શેખ તુસી (અ.પ.) એ "મિસ્બાહુલ મુજતહિદ" માં લખ્યું છે: જો તમે શુક્રવારે પયગંબર (સ.અ.વ.) પર દુરૂદ (આશીર્વાદ) મોકલવા માંગતા હો, તો નીચેની દુઆ વાંચવી:
بِسْمِ اﷲِ الرَّحْمٰنِ الرَّحِیْمِ
Bismillaahir-Rahmaanir-Raheem
બિસ્મિલ્લાહિર રહમાનીર રહીમ
اَللّٰهُمَّ اجْعَلْ صَلَاتَكَ، وَصَلَوَاتِ مَلَاۤئِكَتِكَ وَرُسُلِكَ، عَلٰى مُحَمَّدٍ وَاٰلِ مُحَمَّدٍ وَعَجِّلْ فَرَجَهُمْ۔
અલ્લાહુમ્માજ અલ સલાતક વ સલવાત મલાઇકતિક વ રુસુલિક અલા મુહમ્મદિવ વ આલ મુહમ્મદ વ અજ્જિલ ફરજહુમ
અથવા તમે આ વાંચો:
اَللّٰهُمَّ صَلِّ عَلٰى مُحَمَّدٍ وَاٰلِ مُحَمَّدٍ، وَعَجِّلْ فَرَجَهُمْ۔
અલ્લાહુમ્મ સલ્લી અલા મુહમ્મદીન વ આલી મુહમ્મદીન વ અજજીલ ફરજહુમ
તેમ જાણવામા આવે છે કે તેઓ આ દુઆ ૧૦૦ વખત પઢતા હતા
اَللّٰهُمَّ صَلِّ عَلٰى مُحَمَّدٍ وَاٰلِ مُحَمَّدٍ، وَعَجِّلْ فَرَجَهُمْ۔
અલ્લાહુમ્મ સલ્લી અલા મુહમ્મદીન વ આલી મુહમ્મદીન વ અજજીલ ફરજહુમ