રજબની 15 મી રાત ની નમાઝ

 

 

હઝરત રસુલે ખુદા (સ.અ.વ) થી રિવાયત છે કે જો કોઈ માહે રજબ ની પંદરમી રાત્રે બે-બે રકાત કરીને ૩૦ રકાત નમાઝ પઢે, કે જેની દરેક રકાતમાં એક વખત સુરએ અલહમ્દ પછી 10 વખત સુરએ તોહીદપઢે, તો નમાઝ પૂરી થયા પેહલા જ 70 શહીદોનો સવાબ અતા કરવામા આવશે,ક્યામતનાં દિવસે તે નુરાની શકલમાં આવશે, અલ્લાહ તેને જહન્નમની આગથી,નિફાકથી અને કબ્રનાં અઝાબથી છુટકારો આપશે