[00:00.00]
۩ મુસતહબ સજદા આયત-૨૦૬
الأعراف
અલ અઅરાફ
આ સૂરો મક્કા માં નાઝીલ થયો છે
સુરા-૭ | આયત-૨૦૬
[00:00.01]
بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَـٰنِ ٱلرَّحِيمِ
rçtÂMBtÕÕttrnh3 hn14BttrLth3 hn2eBt
અલ્લાહના નામથી જે ધણો મહેરબાન, બહુજ રહેમ કરવાવાળો છે
[00:00.03]
الۤمّۤصۤ﴿1﴾
૧.yrÕtV - Õtt9Bt - Bte9Bt - Mt2t9Œ
૧.અલિફ લામ મીમ સાદ.
[00:14.00]
كِتٰبٌ اُنْزِلَ اِلَيْكَ فَلَا يَكُنْ فِیْ صَدْرِكَ حَرَجٌ مِّنْهُ لِتُنْذِرَ بِهٖ وَذِكْرٰى لِلْمُؤْمِنِيْنَ﴿2﴾
૨.fuíttçtwLt3 WLt3ÍuÕt yuÕtGt3f VÕtt GtfqLt3 Ve Ë1Œ3huf n1hòwBt3 rBtLt3ntu ÕtuítwLt3Íu8h çtune ÔtrÍ7f3ht rÕtÕt3Bttuy3BtuLteLt
૨.કિતાબ કે જે તારી ઉપર નાઝિલ કરવામાં આવી છે કે તેના વડે ડરાવવામાં તારા દિલમાં કોઇપણ જાતની તંગી (ભીંસ)નો અનુભવ ન થાય અને ઇમાનવાળાઓ માટે યાદદહાની બને.
[00:29.00]
اِتَّبِعُوْا مَاۤ اُنْزِلَ اِلَيْكُمْ مِّنْ رَّبِّكُمْ وَلَا تَتَّبِعُوْا مِنْ دُوْنِهٖۤ اَوْلِيَآءَ ؕ قَلِيْلًا مَّا تَذَكَّرُوْنَ﴿3﴾
૩.EíítçtuW2 Btt9WLÍuÕt yuÕtGt3fwBt3 rBth0ççtufwBt3 ÔtÕttítíítçtuW2 rBtLŒqLtune9 yÔt3ÕtuGtt9y, f1ÕteÕtBt3 BttítÍ7f0YLt
૩.(અય લોકો !) તમારી પાસે તમારા પરવરદિગાર તરફથી જે કાંઇ નાઝિલ કરવામાં આવ્યું છે તેની તાબેદારી કરો અને તે (અલ્લાહ)ને મૂકી બીજા સરપરસ્તોની તાબેદારી કરો નહિ; તમે કેટલી ઓછી નસીહત લ્યો છો.
[00:52.00]
وَكَمْ مِّنْ قَرْيَةٍ اَهْلَكْنٰهَا فَجَآءَهَا بَاْسُنَا بَيَاتًا اَوْ هُمْ قَآئِلُوْنَ﴿4﴾
૪.ÔtfBt3 rBtLt3 f1h3GtrítLt3 yn3Õtf3Lttnt Vò9ynt çty3ËtuLtt9 çtGttítLt3 yÔt3nwBt3 ft92yuÕtqLt
૪.અને કેટલાય શહેરોનો અમે નાશ કરી દીધો અને અમારો અઝાબ તેમના ઉપર રાતના સમયે અથવા તેઓ બપોરના સૂઇ રહ્યા હતા ત્યારે આવી પહોંચ્યો.
[01:08.00]
فَمَا كَانَ دَعْوٰٮهُمْ اِذْ جَآءَهُمْ بَاْسُنَاۤ اِلَّاۤ اَنْ قَالُوْۤا اِنَّا كُنَّا ظٰلِمِيْنَ﴿5﴾
૫.VBttftLt Œy14ÔttnwBt3 EÍ74ò9ynwBt3 çty3ËtuLtt EÕÕtt yLf1tÕt9q ELLtt fwLLtt Í5tÕtuBteLt
૫.પછી જ્યારે તેમના પર અમારો અઝાબ આવ્યો ત્યારે તેમની પોકાર એ સિવાય બીજી કાંઇ ન હતી “બેશક અમે ઝુલમગાર હતા.”
[01:35.00]
فَلَنَسْئَلَنَّ الَّذِيْنَ اُرْسِلَ اِلَيْهِمْ وَلَنَسْئَلَنَّ الْمُرْسَلِيْنَ ۙ﴿6﴾
૬.VÕtLtË3 yÕtLLtÕÕtÍ8eLt Wh3ËuÕt yuÕtGt3rnBt3 ÔtÕt LtË3 yÕtLLtÕt3 Btwh3ËÕteLt
૬.પછી અમે તેઓથી જરૂર સવાલ કરીશું કે જેઓના તરફ રસૂલો મોકલવામાં આવ્યા હતા અને રસૂલોને (પણ) અમે જરૂર પૂછીશું*
[01:46.00]
فَلَنَقُصَّنَّ عَلَيْهِمْ بِعِلْمٍ وَّمَا كُنَّا غَآئِبِيْنَ﴿7﴾
૭.VÕt Ltf1wË14Ë1LLt y1ÕtGt3rnBt3 çtuE2®ÕBtÔt3 Ôt BttfwLLtt øtt92yuçteLt
૭.પછી અમે તેમને જરૂર સંપૂર્ણ જાણકારી સાથે આખી દાસ્તાન સંભળાવીશું, અને અમે પોતે પણ ગાયબ ન હતા.
[02:00.00]
وَالْوَزْنُ يَوْمَئِذِ ۟الْحَقُّ ۚ فَمَنْ ثَقُلَتْ مَوَازِيْنُهٗ فَاُولٰۤئِكَ هُمُ الْمُفْلِحُوْنَ﴿8﴾
૮.ÔtÕt3 ÔtÍ3Lttu GtÔt3BtyuÍu8rLtÕt3 n1f14ft2u, VBtLt3 Ë7ftu2Õtít3 BtÔttÍeLttunq VytuÕtt9yuf ntuBtwÕt3 BtwV3Õtun1qLt
૮.અને તે દિવસે અમલનો વજન કરવું એક બરહક વસ્તુ છે, માટે જેની (નેકીઓનું) પલડું ભારે હશે તેઓ જ સફળ હશે.
[02:14.00]
وَمَنْ خَفَّتْ مَوَازِيْنُهٗ فَاُولٰۤئِكَ الَّذِيْنَ خَسِرُوْۤا اَنْفُسَهُمْ بِمَا كَانُوْا بِاٰيٰتِنَا يَظْلِمُوْنَ﴿9﴾
૯.ÔtBtLt3 Ït1V0ít3 BtÔttÍeLttunq VytuÕtt9yufÕÕtÍ8eLt Ï1tËuY9 yLVtuËnwBt3 çtuBttftLtq çtuytGttítuLtt GtÍ54ÕtuBtqLt
૯.અને જેમનુ (નેકીઓનું) પલડું હલકુ થશે તેઓ એ જ છે કે જેમણે અમારી આયતો ઉપર ઝુલ્મ કરીને પોતાનું નુકસાન કર્યુ.
[02:34.00]
وَلَقَدْ مَكَّنّٰكُمْ فِى الْاَرْضِ وَجَعَلْنَا لَكُمْ فِيْهَا مَعَايِشَ ؕ قَلِيْلًا مَّا تَشْكُرُوْنَ۠ ﴿10﴾
૧૦.ÔtÕtf1Œ3 Btf0LLttfwBt3 rVÕyÍu2o Ôtsy1ÕLtt ÕtfwBt3 Vent Bty1tGtu~t, f1ÕteÕtBt3 Bttít~ftuYLt
૧૦.અને ખરેજ અમોએ તમને ઝમીન પર સત્તા આપી અને તેમાં તમારા માટે જીવન નિર્વાહના સાધનો મૂક્યા; છતાં તમે ઘણો ઓછો શુક્ર કરો છો.
[02:48.00]
وَلَقَدْ خَلَقْنٰكُمْ ثُمَّ صَوَّرْنٰكُمْ ثُمَّ قُلْنَا لِلْمَلٰۤئِكَةِ اسْجُدُوْا لِاٰدَمَ ۖ ۗ فَسَجَدُوْۤا اِلَّاۤ اِبْلِيْسَؕ لَمْ يَكُنْ مِّنَ السّٰجِدِيْنَ﴿11﴾
૧૧.ÔtÕtf1Œ3 ÏtÕtf14LttfwBt3 Ë7wBt0 Ë1Ôt0h3LttfwBt Ëw7Bt0 f1wÕLtt rÕtÕt3 BtÕtt9yufrítË3òuŒq ÕtuytŒBt VËsŒq EÕÕtt9 EçÕteË, ÕtBGtfwBBtuLtMËtsuŒeLt
૧૧.અને ખરેખર અમોએ તમને પૈદા કર્યા પછી તમારી સૂરતો બનાવી, પછી અમોએ ફરિશ્તાઓને ફરમાવ્યું કે આદમને સજદો કરો. જેથી સર્વોએ સજદો કર્યો સિવાય કે ઇબ્લીસ; તે સજદો કરનારાઓમાંથી ન હતો.
[03:14.00]
قَالَ مَا مَنَعَكَ اَلَّا تَسْجُدَ اِذْ اَمَرْتُكَ ؕ قَالَ اَنَا خَيْرٌ مِّنْهُ ۚ خَلَقْتَنِىْ مِنْ نَّارٍ وَّخَلَقْتَهٗ مِنْ طِيْنٍ﴿12﴾
૧૨.f1tÕt Btt BtLty1f yÕÕttítMòuŒ EÍ74yBth3íttuf, f1tÕt yLtt Ï1tGtÁBt3 rBtLntu, Ï1tÕtf14ítLte rBtLLtt®hÔt3 ÔtÏ1tÕt3f1ítnq rBtLít2eLt
૧૨.તેણે (અલ્લાહે) ફરમાવ્યું કે જ્યારે મેં તને હુકમ કર્યો ત્યારે તને કઇ વસ્તુએ સજદો કરતાં અટકાવ્યો ? તેણે કહ્યું કે હું તેના કરતાં બેહતર છું. તેં મને અગ્નિમાંથી પૈદા કર્યો છે અને તેને માટીમાંથી!
[03:32.00]
قَالَ فَاهْبِطْ مِنْهَا فَمَا يَكُوْنُ لَكَ اَنْ تَتَكَبَّرَ فِيْهَا فَاخْرُجْ اِنَّكَ مِنَ الصّٰغِرِيْنَ﴿13﴾
૧૩.f1tÕt Vn3rçtí14t rBtLnt VBttGtfqLttuÕtf yLt3 ítítfçt0h Vent VÏ14tÁs3 ELLtf BtuLtË02tøtu2heLt
૧૩.તેણે ફરમાવ્યું તું (આ જગ્યા ઉપરથી) ઊતરી જા, કારણ કે તને અધિકાર નથી કે તું અહીં રહી તકબ્બુર કરે માટે તું નિકળી જા, ખરેખર તું ઝલીલ લોકોમાંથી છો.
[03:46.00]
قَالَ اَنْظِرْنِىْۤ اِلٰى يَوْمِ يُبْعَثُوْنَ﴿14﴾
૧૪.f1tÕt yLt3 rÍ7h3Lte9 yuÕtt GtÔt3Btu Gtwçy1Ë7qLt
૧૪.તેણે (ઇબ્લીસે) કહ્યુ કે જે દિવસે લોકોને ઊભા કરવામાં આવશે તે દિવસ સુધીની મને મોહલત આપ.
[03:56.00]
قَالَ اِنَّكَ مِنَ الْمُنْظَرِيْنَ﴿15﴾
૧૫.f1tÕt ELLtf BtuLtÕt3 BtwLt3Í7heLt
૧૫.ફરમાવ્યું બેશક તું મોહલત મેળવનારાઓ-માંથી છે.
[04:04.00]
قَالَ فَبِمَاۤ اَغْوَيْتَنِىْ لَاَقْعُدَنَّ لَهُمْ صِرَاطَكَ الْمُسْتَقِيْمَۙ﴿16﴾
૧૬.f1tÕt VçtuBtt9 yø14tÔtGt3ítLte Õtyf14 ytu2ŒLLt ÕtnwBt3 Ëu2htít1fÕt3 BtwMítf2eBt
૧૬.તેણે કહ્યું કે તેં મને ગુમરાહ કર્યો છે તેથી હું જરૂર તારા સેરાતે મુસ્તકીમ ઉપર (લોકોને ગુમરાહ કરવાની) તાકમાં બેસી જઇશ.
[04:15.00]
ثُمَّ لَاٰتِيَنَّهُمْ مِّنْۢ بَيْنِ اَيْدِيْهِمْ وَمِنْ خَلْفِهِمْ وَعَنْ اَيْمَانِهِمْ وَعَنْ شَمَآئِلِهِمْؕ وَلَا تَجِدُ اَكْثَرَهُمْ شٰكِرِيْنَ﴿17﴾
૧૭.Ë7wBt0 Õt ytítuGtLLtnwBt3 rBtBçtGt3Ltu yGt3ŒernBt3 ÔtrBtLt3 Ï1tÕVurnBt3 Ôty1Lt3 yGt3BttLturnBt3 Ôt y1Lt3 ~tBtt9yuÕturnBt3, ÔtÕtt ítsuŒtu yf3Ë7hnwBt3 ~ttfuheLt
૧૭.પછી તેમની પાસે તેમની સામેથી તથા પીઠ પાછળથી તથા જમણી બાજુથી તથા ડાબી બાજુથી જરૂર આવીશ; અને તું તેઓમાંથી ઘણાઓને શુક્ર ગુઝાર પામીશ નહિ.
[04:37.00]
قَالَ اخْرُجْ مِنْهَا مَذْءُوْمًا مَّدْحُوْرًا ؕ لَمَنْ تَبِعَكَ مِنْهُمْ لَاَمْلَئَنَّ جَهَنَّمَ مِنْكُمْ اَجْمَعِيْنَ﴿18﴾
૧૮.f1tÕtÏ14tÁs3 rBtLnt BtÍ74WBtBt3 BtŒ3nq1hLt3, ÕtBtLt3 ítçtuy1f rBtLnwBt3 ÕtyBt3 ÕtyLLt snLLtBt rBtLfwBt3 ys3BtE2Lt
૧૮.તેણે ફરમાવ્યું તું અહીંથી ઝલીલ, મરદુદ થઇને ચાલ્યો જા; તેઓમાંથી જે કોઇ તારી તાબેદારી કરશે, હું ખરેખર તમો સર્વોથી જહન્નમ ભરી નાખીશ.
[04:55.00]
وَيٰۤاٰدَمُ اسْكُنْ اَنْتَ وَزَوْجُكَ الْجَنَّةَ فَكُلَا مِنْ حَيْثُ شِئْتُمَا وَلَا تَقْرَبَا هٰذِهِ الشَّجَرَةَ فَتَكُوْنَا مِنَ الظّٰلِمِيْنَ﴿19﴾
૧૯.ÔtGtt9ytŒBtwË3fwLt3 yLít ÔtÍÔt3òufÕt3 sLLtít VftuÕtt rBtLt3n1Gt3Ëtu8 ~tuy3íttuBtt ÔtÕttítf14hçtt ntÍu8rn~~tshít VítfqLtt BtuLtÍt50ÕtuBteLt
૧૯.અને (અમોએ કહ્યું) અય આદમ ! તું તથા તારી ઔરત જન્નતમાં રહો; અને જ્યાંથી તમે ચાહો ખાઓ, પરંતુ આ ઝાડ પાસે જશો નહિ, નહિતર તમે બંને ઝાલિમોમાંના થઇ જશો.
[05:17.00]
فَوَسْوَسَ لَهُمَا الشَّيْطٰنُ لِيُبْدِىَ لَهُمَا مَا وٗرِىَ عَنْهُمَا مِنْ سَوْاٰتِهِمَا وَقَالَ مَا نَهٰٮكُمَا رَبُّكُمَا عَنْ هٰذِهِ الشَّجَرَةِ اِلَّاۤ اَنْ تَكُوْنَا مَلَكَيْنِ اَوْ تَكُوْنَا مِنَ الْخٰلِدِيْنَ﴿20﴾
૨૦.VÔtË3ÔtË ÕtntuBt~~tGt3ít1tLttu ÕtuGtwçt3ŒuGt ÕtntuBtt BttÔtqhuGt y1Lt3ntuBtt rBtLt3 ËÔt3ytítunuBtt Ôtf1tÕt BttLtntftuBtt hççttuftuBtt y1Lt3 ntÍ8urn~t3~tshítu EÕÕtt9 yLt3ítfqLtt BtÕtfGt3Ltu yÔt3ítfqLtt BtuLtÕt3Ït1tÕtuŒeLt
૨૦.પછી શૈતાને તે બન્નેના મનમાં વસવસો નાખ્યો જેથી તે બંનેની તેઓથી છુપાયેલ શર્મગાહ જાહેર કરી નાખે, પછી કહ્યું કે તમારા માલિકે તમને આ ઝાડની મનાઇ કરી નથી પણ એ માટે કે તમે બંને ફરિશ્તાઓ બની જાઓ, અથવા હંમેશા (જન્નતમાં) રહેનાર થઇ જાઓ.
[05:44.00]
وَقَاسَمَهُمَاۤ اِنِّىْ لَكُمَا لَمِنَ النّٰصِحِيْنَۙ﴿21﴾
૨૧.Ôt f1tËBtntuBtt9 ELLte ÕtftuBtt ÕtBtuLtLLttË2un2eLt
૨૧.અને તેણે બન્ને પાસે કસમ ખાધી કે બેશક હું તમારી ભલાઇ ચાહનાર છું.
[05:55.00]
فَدَلّٰٮهُمَا بِغُرُوْرٍ ۚ فَلَمَّا ذَاقَا الشَّجَرَةَ بَدَتْ لَهُمَا سَوْءٰتُهُمَا وَطَفِقَا يَخْصِفٰنِ عَلَيْهِمَا مِنْ وَّرَقِ الْجَنَّةِ ؕ وَنَادٰٮهُمَا رَبُّهُمَاۤ اَلَمْ اَنْهَكُمَا عَنْ تِلْكُمَا الشَّجَرَةِ وَاَقُلْ لَّكُمَاۤ اِنَّ الشَّيْطٰنَ لَكُمَا عَدُوٌّ مُّبِيْنٌ﴿22﴾
૨૨.VŒÕÕttntuBtt çtuøtt2uYrhLt3, VÕtBt0t Ít7f1~~tshít çtŒít3 ÕtntuBtt ËÔt3ytíttuntuBtt Ôtít1Vuf1t GtÏ14tËu2VtLtu y1ÕtGt3nuBtt rBtkÔt0hrf2Õt3 sLLtítu, ÔtLttŒtntuBtt hççttuntuBtt9 yÕtBt3 yLt3nftuBtt y1Lt3rítÕt3ftuBt~0tshítu Ôtyfw1Õt3ÕtftuBtt9 ELLt~t0Gt3ítt1Lt ÕtftuBtt y1ŒwÔÔtwBt3 BttuçteLt
૨૨.અને આવી રીતે છેતરપીંડીથી તેમને (તેમના દરજ્જાથી) નીચે લાવ્યો, પછી જેવા તે બન્નેએ તે ઝાડ(ના ફળ)ને ચાખ્યું ત્યારે તેમની શર્મગાહ તેમના પર જાહેર થઇ અને તેઓ જન્નતનાં પાંદડાં વડે પોતાને ઢાંકવા લાગ્યા; અને તેમના પરવરદિગારે તેમને પોકારીને કહ્યું કે શું મેં તમો બન્નેને આ ઝાડની મનાઇ કરી ન હતી? તથા શૈતાન તમારો ખુલ્લો દુશ્મન છે એ તમને કહી દીધું ન હતું?
[06:42.00]
قَالَا رَبَّنَا ظَلَمْنَاۤ اَنْفُسَنَا وَاِنْ لَّمْ تَغْفِرْ لَنَا وَتَرْحَمْنَا لَنَكُوْنَنَّ مِنَ الْخٰسِرِيْنَ﴿23﴾
૨૩.f1tÕt hçt0Ltt Í5ÕtBt3Ltt9 yLt3VtuËLtt ÔtEÕt0Bt3 ítø14trVh3ÕtLtt Ôtíth3n1Bt3Ltt ÕtLtfqLtLLt BtuLtÕt3 Ït1tËuheLt
૨૩.તે બન્નેએ કહ્યું કે અય અમારા પરવરદિગાર! અમો બન્નેએ અમારા પોતાના નફસ પર ઝુલ્મ કર્યો, અને જો તું અમને માફ નહિ કરે અને અમારા પર રહેમ નહિ કરે તો અમે ખરેખર નુકસાન ઉઠાવનારમાંના થઇ જઇશું.
[07:00.00]
قَالَ اهْبِطُوْا بَعْضُكُمْ لِبَعْضٍ عَدُوٌّ ۚ وَلَكُمْ فِى الْاَرْضِ مُسْتَقَرٌّ وَّمَتَاعٌ اِلٰى حِيْنٍ﴿24﴾
૨૪.f1tÕtn3çtuítq1 çty14Ítu2fwBt3 Õtuçty14rÍ1Lt3 y1ŒwÔtw0Lt3, ÔtÕtfwBt3 rVÕt3yh3Íu2 BtwË3ítf1h3ÁkÔt3 ÔtBtíttW2Lt3 yuÕttn2eLt
૨૪.તેણે ફરમાવ્યું, ઊતરી જાઓ; તમારામાંના અમુક અમુકના દુશ્મન રહેશે, અને એક મુદ્દત સુધી ઝમીનમાં જ તમારૂં રોકાણ છે અને જીવન નિર્વાહનો સામાન છે.
[07:14.00]
قَالَ فِيْهَا تَحْيَوْنَ وَفِيْهَا تَمُوْتُوْنَ وَمِنْهَا تُخْرَجُوْنَ۠ ﴿25﴾
૨૫.f1tÕt Vent ítn14GtÔt3Lt Ôt Vent ítBtqítqLt ÔtrBtLnt ítwÏ14thòqLt
૨૫.(વળી) તેણે ફરમાવ્યું કે તેમાં જ તમે જીવન વીતાવશો, અને તેમાં જ મરણ પામશો, તથા તેમાંથી જ તમને બહાર લાવવામાં આવશે.
[07:26.00]
يٰبَنِىْۤ اٰدَمَ قَدْ اَنْزَلْنَا عَلَيْكُمْ لِبَاسًا يُّوَارِىْ سَوْاٰتِكُمْ وَرِيْشًا ؕ وَلِبَاسُ التَّقْوٰى ۙ ذٰلِكَ خَيْرٌ ؕ ذٰلِكَ مِنْ اٰيٰتِ اللّٰهِ لَعَلَّهُمْ يَذَّكَّرُوْنَ﴿26﴾
૨૬.Gtt çtLte9 ytŒBt f1Œ3 yLÍÕtLtt y1ÕtGt3fwBt3 ÕtuçttËkGGttuÔtthe ËÔt3ytítufwBt3 Ôthe~tLt3, Ôt ÕtuçttËwíítf14Ôtt Ít7Õtuf Ï1tGt3ÁLt3, Ít5Õtuf rBtLt3 ytGttrítÕÕttnu Õty1ÕÕtnwBt3 GtÍ08f0YLt
૨૬.અય આદમની ઔલાદ ! તમારી પરદાપોશી અને શણગાર માટે અમોએ તમારા પર લિબાસ નાઝિલ કર્યો છે; અને પરહેઝગારીનો લિબાસ એ જ સૌથી બહેતર છે; આ અલ્લાહની નિશાનીઓમાંથી છે કે કદાચને તેઓ નસીહત મેળવે.
[07:52.00]
يٰبَنِىْۤ اٰدَمَ لَا يَفْتِنَنَّكُمُ الشَّيْطٰنُ كَمَاۤ اَخْرَجَ اَبَوَيْكُمْ مِّنَ الْجَنَّةِ يَنْزِعُ عَنْهُمَا لِبَاسَهُمَا لِيُرِيَهُمَا سَوْءاٰتِهِمَا ؕ اِنَّهٗ يَرٰٮكُمْ هُوَ وَقَبِيْلُهٗ مِنْ حَيْثُ لَا تَرَوْنَهُمْ ؕ اِنَّا جَعَلْنَا الشَّيٰطِيْنَ اَوْلِيَآءَ لِلَّذِيْنَ لَا يُؤْمِنُوْنَ﴿27﴾
૨૭.Gtt çtLte9 ytŒBt Õtt GtV3ítuLtLLtftuBtw~~tGt3ít1tLttu fBtt9 yÏ14ths yçtÔtGt3fwBt3 BtuLtÕt3sLLtítu GtLt3Íuytu2 y1Lt3ntuBtt ÕtuçttËntuBtt ÕtuGttuhuGtntuBtt ËÔt3ytítunuBtt, ELLtnq GthtfwBt3 ntuÔt Ôtf1çteÕttunq rBtLt3n1Gt3Ëtu8 ÕttíthÔt3LtnwBt3, ELLtt sy1Õt3Lt~~tGttít2eLt yÔt3ÕtuGtt9y rÕtÕÕtÍe8Lt ÕttGttuy14BtuLtqLt
૨૭.અય આદમની ઔલાદ ! (ખબરદાર) શૈતાન તમને ધોકો ન આપે, જેવી રીતે કે તમારા વાલેદૈનને તેણે જન્નતમાંથી બહાર કઢાવ્યા અને તે બન્નેના લિબાસ ઉતરાવ્યા જેને પરિણામે તે બંનેની શર્મગાહ તેઓ માટે જાહેર કરે, બેશક તે (શૈતાન) તથા તેનું લશ્કર તમને એવી જગ્યાએથી જોવે છે જ્યાંથી તમે તેમને જોઇ શકતા નથી; બેશક અમોએ શૈતાનોને જેઓ ઇમાન નથી ધરાવતા તેમના સરપરસ્ત બનાવ્યા છે.
[08:36.00]
وَاِذَا فَعَلُوْا فَاحِشَةً قَالُوْا وَجَدْنَا عَلَيْهَاۤ اٰبَآءَنَا وَاللّٰهُ اَمَرَنَا بِهَا ؕ قُلْ اِنَّ اللّٰهَ لَا يَاْمُرُ بِالْفَحْشَآءِ ؕ اَتَقُوْلُوْنَ عَلَى اللّٰهِ مَا لَا تَعْلَمُوْنَ﴿28﴾
૨૮.ÔtyuÍt7 Vy1Õtq Vtnu2~títLt3 f1tÕtq ÔtsŒ3Ltt y1ÕtGt3nt9 ytçtt9yLtt ÔtÕÕttntu yBthLtt çtunt, f1wÕt3 ELLtÕÕttn ÕttGty3Bttuhtu rçtÕt3Vn14~tt9yu, yítfq1ÕtqLt y1ÕtÕÕttnu BttÕtt íty14ÕtBtqLt
૨૮.અને જે સમયે તેઓ બદકારી કરી બેસે છે ત્યારે કહે છે કે અમોએ તો અમારા બાપદાદાઓને પણ એવું જ કરતા જોયા છે, અને અલ્લાહે અમને તેનો હુકમ કર્યો છે; તું કહે કે અલ્લાહ બદકારીનો હુકમ કરતો નથી; શું અલ્લાહ વિરૂઘ્ધ તમે જે કાંઇ જાણતા નથી તે બોલો છો ?
[09:07.00]
قُلْ اَمَرَ رَبِّىْ بِالْقِسْطِ وَاَقِيْمُوْا وُجُوْهَكُمْ عِنْدَ كُلِّ مَسْجِدٍ وَّادْعُوْهُ مُخْلِصِيْنَ لَهُ الدِّيْنَ۬ ؕ كَمَا بَدَاَكُمْ تَعُوْدُوْنَؕ﴿29﴾
૨૯.fw1Õt3 yBth hççte rçtÕt3rf2Mítu Ôtyf2eBtq ÔttuòqnfwBt3 E2LŒ fwÕÕtu BtMsurŒk Ôt0Œ3W2ntu BtwÏ14tÕtuË2eLt ÕtnwÆeLt, fBtt çtŒyfwBt3 ítW2ŒqLt
૨૯.તું કહે કે મારા પરવરદિગારે મને ઇન્સાફનો હુકમ કર્યો છે, અને (એ કે) દરેક સજદા (નમાઝ)ના સમયે તમારા ચહેરા તેની તરફ રાખો, અને તેને ખાલિસ દીન સાથે પોકારો. જે રીતે પહેલી વખત તમારી ઇબ્તેદા (ખિલ્કત) કરી હતી એ જ પ્રમાણે તમો પાછા ફરશો.
[09:27.00]
فَرِيْقًا هَدٰى وَ فَرِيْقًا حَقَّ عَلَيْهِمُ الضَّلٰلَةُ ؕ اِنَّهُمُ اتَّخَذُوا الشَّيٰطِيْنَ اَوْلِيَآءَ مِنْ دُوْنِ اللّٰهِ وَيَحْسَبُوْنَ اَنَّهُمْ مُّهْتَدُوْنَ﴿30﴾
૩૦.Vhef1Lt3 nŒt ÔtVhef1Lt3 n1f14f1 y1ÕtGt3nu BtwÍ02ÕttÕtíttu, ELLtntuBtwíítÏ1tÍ7w~~tGttíteLt yÔt3ÕtuGtt9y rBtLŒqrLtÕÕttnu ÔtGtn14ËçtqLt yLLtnwBt3 Bttun3ítŒqLt
૩૦.એક વર્ગને તેણે હિદાયત કરી છે અને બીજા વર્ગ માટે ગુમરાહી સાબિત થઇ ગઇ છે; બેશક તેમણે અલ્લાહને મૂકી શૈતાનોને પોતાના દોસ્તો બનાવી લીધા છે અને તેઓ એવું ગુમાન કરે છે કે જાણે હિદાયત પામી ગયા છે.
[09:57.00]
يٰبَنِىْۤ اٰدَمَ خُذُوْا زِيْنَتَكُمْ عِنْدَ كُلِّ مَسْجِدٍ وَّكُلُوْا وَاشْرَبُوْا وَلَا تُسْرِفُوْا ۚ اِنَّهٗ لَا يُحِبُّ الْمُسْرِفِيْنَ۠ ﴿31﴾
૩૧.GttçtLte9 ytŒBt Ïttu2Íq7 ÍeLtítfwBt3 E2LŒ fwÕÕtu BtË3surŒkÔt3 ÔtftuÕtq Ôt~t3hçtq ÔtÕttítwË3huVq, ELLtnq ÕttGtturn2ççtwÕt3 BtwË3huVeLt
૩૧.અય આદમની ઔલાદ ! તમે દરેક સજદા (નમાઝ)ના સમયે પોતાને શણગારો તથા ખાઓ અને પીઓ અને ઇસરાફ કરો નહિ; બેશક ઇસરાફ કરનારાઓને તે ચાહતો નથી.
