[00:00.00]
غافر
ગાફીર
આ સૂરો મક્કા માં નાઝીલ થયો છે
સુરા-૪૦ | આયત-૮૫
[00:00.01]
بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَـٰنِ ٱلرَّحِيمِ
rçtÂMBtÕÕttrnh3 hn14BttrLth3 hn2eBt
અલ્લાહના નામથી જે ધણો મહેરબાન, બહુજ રહેમ કરવાવાળો છે
[00:00.02]
حٰمٓ ۚ﴿1﴾
૧.n1tBte9Bt
૧.હા-મીમ
[00:04.00]
تَنْزِيْلُ الْكِتٰبِ مِنَ اللّٰهِ الْعَزِيْزِ الْعَلِيْمِۙ﴿2﴾
૨.ítLÍeÕtwÕt3 fuíttçtu BtuLtÕÕttrnÕt3 y1ÍerÍÕt3 y1ÕteBt
૨.આ કિતાબ જબરદસ્ત જાણકાર (અલ્લાહ) તરફથી નાઝિલ કરવામાં આવેલ છે:
[00:12.00]
غَافِرِ الذَّنْۢبِ وَقَابِلِ التَّوْبِ شَدِيْدِ الْعِقَابِ ذِى الطَّوْلِؕ لَاۤ اِلٰهَ اِلَّا هُوَؕ اِلَيْهِ الْمَصِيْرُ﴿3﴾
૩.øt1tVurhÍ08Bçtu Ôtf1tçturÕtíítÔt3çtu ~tŒerŒÕt3 yu2f1tçtu rÍ7í1ít1ÔÕtu, Õtt9yuÕttn EÕÕttntuÔt, yuÕtGt3rnÕt3 BtË2eh
૩.તે ગુનાહોંને માફ કરનાર, તૌબાને કબૂલ કરનાર, (નાફરમાનોને) સખ્ત અઝાબ આપનાર અને (ફરમાબરદારને) વધારે નેઅમત (આપવા)વાળો છે, તેના સિવાય બીજો કોઇ માઅબૂદ નથી અને (દરેકનું) પાછું ફરવું તેની જ તરફ છે.
[00:27.00]
مَا يُجَادِلُ فِیْۤ اٰيٰتِ اللّٰهِ اِلَّا الَّذِيْنَ كَفَرُوْا فَلَا يَغْرُرْكَ تَقَلُّبُهُمْ فِى الْبِلَادِ﴿4﴾
૪.BttGttuòŒuÕttu Ve9 ytGttrítÕÕttnu EÕt3ÕtÕÕtÍ8eLt fVY VÕtt Gtø14tÁh3f ítf1ÕÕttuçttunwBt3 rVÕt3 çtuÕttŒ
૪.નાસ્તિકો સિવાય અલ્લાહની નિશાનીઓના બારામાં કોઇ વાદ-વિવાદ કરતુ નથી, માટે તેમનું શહેરોમાં ચક્કર લગાવવું તને ધોખામાં ન નાખે.
[00:40.00]
كَذَّبَتْ قَبْلَهُمْ قَوْمُ نُوْحٍ وَّ الْاَحْزَابُ مِنْۢ بَعْدِهِمْ۪ وَهَمَّتْ كُلُّ اُمَّةٍۢ بِرَسُوْلِهِمْ لِيَاْخُذُوْهُ ؕ وَجَادَلُوْا بِالْبَاطِلِ لِيُدْحِضُوْا بِهِ الْحَقَّ فَاَخَذْتُهُمْ فَكَيْفَ كَانَ عِقَابِ﴿5﴾
૫.fÍ74Í7çtít3 f1çÕtnwBt3 f1Ôt3Bttu Ltqrn2Ôt3 ÔtÕt3 yn14Ít7çttu rBtBt3 çty14ŒurnBt3 ÔtnBBtít3 fwÕÕttu WBBtrítLt3 çtuhËqÕturnBt3 ÕtuGty3Ïtt2uÍ7qntu ÔtòŒÕtq rçtÕt3 çttít2uÕtu ÕtuGtwŒ3nu2Íq1 çturnÕt3 n1f14f1 VyÏ1tÍ74íttunwBt3 VfGt3V ftLt y2uf1tçt
૫.અગાઉ નૂહની કોમ અને તેમના પછી (બીજા) ગિરોહે (રસૂલાને) જૂઠલાવ્યા દરેક ઉમ્મત ચાહતી હતી કે પોતાના રસૂલને કેદ કરે અને બાતિલ વડે હકને નાબૂદ કરવા વાદ-વિવાદ કરે, પરંતુ અમે તેને પકડી લીધા, જો કેવો હતો અમારો અઝાબ!
[01:09.00]
وَكَذٰلِكَ حَقَّتْ كَلِمَتُ رَبِّكَ عَلَى الَّذِيْنَ كَفَرُوْۤا اَنَّهُمْ اَصْحٰبُ النَّارِ ؔۘ﴿6﴾
૬.ÔtfÍt7Õtuf n1f14f1ít3 fÕtuBtíttu hççtuf y1ÕtÕÕtÍ8eLt fVY9 yLLtnwBt3 yM1n1tçtwLLtth
૬.અને આ રીતે તારા પરવરદિગાર(ના અઝાબ)નો વાયદો નાસ્તિકો ઉપર સાબિત થયો કે તેઓ જહન્નમી છે.
[01:22.00]
اَلَّذِيْنَ يَحْمِلُوْنَ الْعَرْشَ وَمَنْ حَوْلَهٗ يُسَبِّحُوْنَ بِحَمْدِ رَبِّهِمْ وَيُؤْمِنُوْنَ بِهٖ وَيَسْتَغْفِرُوْنَ لِلَّذِيْنَ اٰمَنُوْا ۚ رَبَّنَا وَسِعْتَ كُلَّ شَىْءٍ رَّحْمَةً وَّعِلْمًا فَاغْفِرْ لِلَّذِيْنَ تَابُوْا وَاتَّبَعُوْا سَبِيْلَكَ وَقِهِمْ عَذَابَ الْجَحِيْمِ﴿7﴾
૭.yÕÕtÍ8eLt Gtn14BtuÕtqLtÕt3 y1h3~t ÔtBtLt3 n1Ôt3Õtnq GttuËççtunq1Lt çtun1BŒu hççturnBt3 ÔtGttuy3BtuLtqLt çtune ÔtGtË3ítø1VuYLt rÕtÕÕtÍ8eLt ytBtLtq, hçt0Ltt ÔtËuy14ít fwÕÕt ~tGt3E4h hn14BtítkÔt3 ÔtE2Õt3BtLt3 Vøt14rVh3 rÕtÕÕtÍ8eLt íttçtq ÔtíítçtW2 ËçteÕtf Ôtf2urnBt3 y1Ít7çtÕt3 sn2eBt
૭.જે (ફરિશ્તા)ઓએ અર્શે ઇલાહીને ઊંચકે છે તથા જેઓ તેની આસપાસ છે તેઓ પોતાના પરવરદિગારના વખાણ અને તસ્બીહ કરે છે, તથા તેના ઉપર ઇમાન રાખે છે અને જે લોકો ઇમાન લાવ્યા છે તેમના માટે ઇસ્તગફાર કરે છે, કે અય પરવરદિગાર ! તારી રહેમત અને ઇલ્મે દરેક વસ્તુને ઘેરી લીધેલ છે; માટે જેઓ તૌબા કરી અને તારો રસ્તો અપનાવે છે તેમના ગુનાહ માફ કર, અને તેમને જહન્નમના અઝાબથી બચાવ.
[01:55.00]
رَبَّنَا وَاَدْخِلْهُمْ جَنّٰتِ عَدْنِ ۟الَّتِىْ وَعَدْتَّهُمْ وَمَنْ صَلَحَ مِنْ اٰبَآئِهِمْ وَاَزْوَاجِهِمْ وَذُرِّيّٰتِهِمْ ؕ اِنَّكَ اَنْتَ الْعَزِيْزُ الْحَكِيْمُ ۙ﴿8﴾
૮.hççtLtt ÔtyŒ3rÏt1Õt3nwBt3 sLLttítu y1Œ3LturLtÕÕtíte Ôty1ít0nwBt3 ÔtBtLt3 Ë1Õtn1 rBtLt3 ytçtt9yurnBt3 Ôt yÍ3ÔttsurnBt3 Ôt Í7wh3rhGGttíturnBt3, ELLtf yLítÕt3 y1ÍeÍwÕt3 n1feBt
૮.પરવરદિગાર તેમને તથા તેમના બાપદાદાઓને અને તેમની ઔરતોને અને તેમની ઓલાદમાંથી જેઓ નેક બંદાઓ છે તેઓને હંમેશા બાકી રહેવાવાળી જન્નતોમાં દાખલ કર, જેનો તું એ વાયદો કર્યો છે, બેશક તું જબરદસ્ત અને હિકમતવાળો છો :
[02:17.00]
وَقِهِمُ السَّيِّاٰتِ ؕ وَمَنْ تَقِ السَّيِّاٰتِ يَوْمَئِذٍ فَقَدْ رَحِمْتَهٗ ؕ وَذٰلِكَ هُوَ الْفَوْزُ الْعَظِيْمُ۠ ﴿9﴾
૯.Ôtf2unuBtwMËGGtuytítu, ÔtBtLt3 ítrfË14 ËGGtuytítu GtÔt3BtyurÍLt3 Vf1Œ3 hrn1Bítnq, ÔtÍt7Õtuf ntuÔtÕt3 VÔt3ÍwÕt3 y1Í6eBt
૯.અને તેમને બૂરાઇઓથી બચાવ; અને તે દિવસે જેમને બૂરાઇઓથી બચાવ્યા તેમના ઉપર રહેમ કર્યો, અને આ જ તે મોટી કામ્યાબી છે.
[02:33.00]
اِنَّ الَّذِيْنَ كَفَرُوْا يُنَادَوْنَ لَمَقْتُ اللّٰهِ اَكْبَرُ مِنْ مَّقْتِكُمْ اَنْفُسَكُمْ اِذْ تُدْعَوْنَ اِلَى الْاِيْمَانِ فَتَكْفُرُوْنَ﴿10﴾
૧૦.ELLtÕÕtÍ8eLt fVY GttuLttŒÔt3Lt ÕtBtf14ítwÕÕttnu yf3çthtu rBtBt3 Btf14ítufwBt3 yLVtuËfwBt3 EÍ74ítwŒ3y1Ôt3Lt yuÕtÕt3 EBttLtu Vítf3VtuYLt
૧૦.બેશક નાસ્તિકોને પોકારવામાં આવશે અલ્લાહની દુશ્મની (નફરત) તમારી પોતાના પ્રત્યેની દુશ્મની કરતા વધારે મોટી છે કારણકે તમને ઇમાન તરફ બોલાવતા હતા પરંતુ ઇન્કાર કરતા હતા.
