ચાર રકાત નમાઝ યવમે આસુર
રોઝે આસુર "ચાર રકાત"(બે બે રકાત કરીને) નમાઝ પઢહે
જેમાં દરેક રકતમાં
સુરે અલ હમ્દ (એક મરતબા) અને સુર ઇખલાસ (પચ્ચાસ મરતબા) પઢહે ,
આ નમાઝ મિસલે હઝરત અમીરૂલ મોઅમેનીન અ.સ. છે.
નમાઝ પછી થઈ શકે તેટલી વખત "સલવાત" પઢવી.