૧૦મી શાબાનની રાત ની નમાઝ

હ.રસુલે ખુદા (સ.અ.વ) થી રિવાયત મળે છે, જે કોઈ ૧૦મી રાત્રે ૪ (૨x૨) રકાત નમાઝ પડે છે, દરેક રકાતમાં એક વાર સુરએ ફાતેહા. એક વાર આયતુલ કુરસી અને 3 વખત સૂરાએ કૌસર પડે.
અલ્લાહ ફરિશ્તાઓને કહેશે, ‘તેના માટે એક લાખ સારા કાર્યો લખો, તેના દરજ્જાને એક લાખ દરજજો ઉંચા કરો, અને એક લાખ દરવાજા ખોલો.