[02:50.00]
قَالُوْا رَبَّنَاۤ اَمَتَّنَا اثْنَتَيْنِ وَاَحْيَيْتَنَا اثْنَتَيْنِ فَاعْتَرَفْنَا بِذُنُوْبِنَا فَهَلْ اِلٰى خُرُوْجٍ مِّنْ سَبِيْلٍ﴿11﴾
૧૧.f1tÕtq hçt0Ltt9 yBtíítLtË74 LtítGt3Ltu Ôt yn14GtGt3ítLtË74 LtítGt3Ltu Vy14íthV3Ltt çtuÍtu8LtqçtuLtt VnÕt3 yuÕtt Ïtt2uYrsBt3 rBtLt3ËçteÕt
૧૧.તેઓએ કહ્યું કે અય અમારા પરવરદિગાર! તે અમને બે વખત મોત આપ્યું અને બે વખત જીવતા કર્યા, હવે અમે અમારા ગુનાહો કબૂલ કર્યા, શું (અઝાબમાંથી) નીકળવાનો કોઇ રસ્તો છે ?
[03:10.00]
ذٰ لِكُمْ بِاَنَّهٗۤ اِذَا دُعِىَ اللّٰهُ وَحْدَهٗ كَفَرْتُمْ ۚ وَاِنْ يُّشْرَكْ بِهٖ تُؤْمِنُوْا ؕ فَالْحُكْمُ لِلّٰهِ الْعَلِىِّ الْكَبِيْرِ﴿12﴾
૧૨.Í7tÕtufwBt3 çtuyLLtnq9 yuÍt7 Œtuyu2GtÕÕttntu Ôtn14Œnq fVh3ítwBt3, ÔtEkGt3Gtw~hf3 çtune íttuy3BtuLtq, VÕt3n1wf3Bttu rÕtÕÕttrnÕt3 y1rÕtrGGtÕt3 fçteh
૧૨.(આ એટલા માટે કે) જયારે એક અલ્લાહ તરફ બોલાવવામાં આવતા ત્યારે તમોએ ઇન્કાર કરતા, અને જો શિર્ક કરવામાં આવતુ તો તુરંત માની જાતા, હવે ફેસલો કરવાનો હક બુલંદ અને મહાન અલ્લાહનો જ છે.
[03:28.00]
هُوَ الَّذِىْ يُرِيْكُمْ اٰيٰتِهٖ وَيُنَزِّلُ لَكُمْ مِّنَ السَّمَآءِ رِزْقًا ؕ وَمَا يَتَذَكَّرُ اِلَّا مَنْ يُّنِيْبُ﴿13﴾
૧૩.ntuÔtÕÕtÍ8e GttuhefwBt3 ytGttítune ÔtGttuLtÍ3ÍuÕttu ÕtfwBt3 BtuLtMËBtt9yu rhÍ3f1Lt3, ÔtBtt GtítÍ7f0htu EÕÕtt BtkGGttuLteçt
૧૩.કે જે તમને પોતાની નિશાનીઓ દેખાડે છે અને આસમાનથી તમારા માટે રોઝી નાઝિલ કરે છે; અને નસીહત હાંસિલ નથી કરતા સિવાય કે જે તેની તરફ રજૂ થાય છે.
[03:45.00]
فَادْعُوا اللّٰهَ مُخْلِصِيْنَ لَهُ الدِّيْنَ وَلَوْ كَرِهَ الْكٰفِرُوْنَ﴿14﴾
૧૪.VŒ3W2ÕÕttn BtwÏ1ÕtuË2eLt ÕtnwŒe0Lt ÔtÕtÔt3 fhunÕt3 ftVuYLt
૧૪.માટે તમે ખાલિસ દીન સાથે ખુદાને પોકારો ભલે પછી નાસ્તિકોને અણગમો થાય.
[03:53.00]
رَفِيْعُ الدَّرَجٰتِ ذُو الْعَرْشِ ۚ يُلْقِى الرُّوْحَ مِنْ اَمْرِهٖ عَلٰى مَنْ يَّشَآءُ مِنْ عِبَادِهٖ لِيُنْذِرَ يَوْمَ التَّلَاقِ ۙ﴿15﴾
૧૫.hVeW2Œ0hòítu Íw7Õt3 y1h3~tu, GtwÕtrf2h3 Yn1 rBtLt3yBhune y1Õtt BtkGGt~tt9ytu rBtLt3 yu2çttŒune ÕtuGtwLt3Íu8h GtÔt3BtíítÕttf1
૧૫.તે અલ્લાહ (નેક બંદાના) દરજ્જાઓને બુલંદ કરે છે અને અર્શનો માલિક છે. તે પોતાના બંદાઓમાંથી જેના ઉપર ચાહે છે પોતાના હુકમથી રૂહ (વહી)ને મોકલે છે જેથી મુલાકાતના દિવસથી ચેતવે:
[04:10.00]
يَوْمَ هُمْ بَارِزُوْنَ۬ ۚ لَا يَخْفٰى عَلَى اللّٰهِ مِنْهُمْ شَىْءٌؕ لِمَنِ الْمُلْكُ الْيَوْمَ ؕ لِلّٰهِ الْوَاحِدِ الْقَهَّارِ﴿16﴾
૧૬.GtÔt3BtnwBt3 çtthuÍqLt, ÕttGtÏ14tVt y1ÕtÕÕttnu rBtLt3nwBt3 ~tGt3WLt3, ÕtuBtrLtÕt3 BtwÕt3fwÕt3 GtÔt3Bt, rÕtÕÕttrnÕt3 Ôttn2urŒÕt3 f1n0th
૧૬.તે દિવસે તેઓ જાહેર થશે અને અલ્લાહ ઉપર તેમની કંઇપણ ચીઝ છુપી નહીં રહેશે. (કહેવામાં આવશે) આજે હુકૂમત કોની છે ? એક અલ્લાહની છે કે જે દરેક ચીઝ પર ગાલિબ છે.
[04:32.00]
ا لْيَوْمَ تُجْزٰى كُلُّ نَفْسٍۢ بِمَا كَسَبَتْ ؕ لَا ظُلْمَ الْيَوْمَ ؕ اِنَّ اللّٰهَ سَرِيْعُ الْحِسَابِ﴿17﴾
૧૭.yÕt3GtÔt3Bt ítws3Ít fwÕÕttu LtV3rËLt3 çtuBtt fËçtít3, ÕttÍ5wÕt3BtÕt3 GtÔt3Bt, ELLtÕÕttn ËheW2Õt3 nu2Ëtçt
૧૭.આજે દરેકને તેના આમાલનો બદલો આપવામાં આવશે; આજે કંઇપણ ઝુલ્મ નહી થાય; બેશક અલ્લાહ ઝડપથી હિસાબ કરવાવાળો છે.
[04:47.00]
وَاَنْذِرْهُمْ يَوْمَ الْاٰزِفَةِ اِذِ الْقُلُوْبُ لَدَى الْحَنَاجِرِ كٰظِمِيْنَ۬ ؕ مَا لِلظّٰلِمِيْنَ مِنْ حَمِيْمٍ وَّلَا شَفِيْعٍ يُّطَاعُ ؕ﴿18﴾
૧૮.ÔtyLt3rÍ7h3nwBt3 GtÔt3BtÕt3 ytÍuVítu yurÍ7Õt3 ftu2Õtqçttu ÕtŒÕt3 n1Lttsuhu ftÍu6BteLt, Btt rÕtÍ54Í5tÕtuBteLt rBtLt3 n1Bte®BtÔt3 ÔtÕtt ~tVeE2kGt3 Gttuít1ty1
૧૮.તેઓને નઝદીક (આવનાર) દિવસથી ડરાવ જ્યારે વહેશતના કારણે કાળજાઓ ગળા સુધી પહોંચતા હશે, ગમ ખાતા હશે ત્યારે ઝાલિમો માટે ન કોઇ દોસ્ત હશે અને ન કોઇ શફાઅત કરનાર કે જેની વાત કબૂલ કરવામાં આવે.
[05:06.00]
يَعْلَمُ خَآئِنَةَ الْاَعْيُنِ وَمَا تُخْفِى الصُّدُوْرُ﴿19﴾
૧૯.Gty14ÕtBttu Ïtt92yuLtítÕt3 yy14GttuLtu ÔtBttítwÏ14trVË14 Ëtu2Œqh
૧૯.(ખુદા) આંખોની ખયાનતને અને દિલોના છુપાએલા રાઝને જાણે છે.
[05:15.00]
وَاللّٰهُ يَقْضِىْ بِالْحَقِّؕ وَالَّذِيْنَ يَدْعُوْنَ مِنْ دُوْنِهٖ لَا يَقْضُوْنَ بِشَىْءٍؕ اِنَّ اللّٰهَ هُوَ السَّمِيْعُ الْبَصِيْرُ۠ ﴿20﴾
૨૦.ÔtÕÕttntu Gtf14Í2erçtÕt3n1f14fu2, ÔtÕÕtÍ8eLt GtŒ3W2Lt rBtLŒqLtune ÕttGtf14Í1qLt çtu~tGt3ELt3, ELLtÕÕttn ntuÔtMËBteW2Õt3 çtË2eh
૨૦.અને અલ્લાહ સાચો ફેંસલો કરે છે અને જેઓ તેને મૂકીને બીજાને પોકારે છે તે કોઇ પણ ફેંસલો કરતા નથી; બેશક અલ્લાહ સાંભળનાર અને જોનાર છે.
[05:34.00]
اَوَلَمْ يَسِيْرُوْا فِى الْاَرْضِ فَيَنْظُرُوْا كَيْفَ كَانَ عَاقِبَةُ الَّذِيْنَ كَانُوْا مِنْ قَبْلِهِمْؕ كَانُوْا هُمْ اَشَدَّ مِنْهُمْ قُوَّةً وَّاٰثَارًا فِى الْاَرْضِ فَاَخَذَهُمُ اللّٰهُ بِذُنُوْبِهِمْؕ وَمَا كَانَ لَهُمْ مِّنَ اللّٰهِ مِنْ وَّاقٍ﴿21﴾
૨૧.yÔtÕtBt3 GtËeY rVÕyÍuo2 VGtLÍtu6Y fGt3VftLt y1tfu2çtítwÕÕtÍ8eLt ftLtq rBtLt3 f1çÕturnBt3, ftLtqnwBt3 y~tŒ0 rBtLnwBt3 f1qÔt0ítkÔt3 ÔtytËt7hLt3 rVÕt3yÍuo2 VyÏ1tÍ7ntuBtwÕÕttntu çtuÍtu8LtqçturnBt3, ÔtBttftLt ÕtnwBt3 BtuLtÕÕttnu ®BtÔÔttf1
૨૧.શું તેઓએ ઝમીનમાં મુસાફરી નથી કરી જેથી તેઓ જોવે કે તેમની અગાઉના લોકોનો અંજામ કેવો હતો? જેઓ તાકત અને ઝમીનમાં બાંધકામના અવશેષો બાબતે આના કરતા ચઢીયાતા હતા, પરંતુ અલ્લાહે તેમને તેમના ગુનાહોંના કારણે પકડી લીધા, અને અલ્લાહથી તેમને બચાવનાર કોઇ ન હતું!
