fwLt3 rBtLfwBt3 E2~t3YLt Ë1tçtuYLt Gtø14tÕtuçtq BtuyítGt3Ltu, ÔtEkGt0fwBt3 rBtLfwBt3 BtuyítkwGt3 Gtø14tÕtuçt9q yÕt3VBt3 BtuLtÕÕtÍ8eLt fVY çtuyLLtnwBt3 f1Ôt3BtwÕt3 ÕttGtV3f1nqLt

૬૫.અય નબી ! મોઅમીનોને જેહાદ માટે હોસલા અફઝાઇ (પ્રોત્સાહિત) કર; અગર તમારામાંથી વીસ સબ્ર કરનારા (અડગ રહેનાર) હશે તો તેઓ બસો ઉપર ગાલીબ રહેશે, અને જો તમારામાંથી એક સો હશે તો એક હજાર નાસ્તિકો પર ગાલીબ થશે, એ માટે કે તે એવી કોમ છે કે જે સમજી શકતી નથી.

 

[09:54.00]

اَلْئٰنَ خَفَّفَ اللّٰهُ عَنْكُمْ وَعَلِمَ اَنَّ فِيْكُمْ ضَعْفًا‌ؕ فَاِنْ يَّكُنْ مِّنْكُمْ مِّائَةٌ صَابِرَةٌ يَّغْلِبُوْا مِائَتَيْنِ‌ۚ وَاِنْ يَّكُنْ مِّنْكُمْ اَلْفٌ يَّغْلِبُوْۤا اَلْفَيْنِ بِاِذْنِ اللّٰهِؕ وَ اللّٰهُ مَعَ الصّٰبِرِيْنَ‏﴿66﴾‏

૬૬.yÕt3ytLt Ï1tV0VÕÕttntu y1LfwBt3 Ôty1ÕtuBt yLLtVefwBt3 Í1y14VLt3, VEkGt0fwBt3 rBtLfwBt3 BtuyítwLt3 Ë1tçtuhítwkGt3 Gtø14tÕtuçtq BtuyítGt3Ltu, ÔtEkGt0fw7Bt3 rBtLfwBt3 yÕVwkGt3 Gtø14tÕtuçt9q yÕt3VGt3Ltu çtuEÍ74rLtÕÕttnu, ÔtÕÕttntu Bty1Ë02tçtuheLt

૬૬.અલ્લાહે તમારી કમજોરી જાણીને તમારા બોજને હળવો કર્યો માટે હવે જો તમારામાંથી સો સબ્ર કરનારા હશે તો તેઓ અલ્લાહના હુકમથી બસો ઉપર ગાલીબ રહેશે, અને તમારામાંથી જો હજાર હશે તો બે હજાર ઉપર ગાલીબ થશે; અને અલ્લાહ સબ્ર કરનારાઓની સાથે છે.

 

[10:30.00]

مَا كَانَ لِنَبِىٍّ اَنْ يَّكُوْنَ لَهٗۤ اَسْرٰى حَتّٰى يُثْخِنَ فِى الْاَرْضِ‌ؕ تُرِيْدُوْنَ عَرَضَ الدُّنْيَا ۖ ۗ وَاللّٰهُ يُرِيْدُ الْاٰخِرَةَ‌ ؕ وَاللّٰهُ عَزِيْزٌ حَكِيْمٌ‏﴿67﴾‏

૬૭.BttftLt ÕtuLtrçtÂGGtLt ykGt0fqLtÕtn9q yË3ht n1íítt GtwË14Ït2uLt rVÕyh3Íu2, íttuheŒqLt y1hÍ1Œ3 ŒwLGtt, ÔtÕÕttntu GttuheŒwÕt3 ytÏtu2hít, ÔtÕÕttntu y1ÍeÍwLt3 n1feBt

૬૭.જ્યાં સુધી દુશ્મનોને ઝમીન ઉપર કમજોર ન બનાવી દે ત્યાં સુધી કોઇ નબી પાસે (મુક્તિદંડ માટે) કેદીનું હોવુ મુનાસિબ (યોગ્ય) નથી, તમે માલે દુનિયા ચાહો છો, જયારે કે અલ્લાહ (તમારા માટે) આખેરત ચાહે છે, અને અલ્લાહ જબરદસ્ત, હિકમતવાળો છે.

 

[10:52.00]

لَوْلَا كِتٰبٌ مِّنَ اللّٰهِ سَبَقَ لَمَسَّكُمْ فِيْمَاۤ اَخَذْتُمْ عَذَابٌ عَظِيْمٌ‏﴿68﴾‏

૬૮.ÕtÔt3Õtt fuíttçtwBt3 BtuLtÕÕttnu Ëçtf1 ÕtBtË0fwBt3 VeBtt yÏ1tÍ74ítwBt3 y1Ít7çtwLt3 y1Í6eBt

૬૮.જો અલ્લાહે (કોઇને હુકમ પહોંચાડ્યા સિવાય નાફરમાની બાબતે સજા કરવી નહી એવુ) લખ્યુ ન હોત તો ખરેખર જે કાંઇ તમોએ (બદ્રના કૈદીઓ પાસેથી) લીધું છે તેના સંબંધમાં તમારા ઉપર ઘણો મોટો અઝાબ નાઝિલ કરત.

 

[11:04.00]

فَكُلُوْا مِمَّا غَنِمْتُمْ حَلٰلاً طَيِّبًا ۖ ؗ وَّاتَّقُوا اللّٰهَ‌ ؕ اِنَّ اللّٰهَ غَفُوْرٌ رَّحِيْمٌ۠ ‏﴿69﴾‏

૬૯.VftuÕtq rBtBt0t ø1trLtBítwBt3 n1ÕttÕtLt3 ít1GGtuçtkÔt3 Ôtíítfw1ÕÕttn, ELLtÕÕttn ø1tVwÁh3 hn2eBt

૬૯.તો હવે તમોએ ગનીમત તરીકે જે કાંઇ લીધું છે તેમાંથી હલાલ અને પાક ખાઇ લો અને અલ્લાહ(ની નાફરમાની)થી બચતા રહો; બેશક અલ્લાહ ગફુરૂર રહીમ છે.

 

[11:19.00]

يٰۤاَيُّهَا النَّبِىُّ قُلْ لِّمَنْ فِیْۤ اَيْدِيْكُمْ مِّنَ الْاَسْرٰٓىۙ اِنْ يَّعْلَمِ اللّٰهُ فِیْ قُلُوْبِكُمْ خَيْرًا يُّؤْتِكُمْ خَيْرًا مِّمَّاۤ اُخِذَ مِنْكُمْ وَيَغْفِرْ لَكُمْ‌ؕ وَاللّٰهُ غَفُوْرٌ رَّحِيْمٌ‏﴿70﴾‏

૭૦.Gtt9 yGGttunLLtrçtGGttu fw1ÕÕtuBtLt3 Ve9 yGt3ŒefwBt3 BtuLtÕt3 yË3ht9 EkGGty14ÕtrBtÕÕttntu Ve ftu2ÕtqçtufwBt3 Ï1tGt3hkGt3 Gttuy3ítufwBt3 Ï1tGt3hBt3 rBtBBtt9 ytuÏtu2Í7 rBtLfwBt3 ÔtGtø14trVh3 ÕtfwBt3, ÔtÕÕttntu øt1VwÁh3 hn2eBt

૭૦.અય નબી ! જે કૈદીઓ તમારા કબ્જામાં છે તેમને કહી દે કે અગર અલ્લાહ તમારા દિલોમાં નેકી (સારો ઇરાદો) જોશે તો તમારી પાસેથી જે કાંઇ (લઇ) લેવામાં આવ્યું છે તેના કરતાંય બેહતર તમને આપશે અને તમને માફ કરી દેશે અને અલ્લાહ ગફુરૂર રહીમ છે.

 

[11:53.00]

وَاِنْ يُّرِيْدُوْا خِيَانَتَكَ فَقَدْ خَانُوا اللّٰهَ مِنْ قَبْلُ فَاَمْكَنَ مِنْهُمْ ؕ وَاللّٰهُ عَلِيْمٌ حَكِيْمٌ‏﴿71﴾‏

૭૧.ÔtEkGGttuheŒq Ïtu2GttLtítf Vf1Œ3 Ït1tLtwÕÕttn rBtLt3f1çÕttu VyBt3fLt rBtLnwBt3, ÔtÕÕttntu y1ÕteBtwLt3 n1feBt

૭૧.અને અગર તેઓ તારી સાથે ખયાનત (કરવા)નો ઇરાદો કરે તો (તે કાંઇ નવી વાત નથી) તેઓ અલ્લાહ સાથે અગાઉ પણ ખયાનત કરી ચૂક્યા હતા, પછી અલ્લાહે (તમને) તેમના પર કાબૂ આપી દીધો હતો; અને અલ્લાહ જાણનાર, હિકમતવાળો છે.

 

[12:08.00]

اِنَّ الَّذِيْنَ اٰمَنُوْا وَهَاجَرُوْا وَجَاهَدُوْا بِاَمْوَالِهِمْ وَاَنْفُسِهِمْ فِیْ سَبِيْلِ اللّٰهِ وَالَّذِيْنَ اٰوَوْا وَّنَصَرُوْۤا اُولٰۤئِكَ بَعْضُهُمْ اَوْلِيَآءُ بَعْضٍ‌ؕ وَالَّذِيْنَ اٰمَنُوْا وَلَمْ يُهَاجِرُوْا مَا لَكُمْ مِّنْ وَّلَايَتِهِمْ مِّنْ شَىْءٍ حَتّٰى يُهَاجِرُوْا‌ ۚ وَاِنِ اسْتَنْصَرُوْكُمْ فِى الدِّيْنِ فَعَلَيْكُمُ النَّصْرُ اِلَّا عَلٰى قَوْمٍۢ بَيْنَكُمْ وَبَيْنَهُمْ مِّيْثَاقٌ ؕ وَاللّٰهُ بِمَا تَعْمَلُوْنَ بَصِيْرٌ‏﴿72﴾‏

૭૨.ELLtÕÕtÍ8eLt ytBtLtq ÔtntsY ÔtònŒq çtuyBÔttÕturnBt3 ÔtyLVtuËurnBt VeËçterÕtÕÕttnu ÔtÕÕtÍ8eLt yt ÔtÔt3 ÔtLtË1Y9 ytuÕtt9yuf çty14Ít2unwBt3 yÔt3ÕtuGtt9ytu çty14rÍ1Lt, ÔtÕÕtÍ8eLt ytBtLtq ÔtÕtBt3 GttuntsuY BttÕtfwBt3 rBtÔt0ÕttGtíturnBt3 rBtLt3 ~tGt3ELt3 n1íítt GttuntsuY, ÔtyurLtË3 ítLt3Ë1YfwBt3 VeŒe0Ltu Vy1ÕtGt3ftuBtwLt0M1htu EÕÕtt y1Õtt f1Ôt3rBtBt3 çtGt3LtfwBt3 ÔtçtGt3LtnwBt3 BteËt7fw1Lt3, ÔtÕÕttntu çtuBtt íty14BtÕtqLt çtË2eh

૭૨.બેશક જે લોકો ઇમાન લાવ્યા તથા હિજરત કરી છે, અને જેમણે અલ્લાહની રાહમાં પોતાના માલ તથા જાનથી જેહાદ કર્યો છે, અને જેમણે (મુહાજીરોને) પનાહ આપી અને મદદ કરી છે, તેઓ એકબીજાના મદદગાર છે; અને જેઓ ઇમાન લાવ્યા છે પણ હિજરત કરી નથી, જ્યાં સુધી તેઓ હિજરત ન કરે ત્યાં સુધી તમારા ઉપર તેઓની કંઇપણ જવાબદારી નથી, સિવાય કે હિજરત કરે; અને જો તેઓ તમારી પાસે દીન(ની હિફાઝત) બાબતે મદદ માંગે તો તેમને મદદ આપવી તમારા ઉપર લાઝિમ છે, તે સિવાય કે તેમના દુશ્મનો અને તમારી વચ્ચે (લડાઇ ન કરવાનો) કરાર હોય; અને તમે જે કાંઇ કરો છો તે અલ્લાહ નિહાળે છે.

 

[13:06.00]

وَالَّذِيْنَ كَفَرُوْا بَعْضُهُمْ اَوْلِيَآءُ بَعْضٍ‌ؕ اِلَّا تَفْعَلُوْهُ تَكُنْ فِتْنَةٌ فِى الْاَرْضِ وَفَسَادٌ كَبِيْرٌؕ‏﴿73﴾‏

૭૩.ÔtÕÕtÍ8eLt fVY çty14Ítu2nwBt3 yÔt3ÕtuGtt9ytu çty14rÍ1Lt, EÕÕtt ítV3y1Õtqntu ítfwLt3 rVít3LtítwLt3 rVÕt3yh3Íu2 ÔtVËtŒwLt3 fçteh

૭૩.અને જે લોકો ઇમાન નથી લાવ્યા, તેઓ (આપસમાં) એક બીજાના મદદગાર છે; અગર તમે (આપસમાં એકબીજાની મદદ કરવાના હુકમ પર) અમલ નહિ કરો તો ઝમીન પર ફિત્નો અને મોટો ફસાદ થઇ જશે.

 

[13:23.00]

وَالَّذِيْنَ اٰمَنُوْا وَهَاجَرُوْا وَجٰهَدُوْا فِیْ سَبِيْلِ اللّٰهِ وَالَّذِيْنَ اَاوَوْا وَّنَصَرُوْۤا اُولٰۤئِكَ هُمُ الْمُؤْمِنُوْنَ حَقًّا‌ ؕ لَّهُمْ مَّغْفِرَةٌ وَّرِزْقٌ كَرِيْمٌ‏﴿74﴾‏

૭૪.ÔtÕÕtÍ8eLt ytBtLtq ÔtntsY ÔtònŒq VeËçterÕtÕÕttnu ÔtÕÕtÍ8eLt yt ÔtÔt3 ÔtLtË1Y9 ytuÕtt9yuf ntuBtwÕt3 Bttuy3BtuLtqLt n1f14f1Lt3, ÕtnwBt3 Btø14tVuhítwkÔt3 ÔtrhÍ3fw1Lt3 fheBt

૭૪.અને જે લોકો ઇમાન લાવ્યા તથા હિજરત કરી અને અલ્લાહની રાહમાં જિહાદ કર્યો, અને જેમણે (મુહાજીરોને) પનાહ આપી અને મદદ કરી તેઓ જ હકીકી મોઅમીન છે; તેઓ માટે મગફેરત અને ઉમદા રોઝી છે.

 

[13:51.00]

وَالَّذِيْنَ اٰمَنُوْا مِنْۢ بَعْدُ وَهَاجَرُوْا وَجَاهَدُوْا مَعَكُمْ فَاُولٰۤئِكَ مِنْكُمْ‌ؕ وَاُولُوا الْاَرْحَامِ بَعْضُهُمْ اَوْلٰى بِبَعْضٍ فِیْ كِتٰبِ اللّٰهِ‌ؕ اِنَّ اللّٰهَ بِكُلِّ شَىْءٍ عَلِيْمٌ۠ ‏﴿75﴾‏

૭૫.ÔtÕÕtÍ8eLt ytBtLtq rBtBt3çty14Œtu ÔtntsY ÔtònŒq Bty1fwBt3 VWÕtt9yuf rBtLfwBt3, ÔtytuÕtwÕt3 yh3n1tBtu çty14Ítu2nwBt3 yÔt3Õtt çtuçty14rÍ1Lt3 VefuíttrçtÕÕttnu, ELLtÕÕttn çtufwÕÕtu ~tGt3ELt3 y1ÕteBt

૭૫.અને જે લોકો ત્યારબાદ ઇમાન લાવ્યા અને હિજરત કરી અને તમારી સાથે મળીને જેહાદ કર્યો તેઓ તમારામાંથી જ છે; જો કે અલ્લાહની કિતાબ(ના હુકમ) મુજબ સગાવ્હાલાં એકબીજાના (વારસા) માટે (બીજા લોકો કરતા) વધારે હકદાર છે, બેશક અલ્લાહ દરેક વસ્તુનો જાણકાર છે.

 

[14:21.00]

 

 

 

સુરા-૯ / التوبة / અત તોબા

[14:23.00]

بَرَآءَةٌ مِّنَ اللّٰهِ وَرَسُوْلِهٖۤ اِلَى الَّذِيْنَ عَاهَدتُّمْ مِّنَ الْمُشْرِكِيْنَ ؕ‏﴿1﴾‏

૧.çtht9yítwBt3 BtuLtÕÕttnu ÔthËqÕtune9 yuÕtÕÕtÍ8eLt y1tnít0wBt3 BtuLtÕt3 Btw~hufeLt

૧.જે મુશરિકો સાથે તમે (સુલેહ)નો કરાર કર્યો હતો તેનાથી અલ્લાહ અને તેનો રસૂલ બેઝારીનુ એલાન કરે છે.

  ૧/૪ સિપારો પુરું

[14:36.00]

فَسِيْحُوْا فِى الْاَرْضِ اَرْبَعَةَ اَشْهُرٍ وَّاعْلَمُوْۤا اَنَّكُمْ غَيْرُ مُعْجِزِى اللّٰهِ‌ۙ وَاَنَّ اللّٰهَ مُخْزِى الْكٰفِرِيْنَ‏﴿2﴾‏

૨.VËen1q rVÕt3yh3Íu2 yh3çty1ít y~ntu®hÔt3 Ôty14ÕtBtq9 yLLtfwBt3 ø1tGt3htu Bttuy14surÍÕÕttnu ÔtyLLtÕÕttn BtwÂÏ2ÍÕt3 ftVuheLt

૨.માટે ચારે મહિના (દરમિયાન) ઝમીનમાં હરો ફરો અને સમજી લો કે તમે અલ્લાહને લાચાર કરી શકશો નહી (મતલબ કે તેનાથી બચી નહી શકો) અને અલ્લાહ નાસ્તિકોને ઝલીલ કરનારો છે.

