સિપારો ૧૧

[00:00.01]

 

 

 

સિપારો ૧૧
التوبة / અત તોબા
સુરા-૯ | આયત-૯૪ થી ૧૨૯
يونس / યુનુસ
સુરા-૧૦ | આયત-૧ થી ૧૦૯
هود / હુદ
સુરા-૧૧ | આયત-૧ થી ૫
123-૧/૪ સિપારો પુરું 30- ૧/૨ સિપારો પુરું 70- ૩/૪ સિપારો પુરું

[00:00.02]

يَعْتَذِرُوْنَ اِلَيْكُمْ اِذَا رَجَعْتُمْ اِلَيْهِمْ‌ ؕ قُلْ لَّا تَعْتَذِرُوْا لَنْ نُّؤْمِنَ لَكُمْ قَدْ نَبَّاَنَا اللّٰهُ مِنْ اَخْبَارِكُمْ‌ ؕ وَ سَيَرَى اللّٰهُ عَمَلَكُمْ وَرَسُوْلُهٗ ثُمَّ تُرَدُّوْنَ اِلٰى عٰلِمِ الْغَيْبِ وَالشَّهَادَةِ فَيُنَبِّئُكُمْ بِمَا كُنْتُمْ تَعْمَلُوْنَ‏﴿94﴾‏

૯૪.Gty14ítÍu8YLt yuÕtGt3fwBt3 yuÍ7t hsy14ítwBt3 yuÕtGt3rnBt3, fw1Õt3 Õttíty14ítÍu8Y ÕtLLttuy3BtuLt ÕtfwBt3 f1Œ3 LtççtyLtÕÕttntu rBtLt3 yÏ14tçtthufwBt3, ÔtËGthÕÕttntu y1BtÕtfwBt3 ÔthËqÕttunq Ëw7Bt0 íttuhŒ3qLt yuÕtt y1tÕturBtÕt3 ø1tGt3çtu Ôt~0tntŒítu VGttuLtççtuytufwBt3 çtuBtt fwLítwBt3 íty14BtÕtqLt

૯૪.જ્યારે તમે (જે મુનાફીકો જેહાદમાં આવેલ ન હતા) તેમની પાસે પાછા ફરશો ત્યારે તેઓ તમારી પાસે બહાનું રજૂ કરશે; તું કહે કે બહાના ન કાઢો, અમે તમારી વાત હરગિઝ માનીશું નહિ; અલ્લાહે અમને તમારી ખબર આપી દીધી છે; અને નઝદીકમાંજ અલ્લાહ તથા તેનો રસૂલ તમારા (ભાવિમાં થનારા ખરાબ) આમાલ જોશે, પછી તમને હાઝિર (જાહેર) અને ગાએબ (છુપી બાબત)ના જાણનારની પાસે પાછા ફેરવવામાં આવશે તથા તમને તમારા આમાલથી વાકેફ કરવામાં આવશે.

જારીરાખો સુરે તોબા-૯૩

[00:35.00]

سَيَحْلِفُوْنَ بِاللّٰهِ لَكُمْ اِذَا انْقَلَبْتُمْ اِلَيْهِمْ لِتُعْرِضُوْا عَنْهُمْ‌ؕ فَاَعْرِضُوْا عَنْهُمْ‌ؕ اِنَّهُمْ رِجْسٌ‌ؗ وَّمَاْوٰٮهُمْ جَهَنَّمُ‌ۚ جَزَآءًۢ بِمَا كَانُوْا يَكْسِبُوْنَ‏﴿95﴾‏

૯૫.ËGtn14ÕtuVqLt rçtÕÕttnu ÕtfwBt3 yuÍ7Lt3 f1ÕtçítwBt3 yuÕtGt3rnBt3 Õtuíttuy14huÍ1q y1LnwBt3, Vyy14huÍq1 y1LnwBt3, ELLtnwBt3 rhsËw7Ôt3 ÔtBty3ÔttnwBt3 snLLtBttu sÍt9yBt3 çtuBttftLtq Gtf3ËuçtqLt

૯૫.જ્યારે તમે તેઓની તરફ પાછા ફરીને આવશો ત્યારે તેઓ (જેહાદમાં શરીક ન થયેલ મુનાફિકો) તમારી સામે અલ્લાહની કસમ ખાશે જેથી તમે તેઓ(ના ગુનાહ) પર ઘ્યાન ન આપો, માટે તમે તેઓ પર ઘ્યાન ન આપો, કારણકે તેઓ નાપાક છે અને તેઓ જે કંઇ કરતા હતા તેના બદલારૂપે તેઓનું ઠેકાણુંં જહન્નમ છે.

 

[00:59.00]

يَحْلِفُوْنَ لَكُمْ لِتَرْضَوْا عَنْهُمْ‌ۚ فَاِنْ تَرْضَوْا عَنْهُمْ فَاِنَّ اللّٰهَ لَا يَرْضٰى عَنِ الْقَوْمِ الْفٰسِقِيْنَ‏﴿96﴾‏

૯૬.Gtn14ÕtuVqLt ÕtfwBt3 Õtuíth3Í1Ôt3 y1LnwBt3, VELt3 íth3Í1Ôt3 y1LnwBt3 VELLtÕÕttn ÕttGth3Í1t yrLtÕt3 f1Ôt3rBtÕt3 VtËuf2eLt

૯૬.તેઓ (જેહાદ માટે ન આવેલ મુનાફીકો) તમારી સામે એ માટે કસમ ખાશે જેથી તમે તેઓથી રાજી થઇ જાઓ; પછી અગર તમે તેમનાથી રાજી થઇ જાઓ તો પણ અલ્લાહ હરગિઝ ગુનેહગાર લોકોથી રાજી થશે નહી.

 

[01:14.00]

اَلْاَعْرَابُ اَشَدُّ كُفْرًا وَّ نِفَاقًا وَّاَجْدَرُ اَلَّا يَعْلَمُوْا حُدُوْدَ مَاۤ اَنْزَلَ اللّٰهُ عَلٰى رَسُوْلِهٖ‌ؕ وَاللّٰهُ عَلِيْمٌ حَكِيْمٌ‏﴿97﴾‏

૯૭.yÕt3yy14htçttu y~tŒtu0 fwV3hkÔt3 ÔtLtuVtf1kÔt3 Ôtys3Œhtu yÕÕtt Gty14ÕtBtq ntu2ŒqŒ Btt9yLÍÕtÕÕttntu y1Õtt hËqÕtune, ÔtÕÕttntu y1ÕteBtwLt3 n1feBt

૯૭.ગામડાવાળાઓ નાસ્તિકપણા તથા નિફાકમાં ઘણા જ સખત છે. અને તેઓ એજ લાયક છે કે અલ્લાહે પોતાના રસૂલ પર નાઝિલ કરેલ (અહેકામોની) હદોને ન જાણે અને અલ્લાહ જાણવાવાળો, હિકમતવાળો છે.

 

[01:33.00]

وَمِنَ الْاَعْرَابِ مَنْ يَّتَّخِذُ مَا يُنْفِقُ مَغْرَمًا وَّيَتَرَبَّصُ بِكُمُ الدَّوَآئِرَ‌ؕ عَلَيْهِمْ دَآئِرَةُ السَّوْءِ‌ؕ وَاللّٰهُ سَمِيْعٌ عَلِيْمٌ‏﴿98﴾‏

૯૮.ÔtBtuLtÕt3 yy14htçtu BtkGGt¥tÏtu2Ítu BttGtwLVuft2u Btø14thBtkÔt3 ÔtGtíthçt0Ët2u çtuftuBtwŒ0Ôtt9yuh, y1ÕtGt3rnBt3 Œt9yuhítwË0Ôt3yu, ÔtÕÕttntu ËBteW2Lt3 y1ÕteBt

૯૮.અને ગામડાવાળાઓમાંથી એવા પણ છે કે જેઓ સખાવતને નુકસાન ગણે છે, અને તમારા પર (આફતના) વંટોળ આવવાનો ઇન્તેઝાર કરે છે; તેમની ઉપર સૌથી ખરાબ (આફતના) વંટોળ છે! અને અલ્લાહ સાંભળનાર, જાણનાર છે.

 

[01:55.00]

وَمِنَ الْاَعْرَابِ مَنْ يُّؤْمِنُ بِاللّٰهِ وَالْيَوْمِ الْاٰخِرِ وَيَتَّخِذُ مَا يُنْفِقُ قُرُبٰتٍ عِنْدَ اللّٰهِ وَصَلَوٰتِ الرَّسُوْلِ‌ؕ اَلَاۤ اِنَّهَا قُرْبَةٌ لَّهُمْ‌ؕ سَيُدْخِلُهُمُ اللّٰهُ فِیْ رَحْمَتِهٖ‌ ؕ اِنَّ اللّٰهَ غَفُوْرٌ رَّحِيْمٌ۠ ‏﴿99﴾‏

૯૯.ÔtBtuLtÕt3 yy14htçtu BtkGGtwy3BtuLttu rçtÕÕttnu ÔtÕt3GtÔt3rBtÕt3 ytÏtu2hu ÔtGt¥tÏtu2Ítu8 BttGtwLVuftu2 ft2uhtuçttrítLt3 E2LŒÕÕttnu ÔtË1ÕtÔttrít7h3 hËqÕtu, yÕtt9 ELLtnt fw1h3çtítwÕÕtnwBt3, ËGtwŒ3Ïtu2ÕttuntuBtwÕÕttntu Vehn14Btítune, ELLtÕÕttn ø1tVqÁh3 hn2eBt

૯૯.અને ગામડાવાળાઓમાંથી એવા (પણ) છે કે જે અલ્લાહ તથા કયામત પર ઇમાન રાખે છે અને જે કાંઇ સખાવત કરે છે તેને અલ્લાહની નજદીકી તથા રસૂલની (નેક) દુઆ હાંસિલ કરવા નો વસીલો બનાવે છે જાણી લો કે તે (સખાવત) તેમના માટે (અલ્લાહની) નજીક થવાનું કારણ બનશે અને જલ્દી જ અલ્લાહ તેમને પોતાની રહેમતમાં દાખલ કરી લેશે; બેશક અલ્લાહ ગફુરૂર રહીમ છે.

 

[02:28.00]

وَالسّٰبِقُوْنَ الْاَوَّلُوْنَ مِنَ الْمُهٰجِرِيْنَ وَالْاَنْصَارِ وَالَّذِيْنَ اتَّبَعُوْهُمْ بِاِحْسَانٍ ۙ رَّضِىَ اللّٰهُ عَنْهُمْ وَرَضُوْا عَنْهُ وَاَعَدَّ لَهُمْ جَنّٰتٍ تَجْرِىْ تَحْتَهَا الْاَنْهٰرُ خٰلِدِيْنَ فِيْهَاۤ اَبَدًا‌ ؕ ذٰلِكَ الْفَوْزُ الْعَظِيْمُ‏﴿100﴾‏

૧૦૦.ÔtMËtçtuf1qLtÕt3 yÔÔtÕtqLt BtuLtÕt3 BttuntsuheLt ÔtÕt3 yLË1thu ÔtÕÕtÍ8eLt¥tçtW2nwBt3 çtuyun14ËtrLth3 hÍu2GtÕÕttntu y1LnwBt3 ÔthÍq1 y1Lntu Ôtyy1Æ ÕtnwBt3 sLLttrítLt3 íts3he ítn14ítunÕt3 yLnthtu Ït1tÕtuŒeLt Vent9 yçtŒLt3, Í7tÕtufÕt3 VÔt3ÍwÕt3 y1Í6eBt

૧૦૦.અને મુહાજેરીન અને અન્સારમાંથી પહેલ કરનાર તથા બહેતરીન રીતે તેઓની પૈરવી કરનારથી અલ્લાહ રાઝી થયો અને તેઓ (પણ) તેનાથી રાઝી થયા* તેઓ માટે (બેહિશ્તમાં) બાગો તૈયાર કરવામાં આવેલા છે. જેની હેઠળ નદીઓ વહે છે, તેમાં તેઓ હંમેશા રહેશે; આ જ છે સૌથી મોટી કામ્યાબી!

 

[03:10.00]

وَمِمَّنْ حَوْلَكُمْ مِّنَ الْاَعْرَابِ مُنٰفِقُوْنَ‌‌ ۛؕ وَمِنْ اَهْلِ الْمَدِيْنَةِ‌ ‌ ‌ؔۛ مَرَدُوْا عَلَى النِّفَاقِ لَا تَعْلَمُهُمْ ‌ؕ نَحْنُ نَعْلَمُهُمْ‌ ؕ سَنُعَذِّبُهُمْ مَّرَّتَيْنِ ثُمَّ يُرَدُّوْنَ اِلٰى عَذَابٍ عَظِيْمٍ‌ ۚ‏﴿101﴾‏

૧૦૧.ÔtrBtBBtLt3 n1Ôt3ÕtfwBt3 BtuLtÕt3 yy14htçtu BttuLttVufq1Lt, ÔtrBtLt3 yn3rÕtÕt3 BtŒeLtítu BthŒq y1ÕtLLtuVtfu2 Õttíty14ÕtBttunwBt3, Ltn14Lttu Lty14ÕtBttunwBt3, ËLttuy1Í74Íu8çttunwBt3 Bth0ítGt3Ltu Ëw7BBt GttuhŒ0qLt yuÕtt y1Ít7rçtLt3 y1Í6eBt

૧૦૧.અને તમારી આસપાસના ગામડાવાળા-ઓમાંથી જે અમુક મુનાફીકો છે, અને મદીના-વાળાઓમાંથી પણ જેઓ નિફાક ઉપર અડગ છે; તું તેમને નથી જાણતો (પરંતુ) અમે તેમને જાણીએ છીએ! જલ્દી અમે તેમને બે વાર અઝાબ આપીશું, પછી તેમને મહાન અઝાબ તરફ વાળવામાં આવશે.

 

[03:37.00]

وَاٰخَرُوْنَ اعْتَرَفُوْا بِذُنُوْبِهِمْ خَلَطُوْا عَمَلًا صَالِحًا وَّاٰخَرَ سَيِّئًا ؕ عَسَى اللّٰهُ اَنْ يَّتُوْبَ عَلَيْهِمْ‌ ؕ اِنَّ اللّٰهَ غَفُوْرٌ رَّحِيْمٌ‏﴿102﴾‏

૧૦૨.Ôt ytÏ1tYLt y14íthVq çtuÍt8uLtqçturnBt3 Ï1tÕtít1q y1BtÕtLt3 Ë1tÕtun1kÔt3 ÔtytÏ1th ËGGtuyLt3, y1ËÕÕttntu ykGGtítqçt y1ÕtGt3rnBt3, ELLtÕÕttn ø1tVqÁh0n2eBt

૧૦૨.અને બીજાએ પોતાના ગુનાહોની કબૂલાત કરી લીધી છે; તેમણે નેક અને બદઆમાલને ભેળવી નાખ્યા છે; ઉમ્મીદ છે કે અલ્લાહ તેમની તૌબાને કબૂલ કરશે; બેશક અલ્લાહ ગફુરૂર રહીમ છે.

 

[03:56.00]

خُذْ مِنْ اَمْوَالِهِمْ صَدَقَةً تُطَهِّرُهُمْ وَتُزَكِّيْهِمْ بِهَا وَصَلِّ عَلَيْهِمْ‌ؕ اِنَّ صَلٰوتَكَ سَكَنٌ لَّهُمْ‌ؕ وَاللّٰهُ سَمِيْعٌ عَلِيْمٌ‏﴿103﴾‏

૧૦૩.ÏtwÍ74rBtLt3 yBÔttÕturnBt3 Ë1Œf1ítLt3 íttuít1n3nuhtunwBt3 Ôt íttuÍf3fernBt3 çtunt ÔtË1ÕÕtu y1ÕtGt3rnBt3, ELLt Ë1Õttítf ËfLtwÕÕtnwBt3, ÔtÕÕttntu ËBteW2Lt3 y1ÕteBt

૧૦૩.તેમના માલમાંથી સદકો (ઝકાત) લઇ તેમને પાક અને પાકીઝા બનાવ અને તેમના માટે દુઆ કર; બેશક તારી દુઆ તેમના માટે સુકૂન(નું કારણ) છે; અને અલ્લાહ સાંભળનાર, જાણનાર છે.

 

[04:16.00]

اَلَمْ يَعْلَمُوْۤا اَنَّ اللّٰهَ هُوَ يَقْبَلُ التَّوْبَةَ عَنْ عِبَادِهٖ وَيَاْخُذُ الصَّدَقٰتِ وَ اَنَّ اللّٰهَ هُوَ التَّوَّابُ الرَّحِيْمُ‏﴿104﴾‏

૧૦૪.yÕtBt3 Gty14ÕtBt9q yLLtÕÕttn ntuÔt Gtf14çtÕtw¥tÔt3çtít y1Lt3 yu2çttŒune ÔtGty3Ïttu2Í7wM1Ë1Œf1títu Ôt yLLtÕÕttn ntuÔt¥tÔÔttçtwh3 hn2eBt

૧૦૪.શું તેઓ નથી જાણતા કે અલ્લાહ જ પોતાના બંદાઓની તૌબા કબૂલ કરે છે અને તેમના સદકાને લ્યે છે? અને અલ્લાહ તૌબા કબૂલ કરનાર, રહેમ કરનાર છે.

 

[04:32.00]

وَقُلِ اعْمَلُوْا فَسَيَرَى اللّٰهُ عَمَلَكُمْ وَرَسُوْلُهٗ وَالْمُؤْمِنُوْنَ‌ؕ وَسَتُرَدُّوْنَ اِلٰى عٰلِمِ الْغَيْبِ وَالشَّهَادَةِ فَيُنَبِّئُكُمْ بِمَا كُنْتُمْ تَعْمَلُوْنَ‌ۚ‏﴿105﴾‏

૧૦૫.Ôtft2urÕty14BtÕtq VËGthÕÕttntu y1BtÕtfwBt3 ÔthËqÕttunq ÔtÕt3Bttuy3BtuLtqLt, ÔtËíttuhŒ0qLt yuÕtt y1tÕturBtÕt3 ø1tGt3çtu Ôt~t0ntŒítu VGttuLtççtuytufwBt3 çtuBtt fwLítwBt3 íty14BtÕtqLt

૧૦૫.અને કહે કે તમે અમલ કરો પછી અલ્લાહ તમારા અમલને જોશે અને તેનો રસૂલ અને મોઅમીનો પણ (જોશે) પછી તમને છુપી અને જાહેર બાબતના જાણનારની બારગાહમાં પાછા ફેરવવામાં આવશે, અને તમે જે કાંઇ કરતા હતા તે તમને જણાવશે.

 

[04:56.00]

وَاٰخَرُوْنَ مُرْجَوْنَ لِاَمْرِ اللّٰهِ اِمَّا يُعَذِّبُهُمْ وَاِمَّا يَتُوْبُ عَلَيْهِمْ‌ؕ وَاللّٰهُ عَلِيْمٌ حَكِيْمٌ‏﴿106﴾‏

૧૦૬.Ôt ytÏ1tYLt Btwh3sÔt3Lt ÕtuyBt3rhÕÕttnu EBBtt Gttuy1Í74Í8uçttunwBt3 Ôt EBBtt Gtítqçttu y1ÕtGt3rnBt3, ÔtÕÕttntu y1ÕteBtwLt3 n1feBt

૧૦૬.અને બાકીના લોકોને અલ્લાહના હુકમની ઉમ્મીદ ઉપર મૂકી દેવામાં આવશે, ચાહે તેમને અઝાબ કરે, કે તેમની તૌબા કબૂલ કરે, અને અલ્લાહ જાણનાર, હિકમતવાળો છે.

 

[05:11.00]

وَالَّذِيْنَ اتَّخَذُوْا مَسْجِدًا ضِرَارًا وَّكُفْرًا وَّتَفْرِيْقًۢا بَيْنَ الْمُؤْمِنِيْنَ وَاِرْصَادًا لِّمَنْ حَارَبَ اللّٰهَ وَرَسُوْلَهٗ مِنْ قَبْلُ‌ؕ وَلَيَحْلِفُنَّ اِنْ اَرَدْنَاۤ اِلَّا الْحُسْنٰى‌ؕ وَاللّٰهُ يَشْهَدُ اِنَّهُمْ لَكٰذِبُوْنَ‏﴿107﴾‏

૧૦૭.ÔtÕÕtÍ8eLt¥tÏ1tÍ7q BtMsuŒLt3 Íu2hthkÔt3 ÔtfwV3hkÔt3 ÔtítV3hef1Bt3 çtGt3LtÕt3 Bttuy3BtuLteLt ÔtEh3Ë1tŒÕt3 ÕtuBtLt3 n1thçtÕÕttn ÔthËqÕtnq rBtLt3f1çÕttu, ÔtÕt Gtn14ÕtuVwLLt ELt3 yhŒ3Ltt9 EÕt3ÕtÕt3n1wMLtt, ÔtÕÕttntu Gt~t3nŒtu ELLtnwBt3 ÕtftÍu8çtqLt

૧૦૭.અને જેઓએ (ઇસ્લામને) નુકસાન પહોંચાડવા, નાસ્તિકપણા(ને મજબૂત બનાવવા,) મોઅમીનો દરમ્યાન જુદાઇ નાખવા તથા આની અગાઉ અલ્લાહ અને તેના રસૂલની વિરૂઘ્ધ લડનારને, પનાહ આપવા માટે મસ્જિદ બનાવી; અને તેઓ કસમ ખાઇને જરૂર કહેશે કે અમારો મકસદ નેકી સિવાય બીજો કાંઇ ન હતો; અને અલ્લાહ ગવાહી આપે છે કે બેશક તેઓ જૂઠા છે.

 

[05:44.00]

لَا تَقُمْ فِيْهِ اَبَدًا ‌ؕ لَمَسْجِدٌ اُسِّسَ عَلَى التَّقْوٰى مِنْ اَوَّلِ يَوْمٍ اَحَقُّ اَنْ تَقُوْمَ فِيْهِ‌ؕ فِيْهِ رِجَالٌ يُّحِبُّوْنَ اَنْ يَّتَطَهَّرُوْا ‌ؕ وَاللّٰهُ يُحِبُّ الْمُطَّهِّرِيْنَ‏﴿108﴾‏

૧૦૮.Õttítf1wBt3 Venu yçtŒLt3, ÕtBtMsuŒwLt3 WMËuË y1Õt¥tf14Ôtt rBtLt3 yÔÔtÕtu GtÔt3rBtLt3 yn1f14ftu2 yLítfq1Bt Venu, Venu huòÕtwkGGtturn2ççtqLt ykGGtítít1n0Y, ÔtÕÕttntu Gtturn1ççtwÕt3 Btw¥1tn3nuheLt

૧૦૮.તે મસ્જિદમાં તું કદી (નમાઝ માટે) ઊભો રહેજે નહિ! અલબત્ત તે મસ્જિદ કે જેનો પાયો પહેલા દિવસથી જ પરહેજગારી પર નાખવામાં આવ્યો હોય તેમાં તું (નમાઝ માટે) ઊભો રહે તે વધુ યોગ્ય છે; તેમાં પાકીઝા રહેવાનું પસંદ કરનાર લોકો છે અને અલ્લાહ પાકીઝા રહેનારને દોસ્ત રાખે છે.