[06:03.00]
ذٰلِكَ بِاَنَّهُمْ كَانَتْ تَّاْتِيْهِمْ رُسُلُهُمْ بِالْبَيِّنٰتِ فَكَفَرُوْا فَاَخَذَهُمُ اللّٰهُؕ اِنَّهٗ قَوِىٌّ شَدِيْدُ الْعِقَابِ﴿22﴾
૨૨.Ít7Õtuf çtuyLLtnwBt3 ftLtít3 íty3íternBt3 htuËtuÕttunwBt3 rçtÕt3 çtGGtuLttítu VfVY VyÏ1tÍ7ntuBtwÕÕttntu, ELLtnq f1rÔtGGtwLt3 ~tŒeŒwÕt3 yu2f1tçt
૨૨.આ બધુ એ માટે થયું કે રસૂલ તેમની પાસે વાઝેહ નિશાનીઓ લઇને આવતા હતા છતાં તેઓ ઇન્કાર કરતા હતા, પછી અલ્લાહે તેમને પકડમાં લીધા, બેશક તે મહા શક્તિવાન અને સખત અઝાબ આપનાર છે.
[06:23.00]
وَلَقَدْ اَرْسَلْنَا مُوْسٰى بِاٰيٰتِنَا وَسُلْطٰنٍ مُّبِيْنٍۙ﴿23﴾
૨૩.ÔtÕtf1Œ3 yh3ËÕLtt BtqËt çtuytGttítuLtt ÔtËwÕít1trLtBBttuçteLt
૨૩.અને બેશક અમોએ મૂસાને અમારી નિશાનીઓ તથા રોશન દલીલ સાથે મોકલ્યા:
[06:32.00]
اِلٰى فِرْعَوْنَ وَ هَامٰنَ وَقَارُوْنَ فَقَالُوْا سٰحِرٌ كَذَّابٌ﴿24﴾
૨૪.yuÕtt rVh3y1Ôt3Lt ÔtntBttLt Ôtf1tYLt Vf1tÕtq Ëtnu2ÁLt3 fÍ74Ít7çt
૨૪.ફિરઔન, હામાન અને કારૂનની તરફ; પરંતુ તેઓએ કહ્યું કે તે જાદુગર અને ખૂબજ જૂઠું બોલનાર છે.
[06:42.00]
فَلَمَّا جَآءَهُمْ بِالْحَقِّ مِنْ عِنْدِنَا قَالُوْا اقْتُلُوْۤا اَبْنَآءَ الَّذِيْنَ اٰمَنُوْا مَعَهٗ وَاسْتَحْيُوْا نِسَآءَهُمْؕ وَمَا كَيْدُ الْكٰفِرِيْنَ اِلَّا فِیْ ضَلٰلٍ﴿25﴾
૨૫.VÕtBtt0 ò9ynwBt3 rçtÕt3 n1f14fu2 rBtLt3 E2Lt3ŒuLtt f1tÕtqf14íttuÕt9q yçLtt9yÕÕtÍ8eLt ytBtLtq Bty1nq ÔtMítn14Gtq LtuËt9ynwBt3, ÔtBttfGt3ŒwÕt3 ftVuheLt EÕÕtt VeÍ1ÕttÕt
૨૫.પછી જયારે અમારા તરફથી હક તેમની પાસે લાવ્યા ત્યારે તેઓએ કહ્યું કે જેઓ તેની સાથે ઇમાન લાવ્યા છે તેમના ફરઝંદોને મારી નાખો, તથા તેમની ઔરતોને (ખિદમત માટે) જીવતી રાખો; અને નાસ્તિકોની મક્કારી નથી સિવાય કે ગુમરાહીમાં.
[07:09.00]
وَقَالَ فِرْعَوْنُ ذَرُوْنِىْۤ اَقْتُلْ مُوْسٰى وَلْيَدْعُ رَبَّهٗۚ اِنِّىْۤ اَخَافُ اَنْ يُّبَدِّلَ دِيْنَكُمْ اَوْ اَنْ يُّظْهِرَ فِى الْاَرْضِ الْفَسَادَ﴿26﴾
૨૬.Ôtf1tÕt rVh3y1Ôt3Lttu Í7YLte9 yf14ítwÕt3 BtqËt ÔtÕt3GtŒ3yt2u hççtnq, ELLte9 yÏt1tVtu ykGGttuçtŒu0Õt ŒeLtfwBt3 yÔt3ykGt3 GtwÍ54nuh rVÕt3 yh3rÍ1Õt3 VËtŒ
૨૬.અને ફિરઔને કહ્યું કે મને રજા આપો જેથી હું મૂસાને મારી નાખું, અને તે પોતાના પરવરદિગારને (નજાત માટે) પોકારે કારણકે મને ડર લાગે છે કે તે તમારા દીનને બદલી નાખે, અથવા ઝમીનમાં ફસાદ ફેલાવે!
[07:30.00]
وَقَالَ مُوْسٰٓى اِنِّىْ عُذْتُ بِرَبِّىْ وَرَبِّكُمْ مِّنْ كُلِّ مُتَكَبِّرٍ لَّا يُؤْمِنُ بِيَوْمِ الْحِسَابِ۠ ﴿27﴾
૨૭.Ôt f1tÕt BtqËt9 ELLte W2Í74íttu çtuhççte Ôt hççtufwBt3 rBtLt3fwÕÕtu BttuítfççturhÕt3 ÕttGttuy3BtuLttu çtuGtÔt3rBtÕt3 nu2Ëtçt
૨૭.અને મૂસાએ કહ્યું હું મારા અને તમારા પરવરદિગારની પનાહ ચાહુ છું દરેક મુતકબ્બીર સામે કે જે હિસાબના દિવસને નથી માનતો.
[07:46.00]
وَقَالَ رَجُلٌ مُّؤْمِنٌ ۖۗ مِّنْ اٰلِ فِرْعَوْنَ يَكْتُمُ اِيْمَانَهٗۤ اَتَقْتُلُوْنَ رَجُلًا اَنْ يَّقُوْلَ رَبِّىَ اللّٰهُ وَقَدْ جَآءَكُمْ بِالْبَيِّنٰتِ مِنْ رَّبِّكُمْ ؕ وَاِنْ يَّكُ كَاذِبًا فَعَلَيْهِ كَذِبُهٗ ؕ وَاِنْ يَّكُ صَادِقًا يُّصِبْكُمْ بَعْضُ الَّذِىْ يَعِدُكُمْ ۚ اِنَّ اللّٰهَ لَا يَهْدِىْ مَنْ هُوَ مُسْرِفٌ كَذَّابٌ﴿28﴾
૨૮.Ôtf1tÕt hòuÕtwBt3 Bttuy3BtuLtwBt3 rBtLt3ytÕtu rVh3y1Ôt3Lt Gtf3íttuBttu EBttLtnq9 yítf14íttuÕtqLt hòuÕtLt3 ykGGtfq1Õt hççtuGtÕÕttntu Ôtf1Œ3ò9yfwBt3 rçtÕt3 çtGGtuLttítu rBth0ççtufwBt3, ÔtEkGGtftu ftÍu8çtLt3 Vy1ÕtGt3nu fÍu8çttunq, ÔtEkGGtftu Ë1tŒufk1Gt3 GtturË1çt3fwBt3 çty14Íw1ÕÕtÍ8e Gty2uŒtufwBt3, ELLtÕÕttn ÕttGtn3Œe BtLt3ntuÔt BtwMhuVwLt3 fÍ74Í7tçt
૨૮.અને ફિરઔનવાળાઓમાંથી એક મોઅમીન મર્દ કે જે પોતાના ઇમાનને છુપાવી રાખતો હતો તેણે કહ્યું કે શું તમે એક માણસને કત્લ કરવા ચાહો છો એટલા માટે કે તે કહે છે કે મારો પરવરદિગાર અલ્લાહ છે, અને એવી હાલતમાં કે તમારા પરવરદિગાર તરફથી રોશન દલીલો લાવ્યો છે ? અને જો તે જૂઠો હશે તો તેના જૂઠનુ નુકસાન તે ભોગવશે, પરંતુ જો તે સાચો હશે તો જે (અઝાબ)નો વાયદો કરે છે તેનો અમુક ભાગ તમારા સુધી પહોંચશે. હકીકતમાં અલ્લાહ ઇસ્રાફ કરનાર અને વધારે જૂઠ બોલનારની હિદાયત કરતો નથી.
[08:30.00]
يٰقَوْمِ لَكُمُ الْمُلْكُ الْيَوْمَ ظٰهِرِيْنَ فِى الْاَرْضِؗ فَمَنْ يَّنْصُرُنَا مِنْۢ بَاْسِ اللّٰهِ اِنْ جَآءَنَا ؕ قَالَ فِرْعَوْنُ مَاۤ اُرِيْكُمْ اِلَّا مَاۤ اَرٰى وَمَاۤ اَهْدِيْكُمْ اِلَّا سَبِيْلَ الرَّشَادِ﴿29﴾
૨૯.Gttf1Ôt3Btu ÕtftuBtwÕt3 BtwÕfwÕt3 GtÔt3Bt Í5tnuheLt3 rVÕt3yÍu2o, VBtkGGtLt3Ëtu2htuLtt rBtBt3çty3rËÕÕttnu ELt3ò9yLtt, f1tÕt rVh3y1Ôt3Lttu Btt9ytuhefwBt3 EÕÕtt Btt9yht ÔtBtt9 yn3ŒefwBt3 EÕÕtt ËçteÕth0~ttŒ
૨૯.અય મારી કોમવાળા, બેશક આજે તમારી પાસે હુકૂમત છે, અને ઝમીન પર તમારો ગલબો છે, જો આપણા ઉપર અલ્લાહનો અઝાબ આવશે તો કોણ આપણી મદદ કરશે ? ફિરઔને કહ્યું, હું મારી માન્યતા સિવાય તમને કાંઇ બતાવતો નથી અને સહી રસ્તા સિવાય બીજા કોઇ રસ્તાની હિદાયત કરતો નથી.
[09:01.00]
وَقَالَ الَّذِىْۤ اٰمَنَ يٰقَوْمِ اِنِّىْۤ اَخَافُ عَلَيْكُمْ مِّثْلَ يَوْمِ الْاَحْزَابِۙ﴿30﴾
૩૦.Ôtf1tÕtÕÕtÍe98 ytBtLt Gttf1Ôt3Btu ELLte9 yÏt1tVtu y1ÕtGt3fwBt3 rBtM7Õt GtÔt3rBtÕt3 yn14Í7tçt
૩૦.અને જે શખ્સ ઇમાન લાવ્યો હતો તેણે કહ્યું કે અય મારી કોમ ! મને તમારા બારામાં (નાફરમાન) ગિરોહના (અઝાબના) દિવસ જેવો ડર લાગે છે.
