હ.રસુલે ખુદા (સ.અ.વ) થી રિવાયત મળે છે, જે કોઈ ૨9મી રાત્રે ૧0 (5x2) રકાત નમાઝ પડે છે, દરેક રકાતમાં એક વાર સુરએ ફાતેહા અને 10 વખત સુરએ તકાસુર 10 વખત સુરએ નાસ 10 વખત સુરએ ફલક 10 વખત સુરએ તોહીદ પડે.
અલ્લાહ તેને ગંભીર ઈબાદતોનો બદલો આપશે, તેના કાર્યોના સકારાત્મક સંતુલનમાં વધારો કરશે અને હિસાબમાં છૂટ આપશે અને તે વીજળીના ચમકારાની જેમ પુલ પાર કરશે.