 

[06:10.00]

اَفَمَنْ اَسَّسَ بُنْيَانَهٗ عَلٰى تَقْوٰى مِنَ اللّٰهِ وَرِضْوَانٍ خَيْرٌ اَمْ مَّنْ اَسَّسَ بُنْيَانَهٗ عَلٰى شَفَا جُرُفٍ هَارٍ فَانْهَارَ بِهٖ فِیْ نَارِ جَهَنَّمَ‌ؕ وَاللّٰهُ لَا يَهْدِى الْقَوْمَ الظّٰلِمِيْنَ‏﴿109﴾‏

૧૦૯.yVBtLt3 yMËË çtwLGttLtnq y1Õtt ítf14Ôtt BtuLtÕÕttnu ÔtrhÍ14ÔttrLtLt3 Ï1tGt3ÁLt3 yBBtLt yMËË çtwLGttLtnq y1Õtt ~tVt òuhturVLt3 ntrhLt3 VLnth çtune VeLtthusnLLtBt, ÔtÕÕttntu ÕttGtn3rŒÕt3 f1Ôt3BtÍ50tÕtuBteLt

૧૦૯.શું જેણે પોતા(ના કામો)ની બુનિયાદ અલ્લાહની પરહેઝગારી અને ખુશ્નુદી પર મૂકી હોય તે બહેતર છે કે જેણે પોતા(ના કામો)ની બુનિયાદ (ગુનાહોની) જર્જરીત કિનારી ઉપર મૂકી હોય? જે તેને સાથે લઇ જહન્નમની આગમાં પડી જાય અને અલ્લાહ ઝાલિમ લોકોની હિદાયત કરતો નથી.

 

[06:42.00]

لَا يَزَالُ بُنْيَانُهُمُ الَّذِىْ بَنَوْا رِيْبَةً فِیْ قُلُوْبِهِمْ اِلَّاۤ اَنْ تَقَطَّعَ قُلُوْبُهُمْ‌ؕ وَاللّٰهُ عَلِيْمٌ حَكِيْمٌ۠ ‏﴿110﴾‏

૧૧૦.ÕttGtÍtÕttu çtwLGttLttuntuBtwÕÕtÍ8e çtLtÔt3heçtítLt3 Ve ftu2ÕtqçturnBt3 EÕÕtt yLt3 ítf1í1í1ty1 ftu2ÕtqçttunwBt3, ÔtÕÕttntu y1ÕteBtwLt3 n1feBt

૧૧૦.હંમેશા તે બનાવેલી ઇમારત તેઓના દિલોમાં શકનું કારણ બન્યા કરશે, સિવાય કે તેમનાં દિલોના ટૂકડે ટૂકડા થઇ જાય (અને મૌત આવી જાય); અને અલ્લાહ જાણકાર, હિકમતવાળો છે.

 

[07:00.00]

اِنَّ اللّٰهَ اشْتَرٰى مِنَ الْمُؤْمِنِيْنَ اَنْفُسَهُمْ وَاَمْوَالَهُمْ بِاَنَّ لَهُمُ الْجَنَّةَ‌ ؕ يُقَاتِلُوْنَ فِیْ سَبِيْلِ اللّٰهِ فَيَقْتُلُوْنَ وَ يُقْتَلُوْنَ‌ وَعْدًا عَلَيْهِ حَقًّا فِى التَّوْرٰٮةِ وَالْاِنْجِيْلِ وَالْقُرْاٰنِ‌ ؕ وَمَنْ اَوْفٰى بِعَهْدِهٖ مِنَ اللّٰهِ فَاسْتَبْشِرُوْا بِبَيْعِكُمُ الَّذِىْ بَايَعْتُمْ بِهٖ‌ ؕ وَذٰلِكَ هُوَ الْفَوْزُ الْعَظِيْمُ‏﴿111﴾‏

૧૧૧.ELLtÕÕttn~ítht BtuLtÕt3 Bttuy3BtuLteLt yLVtuËnwBt3 Ôt yBÔttÕtnwBt3 çtuyLLt ÕtntuBtwÕt3 sLLtít, Gttuf1títuÕtqLt VeËçterÕtÕÕttnu VGtf14íttuÕtqLt ÔtGtwf14ítÕtqLt Ôty14ŒLt3 y1ÕtGt3nu n1f14f1Lt3 rV¥tÔt3htítu ÔtÕt3ELSÕtu ÔtÕt3f1wh3ytLtu, ÔtBtLt3 yÔt3Vt çtuy1n3Œune BtuLtÕÕttnu VË3ítçt3~tuY çtuçtGt3yu2ftuBtwÕÕtÍ8e çttGty14ítwBt3 çtune, ÔtÍ7tÕtuf ntuÔtÕt3 VÔt3ÍwÕt3 y1Í6eBt

૧૧૧.બેશક! અલ્લાહે મોઅમીનોથી તેમના જાન તથા માલને ખરીદી લીધાં છે કે તેના બદલામાં તેમને જન્નત મળે; તેઓ અલ્લાહની રાહમાં લડે છે જેથી તેઓ (દુશ્મનોને) મારે અથવા (રાહે ખુદામાં) માર્યા જાય; તે (અલ્લાહ)ના શિરે તૌરેત, ઇન્જીલ તથા કુરઆનમાં હક-વાયદો છે, અને અલ્લાહ કરતાં બીજો કોણ વધારે વાયદાને વફા કરનાર છે ? અત્યારે આ સોદો કે જે તમોએ તેની સાથે કર્યો તેની ખુશખબરી આપવામાં આવે છે; અને આ છે મોટી કામ્યાબી!

 

[07:50.00]

اَلتَّاۤئِبُوْنَ الْعٰبِدُوْنَ الْحٰمِدُوْنَ السّاۤئِحُوْنَ الرّٰكِعُوْنَ السّٰجِدُوْنَ الْاٰمِرُوْنَ بِالْمَعْرُوْفِ وَالنَّاهُوْنَ عَنِ الْمُنْكَرِ وَالْحٰفِظُوْنَ لِحُدُوْدِ اللّٰه ِ‌ؕ وَبَشِّرِ الْمُؤْمِنِيْنَ‏﴿112﴾‏

૧૧૨.y¥tt9yuçtqLtÕt3 y1tçtuŒqLtÕt3 n1tBtuŒqLtMËt9yun1qLt3h htfuWLtMËtsuŒqLtÕt3 ytBtuYLt rçtÕt3Bty14YVu ÔtLLttnqLt y1rLtÕt3 BtwLfhu ÔtÕt3n1tVuÍq5Lt Õtunt2uŒqrŒÕÕttnu, Ôtçt~~turhÕt3 Bttuy3BtuLteLt

૧૧૨.તૌબા કરનારા, ઇબાદત કરનારા, હમ્દ કરનારા, રાહે ખુદામાં સફર (જેહાદ) કરનાર, રૂકૂઅ કરનારા, સિજદા કરનારા, અમ્ર બિલ મઅરૂફ કરનારા અને નહી અનિલ મુન્કર કરનારા અને અલ્લાહની હદોને જાળવી રાખનારા; અને (આવા) ઇમાન લાવનારાઓને ખુશખબરી આપી દે.

 

[08:25.00]

مَا كَانَ لِلنَّبِىِّ وَالَّذِيْنَ اٰمَنُوْاۤ اَنْ يَّسْتَغْفِرُوْا لِلْمُشْرِكِيْنَ وَ لَوْ كَانُوْۤا اُولِىْ قُرْبٰى مِنْۢ بَعْدِ مَا تَبَيَّنَ لَهُمْ اَنَّهُمْ اَصْحٰبُ الْجَحِيْمِ‏﴿113﴾‏

૧૧૩.Btt ftLt rÕtLLtrçtGGtu ÔtÕÕtÍ8eLt ytBtLt9q ykGGtMítø14tVuY rÕtÕt3Btw~t3hufeLt ÔtÕtÔt3ftLtq ytuÕte f1wh3çtt rBtBt3çty14Œu BttítçtGGtLt ÕtnwBt3 yLLtnwBt3 yË14n1tçtwÕt3 sn2eBt

૧૧૩.નબી તથા મોઅમીનો માટે આ યોગ્ય નથી કે મુશરિકોનું જહન્નમી હોવાનું રોશન થઇ ગયા પછી તેઓ માટે ઇસ્તેગફાર કરે,(પછી) ભલેને તેઓના સગાંવહાલાં હોય.

 

[08:51.00]

وَمَا كَانَ اسْتِغْفَارُ اِبْرٰهِيْمَ لِاَبِيْهِ اِلَّا عَنْ مَّوْعِدَةٍ وَّعَدَهَاۤ اِيَّاهُ‌ ۚ فَلَمَّا تَبَيَّنَ لَهٗۤ اَنَّهٗ عَدُوٌّ لِّلّٰهِ تَبَرَّاَ مِنْهُ‌ ؕ اِنَّ اِبْرٰهِيْمَ لَاَوَّاهٌ حَلِيْمٌ‏﴿114﴾‏

૧૧૪.ÔtBttftLtË3 rítø14tVthtu EçtútneBt Õtuyçtenu EÕÕtt y1BBtÔt3yu2ŒrítkÔt3 Ôty1Œnt9 EGGttntu, VÕtBBtt ítçtGGtLt Õtnq9 yLLtnq y1ŒwÔÔtwrÕÕtÕÕttnu ítçth0y rBtLntu, ELLt EçtútneBt ÕtyÔÔttnwLt3 n1ÕteBt

૧૧૪.અને ઇબ્રાહીમનું પોતાના (પાલક) બાપ (કાકા આઝર) માટે ઇસ્તેગફાર કરવું ફકત એક વાયદાના કારણે હતું. કે જે તેની સાથે કર્યો હતો. પણ જ્યારે તેના પર વાઝેહ થઇ ગયું કે તે અલ્લાહનો દુશ્મન છે ત્યારે તેનાથી બેઝાર થઇ ગયો; બેશક ઇબ્રાહીમ ઘણો નરમ દિલ, સહનશીલ હતો.

 

[09:21.00]

وَمَا كَانَ اللّٰهُ لِيُضِلَّ قَوْمًۢا بَعْدَ اِذْ هَدٰٮهُمْ حَتّٰى يُبَيِّنَ لَهُمْ مَّا يَتَّقُوْنَ‌ؕ اِنَّ اللّٰهَ بِكُلِّ شَىْءٍ عَلِيْمٌ‏﴿115﴾‏

૧૧૫.ÔtBttftLtÕÕttntu ÕtuGtturÍ1ÕÕt f1Ôt3BtBt3 çty14Œ E8Í3 nŒtnwBt3 n1¥tt GttuçtGGtuLt ÕtnwBt3 BttGt¥tf1qLt, ELLtÕÕttn çtufwÕÕtu ~tGt3ELt3 y1ÕteBt

૧૧૫.એવું નથી કે અલ્લાહ કોઇપણ કોમને હિદાયત કર્યા પછી ગુમરાહ કરે સિવાય કે તેના માટે કંઇ ચીઝોથી બચવું જરૂરી છે તે રોશન કરી દે (અને તેઓ નાફરમાની કરે) કારણ કે અલ્લાહ દરેક વસ્તુથી સારી રીતે વાકેફ છે.

 

[09:41.00]

اِنَّ اللّٰهَ لَهٗ مُلْكُ السَّمٰوٰتِ وَالْاَرْضِ‌ؕ يُحْىٖ وَيُمِيْتُ‌ؕ وَمَا لَكُمْ مِّنْ دُوْنِ اللّٰهِ مِنْ وَّلِىٍّ وَّلَا نَصِيْرٍ‏﴿116﴾‏

૧૧૬.ELLtÕÕttn Õtnq BtwÕfwMËBttÔttítu ÔtÕt3yÍuo2, Gttun14Gte ÔtGttuBteíttu, ÔtBttÕtfwBt3 rBtLŒqrLtÕÕttnu rBtÔt0rÕtrGtkÔt3 ÔtÕtt LtË2eh

૧૧૬.બેશક આકાશો તથા ઝમીનની બાદશાહી અલ્લાહની જ છે; તે હયાત આપે છે અને મૌત આપે છે; અને અલ્લાહ સિવાય ન કોઇ તમારો સરપરસ્ત છે અને ન કોઇ મદદગાર.

 

[10:00.00]

لَقَدْ تَّابَ اللّٰهُ عَلَى النَّبِىِّ وَالْمُهٰجِرِيْنَ وَالْاَنْصَارِ الَّذِيْنَ اتَّبَعُوْهُ فِیْ سَاعَةِ الْعُسْرَةِ مِنْۢ بَعْدِ مَا كَادَ يَزِيْغُ قُلُوْبُ فَرِيْقٍ مِّنْهُمْ ثُمَّ تَابَ عَلَيْهِمْ‌ؕ اِنَّهٗ بِهِمْ رَءُوْفٌ رَّحِيْمٌۙ ‏﴿117﴾‏

૧૧૭.Õtf1Œ3 íttçtÕÕttntu y1ÕtLLtçteGGtu ÔtÕt3 BttuntsuheLt ÔtÕt3 yLË1trhÕÕtÍ8eLt¥tçtW2ntu Ve Ëty1rítÕt3 W2Ë3hítu rBtBçty14Œu BttftŒ GtÍeøttu2 ft2uÕtqçttu Vherf1Bt3 rBtLnwBt3 Ë7wBt0 íttçt y1ÕtGt3rnBt3, ELLtnq çturnBt3 hWVwh0n2eBt

૧૧૭.ખરેખર અલ્લાહે નબી તથા તે મુહાજેરીન તથા અન્સારને માફ કરી દીધા છે કે જેમણે તંગીની હાલતમાં તે (રસૂલ સ.અ.વ.)નો સાથ આપ્યો હતો જયારે કે તેઓમાંના એક સમૂહના રાહે હકથી દિલો બહેકવાની નજદીક હતા, પછી (અલ્લાહે) તેઓની તૌબા કબૂલ કરી, બેશક તેમના માટે તે દયાળુ, મહેરબાન છે.

 

[10:30.00]

وَّعَلَى الثَّلٰثَةِ الَّذِيْنَ خُلِّفُوْا ؕ حَتّٰۤى اِذَا ضَاقَتْ عَلَيْهِمُ الْاَرْضُ بِمَا رَحُبَتْ وَضَاقَتْ عَلَيْهِمْ اَنْفُسُهُمْ وَظَنُّوْۤا اَنْ لَّا مَلْجَاَ مِنَ اللّٰهِ اِلَّاۤ اِلَيْهِ ؕ ثُمَّ تَابَ عَلَيْهِمْ لِيَتُوْبُوْا ‌ ؕ اِنَّ اللّٰهَ هُوَ التَّوَّابُ الرَّحِيْمُ۠ ‏﴿118﴾‏

૧૧૮.Ôty1ÕtM7Ë7ÕttË7rítÕÕtÍ8eLt Ït1wÕÕtuVq n1¥tt9 yuÍt7 Ít1f1ít3 y1ÕtGt3nuBtwÕt3 yh3Ítu2 çtuBtt hntu2çtít3 ÔtÍ1tf1ít3 y1ÕtGt3rnBt3 yLVtuËtunwBt3 ÔtÍ5LLt9q yÕÕtt BtÕt3sy rBtLtÕÕttnu EÕÕtt9 yuÕtGt3nu, Ëw7BBt íttçt y1ÕtGt3rnBt3 ÕtuGtítqçtq, ELLtÕÕttn ntuÔt¥tÔttçtwh0n2eBt

૧૧૮.અને તે ત્રણેય (કઅબ બિન માલિક, મુરારા બિન રબીઅ તથા હિલાલ બિન ઉમય્યા જેઓ જંગે તબુકમાં શરીક ન થયા) જેહાદમાં પાછળ રહી ગયા એટલે સુધી કે (સામાજિક બહિષ્કારના કારણે) ધરતી વિશાળ હોવા છતાં તેમના માટે તંગ થઇ ગઇ, અને પોતાની જાતથી કંટાળી ગયા, અને તેમણે જાણી લીધું કે અલ્લાહથી બચવા માટે તેના સિવાય બીજે ક્યાંય પનાહ મળનાર નથી, પછી અલ્લાહે તોબા કબૂલ કરી કે જેથી તેઓ (તેના ઘર તરફ) પાછા ફરે; બેશક અલ્લાહ માફ કરનાર, મહેરબાન છે.

 

[11:17.00]

يٰۤاَيُّهَا الَّذِيْنَ اٰمَنُوا اتَّقُوا اللّٰهَ وَكُوْنُوْا مَعَ الصّٰدِقِيْنَ‏﴿119﴾‏

૧૧૯.Gtt9 yGGttunÕÕtÍ8eLt ytBtLtq¥tf1wÕÕttn ÔtfqLtq Bty1M1Ë1tŒu2feLt

૧૧૯.અય ઇમાન લાવનારાઓ ! અલ્લાહ(ની નાફરમાની)થી બચો અને સાચાઓની સાથે થઇ જાઓે.*

 

[11:29.00]

مَا كَانَ لِاَهْلِ الْمَدِيْنَةِ وَمَنْ حَوْلَهُمْ مِّنَ الْاَعْرَابِ اَنْ يَّتَخَلَّفُوْا عَنْ رَّسُوْلِ اللّٰهِ وَ لَا يَرْغَبُوْا بِاَنْفُسِهِمْ عَنْ نَّفْسِهٖ ‌ؕ ذٰلِكَ بِاَنَّهُمْ لَا يُصِيْبُهُمْ ظَمَاٌ وَّلَا نَصَبٌ وَّلَا مَخْمَصَةٌ فِیْ سَبِيْلِ اللّٰهِ وَلَا يَطَئُوْنَ مَوْطِئًا يَّغِيْظُ الْكُفَّارَ وَلَا يَنَالُوْنَ مِنْ عَدُوٍّ نَّيْلاً اِلَّا كُتِبَ لَهُمْ بِهٖ عَمَلٌ صَالِحٌ‌ ؕ اِنَّ اللّٰهَ لَا يُضِيْعُ اَجْرَ الْمُحْسِنِيْنَۙ‏﴿120﴾‏

૧૨૦.BttftLt Õtuyn3rÕtÕt3 BtŒeLtítu ÔtBtLt3 n1Ôt3ÕtnwBt3 BtuLtÕt3 yy14htçtu ykGGtítÏ1tÕÕtVq y1h0ËqrÕtÕÕttnu ÔtÕttGth3ø1tçtq çtuyLVtuËurnBt3 y1LLtV3Ëune, Ít7Õtuf çtuyLLtnwBt3 ÕttGttuË2eçttunwBt3 Í5Btô Ôt0Õtt LtË1çtwk Ôt0Õtt BtÏ14tBtË1ítwLt3 Ve ËçterÕtÕÕttnu ÔtÕtt Gtít1WLt BtÔt3ít2uyLt3 Gtøt2eÍw5Õt3 fwV0th ÔtÕtt GtLttÕtqLt rBtLt3 y1ŒwÔt3rÔtLt3LtGt3ÕtLt3 EÕÕtt ftuítuçt ÕtnwBt3 çtune y1BtÕtwLt3 Ë1tÕtun1wLt3, ELLtÕÕttn ÕttGttuÍ2eytu2 ys3hÕt3 Bttun14ËuLteLt

૧૨૦.મદીનાવાસીઓ તથા તેમની આસપાસના રહેવાસીઓમાંથી ગામડાવાળાઓ માટે યોગ્ય નથી કે તેઓ અલ્લાહના રસૂલની નાફરમાની કરે અને ન એ કે રસૂલની જાન(ની હિફાઝત) કરતા પોતાની જાન(ની હિફાઝત)ને વધારે પસંદ કરે કારણ કે તેઓ અલ્લાહની રાહમાં ભૂખ-તરસ, થકાવટ સહન કરતા નથી, તેમજ નાસ્તિકોને ગુસ્સો આવે તેવા પગલા ભરતા નથી અને દુશ્મનો તરફથી કંઇ (નુકસાન) પહોંચતુ નથી, સિવાય કે આ (તકલીફોને સહન કરવી) તેમના માટે નેક અમલ તરીકે લખવામાં આવે છે; બેશક અલ્લાહ નેક કીરદારોનો બદલો બરબાદ થવા દેતો નથી.

 

[12:30.00]

وَلَا يُنْفِقُوْنَ نَفَقَةً صَغِيْرَةً وَّلَا كَبِيْرَةً وَّلَا يَقْطَعُوْنَ وَادِيًا اِلَّا كُتِبَ لَهُمْ لِيَجْزِيَهُمُ اللّٰهُ اَحْسَنَ مَا كَانُوْا يَعْمَلُوْنَ‏﴿121﴾‏

૧૨૧.ÔtÕttGtwLt3Vuf1qLt LtVf1ítLt3 Ë1øt2ehítkÔt3 ÔtÕtt fçtehítk Ôt0Õtt Gtf14ít1W2Lt ÔttŒuGtLt3 EÕÕtt ftuítuçt ÕtnwBt3 ÕtuGts3ÍuGtntuBtwÕÕttntu yn14ËLt BttftLtq Gty14BtÕtqLt

૧૨૧.અને એ જ પ્રમાણે તેઓ નાની કે મોટી સખાવત નથી કરતા અને કોઇ ઝમીન ઉપરથી પસાર થતા નથી સિવાય કે તે તેમના માટે (નેકી) લખી લેવામાં આવે છે. જેથી અલ્લાહ તેમના કરેલા અમલોનો બહેતરીન બદલો આપે.

 

[12:56.00]

وَمَا كَانَ الْمُؤْمِنُوْنَ لِيَنْفِرُوْا كَآفَّةً‌ ؕ فَلَوْلَا نَفَرَ مِنْ كُلِّ فِرْقَةٍ مِّنْهُمْ طَآئِفَةٌ لِّيَتَفَقَّهُوْا فِى الدِّيْنِ وَ لِيُنْذِرُوْا قَوْمَهُمْ اِذَا رَجَعُوْۤا اِلَيْهِمْ لَعَلَّهُمْ يَحْذَرُوْنَ۠ ‏﴿122﴾‏

૧૨૨.ÔtBttftLtÕt3 Bttuy3BtuLtqLt ÕtuGtLt3VuY ft9V0ítLt3, VÕtÔt3 Õtt LtVh rBtLt3 fwÕÕtu rVh3f1rítBt3 rBtLt3nwBt3 ítt92yuVítwÕÕtuGtítVf14f1nq rVŒe0Ltu ÔtÕtuGtwLÍu8Y f1Ôt3BtnwBt3 yuÍt7hsW2 yuÕtGt3rnBt3 Õty1ÕÕtnwBt3 Gtn14Í7YLt

૧૨૨.અને મોઅમીનો માટે યોગ્ય નથી કે તેઓ એકી સાથે બધા (જેહાદ માટે) નીકળી પડે; શા માટે દરેક ગિરોહમાંથી અમુક લોકો ઇલ્મેદીન હાંસિલ કરવા નથી નિકળતા જેથી તેઓ જ્યારે પાછા ફરે ત્યારે પોતાની કોમને (અલ્લાહની નાફરમાનીથી) ડરાવે?! કે શાયદ તેઓ (નાફરમાનીથી) બચે!

