સલાત - આઠ રકાત, સૂરા અલ-ફાતિહા એક વાર અને સૂરા અલ-કદર ત્રીસ વખત પઢે.
સવાબ : આ નમાઝ પઢવા વાળાને શુકરગુઝારનો સવાબ મળશે અને તે કયામતના દિવસે સબર કરવાવાળામાં શુમાર થસે.
હ. સાદિક (અ.સ.)થી રિવાયાત છે કે રમઝાન મહિનાની બારમી રાત્રે બાઇબલ(ઇનજીલ)નું અવતરણ(નાઝિલ) થયું હતું. તેમના પુસ્તક અલ-તવારીખ અલ-શરિયા અલ-મુફીદે પણ તે જ દિવસે કહ્યું.