 

[14:53.00]

وَاَذَانٌ مِّنَ اللّٰهِ وَرَسُوْلِهٖۤ اِلَى النَّاسِ يَوْمَ الْحَجِّ الْاَكْبَرِ اَنَّ اللّٰهَ بَرِىْۤءٌ مِّنَ الْمُشْرِكِيْنَ ۬ ۙ  وَ رَسُوْلُهٗ‌ ؕ فَاِنْ تُبْتُمْ فَهُوَ خَيْرٌ لَّكُمْ ‌ۚ وَاِنْ تَوَلَّيْتُمْ فَاعْلَمُوْۤا اَنَّكُمْ غَيْرُ مُعْجِزِى اللّٰهِ‌ ؕ وَبَشِّرِ الَّذِيْنَ كَفَرُوْا بِعَذَابٍ ا لِيْمٍۙ‏﴿3﴾‏

૩.ÔtyÍt7LtwBt3 BtuLtÕÕttnu ÔthËqÕtune9 yuÕtLLttËu GtÔt3BtÕt3 n1s3rsÕt3 yf3çthu yLLtÕÕttn çthe9WBt3 BtuLtÕt3 Btw~t3hufeLt ÔthËqÕttunq, VELt3 ítwçítwBt3 VntuÔt Ï1tGt3ÁÕt3 ÕtfwBt3, ÔtELt3 ítÔtÕÕtGt3ítwBt3 Vy14ÕtBtq9 yLLtfwBt3 ø1tGt3htu Bttuy14surÍÕÕttnu, Ôt çt~~turhÕt3ÕtÍ8eLt fVY çtuy1Ít7rçtLt3 yÕteBt

૩.અને અલ્લાહ તથા તેના રસૂલ તરફથી હજ્જે અકબરના દિવસે લોકો માટે એલાન છે* કે અલ્લાહ અને તેના રસૂલ મુશરિકોથી બેઝાર છે; પછી અગર તમે તૌબા કરી લો તો તમારા માટે બેહતર છે, અને અગર (આ હુકમથી) મોઢું ફેરવી લેશો તો સમજી લો કે તમે અલ્લાહને લાચાર કરી શકનારા નથી; અને તું નાસ્તિકોને દર્દનાક અઝાબની ખુશખબર આપી દે:

 

[15:33.00]

اِلَّا الَّذِيْنَ عَاهَدتُّمْ مِّنَ الْمُشْرِكِيْنَ ثُمَّ لَمْ يَنْقُصُوْكُمْ شَيْئًا وَّلَمْ يُظَاهِرُوْا عَلَيْكُمْ اَحَدًا فَاَتِمُّوْۤا اِلَيْهِمْ عَهْدَهُمْ اِلٰى مُدَّتِهِمْ‌ؕ اِنَّ اللّٰهَ يُحِبُّ الْمُتَّقِيْنَ‏﴿4﴾‏

૪.EÕt3ÕtÕÕtÍ8eLt y1tnít0wBt3 BtuLtÕBtw~t3hufeLt Ë7wBt0 ÕtBt3 GtLt3 ftu2Ë1qfwBt3 ~tGt3ykÔt3 ÔtÕtBt3 GttuÍt5nuY y1ÕtGt3fwBt3 yn1ŒLt3 VyrítBBtq9 yuÕtGt3rnBt3 y1n3ŒnwBt3 yuÕttBtwŒ0íturnBt3, ELLtÕÕttn Gtturn1ççtwÕt3 Btwíítf2eLt

૪.સિવાય તે મુશરિકો કે જેમની સાથે તમે કરાર કર્યા હતા; પછી તેમણે તમારી સાથે (કરેલ કરારમાં) કાંઇ કમી કરી નથી; તેમજ તમારી ખિલાફ કોઇને મદદ પણ આપી નથી તો પછી તેમનો કરાર તેની મુદ્દત સુધી પૂરો કરો; બેશક અલ્લાહ પરહેઝગારોને દોસ્ત રાખે છે.

 

[16:09.00]

فَاِذَا انْسَلَخَ الْاَشْهُرُ الْحُرُمُ فَاقْتُلُوا الْمُشْرِكِيْنَ حَيْثُ وَجَدْتُّمُوْهُمْ وَخُذُوْهُمْ وَاحْصُرُوْهُمْ وَاقْعُدُوْا لَهُمْ كُلَّ مَرْصَدٍ‌ ۚ فَاِنْ تَابُوْا وَاَقَامُوا الصَّلٰوةَ وَ اٰتَوُا الزَّكٰوةَ فَخَلُّوْا سَبِيْلَهُمْ‌ ؕ اِنَّ اللّٰهَ غَفُوْرٌ رَّحِيْمٌ‏﴿5﴾‏

૫.VyuÍ7Lt3 ËÕtÏ1tÕt3 y~t3ntuÁÕt3 nt2uhtuBttu Vf14íttuÕtwÕt3 Btw~t3hufeLt n1Gt3Ëtu Ôtsíttu0BtqnwBt3 ÔtÏttu2Íq7nwBt3 Ôtn14Ët2uYnwBt3 Ôtf14ytu2Œq ÕtnwBt3 fwÕÕt Bth3Ë1rŒLt3, VELt3íttçtq Ôtyf1tBtwM1Ë1Õttít ÔtytítÔtwÍ0ftít VÏt1ÕÕtw ËçteÕtnwBt3, ELLtÕÕttn ø1tVwÁh3 hn2eBt

૫.પછી જ્યારે હુરમતવાળા (મજકુર ચાર) મહિના પૂરા થઇ જાય ત્યારે મુશરિકો જ્યાં પણ મળી આવે ત્યાં તેમને કત્લ કરી નાખજો, અને તેમને પકડી કૈદ કરી લેજો, અને તેમને ઘેરી લેજો, અને દરેક સંતાઇ રહેવાની જગ્યાએ તેમની તાકમાં રહેજો; પછી જો તેઓ તૌબા કરે અને નમાઝ કાયમ કરે તથા ઝકાત આપે તો તેમને છોડી દેજો; કારણકે અલ્લાહ ગફુરૂર રહીમ છે.

 

[16:40.00]

وَاِنْ اَحَدٌ مِّنَ الْمُشْرِكِيْنَ اسْتَجَارَكَ فَاَجِرْهُ حَتّٰى يَسْمَعَ كَلَامَ اللّٰهِ ثُمَّ اَبْلِغْهُ مَاْمَنَهٗ‌ ؕ ذٰلِكَ بِاَنَّهُمْ قَوْمٌ لَّا يَعْلَمُوْنَ۠ ‏﴿6﴾‏

૬.ÔtELt3 yn1ŒwBt3 BtuLtÕt3 Btw~t3hufeLtË3ítòhf VySh3ntu n1íítt GtË3Bty1 fÕttBtÕÕttnu Ëw7BBt yÂçÕtø1ntu Bty3BtLtnq, Ít7Õtuf çtuyLLtnwBt3 f1Ôt3BtwÕt3 ÕttGty14ÕtBtqLt

૬.અને મુશરિકોમાંથી અગર કોઇ તારી પનાહ માંગે તો તેને પનાહ આપ જેથી તે અલ્લાહનો કલામ સાંભળે, પછી તેને તેની સલામતીની જગ્યાએ પહોંચાડી દો; આ એ માટે કે તેઓ એવા લોકો છે કે જેઓ જાણતા નથી.

 

[17:07.00]

كَيْفَ يَكُوْنُ لِلْمُشْرِكِيْنَ عَهْدٌ عِنْدَ اللّٰهِ وَعِنْدَ رَسُوْلِهٖۤ اِلَّا الَّذِيْنَ عَاهَدتُّمْ عِنْدَ الْمَسْجِدِ الْحَرَامِ‌ ۚ فَمَا اسْتَقَامُوْا لَكُمْ فَاسْتَقِيْمُوْا لَهُمْ‌ ؕ اِنَّ اللّٰهَ يُحِبُّ الْمُتَّقِيْنَ‏﴿7﴾‏

૭.fGt3V GtfqLttu rÕtÕt3Btw~hufeLt y1n3ŒwLt3 E2LŒÕÕttnu ÔtE2LŒ hËqÕtune9 EÕÕtÕÕtÍ8eLt y1tnít0wBt3 E2LŒÕt3 BtMsurŒÕt3 n1htBtu VBtMítf1tBtq ÕtfwBt3 VË3ítf2eBtq ÕtnwBt3, ELLtÕÕttn Gtturn1ççtwÕt3 Btwíítf2eLt

૭.અલ્લાહ અને તેના રસૂલના શિરે મુશરિકોનો કોઇ અહદો પયમાન (વાયદો) કેવી રીતે (બાકી) હોય શકે? સિવાય કે જેમની સાથે તમોએ મસ્જિદુલ હરામ પાસે કરાર કર્યો જેથી જ્યાં સુધી તેઓ તમારી સાથે તેના (કરાર) પર કાયમ રહે ત્યાં સુધી તમે પણ તેમની સાથે તેના (કરાર) પર કાયમ રહો; બેશક અલ્લાહ પરહેઝગારોને દોસ્ત રાખે છે.

 

[17:35.00]

كَيْفَ وَاِنْ يَّظْهَرُوْا عَلَيْكُمْ لَا يَرْقُبُوْا فِيْكُمْ اِلًّا وَّلَا ذِمَّةً‌ ؕ يُرْضُوْنَكُمْ بِاَفْوَاهِهِمْ وَتَاْبٰى قُلُوْبُهُمْ‌ۚ وَاَكْثَرُهُمْ فٰسِقُوْنَ‌ۚ‏﴿8﴾‏

૮.fGt3V Ôt EkGGtÍ54nY y1ÕtGt3fwBt3 ÕttGth3ftu2çtq VefwBt3 EÕÕtÔtk4 ÔtÕtt rÍ7BBtítLt3, Gtwh3Íq1 LtfwBt3 çtuyV3ÔttnurnBt3 Ôt íty3çtt ftu2ÕtqçttunwBt3, Ôtyf3Ë7htunwBt3 VtËuf1qLt

૮.તે કેવી રીતે (તેઓના કરાર પર બાકી હોય શકે) જો તેઓ તમારા પર કાબૂ મેળવી લેશે તો ન તેઓ તમારા સંબંધમાં સગપણનો વિચાર કરશે ન કોલ કરારનો; તેઓ (માત્ર) મોંઢા (ઝબાન)થી તમને રાઝી કરે છે, પરંતુ તેમના દિલો ઇન્કાર કરે છે, અને તેઓમાંના ઘણાખરા ફાસીકો છે.

 

[17:56.00]

اِشْتَرَوْا بِاٰيٰتِ اللّٰهِ ثَمَنًا قَلِيْلًا فَصَدُّوْا عَنْ سَبِيْلِهٖ‌ ؕ اِنَّهُمْ سَآءَ مَا كَانُوْا يَعْمَلُوْنَ‏﴿9﴾‏

૯.E~íthÔt3 çtuytGttrítÕÕttnu Ë7BtLtLt3 f1ÕteÕtLt3 VË1Œq0 y1Lt3 ËçteÕtune, ELLtnwBt3 Ët9y BttftLtq Gty14BtÕtqLt

૯.તેમણે અલ્લાહની આયતોને નજીવી કિંમતે વેચી નાખી છે જેથી તેઓ અલ્લાહની રાહથી અટકાવે; બેશક જે તેઓ કરી રહ્યા છે તે ઘણું જ ખરાબ છે.

 

[18:15.00]

لَا يَرْقُبُوْنَ فِیْ مُؤْمِنٍ اِلًّا وَّلَا ذِمَّةً‌ ؕ وَاُولٰۤئِكَ هُمُ الْمُعْتَدُوْنَ‏﴿10﴾‏

૧૦.ÕttGth3ftu2çtqLt Ve Bttuy3BturLtLt3 EÕÕtÔt3 ÔtÕttrÍ7BBtítLt3, ÔtytuÕtt9yuf ntuBtwÕt3 Bttuy14ítŒqLt

૧૦.તેઓ મોઅમીનના વિશે કોઇ સગપણ અને કરારની જવાબદારીનું ઘ્યાન રાખતા નથી; અને તેઓજ હદ બહાર જનારાઓ છે.

 

[18:30.00]

فَاِنْ تَابُوْا وَاَقَامُوا الصَّلٰوةَ وَاٰتَوُا الزَّكٰوةَ فَاِخْوَانُكُمْ فِى الدِّيْنِ‌ؕ وَنُفَصِّلُ الْاٰيٰتِ لِقَوْمٍ يَّعْلَمُوْنَ‏﴿11﴾‏

૧૧.VELíttçtq Ôtyf1tBtwM1Ë1Õttít ÔtytítÔtwÍ3Íftít VEÏ1ÔttLttufwBt3 rVŒe0Ltu, ÔtLttuVM1Ëu2ÕtwÕt3 ytGttítu Õtuf1Ôt3®BtGt3 Gty14ÕtBtqLt

૧૧.પછી અગર તેઓ તૌબા કરી લે તથા નમાઝ કાયમ કરે તથા ઝકાત આપે તો તેઓ દીનમાં તમારા ભાઇઓ (દીની ભાઇઓ) છે; અને તે લોકો માટે કે જેઓ ઇલ્મ (અક્કલ) ધરાવે છે અમે તેમના માટે આયતોને વાઝેહ કરીએ છીએ.

 

[18:48.00]

وَاِنْ نَّكَثُوْۤا اَيْمَانَهُمْ مِّنْۢ بَعْدِ عَهْدِهِمْ وَطَعَنُوْا فِیْ دِيْنِكُمْ فَقَاتِلُوْۤا اَئِمَّةَ الْكُفْرِ‌ۙ اِنَّهُمْ لَاۤ اَيْمَانَ لَهُمْ لَعَلَّهُمْ يَنْتَهُوْنَ‏﴿12﴾‏

૧૨.ÔtELLtf9Ë7q yGt3BttLtnwBt3 rBtBçty14Œu y1n3ŒurnBt3 Ôtít1y1Ltq VeŒeLtufwBt3 Vf1títuÕt9q yEBBtítÕt3 fwV3hu ELLtnwBt3 Õtt9yGt3BttLt ÕtnwBt3 Õty1ÕÕtnwBt3 GtLítnqLt

૧૨.અને અગર તેઓ કરાર કર્યા બાદ પોતાની કસમોને તોડે અને તમારા દીન સંબંધમાં મેણાં મારે તો તમે નાસ્તિકોના સરદારો સાથે લડો. બેશક તેમની કસમ કાંઇપણ (કિંમત ધરાવતી) નથી. કદાચને તેઓ અટકી જાય;

 

[19:14.00]

اَلَا تُقَاتِلُوْنَ قَوْمًا نَّكَثُوْۤا اَيْمَانَهُمْ وَهَمُّوْا بِاِخْرَاجِ الرَّسُوْلِ وَهُمْ بَدَءُوْكُمْ اَوَّلَ مَرَّةٍ‌ ؕ اَتَخْشَوْنَهُمْ‌ ۚ فَاللّٰهُ اَحَقُّ اَنْ تَخْشَوْهُ اِنْ كُنْتُمْ مُّؤْمِنِيْنَ‏﴿13﴾‏

૧૩.yÕtt íttuf1títuÕtqLt f1Ôt3BtLt3 LtfË98q yGt3BttLtnwBt3 ÔtnBBtq çtuEÏ1htrsh3 hËqÕtu ÔtnwBt3 çtŒQfwBt3 yÔÔtÕt Bth3hrítLt3, yítÏ1~tÔt3 LtnwBt3, VÕÕttntu yn1f14ft2u yLt3ítÏ1~tÔt3ntu ELfwLítwBt3 Bttuy3BtuLteLt

૧૩.શું તમે તે લોકોથી નહિ લડો કે જેમણે પોતાની કસમોને તોડી નાખી અને રસૂલને કાઢી મૂકવાનો ઇરાદો કર્યો અને તમારા પર હુમલો કરવાની પહેલ કરી? શું તમે તેમનાથી ડરો છો? પણ અગર તમે મોઅમીન હોવ તો અલ્લાહ તેનો વધુ હકદાર છે કે તમે તેનાથી ડરો.

 

[19:41.00]

قَاتِلُوْهُمْ يُعَذِّبْهُمُ اللّٰهُ بِاَيْدِيْكُمْ وَيُخْزِهِمْ وَيَنْصُرْكُمْ عَلَيْهِمْ وَيَشْفِ صُدُوْرَ قَوْمٍ مُّؤْمِنِيْنَۙ‏﴿14﴾‏

૧૪.f1títuÕtqnwBt3 Gttuy1Í74rÍ7çntuBtwÕÕttntu çtuyGt3ŒefwBt3 ÔtGtwÏ1ÍurnBt3 ÔtGtLËw1h3fwBt3 y1ÕtGt3rnBt3 ÔtGt~Vu Ëtu2Œqh f1Ôt3rBtBt Bttuy3BtuLteLt

૧૪.તેમની સાથે લડો; અલ્લાહ તમારા હાથે તેમને સજા આપશે તથા તેમને ઝલીલ કરશે, અને તેમની ખિલાફ તમારી મદદ કરશે અને મોઅમીનોના દિલોના દર્દને શફા આપશે.

 

[19:58.00]

وَيُذْهِبْ غَيْظَ قُلُوْبِهِمْ‌ ؕ وَ يَتُوْبُ اللّٰهُ عَلٰى مَنْ يَّشَآءُ ؕ وَاللّٰهُ عَلِيْمٌ حَكِيْمٌ‏﴿15﴾‏

૧૫.ÔtGtwÍ74rnçt3 ø1tGt3Í5 ftu2ÕtqçturnBt3, ÔtGtítqçtwÕÕttntu y1Õtt BtkGGt~tt9ytu, ÔtÕÕttntu y1ÕteBtwLt3 n1feBt

૧૫.અને તેમના દિલોના ગઝબને તે દૂર કરી દેશે અને અલ્લાહ ચાહે તેની તૌબાને કબૂલ કરે છે, અને અલ્લાહ જાણનાર હિકમતવાળો છે.

 

[20:14.00]

اَمْ حَسِبْتُمْ اَنْ تُتْرَكُوْا وَلَمَّا يَعْلَمِ اللّٰهُ الَّذِيْنَ جَاهَدُوْا مِنْكُمْ وَلَمْ يَتَّخِذُوْا مِنْ دُوْنِ اللّٰهِ وَلَا رَسُوْلِهٖ وَلَا الْمُؤْمِنِيْنَ وَلِيْجَةً‌ ؕ وَاللّٰهُ خَبِيْرٌۢ بِمَا تَعْمَلُوْنَ۠ ‏﴿16﴾‏

૧૬.yBt3n1rËçítwBt3 yLt3 ítwít3hfq ÔtÕtBt3 BttGty14ÕtrBtÕÕttnwÕt3 ÕtÍ8eLt ònŒq rBtLfwBt3 ÔtÕtBt3 GtíítÏtu2Íq7 rBtLŒqrLtÕÕttnu ÔtÕtt hËqÕtune ÔtÕtÕt3 Bttuy3BtuLteLt ÔtÕtesítLt3, ÔtÕÕttntu Ï1tçteÁBt çtuBttíty14BtÕtqLt

૧૬.શું તમોએ એવું ગુમાન કરી લીધું છે કે તમને (એમ જ) છોડી દેવામાં આવશે ? જ્યારે કે અલ્લાહે હજી સુધી (જાહેરી નિશાની વડે) એ જાણ્યું નથી કે તમારામાંથી કોણે જેહાદ કર્યો ? તથા અલ્લાહ તથા તેના રસૂલ તથા મોઅમીનો સિવાય બીજા કોઇને રાઝદાર નથી બનાવ્યા;* અને તમે જે કાંઇ કરો છો તેનાથી અલ્લાહ સારી રીતે વાકેફ છે.