 

[13:31.00]

يٰۤاَيُّهَا الَّذِيْنَ اٰمَنُوْا قَاتِلُوا الَّذِيْنَ يَلُوْنَكُمْ مِّنَ الْكُفَّارِ وَلْيَجِدُوْا فِيْكُمْ غِلْظَةً‌  ؕ وَاعْلَمُوْاۤ اَنَّ اللّٰهَ مَعَ الْمُتَّقِيْنَ‏﴿123﴾‏

૧૨૩.GttyGGttunÕÕtÍ8eLt ytBtLtq f1títuÕtwÕÕtÍ8eLt GtÕtqLtfwBt3 BtuLtÕt3 fwV0thu ÔtÕt3GtsuŒq VefwBt3 røt1Õt3Í5ítLt3, Ôty14ÕtBt9q yLLtÕÕttn Bty1Õt3 Btw¥tf2eLt

૧૨૩.અય ઇમાન લાવનારાઓ! નાસ્તિકોમાંથી કે જેઓ તમારી નજીક છે તેમની સાથે લડો અને તેઓ તમારા (તરફ)થી સખ્તાઇનો એહસાસ કરે; અને જાણી લો કે અલ્લાહ પરહેઝગારોની સાથે છે.

 

[13:52.00]

وَاِذَا مَاۤ اُنْزِلَتْ سُوْرَةٌ فَمِنْهُمْ مَّنْ يَّقُوْلُ اَيُّكُمْ زَادَتْهُ هٰذِهٖۤ اِيْمَانًا‌ ۚ فَاَمَّا الَّذِيْنَ اٰمَنُوْا فَزَادَتْهُمْ اِيْمَانًا وَّهُمْ يَسْتَبْشِرُوْنَ‏﴿124﴾‏

૧૨૪.ÔtyuÍt7 Btt9WLÍuÕtít3 ËqhítqLt3 VrBtLnwBt3 BtkGt0f1qÕttu yGGttufwBt3 Ít7Œíntu ntÍu8ne9 EBttLtLt3 VyBt0ÕÕtÍ8eLt ytBtLtq VÍtŒít3nwBt3 EBttLtkÔt0nwBt3 GtMítçt3~tuYLt

૧૨૪.અને જયારે પણ કોઇ સૂરો નાઝિલ કરવામાં આવે છે ત્યારે અમુક લોકો (બીજાને) કહે છે કે તમારામાંથી કોનું ઇમાન આ સૂરાએ વધારી દીધું છે? માટે (તુ તેઓને જવાબ આપ) જે લોકો ઇમાન લાવ્યા છે તેમના ઇમાનમાં વધારો થાય છે અને તેઓ ખુશ થાય છે.

  ૧/૪ સિપારો પુરું

[14:17.00]

وَاَمَّا الَّذِيْنَ فِیْ قُلُوْبِهِمْ مَّرَضٌ فَزَادَتْهُمْ رِجْسًا اِلٰى رِجْسِهِمْ وَمَاتُوْا وَهُمْ كٰفِرُوْنَ‏﴿125﴾‏

૧૨૫.ÔtyBBtÕÕtÍ8eLt Veftu2ÕtqçturnBt3 BthÍw1Lt3 VÍtŒínwBt3 rhs3ËLt3 yuÕtt rhs3ËurnBt3 ÔtBttítq ÔtnwBt3 ftVuYLt

૧૨૫.પરંતુ, જેમનાં દિલોમાં બીમારી છે તેમની નાપાકી ઉપર નાપાકીમાં વધારો થયો અને તેઓ કુફ્રની હાલતમાં જ મરી ગયા.

 

[14:32.00]

اَوَلَا يَرَوْنَ اَنَّهُمْ يُفْتَنُوْنَ فِیْ كُلِّ عَامٍ مَّرَّةً اَوْ مَرَّتَيْنِ ثُمَّ لَا يَتُوْبُوْنَ وَلَا هُمْ يَذَّكَّرُوْنَ‏﴿126﴾‏

૧૨૬.yÔtÕtt GthÔt3Lt yLLtnwBt3 GtwV3ítLtqLt Ve fwÕÕtu y1trBtBt3 Bth0ítLt3 yÔt3Bth0ítGt3Ltu Ëw7BBt ÕttGtítqçtqLt ÔtÕttnwBt3 GtÍ74Í7f0YLt

૧૨૬.શું તેઓ નથી જોતા કે દર વર્ષે એક યા બે વખતે તેમની અઝમાઇશ કરવામાં આવે છે?! તેમ છતાં ન તેઓ તૌબા કરે છે અને ન નસીહત હાંસિલ કરે છે!

 

[14:50.00]

وَاِذَا مَاۤ اُنْزِلَتْ سُوْرَةٌ نَّظَرَ بَعْضُهُمْ اِلٰى بَعْضٍؕ هَلْ يَرٰٮكُمْ مِّنْ اَحَدٍ ثُمَّ انْصَرَفُوْا‌ ؕ صَرَفَ اللّٰهُ قُلُوْبَهُمْ بِاَنَّهُمْ قَوْمٌ لَّا يَفْقَهُوْنَ‏﴿127﴾‏

૧૨૭.ÔtyuÍt7 Btt9WLÍuÕtít3 ËqhítwLt3 LtÍ5h çty14Ít2unwBt3 yuÕtt çty14rÍ2Lt3, nÕt3GthtfwBt3 rBtLt3 y1n1rŒLt3 Ëw7BBtLt3 Ë1hVq, Ë1hVÕÕttntu ftu2ÕtqçtnwBt3 çtuyLLtnwBt3 f1Ôt3BtwÕÕttGtV3f1nqLt

૧૨૭. (૧૨૭) અને જયારે પણ કોઇ સૂરો નાઝિલ કરવામાં આવે છે ત્યારે તેઓ (મુનાફિકો) એકબીજાને જૂએ છે; (અને કહે છે) શું તમને કોઇ જોઈ છે? પછી તેઓ (રસૂલ પાસેથી પાછા) ફરી જાય છે; અલ્લાહે તેમનાં દિલોને (હકથી) ફેરવી નાખ્યાં છે, કારણ કે તેઓ એવા લોકો છે કે જેઓ સમજતા નથી.

 

[15:15.00]

لَقَدْ جَآءَكُمْ رَسُوْلٌ مِّنْ اَنْفُسِكُمْ عَزِيْزٌ عَلَيْهِ مَا عَنِتُّمْ حَرِيْصٌ عَلَيْكُمْ بِالْمُؤْمِنِيْنَ رَءُوْفٌ رَّحِيْمٌ‏﴿128﴾‏

૧૨૮.Õtf1Œ3 ò9yfwBt3 hËqÕtwLt3 rBtLt3 yLVtuËufwBt3 y1ÍeÍwLt3 y1ÕtGt3nu Btty1rLt¥twBt3 n1heËw1Lt3 y1ÕtGt3fwBt3 rçtÕBttuy3BtuLteLt hWVwh3 hn2eBt

૧૨૮.ખરેખર તમારી પાસે તમારામાંથી જ એક રસૂલ આવ્યો કે જેના માટે તમારૂ દુ:ખ સખત છે; તમારી હિદાયત માટે ઘણોજ આતૂર છે; અને મોઅમીનો માટે ઘણો લાગણીશીલ અને મહેરબાન છે.

 

[15:38.00]

فَاِنْ تَوَلَّوْا فَقُلْ حَسْبِىَ اللّٰهُ ۖ ؗ لَاۤ اِلٰهَ اِلَّا هُوَ ؕ عَلَيْهِ تَوَكَّلْتُ‌ ؕ وَهُوَ رَبُّ الْعَرْشِ الْعَظِيْمِ۠ ‏﴿129﴾‏

૧૨૯.VELt3 ítÔtÕÕtÔt3 Vfw1Õt3 n1MçtuGtÕÕttntu Õtt9yuÕttn EÕÕttntuÔt, y1ÕtGt3nu ítÔt¬Õíttu ÔtntuÔt hççtwÕt3 y1r~toÕt y1Í6eBt

૧૨૯.પછી જો તેઓ (હકથી) ફરી જાય તો તું કહી દે કે મારા માટે અલ્લાહ બસ છે, તેના સિવાય કોઇ માઅબૂદ નથી; હું તેના ઉપર જ આધાર રાખું છું અને એ મહાન અર્શનો માલિક છે.

 

[15:55.00]

 

 

 

સુરા-૧૦ / يونس / યુનુસ

[15:57.00]

بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَـٰنِ ٱلرَّحِيمِ

rçtÂMBtÕÕttrnh3 hn14BttrLth3 hn2eBt

અલ્લાહના નામથી જે ધણો મહેરબાન, બહુજ રહેમ કરવાવાળો છે

 

[16:01.00]

الٓر‌ تِلْكَ اٰيٰتُ الْكِتٰبِ الْحَكِيْمِ‏﴿1﴾‏

૧.yrÕtV-Õtt9Bt-ht rítÕf ytGttítwÕt3 fuíttrçtÕt3 n1feBt

૧.અલિફ લામ રા; આ આયતો હિકમતવાળી કિતાબની છે.

 

[16:11.00]

اَكَانَ لِلنَّاسِ عَجَبًا اَنْ اَوْحَيْنَاۤ اِلٰى رَجُلٍ مِّنْهُمْ اَنْ اَنْذِرِ النَّاسَ وَبَشِّرِ الَّذِيْنَ اٰمَنُوْۤا اَنَّ لَهُمْ قَدَمَ صِدْقٍ عِنْدَ رَبِّهِمْؔ‌ؕ قَالَ الْكٰفِرُوْنَ اِنَّ هٰذَا لَسٰحِرٌ مُّبِيْنٌ‏﴿2﴾‏

૨.yftLt rÕtLLttËu y1sçtLt3 yLt3 yÔt3n1Gt3Ltt9 yuÕtt hòurÕtBt3 rBtLnwBt3 yLt3 yLt3Í8urhLLttË Ôtçt~~turhÕÕtÍ8eLt ytBtLt9q yLLt ÕtnwBt3 f1ŒBt rË1Œ3rf2Lt3 E2LŒhççtuneBt3, f1tÕtÕt3 ftVuYLt ELLt ntÍt7 ÕttËtnu2ÁBt3 BttuçteLt

૨.શું તમને નવાઇ લાગે છે કે અમોએ તેઓમાંથી એક માણસ તરફ વહી મોકલી કે લોકોને (ગુનાહની સજાથી) ડરાવે અને તેઓમાંથી જેઓ ઇમાન લાવ્યા છે તેમને ખુશખબર આપે કે પરવરદિગાર પાસે તેમની આગળ મોકલાવેલ નેકી છે?! (પરંતુ) નાસ્તિકો કહે છે કે બેશક આ તો જાદુગર છે.

 

[16:48.00]

اِنَّ رَبَّكُمُ اللّٰهُ الَّذِىْ خَلَقَ السَّمٰوٰتِ وَالْاَرْضَ فِیْ سِتَّةِ اَيَّامٍ ثُمَّ اسْتَوٰى عَلَى الْعَرْشِ‌ يُدَبِّرُ الْاَمْرَ‌ؕ مَا مِنْ شَفِيْعٍ اِلَّا مِنْۢ بَعْدِ اِذْنِهٖ‌ ؕ ذٰ لِكُمُ اللّٰهُ رَبُّكُمْ فَاعْبُدُوْهُ‌ ؕ اَفَلَا تَذَكَّرُوْنَ‏﴿3﴾‏

૩.ELLt hççtftuBtwÕÕttnwÕÕtÍ8e Ï1tÕtf1 MËBttÔttítu ÔtÕyh3Íu2 VerË¥títu yGGttrBtLt3 Ë7wBBtMítÔtt y1ÕtÕt3 y1~tuo GttuŒççtuÁÕt3yBtú, BttrBtLt3 ~tVeE2Lt3 EÕÕtt rBtBçty14Œu EÍ74Ltune, Ít7ÕtuftuBtwÕÕttntu hççttufwBt3 Vy14çttuŒqntu, yVÕtt ítÍ7f0YLt

૩.બેશક તમારો પરવરદિગાર એ જ અલ્લાહ છે જેણે આકાશો તથા ઝમીનને છ દિવસમાં પેદા કર્યા પછી (કુદરતના) અર્શ પર રહી મામલાઓની તદબીર કરવા લાગ્યો; તેની રજા સિવાય કોઇ શફાઅત કરનાર નથી; એ જ અલ્લાહ તમારો પરવરદિગાર છે, માટે તેની જ ઇબાદત કરો; શું આ તમારા ઘ્યાનમાં નથી આવતુ?!

 

[17:19.00]

اِلَيْهِ مَرْجِعُكُمْ جَمِيْعًا ‌ؕ وَعْدَ اللّٰهِ حَقًّا‌ ؕ اِنَّهٗ يَبْدَؤُا الْخَلْقَ ثُمَّ يُعِيْدُهٗ لِيَجْزِىَ الَّذِيْنَ اٰمَنُوْا وَعَمِلُوا الصّٰلِحٰتِ بِالْقِسْطِ‌ؕ وَالَّذِيْنَ كَفَرُوْا لَهُمْ شَرَابٌ مِّنْ حَمِيْمٍ وَّعَذَابٌ اَلِيْمٌۢ بِمَا كَانُوْا يَكْفُرُوْنَ‏﴿4﴾‏

૪.yuÕtGt3nu Bth3suytu2fwBt3 sBtey1t, Ôty14ŒÕÕttnu n1f02t, ELLtnq GtçŒWÕÏ1tÕf1 ËwBBt GttuE2Œtunq ÕtuGts3ÍuGtÕÕtÍ8eLt ytBtLtq Ôty1BtuÕtqM1Ë1tÕtun1títu rçtÕt3rf2Mítu2, ÔtÕÕtÍ8eLt fVY ÕtnwBt3 ~thtçtwBt3 rBtLt3n1BterBtk Ôt0y1Ít7çtwLt3 yÕteBtwBt3 çtuBttftLtq Gtf3VtuYLt

૪.તમો સર્વેનું પાછું ફરવું તેની જ તરફ છે; અલ્લાહનો વાયદો સાચો છે; બેશક તે જ ખિલ્કતની શરૂઆત કરે છે, પછી એ જ તેને પાછા ફેરવશે કે જેથી જે લોકો ઇમાન લાવ્યા અને નેક આમાલ કર્યા, તેમને યોગ્ય બદલો આપે; અને નાસ્તિકોના નાસ્તિકપણાને કારણે તેઓ માટે ઉકળતું પીણુ અને દર્દનાક સજા છે.

 

[17:55.00]

هُوَ الَّذِىْ جَعَلَ الشَّمْسَ ضِيَآءً وَّالْقَمَرَ نُوْرًا وَّقَدَّرَهٗ مَنَازِلَ لِتَعْلَمُوْا عَدَدَ السِّنِيْنَ وَالْحِسَابَ‌ؕ مَا خَلَقَ اللّٰهُ ذٰلِكَ اِلَّا بِالْحَقِّ‌ۚ يُفَصِّلُ الْاٰيٰتِ لِقَوْمٍ يَّعْلَمُوْنَ‏﴿5﴾‏

૫.ntuÔtÕÕtÍ8e sy1Õt~~tBË Íu2Gtt9yk Ôt0Õf1Bth Ltqhk Ôt0f1Œ0hnq BtLttÍuÕt Õtuíty14ÕtBtq y1ŒŒMËuLteLt ÔtÕnu2Ëtçt, BttÏ1tÕtf1ÕÕttntu Ít7Õtuf EÕÕtt rçtÕt3 n1f14fu2, GttuVM1Ëu2ÕtwÕt3 ytGttítu Õtuf1Ôt3rBtkGGty14ÕtBtqLt

૫.જેણે સૂરજને રોશન બનાવ્યો, અને ચાંદને નૂરાની બનાવ્યો, તથા તેની (વધઘટની) જગ્યાઓ નક્કી કરી, કે જેથી તમે વર્ષોની ગણતરી તથા હિસાબ જાણો; અલ્લાહે આ બધું પૈદા નથી કર્યુ પણ હક (યોગ્ય મકસદ) સાથે, જે લોકો જાણ(વા માંગ)નાર છે તેમના માટે તે નિશાનીઓને તફસીલ (વિસ્તાર)થી બયાન કરે છે.

 

[18:29.00]

اِنَّ فِى اخْتِلَافِ الَّيْلِ وَالنَّهَارِ وَمَا خَلَقَ اللّٰهُ فِى السَّمٰوٰتِ وَالْاَرْضِ لَاٰيٰتٍ لِّقَوْمٍ يَّتَّقُوْنَ‏﴿6﴾‏

૬.ELLtrVÏ1ítuÕttrVÕÕtGt3Õtu ÔtLLtnthu ÔtBtt Ï1tÕtf1ÕÕttntu rVMËBttÔttítu ÔtÕyh3Íu2 ÕtytGttrítÕt3 Õtuf1Ôt3rBtGGt¥tf1qLt

૬.બેશક રાત તથા દિવસના આવક જાવકમાં અને આકાશો તથા ઝમીનમાં અલ્લાહે જે કાંઇ પૈદા કર્યું છે તે (બધી ગુમરાહીથી) બચનાર માટે નિશાનીઓ છે.

 

[18:49.00]

اِنَّ الَّذِيْنَ لَا يَرْجُوْنَ لِقَآءَنَا وَرَضُوْا بِالْحَيٰوةِ الدُّنْيَا وَاطْمَاَنُّوْا بِهَا وَالَّذِيْنَ هُمْ عَنْ اٰيٰتِنَا غٰفِلُوْنَۙ‏﴿7﴾‏

૭.ELLtÕÕtÍ8eLt ÕttGth3òqLt Õtuft92yLtt ÔthÍq1 rçtÕn1GttrítŒw0LGtt ÔtíB1tyLLtq çtunt ÔtÕÕtÍ8eLtnwBt3 y1Lt3 ytGttítuLtt øt1tVuÕtqLt

૭.બેશક તે લોકો કે જેઓ અમારી મુલાકાતની ઉમ્મીદ નથી રાખતા અને દુનિયાના જીવનથી રાજી થઇ અને તેનાથી સંતુષ્ટ થઇ ગયા અને જેઓ અમારી આયતોથી ગાફેલ છે.

 

[19:10.00]

اُولٰٓئِكَ مَاْوٰٮهُمُ النَّارُ بِمَا كَانُوْا يَكْسِبُوْنَ‏﴿8﴾‏

૮.ytuÕtt9yuf Bty3ÔttntuBtwLLtthtu çtuBttftLtq Gtf3ËuçtqLt

૮.તેઓના આમાલના કારણે તેઓનું ઠેકાણું જહન્નમ છે.

 

[19:19.00]

اِنَّ الَّذِيْنَ اٰمَنُوْا وَ عَمِلُوا الصّٰلِحٰتِ يَهْدِيْهِمْ رَبُّهُمْ بِاِيْمَانِهِمْ‌ۚ تَجْرِىْ مِنْ تَحْتِهِمُ الْاَنْهٰرُ فِیْ جَنّٰتِ النَّعِيْمِ‏﴿9﴾‏

૯.ELLtÕÕtÍ8eLt ytBtLtq Ôty1BtuÕtwM1Ë1tÕtun1títu Gtn3ŒernBt3 hççttunwBt3 çtuEBttLturnBt3, íts3he rBtLt3 ítn14ítunuBtwÕt3 yLnthtu Ve sLLttrítLLtE2Bt

૯.બેશક જે લોકો ઇમાન લાવ્યા તથા નેક આમાલ કર્યા તેમને તેમનો પરવરદિગાર તેમના ઇમાનની રોશનીમાં નેઅમતવાળી જન્નતો તરફ હિદાયત કરશે જેમાં (મહેલો) નીચેથી નહેરો વહેતી હશે.

 

[19:40.00]

دَعْوٰٮهُمْ فِيْهَا سُبْحٰنَكَ اللّٰهُمَّ وَ تَحِيَّتُهُمْ فِيْهَا سَلٰمٌ‌ۚ وَاٰخِرُ دَعْوٰٮهُمْ اَنِ الْحَمْدُ لِلّٰهِ رَبِّ الْعٰلَمِيْنَ۠ ‏﴿10﴾‏

૧૦.Œy14ÔttnwBt3 Vent Ëwçn1tLtfÕÕttnwBBt Ôtítrn1Gt0íttunwBt3 Vent ËÕttBtwLt3, ÔtytÏtu2htu Œy14ÔttnwBt3 yrLtÕn1BŒtu rÕtÕÕttnu hÂççtÕt3 y1tÕtBteLt

૧૦.તેમાં તેઓની દુઆ હશે "અય અલ્લાહ! તું પાક છો" અને તેઓના સ્વાગતના બોલ સલામ હશે અને તેઓનો છેલ્લો બોલ આ હશે કે દરેક હમ્દ દુનિયાઓના પાલનહાર માટે જ છે.

 

[19:59.00]

وَلَوْ يُعَجِّلُ اللّٰهُ لِلنَّاسِ الشَّرَّ اسْتِعْجَالَهُمْ بِالْخَيْرِ لَقُضِىَ اِلَيْهِمْ اَجَلُهُمْ‌ؕ فَنَذَرُ الَّذِيْنَ لَا يَرْجُوْنَ لِقَآءَنَا فِیْ طُغْيَانِهِمْ يَعْمَهُوْنَ‏﴿11﴾‏

૧૧.ÔtÕtÔt3 Gttuy1s3suÕtwÕÕttntu rÕtLLttrË~~th0Mítuy14ò ÕtnwBt3 rçtÕÏ1tGt3hu Õtftu2Íu2Gt yuÕtGt3rnBt3 ys3ÕttunwBt3, VLtÍ7ÁÕÕtÍ8eLt ÕttGth3òqLt Õtuft92yLtt Veítw1ø1GttLturnBt3 Gty14BtnqLt

૧૧.અને અગર અલ્લાહ માણસો માટે બૂરાઇમાં એટલી જ ઉતાવળ કરે જેટલી કે તેઓ ભલાઇ મેળવવામાં ઉતાવળ કરે છે તો તેમની ઉમ્રની મુદૃત પૂરી કરી દેવામાં આવી હોત; પણ અમે જેઓ અમારી મુલાકાતની ઉમ્મીદ નથી રાખતા તેઓને તેઓની બદમાશીમાં (આંધળાઓની જેમ) ભટકતા મૂકી દઇએ છીએ.