[09:15.00]
مِثْلَ دَاْبِ قَوْمِ نُوْحٍ وَّعَادٍ وَّثَمُوْدَ وَالَّذِيْنَ مِنْۢ بَعْدِهِمْؕ وَمَا اللّٰهُ يُرِيْدُ ظُلْمًا لِّلْعِبَادِ﴿31﴾
૩૧.rBtM7Õt Œy3çtu f1Ôt3Btu Ltq®nÔt14 Ôty1t®ŒÔt3 Ôt Ë7BtqŒ ÔtÕÕtÍeLt rBtBt3 çty14ŒurnBt3, ÔtBtÕÕttntu GttuheŒtu Íw5Õt3BtÕt3 rÕtÕt3yu2çttŒ
૩૧.કોમેં નૂહ અને આદ અને સમૂદ અને જેઓ તેમના બાદ થઇ ગયા તેમના સાથે જેવો વર્તાવ થયો તેવો (તમારી સાથે) થાય; અને બેશક અલ્લાહ તેના બંદાઓ પર ઝુલ્મ કરવા ચાહતો નથી.
[09:31.00]
وَيٰقَوْمِ اِنِّىْۤ اَخَافُ عَلَيْكُمْ يَوْمَ التَّنَادِۙ﴿32﴾
૩૨.ÔtGttf1Ôt3Btu ELLte9 yÏt1tVtu y1ÕtGt3fwBt3 GtÔt3BtíítLttŒ
૩૨.અને અય મારી કોમ ! હું તમારા બારામાં (મદદ માટે એકબીજાને) અવાજ આપવાના દિવસથી ડરૂં છું:
[09:41.00]
يَوْمَ تُوَلُّوْنَ مُدْبِرِيْنَۚ مَا لَكُمْ مِّنَ اللّٰهِ مِنْ عَاصِمٍۚ وَمَنْ يُّضْلِلِ اللّٰهُ فَمَا لَهٗ مِنْ هَادٍ﴿33﴾
૩૩.GtÔt3Bt íttuÔtÕÕtqLt BtwŒ3çtuheLt, BttÕtfwBt3 BtuLtÕÕttnu rBtLt3 y1tË2urBtLt3, ÔtBtkGGtwÍ14ÕturÕtÕÕttntu VBttÕtnq rBtLntŒ
૩૩.જે દિવસે તમે બધા પીઠ ફેરવશો અને ભાગશો તમને અલ્લાહથી બચાવનાર કોઇ નહિં હશે, અને જેને અલ્લાહ ગુમરાહ કરે, તેનો કોઇ હિદાયત કરનાર નથી.
[09:56.00]
وَلَقَدْ جَآءَكُمْ يُوْسُفُ مِنْ قَبْلُ بِالْبَيِّنٰتِ فَمَا زِلْتُمْ فِیْ شَكٍّ مِّمَّا جَآءَكُمْ بِهٖ ؕ حَتّٰٓى اِذَا هَلَكَ قُلْتُمْ لَنْ يَّبْعَثَ اللّٰهُ مِنْۢ بَعْدِهٖ رَسُوْلًا ؕ كَذٰلِكَ يُضِلُّ اللّٰهُ مَنْ هُوَ مُسْرِفٌ مُّرْتَابٌ ۚ ۖ﴿34﴾
૩૪.ÔtÕtf1Œ3 ò9yfwBt3 GtqËtuVtu rBtLt3f1çÕttu rçtÕçtGGtuLttítu VBttrÍÕítwBt3 Ve~tf3rfBt3 rBtBtt0 ò9yfwBt3 çtune, n1íítt9 yuÍt7nÕtf fw1ÕítwBt3 ÕtkGGtçy1Ë7ÕÕttntu rBtBt3 çty14Œune hËqÕtLt3, fÍt7Õtuf GtturÍ7ÕÕtwÕÕt0tntu BtLntuÔt BtwMhuVwBt3 Btwh3íttçttu
૩૪.અને તેની પહેલાં યુસુફ તમારી પાસે રોશન દલીલ લાવ્યા પરંતુ તમે જે કાંઇ તે લાવ્યા હતા તે બાબતે શંકામાં હતા ત્યાં સુધી કે તે દુનિયાથી ચાલ્યા ગયા ત્યારે તમે કહ્યુ કે અલ્લાહ તેના પછી કોઇ પણ રસૂલને નહિં મોકલે. અલ્લાહ આ રીતે ઝિયાદતી (ઇસરાફ) કરનારને અને શક કરનારને ગુમરાહ કરે છે.
[10:32.00]
۟الَّذِيْنَ يُجَادِلُوْنَ فِیْۤ اٰيٰتِ اللّٰهِ بِغَيْرِ سُلْطٰنٍ اَتٰٮهُمْ ؕ كَبُرَ مَقْتًا عِنْدَ اللّٰهِ وَعِنْدَ الَّذِيْنَ اٰمَنُوْا ؕ كَذٰلِكَ يَطْبَعُ اللّٰهُ عَلٰى كُلِّ قَلْبِ مُتَكَبِّرٍ جَبَّارٍ﴿35﴾
૩૫.rLtÕÕtÍ8eLt GttuòŒuÕtqLt Ve9 ytGttrítÕÕttnu çtuø1tGt3hu ËwÕít1trLtLt3 yíttnwBt3, fçttuh Btf14ítLt3 E2LŒÕÕttnu ÔtE2Lt3 ŒÕÕtÍ8eLt ytBtLtq, fÍ7tÕtuf Gtít14çtW2ÕÕttntu y1Õtt fwÕÕtu f1Õçtu BttuítfççturhLt3 sçtt0h
૩૫.જે લોકો કોઇપણ દલીલ આવ્યા વગર અલ્લાહની આયતો બાબતે વાદ-વિવાદ કરે છે (તેઓનુ આ કામ) અલ્લાહ અને મોમીનોને સખ્ત નાપસંદ છે. આ રીતે અલ્લાહ દરેક તકબ્બૂર કરનાર અને સરકશ ઇન્સાનના દિલ ઉપર મહોર લગાવે છે.
[10:59.00]
وَقَالَ فِرْعَوْنُ يٰهَامٰنُ ابْنِ لِىْ صَرْحًا لَّعَلِّىْۤ اَبْلُغُ الْاَسْبَابَۙ﴿36﴾
૩૬.Ôtf1tÕt rVh3y1Ôt3Lttu GttntBttLtwçLtuÕte Ë1h3n1Õt3 Õty1ÕÕte9 yçÕttuø1twÕt3 yMçttçt
૩૬.અને ફિરઔને કહ્યું કે અય હામાન! મારા માટે એક કિલ્લો બનાવ કે કદાચ હું અસ્બાબ સુધી પહોંચી શકું:
[11:11.00]
اَسْبَابَ السَّمٰوٰتِ فَاَطَّلِعَ اِلٰٓى اِلٰهِ مُوْسٰى وَاِنِّىْ لَاَظُنُّهٗ كَاذِبًا ؕ وَكَذٰلِكَ زُيِّنَ لِفِرْعَوْنَ سُوْٓءُ عَمَلِهٖ وَصُدَّ عَنِ السَّبِيْلِ ؕ وَمَا كَيْدُ فِرْعَوْنَ اِلَّا فِیْ تَبَابٍ۠ ﴿37﴾
૩૭.yË3çttçtË0BttÔttítu Vyí1ít1Õtuy1 yuÕtt9 yuÕttnu BtqËt ÔtELLte ÕtyÍ5wLLttunq ftÍu8çtLt3, ÔtfÍt7Õtuf ÍwGGtuLt ÕturVh3y1Ôt3Lt Ëq9ytu y1BtÕtune ÔtËw1Œ0 y1rLtMËçteÕtu, ÔtBttfGt3Œtu rVh3y1Ôt3Lt EÕÕtt Veítçttçt
૩૭.આસમાનના અસ્બાબ જેથી હું મૂસાના ખુદાની જાણકારી મેળવુ જોકે હું ગુમાન કરૂં છુ કે મૂસા જૂઠ્ઠો છે; અને આ રીતે ફિરઔનના માટે તેના બૂરા આમાલ સુશોભિત દેખાણા અને તેને (હક) રસ્તાથી અટકાવી દેવામાં આવ્યો; અને ફિરઔનની ચાલાકીનો અંજામ હલાકત સિવાય કંઇ જ ન હતો.
[11:42.00]
وَقَالَ الَّذِىْۤ اٰمَنَ يٰقَوْمِ اتَّبِعُوْنِ اَهْدِكُمْ سَبِيْلَ الرَّشَادِۚ﴿38﴾
૩૮.Ôtf1tÕtÕÕtÍe98 ytBtLt Gttf1Ôt3rBtíítçtuW2Ltu yn3ŒufwBt3 ËçteÕt h0~ttŒ
૩૮.અને જે માણસ ઇમાન લાવ્યો હતો તેણે કહ્યું કે અય મારી કોમ ! મારી તાબેદારી કરો જેથી હું તમને હિદાયતનો રસ્તો દેખાડુ.
[11:53.00]
يٰقَوْمِ اِنَّمَا هٰذِهِ الْحَيٰوةُ الدُّنْيَا مَتَاعٌؗ وَّاِنَّ الْاٰخِرَةَ هِىَ دَارُ الْقَرَارِ﴿39﴾
૩૯.Gttf1Ôt3Btu ELLtBtt ntÍ8urnÕt3 n1GttítwŒw0LGtt BtíttW2kÔt3 ÔtELLtÕt3 ytÏtu2hít nuGt ŒtÁÕt3 f1hth
૩૯.અય મારી કોમવાળાઓ ! યાદ રાખો કે દુનિયાનુ જીવન થોડા દિવસનો સામાન છે, અને આખેરતનું ઘર હંમેશા રહેવાનું છે.
[12:07.00]
مَنْ عَمِلَ سَيِّئَةً فَلَا يُجْزٰٓى اِلَّا مِثْلَهَا ۚ وَمَنْ عَمِلَ صَالِحًا مِّنْ ذَكَرٍ اَوْ اُنْثٰى وَهُوَ مُؤْمِنٌ فَاُولٰٓئِكَ يَدْخُلُوْنَ الْجَنَّةَ يُرْزَقُوْنَ فِيْهَا بِغَيْرِ حِسَابٍ﴿40﴾
૪૦.BtLt3y1BtuÕt ËGGtuyítLt3 VÕttGtws3Ít9 EÕÕtt rBtM7Õtnt, ÔtBtLt3y1BtuÕt Ë1tÕtun1Bt3 rBtLt3Í7frhLt3 yÔt3WLËt7 ÔtntuÔt Bttuy3BtuLtwLt3 VytuÕtt9yuf GtŒ3Ïttu2ÕtqLtÕt3 sLLtít Gtwh3Íf1qLt Vent çtuø1tGt3hu nu2Ëtçt
૪૦.જે કોઇ બૂરાઇ કરશે તેને તેનો જ બદલો આપવામાં આવશે, અને જે કોઇ મોમીન હોવાની હાલતમાં સારૂં કાર્ય કરશે ચાહે તે મર્દ હોય કે ઔરત, તેમને જન્નતમાં દાખલ કરવામાં આવશે, અને તેમાં તેમને બેહિસાબ રોઝી આપવામાં આવશે.