 

[20:41.00]

مَا كَانَ لِلْمُشْرِكِيْنَ اَنْ يَّعْمُرُوْا مَسٰجِدَ اللّٰهِ شٰهِدِيْنَ عَلٰٓى اَنْفُسِهِمْ بِالكُفْرِ‌ؕ اُولٰۤئِكَ حَبِطَتْ اَعْمَالُهُمْ ۖۚ وَ فِى النَّارِ هُمْ خٰلِدُوْنَ‏﴿17﴾‏

૧૭.BttftLt rÕtÕBtw~hufeLt ykGGty14BttuY BtËtsuŒÕÕttnu ~ttnuŒeLt y1Õtt9 yLVtuËurnBt3 rçtÕfwV3hu, ytuÕtt9yuf n1çtuít1ít3 yy14BttÕttunwBt3, ÔtrVLLtthu nwBt3 Ït1tÕtuŒqLt

૧૭.મુશરિકોને હક નથી કે અલ્લાહની મસ્જિદોની આબાદ કરે જયારે કે પોતાના નાસ્તિકપણાની ગવાહી પણ પોતે આપતા હોય! તેઓના આમાલ નાબૂદ થયા, અને તેઓ હંમેશા આગમાં રહેનારા થશે.

 

[21:04.00]

اِنَّمَا يَعْمُرُ مَسٰجِدَ اللّٰهِ مَنْ اٰمَنَ بِاللّٰهِ وَالْيَوْمِ الْاٰخِرِ وَاَ قَامَ الصَّلٰوةَ وَاٰتَى الزَّكٰوةَ وَلَمْ يَخْشَ اِلَّا اللّٰهَ‌ فَعَسٰٓى اُولٰۤئِكَ اَنْ يَّكُوْنُوْا مِنَ الْمُهْتَدِيْنَ‏﴿18﴾‏

૧૮.ELLtBtt Gty14Bttuhtu BtËtsuŒÕÕttnu BtLt3 ytBtLt rçtÕÕttnu ÔtÕt3 GtÔt3rBtÕt3 ytÏt2uhu Ôtyf1tBtM1Ë1Õttít ÔtytítÍ3 Íftít ÔtÕtBt3 GtÏt14~t EÕÕtÕÕttn, Vy1Ët9 ytuÕtt9yuf ykGGtfqLtq BtuLtÕt3 Bttun3ítŒeLt

૧૮.અલ્લાહની મસ્જિદો તો માત્ર તેઓ જ આબાદ કરે કે જેઓ અલ્લાહ તથા કયામતના દિવસ પર ઇમાન રાખતા હોય તથા નમાઝ કાયમ રાખતા હોય તથા ઝકાત આપતા હોય અને અલ્લાહ સિવાય બીજા કોઇથી ડરતા ન હોય; ઉમ્મીદ છે કે તેઓ હિદાયત પામેલાઓમાંના થઇ જાય.

 

[21:35.00]

اَجَعَلْتُمْ سِقَايَةَ الْحَآجِّ وَعِمَارَةَ الْمَسْجِدِ الْحَرَامِ كَمَنْ اٰمَنَ بِاللّٰهِ وَالْيَوْمِ الْاٰخِرِ وَجَاهَدَ فِیْ سَبِيْلِ اللّٰهِ‌ ؕ لَا يَسْتَوٗنَ عِنْدَ اللّٰهِ ‌ؕ وَ اللّٰهُ لَا يَهْدِى الْقَوْمَ الظّٰلِمِيْنَ‌ۘ‏﴿19﴾‏

૧૯.ysy1ÕítwBt3 Ëuf1tGtítÕt3 nt9s3su Ôtyu2BtthítÕt3 BtMsurŒÕn1htBtu fBtLt3 ytBtLt rçtÕÕttnu ÔtÕt3GtÔt3rBtÕt3 ytÏtu2hu ÔtònŒ VeËçterÕtÕÕttnu, ÕttGtMítÔtqLt E2LŒÕÕttnu, ÔtÕÕttntu ÕttGtn3rŒÕt3 f1Ôt3Bt5Í0tÕtuBteLt

૧૯.શું તમોએ હાજીઓને પાણી પીવડાવવું તથા મસ્જિદુલ હરામને આબાદ કરવા (જેવા કાર્યો)ને તે શખ્સની (ખિદમત) બરોબર ગણી લીધાં છે કે જે અલ્લાહ તથા કયામત પર ઇમાન રાખતો હોય અને જે રાહે ખુદામાં જેહાદ કરતો હોય? તેઓ અલ્લાહની પાસે સમાન નથી; અને અલ્લાહ ઝાલિમ લોકોની હિદાયત કરતો નથી.

 

[22:09.00]

اَلَّذِيْنَ اٰمَنُوْا وَ هَاجَرُوْا وَجَاهَدُوْا فِیْ سَبِيْلِ اللّٰهِ بِاَمْوَالِهِمْ وَاَنْفُسِهِمْۙ اَعْظَمُ دَرَجَةً عِنْدَ اللّٰهِ‌ؕ وَاُولٰٓئِكَ هُمُ الْفَآئِزُوْنَ‏﴿20﴾‏

૨૦.yÕÕtÍ8eLt ytBtLtq ÔtntsY ÔtònŒq VeËçterÕtÕÕttnu çtuyBÔttÕturnBt3 Ôt yLVtuËurnBt3 yy14Í5Bttu ŒhsítLt3 E2LŒÕÕttnu, ÔtytuÕtt9yuf ntuBtwÕt3 Vt9yuÍqLt

૨૦.જે લોકો ઇમાન લાવ્યા તથા જેમણે હિજરત કરી તથા પોતાના માલ અને જાન સાથે રાહે ખુદામાં જેહાદ કર્યો, અલ્લાહની પાસે તેઓના બુલંદ દરજ્જાઓ છે; અને તેઓ કામ્યાબ છે.

 

[22:34.00]

يُبَشِّرُهُمْ رَبُّهُمْ بِرَحْمَةٍ مِّنْهُ وَرِضْوَانٍ وَّجَنّٰتٍ لَّهُمْ فِيْهَا نَعِيْمٌ مُّقِيْمٌ ۙ‏﴿21﴾‏

૨૧.Gttuçt~~tuhtunwBt3 hççttunwBt3 çtuhn14BtrítBt3 rBtLntu ÔtrhÍ14Ôtt®LtÔt3 ÔtsLLttrítÕt0nwBt3 Vent LtE2BtwBt3 Bttuf2eBt

૨૧.તેમનો પરવરદિગાર તેમને પોતાની રહેમત તથા ખુશનુદી અને એવી જન્નતોની ખુશ ખબર આપે છે કે જેમાં તેમના માટે હંમેશા બાકી રહેનારી નેઅમતો છે:

 

[22:58.00]

خٰلِدِيْنَ فِيْهَاۤ اَبَدًا‌ ؕ اِنَّ اللّٰهَ عِنْدَهٗۤ اَجْرٌ عَظِيْمٌ‏﴿22﴾‏

૨૨.Ït1tÕtuŒeLt Vent9 yçtŒLt3, ELLtÕÕttn E2LŒnq9 ys3ÁLt3 y1Í6eBt

૨૨.તેઓ તેમાં હંમેશા રહેશે કારણકે મહાન બદલો અલ્લાહ પાસે જ છે.

 

[23:08.00]

يٰۤا يُّهَا الَّذِيْنَ اٰمَنُوْا لَا تَتَّخِذُوْۤا اٰبَآءَكُمْ وَاِخْوَانَكُمْ اَوْلِيَآءَ اِنِ اسْتَحَبُّوا الْكُفْرَ عَلَى الْاِيْمَانِ‌ ؕ وَمَنْ يَّتَوَلَّهُمْ مِّنْكُمْ فَاُولٰۤئِكَ هُمُ الظّٰلِمُوْنَ‏﴿23﴾‏

૨૩.Gtt9 yGGttunÕÕtÍ8eLt ytBtLtq ÕttítíítÏtu2Í98q ytçtt9yfwBt3 ÔtEÏ14tÔttLtfwBt3 yÔt3ÕtuGtt9y yurLtË3 ítn1çtw0Õt3 fwV3h y1ÕtÕt3EBttLtu, ÔtBtkGGtítÔtÕÕtnwBt3 rBtLfwBt3 VytuÕtt9yuf ntuBtw7Í5 Ít5ÕtuBtqLt

૨૩.અય ઇમાનવાળાઓ! તમારા બાપદાદાઓે તથા ભાઇઓ અગર ઇમાનના મુકાબલામાં કુફ્રને પસંદ કરતા હોય તો તેમને તમારા વલી (આધાર) બનાવો નહિ, અને તમારામાંથી જે કોઇ તેમને વલી (આધાર) બનાવશે, તેઓ ઝાલિમો છે.

 

[23:40.00]

قُلْ اِنْ كَانَ اٰبَآؤُكُمْ وَاَبْنَآؤُكُمْ وَاِخْوَانُكُمْ وَاَزْوَاجُكُمْ وَعَشِيْرَتُكُمْ وَ اَمْوَالُ ۟اقْتَرَفْتُمُوْهَا وَتِجَارَةٌ تَخْشَوْنَ كَسَادَهَا وَ مَسٰكِنُ تَرْضَوْنَهَاۤ اَحَبَّ اِلَيْكُمْ مِّنَ اللّٰهِ وَرَسُوْلِهٖ وَ جِهَادٍ فِیْ سَبِيْلِهٖ فَتَرَ بَّصُوْا حَتّٰى يَاْتِىَ اللّٰهُ بِاَمْرِهٖ‌ ؕ وَاللّٰهُ لَا يَهْدِى الْقَوْمَ الْفٰسِقِيْنَ۠ ‏﴿24﴾‏

૨૪.f1wÕt3 ELftLt ytçtt9ytufwBt3 Ôt yçLtt9ytufwBt3 Ôt E2ÏÔttLttufwBt3 Ôt yÍ3ÔttòufwBt3 Ôty1~tehíttufwBt3 ÔtyBÔttÕttu rLtf14íthV3íttuBtqnt Ôt ítuòhítwLt3 ítÏ1~tÔt3Lt fËtŒnt ÔtBtËtfuLttu íth3Í1Ôt3Ltnt9 yn1ççt yuÕtGt3fwBt3 BtuLtÕÕttnu ÔthËqÕtune ÔtsuntrŒLt3 VeËçteÕtune VíthççtËq1 n1íítt Gty3ítuGtÕÕttntu çtuyBhune, ÔtÕÕttntu ÕttGtn3rŒÕt3 f1Ôt3BtÕt3 VtËuf2eLt

૨૪.તું કહે કે અગર તમારા બાપદાદા તથા તમારી ઔલાદ તથા તમારા ભાઇઓ તથા તમારી ઔરતો તથા તમારા કુટુંબીઓ તથા તમારી માલો દોલત કે જે તમોએ મેળવી છે, તથા વેપાર કે જેમાં નુકસાનથી તમે ડરો છો તથા મકાનો કે જેનાથી તમે રાજી છો (તે સર્વે) અલ્લાહ અને તેના રસૂલ તથા અલ્લાહની રાહમાં જેહાદ કરવા કરતાં તમને વધુ વહાલાં હોય તો અલ્લાહ પોતાનો હુકમ લઇ આવે ત્યાં સુધી ઇન્તેઝાર કરો; અને અલ્લાહ ફાસીકોની હિદાયત કરતો નથી.

 

[24:36.00]

لَقَدْ نَصَرَكُمُ اللّٰهُ فِیْ مَوَاطِنَ كَثِيْرَةٍ‌ ۙ وَّيَوْمَ حُنَيْنٍ‌ ۙ اِذْ اَعْجَبَتْكُمْ كَثْرَتُكُمْ فَلَمْ تُغْنِ عَنْكُمْ شَيْئًا وَّضَاقَتْ عَلَيْكُمُ الْاَرْضُ بِمَا رَحُبَتْ ثُمَّ وَلَّيْتُمْ مُّدْبِرِيْنَ‌ۚ‏﴿25﴾‏

૨૫.Õtf1Œ3 LtË1hftuBtwÕÕttntu VeBtÔttítu2Lt fË8eh®ítÔt3 ÔtGtÔt3Bt ntu2LtGt3rLtLt3 EÍ38 yy14sçtífwBt3 fË74híttufwBt3 VÕtBt3ítwø14tLtu y1Lt3fwBt3 ~tGt3ykÔt ÔtÍ1tf1ít3 y1ÕtGt3ftuBtwÕt3yh3Ítu2 çtuBtt hntu8çtít3 Ë7wBBt ÔtÕÕtGt3ítwBt3 BtwŒ3çtuheLt

૨૫.ખરેખર અલ્લાહે ઘણી જગ્યાએ તમારી મદદ કરી અને હુનૈન (ની લડાઇ)ના દિવસે કે જ્યારે તમારી બહુમતીએ તમને ઘમંડી બનાવી દીધા હતા, પરંતુ (આ બહુમતી) તમને કાંઇ કામ લાગી નહિ. ઝમીન વિશાળ હોવા છતાં તમારા માટે તંગ થઇ ગઇ, પછી તમે પીઠ ફેરવી ભાગી ગયા.

 

[25:10.00]

ثُمَّ اَنْزَلَ اللّٰهُ سَكِيْنَتَهٗ عَلٰى رَسُوْلِهٖ وَعَلَى الْمُؤْمِنِيْنَ وَاَنْزَلَ جُنُوْدًا لَّمْ تَرَوْهَا‌ ۚ وَعَذَّبَ الَّذِيْنَ كَفَرُوْا‌ ؕ وَذٰلِكَ جَزَآءُ الْكٰفِرِيْنَ‏﴿26﴾‏

૨૬.Ëw7Bt0 yLt3ÍÕtÕÕttntu ËfeLtítnq y1ÕtthËqÕtune Ôty1ÕtÕt3 Bttuy3BtuLteLt ÔtyLt3ÍÕt òuLtqŒÕt3 ÕtBt3íthÔt3nt, Ôty1Í08çtÕÕtÍ8eLt fVY, ÔtÍt7Õtuf sÍt9WÕt3 ftVuheLt

૨૬.પછી અલ્લાહે પોતાની સકીના (શાંતિ) તેના રસૂલ તથા મોઅમીનો પર મોકલી અને એવાં લશ્કરોને નાઝિલ કર્યા કે જેમને તમે જોઇ શકતા ન હતા અને નાસ્તિકોને સજા કરી, અને નાસ્તિકોનો બદલો એ જ છે.

 

[25:34.00]

ثُمَّ يَتُوْبُ اللّٰهُ مِنْۢ بَعْدِ ذٰلِكَ عَلٰى مَنْ يَّشَآءُ ‌ؕ وَاللّٰهُ غَفُوْرٌ رَّحِيْمٌ‏﴿27﴾‏

૨૭.Ëw7Bt0 GtítqçtwÕÕttntu rBtBt3çty14Œu Ít7Õtuf y1Õtt BtkGGt~tt9ytu, ÔtÕÕttntu ø1tVqÁh3 hn2eBt

૨૭.ત્યારબાદ અલ્લાહ જેની ચાહે તેની તૌબા કબૂલ કરી લેશે; અને અલ્લાહ ગફુરૂર રહીમ છે.

 

[25:51.00]

يٰۤاَيُّهَا الَّذِيْنَ اٰمَنُوْۤا اِنَّمَا الْمُشْرِكُوْنَ نَجَسٌ فَلَا يَقْرَبُوا الْمَسْجِدَ الْحَرَامَ بَعْدَ عَامِهِمْ هٰذَا‌ ۚ وَ اِنْ خِفْتُمْ عَيْلَةً فَسَوْفَ يُغْنِيْكُمُ اللّٰهُ مِنْ فَضْلِهٖۤ اِنْ شَآءَ‌ ؕ اِنَّ اللّٰهَ عَلِيْمٌ حَكِيْمٌ‏﴿28﴾‏

૨૮.Gtt9 yGGttunÕÕtÍ8eLt ytBtLtq ELLtBtÕt3 Btw~t3hufqLt LtsËwLt3 VÕttGtf14hçtwÕt3 BtMsuŒÕt3 n1htBt çty14Œ y1tBturnBt3 ntÍt7, ÔtELt3 rÏt1V3ítwBt3 y1Gt3ÕtítLt3 VËÔt3V Gtwø14tLte ftuBtwÕÕttntu rBtLt3VÍ3Õtune9 ELt3~tt9y, ELLtÕÕttn y1ÕteBtwLt3 n1feBt

૨૮.અય ઇમાન લાવનારાઓ! બધા મુશરિકો નાપાક છે, માટે તેઓ આ વર્ષ પછી મસ્જિદુલ હરામની નજદીક આવે નહિ; અને અગર તમને ગરીબીની ચિંતા હોય તો અલ્લાહ પોતાના ફઝલથી તમને ગની બનાવી દેશે જો તે ચાહશે તો; બેશક અલ્લાહ જાણનાર અને હિકમતવાળો છે.

 

[26:33.00]

قَاتِلُوا الَّذِيْنَ لَا يُؤْمِنُوْنَ بِاللّٰهِ وَلَا بِالْيَوْمِ الْاٰخِرِ وَلَا يُحَرِّمُوْنَ مَا حَرَّمَ اللّٰهُ وَ رَسُوْلُهٗ وَلَا يَدِيْنُوْنَ دِيْنَ الْحَقِّ مِنَ الَّذِيْنَ اُوْتُوا الْكِتٰبَ حَتّٰى يُعْطُوا الْجِزْيَةَ عَنْ يَّدٍ وَّهُمْ صٰغِرُوْنَ۠ ‏﴿29﴾‏

૨૯.f1títuÕtwÕÕtÍ8eLt ÕttGttuy3BtuLtqLt rçtÕÕttnu ÔtÕttrçtÕt3 GtÔt3rBtÕt3 ytÏt2uhu ÔtÕttGttun1h3huBtqLt Bttn1hoBtÕÕttntu ÔthËqÕttunq ÔtÕttGtŒeLtqLt ŒeLtÕt3 n1f14fu2 BtuLtÕÕtÍ8eLt QítwÕt3 fuíttçt n1íítt Gttuy14ítwÕt3 rsÍ3Gtít ykGGtrŒkÔt3 ÔtnwBt3 Ë1tøtu2YLt

૨૯.એહલે કિતાબમાંથી જેઓ અલ્લાહ તથા કયામતના દિવસ પર ઇમાન નથી રાખતા અને જે વસ્તુઓ અલ્લાહે તથા તેના રસૂલે હરામ કરી છે તેને હરામ નથી ગણતા અને તેઓ દીને હકને કબૂલ કરતા નથી, તેઓની સાથે લડો જયાં સુધી કે તેઓ પોતાના હાથે ઝિલ્લત સાથે જઝીયો (ટેકસ) આપવા તૈયાર ન થઇ જાય.