 

[20:23.00]

وَاِذَا مَسَّ الْاِنْسَانَ الضُّرُّ دَعَانَا لِجَنْۢبِهٖۤ اَوْ قَاعِدًا اَوْ قَآئِمًا ۚ فَلَمَّا كَشَفْنَا عَنْهُ ضُرَّهٗ مَرَّ كَاَنْ لَّمْ يَدْعُنَاۤ اِلٰى ضُرٍّ مَّسَّهٗ‌ؕ كَذٰلِكَ زُيِّنَ لِلْمُسْرِفِيْنَ مَا كَانُوْا يَعْمَلُوْنَ‏﴿12﴾‏

૧૨.ÔtyuÍt7 BtMËÕt3 ELËtLtÍ14 Í1whtuo Œy1tLtt ÕtusBçtune9 yÔt3f1tyu2ŒLt3 yÔt3ft92yuBtLt3, VÕtBBtt f~tV3Ltt y1Lntu Íw1h0nq Bth0 fyÕÕtBt3 GtŒ3yt2uLtt9 yuÕttÍ1wh3rhBt3 BtMËnq, fÍt7Õtuf ÍwGGtuLt rÕtÕBtwMhuVeLt BttftLtq Gty14BtÕtqLt

૧૨.જ્યારે ઈન્સાન પર કોઇ મુસીબત આવી પડે છે ત્યારે અમને પડખાંભેર અથવા બેઠા બેઠા અથવા ઊભા ઊભા પોકારવા લાગે છે; પછી જ્યારે અમે તેની મુસીબત દૂર કરી દઇએ છીએ ત્યારે એવી રીતે પસાર થઇ જાય છે જાણે કે તેણે પોતાના પર પડેલી મુસીબત દૂર કરવા માટે અમને પોકાર્યા જ ન હોય; આવી જ રીતે ઇસરાફ કરનારાઓ માટે તેઓ જે અમલ કર્યા કરે છે તે સુશોભિત બનાવી દેવામાં આવ્યા છે.

 

[20:57.00]

وَلَقَدْ اَهْلَكْنَا الْقُرُوْنَ مِنْ قَبْلِكُمْ لَمَّا ظَلَمُوْا ‌ ۙ وَجَآءَتْهُمْ رُسُلُهُمْ بِالْبَيِّنٰتِ وَمَا كَانُوْا لِيُؤْمِنُوْا ‌ ؕ كَذٰلِكَ نَجْزِى الْقَوْمَ الْمُجْرِمِيْنَ‏﴿13﴾‏

૧૩.ÔtÕtf1Œ3 yn3Õtf3LtÕftu2YLt rBtLt3 f1çÕtufwBt3 ÕtBBtt Í5ÕtBtq Ôtò9yínwBt3 htuËtuÕttunwBt3 rçtÕt3çtGGtuLttítu ÔtBttftLtq ÕtuGttuy3BtuLtq, fÍt7Õtuf Lts3rÍÕt3 f1Ôt3BtÕt3 Btws3huBteLt

૧૩.અને ખરેખર અમોએ તમારી પહેલા ઘણી કોમોનો નાશ કરી નાખ્યો કારણ કે તેમણે ઝુલ્મ કર્યો; જો કે તેમના રસૂલ તેમની પાસે રોશન દલીલો લઇને આવ્યા હતા, પરંતુ તેઓ ઇમાન જ ન લાવ્યા; ગુનેહગાર કોમને અમે આ જ પ્રમાણે બદલો આપીએે છીએ.

 

[21:28.00]

ثُمَّ جَعَلْنٰكُمْ خَلٰٓئِفَ فِى الْاَرْضِ مِنْۢ بَعْدِهِمْ لِنَنْظُرَ كَيْفَ تَعْمَلُوْنَ‏﴿14﴾‏

૧૪.Ëw7BBt sy1ÕLttfwBt3 Ï1tÕtt9yuV rVÕyh3Íu2 rBtBçty14ŒurnBt3 ÕtuLtLÍtu6h fGt3V íty14BtÕtqLt

૧૪.પછી અમોએ તેમના બાદ ઝમીન ઉપર તમને તેઓના વારસદાર બનાવ્યા કે જેથી તમે કેવાં આમાલ કરો છો તે અમે જોઇએ!

 

[21:41.00]

وَاِذَا تُتْلٰى عَلَيْهِمْ اٰيَاتُنَا بَيِّنٰتٍ‌ ۙ قَالَ الَّذِيْنَ لَا يَرْجُوْنَ لِقَآءَنَا ائْتِ بِقُرْاٰنٍ غَيْرِ هٰذَاۤ اَوْ بَدِّلْهُ‌ ؕ قُلْ مَا يَكُوْنُ لِىْۤ اَنْ اُبَدِّلَهٗ مِنْ تِلْقَآئِ نَفْسِىْ ۚ اِنْ اَتَّبِعُ اِلَّا مَا يُوْحٰۤى اِلَىَّ‌ ۚ اِنِّىْۤ اَخَافُ اِنْ عَصَيْتُ رَبِّىْ عَذَابَ يَوْمٍ عَظِيْمٍ‏﴿15﴾‏

૧૫.ÔtyuÍt7 ítwíÕtt y1ÕtGt3rnBt3 ytGttíttuLtt çtGGtuLttrítLt3, f1tÕtÕÕtÍ8eLt ÕttGth3òqLt Õtuft92y Lty3ítu çtufw1h3ytrLtLt3 ø1tGt3hu ntÍt98 yÔt3çtrŒ0Õntu, fw1Õt3BttGtfqLttuÕte9 yLt3 ytuçtÆuÕtnq rBtLt3 rítÕft92yu LtV3Ëe ELt3 y¥tçtuytu2 EÕÕtt BttGtqnt92 yuÕtGGt, ELLte9 yÏt1tVtu ELt3y1Ë1Gt3íttu hççte y1Ít7çt GtÔt3rBtLt3 y1Í6eBt

૧૫.અને જ્યારે તે લોકો પાસે અમારી વાઝેહ આયતો પઢવામાં આવે છે ત્યારે જેઓ અમારી મુલાકાતની ઉમ્મીદ નથી રાખતા તેઓ કહે છે કે આ સિવાય બીજું કુરઆન લઇ આવ અથવા આને બદલી નાખ; "તું કહે કે મને હક નથી કે હું તેને મારી મેળે બદલી નાખું, હું ફકત તેની જ પૈરવી કરૂં છું કે જે મારી તરફ વહી કરવામાં આવે છે, બેશક જો હું મારા પરવરદિગારની નાફરમાની કરૂં, મહાન દિવસના અઝાબથી ડરૂ છું."

 

[22:27.00]

قُلْ لَّوْ شَآءَ اللّٰهُ مَا تَلَوْتُهٗ عَلَيْكُمْ وَلَاۤ اَدْرٰٮكُمْ بِهٖ ‌ۖۗ ؗ فَقَدْ لَبِثْتُ فِيْكُمْ عُمُرًا مِّنْ قَبْلِهٖ ؕ اَفَلَا تَعْقِلُوْنَ‏﴿16﴾‏

૧૬.f1wÕt3ÕtÔt3 ~tt9yÕÕttntu BttítÕtÔt3íttunq y1ÕtGt3fwBt3 ÔtÕtt9 yŒ3htfwBt3 çtune Vf1Œ3 ÕtrçtM7íttu VefwBt3 ytu2BttuhBt3 rBtLf1çÕtune, yVÕtt íty14fu2ÕtqLt

૧૬.તું કહે કે "અગર અલ્લાહ ચાહતે તો હું તમારા સામે તેની તિલાવત કરત નહી અને ન તમને તેની જાણકારી આપત, ખરેખર આ પહેલાં હું તમારી સાથે રહી જીવન વિતાવતો હતો (છતાંપણ કોઇ આયત લાવ્યો ન હતો) શું તમે વિચારતા નથી?!"

 

[22:48.00]

فَمَنْ اَظْلَمُ مِمَّنِ افْتَرٰى عَلَى اللّٰهِ كَذِبًا اَوْ كَذَّبَ بِاٰيٰتِهٖ ؕ اِنَّهٗ لَا يُفْلِحُ الْمُجْرِمُوْنَ‏﴿17﴾‏

૧૭.VBtLt3 yÍ54ÕtBttu rBtBBtrLtV3ítht y1ÕtÕÕttnu fÍu8çtLt3 yÔt3 fÍ08çt çtuytGttítune, ELLtnq ÕttGtwV3Õtunw1ÕBtwshuBtqLt

૧૭.તો પછી એના કરતાં વધુ ઝાલિમ કોણ હશે કે જે અલ્લાહની ખિલાફ જૂઠ ઘડી કાઢે અથવા તેની આયતોને જૂઠલાવે? બેશક તે મુજરીમો નજાત હાંસિલ કરનાર નથી.

 

[23:04.00]

وَيَعْبُدُوْنَ مِنْ دُوْنِ اللّٰهِ مَا لَا يَضُرُّهُمْ وَلَا يَنْفَعُهُمْ وَيَقُوْلُوْنَ هٰٓؤُلَاۤءِ شُفَعَآؤُنَا عِنْدَ اللّٰهِ‌ؕ قُلْ اَتُنَبِّئُوْنَ اللّٰهَ بِمَا لَا يَعْلَمُ فِى السَّمٰوٰتِ وَلَا فِى الْاَرْضِ‌ؕ سُبْحٰنَهٗ وَتَعٰلٰى عَمَّا يُشْرِكُوْنَ‏﴿18﴾‏

૧૮.ÔtGty14çttuŒqLt BteLŒqrLtÕÕttnu BttÕtt GtÍ1wh3htunwBt3 ÔtÕtt GtLVytu2nwBt3 ÔtGtfq1ÕtqLt nt9ytuÕtt9yu ~ttuVyt92ytuLtt E2LŒÕÕttnu, f1wÕt3 yíttuLtççtuWLtÕÕttn çtuBttÕtt Gty14ÕtBttu rVMËBttÔttítu ÔtÕttrVÕyh3Íu2, Ëwçn1tLtnq Ôtíty1tÕtt y1Bt0t Gtw~hufqLt

૧૮.તેઓ અલ્લાહ સિવાય એવાની ઇબાદત કરે છે કે જે તેમને ન કંઇ નુકસાન પહોંચાડી શકે છે ન કંઇ ફાયદો પહોંચાડી શકે છે અને તેઓ કહે છે કે તે (ખોટા ખુદા)ઓ અલ્લાહ પાસે અમારી શફાઅત કરનારા છે. શું તમે (એવું ગુમાન કરો છો કે) અલ્લાહને આસમાનો અને ઝમીનની એ વાતો જણાવી દો કે જે તે (અલ્લાહ) જાણતો નથી. જે (વસ્તુઓ)ને તેઓ તેના શરીક બનાવે છે તેનાથી તે પાક અને મહાન છે.

 

[23:42.00]

وَمَا كَانَ النَّاسُ اِلَّاۤ اُمَّةً وَّاحِدَةً فَاخْتَلَفُوْا‌ ؕ وَلَوْلَا كَلِمَةٌ سَبَقَتْ مِنْ رَّبِّكَ لَقُضِىَ بَيْنَهُمْ فِيْمَا فِيْهِ يَخْتَلِفُوْنَ‏﴿19﴾‏

૧૯.ÔtBtt ftLtLLttËtu EÕÕtt WBt0ítkÔt0tnuŒítLt3 VÏ1ítÕtVq, ÔtÕtÔt3Õtt fÕtuBtítwLt3 Ëçtf1ít3 rBth0ççtuf Õtftu2Íu2Gt çtGt3LtnwBt3 VeBtt Venu GtÏ1ítÕtuVqLt

૧૯.(શરૂઆતમાં) લોકોની એક જ ઉમ્મત હતી, પછી (આપસમાં) મતભેદ કર્યો; અને અગર તારા પરવરદિગાર તરફથી (ગુનેહગારોને જલ્દી સજા ન કરવાનો) કલામ ન હોત તો જે બાબતમાં તેઓ મતભેદ કર્યા કરે છે તેમાં તેમની વચ્ચે ફેંસલો થઇ ચૂક્યો હોત.

 

[24:05.00]

‌وَيَقُوْلُوْنَ لَوْلَاۤ اُنْزِلَ عَلَيْهِ اٰيَةٌ مِّنْ رَّبِّهٖ‌ ۚ فَقُلْ اِنَّمَا الْغَيْبُ لِلّٰهِ فَانْتَظِرُوْا‌ ۚ اِنِّىْ مَعَكُمْ مِّنَ الْمُنْتَظِرِيْنَ۠ ‏﴿20﴾‏

૨૦.ÔtGtf1qÕtqLt ÕtÔt3Õtt9 WLÍuÕt y1ÕtGt3nu ytGtítwBt3 rBth0ççtune, Vf1wÕt3 ELLtBtÕt3ø1tGt3çttu rÕtÕÕttnu VLítÍu6Y, ELLte Bty1fwBt3 BtuLtÕt3 BtwLítÍu6heLt

૨૦.અને તેઓ કહે છે કે તેના પરવરદિગાર તરફથી તેના પર (ઇચ્છા મુજબની) કોઇ નિશાની કેમ નાઝિલ થતી નથી? તો પછી (અય રસૂલ!) તું કહે કે ગૈબ અલ્લાહ માટે જ છે* માટે તમે રાહ જૂઓ. બેશક હું પણ તમારી સાથે રાહ જોનારાઓમાંથી છું.

 

[24:30.00]

وَاِذَاۤ اَذَقْنَا النَّاسَ رَحْمَةً مِّنْۢ بَعْدِ ضَرَّآءَ مَسَّتْهُمْ اِذَا لَهُمْ مَّكْرٌ فِیْۤ اٰيَاتِنَا‌ ؕ قُلِ اللّٰهُ اَسْرَعُ مَكْرًا‌ ؕ اِنَّ رُسُلَنَا يَكْتُبُوْنَ مَا تَمْكُرُوْنَ‏﴿21﴾‏

૨૧.ÔtyuÍt98 yÍ7f14LtLLttË hn14BtítBt3 rBtBt3çty14Œu Í1h3ht9y BtË0ít3nwBt3 yuÍt7 ÕtnwBt3 Btf3ÁLt3 Ve9 ytGttítuLtt, ft2urÕtÕÕttnu yËhyt2u Btf3hLt3, ELLt htuËtuÕtLtt Gtf3íttuçtqLt BttítBftuYLt

૨૧.અને જ્યારે અમે લોકોને તેમના પર તકલીફ પડી ચૂક્યા બાદ (અમારી) રહેમતની મજા ચખાડીએ છીએ ત્યારે તેઓ તરત જ અમારી આયતોમાં મક્ર (અયોગ્ય અર્થઘટન) કરવા લાગે છે. (અય રસૂલ !) તું કહે કે મક્ર(નો જવાબ આપવા)માં અલ્લાહ સૌથી વધુ ઝડપી છે; બેશક અમારા મોકલેલ (ફરિશ્તાઓ) જે ફરેબ (ધોકો) તમે કરો છો તે લખતા જાય છે.

 

[25:02.00]

هُوَ الَّذِىْ يُسَيِّرُكُمْ فِى الْبَرِّ وَالْبَحْرِ‌ؕ حَتّٰۤى اِذَا كُنْتُمْ فِى الْفُلْكِ ۚ وَ جَرَيْنَ بِهِمْ بِرِيْحٍ طَيِّبَةٍ وَّفَرِحُوْا بِهَا جَآءَتْهَا رِيْحٌ عَاصِفٌ وَّجَآءَهُمُ الْمَوْجُ مِنْ كُلِّ مَكَانٍ وَّظَنُّوْۤا اَنَّهُمْ اُحِيْطَ بِهِمْ‌ ۙ دَعَوُا اللّٰهَ مُخْلِصِيْنَ لَهُ الدِّيْنَۙ۬   لَئِنْ اَنْجَيْتَنَا مِنْ هٰذِهٖ لَنَكُوْنَنَّ مِنَ الشّٰكِرِيْنَ‏﴿22﴾‏

૨૨.ntuÔtÕÕtÍ8e GttuËGGtuhtufwBt3 rVÕt3çth3hu ÔtÕçtn14hu, n1íítt9 yuÍt7fwLítwBt3 rVÕVwÕfu, ÔtshGt3Lt çturnBt3 çtuhern1Lt3 ít1GGtuçtrítkÔt3 ÔtVhunq1çtunt st9yínt henw1Lt3 y1tËuVwkÔt3 Ôtò9y ntuBtwÕt3 BtÔt3òu rBtLfwÕÕtuBtftrLtk Ôt0Í5Òt9q yÒtnwBt3 ytun2eít1 çturnBt3 Œy1ÔtwÕÕttn BtwÏ1ÕtuË2eLt ÕtnwŒe0Lt, ÕtELt3yLsGt3ítLtt rBtLt3 ntÍu8ne ÕtLtfqLtÒt BtuLt~tt0fuheLt

૨૨.જે તમને ખુશ્કી તથા દરિયામાં સૈર કરાવે છે; અહીં સુધી કે જ્યારે તમે વહાણોમાં સવાર હોવ ત્યારે સારી (અનુકૂળ) હવા તેઓને લઇને ચાલે છે, અને તેઓ આ બાબતથી ઘણાજ ખુશ થાય છે ત્યાં (અચાનક) એક સખત વાવાઝોડું આવે છે, અને દરેક દિશામાંથી તેમની ઉપર મોજાં આવી પડે છે, અને (તે વખતે) તેઓને ગુમાન થાય છે કે તેઓ મુકમ્મલ રીતે ઘેરાઇ ગયા છે, ત્યારે નિખાલસ દીનની સાથે અલ્લાહ પાસે દુઆ માંગે છે કે જો તું અમને આનાથી બચાવી લેશે તો અમે ખરેખર શુક્ર કરનારાઓમાંના થઇ જઇશું.

 

[26:04.00]

فَلَمَّاۤ اَنْجٰٮهُمْ اِذَا هُمْ يَبْغُوْنَ فِى الْاَرْضِ بِغَيْرِ الْحَقِّ‌ ؕ يٰۤا يُّهَا النَّاسُ اِنَّمَا بَغْيُكُمْ عَلٰٓى اَنْفُسِكُمْ‌ۙ مَّتَاعَ الْحَيٰوةِ الدُّنْيَا‌ؗ ثُمَّ اِلَيْنَا مَرْجِعُكُمْ فَنُنَبِّئُكُمْ بِمَا كُنْتُمْ تَعْمَلُوْنَ‏﴿23﴾‏

૨૩.VÕtBBtt9 yLònwBt3 yuÍt7nwBt3 Gtçø1tqLt rVÕyÍu2o çtuø1tGt3rhÕt3 n1f14fu2, Gtt9yGGttunÒttËtu EÒtBtt çtø14tGttufwBt3 y1Õtt9 yLVtuËufwBt3 Btítty1Õt3 n1GttrítŒ0wLGtt, Ë7wBt0 yuÕtGt3Ltt Bth3suytu2fwBt3 VLttuLtççtuytufwBt3 çtuBttfwLítwBt3 íty14BtÕtqLt

૨૩.પછી જ્યારે તેમને બચાવી લે છે ત્યારે તેઓ ઝમીન ઉપર નાહક ઝુલ્મ કરવા લાગે છે; અય લોકો! તમારો ઝુલ્મ તમારા માટે નુકસાનકારક છે, (આ ફકત) દુનિયાની ઝિંદગીનો ફાયદો છે, પછી તમારૂં પાછું ફરવું અમારી તરફ છે અને તમે જે આમાલ કર્યા કરતા હતા તે અમે તમને જણાવી દઇશું.

 

[26:39.00]

اِنَّمَا مَثَلُ الْحَيٰوةِ الدُّنْيَا كَمَآءٍ اَنْزَلْنٰهُ مِنَ السَّمَآءِ فَاخْتَلَطَ بِهٖ نَبَاتُ الْاَرْضِ مِمَّا يَاْكُلُ النَّاسُ وَالْاَنْعَامُؕ حَتّٰۤى اِذَاۤ اَخَذَتِ الْاَرْضُ زُخْرُفَهَا وَازَّيَّنَتْ وَظَنَّ اَهْلُهَاۤ اَنَّهُمْ قٰدِرُوْنَ عَلَيْهَاۤ ۙ اَتٰٮهَاۤ اَمْرُنَا لَيْلًا اَوْ نَهَارًا فَجَعَلْنٰهَا حَصِيْدًا كَاَنْ لَّمْ تَغْنَ بِالْاَمْسِ‌ ؕ كَذٰلِكَ نُفَصِّلُ الْاٰيٰتِ لِقَوْمٍ يَّتَفَكَّرُوْنَ‏﴿24﴾‏

૨૪.ELLtBtt BtË7ÕtwÕt3 n1GttrítŒ0wLGtt fBtt9ELt3 yLÍÕLttntu BtuLtMËBtt9yu VÏ1ítÕtít1 çtune LtçttítwÕt3 yh3Íu2 rBtBBtt Gty3ftuÕtwLLttËtu ÔtÕt3yLy1tBttu, n1¥tt9 yuÍt98 yÏt1Í7rítÕt3 yh3Ítu2 Íw7Ï1htuVnt ÔtÍ0GGtLtít3 ÔtÍ5LLt yn3Õttunt9 yLLtnwBt3 f1tŒuÁLt3 y1ÕtGt3nt9 yíttnt yBtútuLtt ÕtGt3ÕtLt3 yÔt3 LtnthLt3 Vsy1ÕLttnt n1Ë2eŒLt3 fyÕÕtBt3 ítø1Lt rçtÕyBËu, fÍt7Õtuf LttuVM1Ë2uÕtwÕt3 ytGttítu Õtuf1Ôt3rBtkGGtítVf0YLt

૨૪.દુન્યવી જીવનની મિસાલ આસમાનથી નાઝિલ થયેલ પાણી જેવી છે જે ઇન્સાન અને જાનવરના ખોરાકની વનસ્પતિઓમાં ભળી જઇ (તેને પોષણ આપે છે) એટલે સુધી કે સુશોભિત થઇ ઝમીનને શણગારે છે અને તેના અહેલ (માલિકો) ગુમાન કરે છે કે પાક ઉપર તેઓનો જ કબજો છે (ત્યાં અચાનક) રાતે અથવા દિવસના અમારો હુકમ (અઝાબ) આવી પહોંચે છે પછી તે (પાક)ને એવી રીતે કાપી નાખીએ છીએ કે જાણે ગઇકાલે પાક હતો જ નહી. વિચાર કરનારા લોકો માટે અમારી આયતો આવી જ રીતે વિગતવાર બયાન કરીએ છીએ.

 

[27:48.00]

وَاللّٰهُ يَدْعُوْۤا اِلٰى دَارِ السَّلٰمِؕ وَيَهْدِىْ مَنْ يَّشَآءُ اِلٰى صِرَاطٍ مُّسْتَقِيْمٍ‏﴿25﴾‏

૨૫.ÔtÕÕttntu GtŒ3W92 yuÕtt ŒtrhË0ÕttBt, ÔtGtn3Œe BtkGt0~tt9ytu yuÕtt Ëu2htrít1BBtwMítf2eBt

૨૫.અને અલ્લાહ સલામતીના ઘર તરફ બોલાવે છે, અને જેને ચાહે (યોગ્ય સમજે) છે તેને સેરાતે મુસ્તકીમ (સીધી રાહ) તરફ હિદાયત કરે છે.

 

[28:06.00]

لِلَّذِيْنَ اَحْسَنُوا الْحُسْنٰى وَزِيَادَةٌ ؕ وَلَا يَرْهَقُ وُجُوْهَهُمْ قَتَرٌ وَّلَا ذِلَّةٌ ‌ ؕ اُولٰٓئِكَ اَصْحٰبُ الْجَنَّةِ‌ ۚ هُمْ فِيْهَا خٰلِدُوْنَ‏﴿26﴾‏

૨૬.rÕtÕÕtÍ8eLt yn14ËLtwÕn1wMLtt ÔtrÍGttŒítwLt3, ÔtÕttGth3 nftu2 ÔttuòqnnwBt3 f1ítÁk Ôt0ÕttrÍ7Õt0n3, ytuÕtt9yuf yM1n1tçtwÕt3sLLtítu, nwBt3Vent Ït1tÕtuŒqLt

૨૬.જે લોકોએ નેકી કરી તેમના માટે નેક બદલો છે, અને (તેમાં) વધારો પણ; તેમના ચહેરાઓ પર ન અંધકાર હશે ન ઝિલ્લત; તેઓ જન્નતવાસીઓ છે, જેમાં તેઓ હંમેશા રહેશે.