[10:16.00]
قُلْ مَنْ حَرَّمَ زِيْنَةَ اللّٰهِ الَّتِىْۤ اَخْرَجَ لِعِبَادِهٖ وَالطَّيِّبٰتِ مِنَ الرِّزْقِؕ قُلْ هِىَ لِلَّذِيْنَ اٰمَنُوْا فِى الْحَيٰوةِ الدُّنْيَا خَالِصَةً يَّوْمَ الْقِيٰمَةِؕ كَذٰلِكَ نُفَصِّلُ الْاٰيٰتِ لِقَوْمٍ يَّعْلَمُوْنَ﴿32﴾
૩૨.fw1Õt3 BtLt3 n1h0Bt ÍeLtítÕÕttrnÕt3Õtíte9 yÏ14ths Õtuyu2çttŒune Ôtíí1tGGtuçttítu BtuLth3rhÍ3fu2, fw1Õt3 nuGt rÕtÕÕtÍ8eLt ytBtLtq rVÕt3n1GttrítŒ3 ŒwLGtt Ït1tÕtuË1ítkGGtÔt3BtÕt3 fu2GttBtítu, fÍt7Õtuf LttuVM1Ëu2ÕtwÕt3 ytGttítu Õtuf1Ôt3rBtk Gt0y14ÕtBtqLt
૩૨.તું કહે કે અલ્લાહે જે શણગારને પોતાના બંદાઓ માટે પૈદા કર્યા છે તે તથા પાક રોઝીને કોણે હરામ કર્યા છે ? તું કહે કયામતના દિવસે આ (વસ્તુઓ) ફકત તેઓ માટે જ હશે જેઓ દુનિયામાં ઇમાન લાવ્યા છે આ રીતે જે લોકો ઇલ્મ રાખે છે તેમના માટે અમારી આયતોને વાઝેહ બયાન કરીએ છીએ.
[10:46.00]
قُلْ اِنَّمَا حَرَّمَ رَبِّىَ الْفَوَاحِشَ مَا ظَهَرَ مِنْهَا وَمَا بَطَنَ وَ الْاِثْمَ وَالْبَغْىَ بِغَيْرِ الْحَقِّ وَاَنْ تُشْرِكُوْا بِاللّٰهِ مَا لَمْ يُنَزِّلْ بِهٖ سُلْطٰنًا وَّاَنْ تَقُوْلُوْا عَلَى اللّٰهِ مَا لَا تَعْلَمُوْنَ﴿33﴾
૩૩.fw1Õt3 ELLtBtt n1h0Bt hççtuGtÕt3 VÔttnu2~t Btt Í5nh rBtLnt Ôt Btt çtít1Lt ÔtÕt3EM7Bt ÔtÕt3çtø14tGt çtuø1tGt3rhÕt3 n1f14fu2 ÔtyLt3ítw~hufq rçtÕÕttnu BttÕtBt3 GttuLtÍ3rÍÕt3 çtune ËwÕt3ít1tLtkÔt3ÔtyLt3 ítfq1Õtq y1ÕtÕÕttnu BttÕtt íty14ÕtBtqLt
૩૩.તું કહે કે મારા પરવરદિગારે બદકારીના કાર્યો કે જે ખુલ્લા હોય અથવા છુપા હોય તેને હરામ કર્યા છે તથા ગુનાહો અને નાહક ઝુલ્મ અને એ વાતને કે તમે (કોઇને) અલ્લાહનો શરીક બનાવી લો કે જેના વિશે અલ્લાહે કોઇ દલીલ નાઝિલ ન કરી હોય, અને જાણ્યા વગર કોઇ વાતને અલ્લાહ તરફ નિસ્બત આપવી. (હરામ કરી છે.)
[11:17.00]
وَلِكُلِّ اُمَّةٍ اَجَلٌۚ فَاِذَا جَآءَ اَجَلُهُمْ لَا يَسْتَاْخِرُوْنَ سَاعَةً وَّلَا يَسْتَقْدِمُوْنَ﴿34﴾
૩૪.ÔtÕtufwÕÕtu WBBtrítLt3 ys3ÕtwLt3, VyuÍt7 ò9y ys3ÕttunwBt3 ÕttGtË3íty3Ïtu2YLt Ëty1ítk Ôt0Õtt GtË3ítf14ŒuBtqLt
૩૪.અને દરેક ઉમ્મત માટે મુદ્દત નક્કી છે, પછી જ્યારે તેમનો સમય આવી પહોંચશે ત્યારે ઘડીભર પણ ન પાછળ ટળશે ન આગળ વધી શકશે.
[11:34.00]
يٰبَنِىْۤ اٰدَمَ اِمَّا يَاْتِيَنَّكُمْ رُسُلٌ مِّنْكُمْ يَقُصُّوْنَ عَلَيْكُمْ اٰيٰتِىْۙ فَمَنِ اتَّقٰى وَاَصْلَحَ فَلَا خَوْفٌ عَلَيْهِمْ وَلَا هُمْ يَحْزَنُوْنَ﴿35﴾
૩૫.GttçtLte9 ytŒBt EBBtt Gty3ítuGtLLtfwBt3 htuËtuÕtwBt3 rBtLfwBt3 Gtf1wM1Ëq1Lt y1ÕtGt3fwBt3 ytGttíte VBtrLtíítf1t Ôty1Ë3Õtn1 VÕtt Ï1tÔt3VwLt3 y1ÕtGt3rnBt3 ÔtÕttnwBt3 Gtn14ÍLtqLt
૩૫.અય આદમની ઔલાદ! જો તમારી પાસે તમારામાંથી જ રસૂલો આવે જેઓ અમારી આયતો તમને વાંચી સંભળાવે અને જે કોઇ પોતાને બૂરાઇથી બચાવશે તથા નેકી કરશે તો તેઓને ન કાંઇ ડર રહેશે અને ન તો તેઓ ગમગીન થશે.
[11:57.00]
وَالَّذِيْنَ كَذَّبُوْا بِاٰيٰتِنَا وَاسْتَكْبَرُوْا عَنْهَاۤ اُولٰۤئِكَ اَصْحٰبُ النَّارِۚ هُمْ فِيْهَا خٰلِدُوْنَ﴿36﴾
૩૬.ÔtÕÕtÍ8eLt fÍ74Í7çtq çtuytGttítuLtt ÔtË3ítf3çtY y1Lnt9 ytuÕtt9yuf yM1n1tçtwLLtthu, nwBt3 Vent Ït1tÕtuŒqLt
૩૬.અને જેમણે અમારી આયતો જૂઠલાવી તથા તકબ્બૂર રાખ્યો, તેઓજ જહન્નમવાસીઓ છે, જેમાં તેઓ હંમેશા રહેશે.
[12:17.00]
فَمَنْ اَظْلَمُ مِمَّنِ افْتَرٰى عَلَى اللّٰهِ كَذِبًا اَوْ كَذَّبَ بِاٰيٰتِهٖ ؕ اُولٰۤئِكَ يَنَالُهُمْ نَصِيْبُهُمْ مِّنَ الْكِتٰبِؕ حَتّٰٓى اِذَا جَآءَتْهُمْ رُسُلُنَا يَتَوَفَّوْنَهُمْ ۙ قَالُوْۤا اَيْنَ مَا كُنْتُمْ تَدْعُوْنَ مِنْ دُوْنِ اللّٰهِ ؕ قَالُوْا ضَلُّوْا عَنَّا وَشَهِدُوْا عَلٰٓى اَنْفُسِهِمْ اَنَّهُمْ كَانُوْا كٰفِرِيْنَ﴿37﴾
૩૭.VBtLt3 yÍ54ÕtBttu rBtB0trLtV3ítht y1ÕtÕÕttnu fÍu8çtLt3 yÔt3 fÍ74Í7çt çtuytGttítune, ytuÕtt9yuf GtLttÕttunwBt3 LtË2eçttunwBt3 BtuLtÕfuíttçtu, n1íítt9yuÍt7 ò9yít3nwBt3 htuËtuÕttuLtt GtítÔtV0Ôt3Lt nwBt3 f1tÕt9q yGt3LtBtt fwLítwBt3 ítŒ3W2Lt rBtLŒqrLtÕÕttnu, f1tÕt9q Í1ÕÕtq y1LLtt Ôt ~tnuŒq y1Õtt9 yLVtuËurnBt3 yLLtnwBt3 ftLtq ftVuheLt
૩૭.પછી તેના કરતાં વધારે ઝુલમગાર કોણ હશે કે જે અલ્લાહના માટે જૂઠ ઘડી કાઢે, અથવા તેની નિશાનીઓને જૂઠલાવે ? તેઓને તેની કિસ્મતનો લખાયેલ હિસ્સો મળતો રહેશે ત્યાં સુધી કે અમારા મોકલેલ ફરિશ્તાઓ તેમની રૂહ કબ્ઝ કરી લેશે અને કહેશે કે અલ્લાહ સિવાય તમે જેમને પોકાર્યા કરતા હતા તેઓ કયાં છે? તેઓ કહેશે તેઓ અમારાથી ગુમ (દૂર) થઇ ગયા છે અને તેઓ બધા પોતાની જ ખિલાફ ગવાહી આપશે કે બેશક તેઓ નાસ્તિક હતા.
[13:12.00]
قَالَ ادْخُلُوْا فِیْۤ اُمَمٍ قَدْ خَلَتْ مِنْ قَبْلِكُمْ مِّنَ الْجِنِّ وَالْاِنْسِ فِى النَّارِ ؕ كُلَّمَا دَخَلَتْ اُمَّةٌ لَّعَنَتْ اُخْتَهَا ؕ حَتّٰۤى اِذَا ادَّارَكُوْا فِيْهَا جَمِيْعًا ۙ قَالَتْ اُخْرٰٮهُمْ لِاُوْلٰٮهُمْ رَبَّنَا هٰٓؤُلَۤاءِ اَضَلُّوْنَا فَاٰتِهِمْ عَذَابًا ضِعْفًا مِّنَ النَّارِ۬ ؕ قَالَ لِكُلٍّ ضِعْفٌ وَّلٰكِنْ لَّا تَعْلَمُوْنَ﴿38﴾
૩૮.f1tÕtŒ3Ïttu2Õtq Ve ytuBtrBtLt3 f1Œ3 Ï1tÕtít3 rBtLf1çÕtufwBt3 BtuLtÕt3 SLLtu ÔtÕt3 ELËu rVLLtthu, fwÕÕtBtt ŒÏ1tÕtít3 WB0títwÕÕty1Ltít3 WÏ1ítnt, n1íítt9 yuÍ7Œ3 Œthfq Vent sBtey1Lt3 f1tÕtít WÏ14thtnwBt3 ÕtuWÕttnwBt3 hçt0Ltt nt9ytuÕtt9yu yÍ1ÕÕtqLtt VytíturnBt3 y1Ít7çtLt3 Í2uy14VBt3 BtuLtLLtthu, f1tÕt ÕtufwrÕÕtLt3 Íu2y14VwkÔt3 ÔtÕttrfÕÕtt íty14ÕtBtqLt
૩૮.તે ફરમાવશે કે તમે પણ તે ઉમ્મતો કે જે તમારી પહેલાં જિન્નાત તથા ઇન્સાનોમાંથી થઇ ચૂકી છે તેઓની સાથે જહન્નમની આગમાં દાખલ થઇ જાઓ; જ્યારે કોઇ ઉમ્મત (જહન્નમમાં) દાખલ થશે ત્યારે તે પોતાની (સહધર્મી) ઉમ્મતને લાઅનત કરશે; ત્યાં સુધી કે તેઓ બધા ઝિલ્લત સાથે ભેગા થઇ જશે, ત્યારે પૈરવી કરવાવાળા અગ્રેસરો વિશે કહેશે કે અય અમારા પરવરદિગાર ! અમને આ લોકોએ ગુમરાહ કર્યા, માટે તેઓને જહન્નમની આગનો બેવડો અઝાબ આપ; તે (અલ્લાહ) ફરમાવશે કે દરેકને માટે બેવડો જ (અઝાબ) છે, પરંતુ તમે જાણતા નથી.
[14:14.00]
وَقَالَتْ اُوْلٰٮهُمْ لِاُخْرٰٮهُمْ فَمَا كَانَ لَكُمْ عَلَيْنَا مِنْ فَضْلٍ فَذُوْقُوا الْعَذَابَ بِمَا كُنْتُمْ تَكْسِبُوْنَ۠ ﴿39﴾
૩૯.Ôtf1tÕtít3 WÕttnwBt3 ÕtuWÏ14thtnwBt3 VBttftLt ÕtfwBt3 y1ÕtGt3Ltt rBtLVÍ14rÕtLt3 VÍq7f1wÕt3 y1Ít7çt çtuBttfwLítwBt3 ítf3ËuçtqLt
૩૯.અને તેઓમાંથી અગ્રેસરો પૈરવી કરવાવાળાઓને કહેશે કે હવે તમને અમારા પર કાંઇ ફઝીલત રહી નથી, માટે હવે તમે જે કાંઇ કમાણી કરી છે તેના લીધે અઝાબની મજા ચાખો.
[14:34.00]
اِنَّ الَّذِيْنَ كَذَّبُوْا بِاٰيٰتِنَا وَاسْتَكْبَرُوْا عَنْهَا لَا تُفَتَّحُ لَهُمْ اَبْوَابُ السَّمَآءِ وَلَا يَدْخُلُوْنَ الْجَنَّةَ حَتّٰى يَلِجَ الْجَمَلُ فِیْ سَمِّ الْخِيَاطِ ؕ وَكَذٰلِكَ نَجْزِى الْمُجْرِمِيْنَ﴿40﴾
૪૦.ELLtÕÕtÍ8eLt fÍ74Í7çtq çtuytGttítuLtt ÔtMítf3çtY y1Lnt ÕttíttuVíítntu2 ÕtnwBt3 yçt3ÔttçtwË0Btt9yu ÔtÕttGtŒ3Ïttu2ÕtqLtÕt3 sLLtít n1íítt GtÕtusÕt3 sBtÕttu Ve ËrBBtÕt3 Ïtu2Gttít1, ÔtfÍt7Õtuf Lts3rÍÕt3 Btws3huBteLt
૪૦.બેશક જેમણે અમારી આયતોને જૂઠલાવી તથા તકબ્બૂર સાથે તેનાથી મોંઢું ફેરવ્યું તેમના માટે ન આસમાનના દરવાજા ઉઘાડવામાં આવશે અને ન તેઓ જન્નતમાં દાખલ થશે, જ્યાં સુધી કે સોયના નાકામાંથી ઊંટ નીકળી ન જાય; અને અમે ગુનેહગારોને આ રીતે બદલો આપીએ છીએ.
[15:08.00]
لَهُمْ مِّنْ جَهَنَّمَ مِهَادٌ وَّمِنْ فَوْقِهِمْ غَوَاشٍ ؕ وَكَذٰلِكَ نَجْزِى الظّٰلِمِيْنَ﴿41﴾
૪૧.ÕtnwBt3 rBtLt3snLLtBt BtuntŒqkÔt3 ÔtrBtLt3 VÔt3f2urnBt3 ø1tÔttr~tLt3, ÔtfÍ7tÕtuf Lts3rÍÍ54 Í5tÕtuBteLt
૪૧.જહન્નમમાં તેમના માટે આગની પથારી હશે તથા તેમના ઉપર ઓઢવાનું પણ (અગ્નિનું) હશે; અને અમે ઝાલિમોને આ રીતે બદલો આપીએ છીએ.
[15:24.00]
وَالَّذِيْنَ اٰمَنُوْا وَعَمِلُوا الصّٰلِحٰتِ لَا نُكَلِّفُ نَفْسًا اِلَّا وُسْعَهَاۤ ؗ اُولٰۤئِكَ اَصْحٰبُ الْجَنَّةِۚ هُمْ فِيْهَا خٰلِدُوْنَ﴿42﴾
૪૨.ÔtÕÕtÍ8eLt ytBtLtq Ôty1BtuÕtwË02tÕtun1títu ÕttLttufÕÕtuVtu LtV3ËLt3 EÕÕtt ÔtwË3y1nt, ytuÕtt9yuf yM1n1tçtwÕt3 sLLtítu, nwBt3 Vent Ït1tÕtuŒqLt
૪૨.અને જે લોકો ઇમાન લાવ્યા તથા નેક આમાલ કર્યા - જો કે અમે કોઇ નફસને તેના ગજા ઉપરાંત જવાબદારી આપતા નથી - તેઓ જ જન્નતવાસીઓ છે; જેમાં તેઓ હંમેશા રહેશે.
[15:54.00]
وَنَزَعْنَا مَا فِیْ صُدُوْرِهِمْ مِّنْ غِلٍّ تَجْرِىْ مِنْ تَحْتِهِمُ الْاَنْهٰرُۚ وَقَالُوا الْحَمْدُ لِلّٰهِ الَّذِىْ هَدٰٮنَا لِهٰذَا وَمَا كُنَّا لِنَهْتَدِىَ لَوْلَاۤ اَنْ هَدٰٮنَا اللّٰهُ ۚ لَقَدْ جَآءَتْ رُسُلُ رَبِّنَا بِالْحَقِّ ؕ وَنُوْدُوْۤا اَنْ تِلْكُمُ الْجَنَّةُ اُوْرِثْتُمُوْهَا بِمَا كُنْتُمْ تَعْمَلُوْنَ﴿43﴾
૪૩.ÔtLtÍy14Ltt BttVeËtu2ŒqhurnBt rBtLt3røt1Õt3rÕtLt3 íts3he rBtLt3 ítn14ítunuBtwÕt3 yLnthtu, Ôtf1tÕtwÕt3 n1BŒtu rÕtÕÕttrnÕÕtÍ8e nŒtLtt ÕtuntÍ7t, ÔtBttfwLLtt ÕtuLtn3ítŒuGt ÕtÔt3Õtt9 yLt3 nŒtLtÕÕttntu, Õtf1Œ3ò9yít3 htuËtuÕttu hççtuLtt rçtÕt3n14f3f2u, ÔtLtwŒ9q yLt3rítÕftuBtwÕt3 sLLtíttu WrhË74íttuBtqnt çtuBttfwLítwBt3 íty14BtÕtqLt
૪૩.અને તેમના દિલોમાંથી અમે કીન્નાખોરીને દૂર કરી દેશું, તેમના (મહેલ) હેઠળથી નદીઓ વહેતી હશે, અને તેઓ કહેશે કે તમામ વખાણ અલ્લાહને જ માટે છે કે જેણે અમને આ (જન્નત માટે)ની હિદાયત કરી, અને જો અલ્લાહે અમારી હિદાયત કરી ન હોત તો અમે હરગિઝ હિદાયત મેળવતે નહિ; ખરેખર અમારા પરવરદિગારના રસૂલો અમારી પાસે હક લઇને આવ્યા હતા. અને તેમને પોકારીને કહેવામાં આવશે કે આ એ જ જન્નત છે કે જેના તમને તમારા (નેક) આમાલના કારણે વારસદાર બનાવવામાં આવ્યા છે.
[16:43.00]
وَنَادٰٓى اَصْحٰبُ الْجَنَّةِ اَصْحٰبَ النَّارِ اَنْ قَدْ وَجَدْنَا مَا وَعَدَنَا رَبُّنَا حَقًّا فَهَلْ وَجَدْتُّمْ مَّا وَعَدَ رَبُّكُمْ حَقًّا ؕ قَالُوْا نَعَمْ ۚ فَاَذَّنَ مُؤَذِّنٌۢ بَيْنَهُمْ اَنْ لَّعْنَةُ اللّٰهِ عَلَى الظّٰلِمِيْنَۙ﴿44﴾
૪૪.Ôt LttŒt9 yË14n1tçtwÕt3 sLLtítu yË14n1tçtLLtthu yLt3 f1Œ3 ÔtsŒ3Ltt BttÔty1ŒLtt hççttuLtt n1f14f1Lt3 VnÕt3 ÔtsŒ3ít0wBt3 BttÔty1Œ hççttufwBt3 n1f14f1Lt3, f1tÕtq Lty1Bt3, Vy7Í0Lt BttuyÍ74Íu8LtwBt3 çtGt3LtnwBt3 y Õt0y14LtítwÕÕttnu y1ÕtÍ50tÕtuBteLt
૪૪.અને જન્નતવાળા જહન્નમવાળાઓને પુકારીને કહેશે કે અમારા પરવરદિગારે અમને જે વાયદો કર્યો હતો તે (વાયદા)ને અમે સાચો પામ્યો, શું તમારા પરવરદિગારે જે વાયદો તમને કર્યો હતો તે તમે સાચો પામ્યો? તેઓ જવાબ આપશે કે હા. પછી એક એલાન કરનાર એલાન કરશે કે ઝાલિમો પર અલ્લાહની લાનત છે:
[17:18.00]
الَّذِيْنَ يَصُدُّوْنَ عَنْ سَبِيْلِ اللّٰهِ وَيَبْغُوْنَهَا عِوَجًا ۚ وَهُمْ بِالْاٰخِرَةِ كٰفِرُوْنَۘ﴿45﴾
૪૫.Õt0Í8eLt GtËwŒq0Lt y1Lt3 ËçterÕtÕÕttnu ÔtGtçt3ø1tqLtnt yu2ÔtsLt3, ÔtnwBt3 rçtÕt3 ytÏtu2hítu ftVuYLt
૪૫.જેઓ રાહે ખુદાથી (લોકોને) અટકાવે છે અને રાહે ખુદાને વાંકો ચૂકો બતાવવા ચાહે છે, અને તેઓ આખેરતનો ઇન્કાર કરનારા છે.
[17:34.00]
وَبَيْنَهُمَا حِجَابٌۚ وَعَلَى الْاَعْرَافِ رِجَالٌ يَّعْرِفُوْنَ كُلًّاۢ بِسِيْمٰٮهُمْ ۚ وَنَادَوْا اَصْحٰبَ الْجَنَّةِ اَنْ سَلٰمٌ عَلَيْكُمْ لَمْ يَدْخُلُوْهَا وَهُمْ يَطْمَعُوْنَ﴿46﴾
૪૬.Ôt çtGt3 LtntuBtt nu2òçtwLt3, Ôty1ÕtÕt3 yy14htVu huòÕtwk GGty14huVwLt fwÕÕtBt3 çtuËeBttnwBt3, ÔtLttŒÔt3 yM1n1tçtÕt3sLLtítu yLt3ËÕttBtwLt3 y1ÕtGt3fwBt3 ÕtBt3GtŒ3Ïttu2Õtqnt ÔtnwBt3 Gtít3BtW2Lt
૪૬.અને તે બન્ને વચ્ચે એક પરદો હશે, અને અઅરાફ (સૌથી ઊંચી જગ્યા) પર એવા માણસો હશે કે જેઓ દરેકને તેની નિશાનીઓથી ઓળખતા હશે,* અને તેઓ જન્નતવાળાઓને સંબોધીને કહેશે કે તમારા પર સલામ થાય, જો કે તેઓ પોતે હજુ તેમાં દાખલ થયા નહિ હોય, પરંતુ ઉમેદવાર હશે.
[18:01.00]
وَاِذَا صُرِفَتْ اَبْصَارُهُمْ تِلْقَآءَ اَصْحٰبِ النَّارِۙ قَالُوْا رَبَّنَا لَا تَجْعَلْنَا مَعَ الْقَوْمِ الظّٰلِمِيْنَ۠ ﴿47﴾
૪૭.Ôt yuÍt7 Ëtu2huVít3 yçË1thtunwBt3 rítÕt3ft92y yM1n1trçtLLtthu f1tÕtq hçt0Ltt Õttíts3y1ÕLtt Bty1Õt3 f1Ôt3rBtÍ06tÕtuBteLt
૪૭.અને જ્યારે તેઓની નજર જહન્નમવાસીઓ તરફ ફરશે, ત્યારે કહેશે કે અય અમારા પરવરદિગાર ! અમને ઝાલિમો સાથે રાખજે નહિ.
[18:22.00]
وَنَادٰٓى اَصْحٰبُ الْاَعْرَافِ رِجَالًا يَّعْرِفُوْنَهُمْ بِسِيْمٰٮهُمْ قَالُوْا مَاۤ اَغْنٰى عَنْكُمْ جَمْعُكُمْ وَمَا كُنْتُمْ تَسْتَكْبِرُوْنَ﴿48﴾
૪૮.ÔtLttŒt9 yM1n1tçtwÕt3 yy14htVu huòÕtk GGty14huVqLtnwBt3 çtuËeBttnwBt3 f1tÕtq Btt9yø14tLtt y1LfwBt3 sBt3ytu2fwBt3 ÔtBttfwLítwBt3 ítË3ítf3çtuYLt
૪૮.અને અઅરાફવાળાઓ* અમુકને કે જેમને તેઓ તેમની નિશાનીઓથી ઓળખતા હશે તેઓને પોકારીને કહેશે કે ન તમારી જમાઅત તમને કાંઇ કામ આવી અને ન તમારો તકબ્બુર.
[18:51.00]
اَهٰٓؤُلَۤاءِ الَّذِيْنَ اَقْسَمْتُمْ لَا يَنَالُهُمُ اللّٰهُ بِرَحْمَةٍ ؕ اُدْخُلُوا الْجَنَّةَ لَا خَوْفٌ عَلَيْكُمْ وَلَاۤ اَنْتُمْ تَحْزَنُوْنَ﴿49﴾
૪૯.ynt9ytuÕtt9EÕt3 ÕtÍ8eLt yf14ËBítwBt3 ÕttGtLttÕttu ntuBtwÕÕttntu çtuhn14BtrítLt3, WŒ3Ïttu2ÕtwÕt3 sLLtít ÕttÏt1Ôt3VwLt3 yÕtGt3fwBt3 Ôt Õtt9yLítwBt3 ítn14ÍLtqLt
૪૯.શું આ તેઓજ છે કે જેમના વિશે તમે કસમ ખાઇને કહ્યા કરતા હતા કે તેમને અલ્લાહની રહેમત હાંસિલ થશે નહિ? (તેઓને કહેવામાં આવશે) તમે જન્નતમાં દાખલ થઇ જાઓ, ન તમને કાંઇ ડર રહેશે અને ન તમે ગમગીન થશો.
[19:15.00]
وَنَادٰٓى اَصْحٰبُ النَّارِ اَصْحٰبَ الْجَنَّةِ اَنْ اَفِيْضُوْا عَلَيْنَا مِنَ الْمَآءِ اَوْ مِمَّا رَزَقَكُمُ اللّٰهُ ؕ قَالُوْۤا اِنَّ اللّٰهَ حَرَّمَهُمَا عَلَى الْكٰفِرِيْنَ ۙ﴿50﴾
૫૦.Ôt LttŒt9 yM1n1tçtwLLtthu yM1n1tçtÕt3 sLLtítu yLt3yVeÍq1 y1ÕtGt3Ltt BtuLtÕBtt9yu yÔt3rBtBBtt hÍf1ftuBtwÕÕttntu, f1tÕtq ELLtÕÕttn n1h0BtntuBtt y1ÕtÕt3ftVuheLt
૫૦.અને જહન્નમવાળા જન્નતવાળાઓને પોકારીને કહેશે કે અમને થોડુંક પાણી અથવા અલ્લાહે તમને જે કાંઇ આપ્યું છે તેમાંથી કંઇક આપો તેઓ જવાબ આપશે કે બેશક અલ્લાહે એ બન્ને વસ્તુઓ નાસ્તિકો માટે હરામ કરી છે:
[19:52.00]
الَّذِيْنَ اتَّخَذُوْا دِيْنَهُمْ لَهْوًا وَّلَعِبًا وَّغَرَّتْهُمُ الْحَيٰوةُ الدُّنْيَا ۚ فَالْيَوْمَ نَنْسٰٮهُمْ كَمَا نَسُوْا لِقَآءَ يَوْمِهِمْ هٰذَا ۙ وَمَا كَانُوْا بِاٰيٰتِنَا يَجْحَدُوْنَ﴿51﴾
૫૧.Õt0Í8eLt íítÏ1tÍq7 ŒeLtnwBt3 Õtn3Ôtk Ôt0Õtyu2çtk Ôt0ø1th0ít3ntuBtwÕt3 n1GttítwŒ3 ŒwLGtt, VÕt3GtÔt3Bt LtLt3ËtnwBt3 fBttLtËq Õtuf1ty GtÔt3BturnBt3 ntÍt7 ÔtBttftLtq çtuytGttítuLtt Gts3n1ŒqLt
૫૧.કે જે લોકોએ પોતાના દીનને રમત ગમત(નું સાધન) બનાવ્યુ અને જેમને દુનિયાની ઝિંદગીએ ધોકો આપ્યો, માટે આજના દિવસે અમે પણ તેમને એવી જ રીતે ભૂલી જઇશું જેવી રીતે કે તેઓ આ દિવસની મુલાકાતને ભૂલી ગયા હતા, કારણ કે તેઓ અમારી આયતોનો ઇન્કાર કર્યા કરતા હતા.
[20:19.00]
وَلَقَدْ جِئْنٰهُمْ بِكِتٰبٍ فَصَّلْنٰهُ عَلٰى عِلْمٍ هُدًى وَّرَحْمَةً لِّقَوْمٍ يُّؤْمِنُوْنَ﴿52﴾
૫૨.Ôt Õtf1Œ3 suy3LttnwBt3 çtufuíttrçtLt3 VM1Ë1ÕLttntu y1Õtt E2Õt3rBtLt3 ntuŒkÔt3 Ôthn14BtítÕÕtuf1Ôt3®BtGGtwy3BtuLtqLt
૫૨.અને બેશક અમે તેમના માટે એક એવી કિતાબ લાવ્યા છીએ કે જેને અમોએ ઇલ્મ સાથે મુફસ્સલ (વિસ્તૃત) બયાન કરી છે અને જેઓ ઇમાન રાખે છે તેના માટે (આ કિતાબ) હિદાયત અને રહેમત છે.