[12:39.50]
وَيٰقَوْمِ مَا لِىْۤ اَدْعُوْكُمْ اِلَى النَّجٰوةِ وَتَدْعُوْنَنِىْۤ اِلَى النَّارِؕ﴿41﴾
૪૧.Ôt Gttf1Ôt3Btu BttÕte9 yŒ3W2fwBt3 yuÕtLt3Ltòítu ÔtítŒ3W2LtLte9 yuÕtLLtth
૪૧.અને અય મારી કોમ! શા માટે હું તમને નજાત તરફ બોલાવું છું પરંતુ તમે મને જહન્નમની તરફ બોલાવો છો?!
[12:54.00]
تَدْعُوْنَنِىْ لِاَكْفُرَ بِاللّٰهِ وَاُشْرِكَ بِهٖ مَا لَيْسَ لِىْ بِهٖ عِلْمٌؗ وَّاَنَا اَدْعُوْكُمْ اِلَى الْعَزِيْزِ الْغَفَّارِ﴿42﴾
૪૨.ítŒ3W2LtLte Õtuyf3Vtuh rçtÕÕttnu ÔtW~huf çtune BttÕtGt3ËÕte çtune E2ÕBtwkÔt3ÔtyLtt yŒ3W2fwBt3 yuÕtÕt3 y1ÍerÍÕt3 ø1tV0th
૪૨.તમે મને દાવત આપો છો કે હું અલ્લાહનો ઇન્કાર કરૂં, તથા તેઓને તેનો શરીક બનાવું કે જેનું મને કંઇ ઇલ્મ નથી અને હું તમને તેની તરફ દાવત આપુ છું જે જબરદસ્ત અને માફ કરનાર છે.
[13:08.00]
لَا جَرَمَ اَنَّمَا تَدْعُوْنَنِىْۤ اِلَيْهِ لَيْسَ لَهٗ دَعْوَةٌ فِى الدُّنْيَا وَلَا فِى الْاٰخِرَةِ وَاَنَّ مَرَدَّنَاۤ اِلَى اللّٰهِ وَاَنَّ الْمُسْرِفِيْنَ هُمْ اَصْحٰبُ النَّارِ﴿43﴾
૪૩.ÕttshBt yLLtBtt ítŒ3W2LtLte9 yuÕtGt3nu ÕtGt3ËÕtnq Œy14ÔtítwLt3 rVŒw0LGtt ÔtÕtt rVÕt3ytÏt2uhítu ÔtyLLt BthŒ0Ltt9 yuÕtÕÕttnu ÔtyLLtÕt3 BtwMhuVeLt nwBt3 yMn1tçtwLLtth
૪૩.બેશક જેના તરફ તમે દાવત આપો છો ન તે દુનિયામાં પોકારવાને લાયક છે,અને ન આખેરતમાં, અને આપણા સર્વેનું પાછું ફરવું અલ્લાહની જ તરફ છે; અને હકીકતમાં ઇસરાફ કરનારાઓ જહન્નમવાસીઓ છે.
[13:42.00]
فَسَتَذْكُرُوْنَ مَاۤ اَقُوْلُ لَكُمْؕ وَاُفَوِّضُ اَمْرِىْۤ اِلَى اللّٰهِؕ اِنَّ اللّٰهَ بَصِيْرٌۢ بِالْعِبَادِ﴿44﴾
૪૪.VËítÍ74ftuYLt Btt9yfq1Õttu ÕtfwBt3, ÔtytuVÔÔtuÍt2u yBhe9 yuÕtÕÕttnu, ELLtÕÕttn çtË2eÁBt3 rçtÕy2uçttŒ
૪૪.પછી નઝદીકમાં જ તમે તે વાતોને યાદ કરશો જે હું તમને કહું છું, અને હું મારી બાબતો પરવરદિગારને હવાલે કરૂં છું, બેશક અલ્લાહ બંદાઓને જોનાર છે.
[14:01.00]
فَوَقٰٮهُ اللّٰهُ سَيِّاٰتِ مَا مَكَرُوْا وَحَاقَ بِاٰلِ فِرْعَوْنَ سُوْٓءُ الْعَذَابِۚ﴿45﴾
૪૫.VÔtf1tnwÕÕttntu ËGGtuytítu BttBtfY Ôtn1tf1 çtuytÕtu rVh3y1Ôt3Lt Ë9qWÕt3 y1Ít7çt
૪૫.પછી અલ્લાહે તે (મર્દે મોઅનીન)ને તેઓના ફરેબથી બચાવી લીધો અને ફિરઔનવાળાઓને સૌથી ખરાબ અઝાબે ઘેરી લીધા.
[14:14.00]
اَلنَّارُ يُعْرَضُوْنَ عَلَيْهَا غُدُوًّا وَّعَشِيًّا ۚ وَيَوْمَ تَقُوْمُ السَّاعَةُ اَدْخِلُوْۤا اٰلَ فِرْعَوْنَ اَشَدَّ الْعَذَابِ﴿46﴾
૪૬.yLLtthtu Gttuy14hÍq1Lt y1ÕtGt3nt øttu2ŒwÔtkÔt3 Ôty1r~tGGtLt3, ÔtGtÔt3Bt ítfq1BtwMËty1íttu yŒ3Ït2uÕt9q ytÕt rVh3y1Ôt3Lt y~tŒ0Õt3 y1Ít7çt
૪૬.તે આગ કે જેની સામે તેમને સવાર અને સાંજ હાજર કરવામાં આવે છે, અને જયારે કયામત આવશે ત્યારે (ફરિશ્તાઓને હુકમ કરવામાં આવશે કે) ફિરઔનવાળાઓને સૌથી ખરાબ અઝાબમાં દાખલ કરો.
[14:32.00]
وَاِذْ يَتَحَآجُّوْنَ فِى النَّارِ فَيَقُوْلُ الضُّعَفٰٓؤُا لِلَّذِيْنَ اسْتَكْبَرُوْۤا اِنَّا كُنَّا لَكُمْ تَبَعًا فَهَلْ اَنْتُمْ مُّغْنُوْنَ عَنَّا نَصِيْبًا مِّنَ النَّارِ﴿47﴾
૪૭.ÔtEÍ74 Gtítnt92òq0Lt rVLLtthu VGtfq1ÕtwÍ14 Ítu2y1Vt9ytu rÕtÕÕtÍ8eLtË3ítf3çtY9 ELLtt fwLLtt ÕtfwBt3 ítçty1Lt3 VnÕt3 yLítwBt3 Btwø1LtqLt y1LLtt LtË2eçtBt3 BtuLtLLtth
૪૭.અને (તે સમય યાદ દેવરાવ કે) જયારે તેઓ આગમાં અંદરોઅંદર ઝઘડતા હશે, અને કમજોર લોકો તકબ્બૂર કરનારાઓને કહેશે કે અમે તમારી પૈરવી કરનારા હતા, શું તમે આગના થોડા હિસ્સાને અમારાથી દૂર કરી શકો છો?!
[15:02.00]
قَالَ الَّذِيْنَ اسْتَكْبَرُوْۤا اِنَّا كُلٌّ فِيْهَاۤۙاِنَّ اللّٰهَ قَدْ حَكَمَ بَيْنَ الْعِبَادِ﴿48﴾
૪૮.f1tÕtÕÕtÍ8eLtË3ítf3çtY9 ELLtt fwÕÕtwLt3 Vent, ELLtÕÕttn f1Œ3 n1fBt çtGt3LtÕt3 yu2çttŒ
૪૮.તકબ્બુર કરનારાઓ કહેશે કે આપણે બધા આમાં છીએ કારણકે અલ્લાહે બંદાઓ વચ્ચે ફેસલો કરી દીધો છે.
[15:18.00]
وَقَالَ الَّذِيْنَ فِى النَّارِ لِخَزَنَةِ جَهَنَّمَ ادْعُوْا رَبَّكُمْ يُخَفِّفْ عَنَّا يَوْمًا مِّنَ الْعَذَابِ﴿49﴾
૪૯.Ôtf1tÕtÕÕtÍ8eLt rVLLtthu ÕtuÏ1tÍLtítu snLLtBtŒ3W2 hççtfwBt3 GttuÏ1tV3rVV3 y1LLtt GtÔt3BtBt3 BtuLtÕt3 y1Ít7çt
૪૯.પછી જહન્નમવાસીઓ જહન્નમના રખેવાળોને કહેશે કે તમારા પરવરદિગારથી દુઆ કરો કે એક દિવસ અમારા અઝાબમાંથી ઘટાડે!
[15:35.00]
قَالُوْۤا اَوَلَمْ تَكُ تَاْتِيْكُمْ رُسُلُكُمْ بِالْبَيِّنٰتِ ؕ قَالُوْا بَلٰى ؕ قَالُوْا فَادْعُوْا ۚ وَمَا دُعٰٓؤُا الْكٰفِرِيْنَ اِلَّا فِیْ ضَلٰلٍ۠ ﴿50﴾
૫૦.f1tÕt9q yÔtÕtBítftu íty3ítefwBt3 htuËtuÕttufwBt3 rçtÕt3çtGLttítu, f1tÕtqçtÕtt, f1tÕtq VŒ3W2, ÔtBtt Œtuyt92WÕt3 ftVuheLt EÕÕtt VeÍ1ÕttÕt
૫૦.તેઓ કહેશે કે શું તમારી પાસે તમારા રસૂલો ખુલ્લી દલીલો લઇને આવ્યા ન હતા? તેઓ કહેશે કે હા ! તેમને કહેશે કે તમે દુઆ કરો, જો કે નાસ્તિકોની દુઆ નથી સિવાય ગુમરાહીમાં.
[15:58.00]
اِنَّا لَنَنْصُرُ رُسُلَنَا وَالَّذِيْنَ اٰمَنُوْا فِى الْحَيٰوةِ الدُّنْيَا وَيَوْمَ يَقُوْمُ الْاَشْهَادُ ۙ﴿51﴾
૫૧.ELLtt ÕtLtLt3Ët2uhtu htuËtuÕtLtt ÔtÕÕtÍ8eLt ytBtLtq rVÕn1GttrítŒ0wLGtt ÔtGtÔt3Bt Gtf1qBtwÕt3 y~ntŒ
૫૧.બેશક અમે અમારા રસૂલ અને ઇમાન-વાળાઓની દુનિયાના જીવનમાં અને ગવાહી આપનાર ઊભા થશે તે દિવસે જરૂર મદદ કરીશુ:
[16:12.50]
يَوْمَ لَا يَنْفَعُ الظّٰلِمِيْنَ مَعْذِرَتُهُمْ وَلَهُمُ اللَّعْنَةُ وَلَهُمْ سُوْٓءُ الدَّارِ﴿52﴾
૫૨.GtÔt3Bt ÕttGtLt3VW2Í54 Í5tÕtuBteLt Bty14Íu8híttunwBt3 ÔtÕtntuBtwÕt3 Õty14Ltíttu ÔtÕtnwBt3 Ë9qWŒt0h
૫૨.તે દિવસે ઝુલમગારોની માફીઓ તેમને કાંઇ ફાયદો નહિં પહોંચાડે, અને તેમના માટે લાઅનત અને ખરાબ ઠેકાણ્š છે.