 

[28:26.00]

وَالَّذِيْنَ كَسَبُوا السَّيِّاٰتِ جَزَآءُ سَيِّئَةٍ ۢ بِمِثْلِهَا ۙ وَتَرْهَقُهُمْ ذِلَّةٌ  ؕ مَا لَهُمْ مِّنَ اللّٰهِ مِنْ عَاصِمٍ‌‌ ۚ كَاَنَّمَاۤ اُغْشِيَتْ وُجُوْهُهُمْ قِطَعًا مِّنَ الَّيْلِ مُظْلِمًا ‌ؕ اُولٰٓئِكَ اَصْحٰبُ النَّارِ‌ ؕ هُمْ فِيْهَا خٰلِدُوْنَ‏﴿27﴾‏

૨૭.ÔtÕt0Í8eLt fËçtw ËGGtuytítu sÍt9ytu ËGGtuyrítBt3 çturBtM7Õtunt Ôtíth3nftu2nwBt3rÍ7ÕÕtítwLt3, BttÕtnwBt3 BtuLtÕÕttnu rBtLt3y1tËu2rBtLt3, fyLLtBtt9 Wø14t~tuGtít3 ÔttuòqntunwBt3 fu2ít1y1Lt3 BtuLtÕÕtGt3Õtu BtwÍ54ÕtuBtLt3, ytuÕtt9yuf yM1n1tçtwLLtthu, nwBt3Vent Ït1tÕtuŒqLt

૨૭.અને જે લોકોએ બૂરા કામો કર્યા, તે બૂરાઇનો બદલો તેવો જ હશે, તેમના ચહેરા ઉપર ઝિલ્લત હશે; અલ્લાહથી તેમને બચાવનાર કોઇ ન હશે, જાણે કે તેમના ચહેરાઓ પર કાળી અંધારી રાતનો પરદો નાખી દેવામાં આવ્યો હશે; તેઓ જહન્નમવાસીઓ છે, જેમાં તેઓ હંમેશા રહેશે.

 

[29:05.00]

وَيَوْمَ نَحْشُرُهُمْ جَمِيْعًا ثُمَّ نَقُوْلُ لِلَّذِيْنَ اَشْرَكُوْا مَكَانَكُمْ اَنْتُمْ وَشُرَكَآؤُكُمْ‌ۚ فَزَيَّلْنَا بَيْنَهُمْ‌ وَقَالَ شُرَكَآؤُهُمْ مَّا كُنْتُمْ اِيَّانَا تَعْبُدُوْنَ‏﴿28﴾‏

૨૮.ÔtGtÔt3Bt Ltn3~ttuhtunwBt3 sBtey1Lt3 Ë7wBBt Ltfq1Õttu rÕtÕÕtÍ8eLt y~hfq BtftLtfwBt3 yLítwBt3 Ôt~ttuhft9ytufwBt3, VÍGt0ÕLtt çtGt3LtnwBt3 Ôtf1tÕt ~ttuhft9ytunwBt3 BttfwLítwBt3 EGt0tLtt íty14çttuŒqLt

૨૮.અને તે દિવસે કે જ્યારે અમે તે બધાને ભેગા કરશું પછી જેઓ શિર્ક કરતા હતા તેમને કહીશું કે તમે તથા તમારા શરીકો પોત પોતાની જગ્યાએ રહો, પછી (હિસાબ માટે) અમે તેમની વચ્ચે જુદાઇ નાખશું, અને તેમના શરીકો (તેઓને) કહેશે કે તમે અમારી ઇબાદત કરતા ન હતા.

 

[29:38.00]

فَكَفٰى بِاللّٰهِ شَهِيْدًۢا بَيْنَنَا وَبَيْنَكُمْ اِنْ كُنَّا عَنْ عِبَادَتِكُمْ لَغٰفِلِيْنَ‏﴿29﴾‏

૨૯.VfVt rçtÕÕttnu ~tneŒBt3 çtGt3LtLtt Ôt çtGt3LtfwBt3 ELfwLLtt y1Lt3 yu2çttŒítufwBt3 Õtøt1tVuÕteLt

૨૯.બસ અમારી અને તમારી વચ્ચે અલ્લાહ ગવાહી માટે કાફી છે કે અમે તમારી ઇબાદતથી તદ્દન ગાફિલ હતા.

 

[29:51.00]

هُنَالِكَ تَبْلُوْا كُلُّ نَفْسٍ مَّاۤ اَسْلَفَتْ‌ وَرُدُّوْۤا اِلَى اللّٰهِ مَوْلٰٮهُمُ الْحَقِّ‌ وَضَلَّ عَنْهُمْ مَّا كَانُوْا يَفْتَرُوْنَ۠ ‏﴿30﴾‏

૩૦.ntuLttÕtuf ítçÕtq fwÕÕttu LtV3rËBt3 Btt9yMÕtVít3 ÔtÁŒ3Œq9 yuÕtÕÕttnu BtÔt3Õttntu BtwÕt3n1f14fu2 ÔtÍ1ÕÕt y1LnwBt3 BttftLtq GtV3ítYLt

૩૦.તે વખતે દરેક પોતાના અગાઉ અંજામ આપેલા આમાલ અજમાવશે અને તેઓને તેમના હકીકી સરપરસ્ત અલ્લાહ તરફ પાછા ફેરવવામાં આવશે અને જે કાંઇ તેઓએ જૂઠા શરીકો બનાવ્યા હતા તે તેમનાથી દૂર થઇ જશે.

 

[30:09.00]

قُلْ مَنْ يَّرْزُقُكُمْ مِّنَ السَّمَآءِ وَالْاَرْضِ اَمَّنْ يَّمْلِكُ السَّمْعَ وَالْاَبْصَارَ وَ مَنْ يُّخْرِجُ الْحَىَّ مِنَ الْمَيِّتِ وَيُخْرِجُ الْمَيِّتَ مِنَ الْحَىِّ وَمَنْ يُّدَبِّرُ الْاَمْرَ‌ؕ فَسَيَقُوْلُوْنَ اللّٰهُ‌ۚ فَقُلْ اَفَلَا تَتَّقُوْنَ‏﴿31﴾‏

૩૧.fw1Õt3BtkGt0h3Ítuft2ufwBt3 BtuLtË0Btt9yu ÔtÕyÍuo2 yBBtkGGtBÕtufwË0Bt3y1 ÔtÕt3 yçË1th Ôt BtkGGtwÏ1huòwÕt3 n1GGt BtuLtÕt3 BtGGtuítu ÔtGtwÏ1huòwÕt3 BtGGtuít BtuLt3Õtn1GGtu ÔtBtkGGttuŒççtuÁÕt3yBtú, VËGtfq1ÕtqLtÕÕttn, Vfw1Õt3 yVÕtt ít¥tfq1Lt

૩૧.તું કહે કે આસમાન અને ઝમીનમાંથી તમને રોઝી કોણ આપે છે; અથવા (તમારા) સાંભળવા કે જોવા ઉપર કોનો કાબૂ છે? અને કોણ છે કે જે નિર્જીવમાંથી સજીવને કાઢે છે સજીવમાંથી નિર્જીવને કાઢે છે? અને તે કોણ છે જે મામલાઓની તદબીર કરે છે? તો તેઓ કહેશે કે "અલ્લાહ"; માટે તું સવાલ કર શા માટે તમે (શિર્કથી) બચતા નથી?

  ૧/૨ સિપારો પુરું

[30:50.00]

فَذٰلِكُمُ اللّٰهُ رَبُّكُمُ الْحَقُّ ‌ ۚ فَمَاذَا بَعْدَ الْحَقِّ اِلَّا الضَّلٰلُ‌‌ ۚ فَاَنّٰى تُصْرَفُوْنَ‏﴿32﴾‏

૩૨.VÍt7ÕtuftuBtwÕÕttntu hççttuftuBtwÕn1f14ft2u, VBttÍt7 çty14ŒÕt3n1f14fu2 EÕÕtÍ02ÕttÕt, VyLLtt ítwË14hVqLt

૩૨.બસ એજ અલ્લાહ તમારો સાચો પરવરદિગાર છે; હક પછી ગુમરાહી સિવાય શું છે ? પછી શા માટે (હકથી) ફરી જાવ છો?

 

[31:04.00]

كَذٰلِكَ حَقَّتْ كَلِمَتُ رَبِّكَ عَلَى الَّذِيْنَ فَسَقُوْۤا اَنَّهُمْ لَا يُؤْمِنُوْنَ‏﴿33﴾‏

૩૩.fÍt7Õtuf n1f02ít3 fÕtuBtíttu hççtuf y1ÕtÕÕtÍ8eLt VËfq92 yLLtnwBt3 ÕttGttuy3BtuLtqLt

૩૩.આ રીતે તારા પરવરદિગારનો કોલ જે લોકો નાફરમાની કરે છે તેમની ખિલાફ સાબિત થઇ ગયો કે તેઓ હરગિઝ ઇમાન લાવશે નહી!

 

[31:17.00]

قُلْ هَلْ مِنْ شُرَكَآئِكُمْ مَّنْ يَّبْدَؤُا الْخَلْقَ ثُمَّ يُعِيْدُهٗ‌ ؕ قُلِ اللّٰهُ يَبْدَؤُا الْخَلْقَ ثُمَّ يُعِيْدُهٗ‌ؕ فَاَنّٰى تُؤْفَكُوْنَ‏﴿34﴾‏

૩૪.fw1Õt3 nÕt3 rBtL~ttuhft9yufwBt3 BtkGGtçt3ŒWÕÏ1tÕf1 Ë7wBt0 GttuE2Œtunq, ft2urÕtÕÕttntu GtçŒWÕÏ1tÕf1 Ëw7Bt0 GttuE2Œtunq VyLLtt íttuy3VfqLt

૩૪.તું કહે કે શું તમારા શરીકોમાંથી કોણ એવો છે કે જે ખિલ્કતની શરૂઆત કરે, પછી તેને પાછા પણ પલટાવે? (અને પછી) તું કહે કે અલ્લાહ જ ખિલ્કતની શરૂઆત કરે છે તથા તેને પાછા પલટાવે છે, પછી શા માટે તમે (હકથી) ફરી જાઓ છો?

 

[31:38.00]

قُلْ هَلْ مِنْ شُرَكَآئِكُمْ مَّنْ يَّهْدِىْۤ اِلَى الْحَقِّ‌ؕ قُلِ اللّٰهُ يَهْدِىْ لِلْحَقِّ‌ؕ اَفَمَنْ يَّهْدِىْۤ اِلَى الْحَقِّ اَحَقُّ اَنْ يُّتَّبَعَ اَمَّنْ لَّا يَهِدِّىْۤ اِلَّاۤ اَنْ يُّهْدٰى‌ۚ فَمَا لَكُمْ كَيْفَ تَحْكُمُوْنَ‏﴿35﴾‏

૩૫.f1wÕt3 nÕt3 rBtLt3 ~ttuhft9yufwBt3 BtkGGtn3Œe9 yuÕtÕt3 n1f14fu2, ft2urÕtÕÕttntu Gtn3Œe rÕtÕn1f14fu2, yVBtkGGtn3Œe9 yuÕtÕn1f14fu2 yn1f14ftu2 ykGGtw¥tçty1 yBt0ÕÕttGtrnŒe09 EÕÕtt9ykGGttun3Œt VBttÕtfwBt3 fGt3V ítn14ftuBtqLt

૩૫.તું કહે કે તમારા શરીકોમાંથી કોઇ એવો છે કે જે હક તરફ હિદાયત કરે? તું કહે કે અલ્લાહ હક તરફ હિદાયત કરે છે. શું જે હક તરફ હિદાયત કરે તે તાબેદારી કરવાનો વધુ હકદાર છે ? અથવા જેની કોઇ હિદાયત ન કરે ત્યાં સુધી તેની હિદાયત ન થાય? તમને શું થઇ ગયું છે, કેવી રીતે ફેસલો કરો છો?

 

[32:17.00]

وَمَا يَتَّبِعُ اَكْثَرُهُمْ اِلَّا ظَنًّا ؕاِنَّ الظَّنَّ لَا يُغْنِىْ مِنَ الْحَقِّ شَيْئًا‌ ؕ اِنَّ اللّٰهَ عَلِيْمٌۢ بِمَا يَفْعَلُوْنَ‏﴿36﴾‏

૩૬.Ôt BttGt¥tçtuytu2 yf3Ë7htunwBt3 EÕÕtt Í5LLtt, ELLtÍ54Í5LLt ÕttGtwø1Lte BtuLtÕt3n1f14fu2 ~tGt3yLt3, ELLtÕÕttn y1ÕteBtwBt3 çtuBtt GtV3y1ÕtqLt

૩૬.અને તેઓમાંથી ઘણાખરા (નામુનાસિબ) ગુમાન સિવાયની તાબેદારી કરતા નથી; બેશક ગુમાન હકથી બેનિયાઝ કરી શકતુ નથી; ખરેખર જે પણ કાંઇ તેઓ કરે છે તેને અલ્લાહ જાણે છે.

 

[32:38.00]

وَمَا كَانَ هٰذَا الْقُرْاٰنُ اَنْ يُّفْتَرٰى مِنْ دُوْنِ اللّٰهِ وَلٰكِنْ تَصْدِيْقَ الَّذِىْ بَيْنَ يَدَيْهِ وَتَفْصِيْلَ الْكِتٰبِ لَا رَيْبَ فِيْهِ مِنْ رَّبِّ الْعٰلَمِيْنَ ‏﴿37﴾‏

૩૭.ÔtBtt ftLt ntÍ7Õt3 f1wh3ytLttu ykGGtwV3ítht rBtLŒqrLtÕÕttnu ÔtÕttrfLt3 ítË14Œef1ÕÕtÍ8e çtGt3Lt GtŒGt3nu ÔtítV3Ë2eÕtÕt3 fuíttçtu ÕtthGt3çt Venu rBth0rççtÕt3 y1tÕtBteLt

૩૭.અને એવું નથી કે આ કુરઆન અલ્લાહ સિવાય બીજો કોઇએ ઘડી કાઢેલ હોય બલ્કે તેમાં પહેલાની કિતાબોની સચ્ચાઇની સાબિતી અને તફસીલ છે, જેમાં કોઇ જાતનો શક નથી, કે જહાનોના પરવરદિગાર તરફથી છે.

 

[33:10.00]

اَمْ يَقُوْلُوْنَ افْتَرٰٮهُ‌ ؕ قُلْ فَاْتُوْا بِسُوْرَةٍ مِّثْلِهٖ وَادْعُوْا مَنِ اسْتَطَعْتُمْ مِّنْ دُوْنِ اللّٰهِ اِنْ كُنْتُمْ صٰدِقِيْنَ‏﴿38﴾‏

૩૮.yBt3Gtf1qÕtqLtV3íthtntu, fw1ÕVy3ítq çtuËqhrítBt3 rBtM7Õtune ÔtŒ3W2 BtrLtMítít1y14ítwBt3 rBtLŒwrLtÕÕttnu ELfwLítwBt3 Ë1tŒuf2eLt

૩૮.અથવા શું તેઓ એમ કહે છે કે તે (રસૂલ સ.અ.વ.)એ જૂઠી નિસ્બત આપી છે? તું કહે કે જો તમે સાચા હોવ તો અલ્લાહ સિવાય જેને બોલાવી શકતા હોવ તેમને (મદદ માટે) બોલાવીને આની જેવો એક સૂરો લાવો.

 

[33:32.00]

بَلْ كَذَّبُوْا بِمَا لَمْ يُحِيْطُوْا بِعِلْمِهٖ وَلَمَّا يَاْتِهِمْ تَاْوِيْلُهٗ ‌ؕ كَذٰلِكَ كَذَّبَ الَّذِيْنَ مِنْ قَبْلِهِمْ‌ فَانْظُرْ كَيْفَ كَانَ عَاقِبَةُ الظّٰلِمِيْنَ‏﴿39﴾‏

૩૯.çtÕt3 fÍ08çtq çtuBtt ÕtBt3Gttun2eítq1 çtuE2ÕBtune ÔtÕtBBtt Gty3íturnBt3 íty3ÔteÕttunq, fÍt7Õtuf fÍ08çtÕÕtÍ8eLt rBtLf1çÕturnBt3 VLÍ5wh3 fGt3V ftLt y1tfu2çtítwÍ50tÕtuBteLt

૩૯.બલ્કે તેઓ પાસે જેનું મુકમ્મલ (સંપૂર્ણ) ઇલ્મ નથી અને જેની હકીકત રોશન નથી થઇ, તેને જૂઠલાવે છે, આવી રીતે તેઓની અગાઉના લોકોએ જૂઠલાવ્યું હતુ પછી જૂઓ ઝાલિમોનો અંજામ કેવો હતો!

 

[33:55.00]

وَ مِنْهُمْ مَّنْ يُّؤْمِنُ بِهٖ وَمِنْهُمْ مَّنْ لَّا يُؤْمِنُ بِهٖ‌ؕ وَرَبُّكَ اَعْلَمُ بِالْمُفْسِدِيْنَ۠ ‏﴿40﴾‏

૪૦.ÔtrBtLnwBt3 BtkGGttuy3BtuLttu çtune ÔtrBtLnwBt3 BtÕtt0Gttuy3BtuLttu çtune, Ôthççttuf yy14ÕtBttu rçtÕBtwV3ËuŒeLt

૪૦.અને તેઓમાંથી અમુક લોકો તેના પર ઇમાન રાખે છે અને તેઓમાંથી અમુક લોકો તેના પર ઇમાન રાખતા નથી; અને તારો પરવરદિગાર ફસાદ કરનારાઓને સારી રીતે જાણે છે.

 

[34:10.00]

وَاِنْ كَذَّبُوْكَ فَقُلْ لِّىْ عَمَلِىْ وَلَكُمْ عَمَلُكُمْ‌ۚ اَنْتُمْ بَرِيْٓئُوْنَ مِمَّاۤ اَعْمَلُ وَاَنَا بَرِىْٓءٌ مِّمَّا تَعْمَلُوْنَ‏﴿41﴾‏

૪૧.ÔtELÔtELfÍ50çtÍ50çtqff Vfw1ÕÕtVfw1ÕÕte y1BtÕty1BtÕte ÔtÕtfÔtÕtfwBt3Bt3 y1BtÕtty1BtÕttufwBt3,fwBt3, yLítwBt3yLítwBt3 ççthe9WLt3he9WLt3 rBtBBttBtBBtt yy14BtÕttyy14BtÕttu ÔtyLttÔtyLtt çthe9WBt3çthe9WBt3 rBtBBttBtBBtt ííty14BtÕtqLt y14BtÕtqLt

૪૧.અને અગર તેઓ તને જૂઠલાવે તો તું કહે કે મારા અમલ મારા માટે અને તમારા અમલ તમારા માટે છે. હું જે કાંઇ કરૂ છુ તેનાથી તમે બેઝાર છો અને તમે જે કાંઇ કરો છો તેનાથી હુ બેઝાર છું.

 

[34:32.00]

وَمِنْهُمْ مَّنْ يَّسْتَمِعُوْنَ اِلَيْكَ‌ؕ اَفَاَنْتَ تُسْمِعُ الصُّمَّ وَلَوْ كَانُوْا لَا يَعْقِلُوْنَ‏﴿42﴾‏

૪૨.ÔtrBtLnwBt3 BtkGGtMítBtuW2Lt yuÕtGt3f, yVyLít ítwMBtuW2M1Ë1wBBt ÔtÕtÔt3ftLtq ÕttGty14fu2ÕtqLt

૪૨.અને તેઓમાંથી અમુક એવા છે કે જેઓ તારી તરફ (કાન દઇને) ઘ્યાનથી સાંભળે છે; પણ (તેઓ બહેરા છે) શું તું બહેરાઓને સંભળાવી શકે છો ભલે પછી તેઓ ન સમજે ?!

 

[34:47.00]

وَمِنْهُمْ مَّنْ يَّنْظُرُ اِلَيْكَ‌ ؕ اَفَاَنْتَ تَهْدِى الْعُمْىَ وَ لَوْ كَانُوْا لَا يُبْصِرُوْنَ‏﴿43﴾‏

૪૩.ÔtrBtLnwBt3 BtkGGtLt3Ítu6htu yuÕtGt3f, yVyLít ítn3rŒÕt3W2Bt3Gt ÔtÕtÔt3ftLtq ÕttGtwçËu2YLt

૪૩.અને તેઓમાં અમુક એવા છે કે જે તારી તરફ ઘ્યાનથી જૂએ છે; (પણ તેઓ આંધળા છે) તો શું તું આંધળાઓને હિદાયત કરી શકે છે ભલે પછી તેઓ (હકીકત) જોતા ન હોય ?!

 

[35:02.00]

اِنَّ اللّٰهَ لَا يَظْلِمُ النَّاسَ شَيْئًا وَّلٰكِنَّ النَّاسَ اَنْفُسَهُمْ يَظْلِمُوْنَ‏﴿44﴾‏

૪૪.ELLtÕÕttn ÕttGtÍ54ÕtuBtwÒttË ~tGt3yk Ôt0ÕttrfLLtLtt0Ë yLVtuËnwBt3 GtÍ54ÕtuBtqLt

૪૪.બેશક અલ્લાહ લોકો પર કાંઇ પણ ઝુલ્મ કરતો નથી પણ લોકો પોતે જ પોતાના નફસો પર ઝુલ્મ કરે છે.

 

[35:16.00]

وَيَوْمَ يَحْشُرُهُمْ كَاَنْ لَّمْ يَلْبَثُوْۤا اِلَّا سَاعَةً مِّنَ النَّهَارِ يَتَعَارَفُوْنَ بَيْنَهُمْ‌ؕ قَدْ خَسِرَ الَّذِيْنَ كَذَّبُوْا بِلِقَآءِ اللّٰهِ وَمَا كَانُوْا مُهْتَدِيْنَ‏﴿45﴾‏

૪૫.Ôt GtÔt3Bt Gtn14~ttuhtunwBt3 fyÕÕtBt3 GtÕt3çtËq98 EÕÕtt Ëty1ítBt3 BtuLtLt0nthu Gtíty1thVqLt çtGt3LtnwBt3, f1Œ3 Ï1tËuhÕÕtÍ8eLt fÍ08çtq çtuÕtuft92EÕÕttnu ÔtBttftLtq Bttun3ítŒeLt

૪૫.અને જે દિવસે તેઓને મહેશૂર કરવામાં આવશે ત્યારે એવું લાગશે કે જાણે તેઓ (દુનિયામાં) દિવસના એક કલાકથી વધુ રહ્યા નથી, તેઓ આપસમાં એક બીજાને ઓળખશે; જેઓ અલ્લાહની મુલાકાતને જૂઠલાવતા હતા તેઓ નુકસાનમાં રહ્યા, અને તેઓ હિદાયત ન પામ્યા.