[20:35.00]
هَلْ يَنْظُرُوْنَ اِلَّا تَاْوِيْلَهٗؕ يَوْمَ يَاْتِىْ تَاْوِيْلُهٗ يَقُوْلُ الَّذِيْنَ نَسُوْهُ مِنْ قَبْلُ قَدْ جَآءَتْ رُسُلُ رَبِّنَا بِالْحَقِّۚ فَهَلْ لَّنَا مِنْ شُفَعَآءَ فَيَشْفَعُوْا لَنَاۤ اَوْ نُرَدُّ فَنَعْمَلَ غَيْرَ الَّذِىْ كُنَّا نَعْمَلُؕ قَدْ خَسِرُوْۤا اَنْفُسَهُمْ وَضَلَّ عَنْهُمْ مَّا كَانُوْا يَفْتَرُوْنَ۠ ﴿53﴾
૫૩.nÕt3 GtLt3Ítu6YLt EÕÕtt íty3ÔteÕtnq, GtÔt3Bt Gty3íte íty3ÔteÕttunq Gtfq1ÕtwÕÕtÍ8eLt LtËqntu rBtLf1çÕttu f1Œ3ò9yíhtuËtuÕttu hççtuLtt rçtÕt3n1f14fu2, VnÕÕtLtt rBtL~ttuVyt92y VGt~VW2 ÕtLtt9 yÔt3 LttuhÆtu VLty14BtÕt ø1tGt3hÕÕtÍ8e fwLLtt Lty14BtÕttu, f1Œ3 Ï1tËuY9 yLVtuËnwBt3 ÔtÍ1ÕÕt y1LnwBt3 BttftLtq GtV3ítYLt
૫૩.શું તેઓ માત્ર તેના નતીજાની જ રાહ જૂએ છે? નતીજો જાહેર થવાના દિવસે, જેઓ તેને અગાઉ ભૂલી ગયા હતા તેઓ કહેશે કે બેશક અમારા પરવરદિગારના રસૂલો હક લઇને આવ્યા હતા, શું (હવે) કોઇ અમારી શફાઅત કરનારો છે કે જે અમારા માટે શફાઅત કરે, અથવા અમને પાછા મોકલી દેવામાં આવે કે જેથી જેવા અમલ અમે કર્યા કરતા હતા તેની સિવાયના (નેક) આમાલ કરીએ? ખરેજ તેઓએ પોતાને મોટું નુકસાન પહોંચાડ્યું અને જે વસ્તુઓ તેઓ ઉપજાવી કાઢતા હતા તે સર્વે તેઓથી દૂર થઇ ગઇ છે.
[21:23.00]
اِنَّ رَبَّكُمُ اللّٰهُ الَّذِىْ خَلَقَ السَّمٰوٰتِ وَ الْاَرْضَ فِیْ سِتَّةِ اَيَّامٍ ثُمَّ اسْتَوٰى عَلَى الْعَرْشِ يُغْشِى الَّيْلَ النَّهَارَ يَطْلُبُهٗ حَثِيْثًا ۙ وَّالشَّمْسَ وَالْقَمَرَ وَالنُّجُوْمَ مُسَخَّرٰتٍۢ بِاَمْرِهٖ ؕ اَلَا لَهُ الْخَلْقُ وَالْاَمْرُ ؕ تَبٰرَكَ اللّٰهُ رَبُّ الْعٰلَمِيْنَ﴿54﴾
૫૪.ELLt hçt0ftuBtwÕÕttnwÕÕtÍ8e Ï1tÕtf1MËBttÔttítu ÔtÕyÍo2 VerËíítítu yGt0trBtLt3 Ë7wBt0MítÔtt y1ÕtÕt3y1~tuo Gtwø14tr~tÕt3 ÕtGt3ÕtLLtnth Gtí14tÕttuçttunq n1Ë8eË74 Ôt0~~tBË ÔtÕf1Bth ÔtLLttuòqBt BttuËÏ1Ï1thtrítBt3 çtuyBhune, yÕtt ÕtnwÕt3 Ï1tÕftu2 ÔtÕyBhtu, ítçtthfÕÕttntu hççtwÕt3 y1tÕtBteLt
૫૪.બેશક તમારો પરવરદિગાર તે અલ્લાહ છે કે જેણે આકાશો અને ઝમીનને છ દિવસ (દૌરાન)માં પેદા કર્યા, અને અર્શ(ની સત્તા) પર બિરાજમાન થયો; તે રાત્રિને દિવસ પર ઢાંકી દે છે કે જે ઝડપથી તેની પાછળ ચાલી આવે છે, અને સૂરજ તથા ચાંદ તથા સિતારાઓ (ખલ્ક કર્યા) જે તેના હુકમને તાબે છે; જાણી લો કે ખલ્ક કરવું તથા તદબીર કરવુ એ તેનુંજ કામ છે; બરકતવાળો છે તે અલ્લાહ કે જે દુનિયાઓનો પાલનહાર છે.
[22:04.00]
اُدْعُوْا رَبَّكُمْ تَضَرُّعًا وَّخُفْيَةً ؕ اِنَّهٗ لَا يُحِبُّ الْمُعْتَدِيْنَ ۚ﴿55﴾
૫૫.WŒ3W2 hç0tfwBt3 ítÍ1htuoy1Ôt3 ÔtÏ1twV3GtítLt3, ELLtnq ÕttGtturn2ççtwÕt3 Bttuy14ítŒeLt
૫૫.તમે તમારા પરવરદિગારને કરગરીને તથા છાનામાના પોકારો; બેશક તે હદ બહાર જનારાઓને દોસ્ત રાખતો નથી.
[22:15.00]
وَلَا تُفْسِدُوْا فِى الْاَرْضِ بَعْدَ اِصْلَاحِهَا وَادْعُوْهُ خَوْفًا وَّطَمَعًا ؕ اِنَّ رَحْمَتَ اللّٰهِ قَرِيْبٌ مِّنَ الْمُحْسِنِيْنَ﴿56﴾
૫૬.ÔtÕtt ítwV3ËuŒq rVÕyÍu2o çty14Œ EË14Õttnu2nt ÔtŒ3W2ntu Ï1tÔt3VkÔt3 Ôtít1Bty1Lt3, ELLt hn14BtítÕÕttnu f1heçtwBt3 BtuLtÕt3 Bttun14ËuLteLt
૫૬.અને ઝમીન પર તેની ઇસ્લાહ થયા પછી ફસાદ કરો નહિ અને તેને (જવાબદારી અદા ન કરી શકવાના) ડર અને (રહેમતની) ઉમ્મીદ સાથે પોકારો; બેશક અલ્લાહની રહેમત નેકી કરનારાઓની નજીક છે.
[22:32.00]
وَهُوَ الَّذِىْ يُرْسِلُ الرِّيٰحَ بُشْرًۢا بَيْنَ يَدَىْ رَحْمَتِهٖ ؕ حَتّٰۤى اِذَاۤ اَقَلَّتْ سَحَابًا ثِقَالًا سُقْنٰهُ لِبَلَدٍ مَّيِّتٍ فَاَنْزَلْنَا بِهِ الْمَآءَ فَاَخْرَجْنَا بِهٖ مِنْ كُلِّ الثَّمَرٰتِؕ كَذٰلِكَ نُخْرِجُ الْمَوْتٰى لَعَلَّكُمْ تَذَكَّرُوْنَ﴿57﴾
૫૭.ÔtntuÔtÕÕtÍ8e Gtwh3ËuÕtwh3huGttn1 çtw~t3hBt3 çtGt3Lt GtŒGt3 hn14Btítune, n1íít9tyuÍt98yf1ÕÕtít3 Ën1tçtLt3 Ëu8f1tÕtLt3 Ëwf14Lttntu ÕtuçtÕtrŒBt BtGGturítLt3 VyLÍÕLtt çturnÕBtt9y VyÏ14ths3Ltt çtune rBtLt3 fwÕt3rÕtË74Ë7Bthtítu, fÍ7tÕtuf LtwÏ14thuòwÕt3 BtÔt3ítt Õty1ÕÕtfwBt3 ítÍ7f3fYLt
૫૭.અને તે એ જ છે કે જે પોતાની રહેમતથી પહેલા ખુશખબર આપવા માટે હવા મોકલે છે; અહીં સુધી કે તે (પાણીથી) ભરપૂર વાદળાં લઇ આવે છે, જેને અમે નિર્જીવ ગામ (સૂકા ગામ) તરફ લઇ જઇએ છીએ, પછી તેમાંથી પાણી નાઝિલ કરીએ છીએ, પછી તેના વડે દરેક પ્રકારના ફળ ફળાદી પૈદા કરી દઇએ છીએ; એવી જ રીતે અમે મુડદાઓને પણ સજીવન કરશું કે કદાચને તમે યાદ કરો (અને નસીહત મેળવો.)
[23:14.00]
وَالْبَلَدُ الطَّيِّبُ يَخْرُجُ نَبَاتُهٗ بِاِذْنِ رَبِّهٖ ۚ وَالَّذِىْ خَبُثَ لَا يَخْرُجُ اِلَّا نَكِدًا ؕ كَذٰلِكَ نُصَرِّفُ الْاٰيٰتِ لِقَوْمٍ يَّشْكُرُوْنَ۠ ﴿58﴾
૫૮.ÔtÕt3 çtÕtŒwí1ít1GGtuçttu GtÏ14thtuòu Ltçttíttunq çtuEÍ38Ltu hççtune, ÔtÕÕtÍ8e Ï1tçttuË7 Õtt GtÏ14thtuòu EÕÕtt LtfuŒLt3, fÍt7Õtuf LttuË1h3huVwÕt3 ytGttítu Õtuf1Ôt3rBtk Gt0~ftuYLt
૫૮.અને અલ્લાહના હુકમથી પાકીઝા ઝમીનનો પાક (સારો) થાય છે અને જે ઝમીન ખબીસ હોય છે, તેમાંથી પાક થતો નથી સિવાય કે થોડોક / નકામો, આ રીતે અમે શુક્ર ગુઝારો માટે આયાત (નિશાનીઓ) બયાન કરીએ છીએ.
[23:34.00]
لَقَدْ اَرْسَلْنَا نُوْحًا اِلٰى قَوْمِهٖ فَقَالَ يٰقَوْمِ اعْبُدُوا اللّٰهَ مَا لَكُمْ مِّنْ اِلٰهٍ غَيْرُهٗ ؕ اِنِّىْۤ اَخَافُ عَلَيْكُمْ عَذَابَ يَوْمٍ عَظِيْمٍ﴿59﴾
૫૯.Õtf1Œ3 yh3ËÕLtt Ltqn1Lt3 yuÕtt f1Ôt3Btune Vf1tÕt Gtt f1Ôt3Btuy14çttuŒwÕÕttn BttÕtfwBt3 rBtLt3 yuÕttrnLt3 ø1tGt3htunq, ELLte9 yÏt1tVtu y1ÕtGt3fwBt3 y1Ít7çt GtÔt3rBtLt y1Í6eBt
૫૯.ખરેજ અમોએ નૂહને તેની કૌમ તરફ મોકલ્યા. તેણે કહ્યું કે અય મારી કૌમ ! અલ્લાહની ઇબાદત કરો, તેના સિવાય તમારો બીજો કોઇ માઅબૂદ નથી; ખરેજ હું તમારા માટે મહાન દિવસના અઝાબથી ડરૂં છું.
[24:03.00]
قَالَ الْمَلَاُ مِنْ قَوْمِهٖۤ اِنَّا لَنَرٰٮكَ فِیْ ضَلٰلٍ مُّبِيْنٍ﴿60﴾
૬૦.f1tÕtÕt3BtÕtytu rBtLf1Ôt3Btune9 ELLtt ÕtLthtf Ve Í1ÕttrÕtBt3 BttuçteLt
૬૦.તેની કૌમના આગેવાનોએ કહ્યું કે અમે તને ખુલ્લી ગુમરાહીમાં નિહાળીએ છીએ.
[24:16.00]
قَالَ يٰقَوْمِ لَيْسَ بِىْ ضَلٰلَةٌ وَّلٰكِنِّىْ رَسُوْلٌ مِّنْ رَّبِّ الْعٰلَمِيْنَ﴿61﴾
૬૧.ft1Õt Gttf1Ôt3Btu ÕtGt3Ë çte Í1ÕttÕtítwkÔt3 ÔtÕttrfLLte hËqÕtwBt3 rBth0ÂççtÕt3 y1tÕtBteLt
૬૧.(નૂહે) ફરમાવ્યું કે અય મારી કૌમ ! હું ગુમરાહીમાં નથી, બલ્કે હું દુનિયાઓના પરવરદિગાર તરફથી એક રસૂલ છું.
[24:28.00]
اُبَلِّغُكُمْ رِسٰلٰتِ رَبِّىْ وَاَنْصَحُ لَكُمْ وَاَعْلَمُ مِنَ اللّٰهِ مَا لَا تَعْلَمُوْنَ﴿62﴾
૬૨.ytuçtÕÕtuøttu2fwBt3 huËtÕttítu hççte Ôt yLt3Ë1ntu2 ÕtfwBt3 Ôt yy14ÕtBttu BtuLtÕÕttnu BttÕtt íty14ÕtBtqLt
૬૨.તમને મારા પરવરદિગારનો પયગામ પહોંચાડું છું અને તમારી ભલાઇ ચાહુ છું અને અલ્લાહ તરફથી હું જે કાંઇ જાણું છું તે તમે જાણતા નથી.
[24:40.00]
اَوَعَجِبْتُمْ اَنْ جَآءَكُمْ ذِكْرٌ مِّنْ رَّبِّكُمْ عَلٰى رَجُلٍ مِّنْكُمْ لِيُنْذِرَكُمْ وَلِتَتَّقُوْا وَلَعَلَّكُمْ تُرْحَمُوْنَ﴿63﴾
૬૩.yÔt3 y1rsçítwBt3 yLt3ò9yfwBt3 rÍ7f3ÁBt3 rBth0ççtufwBt3 y1ÕtthòurÕtBt3 rBtLt3fwBt3 ÕtuGtwLÍu8hfwBt3 ÔtÕtuítíítfq1 ÔtÕty1ÕÕtfwBt3 ítwh3n1BtqLt
૬૩.શું તમને નવાઇ લાગે છે કે તમારામાંથી એક માણસ થકી તમારા પરવરદિગાર તરફથી નસીહત આવી, જે તમને (તમારા આમાલના અંજામથી) ડરાવે જેથી તમે (નાફરમાનીથી) બચો અને કદાચ અલ્લાહની રહેમત હાંસિલ કરી લ્યો.
[25:01.00]
فَكَذَّبُوْهُ فَاَنْجَيْنٰهُ وَالَّذِيْنَ مَعَهٗ فِى الْفُلْكِ وَاَغْرَقْنَا الَّذِيْنَ كَذَّبُوْا بِاٰيٰتِنَا ؕ اِنَّهُمْ كَانُوْا قَوْمًا عَمِيْنَ۠ ﴿64﴾
૬૪.VfÍ74Í7çtqntu VyLt3 sGt3Lttntu ÔtÕÕtÍ8eLt Bty1nq rVÕVwÕfu Ôtyø14thf14LtÕÕtÍ8eLt fÍ08çtq çtuytGttítuLtt, ELLtnwBt3 ftLtq f1Ôt3BtLt3 y1BteLt
૬૪.પણ છેવટે તેમણે તેને (નૂહને) જૂઠલાવ્યો, પછી અમોએ તેને તથા તેની સાથે જેઓ તે વહાણમાં હતા તેમને બચાવ્યા અને જે લોકોએ અમારી આયતોને જૂઠલાવી તેઓને અમોએ ડૂબાડી દીધા; કારણકે તે લોકો (હક જોવાથી) આંધળા હતા.
[25:22.00]
وَاِلٰى عَادٍ اَخَاهُمْ هُوْدًا ؕ قَالَ يٰقَوْمِ اعْبُدُوا اللّٰهَ مَا لَكُمْ مِّنْ اِلٰهٍ غَيْرُهٗ ؕ اَفَلَا تَتَّقُوْنَ﴿65﴾
૬૫.ÔtyuÕtt y1trŒLt3 yÏt1tnwBt3 nqŒLt3, f1tÕt1 GttfÔt3Btuy14 çttuŒwÕÕttn BttÕtfwBt3 rBtLt3 yuÕttrnLt3 ø1tGt3htunq, yVÕtt ítíítf1qLt
૬૫.અને આદના (લોકો) તરફ અમોએ તેમના ભાઇ હૂદને મોકલ્યો; તેણે કહ્યું કે અય મારી કોમ! અલ્લાહની ઇબાદત કરો તેના સિવાય તમારો કોઇ માઅબૂદ નથી; શું તમે પરહેઝગાર નહિ થાવ?
[25:38.00]
قَالَ الْمَلَاُ الَّذِيْنَ كَفَرُوْا مِنْ قَوْمِهٖۤ اِنَّا لَنَرٰٮكَ فِیْ سَفَاهَةٍ وَّاِنَّا لَنَظُنُّكَ مِنَ الْكٰذِبِيْنَ﴿66﴾
૬૬.f1tÕtÕt3 BtÕtWÕt3 ÕtÍ8eLt fVY rBtLt3f1Ôt3Btune9 ELLtt ÕtLthtf VeËVtnrítk Ôt0 ELLtt ÕtLtÍw5LLttuf BtuLtÕt3 ftÍu8çteLt
૬૬.તેની કૌમમાંથી નાસ્તિક આગેવાનોએ કહ્યું અમે તને ખરેખર મૂર્ખાઇમાં જોઇએ છીએ, અને બેશક અમે તને જૂઠાઓમાંનો સમજીએ છીએ.
[26:01.00]
قَالَ يٰقَوْمِ لَيْسَ بِىْ سَفَاهَةٌ وَّلٰكِنِّىْ رَسُوْلٌ مِّنْ رَّبِّ الْعٰلَمِيْنَ﴿67﴾
૬૭.f1tÕt Gtt f1Ôt3Btu ÕtGt3Ëçte ËVtnítwk Ôt0ÕttrfLLte hËqÕtwBt3 rBth0ÂççtÕt3 y1tÕtBteLt
૬૭.(હૂદે) ફરમાવ્યું કે અય મારી કોમ! મારામાં મૂર્ખાઇ નથી, બલ્કે હું દુનિયાઓના પરવરદિગાર તરફથી મોકલેલ એક રસૂલ છું.
[26:14.00]
اُبَلِّغُكُمْ رِسٰلٰتِ رَبِّىْ وَاَنَا لَكُمْ نَاصِحٌ اَمِيْنٌ﴿68﴾
૬૮.ytuçtÕÕtuøttu2fwBt3 huËtÕttítu hççte ÔtyLtt Õtf1wBt3 LttËu2n1wLt3 yBteLt
૬૮.મારા પરવરદિગારનો પયગામ તમને પહોંચાડું છું અને તમારા માટે ભલાઇ ચાહનારો અમાનતદાર છું.
[26:22.00]
اَوَعَجِبْتُمْ اَنْ جَآءَكُمْ ذِكْرٌ مِّنْ رَّبِّكُمْ عَلٰى رَجُلٍ مِّنْكُمْ لِيُنْذِرَكُمْ ؕ وَاذْكُرُوْۤا اِذْ جَعَلَكُمْ ۚ خُلَفَآءَ مِنْۢ بَعْدِ قَوْمِ نُوْحٍ وَّزَادَكُمْ فِى الْخَلْقِ بَصْۜطَةً فَاذْكُرُوْۤا اٰ لَۤاءَ اللّٰهِ لَعَلَّكُمْ تُفْلِحُوْنَ﴿69﴾
૬૯.yÔty1rsçítwBt3 yLò9yfwBt3 rÍ7f3ÁBt3 rBth3hççtufwBt3 y1ÕtthòurÕtBt3 rBtLfwBt3 ÕtuGtwLt3Íu8hfwBt3, ÔtÍ74ftuY9 EÍ74 sy1ÕtfwBt3 Ïttu2ÕtVt9y rBtBçty14Œu f1Ôt3Btu Ltqrnk2ÔÔtÍtŒfwBt3 rVÕÏt1Õf2u çtM1ít1ítLt3, VÍ74ftuY9 ytÕtt9yÕÕttnu Õty1ÕÕtfwBt3 ítwV3Õtun1qLt
૬૯. શું તમને નવાઇ લાગે છે કે તમારા પરવરદિગારે તમારામાંથી એક માણસ ઉપર ઝિક્ર નાઝિલ કર્યો જેથી તે તમને (નાફરમાનીના અઝાબથી) ડરાવે? અને તમે યાદ કરો કે જ્યારે તે (અલ્લાહે) નૂહની કૌમ પછી તમને વારસદાર બનાવ્યા અને તમને કુદરતમંદ (તાકતવર) ખલ્ક કર્યા, તમે અલ્લાહની નેઅમતોને યાદ કરતા રહો જેથી તમે કામ્યાબ થાઓ.
[27:00.00]
قَالُوْۤا اَجِئْتَنَا لِنَعْبُدَ اللّٰهَ وَحْدَهٗ وَنَذَرَ مَا كَانَ يَعْبُدُ اٰبَآؤُنَا ۚ فَاْتِنَا بِمَا تَعِدُنَاۤ اِنْ كُنْتَ مِنَ الصّٰدِقِيْنَ﴿70﴾
૭૦.f1tÕt9q ysuy3ítLtt ÕtuLty14çttuŒÕÕttn Ôtn14Œnq ÔtLtÍ7h BttftLt Gty14çttuŒtu ytçtt9ytuLtt, Vy3ítuLtt çtuBtt ítyu2ŒtuLtt9 ELfwLít BtuLtM1Ë1tŒuf2eLt
૭૦.તેમણે કહ્યું શું તું એ માટે અમારી પાસે આવ્યો છે કે અમે ફકત એક અલ્લાહની ઇબાદત કરીએ અને અમારા બાપદાદા જેમની ઇબાદત કરતા હતા તેમને છોડી દઇએ ? અગર તું સાચો હોય તો જે (અઝાબ)થી તું અમને ડરાવે છે તે અમારા પર લઇ આવ.
[27:23.00]
قَالَ قَدْ وَقَعَ عَلَيْكُمْ مِّنْ رَّبِّكُمْ رِجْسٌ وَّغَضَبٌؕ اَتُجَادِلُوْنَنِىْ فِیْۤ اَسْمَآءٍ سَمَّيْتُمُوْهَاۤ اَنْتُمْ وَاٰبَآؤُكُمْ مَّا نَزَّلَ اللّٰهُ بِهَا مِنْ سُلْطٰنٍؕ فَانْتَظِرُوْۤا اِنِّىْ مَعَكُمْ مِّنَ الْمُنْتَظِرِيْنَ﴿71﴾
૭૧.f1tÕt f1Œ3 Ôtf1y1 y1ÕtGt3fwBt3 rBth0ççtufwBt3 rhs3ËwkÔt3 Ôtø1tÍ1çtwLt3, yíttuòŒuÕtqLtLte Ve9yMBtt9ELt3 ËBt0Gt3íttuBtqnt9 yLítwBt3 Ôtytçtt9ytufwBt3 BttLtÍ0ÕtÕÕttntu çtunt rBtLËwÕít1trLtLt3, VLítÍu6Y9ELLte Bty1fwBt3 BtuLtÕt3 BtwLítÍu6heLt
૭૧.(હૂદે) ફરમાવ્યું બેશક તમારા પરવરદિગાર તરફથી રિજસ (નાપાકી) અને ગઝબ તમારા પર નક્કી થઇ ચૂકયા છે; શું તમે એવાં નામોના સંબંધમાં મારી સાથે ઝઘડો કરો છો કે જેને તમે તથા તમારા બાપદાદાઓએ રાખી લીધાં છે; અલ્લાહે તે બાબતે કોઇ દલીલ નાઝિલ કરી નથી; માટે તમે ઇન્તેઝાર કરો અને હું પણ તમારી સાથે ઇન્તેઝાર કરનારાઓમાંથી છું.
[28:09.00]
فَاَنْجَيْنٰهُ وَالَّذِيْنَ مَعَهٗ بِرَحْمَةٍ مِّنَّا وَ قَطَعْنَا دَابِرَ الَّذِيْنَ كَذَّبُوْا بِاٰيٰتِنَا وَمَا كَانُوْا مُؤْمِنِيْنَ۠ ﴿72﴾
૭૨.VyLt3sGt3Lttntu ÔtÕÕtÍ8eLt Bty1nq çtuhn14BtrítBt3 rBtLLtt Ôtf1ít1y14Ltt ŒtçtuhÕÕtÍ8eLt fÍ08çtq çtuytGttítuLtt ÔtBttftLtq Bttuy3BtuLteLt
૭૨.પછી અમોએ અમારી રહમતથી તેને તથા તેના સાથીઓને નજાત આપી, અને જેમણે અમારી આયતોને જૂઠલાવી તથા ઇમાન ન લાવ્યા હતા તે લોકોના મૂળને કાપી નાખ્યા (તેઓની નસ્લ નાબૂદ કરી નાખી) અને તેઓ ઇમાન નહોતા લાવ્યા.
[28:35.00]
وَاِلٰى ثَمُوْدَ اَخَاهُمْ صٰلِحًا ۘ قَالَ يٰقَوْمِ اعْبُدُوْا اللّٰهَ مَا لَكُمْ مِّنْ اِلٰهٍ غَيْرُهٗ ؕ قَدْ جَآءَتْكُمْ بَيِّنَةٌ مِّنْ رَّبِّكُمْ ؕ هٰذِهٖ نَاقَةُ اللّٰهِ لَكُمْ اٰيَةً فَذَرُوْهَا تَاْكُلْ فِیْۤ اَرْضِ اللّٰهِ وَلَا تَمَسُّوْهَا بِسُوْٓءٍ فَيَاْخُذَكُمْ عَذَابٌ ا لِيْمٌ﴿73﴾
૭૩.ÔtyuÕtt Ë7BtqŒ yÏt1tnwBt3 Ë1tÕtunLt3, f1tÕt Gttf1Ôt3Btuy14 çttuuuŒwÕÕttn BttÕtfwBt3 rBtLt3 yuÕttrnLt3 ø1tGt3htunq, f1Œ3ò9yít3fwBt3 çtGGtuLtítwBt3 rBt h0ççtufwBt3, ntÍu8ne Lttf1ítwÕÕttnu ÕtfwBt3 ytGtítLt3 VÍ7Ynt íty3fwÕt3 Ve9yh3rÍ1ÕÕttnu ÔtÕtt ítBtË0qnt çtuË9qELt3 VGty3Ïttu2Í7fwBt3 y1Ít7çtwLt3 yÕteBt
૭૩.અને સમૂદ તરફ અમોએ તેમના ભાઇ સાલેહને મોકલ્યા, તેણે કહ્યું કે અય મારી કૌમ! અલ્લાહની ઇબાદત કરો જેના સિવાય બીજો કોઇ તમારો માઅબૂદ નથી; તમારા પરવરદિગાર તરફથી તમારી પાસે એક ખુલ્લો પૂરાવો આવી ચૂકયો છે; આ અલ્લાહની ઊંટણી તમારા માટે એક નિશાની છે માટે તેને છૂટી મૂકી દો કે તે અલ્લાહની ઝમીનમાં ચરતી ફરે અને તેને ઇજા ન પહોંચાડશો, નહિતર તમને દર્દનાક અઝાબ ઝડપી લેશે.
[29:21.00]
وَاذْكُرُوْۤا اِذْ جَعَلَكُمْ خُلَفَآءَ مِنْۢ بَعْدِ عَادٍ وَّبَوَّاَكُمْ فِى الْاَرْضِ تَتَّخِذُوْنَ مِنْ سُهُوْلِهَا قُصُوْرًا وَّتَنْحِتُوْنَ الْجِبَالَ بُيُوْتًا ۚ فَاذْكُرُوْۤا اٰ لَۤاءَ اللّٰهِ وَلَا تَعْثَوْا فِى الْاَرْضِ مُفْسِدِيْنَ﴿74﴾
૭૪.ÔtÍ74ftuY9 EÍ74 sy1ÕtfwBt3 Ïttu2ÕtVt9y rBtBçty14Œu y1trŒkÔt3 ÔtçtÔÔtyfwBt3 rVÕyh3Íu2 ítíítÏtu2Íq7Lt rBtLËtunqÕtunt ftu2Ëq1hkÔt3 ÔtítLt3nu2ítqLtÕt3 suçttÕt çttuGtqítLt3, VÍ74ftuY9 ytÕtt9yÕÕttnu ÔtÕttíty14Ë7Ôt3 rVÕyh3Íu2 BtwV3ËuŒeLt
૭૪.અને યાદ કરો કે જ્યારે આદના લોકો પછી તેણે તમને વારસદાર બનાવીને ઝમીનમાં વસાવ્યા કે જેના મેદાનોમાં તમે મહેલ બનાવો છો અને પહાડોને કોતરીને તમે મકાનો બનાવો છો, માટે અલ્લાહની નેઅમતોને યાદ કરો અને ઝમીનમાં ફસાદ ન ફેલાવો.
[29:58.00]
قَالَ الْمَلَاُ الَّذِيْنَ اسْتَكْبَرُوْا مِنْ قَوْمِهٖ لِلَّذِيْنَ اسْتُضْعِفُوْا لِمَنْ اٰمَنَ مِنْهُمْ اَتَعْلَمُوْنَ اَنَّ صٰلِحًا مُّرْسَلٌ مِّنْ رَّبِّهٖؕ قَالُوْۤا اِنَّا بِمَاۤ اُرْسِلَ بِهٖ مُؤْمِنُوْنَ﴿75﴾
૭૫.f1tÕtÕt3 BtÕtWÕÕtÍ8eLtMítf3çtY rBtLf1Ôt3Btune rÕtÕÕtÍ8eLtË3 ítwÍ14yu2Vq ÕtuBtLt3 ytBtLt rBtLt3nwBt3 yíty14ÕtBtqLt yLLt Ë1tÕtun1Bt3 Btwh3ËÕtwLt3 rBth0ççtune, f1tÕt9q ELLtt çtuBtt9 Wh3ËuÕt çtune Bttuy3BtuLtqLt
૭૫.તે કૌમના મુતકબ્બીર (અભિમાની) આગેવાનોએ કમજોર બનાવી દેવામાં આવેલા ઇમાન લાવનારાઓને કહ્યુ. શું તમો જાણો છો કે સાલેહ તેના પરવરદિગાર તરફથી મોકલવામાં આવ્યો છે? તેઓએ કહ્યું કે બેશક અમે તેની સાથે જે કાંઇ મોકલવામાં આવ્યુ છે તેના પર ઇમાન રાખીએ છીએે.
[30:29.00]
قَالَ الَّذِيْنَ اسْتَكْبَرُوْۤا اِنَّا بِالَّذِىْۤ اٰمَنْتُمْ بِهٖ كٰفِرُوْنَ﴿76﴾
૭૬.f1tÕtÕÕtÍ8eLtË3 ítf3çtY9 ELLtt rçtÕÕtÍe98 ytBtLítwBt3 çtune ftVuYLt
૭૬.જેઓએ તકબ્બૂર કર્યો તેઓએ કહ્યું કે તમે જેના પર ઇમાન રાખો છો, બેશક અમે તેના મુન્કીર છીએ.
