૯૮. સૂરાએ બય્યનાહ

[00:00.00]

 

 

 

البينة
અલ બય્યનાહ
આ સૂરો મદીના માં નાઝીલ થયો છે
સુરા-૯૮ | આયત-૮

[00:00.01]

بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَـٰنِ ٱلرَّحِيمِ

rçtÂMBtÕÕttrnh3 hn14BttrLth3 hn2eBt

અલ્લાહના નામથી જે ધણો મહેરબાન, બહુજ રહેમ કરવાવાળો છે

 

[00:00.02]

لَمْ يَكُنِ الَّذِيْنَ كَفَرُوْا مِنْ اَهْلِ الْكِتٰبِ وَالْمُشْرِكِيْنَ مُنْفَكِّيْنَ حَتّٰى تَاْتِيَهُمُ الْبَيِّنَةُ ۙ‏﴿1﴾‏

1.ÕtBt3GtfturLtÕt3 ÕtÍ8eLt fVY rBtLt3yn3rÕtÕt3 fuíttçtu ÔtÕt3 Btw~t3hufeLt BtwLt3Vfe0Lt n1íítt íty3ítuGtntuBtwÕt3 çtGGtuLtn3

1.કિતાબવાળા નાસ્તિકો તથા બીજા મુશ્રિકો પોતાની માન્યતાઓથી અલગ થવાના નથી, જ્યાં સુધી તેમના પાસે ખુલ્લી દલીલ ન આવે:

 

[00:12.00]

رَسُوْلٌ مِّنَ اللّٰهِ يَتْلُوْا صُحُفًا مُّطَهَّرَةً ۙ‏﴿2﴾‏

2.hËqÕtwBt3 BtuLtÕÕttnu GtíÕtq Ëtu2ntu2VBt3 Bttuít1n3nhn3

2.અલ્લાહ તરફથી રસૂલ (ન આવે) કે જે પાકીઝા કિતાબોની તિલાવત કરે :

 

[00:19.00]

فِيْهَا كُتُبٌ قَيِّمَةٌ ؕ‏﴿3﴾‏

3.Vent ftuíttuçtwLt3 f1GGtuBtn3

3.જેમાં કિંમતી અને યોગ્ય લખાણો છે.

 

[00:23.00]

وَمَا تَفَرَّقَ الَّذِيْنَ اُوْتُوا الْكِتٰبَ اِلَّا مِنْۢ بَعْدِ مَا جَآءَتْهُمُ الْبَيِّنَةُ ؕ‏﴿4﴾‏

4.ÔtBtt ítVh0f1ÕÕtÍ8eLt WítwÕt3 fuíttçt EÕÕtt rBtBt3 çty14Œu Bttò9yít3ntuBtwÕt3 çtGGtuLtn3

4.અને જેમને કિતાબ આપવામાં આવી હતી તેમણે ઇખ્તેલાફ ન કર્યો સિવાય એ પછી કે તેમની પાસે ખુલ્લી દલીલ આવી!

 

[00:35.00]

وَمَاۤ اُمِرُوْۤا اِلَّا لِيَعْبُدُوا اللّٰهَ مُخْلِصِيْنَ لَهُ الدِّيْنَ۬ ۙ حُنَفَآءَ وَيُقِيْمُوا الصَّلٰوةَ وَيُؤْتُوا الزَّكٰوةَ‌ وَذٰلِكَ دِيْنُ الْقَيِّمَةِ ؕ‏﴿5﴾‏

5.ÔtBtt9 ytuBtuY9 EÕÕtt ÕtuGty14çttuŒwÕÕttn BtwÏ1ÕtuË2eLt ÕtnwŒe0Lt, ntu2LtVt9y ÔtGttuf2eBtwM1Ë1Õttít ÔtGtwy3ítwÍ0ftít ÔtÍt7Õtuf ŒeLtwÕt3 f1GGtuBtn3

5.અને તેમને ફકત એ જ હુકમ આપવામાં આવ્યો હતો કે તેઓ અલ્લાહની ઇબાદત કરે અને એવી હાલતમાં કે દીનને તે (અલ્લાહ)ના માટે ખાલીસ કરે અને નમાઝ કાયમ કરે અને ઝકાત આપે, અને એ જ સાચો અને મજબૂત દીન છે!

 

[00:56.00]

اِنَّ الَّذِيْنَ كَفَرُوْا مِنْ اَهْلِ الْكِتٰبِ وَ الْمُشْرِكِيْنَ فِیْ نَارِ جَهَنَّمَ خٰلِدِيْنَ فِيْهَا ‌ؕ اُولٰٓئِكَ هُمْ شَرُّ الْبَرِيَّةِ ؕ‏﴿6﴾‏

6.ELLtÕÕtÍ8eLt fVY rBtLt3 yn3rÕtÕt3 fuíttçtu ÔtÕt3 Btw~t3hufeLt VeLtthu snLLtBt Ït1tÕtuŒeLt Vent WÕtt9yuf nwBt3 ~th3ÁÕt3 çtrhGGtn3

6.બેશક કિતાબવાળાઓમાંથી જેઓ નાસ્તિક થયા તેઓ તથા મુશરિકો જહન્નમમાં છે હંમેશા તેમાં રહેશે અને તેઓ બદતરીન મખલૂક છે!