[16:27.00]
وَلَقَدْ اٰتَيْنَا مُوْسَى الْهُدٰى وَاَوْرَثْنَا بَنِىْۤ اِسْرَآءِيْلَ الْكِتٰبَۙ﴿53﴾
૫૩.ÔtÕt1f3Œ ytítGt3Ltt BtqËÕt3ntuŒt Ôt yÔt3hË74Ltt çtLte9 EË3htEÕtÕt3 fuíttçt
૫૩.અને ખરેજ અમોએ મૂસાને હિદાયત આપી હતી અને બની ઇસરાઇલને કિતાબના વારસદાર બનાવ્યા :
[16:40.00]
هُدًى وَّذِكْرٰى لِاُولِى الْاَلْبَابِ﴿54﴾
૫૪.ntuŒkÔt0rÍ7f3ht ÕtuyturÕtÕt3 yÕt3çttçt
૫૪.કે જે (કિતાબ) અક્કલમંદો માટે હિદાયત અને નસીહત હતી.
[16:46.00]
فَاصْبِرْ اِنَّ وَعْدَ اللّٰهِ حَقٌّ وَّاسْتَغْفِرْ لِذَنْۢبِكَ وَسَبِّحْ بِحَمْدِ رَبِّكَ بِالْعَشِىِّ وَالْاِبْكَارِ﴿55﴾
૫૫.VË1rçth3 ELLt Ôty14ŒÕÕttnu n1f14f1wkÔt3 ÔtMítø14trVh3 ÕtuÍ7Bt3çtuf ÔtËççtun14 çtun1BŒu hççtuf rçtÕt3y1r~tGGtu ÔtÕt3 Eçt3fth
૫૫.માટે તું સબ્ર કર, બેશક અલ્લાહનો વાયદો સાચો છે, અને પોતાના માટે ઇસ્તગફાર કર, અને સવાર સાંજ તારા પરવરદિગારના હમ્દ અને તસ્બીહ કરતો રહે.
[17:00.00]
اِنَّ الَّذِيْنَ يُجَادِلُوْنَ فِیْۤ اٰيٰتِ اللّٰهِ بِغَيْرِ سُلْطٰنٍ اَتٰٮهُمْۙ اِنْ فِیْ صُدُوْرِهِمْ اِلَّا كِبْرٌ مَّا هُمْ بِبَالِغِيْهِؕ فَاسْتَعِذْ بِاللّٰهِؕ اِنَّهٗ هُوَ السَّمِيْعُ الْبَصِيْرُ﴿56﴾
૫૬.ELLtÕÕtÍ8eLt GttuòŒuÕtqLt Ve9 ytGttrítÕÕttnu çtuø1tGt3hu ËwÕt3ít1trLtLt3 yíttnwBt3 ELt3 VeËtu2ŒqhurnBt3 EÕÕtt rfçÁBt3 BttnwBt3 çtuçttÕtuøt2enu, VMítE2Í74rçtÕÕttnu, ELLtnq ntuÔtMËBteW2Õt3 çtË2eh
૫૬.બેશક જેઓ અલ્લાહની આયતોના સંબંધમાં તેઓની પાસે કંઇપણ દલીલ આવ્યા વિના ઝઘડતા રહે છે તેમના દિલોમાં ઘમંડ સિવાય બીજું કાંઇજ નથી, અને તેઓ (પોતાની ઇચ્છાઓ) સુધી પહોંચી નહિ શકે, માટે તું અલ્લાહની પનાહ માંગ; કે બેશક તે સાંભળનાર અને જોનાર છે.
[17:30.00]
لَخَلْقُ السَّمٰوٰتِ وَالْاَرْضِ اَكْبَرُ مِنْ خَلْقِ النَّاسِ وَلٰكِنَّ اَكْثَرَ النَّاسِ لَا يَعْلَمُوْنَ﴿57﴾
૫૭.ÕtÏ1tÕt3f1wMËBttÔttítu ÔtÕt3yÍu2o yf3çthtu rBtLt3 Ï1tÕt3rf2LLttËu ÔtÕttrfLLt yf3Ë7hLLttËu ÕttGty14ÕtBtqLt
૫૭.જરૂર આસમાનો તથા ઝમીનનું પેદા કરવું માણસોને પેદા કરવા કરતા વધારે મોટું કાર્ય છે, પરંતુ ઘણાંખરા લોકો જાણતા નથી.
[17:44.00]
وَمَا يَسْتَوِى الْاَعْمٰى وَالْبَصِيْرُ۬ ۙ وَالَّذِيْنَ اٰمَنُوْا وَ عَمِلُوا الصّٰلِحٰتِ وَلَا الْمُسِىْٓءُ ؕ قَلِيْلًا مَّا تَتَذَكَّرُوْنَ﴿58﴾
૫૮.ÔtBttGtMítrÔtÕt3 yy14Btt ÔtÕt3çtË2ehtu, ÔtÕÕtÍ8eLt ytBtLtq Ôty1BtuÕtqM1Ë1tÕtun1títu ÔtÕtÕt3BttuËe9ytu, f1ÕteÕtBt3 BttítítÍ7f3fYLt
૫૮.અને યાદ રાખો કે આંધળા અને દેખતાં બરાબર નથી અને જેઓ ઇમાન લાવ્યા અને નેક આમાલ કર્યા તેઓ બદકારો જેવા નહિ થાય, પરંતુ તમે લોકો ઓછી નસીહત મેળવો છો!
[18:01.00]
اِنَّ السَّاعَةَ لَاٰتِيَةٌ لَّا رَيْبَ فِيْهَا وَلٰكِنَّ اَكْثَرَ النَّاسِ لَا يُؤْمِنُوْنَ﴿59﴾
૫૯.ELLtMËty1ít ÕtytítuGtítwÕt3 ÕtthGt3çt Vent ÔtÕttrfLLt yfË7hLLttËu ÕttGttuy3BtuLtqLt
૫૯.બેશક (કયામતની) ઘડી આવનારી છે જેમાં કંઇપણ શક નથી, પરંતુ મોટા ભાગના લોકો તેના પર ઇમાન લાવતા નથી.
[18:15.00]
وَقَالَ رَبُّكُمُ ادْعُوْنِىْۤ اَسْتَجِبْ لَكُمْؕ اِنَّ الَّذِيْنَ يَسْتَكْبِرُوْنَ عَنْ عِبَادَتِىْ سَيَدْخُلُوْنَ جَهَنَّمَ دَاخِرِيْنَ۠ ﴿60﴾
૬૦.Ôtf1tÕt hççttuftuBtwŒ3W2Lte9 yË3ítrsçt3 ÕtfwBt3, ELLtÕÕtÍ8eLt GtMítf3çtuYLt y1Lt3 yu2çttŒíte ËGtŒ3Ïttu2ÕtqLt snLLtBt ŒtÏt2uheLt
૬૦.અને તમારા પરવરદિગારે કહ્યું છે કે તમે દુઆ કરો હું તમારી દુઆ જરૂર કબૂલ કરીશ. બેશક જેઓ મારી ઇબાદત કરવાથી અકડાય છે તેઓ નજીકમાં જ ઝિલ્લત સાથે જહન્નમમાં દાખલ થશે!
[18:33.00]
اَللّٰهُ الَّذِىْ جَعَلَ لَكُمُ الَّيْلَ لِتَسْكُنُوْا فِيْهِ وَالنَّهَارَ مُبْصِرًا ؕ اِنَّ اللّٰهَ لَذُوْ فَضْلٍ عَلَى النَّاسِ وَ لٰكِنَّ اَكْثَرَ النَّاسِ لَا يَشْكُرُوْنَ﴿61﴾
૬૧.yÕÕttnwÕÕtÍ8e sy1Õt ÕtftuBtwÕÕtGt3Õt ÕtuítË3ftuLtq Venu ÔtLLtnth BtwçËu2hLt3, ELLtÕÕttn ÕtÍq7 VÍ14rÕtLt3 y1ÕtLLttËu ÔtÕttrfLLtt yf3Ë7hLLttËu ÕttGt~t3ftuYLt
૬૧.અલ્લાહ તે છે કે જેણે તમારા માટે રાત બનાવી. જેથી તમે તેમાં આરામ કરો અને દિવસને રોશની આપનાર બનાવ્યો, બેશક તે લોકો પર મહેરબાની કરવાવાળો છે, પરંતુ મોટા ભાગના લોકો તેનો શુક્ર કરતા નથી!
[18:55.00]
ذٰ لِكُمُ اللّٰهُ رَبُّكُمْ خَالِقُ كُلِّ شَىْءٍ ۘ لَّاۤ اِلٰهَ اِلَّا هُوَ ۚ ؗ فَاَ نّٰى تُؤْفَكُوْنَ﴿62﴾
૬૨.Ít7ÕtuftuBtwÕÕttntu hççttufwBt3 Ït1tÕtuft2u fwÕÕtu ~tGt3ELt3, Õtt9yuÕttn EÕÕttntuÔt VyLLtt íttuy3VfqLt
૬૨.એ જ અલ્લાહ તમારો પરવરદિગાર છે, જે દરેક વસ્તુનો ખાલિક છે, તેના સિવાય કોઇ માઅબૂદ નથી; આમ છતાં કેવી રીતે (હકથી) ભટકી જાવ છો?!
[19:10.00]
كَذٰلِكَ يُؤْفَكُ الَّذِيْنَ كَانُوْا بِاٰيٰتِ اللّٰهِ يَجْحَدُوْنَ﴿63﴾
૬૩.fÍt7Õtuf Gttuy3VfwÕt3 ÕtÍ8eLt ftLtq çtuytGttrítÕÕttnu Gts3n1ŒqLt
૬૩.એ જ પ્રમાણે તેઓ ભટકે છે કે જેઓ અલ્લાહની નિશાનીઓને જૂઠલાવતા રહે છે.