[30:44.00]
فَعَقَرُوا النَّاقَةَ وَعَتَوْا عَنْ اَمْرِ رَبِّهِمْ وَ قَالُوْا يٰصٰلِحُ ائْتِنَا بِمَا تَعِدُنَاۤ اِنْ كُنْتَ مِنَ الْمُرْسَلِيْنَ﴿77﴾
૭૭.Vy1f1YLLttf1ít Ôty1ítÔt3 y1Lt3 yBhu hççturnBt3 Ôtf1tÕtq GttË1tÕtuntu2y3ítuLtt çtuBttítyu2ŒtuLtt9 ELt3fwLít BtuLtÕt3 Btwh3ËÕteLt
૭૭.પછી તેમણે ઊંટણીના પગ કાપી નાખ્યા અને પોતાના પરવરદિગારના હુકમની નાફરમાની કરી અને તેમણે કહ્યું કે અય સાલેહ! જો તું રસૂલોમાંથી હોય તો જે (અઝાબ)થી તે અમને ડરાવ્યા હતા તે અમારા પર લઇ આવ.
[31:09.00]
فَاَخَذَتْهُمُ الرَّجْفَةُ فَاَصْبَحُوْا فِیْ دَارِهِمْ جٰثِمِيْنَ﴿78﴾
૭૮.VyÏ1tÍ7ít3 ntuBtwh0s3Víttu VyË14çtnq1 VeŒthurnBt3 òËu8BteLt
૭૮.છેવટે તેઓને ધરતીકંપે જકડી લીધા અને તેઓ પોતાના ઘરોમાં ઊંધે માથે પટકાઇ પડયા રહ્યા.
[31:18.00]
فَتَوَلّٰى عَنْهُمْ وَقَالَ يٰقَوْمِ لَقَدْ اَبْلَغْتُكُمْ رِسَالَةَ رَبِّىْ وَنَصَحْتُ لَكُمْ وَلٰكِنْ لَّا تُحِبُّوْنَ النّٰصِحِيْنَ﴿79﴾
૭૯.VítÔtÕÕtt y1LnwBt3 Ôtf1tÕt Gttf1Ôt3Btu Õtf1Œ3 yçÕtø14títtufwBt3 huËtÕtít hççte ÔtLtË1n14íttu ÕtfwBt3 ÔtÕttrfÕÕtt ítturn1ççtqLt LLttËu2n2eLt
૭૯.પછી તેણે તેમનાથી મોંઢું ફેરવી લીધું અને કહ્યું: અય મારી કૌમ! મેં ખરેખર મારા પરવરદિગારનો પયગામ તમને પહોંચાડી દીધો હતો અને હુ તમારી ભલાઇ ચાહુ છું, પરંતુ તમે ભલાઇ ચાહનારને પસંદ કરતા નથી.
[31:39.00]
وَلُوْطًا اِذْ قَالَ لِقَوْمِهٖۤ اَتَاْتُوْنَ الْفَاحِشَةَ مَا سَبَقَكُمْ بِهَا مِنْ اَحَدٍ مِّنَ الْعٰلَمِيْنَ﴿80﴾
૮૦.ÔtÕtqít1Lt3 EÍ14f1tÕt Õtuf1Ôt3Btune9 yíty3ítqLtÕt3 Vtnu2~tít BttËçtf1fwBt3 çtuntrBtLt3 yn1rŒBt3 BtuLtÕt3 y1tÕtBteLt
૮૦.અને જ્યારે લૂતે પોતાની કૌમને કહ્યું કે શું તમે એવી બદકારી કરો છો કે જેવી દુનિયામાં તમારી અગાઉ કોઇએ કરી નથી?
[31:55.00]
اِنَّكُمْ لَتَاْتُوْنَ الرِّجَالَ شَهْوَةً مِّنْ دُوْنِ النِّسَآءِ ؕ بَلْ اَنْتُمْ قَوْمٌ مُّسْرِفُوْنَ﴿81﴾
૮૧.ELLtfwBt3 Õtíty3ítqLth3 huòÕt ~tn3ÔtítBt3 rBtLŒqrLtLLtuËt9yu, çtÕt3yLítwBt3 f1Ôt3BtwBt3 BtwMhuVqLt
૮૧.બેશક તમે ઔરતોને મૂકી મર્દો પાસે શહવત (કામવાસના) માટે આવો છો; બલ્કે તમે ઇસરાફ કરનાર (હદ બહાર જનાર) લોકો છો.
[32:13.00]
وَمَا كَانَ جَوَابَ قَوْمِهٖۤ اِلَّاۤ اَنْ قَالُوْۤا اَخْرِجُوْهُمْ مِّنْ قَرْيَتِكُمْ ۚ اِنَّهُمْ اُنَاسٌ يَّتَطَهَّرُوْنَ﴿82﴾
૮૨.ÔtBttftLt sÔttçt f1Ôt3Btune9 EÕÕtt9 yLftÕtq9 y1Ït3huòqnwBt3 rBtLt3 f1h3GtítufwBt3, ELLtfwBt3 ytuLttËwkGt3Gtítít1n0YLt
૮૨.અને તેમની કોમનો બીજો કંઇ જવાબ ન હતો સિવાય કે તેઓએ કહ્યું કે ‘તેઓને તમારા શહેરમાંથી કાઢી મૂકો, બેશક તે લોકો પાક-પાકીઝા બને છે.'
[32:39.00]
فَاَنْجَيْنٰهُ وَاَهْلَهٗۤ اِلَّا امْرَاَتَهٗ ۖؗ كَانَتْ مِنَ الْغٰبِرِيْنَ ﴿83﴾
૮૩.VyLt3sGtLttntu Ôtyn3Õtnq9 EÕÕtBt3hyítnq ftLtít3 BtuLtÕt3 øt1tçtuheLt
૮૩.પછી અમોએ તેને તથા તેના ખાનદાનને બચાવી લીધા સિવાય તેની ઔરતને કે જે પાછળ રહી જનારાઓમાંથી હતી.
[32:51.00]
وَاَمْطَرْنَا عَلَيْهِمْ مَّطَرًا ؕ فَانْظُرْ كَيْفَ كَانَ عَاقِبَةُ الْمُجْرِمِيْنَ۠ ﴿84﴾
૮૪.ÔtyBít1h3Ltt y1ÕtGt3rnBt3 Btít1hLt3, VLÍw5h3 fGt3VftLt y1tfu2çtítwÕt3 Btws3huBteLt
૮૪.અને પછી અમોએ તેમના ઉપર પત્થરનો વરસાદ વરસાવ્યો; જેથી તું જો કે ગુનેહગારોનો અંજામ કેવો આવ્યો.
[33:04.00]
وَاِلٰى مَدْيَنَ اَخَاهُمْ شُعَيْبًا ؕ قَالَ يٰقَوْمِ اعْبُدُوا اللّٰهَ مَا لَكُمْ مِّنْ اِلٰهٍ غَيْرُهٗ ؕ قَدْ جَآءَتْكُمْ بَيِّنَةٌ مِّنْ رَّبِّكُمْ فَاَوْفُوا الْكَيْلَ وَالْمِيْزَانَ وَلَا تَبْخَسُوا النَّاسَ اَشْيَآءَهُمْ وَلَا تُفْسِدُوْا فِى الْاَرْضِ بَعْدَ اِصْلَاحِهَا ؕ ذٰ لِكُمْ خَيْرٌ لَّكُمْ اِنْ كُنْتُمْ مُّؤْمِنِيْنَ ۚ﴿85﴾
૮૫.Ôt yuÕtt BtŒ3GtLt yÏt1tnwBt3 ~ttuy1Gt3çtLt3, f1tÕt Gttf1Ôt3Btuy14 çttuŒwÕÕttn BttÕtfwBt3 rBtLt3 yuÕttrnLt3 ø1tGt3htunq, f1Œ3ò9yít3fwBt3 çtGGtuLtítwBt3 rBth3hççtufwBt3 VyÔt3VwÕt3 fGt3Õt ÔtÕBteÍtLt ÔtÕttítçt3Ï1tËwLLttË y~t3Gtt9ynwBt3 ÔtÕttítwV3ËuŒq rVÕt3yh3Íu2 çty14Œ EË14Õttnunt, Ít7ÕtufwBt3 Ï1tGt3ÁÕÕtfwBt3 ELfwLítwBt3 Bttuy3BtuLteLt
૮૫.અને મદયન તરફ (અમોએ) તેમના ભાઇ શોઅયબને મોકલ્યો; તેણે કહ્યું કે અય મારી કોમ ! અલ્લાહની ઇબાદત કરો, તેના સિવાય બીજો કોઇ તમારો માઅબૂદ નથી; તમારા પરવરદિગાર તરફથી તમારી પાસે ખુલ્લી સાબિતી આવી ચૂકી છે, માટે તોલ-માપ પૂરેપૂરૂ આપો અને લોકોને તેમની વસ્તુઓ ઓછી ન આપો, ઝમીનમાં સુઘારણા થઇ ગયા પછી તેમાં ફસાદ ફેલાવો નહિ; અગર તમે મોઅમીન હોવ તો આ વાત તમારા માટે ઘણી જ સારી છે.
[33:46.00]
وَلَا تَقْعُدُوْا بِكُلِّ صِرَاطٍ تُوْعِدُوْنَ وَتَصُدُّوْنَ عَنْ سَبِيْلِ اللّٰهِ مَنْ اٰمَنَ بِهٖ وَتَبْغُوْنَهَا عِوَجًا ۚ وَاذْكُرُوْۤا اِذْ كُنْتُمْ قَلِيْلًا فَكَثَّرَكُمْ۪ وَانْظُرُوْا كَيْفَ كَانَ عَاقِبَةُ الْمُفْسِدِيْنَ﴿86﴾
૮૬.ÔtÕttítf14ytu2Œq çtufwÕÕtu Ëu2htrít1Lt3 ítqyu2ŒqLt ÔtítËw1Œq0Lt y1Lt ËçterÕtÕÕttnu BtLt3 ytBtLt çtune Ôtítçt3ø1tqLtnt yu2ÔtsLt3, ÔtÍ74ftuY9 EÍ74fwLítwBt3 f1ÕteÕtLt3 VfM7Ë7hfwBt3 ÔtLÍtu6Y fGt3V ftLt y1tfu2çtítwÕt3 Btw7V3ËuŒeLt
૮૬.દરેક રસ્તા ઉપર ન બેસો કે (ઇમાનવાળાને) ડરાવવો અને અલ્લાહના રસ્તામાં રૂકાવટ બનો અને તેને (શંકાશીલ બનાવીને) વાંકોચૂકો કરવાની કોશિશ કરો અને યાદ કરો કે જ્યારે તમે થોડા હતા ત્યારે તેણે તમને વધારી દીધા, અને જૂઓ કે ફસાદ કરનારાઓનો અંજામ કેવો આવ્યો?
[34:16.00]
وَاِنْ كَانَ طَآئِفَةٌ مِّنْكُمْ اٰمَنُوْا بِالَّذِىْۤ اُرْسِلْتُ بِهٖ وَطَآئِفَةٌ لَّمْ يُؤْمِنُوْا فَاصْبِرُوْا حَتّٰى يَحْكُمَ اللّٰهُ بَيْنَنَا ۚ وَهُوَ خَيْرُ الْحٰكِمِيْنَ﴿87﴾
૮૭.ELftLt ítt92yuVítwBt3 rBtLt3fwBt3 ytBtLtq rçtÕÕtÍe98 Wh3rËÕíttu çtune Ôtítt92yuVítwÕt3 ÕtBt3Gttuy3BtuLtq VË14çtuY n1íítt Gtn14ftuBtÕÕttntu çtGt3LtLtt, ÔtntuÔt Ï1tGt3ÁÕt3 n1tfuBteLt
૮૭.અને જો તમારામાંથી એક જમાઅત તે (હુકમ) પર કે જેની સાથે હું મોકલાએલો છું ઇમાન લઇ આવે અને બીજી જમાઅત ઇમાન ન લાવે તો જ્યાં સુધી અલ્લાહ આપણી વચ્ચે ફેંસલો કરે નહિ ત્યાં સુધી તમે સબ્ર કરો, અને તે સૌથી બહેતરીન ફેંસલો કરનાર છે.
[34:49.00]
قَالَ الْمَلَاُ الَّذِيْنَ اسْتَكْبَرُوْا مِنْ قَوْمِهٖ لَنُخْرِجَنَّكَ يٰشُعَيْبُ وَالَّذِيْنَ اٰمَنُوْا مَعَكَ مِنْ قَرْيَتِنَاۤ اَوْ لَتَعُوْدُنَّ فِیْ مِلَّتِنَا ؕ قَالَ اَوَلَوْ كُنَّا كَارِهِيْنَ ۚ﴿88﴾
૮૮.f1tÕtÕt3 BtÕtWÕt0Í8eLtË3 ítf3çtY rBtLt3f1Ôt3Btune ÕtLtwÏ1husLLtf Gtt~ttuy1Gt3çttu ÔtÕÕtÍ8eLt ytBtLtq Bty1f rBtLt3f1h3GtítuLtt9 yÔt3 ÕtítW2ŒwLLt Ve rBtÕÕtítuLtt, f1tÕt yÔtÕtÔt3 fwLLtt fthuneLt
૮૮.તેની કૌમના આગેવાનો કે જેઓ મુતકબ્બીર (અભિમાની) હતા તેમણે કહ્યું કે અય શોઅયબ! તને અને તારી સાથે જેઓ ઇમાન લાવ્યા છે તેઓને અમારા શહેરમાંથી જરૂર કાઢી મૂકીશું અથવા અમારા દીનમાં પાછા આવવું પડશે તેણે કહ્યું, શું અમે (તમારા ધર્મને) નાપસંદ કરતા હોઇએ (તો પણ)?
[35:17.00]
قَدِ افْتَرَيْنَا عَلَى اللّٰهِ كَذِبًا اِنْ عُدْنَا فِیْ مِلَّتِكُمْ بَعْدَ اِذْ نَجّٰٮنَا اللّٰهُ مِنْهَا ؕ وَمَا يَكُوْنُ لَنَاۤ اَنْ نَّعُوْدَ فِيْهَاۤ اِلَّاۤ اَنْ يَّشَآءَ اللّٰهُ رَبُّنَا ؕ وَسِعَ رَبُّنَا كُلَّ شَىْءٍ عِلْمًاؕ عَلَى اللّٰهِ تَوَكَّلْنَا ؕ رَبَّنَا افْتَحْ بَيْنَنَا وَبَيْنَ قَوْمِنَا بِالْحَقِّ وَاَنْتَ خَيْرُ الْفٰتِحِيْنَ﴿89﴾
૮૯.f1rŒV3íthGt3Ltt y1ÕtÕÕttnu fÍu8çtLt3 ELt3W2Œ3Ltt VerBtÕÕtítufwBt3 çty14Œ EÍ74Ltò0LtÕÕttntu rBtLnt, ÔtBttGtfqLttu ÕtLtt9 yLLtW2Œ Vent9 EÕÕtt9 ykGt0~tt9yÕÕttntu hççttuLtt, ÔtËuy1 hççttuLtt fwÕÕt~tGt3ELt3 E2ÕBtLt3, y1ÕtÕÕttnu ítÔtf3fÕt3Ltt, hççtLtV3ít1n3 çtGt3LtLtt ÔtçtGt3Lt f1Ôt3BtuLtt rçtÕn1f14fu2 ÔtyLít Ï1tGt3ÁÕt3 Vtítun2eLt
૮૯.અલ્લાહ અમને તેનાથી નજાત આપી ચૂક્યા પછી પણ જો અમે તમારા દીનમાં પાછા આવીએ તો ખરેખર અમોએ અલ્લાહ પર જૂઠો આરોપ મૂક્યો કહેવાશે; અને અમારા માટે આ યોગ્ય નથી કે અમે તેમાં પાછા આવીએ. સિવાય કે અમારો પરવરદિગાર એવુ ઇચ્છે; અમારા પરવરદિગારના ઇલ્મે દરેક વસ્તુને ઘેરી લીધેલ છે; અમો અલ્લાહ ઉપર જ આઘાર રાખીએ છીએ; અય અમારા પરવરદિગાર! તું અમારી તથા અમારી કોમ વચ્ચે ખરો ફેસલો કરી દે, અને તું જ સૌથી બહેતરીન ફેસલો કરનારો છે.
[36:02.00]
وَقَالَ الْمَلَاُ الَّذِيْنَ كَفَرُوْا مِنْ قَوْمِهٖ لَئِنِ اتَّبَعْتُمْ شُعَيْبًا اِنَّكُمْ اِذًا لَّخٰسِرُوْنَ﴿90﴾
૯૦.Ôtf1tÕtÕt3 BtÕtWÕt3 ÕtÍ8eLt fVY rBtLf1Ôt3Btune ÕtyurLtíítçty14ítwBt3 ~ttuy1Gt3çtLt3 ELLtfwBt3 yuÍ7ÕÕt Ït1tËuYLt
૯૦.અને તેની કૌમમાંથી નાસ્તિક આગેવાનોએ કહ્યું કે જો તમોએ શોઅયબની તાબેદારી કરી તો તમે બેશક નુકસાન ભોગવનારા થઇ જશો.
[36:17.00]
فَاَخَذَتْهُمُ الرَّجْفَةُ فَاَصْبَحُوْا فِیْ دَارِهِمْ جٰثِمِيْنَ ۛۙ ۚ ۖ﴿91﴾
૯૧.VyÏ1tÍ7ít3 ntuBtwh3hs3Víttu VyË14çtnq1 VeŒthurnBt3 ò7ËuBteLt
૯૧.પછી તેમને ઝલઝલાએ (ધરતીકંપે) જકડી લીધા, જેથી તેઓના નિર્જીવ શરીર પોતાના ઘરોમાં ઊંધે મોંઢે પટકાઈ પડ્યા રહ્યા.
[36:25.00]
الَّذِيْنَ كَذَّبُوْا شُعَيْبًا كَاَنْ لَّمْ يَغْنَوْا فِيْهَا ۛۚ ا لَّذِيْنَ كَذَّبُوْا شُعَيْبًا كَانُوْا هُمُ الْخٰسِرِيْنَ﴿92﴾
૯૨.ÕÕtÍ8eLt fÍ74Í7çtq ~ttuy1Gt3çtLt3 fyÕÕ0tBt3 Gtø14tLtÔt3 Vent, yÕÕtÍ8eLt fÍ08çtq ~ttuy1Gt3çtLt3 ftLtq ntuBtwÕt3 Ït1tËuheLt
૯૨.જેઓએ શોઅયબને જૂઠલાવ્યો હતો તેઓ એવા થઇ ગયા કે જાણે તેઓ તેમાં ક્યારેય વસ્યા જ ન હતા; જેમણે શોઅયબને જૂઠલાવ્યો તેઓ જ (હકીકતમાં) નુકસાન ભોગવનારા હતા.
[36:42.00]
فَتَوَلّٰى عَنْهُمْ وَقَالَ يٰقَوْمِ لَقَدْ اَبْلَغْتُكُمْ رِسٰلٰتِ رَبِّىْ وَنَصَحْتُ لَكُمْۚ فَكَيْفَ اٰسٰی عَلٰى قَوْمٍ كٰفِرِيْنَ۠ ﴿93﴾
૯૩.VítÔtÕÕtt y1LnwBt3 Ôtf1tÕt Gttf1Ôt3Btu Õtf1Œ3 yçÕtø14títtufwBt3 huËtÕttítu hççte ÔtLtË1n14íttu ÕtfwBt3, VfGt3V ytËt y1Õtt f1Ôt3rBtLt3 ftVuheLt
૯૩.જેથી તેણે (શોએબ અ.સ.એ) તેમના તરફથી મોંઢું ફેરવી લીધું અને કહ્યું કે અય મારી કૌમ! ખરેખર મેં તમને મારા પરવરદિગારનો પયગામ પહોંચાડી દીધો હતો તથા તમારી ભલાઇ ચાહી એવી હાલતમાં કેમ નાસ્તિકો ઉપર અફસોસ કરૂં?
[37:03.00]
وَمَاۤ اَرْسَلْنَا فِیْ قَرْيَةٍ مِّنْ نَّبِىٍّ اِلَّاۤ اَخَذْنَاۤ اَهْلَهَا بِالْبَاْسَآءِ وَالضَّرَّآءِ لَعَلَّهُمْ يَضَّرَّعُوْنَ﴿94﴾
૯૪.ÔtBtt9 yh3ËÕLtt Ve f1h3GtrítBt3 rBtLt3 LtrçtGGteLt EÕÕtt yÏ1tÍ74Ltt9 yn3Õtnt rçtÕçty3Ët9yu ÔtÍ06h3ht9yu Õty1ÕÕtnwBt3 GtÍ14Í1hoW2Lt
૯૪.અને એવું નથી બન્યું કે અમોએ કોઇ વસ્તીમાં પયગંબર મોકલ્યો હોય અને તેના રહેવાસીઓને (નાફરમાનીના કારણે) બલા અને મુસીબતમાં સપડાવ્યા ન હોય જેથી કદાચ તેઓ વિનમ્ર બને.
[37:28.00]
ثُمَّ بَدَّلْنَا مَكَانَ السَّيِّئَةِ الْحَسَنَةَ حَتّٰى عَفَوْا وَّقَالُوْا قَدْ مَسَّ اٰبَآءَنَا الضَّرَّآءُ وَالسَّرَّآءُ فَاَخَذْنٰهُمْ بَغْتَةً وَّهُمْ لَا يَشْعُرُوْنَ﴿95﴾
૯૫.Ëw7Bt0 çtŒ0Õt3Ltt BtftLtË3 ËGGtuyrítÕt3 n1ËLtít n1íítt y1VÔt3 Ôtf1tÕtq f1Œ3BtMË ytçtt9yLtÍ14 Í1h3ht9ytu ÔtË0h3ht9ytu VyÏ1tÍ74LttnwBt3 çtø14títítkÔt3 ÔtnwBt3 ÕttGt~t3ytu2YLt
૯૫.પછી અમોએ તેમની ખરાબ હાલતને સારી હાલતમાં બદલી નાખી, અહીં સુધી કે તેઓ રાહત પામ્યા અને કહેવા લાગ્યા કે ખરેખર (સુખ દુ:ખ સ્વભાવિક છે કાંઇ કહેર નથી) અમારા બાપદાદાઓ પણ દુ:ખ અને સુખ વેઠી ચૂક્યાં છે. પછી ઓચિંતા ગફલતની હાલતમાં અમોએ તેમને પકડી લીધા.
[37:56.00]
وَلَوْ اَنَّ اَهْلَ الْقُرٰٓى اٰمَنُوْا وَاتَّقَوْا لَفَتَحْنَا عَلَيْهِمْ بَرَكٰتٍ مِّنَ السَّمَآءِ وَالْاَرْضِ وَلٰكِنْ كَذَّبُوْا فَاَخَذْنٰهُمْ بِمَا كَانُوْا يَكْسِبُوْنَ﴿96﴾
૯૬.ÔtÕtÔt3 yLLt yn3ÕtÕt3 ftu2ht9 ytBtLtq Ôtíítf1Ôt3 ÕtVítn14Ltt y1ÕtGt3rnBt3 çthftrítBt3 BtuLtMËBtt9yu ÔtÕyh3Íu2 ÔtÕttrfLt3 fÍ08çtq VyÏ1tÍ74LttnwBt3 çtuBtt ftLtq Gtf3ËuçtqLt
૯૬.અને જો તે વસ્તીવાળાઓ ઇમાન લઇ આવતે અને (બૂરાઇથી) બચતા રહેતે તો અમે તેમના પર આસમાન તથા ઝમીનની બરકતો ખોલી નાખતે, પરંતુ તેમણે (હકને) જૂઠલાવ્યુ પછી તેમની કરણીઓના કારણે અમોએ તેમને પકડી લીધા.
[38:29.00]
اَفَاَمِنَ اَهْلُ الْقُرٰٓى اَنْ يَّاْتِيَهُمْ بَاْسُنَا بَيَاتًا وَّهُمْ نَآئِمُوْنَؕ﴿97﴾
૯૭.yV yBtuLt yn3ÕtwÕt3 ftu2ht9yk GGty3ítuGtnwBt3 çty3ËtuLtt çtGttítkÔt3 ÔtnwBt3 Ltt9yuBtqLt
૯૭.શું વસ્તીવાળાઓ પોતાને મહેફૂઝ સમજે છે કે અમારો અઝાબ તેમને રાત્રિમાં પકડી લેશે, જયારે તેઓ સૂતા હોય!?
[38:44.00]
اَوَاَمِنَ اَهْلُ الْقُرٰٓى اَنْ يَّاْتِيَهُمْ بَاْسُنَا ضُحًى وَّهُمْ يَلْعَبُوْنَ﴿98﴾
૯૮.yÔt3yBtuLt yn3ÕtwÕt3ftu2ht9 ykGGty3ítuGtnwBt3 çty3ËtuLtt Ítu8nÔt74 ÔtnwBt3 GtÕt3y1çtqLt
૯૮.અથવા શું વસ્તીવાળાઓ પોતાને મહેફૂઝ સમજે છે કે અમારો અઝાબ તેમને દિવસના અજવાળામાં પકડી લેશે, જયારે તેઓ ખેલકૂદમાં (રચ્યા-પચ્યા) હોય!?
[38:58.00]
اَفَاَمِنُوْا مَكْرَ اللّٰهِ ۚ فَلَا يَاْمَنُ مَكْرَ اللّٰهِ اِلَّا الْقَوْمُ الْخٰسِرُوْنَ۠ ﴿99﴾
૯૯.yVyBtuLtq Btf3hÕÕttnu, VÕttGty3BtLttu Btf3hÕÕttnu EÕÕtÕt3 f1Ôt3BtÕt3 Ït1tË8uYLt
૯૯.શું ત્યારે તેઓ અલ્લાહના મક્ર (અઝાબ)થી બેપરવા થઇ ગયા છે ? જો કે અલ્લાહના મક્ર (અઝાબ)થી માત્ર નુકસાન ભોગવનારી કોમ સિવાય કોઇ બેપરવા રહેતુ નથી.
[39:10.00]
اَوَلَمْ يَهْدِ لِلَّذِيْنَ يَرِثُوْنَ الْاَرْضَ مِنْۢ بَعْدِ اَهْلِهَاۤ اَنْ لَّوْ نَشَآءُ اَصَبْنٰهُمْ بِذُنُوْبِهِمْ ۚ وَنَطْبَعُ عَلٰى قُلُوْبِهِمْ فَهُمْ لَا يَسْمَعُوْنَ﴿100﴾
૧૦૦.yÔtÕtBt3 Gtn3ŒurÕtÕÕtÍ8eLt GthuËq7LtÕt3yh3Íu2 rBtBçty14Œu yn3Õtunt9 yÕÕtÔt3 Lt~tt9ytu yË1çLttnwBt3 çtuÍtu8LtqçturnBt3, ÔtLtít14çtytu2 y1Õttftu2ÕtqçturnBt3 VnwBt3 ÕttGtË3BtW2Lt
૧૦૦.જેઓ જમીનના રહેવાસીઓ પછી વારસદાર થયા છે. તેઓને (આ બનાવોથી) ઇબ્રત નથી મળતી કે જો અમે ચાહતે તો તેમના ગુનાહોને લીધે તેમના પર પણ મુસીબત નાખી દેતે અને તેમના દિલો પર એવી મહોર મારી દેતે જેથી તેઓ સાંભળી શકતે નહિ?
[39:34.00]
تِلْكَ الْقُرٰى نَقُصُّ عَلَيْكَ مِنْ اَنْۢبَآئِهَا ۚ وَلَقَدْ جَآءَتْهُمْ رُسُلُهُمْ بِالْبَيِّنٰتِ ۚ فَمَا كَانُوْا لِيُؤْمِنُوْا بِمَا كَذَّبُوْا مِنْ قَبْلُ ؕ كَذٰلِكَ يَطْبَعُ اللّٰهُ عَلٰى قُلُوْبِ الْكٰفِرِيْنَ﴿101﴾
૧૦૧.rítÕt3fÕt3ftu2ht Ltfw1M1Ët2u y1ÕtGt3f rBtLt3yBçtt9yunt, ÔtÕtf1Œ3 ò9yít3nwBt3 htuËtuÕttunwBt3 rçtÕt3çtGGtuLttítu, VBttftLtq ÕtuGttuy3BtuLtq çtuBttfÍ08çtq rBtLf1çÕttu, fÍt7Õtuf Gtít14çtW2ÕÕttntu y1Õtt ftu2ÕtqrçtÕt3 ftVuheLt
૧૦૧.આ એ જ વસ્તીઓ છે કે જેની અમુક ખબરો અમે તને બયાન કરીએ છીએ, અને ખરેખર તેમના પયગંબરો તેમની પાસે ખુલ્લી દલીલો લઇને આવ્યા હતા, પરંતુ જેને તેઓ અગાઉ જૂઠલાવી ચૂક્યા હતા તેના પર ઇમાન લાવવાના નથી; આ રીતે અલ્લાહ ઇન્કાર કરનારાઓના દિલો પર મહોર મારી દે છે.
[40:03.00]
وَمَا وَجَدْنَا لِاَكْثَرِهِمْ مِّنْ عَهْدٍۚ وَاِنْ وَّجَدْنَاۤ اَكْثَرَهُمْ لَفٰسِقِيْنَ﴿102﴾
૧૦૨.ÔtBtt ÔtsŒ3Ltt Õtuyf3Ë7hurnBt3 rBtLy1n3rŒLt3, ÔtEkÔt3 ÔtsŒ3Ltt9 yf3Ë7hnwBt3 ÕtVtËu2f2eLt
૧૦૨.અને અમોએ તેઓમાંના ઘણાખરાઓને વચનના પાબંદ જોયા નહિ, પરંતુ અમોએ ખરેખર તેઓમાંના ઘણાઓને ફાસિક જોયા છે.
[40:19.00]
ثُمَّ بَعَثْنَا مِنْۢ بَعْدِهِمْ مُّوْسٰى بِاٰيٰتِنَاۤ اِلٰى فِرْعَوْنَ وَمَلَاۡئِهٖ فَظَلَمُوْا بِهَا ۚ فَانْظُرْ كَيْفَ كَانَ عَاقِبَةُ الْمُفْسِدِيْنَ﴿103﴾
૧૦૩.Ëw7Bt0 çty1M7Ltt rBtBçty14ŒurnBt3 BtqËt çtuytGttítuLtt9 yuÕtt rVh3y1Ôt3Lt ÔtBtÕtyune VÍ5ÕtBtqçtunt, VLÍw5h3 fGt3VftLt y1tfu2çtítwÕt3 BtwV3ËuŒeLt
૧૦૩.તેમના પછી અમોએ મૂસાને અમારી નિશાનીઓ સાથે ફિરઔન તથા તેની કૌમના આગેવાનો તરફ મોકલ્યો, (પરંતુ) તેઓએ (કબૂલ ન કરીને) તેના પર ઝુલ્મ કર્યો, પછી જુઓ કે ફસાદ કરનારાઓનો અંજામ કેવો હતો!