 

[35:42.00]

وَاِمَّا نُرِيَنَّكَ بَعْضَ الَّذِىْ نَعِدُهُمْ اَوْ نَتَوَفَّيَنَّكَ فَاِلَيْنَا مَرْجِعُهُمْ ثُمَّ اللّٰهُ شَهِيْدٌ عَلٰى مَا يَفْعَلُوْنَ‏﴿46﴾‏

૪૬.ÔtEBBtt LttuhuGtLLtf çty14Í1ÕÕtÍ8e Ltyu2ŒtunwBt3 yÔt3 LtítÔtV0GtLLtf VyuÕtGt3Ltt Bth3suyt2unwBt3 Ëw7BBtÕÕttntu ~tneŒwLt3 y1Õtt BttGtV3y1ÕtqLt

૪૬.અગર અમે તને જે (અઝાબ)નો વાયદો કર્યો છે તે (અઝાબ નાઝિલ) કરી દેખાડીએ અથવા (તે પહેલા) તને દુનિયાથી ઉઠાવી લઇએ તો પણ તેઓનું પાછું ફરવું અમારી જ તરફ છે અને તેઓ જે કાંઇ કરે છે તેનો અલ્લાહ ગવાહ છે.

 

[36:05.00]

وَلِكُلِّ اُمَّةٍ رَّسُوْلٌ‌ ۚ فَاِذَا جَآءَ رَسُوْلُهُمْ قُضِىَ بَيْنَهُمْ بِالْقِسْطِ وَهُمْ لَا يُظْلَمُوْنَ‏﴿47﴾‏

૪૭.ÔtÕtufwÕÕtu WBBtrít h0ËqÕtwLt3, VyuÍt7ò9y hËqÕttunwBt3 ft2uÍ2uGt çtGt3LtnwBt3 rçtÕt3rf2Mít2u ÔtnwBt3 ÕttGtwÍ54ÕtBtqLt

૪૭.અને દરેક ઉમ્મત માટે એક રસૂલ છે, પછી જ્યારે તેમના રસૂલ આવશે ત્યારે તેમની વચ્ચે ઇન્સાફથી ફેસલો કરવામાં આવશે, અને તેમની સાથે ઝુલ્મ કરવામાં નહી આવે.

 

[36:22.00]

وَيَقُوْلُوْنَ مَتٰى هٰذَا الْوَعْدُ اِنْ كُنْتُمْ صٰدِقِيْنَ‏﴿48﴾‏

૪૮.ÔtGtfq1ÕtqLt Btítt nt7ÍÕt3 Ôty14Œtu ELfwLítwBt3 Ë1tŒuf2eLt

૪૮.અને તેઓ કહે છે કે અગર તમે સાચા હોવ તો (બતાવો) આ (અઝાબનો) વાયદો ક્યારનો છે?

 

[36:31.00]

قُلْ لَّاۤ اَمْلِكُ لِنَفْسِىْ ضَرًّا وَّلَا نَفْعًا اِلَّا مَا شَآءَ اللّٰهُؕ لِكُلِّ اُمَّةٍ اَجَلٌ‌ؕ اِذَا جَآءَ اَجَلُهُمْ فَلَا يَسْتَاخِرُوْنَ سَاعَةً‌ وَّلَا يَسْتَقْدِمُوْنَ‏﴿49﴾‏

૪૯.fw1ÕÕtt9 yBÕtuftu ÕtuLtV3Ëe Í1h3hkÔt3 ÔtÕttLtV3y1Lt3 EÕÕtt Btt~tt9yÕÕttn, ÕtufwÕÕtu WBt0rítLt3 ysÕtwLt3, yuÍt7ò9y ysÕttunwBt3 VÕttGtMíty3Ïtu2YLt Ëty1ítk Ôt0ÕttGtMít14fŒuBtqLt

૪૯.તું કહે કે હું મારા પોતાના માટે નફા નુકસાનનો માલિક નથી, સિવાય કે જે અલ્લાહ ચાહે; દરેક ઉમ્મત માટે એક સમય નક્કી થયેલ છે; જ્યારે તેમનો મુકર્રર કરેલો સમય આવી જશે ત્યારે તેમાં ઘડીભર પણ મોડું કે વહેલું થતુ નથી.

 

[37:01.00]

قُلْ اَرَءَيْتُمْ اِنْ اَتٰٮكُمْ عَذَابُهٗ بَيَاتًا اَوْ نَهَارًا مَّاذَا يَسْتَعْجِلُ مِنْهُ الْمُجْرِمُوْنَ‏﴿50﴾‏

૫૦.f1wÕt3 yhyGt3ítwBt3 ELyíttfwBt3 y1Ít7çttunq çtGttítLt3 yÔt3LtnthBt3 BttÍ5t GtMíty14suÕttu rBtLt3 nwÕBtws3huBtqLt

૫૦.તું કહે કે જો તમે જોવ કે તેનો અઝાબ તમારા પર રાતે કે દિવસે આવી પડશે (ત્યારે કેવી રીતે બચી શકશો) પછી મુજરીમો તે (અઝાબ)ની શા માટે ઉતાવળ કરે છે?!

 

[37:15.00]

اَثُمَّ اِذَا مَا وَقَعَ اٰمَنْتُمْ بِهٖؕ اٰۤلْٴٰنَ وَقَدْ كُنْتُمْ بِهٖ تَسْتَعْجِلُوْنَ‏﴿51﴾‏

૫૧.yË7wBBt yuÍt7 BttÔtf1y1 ytBtLítwBt3 çtune, yt9Õt3ytLt Ôtf1Œ3 fwLítwBt3 çtune ítMíty14suÕtqLt

૫૧.અથવા શું જયારે તે (અઝાબ) આવી જશે, ત્યારે તમે ઇમાન લાવશો? (પછી તમને કહેવામાં આવશે) અત્યારે (ઇમાન લાવવાનો શું ફાયદો) જયારે કે (અગાઉ) તમે તે (અઝાબ)ની ઉતાવળ કરતા હતા!

 

[37:33.00]

ثُمَّ قِيْلَ لِلَّذِيْنَ ظَلَمُوْا ذُوْقُوْا عَذَابَ الْخُلْدِ‌ۚ هَلْ تُجْزَوْنَ اِلَّا بِمَا كُنْتُمْ تَكْسِبُوْنَ‏﴿52﴾‏

૫૨.Ëw7Bt0 f2eÕt rÕtÕÕtÍ8eLt Í5ÕtBtq Íq5fq1 y1Ít7çtÕt3Ït1wÕŒu, nÕt3ítws3ÍÔt3Lt EÕÕtt çtuBttfwLítwBt3 ítf3ËuçtqLt

૫૨.પછી તે વખતે જેઓએ ઝુલ્મ કર્યો હશે તેમને કહેવામાં આવશે કે હંમેશનો અઝાબ ચાખો; શું તમે જે કાંઇ આમાલ કરતા હતા તે સિવાય તમને સજા આપવામાં આવે?!

 

[37:47.00]

وَيَسْتَنْۢبِئُوْنَكَ اَحَقٌّ هُوَ‌ ؕؔ قُلْ اِىْ وَرَبِّىْۤ اِنَّهٗ لَحَقٌّ ؔ‌ؕ وَمَاۤ اَنْتُمْ بِمُعْجِزِيْنَ۠ ‏﴿53﴾‏

૫૩.ÔtGtMítBçtuWLtf yn1f14f1wLt3nq, f1wÕt3 E Ôthççte9 ELLtnq Õtn1f14f1wLt3, ÔtBtt9yLítwBt3 çtuBttuy14suÍeLt

૫૩.અને તેઓ તને પૂછે છે કે શું આ (અઝાબનો વાયદો) સાચો છે? તું કહે કે હા, મારા પરવરદિગારની કસમ! તે ખરેખર સાચો છે; અને તમે અલ્લાહને આજીઝ કરી નહિ શકો.

 

[38:06.00]

وَلَوْ اَنَّ لِكُلِّ نَفْسٍ ظَلَمَتْ مَا فِى الْاَرْضِ لَافْتَدَتْ بِهٖ‌ؕ وَاَسَرُّوا النَّدَامَةَ لَمَّا رَاَوُا الْعَذَابَ‌ۚ وَقُضِىَ بَيْنَهُمْ بِالْقِسْطِ‌ وَهُمْ لَا يُظْلَمُوْنَ‏﴿54﴾‏

૫૪.ÔtÕtÔt3 yLLt ÕtufwÕÕtu LtV3rËLt3 Í5ÕtBtít3 BttrVÕyÍu2o ÕtV3ítŒít3çtune, ÔtyËhwoÒtŒtBtít ÕtBtt0 hyÔtwÕt3 y1Ít7çt, Ôtft2uÍ2uGt çtGt3LtnwBt3 rçtÕt3rf2Mít2u ÔtnwBt3 ÕttGtwÍ54ÕtBtqLt

૫૪.અને અગર દરેક ઝાલિમ શખ્સ ઝમીનમાં જે કાંઇ છે (તેનો માલિક હોત તો) તે (અઝાબથી બચવા)ના બદલામાં આપી દેત; અને જે વખતે તેઓ અઝાબને સામે જોશે ત્યારે અફસોસને છુપાવશે, અને તેમની વચ્ચે ઇન્સાફથી ફેસલો કરવામાં આવશે અને તેમના પર ઝુલ્મ કરવામાં આવશે નહિ.

 

[38:30.00]

اَلَاۤ اِنَّ لِلّٰهِ مَا فِى السَّمٰوٰتِ وَالْاَرْضِؕ اَلَاۤ اِنَّ وَعْدَ اللّٰهِ حَقٌّ وَّلٰكِنَّ اَكْثَرَهُمْ لَا يَعْلَمُوْنَ‏﴿55﴾‏

૫૫.yÕtt9 ELLtrÕtÕÕttnu BttrVMËBttÔttítu ÔtÕyÍu2o, yÕtt9 ELLt Ôty14ŒÕÕttnu n1fw10kÔt3 ÔtÕttrfLLt yf3Ë7hnwBt3 ÕttGty14ÕtBtqLt

૫૫.જાણી લો કે! આકાશો તથા ઝમીનમાં જે કાંઇ છે તે બેશક અલ્લાહનું છે (અને) જાણી લો કે બેશક અલ્લાહનો વાયદો સાચો છે, પરંતુ તેઓમાંના ઘણાખરા જાણતા નથી.

 

[38:50.00]

هُوَ يُحْىٖ وَيُمِيْتُ وَاِلَيْهِ تُرْجَعُوْنَ‏﴿56﴾‏

૫૬.ntuÔt Gttun14Gte ÔtGttuBteíttu ÔtyuÕtGt3nu ítwh3sW2Lt

૫૬.તે જ જીવંત કરે છે અને મૌત આપે છે અને તેનીજ તરફ તમને પાછા ફેરવવામાં આવશે.

 

[38:58.00]

يٰۤاَيُّهَا النَّاسُ قَدْ جَآءَتْكُمْ مَّوْعِظَةٌ مِّنْ رَّبِّكُمْ وَشِفَآءٌ لِّمَا فِى الصُّدُوْرِۙ۬   وَهُدًى وَّرَحْمَةٌ لِّلْمُؤْمِنِيْنَ‏﴿57﴾‏

૫૭.Gtt9yGGttunLLttËtu f1Œ3ò9yífwBt3 BtÔt3yu2Í5ítwBt3 rBth0ççtufwBt3 Ôt~tuVt9W ÕÕtuBttrVMËt2uŒqhu, ÔtntuŒkÔt3 Ôthn14BtítwÕt3 rÕtÕBttuy3BtuLteLt

૫૭.અય લોકો! તમારી પાસે તમારા પરવરદિગાર તરફથી નસીહત આવી ચૂકી છે અને દિલોમાં જે કાંઇ (ખરાબી તથા બીમારી) છે તેની શફા; અને મોઅમીનો માટે હિદાયત તથા રહેમત છે.

 

[39:22.00]

قُلْ بِفَضْلِ اللّٰهِ وَبِرَحْمَتِهٖ فَبِذٰلِكَ فَلْيَفْرَحُوْا ؕ هُوَ خَيْرٌ مِّمَّا يَجْمَعُوْنَ‏﴿58﴾‏

૫૮.f1wÕt3 çtuVÍ14rÕtÕÕttnu Ôtçtu hn14Btítune VçtuÍt7Õtuf VÕt3GtV3hn1q, ntuÔt Ï1tGt3ÁBt3 rBtBBtt Gts3BtW2Lt

૫૮.તું કહે કે (આ કુરઆન) અલ્લાહના ફઝલ તથા તેની રહેમતથી છે માટે તેઓએ તેનાથી ખુશ થવું જોઇએ કારણકે તેઓ જે કાંઇ ભેગું કરે છે તેનાથી તે ઘણું બહેતર છે.

 

[39:35.00]

قُلْ اَرَءَيْتُمْ مَّاۤ اَنْزَلَ اللّٰهُ لَكُمْ مِّنْ رِّزْقٍ فَجَعَلْتُمْ مِّنْهُ حَرَامًا وَّحَلٰلًا ؕ قُلْ آٰللّٰهُ اَذِنَ لَكُمْ‌ اَمْ عَلَى اللّٰهِ تَفْتَرُوْنَ‏﴿59﴾‏

૫૯.f1wÕt3 yhyGt3ítwBt3 Btt9yLÍÕtÕÕttntu ÕtfwBt3 rBth3rhÍ3rf2Lt3 Vsy1ÕítwBt3 rBtLntu n1htBtkÔt3 Ôt n1ÕttÕtt, f1wÕt3 yt9ÕÕttntu yÍ8uLt ÕtfwBt3 yBt3 y1ÕtÕÕttnu ítV3ítYLt

૫૯.તું કહે કે જોવ કે અલ્લાહે જે કાંઇ રોઝી તમારા માટે નાઝિલ કરી છે, તેમાંથી અમુક (ચીઝો)ને હરામ કરો છો અને અમુક (ચીઝો)ને હલાલ કરો છો. કહે કે શું અલ્લાહે તેની તમને ઇજાઝત આપી છે અથવા તમે અલ્લાહની તરફ જૂઠી નિસ્બત આપો છો?

 

[40:00.00]

وَمَا ظَنُّ الَّذِيْنَ يَفْتَرُوْنَ عَلَى اللّٰهِ الْكَذِبَ يَوْمَ الْقِيٰمَةِ‌ؕ اِنَّ اللّٰهَ لَذُوْ فَضْلٍ عَلَى النَّاسِ وَلٰكِنَّ اَكْثَرَهُمْ لَا يَشْكُرُوْنَ۠ ‏﴿60﴾‏

૬૦.ÔtBtt Í5LLtwÕÕtÍ8eLt GtV3ítYLt y1ÕtÕÕttrnÕfÍ8uçt GtÔt3BtÕt3 fu2GttBtítu, ELLtÕÕttn ÕtÍq7 VÍ3rÕtLt y1ÕtLLttËu ÔtÕttrfLLt yf3Ë7hnwBt3 ÕttGt~t3ftuYLt

૬૦.અને જે લોકો અલ્લાહ તરફ જૂઠી નિસ્બત આપે છે તેઓ કયામતના દિવસ(ની સજા) બાબતે શું વિચારે છે? બેશક અલ્લાહ લોકો પર ફઝલ કરનારો છે, પરંતુ તેઓમાંના ઘણાખરા શુક્રગુઝાર નથી.

 

[40:21.00]

وَمَا تَكُوْنُ فِیْ شَاْنٍ وَّمَا تَتْلُوْا مِنْهُ مِنْ قُرْاٰنٍ وَّلَا تَعْمَلُوْنَ مِنْ عَمَلٍ اِلَّا كُنَّا عَلَيْكُمْ شُهُوْدًا اِذْ تُفِيْضُوْنَ فِيْهِ‌ؕ وَمَا يَعْزُبُ عَنْ رَّبِّكَ مِنْ مِّثْقَالِ ذَرَّةٍ فِى الْاَرْضِ وَلَا فِى السَّمَآءِ وَلَاۤ اَصْغَرَ مِنْ ذٰلِكَ وَلَاۤ اَكْبَرَ اِلَّا فِیْ كِتٰبٍ مُّبِيْنٍ‏﴿61﴾‏

૬૧.ÔtBtt ítfqLttu Ve~ty3rLtÔt3 ÔtBtt ítíÕtq rBtLntu rBtLt3 f1wh3ytrLtkÔt3 ÔtÕtt íty14BtÕtqLt rBtLy1BtrÕtLt3 EÕÕtt fwLLtt y1ÕtGt3fwBt3 ~ttunqŒLt3 EÍ74íttuVeÍq1Lt Venu, ÔtBttGty14Ít8uçttu y1h0ççtuf rBtBt3rBtM7f1tÕtu Í7h0rítLt3 rVÕyÍu2o ÔtÕtt rVMËBtt9yu ÔtÕtt9 yM1ø1th rBtLt3Ít7Õtuf ÔtÕtt9 yf3çth EÕÕtt VerfíttrçtBt3 BttuçteLt

૬૧.અને તમે (અય પયગંબર) કોઇપણ હાલતમાં નથી હોતા તથા કુરઆનના કોઇ પણ ભાગની તિલાવત નથી કરતા અને કોઇપણ અમલ અંજામ નથી આપતા સિવાય કે જેવા મશગૂલ થાવ અમે તેના ગવાહ હોય છીએ; અને તારા પરવરદિગારથી આસમાનમાં અને ઝમીન ઉપરની કાંઇ ચીઝ છુપી રહેતી નથી એટલે સુધી કે રજકણના વજન બરાબર તેના કરતા નાની કે મોટી, પરંતુ તે ખુલ્લી કિતાબ (લવ્હે મહેફૂઝ)માં હોય છે.

 

[41:11.00]

اَلَاۤ اِنَّ اَوْلِيَآءَ اللّٰهِ لَا خَوْفٌ عَلَيْهِمْ وَلَا هُمْ يَحْزَنُوْنَ ۖ ۚ‏﴿62﴾‏

૬૨.yÕtt9 ELLt yÔt3ÕtuGtt9yÕÕttnu ÕttÏ1tÔtVwLt3 y1ÕtGt3rnBt3 ÔtÕttnwBt3 Gtn14ÍLtqLt

૬૨.જાણી લો કે અલ્લાહના વલીયોને ન કોઇ ડર રહેશે અને ન તેઓ ગમગીન થશે:

 

[41:24.00]

الَّذِيْنَ اٰمَنُوْا وَكَانُوْا يَتَّقُوْنَؕ‏﴿63﴾‏

૬૩.yÕÕtÍ8eLt ytBtLtq ÔtftLtq Gt¥tf1qLt

૬૩.જેઓ ઇમાન લાવ્યા છે તથા (બદકામથી) બચતા રહ્યા છે.

 

[41:31.00]

لَهُمُ الْبُشْرٰى فِى الْحَيٰوةِ الدُّنْيَا وَفِى الْاٰخِرَةِ‌ؕ لَا تَبْدِيْلَ لِكَلِمٰتِ اللّٰهِ‌ؕ ذٰلِكَ هُوَ الْفَوْزُ الْعَظِيْمُؕ‏﴿64﴾‏

૬૪.ÕtntuBtwÕçtw~ht rVÕn1GttrítŒ0wLGtt ÔtrVÕytÏtu2hn3, ÕttítçŒeÕt ÕtufÕtuBttrítÕÕttnu, Ít7Õtuf ntuÔtÕt3 VÔt3Í1wÕt3 y1Í6eBt

૬૪.તેમના માટે દુનિયાના જીવનમાં અને આખેરતમાં ખુશખબર છે; અલ્લાહના કલેમાતમાં કોઇ ફેરબદલ નથી; એ જ અઝીમ કામ્યાબી છે.

 

[41:49.00]

وَلَا يَحْزُنْكَ قَوْلُهُمْ‌ۘ اِنَّ الْعِزَّةَ لِلّٰهِ جَمِيْعًا‌ ؕ هُوَ السَّمِيْعُ الْعَلِيْمُ‏﴿65﴾‏

૬૫.ÔtÕttGtn14ÍwLf f1Ôt3ÕttunwBt3, ELLtÕt3 E2Í3Íít rÕtÕÕttnu sBtey1Lt3, ntuÔtMËBteW2Õt3 y1ÕteBt

૬૫.અને તેઓની વાત તને ગમગીન ન કરે, બેશક તમામ ઇઝઝત (એટલે કુદરત) અલ્લાહની જ છે; તે સાંભળનાર અને જોનાર છે.

 

[42:02.00]

اَلَاۤ اِنَّ لِلّٰهِ مَنْ فِى السَّمٰوٰتِ وَمَنْ فِى الْاَرْضِ‌ؕ وَمَا يَتَّبِعُ الَّذِيْنَ يَدْعُوْنَ مِنْ دُوْنِ اللّٰهِ شُرَكَآءَ‌ ؕ اِنْ يَّتَّبِعُوْنَ اِلَّا الظَّنَّ وَاِنْ هُمْ اِلَّا يَخْرُصُوْنَ‏﴿66﴾‏

૬૬.yÕtt9 ELLt rÕtÕÕttnu BtLt3 rVMËBttÔttítu ÔtBtLt3 rVÕt3yÍuo2, ÔtBttGt¥tçtuW2ÕÕtÍ8eLt GtŒ3W2Lt BteLŒqrLtÕÕttnu ~ttuhft9y, EkGGt¥tçtuW2Lt EÕÕtÍ54Í5LLt ÔtELnwBt3 EÕÕtt GtÏ14thtuËq1Lt

૬૬.જાણી લો કે બેશક ! આકાશો તથા ઝમીનમાં જે કોઇ છે તે અલ્લાહ માટે છે; અને જેઓ અલ્લાહ સિવાય બીજાઓને શરીક તરીકે પુકારે છે તેઓ પોતાના ગુમાન સિવાય બીજા કોઇની તાબેદારી કરતા નથી તેઓ ફકત ખોટુ બોલે છે.

 

[42:31.00]

هُوَ الَّذِىْ جَعَلَ لَكُمُ الَّيْلَ لِتَسْكُنُوْا فِيْهِ وَالنَّهَارَ مُبْصِرًا‌ ؕ اِنَّ فِیْ ذٰلِكَ لَاٰيٰتٍ لِّقَوْمٍ يَّسْمَعُوْنَ‏﴿67﴾‏

૬૭.ntuÔtÕÕtÍ8e sy1Õt ÕtftuBtwÕt3 ÕtGt3Õt ÕtuítMftuLtq Venu ÔtLLtnth BtwçË2uhLt3,ít ELLt VeÍt7Õtuf ÕtytGttrít Õtu0f1Ôt3rBtLt3 GtMBtW2Lt

૬૭.જેણે તમારા માટે રાત બનાવી છે જેથી તેમાં તમે આરામ કરો અને દિવસને રોશન બનાવ્યો છે (જેથી તેના કામમાં મશગૂલ થાવ) બેશક જે લોકો સાંભળે છે તેમના માટે આ (ગોઠવણી)માં નિશાનીઓ મોજૂદ છે.