 

[27:11.00]

وَقَالَتِ الْيَهُوْدُ عُزَيْرُ ۟ابْنُ اللّٰهِ وَقَالَتِ النَّصٰرَى الْمَسِيْحُ ابْنُ اللّٰهِ‌ؕ ذٰلِكَ قَوْلُهُمْ بِاَ فْوَاهِهِمْ‌ ۚ يُضَاهِئُونَ قَوْلَ الَّذِيْنَ كَفَرُوْا مِنْ قَبْلُ‌ ؕ قَاتَلَهُمُ اللّٰهُ ‌ۚ اَنّٰى يُؤْفَكُوْنَ‏‏﴿30﴾‏

૩૦.Ôtf1tÕtrítÕt3 GtnqŒtu ytu2ÍGt3htu rLtçt3LtwÕÕttnu Ôtf1tÕtrítLt3 LtË1thÕt3 BtËen1wçLtwÕÕttnu, Ít7Õtuf f1Ôt3ÕttunwBt3 çtuyV3ÔttnurnBt3, GttuÍ1tnuQLt f1Ôt3ÕtÕÕtÍ8eLt fVY rBtLf1çÕttu, f1títÕt ntuBtwÕÕttntu, yLLtt Gttuy3VfqLt

૩૦.અને યહૂદીઓએ કહ્યુ કે ઉઝૈર અલ્લાહનો ફરઝંદ છે; અને ખ્રિસ્તીઓ કહ્યુ કે મસીહ અલ્લાહનો ફરઝંદ છે; આ વાત તેઓના મોઢેથી કહે છે જે અગાઉના નાસ્તિકો જેવી જ છે; અલ્લાહ તેઓને હલાક કરે; તેઓ કયાં બેહકી રહ્યા છે?

 

[27:45.00]

اِتَّخَذُوْۤا اَحْبَارَهُمْ وَرُهْبَانَهُمْ اَرْبَابًا مِّنْ دُوْنِ اللّٰهِ وَالْمَسِيْحَ ابْنَ مَرْيَمَ‌ ۚ وَمَاۤ اُمِرُوْۤا اِلَّا لِيَعْبُدُوْۤا اِلٰهًا وَّاحِدًا‌ ۚ لَاۤ اِلٰهَ اِلَّا هُوَ‌ ؕ سُبْحٰنَهٗ عَمَّا يُشْرِكُوْنَ‏﴿31﴾‏

૩૧.EíítÏ1tÍ98q yn14çtthnwBt3 Ôthtun3çttLtnwBt3 yh3çttçtBt3 rBtLŒqrLtÕÕttnu ÔtÕt3BtËen1çLt Bth3GtBt, ÔtBtt9 ytuBtuY9 EÕÕtt ÕtuGty14çttuŒq9 yuÕttnkÔt3 Ôttn2uŒLt3, ÕttyuÕttn EÕÕtt ntuÔt, Ëwçnt1Ltnq y1BBtt Gtw~t3hufqLt

૩૧.તેઓએ અલ્લાહને છોડી પોતાના પાદરીઓ તથા રાહીબોને માઅબૂદ બનાવી લીધા અને ઇસા ઇબ્ને મરિયમને પણ. જયારે કે તેઓને હુકમ કરવામાં આવ્યો હતો કે તેઓ એક જ માઅબૂદની ઇબાદત કરે, જેના સિવાય બીજો કોઇ માઅબૂદ નથી. તેની જાત એ ચીજોથી પાક છે જેને તેની શરીક ગણવામાં આવે છે.

 

[28:19.00]

يُرِيْدُوْنَ اَنْ يُّطْفِئُوْا نُوْرَ اللّٰهِ بِاَ فْوَاهِهِمْ وَيَاْبَى اللّٰهُ اِلَّاۤ اَنْ يُّتِمَّ نُوْرَهٗ وَلَوْ كَرِهَ الْكٰفِرُوْنَ‏﴿32﴾‏

૩૨.GttuheŒqLt ykGGtwí1VuQ LtwhÕÕttnu çtuyV3ÔttnurnBt3 ÔtGty3çtÕÕttntu EÕÕtt9 ykGGtturítBBt Ltqhnq ÔtÕtÔt3 fhunÕt3 ftVuYLt

૩૨.તેઓ ચાહે છે કે અલ્લાહના નૂર*ને પોતાના મોઢેથી (ફૂંક મારી) બુઝાવી નાખે, અલ્લાહ એ સિવાય કંઇ નથી ચાહતો કે પોતાના નૂરને એના કમાલ સુધી પહોંચાડી દે પછી ભલેને નાસ્તિકોને નાપસંદ હોય.

 

[28:38.00]

هُوَ الَّذِىْۤ اَرْسَلَ رَسُوْلَهٗ بِالْهُدٰى وَدِيْنِ الْحَقِّ لِيُظْهِرَهٗ عَلَى الدِّيْنِ كُلِّهٖۙ وَلَوْ كَرِهَ الْمُشْرِكُوْنَ‏﴿33﴾‏

૩૩.ntuÔtÕÕtÍe98 yh3ËÕt hËqÕtnq rçtÕntuŒt ÔtŒerLtÕt3 n1f14fu2 ÕtuGtwÍ54nuhnq y1ÕtŒe0Ltu fwÕÕtune ÔtÕtÔt3 fhunÕt3 Btw~hufqLt

૩૩.જેણે પોતાના રસૂલને હિદાયત તથા દીને હક* સાથે મોકલ્યા, જેથી તેને (દીને હકને) બધા દીન પર ગાલિબ કરી દે, પછી ભલેને મુશરિકોને નાપસંદ હોય.

 

[28:54.00]

يٰۤاَيُّهَا الَّذِيْنَ اٰمَنُوْۤا اِنَّ كَثِيْرًا مِّنَ الْاَحْبَارِ وَالرُّهْبَانِ لَيَاْكُلُوْنَ اَمْوَالَ النَّاسِ بِالْبَاطِلِ وَيَصُدُّوْنَ عَنْ سَبِيْلِ اللّٰهِ‌ؕ وَالَّذِيْنَ يَكْنِزُوْنَ الذَّهَبَ وَالْفِضَّةَ وَلَا يُنْفِقُوْنَهَا فِیْ سَبِيْلِ اللّٰهِۙ فَبَشِّرْهُمْ بِعَذَابٍ اَلِيْمٍۙ‏﴿34﴾‏

૩૪.Gtt9 yGGttunÕÕtÍ8eLt ytBtLt9q ELLt fË8ehBt3 BtuLtÕt3 yn14çtth Ôth3htun3çttLtu ÕtGty3ftuÕtqLt yBÔttÕtLLttËu rçtÕçttít2uÕtu ÔtGtË1wŒ0qLt y1LËçterÕtÕÕttnu, ÔtÕÕtÍ8eLt Gtf3LtuÍqLtÍ74 Í7nçt ÔtÂÕVÍ14Í1ít ÔtÕtt GtwLVuf1qLtnt VeËçterÕtÕÕttnu, Vçt~t3r~th3nwBt3 çtuy1Ít5rçtLt3 yÕteBt

૩૪.અય ઇમાન લાવનારાઓ! બેશક પાદરીઓ તથા રાહીબો ઘણા ખરા એવા છે કે જેઓ લોકોનો માલ ખોટી રીતે ખાઇ જાય છે; અને (લોકોને) અલ્લાહના રસ્તાથી રોકે છે; અને જે લોકો સોનું અને ચાંદી ભેગું કરે છે અને તેને અલ્લાહની રાહમાં ઇન્ફાક (ખર્ચ) કરતા નથી, તેમને તું દર્દનાક અઝાબની બશારત આપી દે.

  ૧/૨ સિપારો પુરું

[29:33.00]

يَّومَ يُحْمٰى عَلَيْهَا فِیْ نَارِ جَهَنَّمَ فَتُكْوٰى بِهَا جِبَاهُهُمْ وَجُنُوْبُهُمْ وَظُهُوْرُهُمْ‌ؕ هٰذَا مَا كَنَزْتُمْ لِاَنْفُسِكُمْ فَذُوْقُوْا مَا كُنْتُمْ تَكْنِزُوْنَ‏﴿35﴾‏

૩૫.GtÔt3Bt Gttun14Btt y1ÕtGt3nt VeLtthu snLLtBt Vítwf3Ôttçtunt suçttntunwBt3 ÔtòuLtqçttunwBt3 ÔtÍt6unqhtunwBt3, ntÍt7 Btt fLtÍ3ítwBt3 ÕtuyLt3VtuËufwBt3 VÍq7f1q BttfwLítwBt3 ítf3LtuÍqLt

૩૫.તે દિવસે તે (ભેગી કરેલી ચીઝો)ને જહન્નમની આગમાં ગરમ કરવામાં આવશે, પછી તેના વડે તેમના કપાળ, તેમના પડખાં તથા તેમની પીઠોને ડામવામાં આવશે; આ એ જ છે કે જે તમે પોતાના માટે ભેગું કરતા હતા, માટે તમે જે ભેગું કરતા હતા તેને ચાખો.

 

[29:56.00]

اِنَّ عِدَّةَ الشُّهُوْرِ عِنْدَ اللّٰهِ اثْنَا عَشَرَ شَهْرًا فِیْ كِتٰبِ اللّٰهِ يَوْمَ خَلَقَ السَّمٰوٰتِ وَالْاَرْضَ مِنْهَاۤ اَرْبَعَةٌ حُرُمٌ‌ ؕ ذٰلِكَ الدِّيْنُ الْقَيِّمُ۬ ۙ فَلَا تَظْلِمُوْا فِيْهِنَّ اَنْفُسَكُمْ‌ ؕ وَقَاتِلُوا الْمُشْرِكِيْنَ كَآفَّةً كَمَا يُقَاتِلُوْنَكُمْ كَآفَّةً‌  ؕ وَاعْلَمُوْۤا اَنَّ اللّٰهَ مَعَ الْمُتَّقِيْنَ‏﴿36﴾‏

૩૬.ELLt E2Œ0ít~~ttunwhu E2LŒÕÕttrnË74Ltt y1~th ~tn3hLt3 VerfíttrçtÕÕttnu GtÔt3Bt Ï1tÕtf1MËBttÔttítu ÔtÕyh3Íu2 rBtLnt9 yh3çty1ítwLt3 ntu2htuBtwLt3, Ít7ÕtufŒe0LtwÕt3 f1GGtuBttu, VÕtt ítÍ54ÕtuBtq VernLLt yLVtuËfwBt3 Ôtf1títuÕtwÕt3 Btw~hufeLt ft9V3VítLt3 fBtt Gttuf1títuÕtqLtfwBt3 ft9V3VítLt3, Ôty14ÕtBt9q yLLtÕÕttn Bty1Õt3 Btwíítf2eLt

૩૬.બેશક અલ્લાહ પાસે તેની કિતાબમાં આસમાનો અને ઝમીન પેદા કર્યા તે દિવસથી જ મહિનાઓની સંખ્યા બાર* છે, જેમાંથી ચાર હુરમતવાળા છે; તે જ સાબિત (કાયમ રહેનાર) દીન છે, માટે તમે આ (મહિનાઓ)માં પોતાના પર ઝુલ્મ કરો નહિ, અને મુશરિકો સામે બધા ભેગા મળીને લડો, જેવી રીતે તેઓ બધા તમારી સામે ભેગા મળીને લડે છે; અને જાણી લો કે અલ્લાહ પરહેઝગારોની સાથે છે.

 

[30:51.00]

اِنَّمَا النَّسِىْٓءُ زِيَادَةٌ فِى الْكُفْرِ‌ يُضَلُّ بِهِ الَّذِيْنَ كَفَرُوْا يُحِلُّوْنَهٗ عَامًا وَّيُحَرِّمُوْنَهٗ عَامًا لِّيُوَاطِئُوْا عِدَّةَ مَا حَرَّمَ اللّٰهُ فَيُحِلُّوْا مَا حَرَّمَ اللّٰهُ‌ ؕ زُيِّنَ لَهُمْ سُوْۤءُ اَعْمَالِهِمْ‌ ؕ وَاللّٰهُ لَا يَهْدِى الْقَوْمَ الْكٰفِرِيْنَ۠ ‏﴿37﴾‏

૩૭.ELLtBtLt3 LtËe9ytu ÍuGttŒítwLt3 rVÕfwV3hu GttuÍ1ÕÕttu çturnÕÕtÍ8eLt fVY Gtturn1ÕÕtqLtnq y1tBtkÔt3 ÔtGttun1h3huBtqLtnq y1tBtÕt3 ÕtuGttuÔttít2uQ2 E2Œ0ít Bttn1h0BtÕÕttntu VGtturn1ÕÕtq Bttn1h3hBtÕÕttntu, ÍwGGtuLt ÕtnwBt3 Ëq9ytu yy14BttÕturnBt3, ÔtÕÕttntu ÕttGtn3rŒÕt3 f1Ôt3BtÕt3 ftVuheLt

૩૭.હુરમતવાળા મહિનાઓને મુલતવી (રાખી તેમાં ફેરફાર) કરવા એ કુફ્રમાં વધારો કરવા જેવું છે, નાસ્તિકો તેના વડે ગુમરાહ થાય છે એક વર્ષે તે (અમુક મહિનાઓ)ને હલાલ કરે છે અને બીજા વર્ષે તે (જ મહિનાઓ)ને હરામ કરે છે જેથી અલ્લાહે હરામ કરેલ મહિનાઓની સંખ્યા બરાબર થઇ જાય અને અલ્લાહે હરામ કરેલ મહિનાઆને હલાલ કરી શકે, તેઓના આમાલની બૂરાઇ સુશોભિત કરીને દેખાડવામાં આવે છે; અને અલ્લાહ નાસ્તિકોની હિદાયત કરતો નથી.

 

[31:32.00]

يٰۤاَيُّهَا الَّذِيْنَ اٰمَنُوْا مَا لَكُمْ اِذَا قِيْلَ لَكُمُ انْفِرُوْا فِیْ سَبِيْلِ اللّٰهِ اثَّاقَلْتُمْ اِلَى الْاَرْضِ‌ ؕ اَرَضِيْتُمْ بِالْحَيٰوةِ الدُّنْيَا مِنَ الْاٰخِرَةِ‌ ۚ فَمَا مَتَاعُ الْحَيٰوةِ الدُّنْيَا فِى الْاٰخِرَةِ اِلَّا قَلِيْلٌ‏﴿38﴾‏

૩૮.Gtt9 yGGttunÕÕtÍ8eLt ytBtLtq BttÕtfwBt3 yuÍ7tf2eÕt ÕtftuBtwLVuY VeËçterÕtÕÕttrn M7Ët7f1ÕítwBt3 yuÕtÕt3yÍuo2, yhÍ2eítwBt3 rçtÕn1GttrítŒw0LGtt BtuLtÕt3 ytÏtu2hítu, VBtt BtíttW2Õt3 n1GttrítŒ0wLGtt rVÕytÏt2uhítu EÕÕtt f1ÕteÕt

૩૮.અય ઇમાન લાવનારાઓ! તમને શું થઇ ગયું છે કે જ્યારે તમને એમ કહેવામાં આવે છે કે અલ્લાહની રાહમાં (જેહાદ માટે) નીકળી પડો ત્યારે તમે ઝમીન પર પડ્યા રહો છો (જેહાદ માટે નીકળતા નથી); શું તમે આખેરતના મુકાબલામાં દુનિયાની ઝિંદગીથી રાઝી થઇ ગયા છો? જો કે દુનિયાની ઝિંદગીનો સામાન આખેરતના મુકાબલામાં બહુ જ થોડો છે.

 

[32:04.00]

اِلَّا تَنْفِرُوْا يُعَذِّبْكُمْ عَذَابًا اَلِيْمًا ۬ ۙ وَّيَسْتَبْدِلْ قَوْمًا غَيْرَكُمْ وَلَا تَضُرُّوْهُ شَيْئًا‌ ؕ وَاللّٰهُ عَلٰى كُلِّ شَىْءٍ قَدِيْرٌ‏﴿39﴾‏

૩૯.EÕÕtt ítLt3VuY Gttuy1Í74rÍ7çt3fwBt3 y1Ít7çtLt3 yÕteBtkÔt3 ÔtGtMítçt3rŒÕt3 f1Ôt3BtLt3 ø1tGt3hfwBt3 ÔtÕttítÍw1h3Yntu ~tGt3yLt3, ÔtÕÕttntu y1ÕttfwÕÕtu ~tGt3ELt3 f1Œeh

૩૯.અગર તમે (જેહાદના મેદાન તરફ) નહિ નીકળી પડો તો તે તમને દર્દનાક અઝાબ આપશે, અને તમારા બદલે તમારા સિવાય બીજી કોમ(ને તમારી જગ્યાએ) લઇ આવશે, અને તમે તેને કાંઇ નુકસાન પહોંચાડી શકશો નહિ; અને અલ્લાહ દરેક વસ્તુ પર કાદીર છે.

 

[32:29.00]

اِلَّا تَنْصُرُوْهُ فَقَدْ نَصَرَهُ اللّٰهُ اِذْ اَخْرَجَهُ الَّذِيْنَ كَفَرُوْا ثَانِىَ اثْنَيْنِ اِذْ هُمَا فِى الْغَارِ اِذْ يَقُوْلُ لِصَاحِبِهٖ لَا تَحْزَنْ اِنَّ اللّٰهَ مَعَنَا‌ ۚ فَاَنْزَلَ اللّٰهُ سَكِيْنَتَهٗ عَلَيْهِ وَاَ يَّدَهٗ بِجُنُوْدٍ لَّمْ تَرَوْهَا وَجَعَلَ كَلِمَةَ الَّذِيْنَ كَفَرُوا السُّفْلٰى‌ ؕ وَكَلِمَةُ اللّٰهِ هِىَ الْعُلْيَا ؕ وَاللّٰهُ عَزِيْزٌ حَكِيْمٌ‏﴿40﴾‏

૪૦.EÕÕtt ítLËt2uYntu Vf1Œ3 LtË1hnwÕÕttntu EÍ38 yÏ14thsnwÕÕtÍ8eLt fVY Ët7LtuGtË74LtGt3Ltu EÍ74ntuBtt rVÕt3øt1thu EÍ38Gtf1qÕttu ÕtuË1tnu2çtune Õttítn14ÍLt3 ELLtÕÕttn Bty1Ltt, VyLt3ÍÕtÕÕttntu ËfeLtítnq y1ÕtGt3nu ÔtyGGtŒnq çtuòuLtqrŒÕt3 ÕtBt3 íthÔt3nt Ôtsy1Õt fÕtuBtítÕÕtÍ8eLt fVÁMËwV3Õtt, ÔtfÕtuBtítwÕÕttnu nuGtÕt3 W2Õt3Gtt, ÔtÕÕttntu y1ÍeÍwLt3 n1feBt

૪૦.જો તમે તેની મદદ નહિ કરો (તો અલ્લાહ તેની મદદ કરશે) જે અલ્લાહે એવા સમયે તેની મદદ કરી હતી જ્યારે નાસ્તિકોએ તેને (મક્કાની) બહાર કર્યા હતા ત્યારે ગુફામાં બંનેમાંથી એક (પયગંબર) હતા જેણે પોતાના સાથીને કહ્યુ ગમગીન ન થા, અલ્લાહ આપણી સાથે છે પછી અલ્લાહે તે (પયગંબર)ની ઉપર સુકુન નાઝિલ કર્યુ અને એવા લશ્કર વડે તેની મદદ કરી જેને તમે જોઇ શકતા ન હતા, નાસ્તિકોના કલામને ઝલીલ (નીચે) કર્યો અને અલ્લાહના કલામને બુલંદ રાખ્યો, બેશક અલ્લાહ જબરદસ્ત (અને) હિકમતવાળો છે.