[40:41.00]
وَ قَالَ مُوْسٰى يٰفِرْعَوْنُ اِنِّىْ رَسُوْلٌ مِّنْ رَّبِّ الْعٰلَمِيْنَۙ﴿104﴾
૧૦૪.Ôtf1tÕt BtqËt GttrVh3y1Ôt3Lttu ELLte hËqÕtwBt3 rBth0ÂççtÕt3 y1tÕtBteLt
૧૦૪.અને મૂસાએ ફરમાવ્યું કે અય ફિરઔન! બેશક હું તમામ દુનિયાઓના પરવરદિગાર તરફથી રસૂલ છું:
[40:52.00]
حَقِيْقٌ عَلٰٓى اَنْ لَّاۤ اَقُوْلَ عَلَى اللّٰهِ اِلَّا الْحَقَّ ؕ قَدْ جِئْتُكُمْ بِبَيِّنَةٍ مِّنْ رَّبِّكُمْ فَاَرْسِلْ مَعِىَ بَنِىْۤ اِسْرَآءِيْلَ ؕ﴿105﴾
૧૦૫.n1f2ef1wLt3 y1Õtt9 yÕÕtt9 yfq1Õt y1ÕtÕÕttnu EÕt3ÕÕtn1f14f1, f1Œ3 suy3íttufwBt3 çtuçtGGtuLtrítBt3 rBth3 hççtufwBt3 Vyh3rËÕt3 Btyu2Gt çt9Lte EMht9EÕt
૧૦૫.મારા માટે એ વ્યાજબી નથી કે અલ્લાહ બાબતે હક સિવાય બીજું કાંઇ બોલું; હું ખરેખર તમારા પરવરદિગાર તરફથી વાઝેહ દલીલો લઇને આવ્યો છું, માટે બની ઇસરાઇલને મારી સાથે મોકલી દે.
[41:17.00]
قَالَ اِنْ كُنْتَ جِئْتَ بِاٰيَةٍ فَاْتِ بِهَاۤ اِنْ كُنْتَ مِنَ الصّٰدِقِيْنَ﴿106﴾
૧૦૬.f1tÕt ELt3 fwLít suy3ít çtuytGtrítLt3 Vy3ítuçtunt9 ELt3fwLít BtuLtMË1tŒuf2eLt
૧૦૬.(ફિરઔને) કહ્યું અગર તું કોઇ નિશાની લાવ્યો હોય અને જો તું સાચો હોય તો લાવ, તે રજૂ કર.
[41:30.00]
فَاَلْقٰى عَصَاهُ فَاِذَا هِىَ ثُعْبَانٌ مُّبِيْنٌ ۖ ۚ﴿107﴾
૧૦૭.VyÕf1t y1Ët1ntu VyuÍt7 nuGt Ët8uy14çttLtwBt3 BttuçteLt
૧૦૭.આથી (મૂસાએ) પોતાની અસા (લાકડી) ઝમીન પર નાખી દીધી જે જીવતો અજગર બની ગઇ.
[41:38.00]
وَّنَزَعَ يَدَهٗ فَاِذَا هِىَ بَيْضَآءُ لِلنّٰظِرِيْنَ۠ ﴿108﴾
૧૦૮.ÔtLtÍy1 GtŒnq VyuÍt7nuGt çtGt3Ít92ytu rÕtLt0tÍu6heLt
૧૦૮.અને તેણે પોતાનો હાથ (ગિરેબાનમાંથી) બહાર ખેંચી કાઢ્યો કે તરત જ તે દેખનારાઓ માટે સફેદ બની ગયો.
[41:48.00]
قَالَ الْمَلَاُ مِنْ قَوْمِ فِرْعَوْنَ اِنَّ هٰذَا لَسٰحِرٌ عَلِيْمٌ ۙ﴿109﴾
૧૦૯.f1tÕtÕt3 BtÕtytu rBtLf1Ôt3Btu rVh3y1Ôt3Lt ELLt ntÍt7 ÕtËtnu2ÁLt3 y1ÕteBt
૧૦૯.(જે દેખીને) ફિરઔનની કૌમના બુઝુર્ગોએ કહ્યું કે, બેશક આ એક જાણકાર જાદુગર છે.
[41:58.00]
يُّرِيْدُ اَنْ يُّخْرِجَكُمْ مِّنْ اَرْضِكُمْ ۚ فَمَاذَا تَاْمُرُوْنَ﴿110﴾
૧૧૦.GttuheŒtu ykGGtwÏ14thusfwBt3 rBtLt3yh3Íu2fwBt3, VBttÍt7 íty3BttuYLt
૧૧૦.તે તમને તમારા દેશમાંથી હાંકી કાઢવા ચાહે છે; માટે તમારો શું હુકમ (વિચાર) છે?
[42:09.00]
قَالُوْآ اَرْجِهْ وَاَخَاہُ وَاَرْسِلْ فِی الْمَدَآئِنِ حٰشِرِیْنَ ۙ﴿111﴾
૧૧૧.f1tÕt9q yh3sun3 ÔtyÏt1tntu Ôtyh3rËÕt3 rVÕt3BtŒt9yuLtu n1t~tuheLt
૧૧૧.તેમણે કહ્યું કે તેને તથા તેના ભાઇને (જવાબની ઉમ્મીદમાં) રોકી રાખો અને (બઘા) શહેરોમાં (જાદુગરોને) જમા કરવા મોકલ:
[42:22.00]
يَاْتُوْكَ بِكُلِّ سٰحِرٍ عَلِيْمٍ﴿112﴾
૧૧૨.Gty3ítqf çtufwÕÕtu Ëtnu2rhLt3 y1ÕteBt
૧૧૨.કે જેથી તેઓ દરેક જાણકાર જાદુગરોને તારી હજૂરમાં લઇ આવે.
[42:26.00]
وَجَآءَ السَّحَرَةُ فِرْعَوْنَ قَالُوْۤا اِنَّ لَنَا لَاَجْرًا اِنْ كُنَّا نَحْنُ الْغٰلِبِيْنَ﴿113﴾
૧૧૩.Ôtò9yË0n1híttu rVhy1Ôt3Lt f1tÕt9q ELLt ÕtLtt Õtys3hLt3 ELt3fwLLtt Ltn1LtwÕt3 øt1tÕtuçteLt
૧૧૩.અને તે જાદુગરો ફિરઔન પાસે આવ્યા અને કહ્યું કે જો અમે કામ્યાબ થઇએ તો અમને જરૂર સારો બદલો મળશે?!
[42:47.00]
قَالَ نَعَمْ وَاِنَّكُمْ لَمِنَ الْمُقَرَّبِيْنَ﴿114﴾
૧૧૪.f1tÕt Lty1Bt3 ÔtELLtfwBt3 ÕtBtuLtÕt3 Bttuf1h3hçteLt
૧૧૪.તેણે કહ્યું, હા. અને બેશક તમે મુકર્રબ બની જશો.
[42:55.00]
قَالُوْا يٰمُوْسٰٓى اِمَّاۤ اَنْ تُلْقِىَ وَاِمَّاۤ اَنْ نَّكُوْنَ نَحْنُ الْمُلْقِيْنَ﴿115﴾
૧૧૫.f1tÕtq GttBtqËt9 EBBtt9 yLítwÕfu2Gt ÔtEBBtt9 yLLtfqLt Ltn1LtqÕt3 BtwÕf2eLt
૧૧૫.તેઓએ કહ્યું, અય મૂસા! તું (જાદુનો દાવ) ફેંકે છે કે અમે જ ફેંકનારા બનીએ?
[43:13.00]
قَالَ اَلْقُوْا ۚ فَلَمَّاۤ اَلْقَوْا سَحَرُوْۤا اَعْيُنَ النَّاسِ وَاسْتَرْهَبُوْهُمْ وَجَآءُوْ بِسِحْرٍ عَظِيْمٍ﴿116﴾
૧૧૬.f1tÕtyÕfq1, VÕtBBtt9 yÕf1Ôt3 Ën1Y9 yy14GttuLtLLttËu ÔtMíth3nçtq nwBt3 Ôtò9W çtuËun14rhLt3 y1Í6eBt
૧૧૬.તેણે કહ્યું ફેંકો. આથી જ્યારે તેઓએ (જાદુનો દાવ) ફેંક્યો ત્યારે લોકોની નજરને છેતરીને તેમને ખોફઝદા (ભયભિત) કરી મૂક્યા અને ઘણો જ મોટો જાદુ રજૂ કર્યો.
[43:32.00]
وَاَوْحَيْنَاۤ اِلٰى مُوْسٰٓى اَنْ اَلْقِ عَصَاكَ ۚ فَاِذَا هِىَ تَلْقَفُ مَا يَاْفِكُوْنَ ۚ﴿117﴾
૧૧૭.ÔtyÔt3n1Gt3Ltt9 yuÕtt BtqËt9 yLt3 yÕfu2 y1Ë1tf, VyuÍt7nuGt ítÕf1Vtu BttGty3VufqLt
૧૧૭.અને અમોએ મૂસા તરફ વહી મોકલી કે તું તારી અસા (લાકડી) નાખી દે, પછી તરત જ જૂઠા જાદુને ગળી ગઇ.
[43:48.00]
فَوَقَعَ الْحَقُّ وَبَطَلَ مَا كَانُوْا يَعْمَلُوْنَۚ﴿118﴾
૧૧૮.VÔtf1y1Õt3n1f14ft2u Ôtçtít1Õt BttftLtq Gty14BtÕtqLt
૧૧૮.પછી હક જાહેર થઇ ગયું અને જે કાંઇ તેઓ કરતા હતા તે બાતિલ થઇ ગયું.
[43:55.00]
فَغُلِبُوْا هُنَالِكَ وَانْقَلَبُوْا صٰغِرِيْنَۚ﴿119﴾
૧૧૯.Vøtt2uÕtuçtq ntuLttÕtuf ÔtLf1Õtçtq Ë1tøt2uheLt
૧૧૯.તેઓ ત્યાંજ મગલૂબ થયા (હારી ગયા) અને ઝલીલ બની પાછા ફર્યા.
[44:05.00]
وَ اُلْقِىَ السَّحَرَةُ سٰجِدِيْنَ ۙ﴿120﴾
૧૨૦.Ôt WÕfu2GtMËn1híttu ËtsuŒeLt
૧૨૦.અને જાદુગરો (બેઇખ્તેયાર) સજદામાં પડી ગયા.
[44:10.00]
قَالُوْۤا اٰمَنَّا بِرَبِّ الْعٰلَمِيْنَ ۙ﴿121﴾
૧૨૧.f1tÕtq ytBtLLtt çtuhÂççtÕt3 y1tÕtBteLt
૧૨૧.તેઓએ કહ્યું કે અમે દુનિયાઓના પરવરદિગાર પર ઇમાન લઇ આવ્યા:
[44:18.00]
رَبِّ مُوْسٰى وَهٰرُوْنَ﴿122﴾
૧૨૨.hççtu BtqËt ÔtntYLt
૧૨૨.મૂસા તથા હારૂનના પરવરદિગાર પર.
[44:22.00]
قَالَ فِرْعَوْنُ اٰمَنْتُمْ بِهٖ قَبْلَ اَنْ اٰذَنَ لَكُمْۚ اِنَّ هٰذَا لَمَكْرٌ مَّكَرْتُمُوْهُ فِى الْمَدِيْنَةِ لِتُخْرِجُوْا مِنْهَاۤ اَهْلَهَا ۚ فَسَوْفَ تَعْلَمُوْنَ﴿123﴾
૧૨૩.f1tÕt rVh3y1Ôt3Lttu ytBtLítwBt3 çtune f1çÕt yLytÍ7Lt ÕtfwBt3, ELLtntÍt7 ÕtBtf3Á Bt0fh3íttuBtqntu rVÕBtŒeLtítu ÕtuítwÏ14thuòq rBtLnt9 yn3Õtnt, VËÔt3V íty14ÕtBtqLt*
૧૨૩.ફિરઔને કહ્યું શું તમે તેના પર ઇમાન લાવ્યા, એ પહેલાં કે હું તમને (તેમ કરવાની) રજામંદી આપું? બેશક આ તમારી ચાલબાજી છે કે જે તમોએ આ શહેરના રહેવાસીઓને અહીંથી કાઢી મૂકવા (માટે) ચલાવી છે, પણ નઝદીકમાં જ તમે (અંજામ) જાણી લેશો.
[44:48.00]
لَاُقَطِّعَنَّ اَيْدِيَكُمْ وَاَرْجُلَكُمْ مِّنْ خِلَافٍ ثُمَّ لَاُصَلِّبَنَّكُمْ اَجْمَعِيْنَ﴿124﴾
૧૨૪.Õtytuf1í1ít2uy1LLt yGt3ŒuGtfwBt3 Ôt yh3òuÕtfwBt3 rBtLÏtu2ÕttrVLt3 Ëw7BBt ÕtytuË1ÕÕtu çtLLtfwBt3 ys3BtE2Lt
૧૨૪.હું તમારા ઊલ્ટા હાથ પગ જરૂર કાપી નાખીશ, (એટલે કે જમણો હાથ ડાબો પગ અથવા તેનાથી ઉલટું) પછી તમો સર્વેને શૂળી પર ચઢાવીશ.
[45:03.00]
قَالُوْۤا اِنَّاۤ اِلٰى رَبِّنَا مُنْقَلِبُوْنَۚ﴿125﴾
૧૨૫.f1tÕtq9 ELLtt9 yuÕtt hççtuLtt BtwLf1ÕtuçtqLt
૧૨૫.તેમણે કહ્યું કે બેશક અમે અમારા પરવરદિગાર તરફ પાછા ફરશું.
[45:15.00]
وَمَا تَنْقِمُ مِنَّاۤ اِلَّاۤ اَنْ اٰمَنَّا بِاٰيٰتِ رَبِّنَا لَمَّا جَآءَتْنَا ؕ رَبَّنَاۤ اَفْرِغْ عَلَيْنَا صَبْرًا وَّتَوَفَّنَا مُسْلِمِيْنَ۠ ﴿126﴾
૧૨૬.ÔtBttítLfu2Bttu rBtLLtt9 EÕÕtt9 yLytBtLLtt çtuytGttítu hççtuLtt ÕtBtt0 ò9yíLtt, hççtLtt9 yV3rhø14t y1ÕtGt3Ltt Ë1çhkÔt3 ÔtítÔtV0Ltt BtwMÕtuBteLt
૧૨૬.અને તું અમારાથી માત્ર એટલા માટે જ ઇન્તેકામ લે છો કે અમારા પરવરદિગારની આયતો અમારા પાસે આવી અને અમો તેના ઉપર લાવ્યા; અય અમારા પરવરદિગાર! તું અમને સબ્ર અતા કર, અને અમારી મૌત મુસલમાન હોવાની હાલતમાં લાવજે.
[45:44.00]
وَقَالَ الْمَلَاُ مِنْ قَوْمِ فِرْعَوْنَ اَتَذَرُ مُوْسٰى وَقَوْمَهٗ لِيُفْسِدُوْا فِى الْاَرْضِ وَيَذَرَكَ وَاٰلِهَتَكَ ؕ قَالَ سَنُقَتِّلُ اَبْنَآءَهُمْ وَنَسْتَحْىٖ نِسَآءَهُمْ ۚ وَاِنَّا فَوْقَهُمْ قَاهِرُوْنَ﴿127﴾
૧૨૭.Ôt f1tÕtÕt3BtÕtytu rBtLf1Ôt3Btu rVh3y1Ôt3Lt yítÍ7htu BtqËt Ôtf1Ôt3Btnq ÕtuGtwV3ËuŒq rVÕyÍuo2 ÔtGtÍ7hf ÔtytÕtunítf, f1tÕt ËLttuf1íítuÕttu yçLtt9ynwBt3 ÔtLtMítn14Gte LtuËt9ynwBt3, ÔtELLtt VÔt3f1nwBt3 f1tnuYLt
૧૨૭.અને ફિરઔનની કૌમના આગેવાનોએ તેને કહ્યું કે શું તું મૂસા તથા તેની કૌમને છોડી દઇશ કે તે ઝમીનમાં ફસાદ ફેલાવે અને તને તથા તારા માઅબૂદોને ત્યજી દે? તેણે કહ્યું અમે તેમના ફરઝંદોને મારી નાખીશું અને તેમની ઔરતોને (ખિદમત માટે) જીવતી રાખશું, અને બેશક આપણે જ તેમના પર ગાલીબ છીએ.
[46:12.00]
قَالَ مُوْسٰى لِقَوْمِهِ اسْتَعِيْنُوْا بِاللّٰهِ وَاصْبِرُوْا ۚ اِنَّ الْاَرْضَ لِلّٰهِ ۙ يُوْرِثُهَا مَنْ يَّشَآءُ مِنْ عِبَادِهٖ ؕ وَالْعَاقِبَةُ لِلْمُتَّقِيْنَ﴿128﴾
૧૨૮.f1tÕt BtqËt Õtuf1Ôt3BturnË3 ítE2Ltq rçtÕÕttnu ÔtË14çtuY, ELLtÕt3 yh3Í1 rÕtÕÕttnu GtqhuËtu8nt BtkGGt~tt9ytu rBtLyu2çttŒune, ÔtÕy1tfu2çtíttu rÕtÕBtwíítf2eLt
૧૨૮.મૂસાએ પોતાની કૌમને ફરમાવ્યું કે તમે અલ્લાહ પાસે મદદ માંગો અને ધીરજ રાખો; બેશક આ ઝમીન અલ્લાહની જ છે, તે પોતાના બંદાઓમાંથી જેને ચાહે છે તેને તે (ઝમીન)ના વારસદાર બનાવે છે; અને (નેક) અંત પરહેઝગારો માટે જ છે.
[46:35.00]
قَالُوْۤا اُوْذِيْنَا مِنْ قَبْلِ اَنْ تَاْتِيَنَا وَمِنْۢ بَعْدِ مَا جِئْتَنَا ؕ قَالَ عَسٰى رَبُّكُمْ اَنْ يُّهْلِكَ عَدُوَّكُمْ وَيَسْتَخْلِفَكُمْ فِى الْاَرْضِ فَيَنْظُرَ كَيْفَ تَعْمَلُوْنَ۠ ﴿129﴾
૧૨૯.f1tÕt9q WÍ8eLtt rBtLf1çÕtu yLíty3ítuGtLtt ÔtrBtBçty14Œu Bttsuy3ítLtt, f1tÕt y1Ët hççttufwBt3 ykGGttun3Õtuf y1ŒwÔÔtfwBt3 Ôt GtË3ítÏ14tÕtuVfwBt3 rVÕyh3Íu2 VGtLÍt6uh fGt3V íty14BtÕtqLt
૧૨૯.તેઓએ કહ્યું કે અમોને તારા આવવા પહેલાં ઇજા પહોંચાડવામાં આવી છે અને તારા આવવા પછી પણ (આ સિલસિલો શરૂ છે); (મૂસાએ) ફરમાવ્યું ઉમ્મીદ છે કે તમારો પરવરદિગાર તમારા દુશ્મનોને નાબૂદ કરી નાખે અને તમને આ ઝમીનમાં તેમના વારસદાર બનાવી દે, પછી જુએ કે તમે કેવી રીતે અમલ કરો છો?
[47:02.00]
وَلَقَدْ اَخَذْنَاۤ اٰلَ فِرْعَوْنَ بِالسِّنِيْنَ وَنَقْصٍ مِّنَ الثَّمَرٰتِ لَعَلَّهُمْ يَذَّكَّرُوْنَ﴿130﴾
૧૩૦.ÔtÕtf1Œ3 yÏ1tÍ74Ltt9 ytÕt rVh3y1Ôt3Lt rçtMËuLteLt ÔtLtf14rË1Bt3 BtuLtM7Ë7Bthtítu Õty1ÕÕtnwBt3 GtÍ01f3fYLt
૧૩૦.અને બેશક અમોએ ફિરઔનીઓને દુકાળ તથા ફળોની નુકસાનીમાં સપડાવ્યા કે કદાચને તેઓ ચેતે.
[47:17.00]
فَاِذَا جَآءَتْهُمُ الْحَسَنَةُ قَالُوْا لَنَا هٰذِهٖ ۚ وَاِنْ تُصِبْهُمْ سَيِّئَةٌ يَّطَّيَّرُوْا بِمُوْسٰى وَمَنْ مَّعَهٗ ؕ اَلَاۤ اِنَّمَا طٰٓئِرُهُمْ عِنْدَ اللّٰهِ وَلٰكِنَّ اَكْثَرَهُمْ لَا يَعْلَمُوْنَ﴿131﴾
૧૩૧.VyuÍt7 ò9yíntuBtwÕt3 n1ËLtíttu f1tÕtq ÕtLtt ntÍu7ne, ÔtELt3 ítturË1çnwBt3 ËGGtuyítqkGt0íít1Gt0Y çtu BtqËt ÔtBtBt3Bty1nq, yÕtt9 ELLtBtt ítt92yuhtunwBt3 E2LŒÕÕttnu ÔtÕttrfLLt yf3Ë7hnwBt3 ÕttGtty14ÕtBtqLt
૧૩૧.પછી જ્યારે તેઓને કોઇ નેકી (નેઅમત) હાંસિલ થતી ત્યારે તેઓ કહેતા કે આ તો અમારો હક છે; અને અગર તેઓ પર કોઇ બલા આવી પડતી તો તેને મૂસા તથા તેના સાથીઓની મનહુસી ગણી કાઢતા; જાણી લ્યો કે તેઓની મનહુસી માત્ર (તેઓના બદઆમાલના કારણે) અલ્લાહ તરફથી જ છે પણ તેઓમાંના ઘણા ખરા જાણતા નથી.
[47:51.00]
وَقَالُوْا مَهْمَا تَاْتِنَا بِهٖ مِنْ اٰيَةٍ لِّتَسْحَرَنَا بِهَا ۙ فَمَا نَحْنُ لَكَ بِمُؤْمِنِيْنَ﴿132﴾
૧૩૨.Ôt f1tÕtq Btn3Btt íty3ítuLtt çtune rBtLytGtrítÕt3 ÕtuítMn1hLtt çtunt VBtt Ltn14Lttu Õtf çtuBttuy3BtuLteLt
૧૩૨.અને તેમણે કહ્યું કે તું અમારા ઉપર જાદુ કરવા માટે ગમે તેવી નિશાની લઇ આવે, તો પણ અમે તારા પર કયારેય ઇમાન લાવીશું નહિ.
[48:03.00]
فَاَرْسَلْنَا عَلَيْهِمُ الطُّوْفَانَ وَالْجَرَادَ وَالْقُمَّلَ وَالضَّفَادِعَ وَالدَّمَ اٰيٰتٍ مُّفَصَّلٰتٍ فَاسْتَكْبَرُوْا وَكَانُوْا قَوْمًا مُّجْرِمِيْنَ﴿133﴾
૧૩૩.Vyh3ËÕLtt y1ÕtGt3nu Btwí1ít1qVtLt ÔtÕt3shtŒ ÔtÕf1wBBtÕt ÔtÍ02VtŒuy1 ÔtŒ0Bt, ytGttrítBBttuVM1Ë1ÕttrítLt3, VMítf3çtY Ôt ftLtq f1Ôt3BtBt3 Btws3huBteLt
૧૩૩.પછી અમોએ તેમના ઉપર તીડો, ટોલા (જુ), દેડકા તથા લોહીના તોફાનની જુદી જુદી નિશાનીઓ મોકલી, છતાં પણ તેઓએ તકબ્બૂર (હઠાગ્રહ) રાખ્યો. ખરેખર તેઓ મુજરીમો હતા.
[48:26.00]
وَلَمَّا وَقَعَ عَلَيْهِمُ الرِّجْزُ قَالُوْا يٰمُوْسَى ادْعُ لَنَا رَبَّكَ بِمَا عَهِدَ عِنْدَكَۚ لَئِنْ كَشَفْتَ عَنَّا الرِّجْزَ لَنُؤْمِنَنَّ لَكَ وَلَنُرْسِلَنَّ مَعَكَ بَنِىْۤ اِسْرَآءِيْلَۚ﴿134﴾
૧૩૪.ÔtÕtBBtt Ôtf1y1 y1ÕtGt3nuBtwh3 rhs3Ítu f1tÕtq Gtt BtqËŒ3 ytu2 ÕtLtt hççtf çtuBtt y1nuŒ E2LŒf, ÕtELt3 f~tV3ít y1LLth3 rhs3Í ÕtLttuy3BtuLtLLt Õtf ÔtÕtLtwh3ËuÕtLLt Bty1f çtLte9 EMht9EÕt
૧૩૪.અને જ્યારે તેમના પર આફત આવી ત્યારે તેઓએ કહ્યું કે અય મૂસા! તારા પરવરદિગારે તારી સાથે જે વાયદો કર્યો છે તે પ્રમાણે તેની પાસે અમારા માટે દુઆ માંગ; અગર તું અમારા ઉપરથી આ આફત ટાળી દઇશ તો અમે ખરેખર તારા ઉપર ઇમાન લાવીશું અને બની ઇસરાઇલને પણ તારી સાથે જરૂર મોકલી દઇશું.
[48:53.00]
فَلَمَّا كَشَفْنَا عَنْهُمُ الرِّجْزَ اِلٰٓى اَجَلٍ هُمْ بٰلِغُوْهُ اِذَا هُمْ يَنْكُثُوْنَ﴿135﴾
૧૩૫.VÕtBtt0 f~tV3Ltt y1LntuBtwh3 rhs3Í yuÕtt9 ysrÕtLt3 nwBt3 çttÕtuø1tqntu yuÍt7nwBt3 GtLftuËq7Lt
૧૩૫.પછી જ્યારે અમે તેમના પરથી આફતને એક મુદ્દત પૂરી કરીને ઊઠાવી લેતા ત્યારે તેઓ ફરીથી વાયદા ખિલાફી કરતા હતા.
[49:09.00]
فَانْتَقَمْنَا مِنْهُمْ فَاَغْرَقْنٰهُمْ فِى الْيَمِّ بِاَنَّهُمْ كَذَّبُوْا بِاٰيٰتِنَا وَكَانُوْا عَنْهَا غٰفِلِيْنَ﴿136﴾
૧૩૬.VLítf1BLtt rBtLnwBt3 Vyø1hf14LttnwBt3 rVÕt3GtBBtu çtuyLLtnwBt3 fÍ08çtq çtuytGttítuLtt ÔtftLtq y1Lnt øt1tVuÕteLt
૧૩૬.છેવટે અમોએ તેમનાથી બદલો લીધો. અને તેમને દરિયામાં ડૂબાડી દીધા, એ માટે કે તેઓ અમારી આયતોને (નિશાનીઓને) જૂઠલાવતા હતા અને તેનાથી ગાફિલ હતા.
[49:33.00]
وَاَوْرَثْنَا الْقَوْمَ الَّذِيْنَ كَانُوْا يُسْتَضْعَفُوْنَ مَشَارِقَ الْاَرْضِ وَمَغَارِبَهَا الَّتِىْ بٰرَكْنَا فِيْهَاؕ وَتَمَّتْ كَلِمَتُ رَبِّكَ الْحُسْنٰى عَلٰى بَنِىْۤ اِسْرَاۤءِيْلَۙ۬ بِمَا صَبَرُوْا ؕ وَدَمَّرْنَا مَا كَانَ يَصْنَعُ فِرْعَوْنُ وَقَوْمُهٗ وَمَا كَانُوْا يَعْرِشُوْنَ﴿137﴾
૧૩૭.Ôt yÔt3hË74LtÕt3 f1Ôt3BtÕÕtÍ8eLt ftLtq GtwMítÍ14y1VqLt Bt~tthuf1Õt3 yh3Íu2 ÔtBtøt1thuçt nÕÕtíte çtthf3Ltt Vent, ÔtítBBtít3 fÕtuBtíttu hççtufÕt3 nw1MLtt y1Õtt çtLte9 EMht9EÕt çtuBttË1çtY, ÔtŒBt0h3Ltt BttftLt GtË14Ltytu2 rVh3y1Ôt3Lttu Ôtf1Ôt3Bttunw ÔtBttftLtq Gty14hu~tqLt
૧૩૭.અને અમોએ તે કૌમને કે જે કમજોર બનાવીને રાખવામાં આવી હતી તેને અમોએ બરકત આપેલી ઝમીનમાં પૂર્વ તથા પશ્ચિમના વારસદાર બનાવ્યા; અને બની ઇસરાઇલના સંબંધમાં તેમના સબ્રના કારણે તારા પરવરદિગારનો બહેતરીન વાયદો પૂરો થઇ ગયો; અને ફિરઔન તથા તેની કૌમ જે કાંઇ નિર્માણ કરતા હતા અને (તેને) બુલંદ કરતા હતા. તેનો અમોએ નાશ કરી નાખ્યો.
[50:12.00]
وَجَاوَزْنَا بِبَنِىْۤ اِسْرَاۤءِيْلَ الْبَحْرَ فَاَ تَوْا عَلٰى قَوْمٍ يَّعْكُفُوْنَ عَلٰٓى اَصْنَامٍ لَّهُمْ ۚ قَالُوْا يٰمُوْسَى اجْعَلْ لَّنَاۤ اِلٰهًا كَمَا لَهُمْ اٰلِهَةٌ ؕ قَالَ اِنَّكُمْ قَوْمٌ تَجْهَلُوْنَ﴿138﴾
૧૩૮.ÔtòÔtÍ3Ltt çtuçt9Lte EMht9EÕtÕt3 çtn14h VyítÔt3 y1Õttf1Ôt3rBtk Gt0y14ftuVqLt y1Õtt9 yM1Ltt rBtÕÕtnwBt3, f1tÕtq GttBtqËs3y1Õt3Ltt9 ÕtLttyuÕttnLt3 fBttÕtnwBt3 ytÕtunítwLt3, f1tÕt ELLtfwBt3 f1Ôt3BtwLt3 íts3nÕtqLt
૧૩૮.અને અમે ઇસરાઇલની ઔલાદને દરિયા પાર પહોંચાડી દીધી; પછી તેઓ એક એવી કોમ પાસે પહોંચ્યા કે જેઓ પોતાના બૂતોની ઇબાદતમાં રોકાયેલ હતા. તેઓએ કહ્યું કે અય મૂસા! અમારા માટે માઅબૂદ બનાવી આપ જેવી રીતે આ લોકો પાસે (તેમના) માઅબૂદો છે. તેણે કહ્યું, બેશક તમે નાદાન લોકો છો.