 

[42:49.00]

قَالُوْا اتَّخَذَ اللّٰهُ وَلَدًا‌ سُبْحٰنَهٗ‌ ؕ هُوَ الْغَنِىُّ‌ ؕ لَهٗ مَا فِى السَّمٰوٰتِ وَمَا فِى الْاَرْضِ ‌ؕ اِنْ عِنْدَكُمْ مِّنْ سُلْطٰنٍۢ بِهٰذَا ؕ اَتَقُوْلُوْنَ عَلَى اللّٰهِ مَا لَا تَعْلَمُوْنَ‏﴿68﴾‏

૬૮.f1tÕtw¥tÏ1tÍ7ÕÕttntu ÔtÕtŒLt3 Ëwçn1tLtnq, ntuÔtÕt3 ø1tLteGGttu, Õtnq BttrVMËBttÔttítu ÔtBtt rVÕt3 yh3Íu2 ELt3E2LŒfwBt3 rBtLËwÕít1trLtBt3 çtuntÍt7, yítfq1ÕtqLt y1ÕtÕÕttnu BttÕtt íty14ÕtBtqLt

૬૮.તેઓ કહે છે કે અલ્લાહે કોઇને ફરઝંદ (તરીકે) પસંદ કર્યો, તેની જાત (આવી ખામીઓથી) પાક છે; તે બેનિયાઝ છે; આકાશો તથા ઝમીનમાં જે કાંઇ છે તે તેનું જ છે; તમારી પાસે આ વિશે કંઇ દલીલ છે કે શું જાણ્યા વગર અલ્લાહ તરફ જૂઠી નિસ્બત આપો છો?

 

[43:16.00]

قُلْ اِنَّ الَّذِيْنَ يَفْتَرُوْنَ عَلَى اللّٰهِ الْكَذِبَ لَا يُفْلِحُوْنَؕ‏﴿69﴾‏

૬૯.f1wÕt3 ELLtÕÕtÍ8eLt GtV3ítYLt y1ÕtÕÕttrnÕt3 fÍu8çt ÕttGtwV3Õtun1qLt

૬૯.તું કહે કે બેશક જેઓ અલ્લાહની તરફ જૂઠી નિસ્બત આપે છે તેઓ કામ્યાબ થશે નહિ.

 

[43:26.00]

مَتَاعٌ فِى الدُّنْيَا ثُمَّ اِلَيْنَا مَرْجِعُهُمْ ثُمَّ نُذِيْقُهُمُ الْعَذَابَ الشَّدِيْدَ بِمَا كَانُوْا يَكْفُرُوْنَ۠ ‏﴿70﴾‏

૭૦.BtíttW2Lt3 rVŒ0wLGtt Ë7wBt0 yuÕtGt3Ltt Bth3suytu2nwBt3 Ë7wBt0 LttuÍ8eftu2ntuBtwÕt3 y1Ít7çt~~tŒeŒ çtuBttftLtq Gtf3VtuYLt

૭૦.દુનિયામાં ફાયદો થોડોક છે, પછી તેમનું પાછા ફરવું અમારી જ તરફ થશે, પછી તેઓ જે કુફ્ર કરતા હતા તેના સખ્ત અઝાબની મજા ચખાડીશું

 

[43:42.00]

وَاتْلُ عَلَيْهِمْ نَبَاَ نُوْحٍ‌ۘ اِذْ قَالَ لِقَوْمِهٖ يٰقَوْمِ اِنْ كَانَ كَبُرَ عَلَيْكُمْ مَّقَامِىْ وَتَذْكِيْرِىْ بِاٰيٰتِ اللّٰهِ فَعَلَى اللّٰهِ تَوَكَّلْتُ فَاَجْمِعُوْۤا اَمْرَكُمْ وَشُرَكَآءَكُمْ ثُمَّ لَا يَكُنْ اَمْرُكُمْ عَلَيْكُمْ غُمَّةً ثُمَّ اقْضُوْۤا اِلَىَّ وَ لَا تُنْظِرُوْنِ‏﴿71﴾‏

૭૧.Ôtít3Õttuy1ÕtGt3rnBt3 Ltçty Ltqrn1Lt3, EÍ74f1tÕt Õtuf1Ôt3Btune Gttf1Ôt3Btu ELt3ftLt fçttuh y1ÕtGt3fwBt3 Btf1tBte ÔtítÍ74fehe çtuytGttrítÕÕttnu Vy1ÕtÕÕttnu ítÔtf0Õt3íttu Vys3BtuW92 yBt3hfwBt3 Ôt~ttuhft9yfwBt3 Ë7wBBt ÕttGtfqLt3 yBt3htufwBt3 y1ÕtGt3fwBt3 ø1twBBtítLt3 Ëw7Bt0f14Íq92 yuÕtGGt ÔtÕttítwLt3Íu6YLt

૭૧.અને (અય રસૂલ!) નૂહનો બનાવ સંભળાવ, જ્યારે તેણે પોતાની કોમને કહ્યું અય મારી કોમ! અગર મારો દરજ્જો અને મારૂં અલ્લાહની આયતોને સંભળાવવું તમને ભારે લાગતું હોય તો મારો આધાર ફકત અલ્લાહ ઉપર જ છે માટે તમે તમારી તાકત અને તમારા (બનાવેલા) શરીકોને જમા કરી લો (બધી બાજુ વિચારી લો જેથી) તમારાથી કોઇ બાબત છુપી ન રહે, પછી મારા વિશે ફેસલો કરો અને મને મોહલત ન આપજો.

  ૩/૪ સિપારો પુરું

[44:32.00]

فَاِنْ تَوَلَّيْتُمْ فَمَا سَاَلْتُكُمْ مِّنْ اَجْرٍ‌ؕاِنْ اَجْرِىَ اِلَّا عَلَى اللّٰهِ‌ۙ وَاُمِرْتُ اَنْ اَكُوْنَ مِنَ الْمُسْلِمِيْنَ‏﴿72﴾‏

૭૨.VELt3 ítÔtÕÕtGt3ítwBt3 VBtt ËyÕt3íttufwBt3 rBtLt3ys3rhLt3, ELt3 ys3huGt EÕÕtt y1ÕtÕÕttnu ÔtyturBth3íttu yLt3yfqLt BtuLtÕt3 BtwË3ÕtuBteLt

૭૨.પછી જો તમે ફરી જશો તો હું તમારી પાસે કાંઇ મહેનતાણું માંગતો નથી; મારૂં મહેનતાણું અલ્લાહ સિવાય કોઇના શિરે નથી, અને મને એવો હુકમ આપવામાં આવ્યો છે કે હું મુસલમાન (ફરમાબરદાર) થઇ જાઉં.

 

[44:48.00]

فَكَذَّبُوْهُ فَنَجَّيْنٰهُ وَمَنْ مَّعَهٗ فِى الْفُلْكِ وَجَعَلْنٰهُمْ خَلٰٓئِفَ وَاَغْرَقْنَا الَّذِيْنَ كَذَّبُوْا بِاٰيٰتِنَا‌ ۚ فَانْظُرْ كَيْفَ كَانَ عَاقِبَةُ الْمُنْذَرِيْنَ‏﴿73﴾‏

૭૩.VfÍ08çtqntu VLts0Gt3Lttntu Ôt BtBBty1nq rVÕVwÕt3fu Ôtsy1ÕLttnwBt3 Ït1Õtt9yuV Ôtyø14thf14LtÕÕtÍ8eLt fÍ50çtq çtuytGttítuLtt, VLt3Í5wh3 fGt3VftLt ytfu2çtítwÕt3 BtwLt3Í7heLt

૭૩.પરંતુ તેમણે તે (હઝરત નૂહ અ.સ.)ને જૂઠલાવ્યો, જેથી અમોએ તેને તથા તેની સાથે જેઓ વહાણમાં હતા તેમને નજાત આપી અને તેમને ઝમીનના વારસદાર બનાવ્યા, અને જેઓએ અમારી આયતોને જૂઠલાવી તેઓને અમોએ ડૂબાડી દીધા, માટે જૂઓ કે જે લોકોને ડરાવવામાં આવ્યા હતા (અને ન માન્યા તો) તેમનો અંજામ કેવો આવ્યો ?

 

[45:12.00]

ثُمَّ بَعَثْنَا مِنْۢ بَعْدِهٖ رُسُلًا اِلٰى قَوْمِهِمْ فَجَآءُوْهُمْ بِالْبَيِّنٰتِ فَمَا كَانُوْا لِيُؤْمِنُوْا بِمَا كَذَّبُوْا بِهٖ مِنْ قَبْلُ‌ ؕ كَذٰلِكَ نَطْبَعُ عَلٰى قُلُوْبِ الْمُعْتَدِيْنَ‏﴿74﴾‏

૭૪.Ëw7BBt çty1Ë74Ltt rBtBçty14Œune htuËtuÕtLt3 yuÕttf1Ôt3BturnBt3 Vò9WnwBt3 rçtÕt3çtGGtuLttítu VBttftLtq ÕtuGttuy3BtuLtq çtuBtt fÍ08çtq çtune rBtLt3f1çÕttu, fÍt7Õtuf Ltít14çtytu2 y1Õtt ftu2ÕtqrçtÕt3 Bttuy14ítŒeLt

૭૪.ત્યારબાદ અમોએ બીજા રસૂલોને તેમની કોમ તરફ મોકલ્યા, પછી તેઓ ખુલ્લી નિશાનીઓ લઇને તેમની પાસે આવ્યા, પરંતુ તેઓ અગાઉ (આલમે ઝરમાં) તેને જૂઠલાવી ચૂક્યા હતા માટે તેના ઉપર ઇમાન લાવ્યા નહિ આ રીતે હદબહાર જનાર લોકોના દિલો પર અમે મહોર મારી દઇએ છીએ.

 

[45:45.00]

ثُمَّ بَعَثْنَا مِنْۢ بَعْدِهِمْ مُّوْسٰى وَهٰرُوْنَ اِلٰى فِرْعَوْنَ وَمَلَاِ۫ ئِهٖ بِاٰيٰتِنَا فَاسْتَكْبَرُوْا وَكَانُوْا قَوْمًا مُّجْرِمِيْنَ‏﴿75﴾‏

૭૫.Ë7wBBt çty1M7Ltt rBtBt3 çty14ŒurnBt3 BtqËt Ôt ntYLt yuÕtt rVh3y1Ôt3Lt Ôt BtÕtyune çtuytGttítuLtt VË3ítf3çtY ÔtftLtq f1Ôt3BtBt3 Btws3huBteLt

૭૫.પછી તેમના બાદ અમોએ મૂસા તથા હારૂનને ફિરઔન તથા તેની કોમના આગેવાનો તરફ અમારી નિશાનીઓ સાથે મોકલ્યા, પરંતુ તેમણે તકબ્બૂર કર્યો અને તેઓ મુજરીમ લોકો હતા.

 

[46:04.00]

فَلَمَّا جَآءَهُمُ الْحَقُّ مِنْ عِنْدِنَا قَالُوْۤا اِنَّ هٰذَا لَسِحْرٌ مُّبِيْنٌ‏﴿76﴾‏

૭૬.VÕtBBtt ò9yntuBtwÕt3 n1f14ft2u rBtLt3 E2LŒuLtt ft1Õt9q ELLt ntÍt7 ÕtËun14ÁBt3 BttuçteLt

૭૬.અને જ્યારે અમારા તરફથી તેમની (હઝરત મૂસા અ.સ.ની) પાસે હક આવ્યું ત્યારે તેઓએ કહ્યું કે બેશક આ ખુલ્લો જાદુ છે.

 

[46:21.00]

قَالَ مُوْسٰٓى اَتَقُوْلُوْنَ لِلْحَقِّ لَمَّا جَآءَكُمْ‌ ؕ اَسِحْرٌ هٰذَا ؕ وَلَا يُفْلِحُ السَّاحِرُوْنَ‏﴿77﴾‏

૭૭.f1tÕt BtqËt9 yítfq1Õt1qLt rÕtÕt3 n1f14f2u ÕtBBtt ò9yfwBt3, yËun14ÁLt3 ntÍt7, ÔtÕtt GtwV3Õtunw1Mtt0nu2YLt

૭૭.મૂસાએ કહ્યું : શું તમો હકના બારામાં (આવુ) કહો છો જયારે કે હક તમારી પાસે આવી ચૂકયું છે શું આ જાદુ છે ? અને જાદુગરો સફળ થતા નથી.

 

[46:38.00]

قَالُوْۤا اَجِئْتَنَا لِتَلْفِتَنَا عَمَّا وَجَدْنَا عَلَيْهِ اٰبَآءَنَا وَتَكُوْنَ لَكُمَا الْكِبْرِيَآءُ فِى الْاَرْضِؕ وَمَا نَحْنُ لَكُمَا بِمُؤْمِنِيْنَ‏﴿78﴾‏

૭૮.f1tÕt9q ysuy3ítLtt ÕtuítÕt3VuítLtt y1BBtt ÔtsŒ3Ltt y1ÕtGt3nu ytçtt9yLtt ÔtítfqLt ÕtftuBtwÕt3 rfçt3huGtt9ytu rVÕt3yÍuo2, ÔtBtt Ltn14Lttu ÕtftuBtt çtuBttuy3BtuLteLt

૭૮.તેમણે કહ્યું શું તું એ માટે અમારી પાસે આવ્યો કે અમોએ અમારા બાપદાદાઓને જે (રસ્તા) ઉપર પામ્યા હતા તેનાથી અમને ફેરવી નાખ અને તમને બંનેને ઝમીન ઉપર બુઝુર્ગી હાંસિલ થઇ જાય? અને અમે તમારા બંને ઉપર ઇમાન લાવશું નહિ.

 

[47:00.00]

وَقَالَ فِرْعَوْنُ ائْتُوْنِىْ بِكُلِّ سٰحِرٍ عَلِيْمٍ‏﴿79﴾‏

૭૯.Ôtf1tÕt rVh3y1Ôt3Lttuy3ítqLte çtufwÕÕtu Ëtn2urhLt3 y1ÕteBt

૭૯.અને ફિરઔને કહ્યું કે મારી પાસે તમામ હોશિયાર જાદુગરોને લઇ આવો.

 

[47:08.00]

فَلَمَّا جَآءَ السَّحَرَةُ قَالَ لَهُمْ مُّوْسٰۤى اَلْقُوْا مَاۤ اَنْتُمْ مُّلْقُوْنَ‏﴿80﴾‏

૮૦.VÕtBBtt ò9yË0n1híttu f1tÕt ÕtnwBt3 BtqËt yÕfq1 Btt9yLítwBt3 BtwÕfq1Lt

૮૦.પછી જ્યારે જાદુગરો આવી ગયા ત્યારે મૂસાએ તેમને કહ્યું કે તમારે જે કાંઇ (જાદુના દાવ) ફેંકવા હોય તે ફેંકો.

 

[47:23.00]

فَلَمَّاۤ اَلْقَوْا قَالَ مُوْسٰى مَا جِئْتُمْ بِهِۙ السِّحْرُ‌ؕ اِنَّ اللّٰهَ سَيُبْطِلُهٗ ؕ اِنَّ اللّٰهَ لَا يُصْلِحُ عَمَلَ الْمُفْسِدِيْنَ‏﴿81﴾‏

૮૧.VÕtBBtt9 yÕf1Ôt3 f1tÕt BtqËt Bttsuy3ítwBt3 çturnMËun14htu, ELLtÕÕttn ËGtwçítu2Õttunq, ELLtÕÕttn ÕttGtwM1Õtuntu2 y1BtÕtÕBtwV3ËuŒeLt

૮૧.જ્યારે તેઓ ફેંકી ચૂક્યા ત્યારે મૂસાએ કહ્યું, જે કાંઇ લાવ્યા છો તે ફકત જાદુ છે; બેશક અલ્લાહ તેને બાતિલ કરી દેશે; બેશક અલ્લાહ ફસાદ કરનારાઓના અમલને સહી થવા દેતો નથી.

 

[47:41.00]

وَيُحِقُّ اللّٰهُ الْحَقَّ بِكَلِمٰتِهٖ وَلَوْ كَرِهَ الْمُجْرِمُوْنَ۠ ‏﴿82﴾‏

૮૨.ÔtGtturn1f14f1wÕÕttnwÕn1f14f1 çtufÕtuBttítune ÔtÕtÔt3 fhunÕt3 Btws3huBtqLt

૮૨.અને અલ્લાહ પોતાના કલેમાત વડે હકને હક પૂરવાર કરી દેખાડશે, પછી ભલેને મુજરીમોને ન ગમે!

 

[47:50.00]

فَمَاۤ اٰمَنَ لِمُوْسٰٓى اِلَّا ذُرِّيَّةٌ مِّنْ قَوْمِهٖ عَلٰى خَوْفٍ مِّنْ فِرْعَوْنَ وَمَلَاۡ ئِهِمْ اَنْ يَّفْتِنَهُمْ‌ ؕ وَاِنَّ فِرْعَوْنَ لَعَالٍ فِى الْاَرْضِ‌ ۚ وَاِنَّهٗ لَمِنَ الْمُسْرِفِيْنَ‏﴿83﴾‏

૮૩.VBtt9 ytBtLt ÕtuBtqËt9 EÕÕtt Íw7h3rhGGtítwBt3 rBtLf1Ôt3Btune y1Õtt Ï1tÔt3rVLt3 rBtLt3rVh3y1Ôt3Lt ÔtBtÕtyurnBt3 ykGt0V3ítuLtnwBt3, ÔtELLt rVh3y1Ôt3Lt Õty1trÕtLt3 rVÕyh3Íu2, ÔtELLtnq ÕtBtuLtÕBtwMhuVeLt

૮૩.(શરૂઆતમાં) મૂસા ઊપર તેની કોમના ફરઝંદો સિવાય બીજુ કોઇ ઇમાન નહોતુ લાવ્યુ એ પણ ફિરઔન અને તેની કોમના આગેવાનોના ડર સાથે કે તેઓને ઇજા પહોંચાડીને આજમાઇશ ન કરે કારણકે ફિરઔન મોટાઇ (સત્તા) ચાહનાર હતો અને હદ પાર કરી જનારાઓમાંથી હતો.

 

[48:24.00]

وَقَالَ مُوْسٰى يٰقَوْمِ اِنْ كُنْتُمْ اٰمَنْتُمْ بِاللّٰهِ فَعَلَيْهِ تَوَكَّلُوْاۤ اِنْ كُنْتُمْ مُّسْلِمِيْنَ‏﴿84﴾‏

૮૪.Ôtf1tÕt BtqËt Gttf1Ôt3Btu ELfwLítwBt3 ytBtLítwBt3 rçtÕÕttnu Vy1ÕtGt3nu ítÔtf0Õt9q ELfwLítwBt3 BtwMÕtuBteLt

૮૪.અને મૂસાએ ફરમાવ્યું અય મારી કોમ! અગર તમે અલ્લાહ પર ઇમાન લાવ્યા છો અને ફરમાબરદાર છો તો તેના પર જ આધાર રાખો.

 

[48:45.00]

فَقَالُوْا عَلَى اللّٰهِ تَوَكَّلْنَا‌ ۚ رَبَّنَا لَا تَجْعَلْنَا فِتْنَةً لِّلْقَوْمِ الظّٰلِمِيْنَۙ‏﴿85﴾‏

૮૫.Vf1tÕtq y1ÕtÕÕttnu ítÔtf0ÕLtt, hççtLtt Õttíts3y1ÕLtt rVíLtítÕt3 rÕtÕt3 f1Ôt3rBtÍ54Í5tÕtuBteLt

૮૫.તેમણે કહ્યું કે અમો અલ્લાહ પર આધાર રાખ્યો છે (માટે) અય અમારા પરવરદિગાર! અમને ઝાલિમ લોકો માટે આજમાઇશ(નું સાધન) ન બનાવ:

 

[48:58.00]

وَنَجِّنَا بِرَحْمَتِكَ مِنَ الْقَوْمِ الْكٰفِرِيْنَ‏﴿86﴾‏

૮૬.ÔtLtsu0Ltt çtuhn14Btítuf BtuLtÕf1Ôt3rBtÕfthuVeLt

૮૬.અને અમને નાસ્તિક કોમ(ના શર)થી તારી રહેમત વડે નજાત આપ.

 

[49:06.00]

وَاَوْحَيْنَاۤ اِلَىٰ مُوْسٰى وَاَخِيْهِ اَنْ تَبَوَّاٰ لِقَوْمِكُمَا بِمِصْرَ بُيُوْتًا وَّاجْعَلُوْا بُيُوْتَكُمْ قِبْلَةً وَّاَقِيْمُوا الصَّلٰوةَ‌ ؕ وَبَشِّرِ الْمُؤْمِنِيْنَ‏﴿87﴾‏

૮૭.ÔtyÔt3n1Gt3Ltt9 yuÕtt BtqËt ÔtyÏt2enu yLítçtÔt0yt Õtuf1Ôt3BtuftuBtt çturBtË14h çttuGtqítkÔt3 Ôts3y1Õtq çttuGtqítfwBt3 rf1çÕtítkÔt3 Ôtyf2eBtwMË1Õttít Ôtçt~~turhÕt3 Bttuy3BtuLteLt

૮૭.અને અમોએ મૂસા તથા તેના ભાઇ તરફ વહી મોકલી કે તમે બન્ને તમારી કોમ માટે મિસરમાં થોડાક મકાનો બાંધો, અને તમારા મકાનોને જ કિબ્લા બનાવો તથા નમાઝને કાયમ કરો; અને મોઅમીનોને ખુશખબર આપો.

 

[49:32.00]

‌وَقَالَ مُوْسٰى رَبَّنَاۤ اِنَّكَ اٰتَيْتَ فِرْعَوْنَ وَمَلَاَهٗ زِيْنَةً وَّاَمْوَالًا فِى الْحَيٰوةِ الدُّنْيَا ۙ رَبَّنَا لِيُضِلُّوْا عَنْ سَبِيْلِكَ‌ۚ رَبَّنَا اطْمِسْ عَلٰٓى اَمْوَالِهِمْ وَاشْدُدْ عَلٰى قُلُوْبِهِمْ فَلَا يُؤْمِنُوْا حَتّٰى يَرَوُا الْعَذَابَ الْاَ لِيْمَ‏﴿88﴾‏

૮૮.Ôtf1tÕt BtqËt hççtLtt9 ELLtf ytítGt3ít rVh3y1Ôt3Lt ÔtBtÕt ynq ÍeLtítkÔt0 yBÔttÕtLt3 rVÕn1GttrítŒ0wLGtt hççtLtt ÕtuGtturÍ7ÕÕtq y1LËçteÕtuf, hççtLtí14trBtË3 y1Õtt9 yBÔttÕturnBt3 Ôt~ŒwŒ3 y1Õttft2uÕtqçturnBt3 VÕttGttuy3BtuLtq n1¥tt GthÔtwÕt3 y1Ít7çtÕt3 yÕteBt

૮૮.અને મૂસાએ કહ્યું કે અય અમારા પરવરદિગાર! બેશક તેં ફિરઔન તથા તેના સરદારોને દુન્યવી ઝિંદગીની ઝીનત (શોભા) અને માલૌ-દોલત અતા કરી છે; અય અમારા પરવરદિગાર! શું આ એટલા માટે (અતા કરી છે) કે (લોકોને) તારી રાહથી બેહકાવે? (માટે) અય અમારા પરવરદિગાર ! તેમના માલનો નાશ કરી નાખ અને તેમના દિલોને કઠણ કરી દે જેથી તેઓ ઇમાન ન લાવે એટલે સુધી કે દર્દનાક અઝાબને જોવે.