 

[01:14.00]

اِنَّ الَّذِيْنَ اٰمَنُوْا وَعَمِلُوا الصّٰلِحٰتِۙ اُولٰٓئِكَ هُمْ خَيْرُ الْبَرِيَّةِ ؕ‏﴿7﴾‏

7.ELLtÕt3 ÕtÍe7Lt ytBtLtw Ôty1BtuÕtwM1Ët1Õtunt1ítu WÕtt9yuf nwBt3 Ït1Gt3ÁÕt3 çtrhGGtn

7.બેશક જેઓ ઇમાન લાવ્યા અને નેક આમાલ કર્યા, તે લોકો બહેતરીન મખ્લૂક છે.

 

[01:26.00]

جَزَآؤُهُمْ عِنْدَ رَبِّهِمْ جَنّٰتُ عَدْنٍ تَجْرِىْ مِنْ تَحْتِهَا الْاَنْهٰرُ خٰلِدِيْنَ فِيْهَاۤ اَبَدًا ‌ؕ رَضِىَ اللّٰهُ عَنْهُمْ وَرَضُوْا عَنْهُ ‌ؕ ذٰلِكَ لِمَنْ خَشِىَ رَبَّهٗ۠ ‏‏﴿8﴾‏

8.sÍt9ytunwBt3 E2LŒ hççturnBt3 sLLttíttu y1Œ3rLtLt3 íts3he rBtLt3 ítn14ítunÕt3 yLt3nthtu Ït1tÕtuŒeLt Vent9 yçtŒLt3, hÍu2GtÕÕttntu y1LnwBt3 ÔthÍq1 y1Lntu, Ít7Õtuf ÕtuBtLt3 Ï1t~tuGt hççtn3

8.તેમનો બદલો તેમના પરવરદિગાર પાસે હંમેશા રહેવાવાળી જન્નતો છે, જેની હેઠળ નદીઓ વહે છે; તેમાં તેઓ હંમેશ માટે રહેશે; અલ્લાહ તેઓથી રાજી છે અને તેઓ અલ્લાહથી રાજી છે, અને આ બધું તેના માટે છે કે જે પોતાના પરવરદિગારથી ડરે!

 

[00:00.00]

 

 

 

البينة
અલ બય્યનાહ
સુરા-૯૮ | આયત-૮

[00:00.01]

بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَـٰنِ ٱلرَّحِيمِ

rçtÂMBtÕÕttrnh3 hn14BttrLth3 hn2eBt

અલ્લાહના નામથી જે ધણો મહેરબાન, બહુજ રહેમ કરવાવાળો છે

 

[00:00.02]

لَمْ يَكُنِ الَّذِيْنَ كَفَرُوْا مِنْ اَهْلِ الْكِتٰبِ وَالْمُشْرِكِيْنَ مُنْفَكِّيْنَ حَتّٰى تَاْتِيَهُمُ الْبَيِّنَةُ ۙ‏﴿1﴾‏

૧.ÕtBt3GtfturLtÕt3 ÕtÍ8eLt fVY rBtLt3yn3rÕtÕt3 fuíttçtu ÔtÕt3 Btw~t3hufeLt BtwLt3Vfe0Lt n1íítt íty3ítuGtntuBtwÕt3 çtGGtuLtn3

૧.કિતાબવાળા નાસ્તિકો તથા બીજા મુશ્રિકો પોતાની માન્યતાઓથી અલગ થવાના નથી, જ્યાં સુધી તેમના પાસે ખુલ્લી દલીલ ન આવે:

 

[00:12.00]

رَسُوْلٌ مِّنَ اللّٰهِ يَتْلُوْا صُحُفًا مُّطَهَّرَةً ۙ‏﴿2﴾‏

૨.hËqÕtwBt3 BtuLtÕÕttnu GtíÕtq Ëtu2ntu2VBt3 Bttuít1n3nhn3

૨.અલ્લાહ તરફથી રસૂલ (ન આવે) કે જે પાકીઝા કિતાબોની તિલાવત કરે :

 

[00:19.00]

فِيْهَا كُتُبٌ قَيِّمَةٌ ؕ‏﴿3﴾‏

૩.Vent ftuíttuçtwLt3 f1GGtuBtn3

૩.જેમાં કિંમતી અને યોગ્ય લખાણો છે.