 

[33:21.00]

اِنْفِرُوْا خِفَافًا وَّثِقَالًا وَّجَاهِدُوْا بِاَمْوَالِكُمْ وَاَنْفُسِكُمْ فِیْ سَبِيْلِ اللّٰهِ‌ ؕ ذٰ لِكُمْ خَيْرٌ لَّكُمْ اِنْ كُنْتُمْ تَعْلَمُوْنَ‏﴿41﴾‏

૪૧.ELt3VuY ÏtuVtVkÔt3 ÔtË8uf1tÕt7Ôt3 ÔtònuŒq çtuyBÔttÕtufwBt3 ÔtyLVtuËufwBt3 VeËçterÕtÕÕttnu, Ít7ÕtufwBt3 Ï1tGt3ÁÕÕtfwBt3 ELt3fwLítwBt3 íty14ÕtBtqLt

૪૧.તમે (જવાબદારીના વજનથી) હળવા હોવ કે ભારી હોવ, નીકળી પડો અને અલ્લાહની રાહમાં તમારા માલ અને જાન વડે જેહાદ કરો; અગર તમે જાણતા હોવ તો એ જ તમારા માટે બેહતર છે.

 

[33:43.00]

لَوْ كَانَ عَرَضًا قَرِيْبًا وَّسَفَرًا قَاصِدًا لَّاتَّبَعُوْكَ وَلٰكِنْۢ بَعُدَتْ عَلَيْهِمُ الشُّقَّةُ ‌ ؕ وَسَيَحْلِفُوْنَ بِاللّٰهِ لَوِ اسْتَطَعْنَا لَخَرَجْنَا مَعَكُمْ ۚ يُهْلِكُوْنَ اَنْفُسَهُمْ‌ ۚ وَاللّٰهُ يَعْلَمُ اِنَّهُمْ لَكٰذِبُوْنَ۠ ‏﴿42﴾‏

૪૨.ÕtÔt3ftLt y1hÍ1Lt3 f1heçtkÔt3 ÔtË1VhLt3 f1tËuŒÕt3 Õtít0çtQ2f ÔtÕttrfBt3 çtytu2Œít3 y1ÕtGt3nuBtw~~twf14f1íttu, ÔtËGtn14ÕtuVqLt rçtÕÕttnu ÕtrÔtMítít1y14Ltt ÕtÏ1ths3Ltt Bty1fwBt3 Gttun3ÕtufqLt yLVtuËnwBt3, ÔtÕÕttntu Gty14ÕtBttu ELLtnwBt3 ÕtftÍu8çtqLt

૪૨.અગર (માલે ગનીમતનો) ફાયદો નજીક (આસાન) અને સફર પણ ટૂંકો હોત તો, તેઓ જરૂર તારી પાછળ નીકળી પડત, પરંતુ રસ્તો દૂર (મુશ્કેલ) છે (માટે નથી આવતા) અને તેઓ અલ્લાહની કસમ ખાઇને કહેશે કે જો અમારાથી શક્ય હોત તો જરૂર તમારી સાથે (મેદાન તરફ) બહાર નીકળત, (આ જૂઠથી) તેઓ પોતાને જ હલાક કરે છે, અને અલ્લાહ જાણે છે કે તેઓ ખરેખર જૂઠા છે.

 

[34:13.00]

عَفَا اللّٰهُ عَنْكَ‌ۚ لِمَ اَذِنْتَ لَهُمْ حَتّٰى يَتَبَيَّنَ لَكَ الَّذِيْنَ صَدَقُوْا وَتَعْلَمَ الْكٰذِبِيْنَ‏﴿43﴾‏

૪૩.y1VÕÕttntu8 y1Lf, ÕtuBt yrÍ7Lít ÕtnwBt3 n1íítt GtítçtGGtLt ÕtfÕÕtÍ8eLt Ë1Œfq1 Ôtíty14ÕtBtÕt3 ftÍu8çteLt

૪૩.અલ્લાહે તારાથી દરગુજર કરી (એ બાબતે કે) સાચાઓના જાહેર થવા પહેલા અને જૂઠાઓને ઓળખી લેવા પહેલા તેઓને (જેહાદથી પાછળ રહી જવાની) રજા આપી.

 

[34:33.00]

لَا يَسْتَاْذِنُكَ الَّذِيْنَ يُؤْمِنُوْنَ بِاللّٰهِ وَالْيَوْمِ الْاٰخِرِ اَنْ يُّجَاهِدُوْا بِاَمْوَالِهِمْ وَاَنْفُسِهِمْ‌ؕ وَاللّٰهُ عَلِيْمٌۢ بِالْمُتَّقِيْنَ‏﴿44﴾‏

૪૪.ÕttGtMíty74ÍuLttu fÕÕtÍ8eLt Gttuy3BtuLtqLt rçtÕÕttnu ÔtÕt3 GtÔt3rBtÕytÏtu2hu ykGGttuònuŒq çtuyBÔttÕturnBt3 ÔtyLVtuËurnBt3 ÔtÕÕttntu y1ÕteBtw{3 rçtÕt3 Btwíítf2eLt

૪૪.જે લોકો અલ્લાહ પર તથા કયામતના દિવસ પર ઇમાન રાખે છે તેઓ તારી પાસે પોતાના માલ અને જાન વડે જેહાદથી મુકિતની પરવાનગી લેવા નથી આવતા અને અલ્લાહ પરહેઝગારોથી સારી રીતે વાકેફ છે.

 

[34:53.00]

اِنَّمَا يَسْتَاْذِنُكَ الَّذِيْنَ لَا يُؤْمِنُوْنَ بِاللّٰهِ وَالْيَوْمِ الْاٰخِرِ وَارْتَابَتْ قُلُوْبُهُمْ فَهُمْ فِیْ رَيْبِهِمْ يَتَرَدَّدُوْنَ‏﴿45﴾‏

૪૫.ELLtBtt GtMíty3ÍuLttufÕÕtÍ8eLt ÕttGttuy3BtuLtqLt rçtÕÕttnu ÔtÕGtÔt3rBtÕt3 ytÏt2uhu Ôth3íttçtít ftu2ÕtqçttunwBt3 VnwBt3 VehGt3çturnBt3 GtíthŒ0ŒqLt

૪૫.તારી પાસે રજા માંગનારા તે લોકો જ છે કે જેઓ અલ્લાહ પર તથા કયામતના દિવસ પર ઇમાન રાખતા નથી અને તેમના દિલો શંકાશીલ છે, માટે તેઓ પોતાની શંકામાં જ ગૂંચવાયેલા છે.

 

[35:11.00]

وَلَوْ اَرَادُوْا الْخُرُوْجَ لَاَعَدُّوْا لَهٗ عُدَّةً وَّلٰكِنْ كَرِهَ اللّٰهُ انۢبِعَاثَهُمْ فَثَبَّطَهُمْ وَقِيْلَ اقْعُدُوْا مَعَ الْقٰعِدِيْنَ‏﴿46﴾‏

૪૬.ÔtÕtÔt3 yhtŒqÕt3 Ïttu2Ys Õtyy1Œ3Œq Õtnq W2Œ0ítkÔt3 ÔtÕttrfLt3 fhunÕt0tnwBt çtuy1tË7nwBt3 VË7çt0ít1nwBt3 Ôtf2eÕtf14ytu2Œq Bty1Õt3 f1ty2uŒeLt

૪૬.અને જો તેઓ નીકળવાની ઇચ્છા કરત તો જરૂર તેની કાંઇ તૈયારી કરત, પણ અલ્લાહે તેમનું (જેહાદ માટે) નિકળવું નાપસંદ કર્યું, માટે (તેમના ઇરાદાને સુસ્ત પાડી અને) તેઓને રોકી દીધા અને તેમને કહેવામાં આવ્યું કે તમે બેસી રહેનારાઓની સાથે બેસી રહો.

 

[35:31.00]

لَوْ خَرَجُوْا فِيْكُمْ مَّا زَادُوْكُمْ اِلَّا خَبَالًا وَّلَاْاَوْضَعُوْا خِلٰلَكُمْ يَبْغُوْنَكُمُ الْفِتْنَةَ ۚ وَفِيْكُمْ سَمّٰعُوْنَ لَهُمْ‌ ؕ وَاللّٰهُ عَلِيْمٌۢ بِالظّٰلِمِيْنَ‏﴿47﴾‏

૪૭.ÕtÔt3 Ï1thòq VefwBt3 BttÍtŒqfwBt3 EÕÕtt Ï1tçttÕtkÔt3 ÔtÕtyÔt3Í1Q2 Ïtu2ÕttÕtfwBt3 Gtçt3ø1tqLtftuBtwÕt3 rVíLtít, ÔtVefwBt3 ËBBttQ2Lt ÕtnwBt3, ÔtÕÕttntu y1ÕteBtwBt rçtÍ54Ít5ÕtuBteLt

૪૭.અગર તેઓ તમારી સાથે નીકળેત તો તેઓ તમારા માટે ખરાબી સિવાય બીજું કાંઇ વધારતે નહિ, અને તમારામાં ફિત્ના ફસાદ ફેલાવતા ફર્યા કરત અને તમારી વચ્ચે એવા લોકો છે જે તેઓની વાત ઘ્યાનપૂર્વક સાંભળે છે; અને અલ્લાહ ઝુલમગારોથી સારી રીતે વાકેફ છે.

 

[35:56.00]

لَقَدِ ابْتَغَوُا الْفِتْنَةَ مِنْ قَبْلُ وَقَلَّبُوْا لَكَ الْاُمُوْرَ حَتّٰى جَآءَ الْحَقُّ وَظَهَرَ اَمْرُ اللّٰهِ وَهُمْ كٰرِهُوْنَ‏﴿48﴾‏

૪૮.Õtf1rŒçítø1tÔtwÕt3 rVíLtít rBtLt3f1çÕttu Ôtf1ÕÕtçtq ÕtfÕt3 ytuBtqh n1íítt ò9yÕt3 n1f14ft2u ÔtÍ5nh yBÁÕÕttnu ÔtnwBt3 fthunqLt

૪૮.ખરેખર તેમણે અગાઉ પણ ફિત્નો ફેલાવવા કોશિશ કરી હતી, અને તારા માટે મામલાઓ ઉલટ પુલટ કરીને બતાવ્યા હતા એટલે સુધી કે હક આવ્યું, અને અલ્લાહનો હુકમ જાહેર થયો, જો કે તેઓ તેને નાપસંદ કરતા હતા.

 

[36:13.00]

وَمِنْهُمْ مَّنْ يَّقُوْلُ ائْذَنْ لِّىْ وَلَا تَفْتِنِّىْ‌ ؕ اَلَا فِى الْفِتْنَةِ سَقَطُوْا‌ ؕ وَاِنَّ جَهَنَّمَ لَمُحِيْطَةٌ ۢ بِالْكٰفِرِيْنَ‏﴿49﴾‏

૪૯.ÔtrBtLnwBt3 BtkGGtf1qÕttuy3Í7ÕÕte ÔtÕttítV3rítLLte, yÕtt rVÕt3rVíLtítu Ëf1ít1q, ÔtELLt snLLtBt ÕtBttun2eít1ítwBt rçtÕt3 ftVuheLt

૪૯.અને તેઓમાંથી અમુક એવા પણ છે કે જે કહે છે કે મને રજા આપો અને મને ફિત્નામાં ન નાખો. જાણી લો કે ફિત્નામાં તો તેઓ પડી ગયા છે, અને બેશક! જહન્નમે નાસ્તિકોને ઘેરી લીધેલ છે.

 

[36:34.00]

اِنْ تُصِبْكَ حَسَنَةٌ تَسُؤْهُمْ‌ ۚ وَاِنْ تُصِبْكَ مُصِيْبَةٌ يَّقُوْلُوْا قَدْ اَخَذْنَاۤ اَمْرَنَا مِنْ قَبْلُ وَيَتَوَلَّوْا وَّهُمْ فَرِحُوْنَ‏﴿50﴾‏

૫૦.ELítturË1çf n1ËLtítwLt3 ítËtuy3nwBt3, ÔtELítturË1çf BttuË2eçtítwkGt3 Gtfq1Õtq f1Œ3 yÏ1tÍ74Ltt9 yBhLtt rBtLf1çÕttu ÔtGtítÔtÕÕtÔt3 ÔtnwBt3 Vhunq1Lt

૫૦.જો તને નેકી (કામ્યાબી) મળે તો તેમને દુ:ખ થાય છે, અને જો તારા પર કોઇ મુસીબત આવી પડે છે ત્યારે તેઓ કહે છે કે બેશક અમોએ તો અગાઉ જ અમારો નિર્ણય લઇ લીધો હતો; અને (પછી) તેઓ ખુશખુશાલ પલટી જાય છે.

 

[36:56.00]

قُلْ لَّنْ يُّصِيْبَنَاۤ اِلَّا مَا كَتَبَ اللّٰهُ لَنَا ۚ هُوَ مَوْلٰٮنَا ‌ ۚ وَعَلَى اللّٰهِ فَلْيَتَوَكَّلِ الْمُؤْمِنُوْنَ‏﴿51﴾‏

૫૧.fw1ÕÕtkGGttuË2eçtLtt9 EÕÕtt BttfítçtÕÕttntu ÕtLtt, ntuÔt BtÔt3ÕttLtt, Ôty1ÕtÕÕttnu VÕGtítÔtf3frÕtÕt3 Bttuy3BtuLtqLt

૫૧.તું કહે કે અલ્લાહે જે કાંઇ લખેલી છે તે સિવાય બીજી કોઇ મુસીબત અમારા ઉપર આવશે નહી તે (અલ્લાહ) અમારો વલી છે, અને મોઅમીનોએ અલ્લાહ ઉપર જ આધાર રાખવો જોઇએ.

 

[37:13.00]

قُلْ هَلْ تَرَبَّصُوْنَ بِنَاۤ اِلَّاۤ اِحْدَى الْحُسْنَيَيْنِ‌ؕ وَنَحْنُ نَتَرَبَّصُ بِكُمْ اَنْ يُّصِيْبَكُمُ اللّٰهُ بِعَذَابٍ مِّنْ عِنْدِهٖۤ اَوْ بِاَيْدِيْنَا  ‌ۖ ؗ فَتَرَبَّصُوْۤا اِنَّا مَعَكُمْ مُّتَرَبِّصُوْنَ‏﴿52﴾‏

૫૨.f1wÕt3 nÕt3 íthççtËq1Lt çtuLtt9 EÕÕtt9 yun14ŒÕt3 nw1MLtGtGt3Ltu, ÔtLtn14Lttu Ltíthçt0Ët2u çtufwBt3 ykGGttuË2eçtftuBtwÕÕttntu çtuy1Ít7rçt{3 rBtLE2LŒune9 yÔt3 çtuyGt3ŒeLtt VíthççtË92q ELLtt Bty1fwBt3 BttuíthççtuË1qLt

૫૨.તું કહે કે અમારા સંબંધમાં તમે બેમાંથી એક નેક વસ્તુ સિવાયની રાહ જૂઓ છો ? (અર્થાત શહાદત અથવા ફત્હ) અને અમે તમારા સંબંધમાં એવી રાહ જોઇ રહ્યા છીએ કે તમને અલ્લાહ પોતાના તરફથી કોઇ અઝાબમાં સપડાવે અથવા અમારા હાથે (કોઇ સઝા અપાવે); માટે તમે રાહ જૂઓ, અમે પણ તમારી સાથે રાહ જોઇ રહ્યા છીએ.

 

[37:44.00]

قُلْ اَنْفِقُوْا طَوْعًا اَوْ كَرْهًا لَّنْ يُّتَقَبَّلَ مِنْكُمْ‌ؕ اِنَّكُمْ كُنْتُمْ قَوْمًا فٰسِقِيْنَ‏﴿53﴾‏

૫૩.f1wÕt3 yLVufq1 ít1Ôt3y1Lt3 yÔt3fh3nÕt3 ÕtkGGttuítf1ççtÕt rBtLfwBt3, ELLtfwBt3 fw1LítwBt3 f1Ôt3BtLt3 VtËuf2eLt

૫૩.તું કહે કે તમે ખુશીથી યા નાખુશીથી ઇન્ફાક (ખર્ચ) કરો, પણ તે તમારાથી હરગિઝ કબૂલ કરવામાં આવશે નહિ; બેશક તમે નાફરમાન લોકો છો.

 

[38:00.00]

وَمَا مَنَعَهُمْ اَنْ تُقْبَلَ مِنْهُمْ نَفَقٰتُهُمْ اِلَّاۤ اَنَّهُمْ كَفَرُوْا بِاللّٰهِ وَبِرَسُوْلِهٖ وَلَا يَاْتُوْنَ الصَّلٰوةَ اِلَّا وَهُمْ كُسَالٰى وَلَا يُنْفِقُوْنَ اِلَّا وَهُمْ كٰرِهُوْنَ‏﴿54﴾‏

૫૪.ÔtBtt BtLty1nwBt3 yLítwf14çtÕt rBtLnwBt3 LtVf1títtunwBt3 EÕÕtt9 yLLtnwBt3 fVY rçtÕÕttnu ÔtçtuhËqÕtune ÔtÕtt Gty3ítwLtM1Ë1Õttít EÕÕtt ÔtnwBt3 ftuËtÕtt ÔtÕtt GtwLVufq1Lt EÕÕtt ÔtnwBt3 fthunqLt

૫૪.તેઓનો ઇન્ફાક કબૂલ ન થવાનુ કારણ એ સિવાય બીજુ કાંઇ નથી કે તેઓ અલ્લાહ તથા તેના રસૂલની નાફરમાની કરે છે, અને તેઓ નમાઝ નથી પઢતા પણ આળસની સાથે, અને તેઓ ઇન્ફાક નથી કરતા પણ અણગમા સાથે.

