૫-મી રાત્રીના પડવાની નમાઝ

૫-મી રાતના (2 રકાત નમાઝ છે). દરેક રકાતમા અલહમદ ની બાદ 50 વખત કુલહોવલ્લાહનો સુરો પડે અને નમાઝ તમામ થયા પછી 100 વખત સલવાત પડે તો હ.રસુલે ખુદા સ. ફરમાવે છે કે તેનો સવાબ એ છે કે જન્ન્તમા હું જ્યાં રહું ત્યાં તે રહે.