[50:44.00]
اِنَّ هٰٓؤُلَۤاءِ مُتَبَّرٌ مَّا هُمْ فِيْهِ وَبٰطِلٌ مَّا كَانُوْا يَعْمَلُوْنَ﴿139﴾
૧૩૯.ELLt nt9ytuÕtt9yu BttuítççtYBBttnwBt3 Venu Ôtçttítu2Õtw BBttftLtq Gty14BtÕtqLt
૧૩૯.બેશક, આ લોકો જેમાં રચ્યા પચ્યા રહે છે તે અવશ્ય નાશ પામશે અને જે કાર્યો તેઓ કરે છે તે બાતિલ (નકામું) છે.
[50:59.00]
قَالَ اَغَيْرَ اللّٰهِ اَبْغِيْكُمْ اِلٰهًا وَّهُوَ فَضَّلَكُمْ عَلَى الْعٰلَمِيْنَ﴿140﴾
૧૪૦.f1tÕt yø1tGt3hÕÕttnu yçøt2efwBt3 yuÕttnk Ôt0ntuÔt VÍ02ÕtfwBt3 y1ÕtÕt3 y1tÕtBteLt
૧૪૦.તેણે કહ્યું શું હું તમારા માટે અલ્લાહના સિવાય બીજો માઅબૂદ તલબ કરૂં ? જ્યારે કે તેણે તમને તમામ મખલૂક ઉપર ફઝીલત આપી છે.
[51:11.00]
وَاِذْ اَنْجَيْنٰكُمْ مِّنْ اٰلِ فِرْعَوْنَ يَسُوْمُوْنَكُمْ سُوْٓءَ الْعَذَابِ ۚ يُقَتِّلُوْنَ اَبْنَآءَكُمْ وَ يَسْتَحْيُوْنَ نِسَآءَكُمْ ؕ وَفِیْ ذٰ لِكُمْ بَلَاۤ ءٌ مِّنْ رَّبِّكُمْ عَظِيْمٌ۠ ﴿141﴾
૧૪૧.ÔtEÍ74 yLt3sGt3LttfwBt3 rBtLytÕtu rVh3y1Ôt3Lt GtËqBtqLtfwBt3 Ëq9yÕt3 y1Ít7çtu, Gttuf1íítuÕtqLt yçLtt9yfwBt3 ÔtGtMítn14GtqLt LtuËt9yfwBt3, ÔtVeÍt7ÕtufwBt3 çtÕtt9WBt3 rBth3hççtufwBt3 y1Í6eBt
૧૪૧.અને જ્યારે અમોએ તમને ફિરઔની-ઓથી છૂટકારો આપ્યો કે જેઓ તમને સખત સજા કરતા હતા, તમારા ફરઝંદોને મારી નાખતા હતા તમારી ઔરતોને (ખિદમત માટે) જીવતી રહેવા દેતા હતા; અને તેમાં તમારા પરવરદિગાર તરફથી સખત અજમાઇશ હતી.
[51:46.00]
وَوٰعَدْنَا مُوْسٰى ثَلٰثِيْنَ لَيْلَةً وَّاَتْمَمْنٰهَا بِعَشْرٍ فَتَمَّ مِيْقَاتُ رَبِّهٖۤ اَرْبَعِيْنَ لَيْلَةً ۚ وَقَالَ مُوْسٰى لِاَخِيْهِ هٰرُوْنَ اخْلُفْنِىْ فِیْ قَوْمِىْ وَاَصْلِحْ وَلَا تَتَّبِعْ سَبِيْلَ الْمُفْسِدِيْنَ﴿142﴾
૧૪૨.ÔtÔtty1Œ3Ltt BtqËt Ë7ÕttË8eLt ÕtGt3Õtítk Ôt0yít3BtBt3Lttnt çtuy1r~hLt3 VítBt0 Btef1títtu hççtune9 yh3çtE2Lt ÕtGt3ÕtítLt3, Ôtf1tÕt BtqËt ÕtuyÏt2enu ntYLt Ï14tÕtwV3Lte Vef1Ôt3Bte ÔtyË14Õtu2n3 ÔtÕtt ítíítçtuy14 ËçteÕtÕt3 BtwV3ËuŒeLt
૧૪૨.અને અમોએ મૂસા સાથે ત્રીસ રાત્રિઓની મુદ્દત નક્કી કરી અને પછી તેમાં દસ (ઉમેરી) તે (મુદ્દત) પૂરી કરી, જેથી તેના પરવરદિગારે નક્કી કરેલી ચાલીસ રાત્રિઓની મુદ્દત પૂરી થઇ ગઇ અને મૂસાએ પોતાના ભાઇ હારૂનને કહ્યું કે તું મારી કોમમાં મારો ખલીફા બનીને (કોમની) ઇસ્લાહ કર અને ફસાદખોરોના રસ્તાની તાબેદારી કરજે નહિ.
[52:13.00]
وَلَمَّا جَآءَ مُوْسٰى لِمِيْقَاتِنَا وَكَلَّمَهٗ رَبُّهٗ ۙ قَالَ رَبِّ اَرِنِىْۤ اَنْظُرْ اِلَيْكَ ؕ قَالَ لَنْ تَرٰٮنِىْ وَلٰكِنِ انْظُرْ اِلَى الْجَبَلِ فَاِنِ اسْتَقَرَّ مَكَانَهٗ فَسَوْفَ تَرٰٮنِىْ ۚ فَلَمَّا تَجَلّٰى رَبُّهٗ لِلْجَبَلِ جَعَلَهٗ دَكًّا وَّخَرَّ مُوْسٰى صَعِقًا ۚ فَلَمَّاۤ اَفَاقَ قَالَ سُبْحٰنَكَ تُبْتُ اِلَيْكَ وَاَنَا اَوَّلُ الْمُؤْمِنِيْنَ﴿143﴾
૧૪૩.ÔtÕtBBtt ò9y BtqËt ÕtuBtef1títuLtt ÔtfÕÕtBtnq hççttunq f1tÕt hççtu yhuLte9 yLÍ5wh3 yuÕtGt3f, f1tÕt ÕtLíthtLte ÔtÕttfuÂLtLt3Í5wh3 yuÕtÕt3sçtÕtu VyurLtMítf1h0 BtftLtnq VËÔt3V íthtLte, VÕtBBtt ítsÕÕtt hççtnq rÕtÕt3sçtÕtu sy1Õtnq Œf0kÔt3 ÔtÏ1th0 BtqËt Ë1yu2f1Lt3, VÕtBBtt yVtf1 ft1Õt Ëwçn1tLtf ítwçíttu yuÕtGt3f ÔtyLtt yÔt0ÕtwÕt3 Bttuy3BtuLteLt
૧૪૩.અને જ્યારે મૂસા અમારા નક્કી કરેલા સમયે / સ્થળે આવ્યા અને તેના પરવરદિગારે તેની સાથે વાતો કરી ત્યારે તેણે વિનંતી કરી કે અય મારા પરવરદિગાર ! તું મને તારા દીદાર કરાવ કે જેથી હું તને જોઇ લઉં. તેણે ફરમાવ્યું કે તું મને હરગિઝ જોઇ શકશે નહિ, પરંતુ આ પહાડ તરફ નજર કર; પછી અગર તે પોતાની જગ્યાએ કાયમ રહે તો તું મને જોઇ શકશે, પછી જ્યારે તેના પરવરદિગારે પહાડ પર પોતાનો જલ્વો જાહેર કર્યો. ત્યારે તે પહાડ ભાંગીને ચૂર થઇ ગયો અને મૂસા બેભાન થઇ પડી ગયા: પછી જ્યારે હોશમાં આવ્યા ત્યારે કહ્યું કે પાક છે તારી જાત, હું તારી બારગાહમાં તૌબા કરૂં છું અને હું સૌથી પહેલો ઇમાન લાવનાર છું.
[53:07.00]
قَالَ يٰمُوْسٰٓى اِنِّى اصْطَفَيْتُكَ عَلَى النَّاسِ بِرِسٰلٰتِىْ وَ بِكَلَامِىْ ۖ ؗ فَخُذْ مَاۤ اٰتَيْتُكَ وَكُنْ مِّنَ الشّٰكِرِيْنَ﴿144﴾
૧૪૪.f1tÕt Gtt BtqËt9 ELt3rLtM1ít1VGt3íttuf y1ÕtLLttËu çtuhuËtÕttíte ÔtçtufÕttBte VÏt1wÍ74 Btt9ytítGt3íttuf ÔtfwBt3 BtuLt~t0tfuheLt
૧૪૪.તેણે ફરમાવ્યું, અય મૂસા ! બેશક મેં તને મારી રિસાલત તથા મારા કલામ માટે લોકો પર (ફઝીલત આપી) ચૂંટી કાઢ્યો છે, માટે જે કાંઇ હું તને આપું તે લઇ લે અને શુક્ર ગુઝારોમાંથી થઇ જા.
[53:28.00]
وَكَتَبْنَا لَهٗ فِى الْاَلْوَاحِ مِنْ كُلِّ شَىْءٍ مَّوْعِظَةً وَّتَفْصِيْلًا لِّكُلِّ شَىْءٍ ۚ فَخُذْهَا بِقُوَّةٍ وَّاْمُرْ قَوْمَكَ يَاْخُذُوْا بِاَحْسَنِهَا ؕ سَاُورِيْكُمْ دَارَ الْفٰسِقِيْنَ﴿145﴾
૧૪૫.ÔtfítçLttÕtnq rVÕt3 yÕÔttnu2 rBtLfwÕÕtu ~tGt3EBt3 BtÔt3yu2Í5ítk Ôt0ítV3Ë2eÕtÕt3 ÕtufwÕÕtu ~tGt3ELt3, VÏt1wÍ74nt çtuf1wÔt0rítkÔt3 Ôty3Btwh3 f1Ôt3Btf Gty14Ïtt2uÍ7q çtuyn14ËLtunt, ËytuhefwBt3 ŒthÕt3 VtËuf2eLt
૧૪૫.અને અમોએ તેના માટે (તૌરેતની) તખ્તીઓમાં દરેક વસ્તુઓ વિશેની નસીહત અને દરેક વસ્તુને તફસીલ (વિસ્તાર)થી બયાન કરી દીધી; માટે તેને મજબૂતીથી (અમલમાં) લ્યો અને તારી કૌમને હુકમ કર કે તે (લખાણ)ને બહેતરીન રીતે (અમલમાં) લ્યો, હું તમને નાફરમાનોનું રહેઠાણ દેખાડી દઇશ.
[53:54.00]
سَاَصْرِفُ عَنْ اٰيٰتِىَ الَّذِيْنَ يَتَكَبَّرُوْنَ فِى الْاَرْضِ بِغَيْرِ الْحَقِّ ؕ وَاِنْ يَّرَوْا كُلَّ اٰيَةٍ لَّا يُؤْمِنُوْا بِهَا ۚ وَاِنْ يَّرَوْا سَبِيْلَ الرُّشْدِ لَا يَتَّخِذُوْهُ سَبِيْلًا ۚ وَّاِنْ يَّرَوْا سَبِيْلَ الْغَىِّ يَتَّخِذُوْهُ سَبِيْلًا ؕ ذٰلِكَ بِاَنَّهُمْ كَذَّبُوْا بِاٰيٰتِنَا وَكَانُوْا عَنْهَا غٰفِلِيْنَ﴿146﴾
૧૪૬.ËyË14huVtu y1Lt3ytGttítuGtÕt3 ÕtÍ8eLt Gtítfçt0YLt VeÕyh3Íu2 çtuø1tGt3rhÕt3 n1f14fu2, ÔtEkGGthÔt3 fwÕÕt ytGtrít Õtt0Gttuy3BtuLtq çtunt, ÔtE8GthÔt3 ËçteÕth3 Á~Œu ÕttGtíítÏtu2Í7qntu ËçteÕtLt3, Ôt#Gt0hÔt3 ËçteÕtÕt3 ø1tGGtu GtíítÏtu2Íq7ntu ËçteÕtLt3, Ít7Õtuf çtuyLLtnwBt3 fÍ74Í7çtq çtuytGttítuLtt ÔtftLtq y1Lnt øt1tVuÕteLt
૧૪૬.હું ટૂંક સમયમાં જેઓ ઝમીન પર નાહક તકબ્બૂર (ઘમંડ) કર્યા કરે છે તેઓને મારી નિશાનીઓથી (દૂર) હટાવી દઇશ; અને જો તેઓ દરેક નિશાની જોઇ લેશે તો પણ તેના પર ઇમાન લાવશે નહિ. અને જો તેઓ હિદાયતનો રસ્તો જોઇ લેશે તો પણ તેને પોતાનો રસ્તો બનાવશે નહિ. અને જો તેઓ ગુમરાહીનો રસ્તો જોશે તો તેને પોતાનો રસ્તો બનાવી લેશે; આ એ માટે કે તેઓ અમારી નિશાનીઓ જૂઠલાવતા હતા અને તેનાથી ગાફિલ રહ્યા.
[54:34.00]
وَالَّذِيْنَ كَذَّبُوْا بِاٰيٰتِنَا وَلِقَآءِ الْاٰخِرَةِ حَبِطَتْ اَعْمَالُهُمْؕ هَلْ يُجْزَوْنَ اِلَّا مَا كَانُوْا يَعْمَلُوْنَ۠ ﴿147﴾
૧૪૭.ÔtÕÕtÍ8eLt fÍ74Í7çtq çtuytGttítuLtt ÔtÕtuft92EÕt3 ytÏtu2hítu n1çtuít1ít3 yy14BttÕttunwBt3, nÕGtws3ÍÔt3Lt EÕÕtt BttftLtq Gty14BtÕtqLt
૧૪૭.અને જે લોકો અમારી આયતોને તથા આખેરતની મુલાકાતને જૂઠલાવે છે તેમના આમાલ નાબૂદ થઇ જશે; શું તેઓને જે આમાલ કર્યા કરતા હતા તેના સિવાય બીજો કંઇ બદલો આપવામાં આવશે?
[54:53.00]
وَاتَّخَذَ قَوْمُ مُوْسٰى مِنْۢ بَعْدِهٖ مِنْ حُلِيِّهِمْ عِجْلًا جَسَدًا لَّهٗ خُوَارٌ ؕ اَلَمْ يَرَوْا اَنَّهٗ لَا يُكَلِّمُهُمْ وَلَا يَهْدِيْهِمْ سَبِيْلًا ۘ اِتَّخَذُوْهُ وَكَانُوْا ظٰلِمِيْنَ﴿148﴾
૧૪૮.ÔtíítÏt1Í7 f1Ôt3Bttu BtqËt rBtBçty14Œune rBtLt3nt2urÕtGGturnBt3 E2s3ÕtLt3 sËŒÕÕtnq Ïttu2ÔttÁLt, yÕtBt3GthÔt3 yLLtnq ÕttGttufÕÕtuBttunwBt3 ÔtÕttGtn3ŒernBt3 ËçteÕtLt3, EíítÏ1tÍ7qntu ÔtftLtq Ít5ÕtuBteLt
૧૪૮.અને મૂસાની કોમે તેના (મુનાજાત માટે) જવા પછી પોતાના ઘરેણાંઓમાંથી એક વાછરડાની મૂર્તિ બનાવી, જેનો અવાજ ગાયના ભાંભરવા જેવો હતો. શું તેઓ એટલું પણ જોતા ન હતા કે તે ન તેમની સાથે વાત કરતું હતું અને ન તેમની હિદાયત કરતું હતું ? તેઆએ તેને (ઇબાદત માટે) પસંદ કર્યુ અને તેઓ ઝાલિમ હતા.
[55:19.00]
وَلَمَّا سُقِطَ فِیْۤ اَيْدِيْهِمْ وَرَاَوْا اَنَّهُمْ قَدْ ضَلُّوْا ۙ قَالُوْا لَئِنْ لَّمْ يَرْحَمْنَا رَبُّنَا وَيَغْفِرْ لَنَا لَنَكُوْنَنَّ مِنَ الْخٰسِرِيْنَ﴿149﴾
૧૪૯.ÔtÕtBBtt Ëtufu2ít1 Ve9 yGt3ŒernBt3 ÔthyÔt3 yLLtnwBt3 f1Œ3 Í1ÕÕtq f1tÕtq ÕtEÕÕtBt3 Gth3n1BLtt hççttuLtt ÔtGtø14trVh3ÕtLtt ÕtLtfqLtLLt BtuLtÕt3 Ït1tËuheLt
૧૪૯.અને જ્યારે તેઓને પસ્તાવો થયો અને જોયું કે તેઓ ગુમરાહ થઇ ગયા હતા ત્યારે તેમણે કહ્યુ કે જો અમારો પરવરદિગાર અમારા પર રહેમ નહિ કરે અને અમને માફ નહિ કરે તો અમે ખરેખર નુકસાન ભોગવાનારાઓમાંથી થઇ જઇશું.
[55:42.00]
وَلَمَّا رَجَعَ مُوْسٰٓى اِلٰى قَوْمِهٖ غَضْبَانَ اَسِفًا ۙ قَالَ بِئْسَمَا خَلَفْتُمُوْنِىْ مِنْۢ بَعْدِىْ ۚ اَعَجِلْتُمْ اَمْرَ رَبِّكُمْ ۚ وَاَلْقَى الْاَلْوَاحَ وَاَخَذَ بِرَاْسِ اَخِيْهِ يَجُرُّهٗۤ اِلَيْهِؕ قَالَ ابْنَ اُمَّ اِنَّ الْقَوْمَ اسْتَضْعَفُوْنِىْ وَكَادُوْا يَقْتُلُوْنَنِىْ ۖ ؗ فَلَا تُشْمِتْ بِىَ الْاَعْدَآءَ وَ لَا تَجْعَلْنِىْ مَعَ الْقَوْمِ الظّٰلِمِيْنَ﴿150﴾
૧૫૦.ÔtÕtBt0t hsy1 BtqËt9 yuÕtt f1Ôt3Btune ø1tÍ14çttLt yËuVLt3 f1tÕt çtuy3ËBtt Ï1tÕtV3íttuBtqLte rBtBçty14Œe, yy1rsÕítwBt3 yBt3h hççtufwBt3, ÔtyÕf1Õt3 yÕÔttn1 ÔtyÏ1tÍ7 çtuhy3Ëu yÏt2enu Gtòwh3htunq9 yuÕtGt3nu, f1tÕtçLt WBt0 ELLtÕt3 f1Ôt3BtË3 ítÍ14y1VqLte ÔtftŒq Gtf14íttuÕtqLtLte VÕttítwÂ~Btít3 çtuGtÕt3 yy14Œt9y ÔtÕttíts3y1ÕLte Bty1Õt3 f1Ôt3rBtÍ54Ít5ÕtuBteLt
૧૫૦.અને જ્યારે મૂસા પોતાની કોમ તરફ એકદમ ગુસ્સાની હાલતમાં અને અફસોસ કરતા પાછા ફર્યા ત્યારે કહ્યું કે તમો મારા બાદ ખરાબ વારસદારો હતા; શા માટે પરવરદિગારના (મુદ્દત વધારવાના) હુકમ બાબતે ઉતાવળ કરી? અને (તૌરેતની) તખ્તીઓ ફેંકી દીધી અને પોતાના ભાઇનું માથું પકડી પોતાની તરફ ખેંચ્યો. (ત્યારે) તેણે (હારૂને) કહ્યું કે અય મારા માજાયા! ખરેજ કોમવાળાઓએ મને નાતવાન બનાવી દીધો હતો અને મને મારી નાખવાની અણી ઉપર હતા, માટે તું દુશ્મનોને મારી ઉપર મેણાટોણા મારવા(નો મોકો) ન દે અને મને ઝુલમગારોની સાથે ન રાખ.
[56:36.00]
قَالَ رَبِّ اغْفِرْ لِىْ وَلِاَخِىْ وَ اَدْخِلْنَا فِیْ رَحْمَتِكَ ۖ ؗ وَاَنْتَ اَرْحَمُ الرّٰحِمِيْنَ۠ ﴿151﴾
૧૫૧.f1tÕt hÂççtø14t rVh3Õte ÔtÕtuyÏt2e ÔtyŒ3rÏt1ÕLttVehn14Btítuf ÔtyLít yh3n1Btwh3 htnu2BteLt
૧૫૧.તેણે (મૂસાએ) કહ્યુ કે અય મારા પરવરદિગાર! તું મને તથા મારા ભાઇને માફ કરી દે અને અમો બન્નેને તારી રહેમતમાં દાખલ કરી લે, અને તું અરહમુર રાહેમીન છો.
[56:50.00]
اِنَّ الَّذِيْنَ اتَّخَذُوا الْعِجْلَ سَيَنَالُهُمْ غَضَبٌ مِّنْ رَّبِّهِمْ وَذِلَّةٌ فِى الْحَيٰوةِ الدُّنْيَا ؕ وَكَذٰلِكَ نَجْزِىْ الْمُفْتَرِيْنَ﴿152﴾
૧૫૨.ELLtÕt3 ÕtÍ8eLtíítÏ1tÍq7Õt3 E2s3Õt ËGtLttÕttunwBt3 ø1tÍ1çtwBt3 rBth0ççturnBt3 ÔtrÍ7ÕÕtítwLt3 rVÕt3n1GttrítŒ3ŒwLGtt, ÔtfÍt7Õtuf Lts3rÍÕt3 BtwV3ítheLt
૧૫૨.બેશક જે લોકોએ વાછરડાને (ખુદા તરીકે) પસંદ કર્યુ તેમના પર તેમના પરવરદિગાર તરફથી ટૂંક સમયમાં ગઝબ આવી પડશે તથા આ દુનિયાના જીવનમાં તેમને ઝિલ્લત મળશે; અને અમે જૂઠી નિસ્બત આપનારને આવો જ બદલો આપીએ છીએ.
[57:09.00]
وَالَّذِيْنَ عَمِلُوا السَّيِّاٰتِ ثُمَّ تَابُوْا مِنْۢ بَعْدِهَا وَاٰمَنُوْۤاؗ اِنَّ رَبَّكَ مِنْۢ بَعْدِهَا لَغَفُوْرٌ رَّحِيْمٌ﴿153﴾
૧૫૩.ÔtÕÕtÍ8eLt y1BtuÕtqMËGGtuytítu Ëw7BBt íttçtq rBtBçty14Œunt ÔtytBtLtq9 ELLt hççtf rBtBçty14Œunt Õtø1tVwÁh3 hn2eBt
૧૫૩.અને જે લોકો બૂરાઇ કર્યા બાદ તૌબા કરી લે અને ઇમાન લઇ આવે, બેશક તે (તોબા) બાદ તારો પરવરદિગાર ગફુરૂર રહીમ છે.
[57:28.00]
وَلَمَّا سَكَتَ عَنْ مُّوْسَى الْغَضَبُ اَخَذَ الْاَلْوَاحَ ۖ ؗ وَفِیْ نُسْخَتِهَا هُدًى وَّرَحْمَةٌ لِّلَّذِيْنَ هُمْ لِرَبِّهِمْ يَرْهَبُوْنَ﴿154﴾
૧૫૪.ÔtÕtBt0t Ëfít y1Lt3 BtqËÕt3ø1tÍ1çttu yÏ1tÍ7Õt3 yÕÔttn1, ÔtVeLtwMÏ1títunt ntuŒkÔt3 Ôthn14BtítwÕt3 rÕtÕÕtÍ8e LtnwBt3 ÕtuhççturnBt3 Gth3nçtqLt
૧૫૪.અને જ્યારે મૂસાનો ગુસ્સો શાંત થઇ ગયો ત્યારે તેણે તખ્તીઓ ઊંચકી લીધી, અને તે (તૌરેત)ના લખાણમાં હિદાયત અને રહેમત હતી તે લોકો માટે કે જેઓ તેમના પરવરદિગાર(ની નાફરમાની)થી ડરતા રહે છે.
[57:48.00]
وَاخْتَارَ مُوْسٰى قَوْمَهٗ سَبْعِيْنَ رَجُلًا لِّمِيْقَاتِنَا ۚ فَلَمَّاۤ اَخَذَتْهُمُ الرَّجْفَةُ قَالَ رَبِّ لَوْ شِئْتَ اَهْلَكْتَهُمْ مِّنْ قَبْلُ وَاِيَّاىَ ؕ ا تُهْلِكُنَا بِمَا فَعَلَ السُّفَهَآءُ مِنَّا ۚ اِنْ هِىَ اِلَّا فِتْنَتُكَ ؕ تُضِلُّ بِهَا مَنْ تَشَآءُ وَتَهْدِىْ مَنْ تَشَآءُ ؕ اَنْتَ وَلِيُّنَا فَاغْفِرْ لَنَا وَارْحَمْنَا وَاَنْتَ خَيْرُ الْغَافِرِيْنَ﴿155﴾
૧૫૫.ÔtÏ14títth BtqËt f1Ôt3Btnq ËçE2Lt hòuÕtÕt3 ÕturBtf1títuLtt, VÕtBBtt9 yÏ1tÍ7ít3ntuBtwh3 hs3Víttu f1tÕt hççtu ÕtÔt3~tuy3ít yn3Õtf3ítnwBt3 rBtLf1çÕttu ÔtEGGttGt, yíttun3ÕtuftuLtt çtuBtt Vy1ÕtMËtuVnt9ytu rBtLLtt, ELnuGt EÕÕttrVít3Ltíttuf, ítturÍ1ÕÕttu çtunt BtLít~tt9ytu Ôtítn3Œe BtLít~tt9ytu, yLít ÔtrÕtGGttuLtt Vø14trVh3ÕtLtt Ôth3n1BLtt ÔtyLít Ï1tGtÁÕt3 øt1tVuheLt
૧૫૫.અને મૂસાએ પોતાની કોમમાંથી સિત્તેર માણસોને અમારી નક્કી કરેલ જગ્યા(એ મુલાકાત) માટે ચૂંટી કાઢ્યા; પછી જ્યારે તેમને (ધરતીકંપના) જટકાએ પકડી લીધા ત્યારે (મૂસાએ) કહ્યું કે અય મારા પરવરદિગાર! અગર તું ચાહતે તો તેઓને તથા મને આ (જટકા) પહેલાં જ હલાક કરી નાખતે; શું તું અમને તે કાર્યો બદલ હલાક કરીશ કે જે અમારામાંથી અમુક મૂર્ખાઓએ કર્યા છે ? એ તો તારા તરફની અજમાઇશ સિવાય બીજું કાંઇ નથી જેના વડે તું જેને ચાહે તેને ગુમરાહ કરે છો અને જેને ચાહે તેની હિદાયત કરે છો; તું જ અમારો વાલી છો માટે તું અમને માફ કરી દે, અને અમારા પર દયા કર, અને તું બેહતરીન માફ કરનાર છો.
[58:43.00]
وَاكْتُبْ لَنَا فِیْ هٰذِهِ الدُّنْيَا حَسَنَةً وَّفِى الْاٰخِرَةِ اِنَّا هُدْنَاۤ اِلَيْكَ ؕ قَالَ عَذَابِىْۤ اُصِيْبُ بِهٖ مَنْ اَشَآءُ ۚ وَرَحْمَتِىْ وَسِعَتْ كُلَّ شَىْءٍ ؕ فَسَاَكْتُبُهَا لِلَّذِيْنَ يَتَّقُوْنَ وَيُؤْتُوْنَ الزَّكٰوةَ وَالَّذِيْنَ هُمْ بِاٰيٰتِنَا يُؤْمِنُوْنَ ۚ﴿156﴾
૧૫૬.Ôtf3ítwçt3 ÕtLtt VentÍu8rnŒ3ŒwLGtt n1ËLtítkÔt3 ÔtrVÕt3 ytÏtu2hítu ELLtt nwŒ3Ltt9 yuÕtGt3f, f1tÕt y1Ít7çte9 ytuË2eçttu çtune BtLt3y~tt9ytu, Ôthn14Btíte ÔtËuy1ít3 fwÕÕt ~tGt3ELt3, VËyf3íttuçttunt rÕtÕÕtÍ8eLt Gtíítfq1Lt ÔtGttuy3ítqLtÍ3 Íftít ÔtÕÕtÍ8eLt nwBt3 çtuytGttítuLtt Gttuy3BtuLtqLt
૧૫૬.અને આ દુનિયામાં અને આખેરતમાં અમારા માટે ભલાઇ લખી દે; ખરે જ અમે તારી તરફ રજૂ થઇએ છીએ; તેણે (અલ્લાહે) કહ્યું કે હું મારો અઝાબ ચાહું તેના સુધી પહોંચાડી દઇશ અને મારી રહેમતે દરેક વસ્તુને ઘેરી લીધી છે, હું તે લોકો માટે લખી દઇશ (મુકર્રર કરીશ) કે જેઓ (નાફરમાનીથી) પરહેઝ કરે છે ઝકાત આપે છે તથા જેઓ અમારી આયતો પર ઇમાન રાખે છે.
[59:28.00]
ا لَّذِيْنَ يَتَّبِعُوْنَ الرَّسُوْلَ النَّبِىَّ الْاُمِّىَّ الَّذِىْ يَجِدُوْنَهٗ مَكْتُوْبًا عِنْدَهُمْ فِى التَّوْرٰٮةِ وَالْاِنْجِيْلِؗ يَاْمُرُهُمْ بِالْمَعْرُوْفِ وَيَنْهٰٮهُمْ عَنِ الْمُنْكَرِ وَيُحِلُّ لَهُمُ الطَّيِّبٰتِ وَيُحَرِّمُ عَلَيْهِمُ الْخَبٰۤئِثَ وَيَضَعُ عَنْهُمْ اِصْرَهُمْ وَالْاَغْلٰلَ الَّتِىْ كَانَتْ عَلَيْهِمْ ؕ فَالَّذِيْنَ اٰمَنُوْا بِهٖ وَعَزَّرُوْهُ وَنَصَرُوْهُ وَ اتَّبَعُوا النُّوْرَ الَّذِىْۤ اُنْزِلَ مَعَهٗ ۤ ۙ اُولٰۤئِكَ هُمُ الْمُفْلِحُوْنَ۠ ﴿157﴾
૧૫૭.yÕÕtÍ8eLt GtíítçtuW2Lth3 hËqÕtLt3 LtrçtGt0Õt3 WBBteGt0Õt3 ÕtÍ8e GtsuŒqLtnq Btf3ítqçtLt3 E2LŒnwBt3 rVíítÔt3htítu ÔtÕELSÕtu Gty3BttuhtunwBt3 rçtÕt3Bty14YVu ÔtGtLntnwBt3 y1rLtÕt3BtwLfhu ÔtGtturnÕ1Õttu ÕtntuBtwí1ít1GGtuçttítu ÔtGttun1h3huBttu y1ÕtGt3nuBtwÕt3 Ï1tçtt9yuË7 ÔtGtÍ1yt2u y1LnwBt3 EË14hnwBt3 ÔtÕt3 yø14tÕttÕtÕÕtíte ftLtít3 y1ÕtGt3rnBt3, VÕÕtÍ8eLt ytBtLtq çtune Ôty1Í0Yntu ÔtLtË1Yntu ÔtíítçtW2LLtqhÕÕt9Í8e WLÍuÕt Bty1nq9 ytuÕtt9yuf ntuBtwÕt3 BtwV3Õtunq1Lt
૧૫૭.જે લોકો રસૂલની તાબેદારી કરે છે જે ઉમ્મી નબીનું વર્ણન પોતાની પાસેની તૌરેત તથા ઇન્જીલમાં લખેલું પામે છે, જે તેમને નેકીનો હુકમ કરે છે તથા બદીની મનાઇ કરે છે, તથા પાક વસ્તુઓ તેમના માટે હલાલ અને ખબીસ વસ્તુઓ તેમના માટે હરામ કરે છે અને તેમનો (મુશ્કીલ એહકામનો) બોજો તથા તે બેડીઓ (અડચણો) કે જે તેમની ઉપર પડી હતી તે ઉતારે છે; માટે જે લોકો તેના પર ઇમાન લાવે છે તથા તેની ઇજ્જત કરે છે તથા તેની મદદ કરે છે, અને તેની સાથે નાઝિલ થયેલ નૂરની તાબેદારી કરે છે, તેઓ કામ્યાબ છે.
