بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِیْمِ
બીસ્મિલ્લાહિર રહમા નીર રહીમ
અલ-કાફીમાં: અલ-ફઝલ ઇબ્ને અબી કુરરહના વર્ણનમાં, તેમણે અબી અબ્દિલ્લાહ (અ.સ.) પાસેથી વર્ણન કર્યું છે, જેમણે કહ્યું:
ત્રણ વાક્યો એવા હતા જે બધા જ પ્યગમબરો દ્વારા, એક પછી એક, આદમ (અ.સ.) થી લઈને પ્યગમબર (સ.અ.વ.) સુધી પઢવામાં આવતા. દરેક સવારે તેઓ (સ.અ.વ.અ કહેતા:
اَللّٰهُمَّ اِنِّىْ اَسْئَلُكَ اِيْمَانًا تُبَاشِرُ بِهٖ قَلْبِىْ
અલ્લાહુમ્મ ઈન્ની અસઅલોક ઈમાનન તોબાશેરો બેહી કલબી
وَيَقيْنًاًحَتّٰى اَعْلَمُ اَنَّهٗ لَا يُصِيْبُنِىْ
વ યકીનન હત્તા અઅલમો
اِلَّا مَا كَتَبْتَ لِىْ وَرَضِّنِىْ بِمَا قَسَمْتَ لِىْ
ઈલ્લા માં કતબત લી વ રઝ્ઝેની બેમા કસમત લી