૧૪ રમઝાનના શબના આમાલ

 

 

 

છ રકાતની નમાઝ, સુરા અલ-ફાતિહા એક વખત અને સુરા અલ-ઝાલઝાલાહ(નં. 99) ત્રીસ વખત.
સવાબ : જે આ નમાઝ પઢે છે, અલ્લાહ તેના માટે મૃત્યુની પીડા હળવી કરી દે છે અને તેની પૂછપરછ સરળ કરી દે છે.