[60:46.00]
قُلْ يٰۤاَيُّهَا النَّاسُ اِنِّىْ رَسُوْلُ اللّٰهِ اِلَيْكُمْ جَمِيْعَاْ ۟الَّذِىْ لَهٗ مُلْكُ السَّمٰوٰتِ وَالْاَرْضِۚ لَاۤ اِلٰهَ اِلَّا هُوَ يُحْىٖ وَيُمِيْتُ۪ فَاٰمِنُوْا بِاللّٰهِ وَرَسُوْلِهِ النَّبِىِّ الْاُمِّىِّ الَّذِىْ يُؤْمِنُ بِاللّٰهِ وَكَلِمٰتِهٖ وَاتَّبِعُوْهُ لَعَلَّكُمْ تَهْتَدُوْنَ﴿158﴾
૧૫૮.f1wÕt3 Gtt9yGGttunLLttËtu ELLte hËqÕtwÕÕttnu yuÕtGt3fwBt3 sBtey1trLtÕÕtÍ8e ÕtnwBtwÕfwË0BttÔttítu ÔtÕyh3Íu2, Õtt9yuÕttn EÕÕttntuÔt Gttun14Gte ÔtGttuBteíttu VytBtuLtq rçtÕÕttnu ÔthËqÕturnLLtÂçtÂGGtÕt3 WBBteGte0Õt0Í8e Gttuy3BtuLttu rçtÕÕttnu ÔtfÕtuBttítune ÔtíítçtuW2ntu Õty1ÕÕtfwBt3 ítn3ítŒqLt
૧૫૮.તું કહે કે અય લોકો ! હું તમારા બધા તરફ અલ્લાહનો રસૂલ છું એ અલ્લાહ કે જેની હુકુમત આકાશોમાં અને ઝમીનમાં પણ છે, તેના સિવાય અન્ય કોઇ માઅબૂદ નથી, એ જ જીવતા કરે છે અને એ જ મારે છે, માટે તમે અલ્લાહ પર તથા તેના રસૂલ, ઉમ્મી નબી પર ઇમાન લાવો કે જેઓ અલ્લાહ તથા તેના કોલ પર ઇમાન રાખે છે અને તેની તાબેદારી કરો કે જેથી તમે હિદાયત પામેલા થઇ જાઓ.
[61:34.00]
وَ مِنْ قَوْمِ مُوْسٰٓى اُمَّةٌ يَّهْدُوْنَ بِالْحَقِّ وَبِهٖ يَعْدِلُوْنَ﴿159﴾
૧૫૯.ÔtrBtLt3 f1Ôt3Btu BtqËt9 WBt0ítwkGt3 Gtn3ŒqLt rçtÕn1f14fu2 Ôtçtune Gty14ŒuÕtqLt
૧૫૯.અને મૂસાની કોમમાંથી એક સમૂહ એવો હતો કે જે હક તરફ હિદાયત કરતો હતો અને હક સાથે ઇન્સાફ પણ કરતો હતો.
[61:48.00]
وَقَطَّعْنٰهُمُ اثْنَتَىْ عَشْرَةَ اَسْبَاطًا اُمَمًا ؕ وَاَوْحَيْنَاۤ اِلٰى مُوْسٰٓى اِذِ اسْتَسْقٰٮهُ قَوْمُهٗۤ اَنِ اضْرِبْ بِّعَصَاكَ الْحَجَرَ ۚ فَاْنۢبَجَسَتْ مِنْهُ اثْنَتَا عَشْرَةَ عَيْنًا ؕ قَدْ عَلِمَ كُلُّ اُنَاسٍ مَّشْرَبَهُمْؕ وَظَلَّلْنَا عَلَيْهِمُ الْغَمَامَ وَاَنْزَلْنَا عَلَيْهِمُ الْمَنَّ وَالسَّلْوٰىؕ كُلُوْا مِنْ طَيِّبٰتِ مَا رَزَقْنٰكُمْؕ وَ مَا ظَلَمُوْنَا وَلٰكِنْ كَانُوْۤا اَنْفُسَهُمْ يَظْلِمُوْنَ﴿160﴾
૧૬૦.Ôtf1í1ít1y14LttntuBtwË74LtítGt3 y1~hít yMçttít1Lt3 ytuBtBtLt3, ÔtyÔt3n1Gt3Ltt9 yuÕtt BtqËt9 yurÍ7MítMf1tntu f1Ôt3Bttun9q yrLt1Í3rhçt3 çtuy1Ë1tfÕt3 n1sh, VBçtsËít3 rBtLn1wM7Ltítt y1~hít y1Gt3LtLt3, f1Œ3y1ÕtuBt fwÕÕttu ytuLttrË7Bt3 Bt~hçtnwBt3, ÔtÍ5ÕÕtÕt3Ltt y1ÕtGt3nuBtwÕt3 ø1tBttBt ÔtyLÍÕLtt y1ÕtGt3nuBtwÕt3 BtLLt ÔtMËÕÔtt, ftuÕtq rBtLt3 ít1GGtuçttítu BtthÍf14LttfwBt3, ÔtBttÍ5ÕtBtqLtt ÔtÕttrfLt3 ftLt9q yLVtuËnwBt3 GtÍ54ÕtuBtqLt
૧૬૦.અને અમોએ તેઓ(ની નસ્લ)ને બાર શાખાઓમાં ઉમ્મત તરીકે વહેંચી નાખ્યા અને મૂસાની પાસે જ્યારે તેની કોમે પાણી માંગ્યું ત્યારે અમોએ તેને વહી કરી કે તું તારી લાઠીને પથ્થર પર માર, પરિણામે તેમાંથી બાર ઝરણાં વહી નીકળ્યાં, દરેક કબીલો પોતપોતાની (પાણી) પીવાની જગ્યાને ઓળખતો હતો; અને અમોએ તેમના પર વાદળાઓથી છાંયડો કર્યો તથા તેમના પર મન્ના અને સલ્વા ઉતાર્યા; (પછી હુકમ આપ્યો કે) જે પાક વસ્તુઓ અમોએ તમને આપી છે તેમાંથી ખાઓ પીઓ. અને તેઓએ (ઇન્કાર કરી) અમારા ઉપર ઝુલ્મ નથી કર્યો, પરંતુ તેઓએ પોતાની જાત પર જ ઝુલ્મ કર્યો.
[62:48.00]
وَاِذْ قِيْلَ لَهُمُ اسْكُنُوْا هٰذِهِ الْقَرْيَةَ وَكُلُوْا مِنْهَا حَيْثُ شِئْتُمْ وَقُوْلُوْا حِطَّةٌ وَّادْخُلُوا الْبَابَ سُجَّدًا نَّغْفِرْ لَكُمْ خَطِيْٓئٰتِكُمْ ؕ سَنَزِيْدُ الْمُحْسِنِيْنَ﴿161﴾
૧૬૧.ÔtEÍ74f2eÕt ÕtntuBtwMftuLtq ntÍu8rnÕt3f1h3Gtít ÔtftuÕtq rBtLnt n1Gt3Ëtu8 ~tuy3ítwBt3 Ôtfq1Õtq rn1í1ít1ítwk Ôt0Œ3Ïttu2ÕtwÕt3 çttçt Ëws0ŒLt3 Ltø14trVh3 ÕtfwBt3 Ït92ít2eytítufwBt3, ËLtÍeŒwÕt3 Bttun14ËuLteLt
૧૬૧.અને જ્યારે તેમને કહેવામાં આવ્યું કે આ વસ્તીમાં વસવાટ કરો અને તેમાંથી તમારૂં મન જ્યાંથી ચાહે ખાઓ અને કહો : હિત્તા (અમારા માથેથી ગુનાહનો બોજ ઉતારી દે) અને સજદો કરતા કરતા દરવાજામાં દાખલ થાઓ ત્યારે અમે તમારી ભૂલોને માફ કરી દઇશું* નેકી કરનારાઓને અમે વધારે અતા કરશું.
[63:14.00]
فَبَدَّلَ الَّذِيْنَ ظَلَمُوْا مِنْهُمْ قَوْلًا غَيْرَ الَّذِىْ قِيْلَ لَهُمْ فَاَرْسَلْنَا عَلَيْهِمْ رِجْزًا مِّنَ السَّمَآءِ بِمَا كَانُوْا يَظْلِمُوْنَ۠ ﴿162﴾
૧૬૨.VçtŒ0ÕtÕÕtÍ8eLt Í5ÕtBtq rBtLnwBt3 f1Ôt3ÕtLt3 ø1tGt3hÕt3ÕtÍ8e f2eÕt ÕtnwBt3 Vyh3ËÕLtt y1ÕtGt3rnBt3 rhs3ÍBt3 rBtLtË0Btt9yu çtuBtt ftLtq GtÍ54ÕtuBtqLt
૧૬૨.પછી તેઓમાંથી ઝુલમગારોએ જે બોલવાનું કહેવામાં આવ્યું હતું તેને બદલી નાખ્યુ, જેથી અમોએ તેમના પર આસમાનમાંથી અઝાબ મોકલ્યો કારણ કે તેઓ ઝુલ્મ કરતા હતા.
[63:37.00]
وَسْئَلْهُمْ عَنِ الْقَرْيَةِ الَّتِىْ كَانَتْ حَاضِرَةَ الْبَحْرِۘ اِذْ يَعْدُوْنَ فِى السَّبْتِ اِذْ تَاْتِيْهِمْ حِيْتَانُهُمْ يَوْمَ سَبْتِهِمْ شُرَّعًا وَّيَوْمَ لَا يَسْبِتُوْنَ ۙ لَا تَاْتِيْهِمْ ۛۚ كَذٰلِكَ ۛۚ نَبْلُوْهُمْ بِمَا كَانُوْا يَفْسُقُوْنَ﴿163﴾
૧૬૩.ÔtMt3yÕt3nwBt3 y1rLtÕf1h3GtrítÕÕtíte ftLtít3 n1tÍu2hítÕt3 çtn14huBt, EÍ74Gty14ŒqLt rVMËçítu EÍ38 íty3íternBt3 n2eítt LttunqBt3 GtÔt3Bt ËçíturnBt3 ~twh0ykÔt3 ÔtGtÔt3Bt ÕttGtMçtuítqLt Õttíty3íternBt3 fÍt7Õtuf LtçÕtqnwBt3 çtuBttftLtq GtV3Ëtufq1Lt
૧૬૩.અને તેમને તે શહેર (ના લોકો)ના બારામાં પૂછ કે જે દરિયા કિનારે હતું; તેઓએે શનિવારના (દિવસે માછલાં પકડીને) નાફરમાની કરી, શનિવારે (માછલાં) પાણીની સપાટી પર આવી જતા, પરંતુ બીજા દિવસોમાં તે (પાણી સપાટી પર) આવતા ન હતા; આ રીતે અમોએ તેમની અજમાઇશ કરી કારણ કે તેઓ ગુનાહ કરતા હતા.
[64:15.00]
وَاِذْ قَالَتْ اُمَّةٌ مِّنْهُمْ لِمَ تَعِظُوْنَ قَوْمَاْ ۙ ۟اللّٰهُ مُهْلِكُهُمْ اَوْ مُعَذِّبُهُمْ عَذَابًا شَدِيْدًا ؕ قَالُوْا مَعْذِرَةً اِلٰى رَبِّكُمْ وَلَعَلَّهُمْ يَتَّقُوْنَ﴿164﴾
૧૬૪.ÔtEÍ74f1tÕtít3 WBBtítwBt3 rBtLnwBt3 ÕtuBt ítyu2Í5qLt f1Ôt3BtrLtÕÕttntu Bttun3ÕtuftunwBt3 yÔt3Bttuy1Í74 Íu8çttunwBt3 y1Ít7çtLt3 ~tŒeŒLt3, f1tÕtq Bty14Íu8hítLt3 yuÕtt hççtufwBt3 ÔtÕty1ÕÕtnwBt3 Gtíítfq1Lt
૧૬૪.અને જ્યારે તેઓમાંના એક જમાઅતે કહ્યું કે તમે એવા લોકોને નસીહત શા માટે કરો છો કે જેમનો અલ્લાહ નાશ કરી નાખનાર છે અથવા જેમને સખ્ત અઝાબ આપનાર છે? ત્યારે તેમણે કહ્યું કે (અમે તો) તમારા પરવરદિગારની હજૂરમાં (જવાબદારી અદા કરવાની) લાચારી દર્શાવવા, અને કદાચ તેઓ (બૂરાઇથી) બચે.
[64=:38.00]
فَلَمَّا نَسُوْا مَا ذُكِّرُوْا بِهٖۤ اَنْجَيْنَا الَّذِيْنَ يَنْهَوْنَ عَنِ السُّوْۤءِ وَاَخَذْنَا الَّذِيْنَ ظَلَمُوْا بِعَذَابٍۭ بَئِيْسٍۭ بِمَا كَانُوْا يَفْسُقُوْنَ﴿165﴾
૧૬૫.VÕtBt0t LtËq BttÍw7f3fuYçtune9 yLt3sGt3LtÕÕtÍ8eLt GtLt3nÔt3Lt y1rLtMË9qyu Ôt yÏ1tÍ74LtÕÕtÍ8eLt Í5ÕtBtq çtuy1Ít7rçtBt3 çtErËBt3 çtuBttftLtq GtV3Ëtuf1qLt
૧૬૫.પછી જ્યારે તેમને જે (નેકીની વાતો) તેઓને યાદ દેવરાવવામાં આવેલ હતી તેને ભૂલાવી દીધી ત્યારે અમોએ જેઓ બદીથી અટકાવતા હતા તેમને નજાત આપી અને જેઓ ઝુલમગાર હતા તેમની નાફરમાનીના કારણે તેમને સખ્ત અઝાબમાં જકડી લીધા.
[64:38.00]
فَلَمَّا عَتَوْا عَنْ مَّا نُهُوْا عَنْهُ قُلْنَا لَهُمْ كُوْنُوْا قِرَدَةً خٰسِئِیْنَ﴿166﴾
૧૬૬.VÕtBt0t y1ítÔt3 y1BBttLttunq y1Lntu f1wÕLtt ÕtnwBt3 fqLtq fu2h ŒítLt3 Ït1tËuELt3
૧૬૬.પછી જ્યારે (ફરી વખત) તેમને જેની મનાઇ કરવામાં આવી હતી તે બાબતે નાફરમાની કરી ત્યારે અમોએ તેમને કહી દીધું કે ઝિલ્લત સાથે (હાંકી કાઢેલા) વાંદરા બની જાઓ.
[65:15.00]
وَاِذْ تَاَذَّنَ رَبُّكَ لَيَبْعَثَنَّ عَلَيْهِمْ اِلٰى يَوْمِ الْقِيٰمَةِ مَنْ يَّسُوْمُهُمْ سُوْٓءَ الْعَذَابِ ؕ اِنَّ رَبَّكَ لَسَرِيْعُ الْعِقَابِ ۖۚ وَاِنَّهٗ لَغَفُوْرٌ رَّحِيْمٌ﴿167﴾
૧૬૭.ÔtEÍ74 ítyÍ08Lt hççttuf ÕtGtçy1Ë7LLt y1ÕtGt3rnBt3 yuÕtt GtÔt3rBtÕt3 fu2GttBtítu Bt7GGtËqBttunwBt3 Ëq9yÕt3 y1Ít7çtu, ELLt hçt0f ÕtËheW2Õt3 yu2f1tçtu, ÔtELLtnq Õtø1tVwÁh3hn2eBt
૧૬૭.અને જ્યારે તારા પરવરદિગારે એલાન કરી દીધુ કે તે તેમના પર કયામત સુધી કોઇ એવા (હાકેમ)ને જરૂર સત્તા આપતો રહેશે કે જે તેમને સખ્ત અઝાબ આપતો રહેશે; બેશક તારો પરવરદિગાર ઘણો ઝડપી સજા આપનારો છે અને બેશક તે (તોબા કરનાર માટે) ગફુરૂર રહીમ છે.
[65:56.00]
وَقَطَّعْنٰهُمْ فِى الْاَرْضِ اُمَمًا ۚ مِنْهُمُ الصّٰلِحُوْنَ وَمِنْهُمْ دُوْنَ ذٰ لِكَؗ وَبَلَوْنٰهُمْ بِالْحَسَنٰتِ وَالسَّيِّاٰتِ لَعَلَّهُمْ يَرْجِعُوْنَ﴿168﴾
૧૬૮.Ôtf1í1ít1y14LttnwBt3 rVÕyh3Íu2 ytuBtBtLt3, rBtLntuBtwM1Ë1tÕtun1qLt ÔtrBtLnqBt3 ŒqLt Ít7Õtuf ÔtçtÕtÔt3 LttnwBt3 rçtÕn1ËLttítu ÔtMËGGtuytítu ÕtyÕÕtnwBt3 Gth3suW2Lt
૧૬૮.અમોએ તેમને (બની ઇસરાઇલને) ઝમીનમાં અલગ અલગ ટૂકડાઓમાં વિખેરી નાખ્યા, તેમાંથી અમુક નેક છે અને અમુક નેક નથી અમોએ તેમની નેઅમતો અને સખ્તી વડે અજમાઇશ કરી કે કદાચને તેઓ પાછા વળે.
[66:17.00]
فَخَلَفَ مِنْۢ بَعْدِهِمْ خَلْفٌ وَّرِثُوا الْكِتٰبَ يَاْخُذُوْنَ عَرَضَ هٰذَا الْاَدْنٰى وَيَقُوْلُوْنَ سَيُغْفَرُ لَنَا ۚ وَاِنْ يَّاْتِهِمْ عَرَضٌ مِّثْلُهٗ يَاْخُذُوْهُ ؕ اَلَمْ يُؤْخَذْ عَلَيْهِمْ مِّيْثَاقُ الْكِتٰبِ اَنْ لَّا يَقُوْلُوْا عَلَى اللّٰهِ اِلَّا الْحَقَّ وَدَرَسُوْا مَا فِيْهِ ؕ وَالدَّارُ الْاٰخِرَةُ خَيْرٌ لِّلَّذِيْنَ يَتَّقُوْنَ ؕ اَفَلَا تَعْقِلُوْنَ﴿169﴾
૧૬૯.VÏ1tÕtV rBtBçty14ŒurnBt3 Ï1tÕVwkÔt3 ÔthuËw7Õt3 fuíttçt Gty3Ïttu2Íq7Lt y1hÍ1 ntÍ7Õt3yŒ3Ltt ÔtGtfq1ÕtqLt ËGtwø14tVhtu ÕtLtt, ÔtEkGt0y3íturnBt3 y1hÍ1wBt3rBtM7Õttunq Gty3Ïttu2Íq7ntu, yÕtBt3Gttuy3Ï1tÍ74 y1ÕtGt3rnBt3 BteËt7fw1Õt3fuíttçtu yÕÕtt Gtfq1Õtq y1ÕtÕÕttnu EÕÕtÕt3 n1f14f1 ÔtŒhËq BttVenu, ÔtÆ0tÁÕt3 ytÏtu2híttu Ï1tGt3ÁÕt3 rÕtÕÕtÍ8eLt Gtíítfq1Lt, yVÕtt íty14fu2ÕtqLt
૧૬૯.પરંતુ તેમના પછી એક ખરાબ નસ્લ આવી કે જેઓ કિતાબના વારસદાર થયા, અને આ પસ્ત દુનિયાની તુચ્છ ચીઝ વસ્તુઓ (માલ) જમા કરતા રહ્યા અને કહેતા હતા કે (જો અમે ગુનેહગાર છીએ તો તોબા કરીએ છીએ) અમને માફ કરી દેવામાં આવશે, જો કે એવી જ બીજી ચીઝ વસ્તુઓ તેઓને મળે તો તે પણ લઇ લેશે; શું તેમની પાસેથી કિતાબમાં એવું વચન લેવામાં આવ્યું ન હતું કે તેઓ અલ્લાહના સંબંધમાં હક સિવાય કંઇપણ બોલશે નહિ, અને જે કાંઇ તેમાં છે તેને તેઓ વાંચી પણ ચૂક્યા છે અને જેઓ (બૂરાઇથી) બચતા રહે છે, તેમના માટે આખેરતનું ઘર બેહતર છે. શું તમે વિચારતા નથી?
[67:13.00]
وَالَّذِيْنَ يُمَسِّكُوْنَ بِالْكِتٰبِ وَاَقَامُوا الصَّلٰوةَ ؕ اِنَّا لَا نُضِيْعُ اَجْرَ الْمُصْلِحِيْنَ﴿170﴾
૧૭૦.ÔtÕÕtÍ8eLt GttuBtMËufqLt rçtÕfuíttçtu Ôtyf1tBtwM1Ë1Õttít, ELLtt ÕttLttuÍ2eytu2 ys3hÕt3 BtwM1Õtun2eLt
૧૭૦.અને જે લોકો કિતાબને વળગી રહે છે તથા નમાઝ કાયમ રાખે છે, બેશક અમે પણ નેકી કરનારાઓના બદલાને બરબાદ થવા દેતા નથી.
[67:26.00]
وَاِذْ نَتَقْنَا الْجَبَلَ فَوْقَهُمْ كَاَنَّهٗ ظُلَّةٌ وَّظَنُّوْۤا اَنَّهٗ وَاقِعٌ ۢ بِهِمْ ۚ خُذُوْا مَاۤ اٰتَيْنٰكُمْ بِقُوَّةٍ وَّاذْكُرُوْا مَا فِيْهِ لَعَلَّكُمْ تَتَّقُوْنَ۠ ﴿171﴾
૧૭૧.ÔtEÍ74 Ltítf14LtÕt3 sçtÕt VÔt3f1nwBt3 fyLLtnq Íw5ÕÕtítwk Ôt0Í5LLt9q yLLtnq Ôttfu2W2Bt3 çturnBt3, Ïttu2Í7q Btt9ytítGt3LttfwBt3 çtufw1ÔÔtrítk Ôt0Í74ftuY BttVenu Õty1ÕÕtfwBt3 ítíítf1qLt
૧૭૧.અને જ્યારે અમોએ પહાડ ઉપાડી તેઓની ઉપર છાંયો કરનાર છતની જેમ રાખ્યો, તેઓને ગુમાન થયુ કે તેઓ ઉપર પડશે, (ત્યારે અમે કહ્યું) જે કાંઇ અમે તમને આપ્યું છે તેને મજબૂતીથી લઇ લો અને તેમાં જે કાંઇ છે તેને યાદ રાખો (અને અમલ કરો) જેથી તમે પરહેઝગાર બનો.
[68:00.00]
وَ اِذْ اَخَذَ رَبُّكَ مِنْۢ بَنِىْۤ اٰدَمَ مِنْ ظُهُوْرِهِمْ ذُرِّيَّتَهُمْ وَ اَشْهَدَهُمْ عَلٰٓى اَنْفُسِهِمْ ۚ اَلَسْتُ بِرَبِّكُمْ ؕ قَالُوْا بَلٰى ۛۚ شَهِدْنَا ۛۚ اَنْ تَقُوْلُوْا يَوْمَ الْقِيٰمَةِ اِنَّا كُنَّا عَنْ هٰذَا غٰفِلِيْنَ ۙ﴿172﴾
૧૭૨.ÔtEÍ74 yÏ1tÍ7 hççttuf rBtBt3çtLte9 ytŒBt rBtLÍtu6nqhurnBt3 Íw7h3rhGt0ítnwBt3 Ôty~t3nŒnwBt3 y1Õtt9 yLVtuËurnBt3, yÕtMíttu çtuhççtufwBt3, f1tÕtqçtÕtt, ~trnŒ3Ltt, yLítfq1Õtq GtÔt3BtÕt3 f2uGttBtítu ELLtt fwLLtt y1LntÍt7 øt1tVuÕteLt
૧૭૨.અને જ્યારે તારા પરવરદિગારે આદમની ઔલાદમાંથી તેમની પીઠમાંથી તેમની ઝુરીય્યતને કાઢી, અને તેમના ઉપર ખુદ તેમને જ ગવાહ બનાવ્યા, શું હું તમારો પરવરદિગાર નથી? (સર્વેએ) કહ્યુ કે (હા) બેશક અમે ગવાહી આપીએ છીએ, આ એટલા માટે કે કયામતના દિવસે એમ ન કહો કે અમે આનાથી ગાફેલ હતા.
[68:34.00]
اَوْ تَقُوْلُوْۤا اِنَّمَاۤ اَشْرَكَ اٰبَآؤُنَا مِنْ قَبْلُ وَكُنَّا ذُرِّيَّةً مِّنْۢ بَعْدِهِمْۚ اَفَتُهْلِكُنَا بِمَا فَعَلَ الْمُبْطِلُوْنَ﴿173﴾
૧૭૩.yÔt3ítfq1Õtq ELLtBtt9 y~hf ytçtt9ytuLtt rBtLf1çÕttu Ôt fwLLtt Í5wh3heGt0ítBt3 rBtBçty14ŒurnBt3, yVíttun3ÕtuftuLtt çtuBtt Vy1ÕtÕt3 Btwçítu2ÕtqLt
૧૭૩.અથવા તમે એમ ન કહો કે અમારા બાપદાદા શિર્ક કરતા હતા, અને અમે તેમની નસ્લમાંથી હતા; (તેઓના રસ્તા ઉપર ચાલવા) માટે (લાચાર હતા) શું તું અહેલે બાતિલના આમાલના કારણે અમને હલાક કરીશ?
[68:58.00]
وَكَذٰلِكَ نُفَصِّلُ الْاٰيٰتِ وَلَعَلَّهُمْ يَرْجِعُوْنَ﴿174﴾
૧૭૪.ÔtftÍt7Õtuf LttuVM1Ëu2ÕtwÕt3 ytGttítu ÔtÕty1ÕÕtnwBt3 Gth3suW2Lt
૧૭૪.અને આવી રીતે અમે આયતોને વાઝેહ કરી દઇએ છીએ કે કદાચને તેઓ (હક તરફ) પાછા ફરે.
[69:06.00]
وَاتْلُ عَلَيْهِمْ نَبَاَ الَّذِىْۤ اٰتَيْنٰهُ اٰيٰتِنَا فَانْسَلَخَ مِنْهَا فَاَتْبَعَهُ الشَّيْطٰنُ فَكَانَ مِنَ الْغٰوِيْنَ﴿175﴾
૧૭૫.ÔtíÕttu y1ÕtGt3rnBt3 LtçtyÕÕtÍe98 ytítGt3Lttntu ytGttítuLtt VLËÕtÏ1t rBtLnt Vyít3çty1nw~t3 ~tGt3ít1tLttu VftLt BtuLtÕt3 øt1tÔteLt
૧૭૫.અને તેમને તે શખ્સની ખબર આપો કે જેને અમોએ અમારી આયતો આપી, પણ પછી તે તેનાથી અલગ થઇ ગયો, જેથી શૈતાન તેની પાછળ પડ્યો, પછી તે ગુમરાહોમાંથી થઇ ગયો.
[69:27.00]
وَلَوْ شِئْنَا لَرَفَعْنٰهُ بِهَا وَلٰكِنَّهٗۤ اَخْلَدَ اِلَى الْاَرْضِ وَاتَّبَعَ هَوٰٮهُ ۚ فَمَثَلُهٗ كَمَثَلِ الْكَلْبِ ۚ اِنْ تَحْمِلْ عَلَيْهِ يَلْهَثْ اَوْ تَتْرُكْهُ يَلْهَث ؕ ذٰلِكَ مَثَلُ الْقَوْمِ الَّذِيْنَ كَذَّبُوْا بِاٰيٰتِنَا ۚ فَاقْصُصِ الْقَصَصَ لَعَلَّهُمْ يَتَفَكَّرُوْنَ﴿176﴾
૧૭૬.ÔtÕtÔt3~tuy3Ltt ÕthVy14Lttntu çtunt ÔtÕttrfLLtnq9 yÏ14tÕtŒ yuÕtÕt3yh3Íu2 Ôtíítçty1 nÔttntu, VBtË7Õttunq fBtË7rÕtÕt3 fÕçtu, ELítn14rBtÕt3 y1ÕtGt3nu GtÕnË74, yÔt3ítíÁf3ntu GtÕt3nË74, Ít7Õtuf BtË7ÕtwÕt3 f1Ôt3rBtÕt3 ÕtÍ8eLt fÍ08çtq çtuytGttítuLtt, Vf14Ët2urË1Õt3 f1Ë1Ë1 ÕtyÕÕtnwBt3 GtítVf3fYLt
૧૭૬.અને અગર અમે ચાહતે તો એ જ આયતો થકી તેને ઊચ્ચ દરજ્જે પહોંચાડી દેતે; પણ તે ઝમીનને વળગી રહ્યો અને પોતાની (પસ્ત) ખ્વાહીશાતોની પૈરવી કરતો રહ્યો, માટે તેનો દાખલો (તે) કૂતરાના દાખલા જેવો છે, અગર તું તેના પર હુમલો કરે તો તે તેની જીભ કાઢે અને જો તું તેને જતો કરે તો પણ તે જીભ કાઢે; આ અમારી આયત જૂઠલાવનાર લોકોનો દાખલો છે, માટે તું કિસ્સા વાંચી સંભળાવ કદાચ તેઓ વિચારે.