 

[38:24.00]

فَلَا تُعْجِبْكَ اَمْوَالُهُمْ وَلَاۤ اَوْلَادُهُمْ‌ؕ اِنَّمَا يُرِيْدُ اللّٰهُ لِيُعَذِّبَهُمْ بِهَا فِى الْحَيٰوةِ الدُّنْيَا وَتَزْهَقَ اَنْفُسُهُمْ وَهُمْ كٰفِرُوْنَ‏﴿55﴾‏

૫૫.VÕttíttuy14rsçf yBÔttÕttunwBt3 ÔtÕtt9 yÔt3ÕttŒtunwBt3, ELLtBtt GttuheŒwÕÕttntu ÕtuGttuy1Í74Íu8çtnwBt3 çtunt rVÕn1GttrítŒw0LGtt ÔtítÍ3nf1 yLVtuËtunwBt3 ÔtnwBt3 ftVuYLt

૫૫.અને તેઓનો માલ તથા તેઓની ઔલાદ(નો વધારો) તને નવાઇ ન પમાડે; અલ્લાહ તો ફકત એ જ ચાહે છે કે આ (વધારા) થકી તેઓને દુનિયાની ઝિંદગીમાં જ અઝાબ આપે અને તેમના જીવ નાસ્તિકપણાની હાલતમાં જ નીકળી જાય.

 

[38:45.00]

وَيَحْلِفُوْنَ بِاللّٰهِ اِنَّهُمْ لَمِنْكُمْؕ وَمَا هُمْ مِّنْكُمْ وَلٰكِنَّهُمْ قَوْمٌ يَّفْرَقُوْنَ‏﴿56﴾‏

૫૬.ÔtGtn14ÕtuVqLt rçtÕÕttnu ELLtnwBt3 ÕtrBtLfwBt3, ÔtBttnwBt3 rBtLfwBt3 ÔtÕttrfLLtnwBt3 f1Ôt3BtwkGt3 GtV3hf1qLt

૫૬.અને તેઓ અલ્લાહની કસમ ખાઇને કહે છે કે તેઓ ખરેખર તમારામાંથી છે; જો કે તેઓ તમારામાંથી નથી, બલ્કે તેઓ (બૂરાઇ જાહેર થવાથી) ડરતા રહે છે.

 

[39:00.00]

لَوْ يَجِدُوْنَ مَلْجَاً اَوْ مَغٰرٰتٍ اَوْ مُدَّخَلًا لَّوَلَّوْا اِلَيْهِ وَهُمْ يَجْمَحُوْنَ‏﴿57﴾‏

૫૭.ÕtÔt3GtsuŒqLt BtÕsyLt3 yÔt3Btøt1thtrítLt3 yÔt3BtwŒ0Ï1tÕtÕt3 ÕtÔtÕÕtÔt3 yuÕtGt3nu ÔtnwBt3 Gts3Btn1qLt

૫૭.અગર તેઓ કોઇ પનાહગાહ અથવા ગુફા અથવા દાખલ થવાની જગ્યા જોઇ લે તો જરૂર જલ્દી (નાસીને) તે તરફ ચાલ્યા જાય.

 

[39:11.00]

وَمِنْهُمْ مَّنْ يَّلْمِزُكَ فِى الصَّدَقٰتِ‌ ۚ فَاِنْ اُعْطُوْا مِنْهَا رَضُوْا وَاِنْ لَّمْ يُعْطَوْا مِنْهَاۤ اِذَا هُمْ يَسْخَطُوْنَ‏﴿58﴾‏

૫૮.ÔtrBtLnwBt3 BtkGt0ÕBtuÍtuf rVMË1Œf1títu, VELt3 ytuy14ít1q rBtLnt hÍ1q ÔtEÕÕtBt3 Gttuy14ít1Ôt3 rBtLnt9 yuÍt7nwBt3 GtMÏ1tít1qLt

૫૮.અને તેઓમાંથી અમુક એવા પણ છે કે જેઓ સદકા (ગનીમત)ની (વહેંચણી) બાબતમાં તારા પર એઅતેરાઝ કરે છે, જેથી અગર તેમાંથી તેમને કાંઇ આપી દેવામાં આવે તો રાજી થઇ જશે, અને જો તેમાંથી તેમને આપવામાં ન આવે તો એ જ વખતે ગુસ્સે થઇ જશે.

 

[39:27.00]

وَلَوْ اَنَّهُمْ رَضُوْا مَاۤ اٰتٰٮهُمُ اللّٰهُ وَرَسُوْلُهٗۙ وَقَالُوْا حَسْبُنَا اللّٰهُ سَيُؤْتِيْنَا اللّٰهُ مِنْ فَضْلِهٖ وَ رَسُوْلُهٗۙ اِنَّاۤ اِلَى اللّٰهِ رٰغِبُوْنَ۠ ‏﴿59﴾‏

૫૯.ÔtÕtÔt3 yLLtnwBt3 hÍ1q Btt9 ytíttntuBtwÕÕttntu ÔthËqÕttunq, Ôtf1tÕtq n1MçttuLtÕÕttntu ËGttuy3íteLtÕÕttntu rBtLVÍ14Õtune ÔthËqÕttun9q ELLtt9 yuÕtÕÕttnu htøt2uçtqLt

૫૯.અને જો તેઓ અલ્લાહ તથા તેના રસૂલે તેમને જે આપ્યું હતું તેના પર રાજી થઇને કહેતે કે અમારા માટે તો અલ્લાહ બસ છે, અને નજીકમાં જ અલ્લાહ તથા તેનો રસૂલ પોતાના ફઝલથી અમને (ઘણુંય) આપી દેશે, બેશક અમે અલ્લાહ તરફ રગબત રાખીએ છીએ.

 

[39:55.00]

اِنَّمَا الصَّدَقٰتُ لِلْفُقَرَآءِ وَالْمَسٰكِيْنِ وَالْعٰمِلِيْنَ عَلَيْهَا وَالْمُؤَلَّفَةِ قُلُوْبُهُمْ وَفِى الرِّقَابِ وَالْغٰرِمِيْنَ وَفِیْ سَبِيْلِ اللّٰهِ وَابْنِ السَّبِيْلِ‌ؕ فَرِيْضَةً مِّنَ اللّٰهِ‌ؕ وَاللّٰهُ عَلِيْمٌ حَكِيْمٌ‏﴿60﴾‏

૬૦.ELLtBtM1Ë1Œf1títtu rÕtÕVtuf1ht9yu ÔtÕt3 BtËtfeLtu ÔtÕt3 y1tBtuÕteLt y1ÕtGt3nt ÔtÕBttuyÕÕtVítu ft2uÕtqçttunwBt3 ÔtrVh3huf1tçtu ÔtÕøt1thuBteLt ÔtVeËçterÕtÕÕttnu ÔtÂçLtMËçteÕtu, VheÍ1ítBt BtuLtÕÕttnu, ÔtÕÕttntu y1ÕteBtwLt3 n1feBt

૬૦.સદકો તો (કેવળ) ગરીબો તથા મોહતાજો તથા તેને ભેગુ (કરવાની મહેનત) કરનારાઓ અને દિલોને હક તરફ ખેંચવા અને ગુલામીના બંધનોને છોડાવવા તથા કરજદારો(નું કરજ અદા કરવા) તથા અલ્લાહની રાહમાં (ખર્ચ કરવા) તથા રસ્તામાં ફસાઇ ગયેલ મુસાફરોની મદદ કરવા માટે છે; આ (વહેંચણી) અલ્લાહના તરફથી નક્કી થયેલ છે, અને અલ્લાહ જાણનાર, હિકમતવાળો છે.

 

[40:30.00]

وَمِنْهُمُ الَّذِيْنَ يُؤْذُوْنَ النَّبِىَّ وَيَقُوْلُوْنَ هُوَ اُذُنٌ‌ ؕ قُلْ اُذُنُ خَيْرٍ لَّكُمْ يُؤْمِنُ بِاللّٰهِ وَيُؤْمِنُ لِلْمُؤْمِنِيْنَ وَرَحْمَةٌ لِّلَّذِيْنَ اٰمَنُوْا مِنْكُمْ‌ ؕ وَالَّذِيْنَ يُؤْذُوْنَ رَسُوْلَ اللّٰهِ لَهُمْ عَذَابٌ ا لِيْمٌ‏﴿61﴾‏

૬૧.ÔtrBtLntuBtwÕÕtÍ8eLt Gttuy3Í7qLtLLtçteGt0 ÔtGtfq1ÕtqLt ntuÔt ytuÍtu8LtqLt3, f1wÕt3 ytuÍtu8Lttu Ï1tGt3rhÕÕtfwBt3 Gttuy3BtuLttu rçtÕÕttnu ÔtGttuy3BtuLttu rÕtÕt3 Bttuy3BtuLteLt Ôthn14BtítwÕt rÕtÕÕtÍ8eLt ytBtLtq rBtLfwBt3, ÔtÕÕtÍ8eLt Gttuy3Í1qLt hËqÕtÕÕttnu ÕtnwBt3 y1Ít7çtwLt3 yÕteBt

૬૧.અને તેઓમાંથી એવા પણ છે કે જેઓ નબીને દુ:ખ પહોંચાડે છે અને કહે છે કે એ તો કાચા કાનનો ઇન્સાન છે (જે કાંઇ સાંભળે છે તેને માની લે છે); તું કહે કે તે કાચા કાનનો ઇન્સાન તમારા માટે બહેતર છે, જે અલ્લાહ પર ઇમાન રાખે છે અને મોઅમીનોનું માને છે, અને તમારામાંથી જેઓ ઇમાન લાવ્યા છે તેમના માટે રહેમત છે; અને જેઓ અલ્લાહના રસૂલને દુ:ખ પહોંચાડે છે તેમના માટે દર્દનાક અઝાબ છે.

 

[41:00.00]

يَحْلِفُوْنَ بِاللّٰهِ لَكُمْ لِيُرْضُوْكُمْ‌ۚ وَاللّٰهُ وَرَسُوْلُهٗۤ اَحَقُّ اَنْ يُّرْضُوْهُ اِنْ كَانُوْا مُؤْمِنِيْنَ‏﴿62﴾‏

૬૨.Gtn14ÕtuVqLt rçtÕÕttnu ÕtfwBt3 ÕtuGtwh3Íq1fwBt3, ÔtÕÕttntu ÔthËqÕttun9q yn1f14ft2u ykGt0wh3Í1qntu ELftLtq Bttuy3BtuLteLt

૬૨.તેઓ તમને રાજી કરવા માટે તમારી સામે અલ્લાહની કસમ ખાય છે, જો કે તેઓ ઇમાનદાર હોય તો અલ્લાહ અને તેના રસૂલ રાજી કરવાના વધુ હકદાર છે.

  ૩/૪ સિપારો પુરું

[41:14.00]

اَلَمْ يَعْلَمُوْۤا اَنَّهٗ مَنْ يُّحَادِدِ اللّٰهَ وَرَسُوْلَهٗ فَاَنَّ لَهٗ نَارَ جَهَنَّمَ خَالِدًا فِيْهَا‌ ؕ ذٰلِكَ الْخِزْىُ الْعَظِيْمُ‏﴿63﴾‏

૬૩.yÕtBt3 Gty14ÕtBtq9 yLLtnq BtkGGttun1tŒurŒÕÕttn ÔthËqÕtnq VyLLt Õtnq Ltth snLLtBt Ït1tÕtuŒLt3 Vent, Ít7ÕtufÕt3 rÏt1Í74GtwÕt3 y1Í6eBt

૬૩.શું તેઓ જાણતા નથી કે જે અલ્લાહ તથા તેના રસૂલથી દુશ્મની કરે, તેના માટે દોઝખની આગ છે જેમાં તે હંમેશા રહેશે? (અને) એ મોટી ઝિલ્લત છે.

 

[41:42.00]

يَحْذَرُ الْمُنٰفِقُوْنَ اَنْ تُنَزَّلَ عَلَيْهِمْ سُوْرَةٌ تُنَبِّئُهُمْ بِمَا فِیْ قُلُوْبِهِمْ‌ ؕ قُلِ اسْتَهْزِءُوْا‌ ۚ اِنَّ اللّٰهَ مُخْرِجٌ مَّا تَحْذَرُوْنَ‏﴿64﴾‏

૬૪.Gtn14Í7ÁÕt3 BttuLttVufq1Lt yLíttuLtÍ3ÍÕt y1ÕtGt3rnBt3 ËqhítwLt3 íttuLtççtuytunwBt3 çtuBttVe ft2uÕtqçturnBt3, ft2urÕtMítn3ÍuQ, ELLtÕÕttn BtwÏ14thuòwBt3 Bttítn14Í7YLt

૬૪.મુનાફિકો તે (વાત)થી ડરે છે કે (કદાચને) તેમની ખિલાફ કોઇ એવો સૂરો નાઝિલ કરવામાં આવે કે જે તેઓના દિલોના રાઝની ખબર આપે; તું કહે કે તમે મજાક ઊડાવ્યા કરો; બેશક જે વસ્તુથી તમે ડરો છો તેને અલ્લાહ જરૂર જાહેર કરશે.

 

[42:04.00]

وَلَئِنْ سَاَلْتَهُمْ لَيَقُوْلُنَّ اِنَّمَا كُنَّا نَخُوْضُ وَنَلْعَبُ‌ؕ قُلْ اَبِاللّٰهِ وَاٰيٰتِهٖ وَرَسُوْلِهٖ كُنْتُمْ تَسْتَهْزِءُوْنَ‏﴿65﴾‏

૬૫.ÔtÕtELt3 ËyÕítnwBt3 ÕtGtf1qÕtwLLt ELLtBtt fwLLtt LtÏt1qÍtu2 ÔtLtÕt3y1çttu, f1wÕt3 yrçtÕÕttnu ÔtytGttítune ÔthËwÕtune fwLítwBt3 ítMítn3ÍuWLt

૬૫.અને જો તું તેઓને પૂછશે તો તેઓ જરૂર એમ કહેશે કે અમે તો ફકત મજાક મસ્તી અને રમત ગમત કરતા હતા; તું કહે કે શું તમે અલ્લાહ તથા તેની આયતો તથા તેના રસૂલની મજાક કરતા હતા ?

 

[42:24.00]

لَا تَعْتَذِرُوْا قَدْ كَفَرْتُمْ بَعْدَ اِيْمَانِكُمْ‌ ؕ اِنْ نَّعْفُ عَنْ طَآئِفَةٍ مِّنْكُمْ نُعَذِّبْ طَآئِفَةً ۢ بِاَنَّهُمْ كَانُوْا مُجْرِمِيْنَ۠ ‏﴿66﴾‏

૬૬.Õttíty14ítÍu8Y f1Œ3 fV3hítwBt3 çty14Œ EBttLtufwBt3, ELLty14Vtu y1Lítt92yuVrítBt3 rBtLfwBt3 Lttuy1Í74rÍ7çt3 ítt92yuVítBt3 çtuyLLtnwBt3 ftLtq Btws3huBteLt

૬૬.(ખોટા) બહાના કાઢો નહિ; તમે ઇમાન લાવ્યા બાદ ખરે જ નાસ્તિક થઇ ગયા છો; અગર અમે તમારામાંથી એક ગિરોહને (તોબાના કારણે) માફ કરી દઇશું તો અમે એક ગિરોહને સજા પણ કરીશું કારણ કે તેઓ મુજરીમો છે.

 

[42:48.00]

اَلْمُنٰفِقُوْنَ وَالْمُنٰفِقٰتُ بَعْضُهُمْ مِّنْۢ بَعْضٍ‌ۘ يَاْمُرُوْنَ بِالْمُنْكَرِ وَيَنْهَوْنَ عَنِ الْمَعْرُوْفِ وَيَقْبِضُوْنَ اَيْدِيَهُمْ‌ؕ نَسُوا اللّٰهَ فَنَسِيَهُمْ‌ؕ اِنَّ الْمُنٰفِقِيْنَ هُمُ الْفٰسِقُوْنَ‏﴿67﴾‏

૬૭.yÕBtwLttVufq1Lt ÔtÕt3BtwLttVuf1títtu çty14Ítu2nwBt3 rBtBçty14rÍ1Lt3, Gty3BttuYLt rçtÕt3BtwLfhu ÔtGtLt3nÔt3Lt y1rLtÕt3 Bty14YVu ÔtGtf14çtuÍ1qLt yGt3ŒuGtnwBt3, LtËwÕÕttn VLtËuGtnwBt3, ELLtÕt3 BtwLttVuf2eLt ntuBtwÕt3 VtËufq1Lt

૬૭.મુનાફીક મર્દો તથા મુનાફીક ઔરતો (તેઓ) બધા આપસમાં એક જ (ગિરોહ) છે; તેઓ મનાઇ કરેલા કાર્યો કરવાનો હુકમ આપે છે, અને નેક આમાલ કરવાની મનાઇ કરતા રહે છે, અને પોતાના હાથ (ઇન્ફાક કરવાથી) રોકી રાખે છે; તેઓ અલ્લાહને ભૂલી ગયા છે તેથી અલ્લાહ પણ તેઓને ભૂલી ગયો (નજરઅંદાઝ કરી દીધા) છે; બેશક મુનાફીક લોકો ફાસિકો છે.