[19:19.00]
اَللّٰهُ الَّذِىْ جَعَلَ لَكُمُ الْاَرْضَ قَرَارًا وَّالسَّمَآءَ بِنَآءً وَّصَوَّرَكُمْ فَاَحْسَنَ صُوَرَكُمْ وَرَزَقَكُمْ مِّنَ الطَّيِّبٰتِ ؕ ذٰ لِكُمُ اللّٰهُ رَبُّكُمْ ۖۚ فَتَبٰرَكَ اللّٰهُ رَبُّ الْعٰلَمِيْنَ﴿64﴾
૬૪.yÕÕttnwÕÕtÍ8e sy1Õt ÕtftuBtwÕt3 yÍo2 f1hthkÔt3 ÔtMËBtt9y çtuLtt9yk Ôt0Ë1ÔÔthfwBt3 Vyn14ËLt Ëtu2ÔthfwBt3 ÔthÍf1fwBt3 BtuLtí1ít1GGtuçttítu, Ít7ÕtuftuBtwÕÕttntu hççttufwBt3, VítçtthfÕÕttntu hççtwÕt3 y1tÕtBteLt
૬૪.અલ્લાહ તે છે કે જેણે ઝમીનને તમારા માટે આરામની જગ્યા અને આસમાનને છત બનાવી, અને તમને આકાર આપ્યો અને બહેતરીન આકાર આપ્યો! અને તમને પાકીઝા રોઝી અતા કરી; તે જ અલ્લાહ તમારો પરવરદિગાર છે, અલ્લાહ બરકતવાળો છે, જે તમામ દુનિયાઓનો પરવરદિગાર છે.
[19:48.00]
هُوَ الْحَىُّ لَاۤ اِلٰهَ اِلَّا هُوَ فَادْعُوْهُ مُخْلِصِيْنَ لَهُ الدِّيْنَؕ اَلْحَمْدُ لِلّٰهِ رَبِّ الْعٰلَمِيْنَ﴿65﴾
૬૫.ntuÔtÕt3n1GGttu Õtt9yuÕttn EÕÕtt ntuÔt VŒ3W2ntu BtwÏ14tÕtuË2eLt ÕtnwŒe0Lt, yÕt3n1Bt3Œtu rÕtÕÕttnu hÂççtÕt3 y1tÕtBteLt
૬૫.તે (હકીકતમાં) જીવંત છે, તેના સિવાય કોઇ માઅબૂદ નથી, જેથી તમે તેની ઇબાદત (બંદગી) કરો એવી હાલતમાં કે તેના માટે તમારૂ દીન ખાલિસ કરેલુ હોય, તમામ વખાણ દુનિયાઓના પાલનહાર અલ્લાહ માટે છે.
[20:05.00]
قُلْ اِنِّىْ نُهِيْتُ اَنْ اَعْبُدَ الَّذِيْنَ تَدْعُوْنَ مِنْ دُوْنِ اللّٰهِ لَمَّا جَآءَنِىَ الْبَيِّنٰتُ مِنْ رَّبِّىْؗ وَاُمِرْتُ اَنْ اُسْلِمَ لِرَبِّ الْعٰلَمِيْنَ﴿66﴾
૬૬.f1wÕt3 ELLte Lttuneíttu yLt3 yy14çttuŒÕÕtÍ8eLt ítŒ3W2Lt rBtLt3ŒqrLtÕÕttnu ÕtBBtt ò9yLtuGtÕt3 çtGGtuLttíttu rBth0ççte ÔtyturBth3íttu yLt3WMÕtuBt ÕtuhÂççtÕt3 y1tÕtBteLt
૬૬.તું કહે કે મને એ વાતથી રોકવામાં આવ્યો છે કે હું તેઓની ઇબાદત કરૂં જેને તમે અલ્લાહને છોડીને પોકારો છો કારણ કે મારી પાસે મારા રબ તરફથી ખુલ્લી નિશાનીઓ આવી ચૂકી છે, અને મને હુકમ કરવામાં આવ્યો છે કે હું દુનિયાઓના પરવરદિગારને તસ્લીમ થાવ.
[20:26.50]
هُوَ الَّذِىْ خَلَقَكُمْ مِّنْ تُرَابٍ ثُمَّ مِنْ نُّطْفَةٍ ثُمَّ مِنْ عَلَقَةٍ ثُمَّ يُخْرِجُكُمْ طِفْلًا ثُمَّ لِتَبْلُغُوْۤا اَشُدَّكُمْ ثُمَّ لِتَكُوْنُوْا شُيُوْخًا ؕ وَمِنْكُمْ مَّنْ يُّتَوَفّٰى مِنْ قَبْلُ وَلِتَبْلُغُوْۤا اَجَلًا مُّسَمًّى وَّلَعَلَّكُمْ تَعْقِلُوْنَ﴿67﴾
૬૭.ntuÔtÕÕtÍ8e Ï1tÕtf1fwBt3 rBtLt3 íttuhtrçtLt3 Ëw7BBt rBtLt3Ltwít14VrítLt3 Ë7wBBt rBtLt3 y1Õtf1rítLt3 Ëw7BBt GtwÏ1huòufwBt3 rít1V3ÕtLt3 Ë7wBBt ÕtuítçÕttuøt92q y~twŒ0fwBt3 Ëw7BBt ÕtuítfqLtq ~ttuGtqÏ1tLt3, Ôt rBtLt3fwBt3 BtkGt3 GttuítÔtV3Vt rBtLt3 f1çÕttu ÔtÕtuítçÕttuøt92q ysÕtBBttuËBBtkÔt3 ÔtÕty1ÕÕtfwBt3 íty14fu2ÕtqLt
૬૭.તે એ જ છે જેણે તમને માટીમાંથી પેદા કર્યા, પછી નુત્ફામાંથી પછી જામી ગયેલા ખૂનમાંથી, પછી તમને બાળક બનાવી બહાર લાવે છે પછી તમે સંપૂર્ણ શકિતશાળી થાવ છો પછી તમે વૃઘ્ધ થાવ છો અને તમારામાંથી અમુકને આની પહેલા ઉઠાવી લેવામાં આવે છે, અમુકને એ માટે (જીવતા રાખવામાં આવે છે) કે નક્કી મુદ્દત સુધી પહોંચી જાય અને કદાચ તમે સમજો.
[21:09.00]
هُوَ الَّذِىْ يُحْىٖ وَيُمِيْتُؕ فَاِذَا قَضٰٓى اَمْرًا فَاِنَّمَا يَقُوْلُ لَهٗ كُنْ فَيَكُوْنُ۠ ﴿68﴾
૬૮.ntuÔtÕÕtÍe8 Gttun14Gte ÔtGttuBteíttu, VyuÍt7 f1Ít92 yBt3hLt3 VELLtBtt Gtf1qÕttu Õtnq fwLt3VGtfqLt
૬૮.તે એ જ છે કે જે જીવન આપે છે અને મોત આપે છે, પછી જયારે કોઇ બાબતનો ફેસલો કરે ત્યારે તેને કહે કે "થઇ જા" અને તે તરત જ થઇ જાય છે.
[21:27.00]
اَلَمْ تَرَ اِلَى الَّذِيْنَ يُجَادِلُوْنَ فِیْۤ اٰيٰتِ اللّٰهِؕ اَنّٰى يُصْرَفُوْنَ ۛۚ ۙ﴿69﴾
૬૯.yÕtBt3íth yuÕtÕÕtÍ8eLt GttuòŒuÕtqLt Ve9 ytGttrítÕÕttnu, yLLtt GtwË14hVqLt
૬૯.શું તુએ તેઓને નથી જોયા કે જે અલ્લાહની આયતોના બારામાં વાદ-વિવાદ છે, કેવી રીતે (હકથી) દૂર થાય છે?!
[21:40.00]
الَّذِيْنَ كَذَّبُوْا بِالْكِتٰبِ وَبِمَاۤ اَرْسَلْنَا بِهٖ رُسُلَنَا ۛ فَسَوْفَ يَعْلَمُوْنَ ۙ﴿70﴾
૭૦.ÕÕtÍ8eLt fÍ74Í7çtq rçtÕt3fuíttçtu ÔtçtuBtt9 yh3ËÕLtt çtune htuËtuÕtLtt VËÔt3V Gty14ÕtBtqLt
૭૦.જેઓએ કિતાબ અને જે કાંઇ રસૂલોની સાથે મોકલાવેલ છે તેને જૂઠલાવ્યુ પછી તેઓ ટૂંક સમયમાં (તેનો અંજામ) જાણી લેશે:
[21:52.00]
اِذِ الْاَغْلٰلُ فِیْۤ اَعْنَاقِهِمْ وَالسَّلٰسِلُؕ يُسْحَبُوْنَۙ﴿71﴾
૭૧.yurÍ7Õt3 yø14tÕttÕttu Ve9 yy14LttfurnBt3 ÔtMËÕttËuÕttu, GtwË3n1çtqLt
૭૧.જયારે તેમને -તેમની ગરદનોમાં તોક અને સાંકળો પહેરાવેલી હાલતમાં- તેમને ખેંચવામાં આવશે:
[22:03.00]
فِى الْحَمِيْمِ۬ ۙ ثُمَّ فِى النَّارِ يُسْجَرُوْنَ ۚ﴿72﴾
૭૨.rVÕt3n1BteBtu, Ë7wBBt rVLLtthu GtwMsYLt
૭૨.ઉકળતા પાણીમાં અને ત્યારબાદ આગમાં નાખી દેવામાં આવશે;
[22:11.00]
ثُمَّ قِيْلَ لَهُمْ اَيْنَ مَا كُنْتُمْ تُشْرِكُوْنَۙ﴿73﴾
૭૩.Ë7wBBt f2eÕt ÕtnwBt3 yGt3Lt BttfwLítwBt3 ítw~hufqLt
૭૩.પછી તેમને કહેવામાં આવશે કે તેઓ ક્યાં છે કે જેમને તમે શરીક બનાવ્યા કરતા હતા:
[22:20.00]
مِنْ دُوْنِ اللّٰهِ ؕ قَالُوْا ضَلُّوْا عَنَّا بَلْ لَّمْ نَكُنْ نَّدْعُوْا مِنْ قَبْلُ شَيْئًا ؕ كَذٰلِكَ يُضِلُّ اللّٰهُ الْكٰفِرِيْنَ﴿74﴾
૭૪.rBtLŒqrLtÕÕttnu, f1tÕtq Í1ÕÕtq y1LLtt çtÕÕtBt3 LtfwLt3 LtŒ3W2 rBtLt3f1çÕttu ~tGt3yLt3, fÍt7Õtuf GtturÍ7ÕÕtwÕÕttnwÕt3 ftVuheLt
૭૪.અલ્લાહ સિવાયના, તેઓ કહેશે કે અમારી નજરોથી ગુમ થઇ ગયા બલ્કે અમે (અલ્લાહ) સિવાય કોઇને પોકારતા જ ન હતા અને અલ્લાહ આ રીતે નાસ્તિકોને ગુમરાહ કરે છે.
[22:41.00]
ذٰ لِكُمْ بِمَا كُنْتُمْ تَفْرَحُوْنَ فِى الْاَرْضِ بِغَيْرِ الْحَقِّ وَبِمَا كُنْتُمْ تَمْرَحُوْنَ ۚ﴿75﴾
૭૫.Ít7ÕtufwBt3 çtuBtt fwLítwBt3 ítV3hnq1Lt rVÕyÍ2uo çtuø1tGt3rhÕn1f14fu2 ÔtçtuBtt fwLítwBt3 ítBhnq1Lt
૭૫.આ એ માટે કે તમે ઝમીનમાં નાહક ખુશ થતા હતા અને ગફલતની હાલતમાં મોજ-મસ્તી કરતા હતા.
