દસવી મોહર્રમ કા દિન

 

 

 

ઈમામ હુસૈન (અ.સ.) ના લિધે મજાલિસ બરપા કરે. અને એવી રીતે માતમો સીનાઝની કરે કે જે રીતે આપણે પોતાના અઝિઝ ની મોત પર માતમ કરતાં હતા.
આજ ના દિવસે ઈમામ હુસૈન (અ.સ.)ની "ઝિયારતે આશુરા" પઢે,

أَعْظَمَ ٱللَّهُ أُجُورَنَا بِمُصَابِنَا بِٱلْحُسَيْنِ عَلَيْهِ ٱلسَّلاَمُ

અઅઝમલ્લાહો ઓજૂરના બે મોસાબેના બિલ હુસયને અલયહિસ સલામો

અલ્લાહ ઝિયાદા કરે હમારે અજરો સવાબ કો, ઉસ ૫૨ જો કુછ હમ ઈમામ હુસૈન (અ.સ.) કી સોગાવારીમેં કરતે હૈ.

 

"وَ جَعَلَنَا وَ اِيَّاكُمْ مِنَ الطَّالِبِيْنَ بِثَارِهِ "

વ જઅલના વ ઈય્યાકુમ મિનતા તાલેબીન બે સારેહી

ઔર હમેં ઔર તુમહેં ઈમામ હુસૈન (અ.સ.) કે ખૂન કા બદલા લેનેવાલોંમેં કરાર દે

 

مَعَ وَلِيِّهِ ٱلإِمَامِ ٱلْمَهْدِيِّ مِنَ آلِ مُحَمَّدٍ عَلَيْهِمُ ٱلسَّلاَمُ

મઅ વલીયેહિલ ઈમામિલ મહેદીય્યે મિન આલે મોહમ્મદિન અલયહેમુસ્સ સલામ.

અપને વલી ઈમામ મહેંદી (અ.સ.) કે હમ રિકાબ હો કર જો આલે મોહમ્મદ (અ.સ.) મેં સે હૈ.

 

 

 

 

આજ ના દિવસ હઝાર મરતબા "સૂરએ તૌહીદ" પઢવાની મોટી ફઝીલત છે.
દુઆ એ અસરાત
સૈયદએ આજ ના દિવસ એક દુઆ પઢવાની તકિદ ફરમાઈ છે. જે દુઆ "દુઆએ અસરાત" છે
શેખએ અબ્દુલ્લાહ બિન સેજાનથી, ઉન્હોંને ઈમામે જઅફરે સાદિક (અ.સ.) થી રિવાયત છે, કે
યવમે આશુર કો "ચાશ્તે વકત" ચાર રકાત નમાઝ અને દુઆ પઢવું જોઈએ
લઅનત

اللَّهُمَّ ٱلْعَنْ قَتَلَةَ ٱلْحُسَيْنِ عَلَيْهِ ٱلسَّلاَمُ

અલ્લાહુમ્મલઅન કતલતલ હુસયને અલયહિસ સલામ.

અય અલ્લાહ ! ઈમામ હુસૈન (અ.સ.) કાતિલોં પર લઅનત કર.