૧૮ રમઝાનના શબના આમાલ

 

 

 

4 રકાત સલાત, સુરાહ અલ ફાતિહા પછી 25 વાર સૂરા અલ કૌસરનો પઢવી.
સવાબ: જે આ નમાઝ પઢે છે, મૌતનો ફરિશ્તો તેને ખુશખબર આપશે કે અલ્લાહ તેનાથી ખુશ છે.
ઇમામ સાદિક (અ.સ.)ની હદીસ છે કે દાઉદ પર ઝબૂર રમઝાનના અઢારમા દિવસે નાઝિલ થયા હતા.