 

[43:14.00]

وَعَدَ اللّٰهُ الْمُنٰفِقِيْنَ وَالْمُنٰفِقٰتِ وَالْكُفَّارَ نَارَ جَهَنَّمَ خٰلِدِيْنَ فِيْهَا‌ ؕ هِىَ حَسْبُهُمْ‌ ۚ وَلَعَنَهُمُ اللّٰهُ‌ ۚ وَلَهُمْ عَذَابٌ مُّقِيْمٌ ۙ‏﴿68﴾‏

૬૮.Ôty1ŒÕÕttnwÕBtwLttVuf2eLt ÔtÕt3BtwLttVuf1títu ÔtÕt3fwV0th Ltth snLLtBt Ït1tÕtuŒeLt Vent, nuGt n1MçttunwBt3, ÔtÕty1LtntuBtwÕÕttntu, ÔtÕtnwBt3 y1Ít7çtwBt3 Bttuf2eBt

૬૮.અલ્લાહે મુનાફીક મર્દો અને મુનાફીક ઔરતો તથા નાસ્તિકોને જહન્નમની આગનો વાયદો કરી દીધો છે તેઓ હંમેશા તેમાં જ રહેશે; એ જ (આગ) તેમના માટે બસ છે; અને અલ્લાહે તેમના પર લાનત કરી છે, અને તેમના માટે હંમેશા બાકી રહેનારો અઝાબ છે:

 

[43:34.00]

كَالَّذِيْنَ مِنْ قَبْلِكُمْ كَانُوْۤا اَشَدَّ مِنْكُمْ قُوَّةً وَّاَكْثَرَ اَمْوَالًا وَّاَوْلَادًا ؕ فَاسْتَمْتَعُوْا بِخَلَاقِهِمْ فَاسْتَمْتَعْتُمْ بِخَلَاقِكُمْ كَمَا اسْتَمْتَعَ الَّذِيْنَ مِنْ قَبْلِكُمْ بِخَلَاقِهِمْ وَخُضْتُمْ كَالَّذِىْ خَاضُوْا‌ ؕ اُولٰۤئِكَ حَبِطَتْ اَعْمَالُهُمْ فِى الدُّنْيَا وَالْاٰخِرَةِ‌ ۚ وَاُولٰۤئِكَ هُمُ الْخٰسِرُوْنَ‏﴿69﴾‏

૬૯.fÕÕtÍ8eLt rBtLf1çÕtufwBt3 ftLtq9 y~tŒ0 rBtLfwBt3 fw1ÔÔtítkÔt3 Ôtyf3Ë7h yBÔttÕtk Ôt0yÔt3ÕttŒt, VMítBtítQ2 çtuÏt1Õttf2urnBt3 VMítBíty14ítwBt3 çtuÏt1Õttfu2fwBt3 fBtMítBt3íty1ÕÕtÍ8eLt rBtLf1çÕtufwBt3 çtuÏ1tÕttf2urnBt3 ÔtÏ1twÍ14ítwBt3 fÕÕtÍ8e Ït1tÍ1q, WÕtt9yuf n1çtuít1ít3 yy14BttÕttunwBt3 rVŒ3ŒwLGtt ÔtÕt3ytÏt2uhítu, ÔtytuÕtt9yuf ntuBtwÕt3 Ït1tËuYLt

૬૯.તમારી (મિસાલ) અગાઉ થઇ ગએલાઓની જેમ છે જો કે તેઓ તમારા કરતા વધારે તાકતવર હતા અને માલ તથા ઔલાદમાં પણ (વધારે હતા); તેઓએ પોતાના ભાગે આવેલી (અલ્લાહની) નેઅમતોનો ઉપયોગ કર્યો હતો તમે પણ તમારા ભાગે આવેલી (અલ્લાહની) નેઅમતોનો ઉપયોગ કરો જેવી રીતે તેઓએ પોતાના ભાગે આવેલી (અલ્લાહની) નેઅમતોનો ઉપયોગ કર્યો હતો તમે (પણ ગુનાહોમાં) ડુબી જાવ જેવી રીતે તેઓ ડુબી ગયા હતા (પરિણામે) તેઓના આમાલ દુનિયા અને આખેરતમાં નાબૂદ થયા અને તેઓ જ નુકસાન ભોગવનાર છે.

 

[44:28.00]

اَلَمْ يَاْتِهِمْ نَبَاُ الَّذِيْنَ مِنْ قَبْلِهِمْ قَوْمِ نُوْحٍ وَّعَادٍ وَّثَمُوْدَ۬ ۙ وَقَوْمِ اِبْرٰهِيْمَ وَاَصْحٰبِ مَدْيَنَ وَالْمُؤْتَفِكٰتِ‌ ؕ اَتَتْهُمْ رُسُلُهُمْ بِالْبَيِّنٰتِ‌‌ ۚ فَمَا كَانَ اللّٰهُ لِيَظْلِمَهُمْ وَلٰكِنْ كَانُوْۤا اَنْفُسَهُمْ يَظْلِمُوْنَ‏﴿70﴾‏

૭૦.yÕtBt3 Gty3íturnBt3 LtçtWÕÕtÍ8eLt rBtLf1çÕturnBt3 f1Ôt3Btu Ltqrn1Ôt3 Ôty1trŒk Ôt0Ë7BtqŒ Ôtf1Ôt3Btu EçtútneBt ÔtyM1n1tçtu BtŒ3GtLt ÔtÕBttuy3ítVuftítu, yítít3nwBt3 htuËtuÕttunwBt3 rçtÕt3 çtGGtuLttítu, VBttftLtÕÕttntu ÕtuGtÍ54ÕtuBtnwBt3 ÔtÕttrfLt3 ftLt9q yLVtuËnwBt3 GtÍ54ÕtuBtqLt

૭૦.શું તેમની પાસે તે લોકોની કે જેઓ તેમની પહેલા થઇ ગયા હતા, (યાને) નૂહની કોમ તથા આદની તથા સમૂદની તથા ઇબ્રાહીમની કોમ તથા મદયનવાળાઓની તથા ઊંધી વળી ગએલી વસ્તીઓની ખબર નથી પહોંચી? તેમના રસૂલ તેમની પાસે ખુલ્લી દલીલો લઇને આવ્યા હતા, (પણ તેઓએ કબૂલ ન કરી) અલ્લાહ તેઓ ઉપર ઝુલ્મ કરનાર નથી, પરંતુ તેઓએ (નાફરમાની કરીને) પોતાના નફસ ઉપર ઝુલ્મ કરે છે.

 

[45:09.00]

وَالْمُؤْمِنُوْنَ وَالْمُؤْمِنٰتُ بَعْضُهُمْ اَوْلِيَآءُ بَعْضٍ‌ۘ يَاْمُرُوْنَ بِالْمَعْرُوْفِ وَيَنْهَوْنَ عَنِ الْمُنْكَرِ وَيُقِيْمُوْنَ الصَّلٰوةَ وَيُؤْتُوْنَ الزَّكٰوةَ وَيُطِيْعُوْنَ اللّٰهَ وَرَسُوْلَهٗ‌ؕ اُولٰۤئِكَ سَيَرْحَمُهُمُ اللّٰهُؕ اِنَّ اللّٰهَ عَزِيْزٌ حَكِيْمٌ‏﴿71﴾‏

૭૧.ÔtÕt3Bttuy3BtuLtqLt ÔtÕt3Bttuy3BtuLttíttu çty14Ít2unwBt3 yÔt3ÕtuGtt9ytu çty14rÍ1Lt, Gty3BttuYLt rçtÕBty14YVu ÔtGtLt3nÔt3Lt y1rLtÕBtwLfhu ÔtGttuf2eBtqLtM1Ë1Õttít ÔtGttuy3ítqLtÍ3Íftít ÔtGttuít2eQ2LtÕÕttn ÔthËqÕtnq, ytuÕtt9yuf ËGth3n1Bttu ntuBtwÕÕttntu, ELLtÕÕttn y1ÍeÍwLt3 n1feBt

૭૧.અને મોઅમીન મર્દો તથા મોઅમીન ઔરતો એકબીજાના મદદગાર છે; તેઓ (પરસ્પર) નેકીનો હુકમ કરે છે, અને બદીની મનાઇ કરે છે, અને નમાઝ કાયમ કરે છે, અને ઝકાત આપતા રહે છે, અને અલ્લાહ તથા તેના રસૂલની ઇતાઅત કરે છે. એ જ (તે) લોકો છે કે નજીકમાં અલ્લાહ તેમના પર રહેમ કરશે; બેશક અલ્લાહ જબરદસ્ત હિકમતવાળો છે.

 

[45:50.00]

وَعَدَ اللّٰهُ الْمُؤْمِنِيْنَ وَالْمُؤْمِنٰتِ جَنّٰتٍ تَجْرِىْ مِنْ تَحْتِهَا الْاَنْهٰرُ خٰلِدِيْنَ فِيْهَا وَمَسٰكِنَ طَيِّبَةً فِیْ جَنّٰتِ عَدْنٍ‌ ؕ وَرِضْوَانٌ مِّنَ اللّٰهِ اَكْبَرُ‌ ؕ ذٰلِكَ هُوَ الْفَوْزُ الْعَظِيْمُ۠ ‏﴿72﴾‏

૭૨.Ôty1ŒÕÕttnwÕt3 Bttuy3BtuLteLt ÔtÕt3Bttuy3BtuLttítu sLLttrítLt3 íts3he rBtLt3ítn14ítunÕt3 yLnthtu Ït1tÕtuŒeLt Vent ÔtBtËtfuLt ít1GGtuçtítLt3 VesLLttítu y1Œ3rLtLt3, ÔtrhÍ14ÔttLtwBt BtuLtÕÕttnu yf3çthtu, Ít7Õtuf ntuÔtÕt3 VÔt3ÍwÕt3 y1Í6eBt

૭૨.અલ્લાહે મોઅમીન મર્દો તથા મોઅમીન ઔરતોને જન્નતનો વાયદો કર્યો છે જેની નીચે નદીઓ વહેતી હશે, જેમાં તેઓ હંમેશા રહેનારા થશે, અને જન્નતે અદનમાં પાકીઝા મકાનો હશે; અને અલ્લાહની ખુશનુદી મહાન છે અને એ મોટી સફળતા છે.

 

[46:22.00]

يٰۤاَيُّهَا النَّبِىُّ جَاهِدِ الْكُفَّارَ وَالْمُنٰفِقِيْنَ وَاغْلُظْ عَلَيْهِمْ‌ؕ وَ مَاْوٰٮهُمْ جَهَنَّمُ‌ؕ وَبِئْسَ الْمَصِيْرُ‏﴿73﴾‏

૭૩.Gtt9 yGGttunLLtrçtGGttu ònurŒÕt3 fwV0th ÔtÕBtwLttVuf2eLt Ôtø14tÕtwÍ54 y1ÕtGt3rnBt3, ÔtBty3ÔttnwBt3 snLLtBt, Ôtçtuy3ËÕt3 BtË2eh

૭૩.અય નબી ! નાસ્તિકો તથા મુનાફીકો સામે જેહાદ કર અને તેઓના પર સખ્તાઇ કર; અને તેઓનું ઠેકાણુંં જહન્નમ છે, અને તે બહુજ ખરાબ અંજામ છે.

 

[46:38.00]

يَحْلِفُوْنَ بِاللّٰهِ مَا قَالُوْا ؕ وَلَقَدْ قَالُوْا كَلِمَةَ الْكُفْرِ وَكَفَرُوْا بَعْدَ اِسْلَامِهِمْ وَهَمُّوْا بِمَا لَمْ يَنَالُوْا‌ ۚ وَمَا نَقَمُوْۤا اِلَّاۤ اَنْ اَغْنٰٮهُمُ اللّٰهُ وَرَسُوْلُهٗ مِنْ فَضْلِهٖ‌ ۚ فَاِنْ يَّتُوْبُوْا يَكُ خَيْرًا لَّهُمْ‌ ۚ وَاِنْ يَّتَوَلَّوْا يُعَذِّبْهُمُ اللّٰهُ عَذَابًا اَلِيْمًا ۙ فِى الدُّنْيَا وَالْاٰخِرَةِ‌ ۚ وَمَا لَهُمْ فِى الْاَرْضِ مِنْ وَّلِىٍّ وَّلَا نَصِيْرٍ‏﴿74﴾‏

૭૪.Gtn14ÕtuVqLt rçtÕÕttnu Bttf1tÕtq, ÔtÕtf1Œ3 f1tÕtq fÕtuBtítÕt3 fwV3hu Ôt fVY çty14Œ EMÕttBturnBt3 ÔtnBBtq çtuBttÕtBt3 GtLttÕtq ÔtBttLtf1Bt9q EÕÕtt9 yLyø1Ltt ntuBtwÕÕttntu ÔthËqÕttunq rBtLVÍ14Õtune, VEkGGtítqçtq Gtftu Ï1tGt3hÕÕtnwBt3, ÔtEkGGtítÔtÕÕtÔt3 Gttuy1Í74rÍ7çt3 ntuBtwÕÕttntu y1Ít7çtLt3 yÕteBtLt3 rVŒ3 ŒwLGtt ÔtÕytÏtu2hítu, ÔtBttÕtnwBt3 rVÕt3yh3Íu2 ®BtÔÔtrÕt®GtÔt3 ÔtÕtt LtË2eh

૭૪.તેઓ અલ્લાહની કસમ ખાઇને કહે છે કે તેઓએ નથી કહ્યું, જો કે તેઓએ ખરે જ કુફ્રની વાત ઊચ્ચારી હતી, અને તેઓ પોતાના ઇસ્લામ પછી (પાછા) નાસ્તિક થઇ ગયા, અને એવી વાતનો ઇરાદો કર્યો હતો કે જે કરી જ ન શક્યા, અને તેઓના ગુસ્સાનું કારણ એ હતું કે અલ્લાહે તથા તેના રસૂલે પોતાના ફઝલથી તેમને (મુસલમાનોને) બેનિયાઝ બનાવી દીધા; (તેમ છતાં,) જો તેઓ તૌબા કરી લેશે તો તેઓના માટે સારૂં છે; અને જો તેઓ મોંઢું ફેરવી લેશે તો અલ્લાહ તેમને દુનિયા તથા આખેરતમાં દર્દનાક અઝાબ આપશે અને ઝમીન પર ન તેમનો કોઇ સરપરસ્ત હશે ન કોઇ મદદગાર.

 

[47:28.00]

وَمِنْهُمْ مَّنْ عَاهَدَ اللّٰهَ لَئِنْ اٰتٰٮنَا مِنْ فَضْلِهٖ لَنَصَّدَّقَنَّ وَلَنَكُوْنَنَّ مِنَ الصّٰلِحِيْنَ‏﴿75﴾‏

૭૫.ÔtrBtLnwBt3 BtLt3y1tnŒÕÕttn ÕtELt3 ytíttLtt rBtLVÍ14Õtune ÕtLtM1Ë1Œ0f1LLt ÔtÕtLtfqLtLLt BtuLtM1Ë1tÕtun2eLt

૭૫.અને તેઓમાંથી (એવા પણ) છે કે જેમણે અલ્લાહ સાથે કરાર કર્યો હતો કે જો તે પોતાના ફઝલથી અમને કાંઇ આપશે તો અમે જરૂર સદકો આપીશું તથા સાલેહીનમાંથી થઇ જઇશું.

 

[47:44.00]

فَلَمَّاۤ اٰتٰٮهُمْ مِّنْ فَضْلِهٖ بَخِلُوْا بِهٖ وَتَوَلَّوْا وَّهُمْ مُّعْرِضُوْنَ‏﴿76﴾‏

૭૬.VÕtBBtt9 ytíttnwBt3 rBtLVÍ14Õtune çtÏt2uÕtq çtune ÔtítÔtÕÕtÔt3 ÔtnwBt3 Bttuy14huÍ1qLt

૭૬.પરંતુ જ્યારે તેણે પોતાના ફઝલથી તેમને આપ્યું ત્યારે તેના (ઇન્ફાક કરવા) વિશે તેમણે કંજૂસાઈ કરી અને (વચનથી) ફરી ગયા અને તેઓએ મોઢુ ફેરવી લીધું.

 

[47:56.00]

فَاَعْقَبَهُمْ نِفَاقًا فِیْ قُلُوْبِهِمْ اِلٰى يَوْمِ يَلْقَوْنَهٗ بِمَاۤ اَخْلَفُوا اللّٰهَ مَا وَعَدُوْهُ وَبِمَا كَانُوْا يَكْذِبُوْنَ‏﴿77﴾‏

૭૭.Vyy14f1çtnwBt3 LtuVtf1Lt3 Ve ft2uÕtqçturnBt3 yuÕtt GtÔt3Btu GtÕf1Ôt3Ltnq çtuBtt9 yÏ1ÕtVqÕÕttn BttÔty1Œqntu Ôt çtuBttftLtq Gtf3Íu8çtqLt

૭૭.પછી તે (અલ્લાહ)ની મુલાકાતના દિવસ સુધી તેઓના દિલમાં નિફાક રહેવા દેશે; (એક તો) એ માટે કે જે વાયદો તેમણે અલ્લાહથી કર્યો હતો તેને વફા ન કર્યો અને (બીજું) એ કે તેઓ જૂઠું બોલતા હતા.

 

[48:13.00]

اَلَمْ يَعْلَمُوْۤا اَنَّ اللّٰهَ يَعْلَمُ سِرَّهُمْ وَنَجْوٰٮهُمْ وَاَنَّ اللّٰهَ عَلَّامُ الْغُيُوْبِ‌ ۚ‏﴿78﴾‏

૭૮.yÕtBt3 Gty14ÕtBt9q yLLtÕÕttn Gty14ÕtBttu rËh0nwBt3 ÔtLts3ÔttnwBt3 ÔtyLLtÕÕttn y1ÕÕttBtwÕt3 øttu2Gtqçt

૭૮.શું તેઓ જાણતા નથી કે અલ્લાહ તેઓના રહસ્ય અને કાન ભંભેરણીને જાણે છે? અને અલ્લાહ ગૈબનો જાણનારો છે.

 

[48:28.00]

اَلَّذِيْنَ يَلْمِزُوْنَ الْمُطَّوِّعِيْنَ مِنَ الْمُؤْمِنِيْنَ فِى الصَّدَقٰتِ وَالَّذِيْنَ لَا يَجِدُوْنَ اِلَّا جُهْدَهُمْ فَيَسْخَرُوْنَ مِنْهُمْؕ سَخِرَ اللّٰهُ مِنْهُمْؗ وَلَهُمْ عَذَابٌ اَلِيْمٌ‏﴿79﴾‏

૭૯.yÕÕtÍ8eLt GtÕBtuÍqLtÕt3 Btwí1ít1ÔÔtuE2Lt BtuLtÕBttuy3BtuLteLt rVM1Ë1Œf1títu ÔtÕÕtÍ8eLt ÕttGtsuŒqLt EÕÕtt òun3ŒnwBt3 VGtMÏ1tYLt rBtLnwBt3, ËÏtu2hÕÕttntu rBtLnwBt3 ÔtÕtnwBt3 y1Ít7çtwLt3 yÕteBt

૭૯.જેઓ મોઅમીનોમાંથી રાજી ખુશીથી સદકો કરનારાઓને મેણાં મારે છે, તથા તેમને પણ કે જેમની પાસે પોતાની મહેનત ઉપરાંત કાંઇ હોતું નથી, અને તેમની મશ્કરી કરે છે, અલ્લાહ પણ તેમની મશ્કરી કરશે, અને તેમના માટે દર્દનાક અઝાબ છે.