 

[00:23.00]

وَمَا تَفَرَّقَ الَّذِيْنَ اُوْتُوا الْكِتٰبَ اِلَّا مِنْۢ بَعْدِ مَا جَآءَتْهُمُ الْبَيِّنَةُ ؕ‏﴿4﴾‏

૪.ÔtBtt ítVh0f1ÕÕtÍ8eLt WítwÕt3 fuíttçt EÕÕtt rBtBt3 çty14Œu Bttò9yít3ntuBtwÕt3 çtGGtuLtn3

૪.અને જેમને કિતાબ આપવામાં આવી હતી તેમણે ઇખ્તેલાફ ન કર્યો સિવાય એ પછી કે તેમની પાસે ખુલ્લી દલીલ આવી!

 

[00:35.00]

وَمَاۤ اُمِرُوْۤا اِلَّا لِيَعْبُدُوا اللّٰهَ مُخْلِصِيْنَ لَهُ الدِّيْنَ۬ ۙ حُنَفَآءَ وَيُقِيْمُوا الصَّلٰوةَ وَيُؤْتُوا الزَّكٰوةَ‌ وَذٰلِكَ دِيْنُ الْقَيِّمَةِ ؕ‏﴿5﴾‏

૫.ÔtBtt9 ytuBtuY9 EÕÕtt ÕtuGty14çttuŒwÕÕttn BtwÏ1ÕtuË2eLt ÕtnwŒe0Lt, ntu2LtVt9y ÔtGttuf2eBtwM1Ë1Õttít ÔtGtwy3ítwÍ0ftít ÔtÍt7Õtuf ŒeLtwÕt3 f1GGtuBtn3

૫.અને તેમને ફકત એ જ હુકમ આપવામાં આવ્યો હતો કે તેઓ અલ્લાહની ઇબાદત કરે અને એવી હાલતમાં કે દીનને તે (અલ્લાહ)ના માટે ખાલીસ કરે અને નમાઝ કાયમ કરે અને ઝકાત આપે, અને એ જ સાચો અને મજબૂત દીન છે!

 

[00:56.00]

اِنَّ الَّذِيْنَ كَفَرُوْا مِنْ اَهْلِ الْكِتٰبِ وَ الْمُشْرِكِيْنَ فِیْ نَارِ جَهَنَّمَ خٰلِدِيْنَ فِيْهَا ‌ؕ اُولٰٓئِكَ هُمْ شَرُّ الْبَرِيَّةِ ؕ‏﴿6﴾‏

૬.ELLtÕÕtÍ8eLt fVY rBtLt3 yn3rÕtÕt3 fuíttçtu ÔtÕt3 Btw~t3hufeLt VeLtthu snLLtBt Ït1tÕtuŒeLt Vent WÕtt9yuf nwBt3 ~th3ÁÕt3 çtrhGGtn3

૬.બેશક કિતાબવાળાઓમાંથી જેઓ નાસ્તિક થયા તેઓ તથા મુશરિકો જહન્નમમાં છે હંમેશા તેમાં રહેશે અને તેઓ બદતરીન મખલૂક છે!

 

[01:14.00]

اِنَّ الَّذِيْنَ اٰمَنُوْا وَعَمِلُوا الصّٰلِحٰتِۙ اُولٰٓئِكَ هُمْ خَيْرُ الْبَرِيَّةِ ؕ‏﴿7﴾‏

૭.ELLtÕt3 ÕtÍe7Lt ytBtLtw Ôty1BtuÕtwM1Ët1Õtunt1ítu WÕtt9yuf nwBt3 Ït1Gt3ÁÕt3 çtrhGGtn

૭.બેશક જેઓ ઇમાન લાવ્યા અને નેક આમાલ કર્યા, તે લોકો બહેતરીન મખ્લૂક છે.

 

[01:26.00]

جَزَآؤُهُمْ عِنْدَ رَبِّهِمْ جَنّٰتُ عَدْنٍ تَجْرِىْ مِنْ تَحْتِهَا الْاَنْهٰرُ خٰلِدِيْنَ فِيْهَاۤ اَبَدًا ‌ؕ رَضِىَ اللّٰهُ عَنْهُمْ وَرَضُوْا عَنْهُ ‌ؕ ذٰلِكَ لِمَنْ خَشِىَ رَبَّهٗ۠ ‏‏﴿8﴾‏

૮.sÍt9ytunwBt3 E2LŒ hççturnBt3 sLLttíttu y1Œ3rLtLt3 íts3he rBtLt3 ítn14ítunÕt3 yLt3nthtu Ït1tÕtuŒeLt Vent9 yçtŒLt3, hÍu2GtÕÕttntu y1LnwBt3 ÔthÍq1 y1Lntu, Ít7Õtuf ÕtuBtLt3 Ï1t~tuGt hççtn3

૮.તેમનો બદલો તેમના પરવરદિગાર પાસે હંમેશા રહેવાવાળી જન્નતો છે, જેની હેઠળ નદીઓ વહે છે; તેમાં તેઓ હંમેશ માટે રહેશે; અલ્લાહ તેઓથી રાજી છે અને તેઓ અલ્લાહથી રાજી છે, અને આ બધું તેના માટે છે કે જે પોતાના પરવરદિગારથી ડરે!