[70:04.00]
سَآءَ مَثَلَاْ ۟الْقَوْمُ الَّذِيْنَ كَذَّبُوْا بِاٰيٰتِنَا وَاَنْفُسَهُمْ كَانُوْا يَظْلِمُوْنَ﴿177﴾
૧૭૭.Ët9y BtË7ÕtrLtÕt3 f1Ôt3BtwÕÕtÍ8eLt fÍ74Í7çtq çtuytGttítuLtt ÔtyLVtuËnqBt3 ftLtq GtÍ54ÕtuBtqLt
૧૭૭.તે કોમનો દાખલો ઘણોજ ખરાબ છે જે અમારી આયતોને જૂઠલાવે છે અને તેઓ પોતાની જાત ઉપર જ ઝુલ્મ કરે છે.
[70:18.00]
مَنْ يَّهْدِ اللّٰهُ فَهُوَ الْمُهْتَدِىْۚ وَمَنْ يُّضْلِلْ فَاُولٰۤئِكَ هُمُ الْخٰسِرُوْنَ﴿178﴾
૧૭૮.BtkGtn3rŒÕÕttntu VntuÔtÕt3 Bttun3ítŒe, ÔtBtkGGtwÍ14rÕtÕt3 VWÕtt9yuf ntuBtwÕt3 Ït1tËuYLt
૧૭૮.જેની અલ્લાહ હિદાયત કરે તેજ હિદાયત પામેલ છે; અને જેને ગુમરાહ કરે છે તેઓ નુકશાન ભોગવનારા છે.
[70:32.00]
وَلَقَدْ ذَرَاْنَا لِجَهَنَّمَ كَثِيْرًا مِّنَ الْجِنِّ وَالْاِنْسِ ۖ ؗ لَهُمْ قُلُوْبٌ لَّا يَفْقَهُوْنَ بِهَا ؗ وَلَهُمْ اَعْيُنٌ لَّا يُبْصِرُوْنَ بِهَا ؗ وَلَهُمْ اٰذَانٌ لَّا يَسْمَعُوْنَ بِهَا ؕ اُولٰۤئِكَ كَالْاَنْعَامِ بَلْ هُمْ اَضَلُّ ؕ اُولٰۤئِكَ هُمُ الْغٰفِلُوْنَ﴿179﴾
૧૭૯.ÔtÕtf1Œ3 Í7hy3Ltt ÕtusnLLtBt fË8ehBt3 BtuLtÕt3rsLLtu ÔtÕELËu ÕtnwBt3 ftu2ÕtwçtqÕÕtt GtV3f1nqLt çtunt ÔtÕtnwBt3 yy14GttuLtwÕt3 ÕttGtwçËu2YLt çtunt ÔtÕtnwBt3 ytÍt7LtwÕÕttGtMBtW2Lt çtunt, WÕtt9yuf fÕt3 yLy1tBtu çtÕnwBt3 yÍ1ÕÕttu, ytuÕtt9yuf ntuBtwÕt3 øt1tVuÕtqLt
૧૭૯.અને બેશક અમોએ જિન્નાતો તથા ઇન્સાનોમાંથી ઘણાઓને જહન્નમ માટે પેદા કર્યાં છે; તેઓ દિલ (મન) ધરાવે છે તેનાથી સમજતા (વિચારતા) નથી, અને તેમની આંખો છે તેનાથી જોતા નથી, અને તેમના કાન છે તેનાથી સાંભળતા નથી; તેઓ જાનવરો જેવા છે બલ્કે તેના કરતાંય વધુ ગુમરાહ છે; આ લોકો જ બેદરકાર (ગાફીલ) છે.
[71:08.00]
وَلِلّٰهِ الْاَسْمَآءُ الْحُسْنٰى فَادْعُوْهُ بِهَا۪ وَذَرُوا الَّذِيْنَ يُلْحِدُوْنَ فِیْۤ اَسْمَآئِهٖ ؕ سَيُجْزَوْنَ مَا كَانُوْا يَعْمَلُوْنَ﴿180﴾
૧૮૦.ÔtrÕtÕÕttrnÕt3 yMBtt9WÕt3 n1wMLtt VŒ3W2ntu çtunt ÔtÍ7ÁÕt3 ÕtÍ8eLt GtwÕnu2ŒqLt Ve9 yMBtt9yune, ËGtws3ÍÔtLt3 BttftLtq Gty14BtÕtqLt
૧૮૦.અને અલ્લાહના સારા સારા નામ છે, માટે તે (અલ્લાહ)ને તેના વડે પોકારો અને તે લોકોને મૂકી દો જેઓ તેના નામોમાં (અયોગ્ય) ફેરફાર કરે છે તેઓના આમાલનો બદલો તેમને ટૂંક સમયમાં આપવામાં આવશે.
[71:30.00]
وَمِمَّنْ خَلَقْنَاۤ اُمَّةٌ يَّهْدُوْنَ بِالْحَقِّ وَبِهٖ يَعْدِلُوْنَ۠ ﴿181﴾
૧૮૧.ÔtrBtBBtLt3 Ï1tÕtf14Ltt9 WBBtítwk Gt0n3ŒqLt rçtÕn1f14fu2 Ôtçtune Gty14ŒuÕtqLt
૧૮૧.અને અમારા ખલ્ક કરેલામાંથી એક ગિરોહ હક સાથે હિદાયત કરે છે* અને તે વડે ઇન્સાફ કરે છે.
[71:42.00]
وَالَّذِيْنَ كَذَّبُوْا بِاٰيٰتِنَا سَنَسْتَدْرِجُهُمْ مِّنْ حَيْثُ لَا يَعْلَمُوْنَ ۖ ۚ﴿182﴾
૧૮૨.ÔtÕÕtÍ8eLt fÍ08çtq çtuytGttítuLtt ËLtË3 ítŒ3huòunwBt3 rBtLn1Gt3Ëtu8 ÕttGty14ÕtBtqLt
૧૮૨.અને જે લોકો અમારી આયતોને જૂઠલાવે છે તેમને ખબર પણ નહિ પડે એ રીતે ધીમે ધીમે અમે તેમને (અઝાબમાં) જકડી લેશું.
[71:55.00]
وَاُمْلِىْ لَهُمْ ؕ اِنَّ كَيْدِىْ مَتِيْنٌ﴿183﴾
૧૮૩.ÔtWBÕte ÕtnwBt3, ELLt fGt3Œe BtíteLt
૧૮૩.હું તેમને ઢીલ આપતો રહું છું; બેશક મારી યોજના મજબૂત છે.
[72:02.00]
اَوَلَمْ يَتَفَكَّرُوْا مَا بِصَاحِبِهِمْ مِّنْ جِنَّةٍؕ اِنْ هُوَ اِلَّا نَذِيْرٌ مُّبِيْنٌ﴿184﴾
૧૮૪.yÔtÕtBt3 GtítVf0Y BttçtuË1tnu2çturnBt3 rBtLt3 rsLLtrítLt3, ELntuÔt EÕÕtt LtÍ8eÁBt3 BttuçteLt
૧૮૪.શું તેઓ ચિંતન મનન (ફિક્ર) નથી કરતા કે તેમના સાથી (પયગંબર)માં પાગલપન નથી, તે ફકત વાઝેહ તૌર પર અઝાબથી ડરાવનાર છે?
[72:17.00]
اَوَلَمْ يَنْظُرُوْا فِیْ مَلَكُوْتِ السَّمٰوٰتِ وَالْاَرْضِ وَمَا خَلَقَ اللّٰهُ مِنْ شَىْءٍ ۙ وَّاَنْ عَسٰٓى اَنْ يَّكُوْنَ قَدِ اقْتَرَبَ اَجَلُهُمْ ۚ فَبِاَىِّ حَدِيْثٍۢ بَعْدَهٗ يُؤْمِنُوْنَ﴿185﴾
૧૮૫.yÔtÕtBt3 GtLÍt6uY Ve BtÕtfqrítMËBttÔttítu ÔtÕyh3Íu2 ÔtBtt Ï1tÕtf1ÕÕttntu rBtLt3 ~tGt3EkÔt3 ÔtyLt3 y1Ët9ykGGtfqLt f1rŒf14íthçt ys3ÕttunwBt3, VçtuyGGtu n1ŒerË7Bt3 çty14Œnq Gttuy3BtuLtqLt
૧૮૫.આકાશો તથા ઝમીનની હુકૂમતમાં અને (બીજું) જે કાંઇપણ અલ્લાહે પેદા કર્યુ છે તેને શું તેઓ (ઘ્યાનથી) જોતા નથી (કે) કદાચ તે(ના જીવન)ની મુદ્દત પૂરી થવાની નઝદીક હોય? પછી આના બાદ તેઓ કઇ વાત ઉપર ઇમાન લાવશે?
[72:44.00]
مَنْ يُّضْلِلِ اللّٰهُ فَلَا هَادِىَ لَهٗ ؕ وَ يَذَرُهُمْ فِیْ طُغْيَانِهِمْ يَعْمَهُوْنَ﴿186﴾
૧૮૬.BtkGGtwÍ14ÕturÕtÕÕttntu VÕtt ntŒuGt Õtnq, ÔtGtÍ7htunwBt3 Ve ítw1ø1GttLturnBt3 Gty14BtnqLt
૧૮૬.અલ્લાહ જેને ગુમરાહ કરે પછી તેનો હિદાયત કરનારો કોઇ નહી હોય અને તેઓને સરકશીમાં ભટકતા રહેવા દેશે.
[72:56.00]
يَسْئَلُوْنَكَ عَنِ السَّاعَةِ اَيَّانَ مُرْسٰٮهَا ؕ قُلْ اِنَّمَا عِلْمُهَا عِنْدَ رَبِّىْ ۚ لَا يُجَلِّيْهَا لِوَقْتِهَاۤ اِلَّا هُوَۘ ؕؔ ثَقُلَتْ فِى السَّمٰوٰتِ وَالْاَرْضِؕ لَا تَاْتِيْكُمْ اِلَّا بَغْتَةً ؕ يَسْئَلُوْنَكَ كَاَنَّكَ حَفِىٌّ عَنْهَا ؕ قُلْ اِنَّمَا عِلْمُهَا عِنْدَ اللّٰهِ وَلٰكِنَّ اَكْثَرَ النَّاسِ لَا يَعْلَمُوْنَ﴿187﴾
૧૮૭.GtMyÕtqLtf yrLtMËty1ítu yGGttLt BtwËtont, fw1Õt3 ELLtBtt E2ÕBttunt E2LŒhççte, ÕttGttusÕÕtent ÕtuÔtf14ítunt9 EÕÕttntuÔt, Ë7ft2uÕtít3 rVË0BttÔttítu ÔtÕyh3Íu2, Õttíty3ítefwBt3 EÕÕtt çtø14títítLt3, GtMyÕtqLtf fyLLtf n1rVGGtwLt3 y1Lnt, fw1Õt3 ELLtBtt E2ÕBttunt E2LŒÕÕttnu ÔtÕttrfLLt yf3Ë7hLLttËu ÕttGty14ÕtBtqLt
૧૮૭.તેઓ તને તે નક્કી કરેલ ઘડી વિશે* સવાલ કરે છે કે તે કયારે આવશે ? તું કહે કે તેની ખબર મારા પરવરદિગારને જ છે; તેના સિવાય કોઇ તેની નક્કી કરેલ ઘડીને જાહેર નહી કરે; તે આકાશો તથા ઝમીનમાં એક ભારે ઘડી હશે. જે તમારી ઉપર ઓચિંતા આવશે. તેઓ તને એવી રીતે પૂછે છે કે જાણે તું તેની હકીકત જાણતો હોય; તું કહે કે તેનું ઇલ્મ અલ્લાહની પાસે જ છે, પરંતુ ઘણા ખરા લોકો જાણતા નથી.
[73:41.00]
قُلْ لَّاۤ اَمْلِكُ لِنَفْسِىْ نَفْعًا وَّلَا ضَرًّا اِلَّا مَا شَآءَ اللّٰهُ ؕ وَلَوْ كُنْتُ اَعْلَمُ الْغَيْبَ لَاسْتَكْثَرْتُ مِنَ الْخَيْرِ ۖ ۛۚ وَمَا مَسَّنِىَ السُّۤوْءُ ۛۚ اِنْ اَنَا اِلَّا نَذِيْرٌ وَّبَشِيْرٌ لِّقَوْمٍ يُّؤْمِنُوْنَ۠ ﴿188﴾
૧૮૮.fw1ÕÕtt yBÕtuftu ÕtuLtV3Ëe LtV3y2kÔt3 ÔtÕttÍ1h0Lt3 EÕÕtt Btt~tt9yÕÕttntu, ÔtÕtÔt3fwLíttu yy14ÕtBtwÕt3 ø1tGt3çt ÕtMítf3Ë7h3íttu BtuLtÕt3 Ï1tGt3hu, ÔtBtt BtMËLtuGtMËq9ytu, ELt3yLtt EÕÕtt LtÍ8eÁkÔt3 Ôtçt~teÁ ÕÕtuf1Ôt3rBtkGt3 Gtwy3BtuLtqLt
૧૮૮.તું કહે કે હું મારી જાત માટે કોઇપણ પ્રકારના નફા નુકસાનનો માલિક નથી. સિવાય કે જે અલ્લાહ ચાહે, અને જો હું ગૈબી વાતો જાણતો હોત તો હું ઘણો ફાયદો મેળવત અને બદી (નુકસાન) મને અડકતે પણ નહિ. હું ઇમાનવાળા માટે ફકત એક ડરાવનાર અને ખુશખબર આપનારો છું.
[74:16.00]
هُوَ الَّذِىْ خَلَقَكُمْ مِّنْ نَّفْسٍ وَّاحِدَةٍ وَّجَعَلَ مِنْهَا زَوْجَهَا لِيَسْكُنَ اِلَيْهَا ۚ فَلَمَّا تَغَشّٰٮهَا حَمَلَتْ حَمْلًا خَفِيْفًا فَمَرَّتْ بِهٖ ۚ فَلَمَّاۤ اَثْقَلَتْ دَّعَوَا اللّٰهَ رَبَّهُمَا لَئِنْ اٰتَيْتَنَا صَالِحًا لَّنَكُوْنَنَّ مِنَ الشّٰكِرِيْنَ﴿189﴾
૧૮૯.ntuÔtÕÕtÍ8e Ï1tÕtf1fwBt3 rBtLt3LtV3rËkÔt3 Ôttnu2ŒrítkÔt3 Ôtsy1Õt rBtLnt ÍÔt3snt ÕtuGtË3ftuLt yuÕtGt3nt, VÕtBBtt ítø1t~t0tnt n1BtÕtít3 n1Bt3ÕtLt3 Ï1tVeVLt3 VBth0íçtune, VÕtBBtt9 yË74f1ÕtŒ3 Œy1ÔtÕÕttn hççtntuBtt ÕtELt3 ytítGt3ítLtt Ë1tÕtun1Õt3 ÕtLtfq LtLLt BtuLt~tt0fuheLt
૧૮૯.તે જેણે તમોને એક જ નફસમાંથી પૈદા કર્યા અને તેમાંથી જ એનો (જીવન)સાથી બનાવ્યો કે જેથી તેણીથી સુકુન મળે, પછી જયારે તેણી સાથે સોહબત કરી ત્યારે તેણીને હળવો બોજો (ગર્ભ) રહ્યો કે જે ઉપાડીને તે હરતી ફરતી હતી, પછી જયારે તે (ગર્ભ)નો ભાર વધી જાય છે ત્યારે તેઓ બંને તેમના પરવરદિગાર, અલ્લાહ પાસે દુઆ કરે છે કે જો તું અમને એક સાલેહ (ફરઝંદ) અતા કરીશ તો જરૂર અમો શુક્ર ગુઝારમાંથી થઇ જશું.
[74:54.00]
فَلَمَّاۤ اٰتٰٮهُمَا صَالِحًا جَعَلَا لَهٗ شُرَكَآءَ فِيْمَاۤ اٰتٰٮهُمَا ۚ فَتَعٰلَى اللّٰهُ عَمَّا يُشْرِكُوْنَ﴿190﴾
૧૯૦.VÕtBBtt9 ytíttntuBtt Ë1tÕtun1Lt3 sy1Õt Õtnq ~ttuhft9y VeBtt9 ytíttntuBtt, Víty1tÕtÕÕttntu y1Bt0t Gtw~hufqLt
૧૯૦.પછી જ્યારે તે તેમને એક સાલેહ (ફરઝંદ) આપ્યો, ત્યારે અલ્લાહની અતામાં તેઓએ બીજાને તેના શરીક બનાવ્યા; પણ જેને તેઓ શરીક બનાવે છે અલ્લાહ તેઓથી બુલંદ છે.
[75:16.00]
اَيُشْرِكُوْنَ مَا لَا يَخْلُقُ شَيْئًا وَّهُمْ يُخْلَقُوْنَ ۖ ؗ ﴿191﴾
૧૯૧.yGtw~hufqLt BttÕtt GtÏ14tÕttuft2u ~tGt3ykÔt3 ÔtnwBt3 GtwÏ14tÕtfq1Lt
૧૯૧.શું જેઓને ખલ્ક કરવામાં આવ્યા છે અને કોઇ ચીઝને ખલ્ક કરતા નથી, તેઓને શરીક બનાવે છે?
[75:24.00]
وَلَا يَسْتَطِيْعُوْنَ لَهُمْ نَصْرًا وَّلَاۤ اَنْفُسَهُمْ يَنْصُرُوْنَ﴿192﴾
૧૯૨.ÔtÕtt GtMítít2eW2Lt ÕtnwBt3 LtM1hk Ôt0Õtt9 yLVtuËnwBt3 GtLËtu2YLt
૧૯૨.(શરીકો) પોતાની અને તેઓ (મુશરીકો)ની મદદ કરી શકશે નહી.
[75:37.00]
وَاِنْ تَدْعُوْهُمْ اِلَى الْهُدٰى لَا يَتَّبِعُوْكُمْ ؕ سَوَآءٌ عَلَيْكُمْ اَدَعَوْتُمُوْهُمْ اَمْ اَنْتُمْ صٰمِتُوْنَ﴿193﴾
૧૯૩.ÔtELt3 ítŒ3W2nwBt3 yuÕtÕt3 ntuŒt ÕttGtíítçtuW2fw3Bt, ËÔtt9WLt3 y1ÕtGt3fwBt3 yŒy1Ôt3íttuBtq nwBt3 yByLítwBt3 Ë1tBtuítqLt
૧૯૩.અને જો તમે તેમને હિદાયત તરફ બોલાવશો તો તેઓ (મુશરિકો) તમારી પૈરવી કરશે નહિ; તમારા માટે સરખું જ છે તેમને બોલાવો કે ખામોશ રહો.
[75:55.00]
اِنَّ الَّذِيْنَ تَدْعُوْنَ مِنْ دُوْنِ اللّٰهِ عِبَادٌ اَمْثَالُكُمْ فَادْعُوْهُمْ فَلْيَسْتَجِيْبُوْا لَكُمْ اِنْ كُنْتُمْ صٰدِقِيْنَ﴿194﴾
૧૯૪.ELLtÕÕtÍ8eLt ítŒ3W2Lt rBtLŒwrLtÕÕttnu yu2çttŒwLt3 yBË7tÕttufwBt3 VŒ3W2nwBt3 VÕGtMítSçtq ÕtfwBt3 ELfwLítwBt3 Ë1tŒuf2eLt
૧૯૪.બેશક તમે અલ્લાહના સિવાય જેમને પોકારો છો તેઓ તમારા જેવી જ મખ્લૂક છે, જો તમે (શરીકો બાબતે) સાચા હોવ તો દુઆ કરો કે તેઓ તમને જવાબ આપે.
[76:15.00]
اَلَهُمْ اَرْجُلٌ يَّمْشُوْنَ بِهَآؗ اَمْ لَهُمْ اَيْدٍ يَّبْطِشُوْنَ بِهَآؗ اَمْ لَهُمْ اَعْيُنٌ يُّبْصِرُوْنَ بِهَآؗ اَمْ لَهُمْ اٰذَانٌ يَّسْمَعُوْنَ بِهَا ؕ قُلِ ادْعُوْا شُرَكَآءَكُمْ ثُمَّ كِيْدُوْنِ فَلَا تُنْظِرُوْنِ﴿195﴾
૧૯૫.yÕtnwBt3 yh3òuÕtwk Gt0B~tqLt çtunt9 yBÕtnwBt3 yGt3rŒk Gt0çítu2~twLt çtunt9 yBÕtnwBt3 yy14GttuLtwk Gt0wçËu2YLtçtunt9 yBÕtnwBt3 ytÍt7Ltwk Gt0MBtW2Lt çtunt, ft2urÕtŒ3W2 ~ttuhft9yfwBt3 Ëw7Bt0 feŒqLtu VÕtt ítwLt3Íu6YLt
૧૯૫.શું તેમના પગ છે કે જેના વડે તેઓ ચાલે છે, અથવા તેમના હાથ છે કે જેના વડે તેઓ પકડે છે, અથવા તેમની આંખો છે કે જેના વડે તેઓ જૂએ છે, અથવા તેમના કાન છે કે જેના વડે તેઓ સાંભળે છે? કહે કે તમારા શરીકોને બોલાવો અને મારા વિરૂઘ્ધ જે મક્ર કરવો હોય તે કરો, અને મને કંઇપણ મોહલત ન આપજો!
[76:49.00]
اِنَّ وَلىِّۦَ اللّٰهُ الَّذِىْ نَزَّلَ الْكِتٰبَ ۖ ؗ وَهُوَ يَتَوَلَّى الصّٰلِحِيْنَ﴿196﴾
૧૯૬.ELLt ÔtrÕtGGtu GtÕÕttnwÕÕtÍ8e LtÍ0ÕtÕt3 fuíttçt ÔtntuÔt GtítÔtÕÕtM1Ë1tÕtun2eLt
૧૯૬.બેશક મારો સરપરસ્ત અલ્લાહ છે કે જેણે કિતાબ નાઝિલ કરી છે, અને તે નેક બંદાઓનો સરપરસ્ત છે.
[77:03.00]
وَالَّذِيْنَ تَدْعُوْنَ مِنْ دُوْنِهٖ لَا يَسْتَطِيْعُوْنَ نَصْرَكُمْ وَلَاۤ اَنْفُسَهُمْ يَنْصُرُوْنَ﴿197﴾
૧૯૭.ÔtÕÕtÍ8eLt ítŒ3W2Lt rBtLŒqLtune ÕttGtMítít2eW2Lt LtË14hfwBt3 ÔtÕtt9 yLVtuËnwBt3 GtLËtu2YLt
૧૯૭.અને તેના સિવાય તમે જેને પોકારો છો તેઓ ન તમારી મદદ કરી શકે છે, અને ન પોતાની મદદ કરી શકે છે.
[77:18.00]
وَاِنْ تَدْعُوْهُمْ اِلَى الْهُدٰى لَا يَسْمَعُوْا ؕ وَتَرٰٮهُمْ يَنْظُرُوْنَ اِلَيْكَ وَهُمْ لَا يُبْصِرُوْنَ﴿198﴾
૧૯૮.ÔtELt3 ítŒ3W2nwBt3 yuÕtÕt3ntuŒt ÕttGtMBtW2, ÔtíthtnwBt3 GtLt3Ítu6YLt yuÕtGt3f ÔtnwBt3 ÕttGtwçt3Ëu2YLt
૧૯૮.અને અગર તમે તેમને હિદાયત તરફ બોલાવશો તો પણ તેઓ કાંઇ સાંભળશે નહિ; અને તમે જોશો કે તેઓ તમારી તરફ જોઇ રહ્યા છે, જો કે (હકીકતમાં) તેઓ જોતા જ નથી.
[77:34.00]
خُذِ الْعَفْوَ وَاْمُرْ بِالْعُرْفِ وَاَعْرِضْ عَنِ الْجٰهِلِيْنَ﴿199﴾
૧૯૯.Ïtt2urÍ7Õt3 y1V3Ôt Ôty3Btwh3 rçtÕt3W2h3Vu Ôtyy14rhÍ14 yrLtÕt3 ònuÕteLt
૧૯૯.દરગુજર અને નમ્રતાનો રસ્તો અપનાવો તથા નેકીનો હુકમ આપો અને નાદાનોથી મોઢું ફેરવી લો (ઘ્યાન ન આપો)
[77:42.00]
وَاِمَّا يَنْزَغَنَّكَ مِنَ الشَّيْطٰنِ نَزْغٌ فَاسْتَعِذْ بِاللّٰهِؕ اِنَّهٗ سَمِيْعٌ عَلِيْمٌ﴿200﴾
૨૦૦.Ôt EBt0t GtLt3Íø1tLLtf BtuLt~~tGt3ít1tLtu LtÍ3ø1twLt3 VMítE2Í74 rçtÕÕttnu, ELLtnq ËBteW2Lt3 y1ÕteBt
૨૦૦.અને જો તને શૈતાન તરફથી કોઇ વસવસો થાય તો અલ્લાહથી પનાહ માંગ; કારણકે તે સાંભળનાર અને જાણનાર છે.
[78:02.00]
اِنَّ الَّذِيْنَ اتَّقَوْا اِذَا مَسَّهُمْ طٰۤئِفٌ مِّنَ الشَّيْطٰنِ تَذَكَّرُوْا فَاِذَا هُمْ مُّبْصِرُوْنَۚ﴿201﴾
૨૦૧.ELLtÕÕtÍ8eLtíítf1Ôt3 yuÍt7 BtMËnwBt3 ítt92yuVwBt3 BtuLt~~tGt3ít1tLtu ítÍ7¬Y VyuÍt7nwBt3 BtwçËuYLt
૨૦૧.બેશક જેઓ પરહેઝગાર છે તેમને જ્યારે શૈતાની વસવસો થાય છે ત્યારે (અલ્લાહને) યાદ કરે છે પછી તેઓ (હકીકતોને) જોવા લાગે છે.
[78:21.00]
وَاِخْوَانُهُمْ يَمُدُّوْنَهُمْ فِى الْغَىِّ ثُمَّ لَا يُقْصِرُوْنَ﴿202﴾
૨૦૨.ÔtEÏ14tÔttLttunwBt3 GtBtwŒq0LtnwBt3 rVÕø1tGGtu Ëw7Bt0 ÕttGtwf14Ëu2YLt
૨૦૨.અને તેઓ (મુશરિકો)ના (શૈતાન) ભાઇઓ તેમને ગુમરાહીમાં વધારે ખેંચી જાય છે, અને તેઓ જરા પણ કચાશ રાખતા નથી.
[78:31.00]
وَاِذَا لَمْ تَاْتِهِمْ بِاٰيَةٍ قَالُوْا لَوْلَا اجْتَبَيْتَهَا ؕ قُلْ اِنَّمَاۤ اَتَّبِعُ مَا يُوْحٰٓى اِلَىَّ مِنْ رَّبِّىْ ۚ هٰذَا بَصَآئِرُ مِنْ رَّبِّكُمْ وَهُدًى وَّ رَحْمَةٌ لِّقَوْمٍ يُّؤْمِنُوْنَ﴿203﴾
૨૦૩.ÔtyuÍt7 ÕtBt3 íty3íturnBt3 çtuytGtrítLt3 f1tÕtq ÕtÔt3 Õts3ítçtGt3ítnt, fw1Õt3 ELLtBtt9 yíítçtuytu2 BttGtqnt92 yuÕtGt0 rBth0ççte ntÍt7 çtËt92yuhtu rBth0ççtufwBt3 ÔtntuŒkÔt3 Ôthn14BtítwÕt3 Õtuf1Ôt3rBtGGttuy3BtuLtqLt
૨૦૩.અને જ્યારે તું તેમની પાસે કોઇ આયત લાવતો નથી ત્યારે તેઓ કહે છે કે તું કોઇ આયત કેમ પસંદ કરી લેતો નથી ? તું કહે કે હું મારા પરવરદિગાર તરફથી જે કાંઇ મારા તરફ વહી કરવામાં આવે છે તેની જ તાબેદારી કરૂં છું, આ તમારા પરવરદિગાર તરફથી વાઝેહ દલીલો છે અને જેઓ ઇમાન લાવ્યા છે તેઓ માટે હિદાયત તથા રહેમત છે.
[79:03.00]
وَاِذَا قُرِئَ الْقُرْاٰنُ فَاسْتَمِعُوْا لَهٗ وَاَنْصِتُوْا لَعَلَّكُمْ تُرْحَمُوْنَ﴿204﴾
૨૦૪.ÔtyuÍt7 ftu1huyÕt3 f1wh3ytLttu VMítBtuW2 Õtnq ÔtyLËu2ítq Õty1ÕÕtfwBt3 ítwh3n1BtqLt
૨૦૪.અને જયારે કુરઆન પઢવામાં આવે ત્યારે તમે તેને ઘ્યાનપૂર્વક સાંભળો અને ચૂપ રહો. કદાચ તમારા પર રહેમ કરવામાં આવે.
[79:15.00]
وَاذْكُرْ رَّبَّكَ فِیْ نَفْسِكَ تَضَرُّعًا وَّخِيْفَةً وَّدُوْنَ الْجَهْرِ مِنَ الْقَوْلِ بِالْغُدُوِّ وَالْاٰصَالِ وَلَا تَكُنْ مِّنَ الْغٰفِلِيْنَ﴿205﴾
૨૦૫.ÔtÍ74fwh3 hçt0f VeLtV3Ëuf ítÍ1h3htuy1Ôt3 ÔtÏt2eVítkÔt3 ÔtŒqLtÕt3 sn3hu BtuLtÕt3 f1Ôt3Õtu rçtÕt3øttu2ŒwÔÔtu ÔtÕt3ytË1tÕtu ÔtÕttítfwBt3 BtuLtÕt3 øt1tVuÕteLt
૨૦૫.અને તારા મનમાં તારા પરવરદિગારને ઊંચા સાદે નહિ પણ કરગરીને તથા ડરતા ડરતા સવાર સાંજ યાદ કરતો રહે, અને ગાફિલોમાંથી ન રહેજે.
[79:33.00]
اِنَّ الَّذِيْنَ عِنْدَ رَبِّكَ لَا يَسْتَكْبِرُوْنَ عَنْ عِبَادَتِهٖ وَيُسَبِّحُوْنَهٗ وَلَهٗ يَسْجُدُوْنَ ﴿206﴾۩☽
૨૦૬.ELLtÕÕtÍ8eLt E2LŒ hççtuf ÕttGtMítf3çtuYLt y1Lt3yuçttŒítune ÔtGttuËççtunq1 Ltnq ÔtÕtnq GtMòuŒqLt ۩☽
૨૦૬.બેશક જે લોકો તારા પરવરદિગારના મુકર્રબ (નઝદીક) છે તેઓ તેની ઇબાદત કરવા વિશે તકબ્બૂર (ઘમંડ) રાખતા નથી, અને તેની તસ્બીહ કરે છે અને તેને જ (નમ્રતાપૂર્વક) સજદો કરે છે. ۩☽
મુસતહબ સજદા
[85:33.00]