 

[48:55.00]

اِسْتَغْفِرْ لَهُمْ اَوْ لَا تَسْتَغْفِرْ لَهُمْؕ اِنْ تَسْتَغْفِرْ لَهُمْ سَبْعِيْنَ مَرَّةً فَلَنْ يَّغْفِرَ اللّٰهُ لَهُمْ‌ؕ ذٰلِكَ بِاَنَّهُمْ كَفَرُوْا بِاللّٰهِ وَرَسُوْلِهٖ‌ؕ وَاللّٰهُ لَا يَهْدِى الْقَوْمَ الْفٰسِقِيْنَ۠ ‏﴿80﴾‏

૮૦.EMítø14trVh3 ÕtnwBt3 yÔt3Õtt ítMítø14trVh3ÕtnwBt3, ELítMítø14trVh3 ÕtnwBt3 ËçE2Lt Bth0ítLt3 VÕtkGGtø1VuhÕÕttntu ÕtnwBt3, Ít7Õtuf çtuyLLtnwBt3 fVY rçtÕÕttnu ÔthËqÕtune, ÔtÕÕttntu ÕttGtn3rŒÕt3 f1Ôt3BtÕt3 VtËuf2eLt

૮૦.તું તેમના માટે ઇસ્તગફાર કર અથવા તેમના માટે ઇસ્તગફાર ન કર (બરાબર છે;) જો તુ તેમના માટે સિત્તેર વખત પણ ઇસ્તગફાર કરીશ તો પણ અલ્લાહ તેમને હરગિઝ માફ નહિ કરે; કારણકે તેઓએ અલ્લાહ તથા તેના રસૂલનો ઇન્કાર કર્યો છે અને અલ્લાહ નાફરમાન લોકોની હિદાયત કરતો નથી.

 

[49:22.00]

فَرِحَ الْمُخَلَّفُوْنَ بِمَقْعَدِهِمْ خِلٰفَ رَسُوْلِ اللّٰهِ وَكَرِهُوْۤا اَنْ يُّجَاهِدُوْا بِاَمْوَالِهِمْ وَاَنْفُسِهِمْ فِیْ سَبِيْلِ اللّٰهِ وَقَالُوْا لَا تَنْفِرُوْا فِى الْحَرِّؕ قُلْ نَارُ جَهَنَّمَ اَشَدُّ حَرًّا‌ؕ لَوْ كَانُوْا يَفْقَهُوْنَ‏﴿81﴾‏

૮૧.Vhun1Õt3 BttuÏ1tÕÕtVqLt çtuBtf14y1ŒurnBt3 Ïtu2ÕttV hËqrÕtÕÕttnu Ôtfhun9q ykGGttuònuŒq çtuyBÔttÕturnBt3 ÔtyLVtuËurnBt3 VeËçterÕtÕÕttnu Ôtf1tÕtq ÕttítLVuY rVÕt3n1h3hu, f1wÕLtthtu snLLtBt y~tÆtu n1h0Lt3 ÕtÔt3ftLtq GtV3f1nqLt

૮૧.અલ્લાહના રસૂલના ફરમાન વિરૂઘ્ધ (પોતાના ઘરોમાં) બેસી રહેનાર લોકો પોતાના (ઘરમાં) બેસી રહેવાથી ખુશ થયા, અને તેઓને પોતાના માલ અને જાન વડે અલ્લાહની રાહમાં જેહાદ કરવું નાપસંદ હતુ, તેઓ (બીજા લોકોને) કહે છે કે "ગરમીમાં બહાર ન નીકળો" જો તેઓ સમજે તો તુ કહે કે "જહન્નમની આગ વધારે ગરમ છે."

 

[49:56.00]

فَلْيَضْحَكُوْا قَلِيْلاً وَّلْيَبْكُوْا كَثِيْرًا‌ ۚ جَزَآءًۢ بِمَا كَانُوْا يَكْسِبُوْنَ‏﴿82﴾‏

૮૨.VÕt3GtÍ14n1fq f1ÕteÕtLt3 ÔtÕGtçt3fq fË8ehLt3, sÍt9yBt3 çtuBttftLtq Gtf3ËuçtqLt

૮૨.માટે તેઓએ થોડું હસવુ અને વધુ રડવુ જોઇએ (કારણકે આ સજા) તેઓના આમાલનો બદલો છે.

 

[50:08.00]

فَاِنْ رَّجَعَكَ اللّٰهُ اِلٰى طَآئِفَةٍ مِّنْهُمْ فَاسْتَاْذَنُوْكَ لِلْخُرُوْجِ فَقُلْ لَّنْ تَخْرُجُوْا مَعِىَ اَبَدًا وَّلَنْ تُقَاتِلُوْا مَعِىَ عَدُوًّا‌ ؕ اِنَّكُمْ رَضِيْتُمْ بِالْقُعُوْدِ اَوَّلَ مَرَّةٍ فَاقْعُدُوْا مَعَ الْخٰلِفِيْنَ‏﴿83﴾‏

૮૩.VE h0sy1fÕÕttntu yuÕtt ítt92yuVrítBt3 rBtLnwBt3, VMíty3Í7Ltqf rÕtÕÏttu2Ysu Vfw1Õt3 ÕtLt3 ítÏ14thtuòq Btyu2Gt yçtŒk Ôt0ÕtLt3 íttuf1títuÕtq Btyu2Gt yŒwÔt0Lt3, ELLtfwBt3 hÍ2eítwBt3 rçtÕt3ft2uW2Œu yÔt0Õt Bth0rítLt3 Vf14ytu2Œq Bty1ÕÏt1tÕtuVeLt

૮૩.પછી જો અલ્લાહ તને તેઓમાંથી કોઇ ગિરોહ પાસે પાછો લાવે અને તેઓ તારી પાસે (જેહાદ માટે) નીકળવાની રજા માંગે તો તું કહી દેજે કે તમે હરગિઝ મારી સાથે નહી નીકળશો! અને મારી સાથે રહીને હરગિઝ કોઇ દુશ્મન સાથે નહી લડશો! બેશક તમે પહેલી વખતે (ઘરે) બેસી રહેવુ પસંદ કર્યુ હતું, અત્યારે પણ પાછળ રહી જનારાઓની સાથે (ઘરે) બેસી રહો.

 

[50:45.00]

وَلَا تُصَلِّ عَلٰٓى اَحَدٍ مِّنْهُمْ مَّاتَ اَبَدًا وَّلَا تَقُمْ عَلٰى قَبْرِهٖ ؕ اِنَّهُمْ كَفَرُوْا بِاللّٰهِ وَرَسُوْلِهٖ وَمَاتُوْا وَهُمْ فٰسِقُوْنَ‏﴿84﴾‏

૮૪.ÔtÕtt íttuË1ÕÕtu y1Õtt9 yn1rŒBt3 rBtLnwBt3 Bttít yçtŒk Ôt0Õttítfw1Bt3 y1Õtt f1çhune, ELLtnwBt3 fVYrçtÕÕttnu ÔthËqÕtune ÔtBttítq ÔtnwBt3 VtËufq1Lt

૮૪.અને જ્યારે તેઓમાંથી કોઇ મરી જાય ત્યારે તું તેમના ઉપર હરગિઝ નમાઝ પઢજે નહિ અને તેની કબર પાસે ઊભો પણ રહેજે નહિ; કારણકે તેમણે અલ્લાહ તથા તેના રસૂલનો ઇન્કાર કર્યો છે અને (એ જ) નાફરમાનીની હાલતમાં તેઓ મરી ગયા છે.

 

[51:07.00]

وَلَا تُعْجِبْكَ اَمْوَالُهُمْ وَاَوْلَادُهُمْ‌ؕ اِنَّمَا يُرِيْدُ اللّٰهُ اَنْ يُّعَذِّبَهُمْ بِهَا فِى الدُّنْيَا وَتَزْهَقَ اَنْفُسُهُمْ وَهُمْ كٰفِرُوْنَ‏﴿85﴾‏

૮૫.ÔtÕttíttuy14rsçf yBÔttÕttunwBt3 Ôt yÔt3ÕttŒtunwBt3, ELLtBtt GttuheŒwÕÕttntu ykGGttuy1Í74Íu8çtnwBt3 çtunt rVŒ3ŒwLGtt ÔtítÍ3nf1 yLtVtuËtunwBt3 ÔtnwBt3 ftVuYLt

૮૫.અને તેઓનો માલ તથા તેમની ઔલાદ તને નવાઇ ન પમાડે! અલ્લાહ તો માત્ર એ જ ચાહે છે કે એ જ (વસ્તુઓ) વડે તેમને આ દુનિયામાં અઝાબ આપે અને તેઓના જીવ નાસ્તિકપણાની હાલતમાં નીકળી જાય.

 

[51:27.00]

وَاِذَاۤ اُنْزِلَتْ سُوْرَةٌ اَنْ اٰمِنُوْا بِاللّٰهِ وَجَاهِدُوْا مَعَ رَسُوْلِهِ اسْتَاْذَنَكَ اُولُوا الطَّوْلِ مِنْهُمْ وَقَالُوْا ذَرْنَا نَكُنْ مَّعَ الْقٰعِدِيْنَ‏﴿86﴾‏

૮૬.ÔtyuÍt92 WLÍuÕtít3 ËqhítwLt3 yLt3 ytBtuLtq rçtÕÕttnu ÔtònuŒq Bty1 hËqÕturnMíty3ÍLtf ytuÕtwí1ít1ÔÕtu rBtLnwBt3 Ôtf1tÕtq Í7h3Ltt LtfwBt3 Bty1Õf1tyu2ŒeLt

૮૬.અને જ્યારે કોઇ સૂરો નાઝિલ કરવામાં આવે છે કે તમે અલ્લાહ પર ઇમાન લાવો અને તેના રસૂલ સાથે રહી જેહાદ કરો ત્યારે તાકતવર (મુનાફિક) લોકો તારી પાસે રજા માંગે છે અને કહે છે કે અમને છોડી દે કે જેથી અમે (ઘરે) બેસી રહેનારાઓની સાથે બેસી રહીએ.

 

[51:48.00]

رَضُوْا بِاَنْ يَّكُوْنُوْا مَعَ الْخَوَالِفِ وَطُبِعَ عَلٰى قُلُوْبِهِمْ فَهُمْ لَا يَفْقَهُوْنَ‏﴿87﴾‏

૮૭.hÍ1q çtuykGt0fqLtq Bty1Õt3 Ï1tÔttÕtuVu Ôtítt2uçtuy1 y1Õtt ft2uÕtqçturnBt3 VnwBt3 ÕttGtV3fnqLt

૮૭.તેઓએ પાછળ રહી જનારાઓ સાથે રહેવાનું પસંદ કર્યુ, અને તેમના દિલો પર મહોર મારી દેવામાં આવેલ છે, જેથી તેઓ (હકીકત) સમજતા નથી!

 

[51:58.00]

لٰكِنِ الرَّسُوْلُ وَالَّذِيْنَ اٰمَنُوْا مَعَهٗ جَاهَدُوْا بِاَمْوَالِهِمْ وَاَنْفُسِهِمْ‌ؕ وَاُولٰۤئِكَ لَهُمُ الْخَيْرٰتُ‌ؗ وَاُولٰۤئِكَ هُمُ الْمُفْلِحُوْنَ‏﴿88﴾‏

૮૮.ÕttfurLth0ËqÕttu ÔtÕÕtÍ8eLt ytBtLtq Bty1nq ònŒq çtuyBÔttÕturnBt3 Ôt yLVtuËurnBt3, Ôt WÕtt9yuf ÕtntuBtwÕt3 Ï1tGt3htíttu Ôt WÕtt9yuf ntuBtwÕt3 BtwV3Õtun1qLt

૮૮.પરંતુ રસૂલ તથા જેઓ તેની સાથે ઇમાન લાવ્યા, પોતાના માલ અને જાન વડે જેહાદ કર્યો; અને તમામ નેકી (ભલાઇ) તેઓ માટે છે, અને તેઓ કામ્યાબ થનારા છે.

 

[52:20.00]

اَعَدَّ اللّٰهُ لَهُمْ جَنّٰتٍ تَجْرِىْ مِنْ تَحْتِهَا الْاَنْهٰرُ خٰلِدِيْنَ فِيْهَا‌ ؕ ذٰلِكَ الْفَوْزُ الْعَظِيْمُ۠ ‏﴿89﴾‏

૮૯.yy1Œ0ÕÕttntu ÕtnwBt3 sLLttrítLt3 íts3he rBtLítn14ítunÕt3 yLnthtu Ït1tÕtuŒeLt Vent, Í7tÕtufÕt3 VÔt3ÍwÕt3 y1Í6eBt

૮૯.અલ્લાહે તેમના માટે જન્નતો તૈયાર કરી છે જેની હેઠળ નદીઓ વહે છે, જેમાં તેઓ હંમેશા રહેશે; એ જ મહાન કામ્યાબી છે.

 

[52:36.00]

وَ جَآءَ الْمُعَذِّرُوْنَ مِنَ الْاَعْرَابِ لِيُؤْذَنَ لَهُمْ وَقَعَدَ الَّذِيْنَ كَذَبُوا اللّٰهَ وَرَسُوْلَهٗ‌ ؕ سَيُصِيْبُ الَّذِيْنَ كَفَرُوْا مِنْهُمْ عَذَابٌ ا لِيْمٌ‏﴿90﴾‏

૯૦.Ôtò9yÕt3 Bttuy1Í74Íu8YLt BtuLtÕt3 yy14htçtu ÕtuGttuy3Í7Lt ÕtnwBt3 Ôt f1y1ŒÕÕtÍ8eLt fÍ08çtwÕÕttn ÔthËqÕtnq, ËGttuË2eçtwÕÕtÍ8eLt fVY rBtLnwBt3 y1Í7tçtwLt yÕteBt

૯૦.અને ગામડાના અમુક મુશ્કેલીવાળા લોકો (જેઓ જંગમાં નહોતા જોડાવા માંગતા) તેઓ તારા પાસે આવ્યા કે જેથી તેમને પણ (ઘરે) બેસી રહેવાની રજા આપવામાં આવે, (અને બીજા) એ લોકો જે અલ્લાહ તથા તેના રસૂલ સામે જૂઠું બોલી બેસી રહ્યા; તેઓમાંથી નાસ્તિકપણું કરનારને દર્દનાક અઝાબ મળશે.

 

[52:57.00]

لَيْسَ عَلَى الضُّعَفَآءِ وَلَا عَلَى الْمَرْضٰى وَلَا عَلَى الَّذِيْنَ لَا يَجِدُوْنَ مَا يُنْفِقُوْنَ حَرَجٌ اِذَا نَصَحُوْا لِلّٰهِ وَ رَسُوْلِهٖ‌ؕ مَا عَلَى الْمُحْسِنِيْنَ مِنْ سَبِيْلٍ‌ؕ وَاللّٰهُ غَفُوْرٌ رَّحِيْمٌۙ‏﴿91﴾‏

૯૧.ÕtGt3Ë y1ÕtÍ14Ít2uy1Vt9yu ÔtÕtty1ÕtÕt3 Bth3Í1t ÔtÕtt y1ÕtÕÕtÍ8eLt ÕttGtsuŒqLt BttGtwLVuf1qLt n1hòwLt3 yuÍt7 LtË1n1q rÕtÕÕttnu ÔthËqÕtune, Btty1ÕtÕt3 Bttun14ËuLteLtrBtLËçterÕtLt3, ÔtÕÕttntu ø1tVqÁh3hn2eBt

૯૧.અલ્લાહ અને તેના રસૂલ માટે ભલાઇ ચાહતા હોય તેવા અશકતો, બીમારો તથા જેઓની પાસે ઇન્ફાક (ખર્ચ) કરવા માટે કંઇપણ નથી તેઓ ઉપર (જેહાદ માટે ન નીકળવા બાબતે કોઇ) ગુનાહ નથી કારણકે નેક લોકો ઉપર (ગુનાહ સાબિત કરવાનો) કાંઇ રસ્તો જ નથી અને બેશક અલ્લાહ ગફુરૂર રહીમ છે.

 

[53:25.00]

وَّلَا عَلَى الَّذِيْنَ اِذَا مَاۤ اَتَوْكَ لِتَحْمِلَهُمْ قُلْتَ لَاۤ اَجِدُ مَاۤ اَحْمِلُكُمْ عَلَيْهِ۪ تَوَلَّوْا وَّاَعْيُنُهُمْ تَفِيْضُ مِنَ الدَّمْعِ حَزَنًا اَلَّا يَجِدُوْا مَا يُنْفِقُوْنَؕ‏﴿92﴾‏

૯૨.ÔtÕtt y1ÕtÕÕtÍ8eLt yuÍt7 Btt9yítÔt3f Õtuítn14BtuÕtnwBt3 f1wÕít Õtt9ysuŒtu Btt9yn14BtuÕttufwBt3 y1ÕtGt3nu ítÔtÕÕtÔt3 Ôt yy14GttuLttunwBt3 ítVeÍtu2 BtuLtŒ0Byu2 n1ÍLtLt3 yÕÕttGtsuŒq BttGtwLVuf1qLt

૯૨.અને ન તેમના પર કોઇ ગુનાહ છે કે જ્યારે તેઓ તારી પાસે (આ હેતુસર) આવ્યા કે તું તેમને સવાર કરી લઇ જાય, (અને) તેં કહ્યુ કે મારી પાસે તો કોઇ એવી સવારી નથી કે જેના ઉપર હું તમને સવાર કરૂં, ત્યારે તેઓ એવી હાલતમાં પાછા ગયા કે તેમની આંખોમાંથી દુ:ખના કારણે આંસુ વહેતા હતા કે તેમની પાસે ઇન્ફાક (ખર્ચ) કરવા માટે કાંઇ ન હતું.

 

[53:49.00]

اِنَّمَا السَّبِيْلُ عَلَى الَّذِيْنَ يَسْتَاْذِنُوْنَكَ وَهُمْ اَغْنِيَآءُ‌ۚ رَضُوْا بِاَنْ يَّكُوْنُوْا مَعَ الْخَوَالِفِۙ وَطَبَعَ اللّٰهُ عَلٰى قُلُوْبِهِمْ فَهُمْ لَا يَعْلَمُوْنَ‏﴿93﴾‏

૯૩.ELLtBtMËçteÕttu y1ÕtÕÕtÍ8eLt GtMíty3Íu8LtqLtf ÔtnwBt3 yø14tLtuGtt9ytu hÍq1 çtuykGGtfqLtq Bty1Õt3 Ï1tÔttÕtuVu Ôtít1çty1ÕÕttntu y1Õtt ftu2ÕtqçturnBt3 VnwBt3 ÕttGty14ÕtBtqLt

૯૩.(ગુનાહ સાબિત કરવાનો) રસ્તો તેઓ ઉપર ખુલ્લો છે કે જેઓ(ની પાસે જેહાદ માટે સગવડતા છે એટલેકે) બેનિયાઝ હોવા છતાં તારી પાસેથી રજા માંગે છે; તેઓએ પાછળ રહી જનારાઓની સાથે રહેવાનું પસંદ કર્યુ, અને અલ્લાહે તેમના દિલો પર મહોર લગાડી દીધી, માટે જ તેઓ કાંઇ જાણતા નથી.

 

[54:10.00]

 

 

 

સિપારો ૧૦ પૂરો