મગરિબની નમાઝ સમયે

 

 

 

ઇમામ અલી (અ.સ.) થી રિવાયત છે કે જે કોઈ મગરિબની નમાઝ સમયે નીચેની આયત કુરાન ૩૦:૧૭/૧૮ ત્રણ વખત વાંચશે, તેને કોઈ નુકસાન થશે નહીં અને તે આગલી સવાર સુધી કુદરતી આફતોથી સુરક્ષિત રહેશે

فَسُبْحٰنَ اللّٰهِ حِيْنَ تُمْسُوْنَ وَحِيْنَ تُصْبِحُوْنَ‏﴿17﴾‏

૧૭.VËwçnt1LtÕÕttnu ne2Lt ítwBËqLt Ôt ne2Lt ítwM1çtun1qLt

૧૭. માટે તમે પરવરદિગારની તસ્બીહ કરો જયારે તમારી સાંજ પડે તથા સવાર પડે.

 

وَلَهُ الْحَمْدُ فِیْ السَّمٰوٰتِ وَالْاَرْضِ وَعَشِيًّا وَّحِيْنَ تُظْهِرُوْنَ‏﴿18﴾‏

૧૮.ÔtÕtnwÕn1BŒtu rVË0BttÔttítu ÔtÕyÍu2o Ôty1r~tGtkÔt3 Ôtne2Lt ítwÍ54nuYLt

૧૮. અને ઝમીન અને આસમાનમાં વખાણ તેના માટે જ છે અસ્રના સમયે તથા જ્યારે તમારો બપોરનો સમય થાય.