[22:55.00]
اُدْخُلُوْۤا اَبْوَابَ جَهَنَّمَ خٰلِدِيْنَ فِيْهَا ۚ فَبِئْسَ مَثْوَى الْمُتَكَبِّرِيْنَ﴿76﴾
૭૬.WŒ3Ïttu2Õt9q yçÔttçt snLLtBt Ït1tÕtuŒeLt Vent, Vçtuy3Ë BtË74ÔtÕt3 BttuítfççtuheLt
૭૬.હવે જહન્નમના દરવાજાઓથી દાખલ થાવ અને તેમાં હંમેશા રહો, તકબ્બૂર કરવાવાળુ કેવુ ખરાબ ઠેકાણું છે!
[23:08.00]
فَاصْبِرْ اِنَّ وَعْدَ اللّٰهِ حَقٌّۚ فَاِمَّا نُرِيَنَّكَ بَعْضَ الَّذِىْ نَعِدُهُمْ اَوْ نَتَوَفَّيَنَّكَ فَاِلَيْنَا يُرْجَعُوْنَ﴿77﴾
૭૭.VË14rçth3 ELLt Ôty14ŒÕÕttnu n1f14f1wLt3, VEBBtt LttuhuGtLLtf çty14Í1ÕÕtÍ8e Ltyu2ŒtunwBt3 yÔt3 LtítÔtV3VGtLLtf VyuÕtGt3Ltt Gtwh3sW2Lt
૭૭.હવે તમે સબ્ર કરો, અલ્લાહનો વાયદો સાચો છે, જે અઝાબથી અમે ડરાવી રહ્યા છીએ તેમાંથી અમુક તમને દેખાડીશું, અથવા તે પહેલાં જ તમને ઉઠાવી લઇએ. (તો પણ વાંધો નથી) કારણકે તેઓને અમારી જ તરફ પાછા ફેરવવામાં આવશે.
[23:26.00]
وَلَقَدْ اَرْسَلْنَا رُسُلًا مِّنْ قَبْلِكَ مِنْهُمْ مَّنْ قَصَصْنَا عَلَيْكَ وَمِنْهُمْ مَّنْ لَّمْ نَقْصُصْ عَلَيْكَؕ وَمَا كَانَ لِرَسُوْلٍ اَنْ يَّاْتِىَ بِاٰيَةٍ اِلَّا بِاِذْنِ اللّٰهِۚ فَاِذَا جَآءَ اَمْرُ اللّٰهِ قُضِىَ بِالْحَقِّ وَخَسِرَ هُنَالِكَ الْمُبْطِلُوْنَ۠ ﴿78﴾
૭૮.ÔtÕtf1Œ3 yh3ËÕLtt htuËtuÕtBt3 rBtLt3f1çÕtuf rBtLt3nwBt3 BtLt3f1Ë1Ë14Ltt y1ÕtGt3f ÔtrBtLt3nwBt3 BtÕÕtBt3 Ltf14Ëw1Ë14 y1ÕtGt3f, ÔtBttftLt ÕtuhËqrÕtLt3 ykGt3Gty3ítuGt çtuytGtrítLt3 EÕÕtt çtuEÍ74rLtÕÕttnu, VyuÍt7 ò9y yBÁÕÕttnu ft2uÍ2uGt rçtÕt3n1f14fu2 ÔtÏ1tËuhntuLttÕtufÕt3 Btwçítu2ÕtqLt
૭૮.અને બેશક અમોએ તારી અગાઉ રસૂલોને મોકલ્યા, તેઓમાંના અમુકના કિસ્સા અમોએ તને બયાન કર્યા, અને અમુકના કિસ્સા તને બયાન કર્યા નથી, અને કોઇપણ રસૂલને હક નથી કે તે અલ્લાહના હુકમ સિવાય કોઇ મોઅજિઝો દેખાડે, પછી જયારે અલ્લાહનો હુકમ આવશે ત્યારે હક સાથે ફેસલો કરી દેવામાં આવશે અને ત્યાં અહલે બાતિલ નુકસાન ભોગવશે.
[24:01.00]
اَللّٰهُ الَّذِىْ جَعَلَ لَكُمُ الْاَنْعَامَ لِتَرْكَبُوْا مِنْهَا وَمِنْهَا تَاْكُلُوْنَؗ ﴿79﴾
૭૯.yÕÕttnwÕÕtÍ8e sy1Õt ÕtftuBtwÕt3 yLy1tBt Õtuíth3fçtq rBtLnt ÔtrBtLnt íty3ftuÕtqLt
૭૯.અલ્લાહ એ જ છે જેણે તમારા માટે જાનવરો બનાવ્યા છે કે તેમાંના અમુક પર તમે સવાર થાઓ છો, અને અમુકને તમે ખાઓ છો.
[24:11.50]
وَلَكُمْ فِيْهَا مَنَافِعُ وَ لِتَبْلُغُوْا عَلَيْهَا حَاجَةً فِیْ صُدُوْرِكُمْ وَعَلَيْهَا وَعَلَى الْفُلْكِ تُحْمَلُوْنَؕ﴿80﴾
૮૦.ÔtÕtfwBt3 Vent BtLttVuytu2 ÔtÕtuítçÕttuø1tq y1ÕtGt3nt n1tsítLt3 VeËtu2ŒqhufwBt3 Ôty1ÕtGt3nt Ôty1ÕtÕt3 VwÕfu íttun14BtÕtqLt
૮૦.અને તમારા માટે તેમાં ઘણાં ફાયદાઓ છે અને એ માટે પણ કે તમે તેના થકી તમારા મકસદ સુધી પહોંચો અને તમોને તે જાનવરો પર અને કશ્તીઓ પર સવાર થાવ.
[24:26.00]
وَيُرِيْكُمْ اٰيٰتِهٖ ۖ ۗ فَاَىَّ اٰيٰتِ اللّٰهِ تُنْكِرُوْنَ﴿81﴾
૮૧.ÔtGttuhefwBt3 ytGttítune VyGGt ytGttrítÕÕttnu ítwLfuYLt
૮૧.અને (ખુદા) તમને પોતાની નિશાનીઓ દેખાતો રહે છે, પછી તમે અલ્લાહની નિશાનીઓમાંથી કંઇ નિશાનીનો ઇન્કાર કરશો?!
[24:35.00]
اَفَلَمْ يَسِيْرُوْا فِى الْاَرْضِ فَيَنْظُرُوْا كَيْفَ كَانَ عَاقِبَةُ الَّذِيْنَ مِنْ قَبْلِهِمْؕ كَانُوْۤا اَكْثَرَ مِنْهُمْ وَاَشَدَّ قُوَّةً وَّ اٰثَارًا فِى الْاَرْضِ فَمَاۤ اَغْنٰى عَنْهُمْ مَّا كَانُوْا يَكْسِبُوْنَ﴿82﴾
૮૨.yVÕtBt3 GtËeY rVÕt3yÍuo2 VGtLt3Ítu6Y fGt3V ftLt y1tfu2çtítwÕt3 ÕtÍ8eLt rBtLf1çÕturnBt3, ftLtq9 yf3Ë7h rBtLt3 nwBt3 Ôty~tŒ0 fq1ÔÔtítkÔt3 ÔtytËt7hLt3 rVÕtyÍ2uo VBtt9yø14tLtt yLnwBt3 BttftLtq Gtf3ËuçtqLt
૮૨.શું તેઓ ઝમીનમાં હરતા-ફરતા નથી કે તેઓ જોઇ કે તેમની અગાઉના લોકોનો અંજામ કેવો હતો? જેઓ સંખ્યા, તાકાત અને ઝમીનમાં બાંધકામોના અવશેષો બાબતે આના કરતા ચઢીયાતા હતા, પરંતુ જે કાંઇ હાંસિલ કર્યુ હતુ તે તેઓને (અઝાબથી) બચાવી શક્યુ નહિ.
[25:03.00]
فَلَمَّا جَآءَتْهُمْ رُسُلُهُمْ بِالْبَيِّنٰتِ فَرِحُوْا بِمَا عِنْدَهُمْ مِّنَ الْعِلْمِ وَحَاقَ بِهِمْ مَّا كَانُوْا بِهٖ يَسْتَهْزِءُوْنَ﴿83﴾
૮૩.VÕtBtt0 ò9yít3nwBt3 htuËtuÕttunwBt3 rçtÕt3çtGGtuLttítu Vhun1q çtuBtt E2LŒnwBt3 BtuLtÕt3E2ÕBtu Ôtn1tf1 çturnBt3 BttftLtq çtune GtMítn3ÍuWLt
૮૩.પછી જયારે તેમના રસૂલો તેમની પાસે રોશન દલીલો લાવ્યા ત્યારે પોતાના ઇલ્મ ઉપર ખુશ થવા લાગ્યા, પરંતુ જે (અઝાબ)ની તેઓ મજાક ઊડાવતા હતા તેને જ તેમને ઘેરી લીધા.
[25:29.00]
فَلَمَّا رَاَوْا بَاْسَنَا قَالُوْۤا اٰمَنَّا بِاللّٰهِ وَحْدَهٗ وَكَفَرْنَا بِمَا كُنَّا بِهٖ مُشْرِكِيْنَ﴿84﴾
૮૪.VÕtBBtt hyÔt3 çty3ËLtt f1tÕt9q ytBtLLtt rçtÕÕttnu Ôtn14Œnq ÔtfVh3Ltt çtuBttfwLLtt çtune Btw~hufeLt
૮૪.જયારે તેમણે અમારો અઝાબ જોયો ત્યારે કહ્યુ અત્યારે જ અમે એક અલ્લાહ પર ઇમાન લાવ્યા અને જેને અમે તેના શરીક બનાવતા હતા તેનો અમે ઇન્કાર કર્યા.
[25:45.00]
فَلَمْ يَكُ يَنْفَعُهُمْ اِيْمَانُهُمْ لَمَّا رَاَوْا بَاْسَنَا ؕ سُنَّتَ اللّٰهِ الَّتِىْ قَدْ خَلَتْ فِیْ عِبَادِهٖۚ وَخَسِرَ هُنَالِكَ الْكٰفِرُوْنَ۠ ﴿85﴾
૮૫.VÕtBt3Gtftu GtLt3Vyt2unwBt3 EBttLttunwBt3 ÕtBBtt hyÔt3 çty3ËLtt, ËwLLtítÕÕttrnÕÕtíte f1Œ3 Ï1tÕtít3 Veyu2çttŒune, ÔtÏ1tËuh ntuLttÕtufÕt3 ftVuYLt
૮૫.પરંતુ જ્યારે અઝાબને જોયો ત્યારે તેઓના ઇમાને તેઓને કંઇપણ ફાયદો ન આપ્યો. આ અલ્લાહની સુન્નત છે કે જે તેના બંદાઓમાં જારી (ચાલુ) છે અને ત્યાં નાસ્તિકોએ નુકસાન ઉઠાવ્યુ.