 

[50:09.00]

قَالَ قَدْ اُجِيْبَتْ دَّعْوَتُكُمَا فَاسْتَقِيْمَا وَلَا تَتَّبِعٰٓنِّ سَبِيْلَ الَّذِيْنَ لَا يَعْلَمُوْنَ‏﴿89﴾‏

૮૯.f1tÕt f1Œ3ytuSçt Œ0y14ÔtíttuftuBtt VMítf2eBtt ÔtÕttít¥tçtuyt92LLtu ËçteÕtÕÕtÍ8eLt ÕttGty14ÕtBtqLt

૮૯.તેણે ફરમાવ્યું કે તમારા બન્નેની દુઆ કબૂલ કરી માટે તમે બન્ને તમારા રસ્તા પર કાયમ (અડગ) રહો અને હરગિઝ એવા લોકોના રસ્તાની તાબેદારી કરશો નહી જેઓ જાહીલ છે.

 

[50:23.00]

وَجَاوَزْنَا بِبَنِىْۤ اِسْرَآءِيْلَ الْبَحْرَ فَاَتْبَعَهُمْ فِرْعَوْنُ وَجُنُوْدُهٗ بَغْيًا وَّعَدْوًا‌ ؕ حَتّٰۤى اِذَاۤ اَدْرَكَهُ الْغَرَقُ قَالَ اٰمَنْتُ اَنَّهٗ لَاۤ اِلٰهَ اِلَّا الَّذِىْۤ اٰمَنَتْ بِهٖ بَنُوْۤا اِسْرَآءِيْلَ وَ اَنَا مِنَ الْمُسْلِمِيْنَ‏﴿90﴾‏

૯૦.ÔtòÔtÍ3Ltt çtuçt9Lte EMht9EÕtÕt3 çtn14h Vyíçty1nwBt3 rVh3y1Ôt3Lttu ÔtòuLtqŒtunq çtøt14GtkÔt3 Ôty1Œ3Ôtt, n1¥tt9 yuÍt98 yŒ3hfnwÕt3 ø1th3ft2u f1tÕt ytBtLíttu yLLtnq Õtt9yuÕttn EÕÕtÕÕtÍe98 ytBtLtít3 çtune çtLtq9 EË3ht9EÕt ÔtyLtt BtuLtÕBtwMÕtuBteLt

૯૦.અને અમોએ બની ઇસરાઇલને દરિયો પાર કરાવી દીધો પછી ફિરઔન તથા તેના લશ્કરોએ અત્યાચાર અને ઝુલ્મ કરવાના હેતુથી તેમનો પીછો કર્યો, એટલે સુધી કે તે ડૂબવા લાગ્યો ત્યારે બોલી ઉઠ્યો કે હું ઇમાન લાવ્યો કે કોઇ માઅબૂદ નથી સિવાય તેના કે જેના પર બની ઇસરાઇલ ઇમાન લાવ્યા છે અને હું ઇતાઅત ગુઝારોમાંથી છું.

 

[51:16.00]

آٰلْئٰنَ وَقَدْ عَصَيْتَ قَبْلُ وَكُنْتَ مِنَ الْمُفْسِدِيْنَ‏﴿91﴾‏

૯૧.yt9ÕytLt Ôtf1Œ3 y1Ë1Gt3ít f1çÕttu ÔtfwLít BtuLtÕBtwV3ËuŒeLt

૯૧.અત્યારે! અગાઉ તે નાફરમાની કરી અને તું ફસાદ કરનારાઓમાંથી હતો.

 

[51:26.00]

فَالْيَوْمَ نُنَجِّيْكَ بِبَدَنِكَ لِتَكُوْنَ لِمَنْ خَلْفَكَ اٰيَةً  ؕ وَاِنَّ كَثِيْرًا مِّنَ النَّاسِ عَنْ اٰيٰتِنَا لَغٰفِلُوْنَ۠ ‏﴿92﴾‏

૯૨.VÕt3 GtÔt3Bt LttuLts3Sf çtuçtŒLtuf ÕtuítfqLt ÕtuBtLt3 Ï1tÕVf ytGtítLt3, ÔtELLt fË8ehBBtuLtLLttËu y1Lt3 ytGttíttuLtt Õtøt1tVuÕtqLt

૯૨.પણ આજના દિવસે અમે ફકત તારા શરીરને પાણીથી છૂટકારો આપશું કે જેથી તે (શરીર) તારી પછીના લોકો માટે નિશાની બને; અને બેશક ! મોટા ભાગના લોકો અમારી આયતોથી ગાફેલ છે.

 

[51:43.00]

وَلَقَدْ بَوَّاْنَا بَنِىْۤ اِسْرَآءِيْلَ مُبَوَّاَ صِدْقٍ وَّرَزَقْنٰهُمْ مِّنَ الطَّيِّبٰتِ‌ۚ فَمَا اخْتَلَفُوْا حَتّٰى جَآءَهُمُ الْعِلْمُ‌ؕ اِنَّ رَبَّكَ يَقْضِىْ بَيْنَهُمْ يَوْمَ الْقِيٰمَةِ فِيْمَا كَانُوْا فِيْهِ يَخْتَلِفُوْنَ‏﴿93﴾‏

૯૩.ÔtÕtf1Œ3 çtÔÔty3Ltt çt9Lte EË3ht9EÕt BttuçtÔÔty rË1Œ3rfkÔt3 ÔthÍf14LttnwBt3 BtuLtí1ít1GGtuçttítu, VBtÏ1ÕtítVq n1íítt st9yntuBtwÕE2ÕBttu, ELLt hççtf Gtf14Íe2u çtGt3LtnwBt3 GtÔt3BtÕt3 fu2GttBtítu VeBttftLtq Venu GtÏ1ítÕtuVwLt

૯૩.અને ખરેખર અમે બની ઇસરાઇલને બહેતરીન મંઝીલ અતા કરી અને પાકીઝા વસ્તુઓમાંથી રોઝી આપી, પરંતુ તેઓએ ઇખ્તેલાફ ન કર્યો સિવાય કે ઇલ્મ આવી ગયા પછી. બેશક તારો પરવરદિગાર કયામતના દિવસે તેમની વચ્ચે તે તમામ બાબતોનો ફેસલો કરી દેશે કે જેમાં તેઓ ઇખ્તેલાફ કરતા હતા.

 

[52:16.00]

فَاِنْ كُنْتَ فِیْ شَكٍّ مِّمَّاۤ اَنْزَلْنَاۤ اِلَيْكَ فَسْئَلِ الَّذِيْنَ يَقْرَءُوْنَ الْكِتٰبَ مِنْ قَبْلِكَ‌ۚ لَقَدْ جَآءَكَ الْحَقُّ مِنْ رَّبِّكَ فَلَا تَكُوْنَنَّ مِنَ الْمُمْتَرِيْنَۙ‏﴿94﴾‏

૯૪.VELfwLít Ve~tf3rfBt3 rBtBBtt9 yLÍÕLtt9 yuÕtGt3f VMyrÕtÕÕtÍ8eLt Gtf14hWLtÕt3 fuíttçt rBtLt3f1çÕtuf, Õtf1Œ3 ò9yfÕn1f14ft2u rBth0ççtuf VÕttítfqLtLLt BtuLtÕt3 BtwBt3ítheLt

૯૪.પછી અમોએ તારી તરફ જે કાંઇ નાઝિલ કર્યુ છે તેમાં જો તને શક હોય તો જેઓ તારી પહેલા કિતાબ પઢતા હતા તેમને પૂછી જો; ખરેખર તારા પરવરદિગાર તરફથી તારી પાસે હક આવી ચૂક્યું છે, માટે તું શક કરનારાઓ-માંથી ન થજે.

 

[52:43.00]

وَلَا تَكُوْنَنَّ مِنَ الَّذِيْنَ كَذَّبُوْا بِاٰيٰتِ اللّٰهِ فَتَكُوْنَ مِنَ الْخٰسِرِيْنَ‏﴿95﴾‏

૯૫.ÔtÕttítfqLtLLt BtuLtÕÕtÍ8eLt fÍ08çtq çtuytGttrítÕÕttnu VítfqLt BtuLtÕÏt1tËuheLt

૯૫.અને તું એવા લોકોમાંથી ન થજે કે જેઓ અલ્લાહની આયતોને જૂઠલાવી, નહિતર તું પણ નુકસાન ભોગવનારાઓમાંથી થઇ જઇશ.

 

[52:55.00]

اِنَّ الَّذِيْنَ حَقَّتْ عَلَيْهِمْ كَلِمَتُ رَبِّكَ لَا يُؤْمِنُوْنَۙ‏﴿96﴾‏

૯૬.ELLtÕÕtÍ8eLt n1f14f1ít4 y1ÕtGt3rnBt3 fÕtuBtíttu hççtuf ÕttGttuy3BtuLtqLt

૯૬.બેશક તે લોકો કે જેમના પર તારા પરવરદિગારનો કલમો (અઝાબ) સાબિત થઇ ગયો છે તેઓ ઇમાન લાવશે નહિ.

 

[53:05.00]

وَلَوْ جَآءَتْهُمْ كُلُّ اٰيَةٍ حَتّٰى يَرَوُا الْعَذَابَ الْاَ لِيْمَ‏﴿97﴾‏

૯૭.ÔtÕtÔt3 st9yínwBt3 fwÕÕttu ytGtíteLt3 n1íítt GthÔtwÕt3 y1Ít7çtÕt3 yÕteBt

૯૭.ભલે પછી દરેક નિશાનીઓ તેમની પાસે આવી જાય એટલે સુધી કે તેઓ દર્દનાક અઝાબને નિહાળી લે. (ત્યાં સુધી ઇમાન લાવશે નહી)

 

[53:15.00]

فَلَوْلَا كَانَتْ قَرْيَةٌ اٰمَنَتْ فَنَفَعَهَاۤ اِيْمَانُهَاۤ اِلَّا قَوْمَ يُوْنُسَ ۚؕ لَمَّاۤ اٰمَنُوْا كَشَفْنَا عَنْهُمْ عَذَابَ الْخِزْىِ فِى الْحَيٰوةِ الدُّنْيَا وَمَتَّعْنٰهُمْ اِلٰى حِيْنٍ‏﴿98﴾‏

૯૮.VÕtÔt3Õtt ftLtít3 f1h3GtítwLt3 ytBtLtít3 VLtVy1nt9 EBttLttunt9 EÕÕtt f1Ôt3Bt GtqLttuË, ÕtBBtt9 ytBtLtq f~tV3Ltt y1LnwBt3 y1Ít7çtÕt3 rÏt1Í3Gtu rVÕn1GttrítŒw0LGtt ÔtBtííty14LttnwBt3 yuÕttn2eLt

૯૮.શા માટે કોઇ વસ્તી એવી નથી કે જે ઇમાન લાવે જેથી તેનું ઇમાન તેને કાંઇ ફાયદો આપે સિવાય યુનુસની કોમ; જ્યારે તેઓ ઇમાન લાવ્યા ત્યારે અમોએ દુનિયાની ઝિંદગીમાં ઝિલ્લતનો અઝાબ તેમના પરથી ટાળી દીધો અને એક મુદ્દત સુધી તેમને ફાયદો પહોંચાડ્યો.

 

[53:44.00]

وَلَوْ شَآءَ رَبُّكَ لَاٰمَنَ مَنْ فِى الْاَرْضِ كُلُّهُمْ جَمِيْعًا‌ ؕ اَفَاَنْتَ تُكْرِهُ النَّاسَ حَتّٰى يَكُوْنُوْا مُؤْمِنِيْنَ‏﴿99﴾‏

૯૯.ÔtÕtÔt3~tt9y hççttuf ÕtytBtLt BtLt3rVÕyh3Íu2 fwÕÕttunwBt3 sBtey1Lt3, yVyLít ítwf3hunwÒttË n1ííttGtfqLtq Bttuy3BtuLteLt

૯૯.અને અગર તારો પરવરદિગાર ચાહતે તો ઝમીન ઉપરના તમામ લોકો (બળજબરીથી) ઇમાન લઇ આવતે; શું તું લોકોને મજબૂર કરીશ એટલે સુધી કે તેઓ ઇમાન લાવે?

 

[54:02.00]

وَمَا كَانَ لِنَفْسٍ اَنْ تُؤْمِنَ اِلَّا بِاِذْنِ اللّٰهِ‌ؕ وَيَجْعَلُ الرِّجْسَ عَلَى الَّذِيْنَ لَا يَعْقِلُوْنَ‏﴿100﴾‏

૧૦૦.Ôt BttftLt ÕtuLtV3rËLt3 yLíttuy3BtuLt EÕÕtt çtuEÍ38rLtÕÕttnu, ÔtGts3y1Õtwh3 rhs3Ë y1ÕtÕÕtÍ8eLt ÕttGty14fuÕtqLt

૧૦૦.અને કોઇ પણ માટે શકય નથી કે અલ્લાહની રજા (અને તૌફીક) વગર ઈમાન લાવે અને (નાસ્તિકપણાની) ગંદકી તે લોકો ઉપર રાખી છે જેઓ વિચારતા નથી.

 

[54:18.00]

قُلِ انْظُرُوْا مَاذَا فِى السَّمٰوٰتِ وَالْاَرْضِ ‌ؕ وَمَا تُغْنِى الْاٰيٰتُ وَالنُّذُرُ عَنْ قَوْمٍ لَّا يُؤْمِنُوْنَ‏﴿101﴾‏

૧૦૧.ft2urÕtLÍtu6Y BttÍt7 rVMËBttÔttítu ÔtÕt3yh3Íu2, ÔtBttítwø14trLtÕytGttíttu ÔtLLttuÍt8uhtu y1Lt3f1Ôt3rBtÕÕttGttuy3BtuLtqLt

૧૦૧.તું કહે કે જૂઓ કંઇ ચીજ આસમાનો અને જમીનમાં છે! (પરંતુ) જે લોકો ઇમાન લાવનારા નથી તેમને આ નિશાનીઓ અને ડરાવવું કાંઇ ઉપયોગી નહી થાય.

 

[54:33.00]

فَهَلْ يَنْتَظِرُوْنَ اِلَّا مِثْلَ اَيَّامِ الَّذِيْنَ خَلَوْا مِنْ قَبْلِهِمْ‌ؕ قُلْ فَانْتَظِرُوْۤا اِنِّىْ مَعَكُمْ مِّنَ الْمُنْتَظِرِيْنَ‏﴿102﴾‏

૧૦૨.VnÕt3 GtLt3ítÍu6YLt EÕÕtt rBtM7Õt yGGttrBtÕÕtÍ8eLt Ï1tÕtÔt3 rBtLf1çÕturnBt3, fw1ÕVLítÍu6Y9 ELLte Bty1fwBt3 BtuLtÕBtwLítÍu6heLt

૧૦૨.શું તેઓ અગાઉ થયેલા લોકો પર (અઝાબ)ના દિવસ જેવા દિવસનો ઇન્તેઝાર કરે છે? તું કહે કે તમે ઇન્તેઝાર કરો, હું પણ તમારી સાથે ઇન્તેઝાર કરનારાઓમાંથી છું.

 

[54:53.00]

ثُمَّ نُنَجِّىْ رُسُلَنَا وَالَّذِيْنَ اٰمَنُوْا‌ كَذٰلِكَ‌ۚ حَقًّا عَلَيْنَا نُنْجِ الْمُؤْمِنِيْنَ۠ ‏﴿103﴾‏

૧૦૩.Ë7wBBt LttuLtsS htuËtuÕtLtt ÔtÕÕtÍ8eLt ytBtLtq, fÍt7Õtuf, n1f14f1Lt3 y1ÕtGt3Ltt LtwLt3rsÕBttuy3BtuLteLt

૧૦૩.પછી અઝાબ વખતે અમે અમારા રસૂલ તથા ઇમાન લાવનારાઓને બચાવીએ છીએ, આ જ રીતે, અમારા ઉપર હક છે કે અમે મોઅમીનોને નજાત આપીએ.

 

[55:07.00]

قُلْ يٰۤاَيُّهَا النَّاسُ اِنْ كُنْتُمْ فِیْ شَكٍّ مِّنْ دِيْنِىْ فَلَاۤ اَعْبُدُ الَّذِيْنَ تَعْبُدُوْنَ مِنْ دُوْنِ اللّٰهِ وَلٰكِنْ اَعْبُدُ اللّٰهَ الَّذِىْ يَتَوَفّٰٮكُمْ‌ ۖۚ‌ وَاُمِرْتُ اَنْ اَكُوْنَ مِنَ الْمُؤْمِنِيْنَۙ‏﴿104﴾‏

૧૦૪.f1wÕGtt9 yGGttunLLttËtu ELfwLítwBt3 Ve~tf3rfBt3 rBtLt3ŒeLte VÕtt9 yy14çttuŒwÕÕtÍ8eLt íty14çttuŒqLt rBtLŒqrLtÕÕttnu ÔtÕttrfLt3 yy14çttuŒwÕÕttnÕÕtÍ8e GtítÔtV0tfwBt3, ÔtyturBth3íttu yLt3yfqLt BtuLtÕBttuy3BtuLteLt

૧૦૪.તું કહે કે અય લોકો! અગર તમે મારા દીનના સબંધમાં શંકાશીલ છો તો (જાણી લો કે) તમે અલ્લાહ સિવાય જેની ઇબાદત કરો છો હું તેની ઇબાદત કરતો નથી પરંતુ હું અલ્લાહની ઇબાદત કરૂં છું કે જે તમને મૌત આપે છે, અને મને હુકમ આપવામાં આવ્યો છે કે હું મોઅમીનોમાંથી થઇ જાઉં.

 

[55:37.00]

وَاَنْ اَقِمْ وَجْهَكَ لِلدِّيْنِ حَنِيْفًا‌ ۚ وَلَا تَكُوْنَنَّ مِنَ الْمُشْرِكِيْنَ‏﴿105﴾‏

૧૦૫.ÔtyLyrf1Bt3 Ôts3nf rÕtŒ0eLtu n1LteVt, ÔtÕttítfqLtÒt BtuLtÕt3Btw~hufeLt

૧૦૫.અને તારૂ ઘ્યાન દીને હક તરફ રાખ, અને કયારેય મુશરિકોમાંથી થજે નહિ.

 

[55:48.00]

وَلَا تَدْعُ مِنْ دُوْنِ اللّٰهِ مَا لَا يَنْفَعُكَ وَ لَا يَضُرُّكَ‌ۚ فَاِنْ فَعَلْتَ فَاِنَّكَ اِذًا مِّنَ الظّٰلِمِيْنَ‏﴿106﴾‏

૧૦૬.ÔtÕttítŒ3ytu2 rBtLŒqrLtÕÕttnu BttÕttGtLVyt2uf ÔtÕttGtÍ1wh3htuf, VELVy1Õít VEÒtf yuÍ7BBtuLtÍ50tÕtuBteLt

૧૦૬.અને અલ્લાહના સિવાય બીજા કોઇને પોકારજે નહિ કે જે તને ફાયદો કે નુકસાન પહોંચાડતા નથી અને જો તુ આવુ કરીશ તો બેશક તું ઝાલિમોમાંથી થઇ જઇશ.

 

[56:05.00]

وَاِنْ يَّمْسَسْكَ اللّٰهُ بِضُرٍّ فَلَا كَاشِفَ لَهٗۤ اِلَّا هُوَ ‌ۚ وَاِنْ يُّرِدْكَ بِخَيْرٍ فَلَا رَآدَّ لِفَضْلِهٖ‌ ؕ يُصِيْبُ بِهٖ مَنْ يَّشَآءُ مِنْ عِبَادِهٖ‌ ؕ وَهُوَ الْغَفُوْرُ الرَّحِيْمُ‏﴿107﴾‏

૧૦૭.ÔtEkGGtBt3ËMfÕÕttntu çtuÍw1h3rhLt3 VÕttft~tuV Õtnq9 EÕÕttn9q, Ôt#GGtturhŒ3f çtuÏ1tGt3rhLt3 VÕttht9Œ0 ÕtuVÍ14Õtune, GttuË2eçttu çtune BtkGt0~tt9ytu rBtLt3yu2çttŒune, ÔtntuÔtÕt3 ø1tVqÁh0n2eBt

૧૦૭.અને અગર અલ્લાહ તને કાંઇ નુકસાન પહોંચાડે તો તેને દૂર કરનારો તેના સિવાય બીજો કોઇ નથી, અને જો તે તારા માટે કોઇ ભલાઇનો ઇરાદો કરે તો તેના ફઝલને પલટાવનાર પણ કોઇ નથી; તે પોતાના બંદાઓમાંથી જેને ચાહે તેને (ભલાઇ) પહોંચાડી દે છે; અને તે ગફુરૂર રહીમ છે.

 

[56:36.00]

قُلْ يٰۤاَيُّهَا النَّاسُ قَدْ جَآءَكُمُ الْحَقُّ مِنْ رَّبِّكُمْ‌ۚ فَمَنِ اهْتَدٰى فَاِنَّمَا يَهْتَدِىْ لِنَفْسِهٖ‌ۚ وَمَنْ ضَلَّ فَاِنَّمَا يَضِلُّ عَلَيْهَا‌ۚ وَمَاۤ اَنَا عَلَيْكُمْ بِوَكِيْلٍؕ‏﴿108﴾‏

૧૦૮.fw1Õt3 Gtt9yGGttunÒttËtu f1Œ3ò9yftuBtwÕt3n1f14ft2u rBth0ççtufwBt3, VBtLtun3ítŒt VEÒtBtt Gtn3ítŒe ÕtuLtV3Ëune, ÔtBtLt3 Í1ÕÕt VEÒtBtt GtrÍ1ÕÕttu y1ÕtGt3nt, ÔtBtt9 yLtt y1ÕtGt3fwBt3 çtuÔtfeÕt

૧૦૮.તું કહે કે અય લોકો ! ખરેખર તમારા પરવરદિગાર તરફથી તમારી પાસે હક આવી ચૂક્યું છે, માટે જે શખ્સ હિદાયત હાંસિલ કરશે, તેના (ફાયદા) માટે હિદાયત પામશે, અને જે ગુમરાહ થશે, તેના (નુકસાન) માટે ગુમરાહ થશે; અને હું કાંઇ તમારો ઝિમ્મેદાર નથી.

 

[57:06.00]

وَاتَّبِعْ مَا يُوْحٰۤى اِلَيْكَ وَاصْبِرْ حَتّٰى يَحْكُمَ اللّٰهُ‌‌ ۖۚ وَهُوَ خَيْرُ الْحٰكِمِيْنَ۠ ‏﴿109﴾‏

૧૦૯.Ôtíítçtuy14 BttGtqnt92 yuÕtGt3f ÔtË14rçth3 n1íítt Gtn14ftuBtwÕÕttntu ÔtntuÔt Ï1tGt3ÁÕt3 n1tfuBteLt

૧૦૯.અને જે વહી તારી તરફ મોકલવામાં આવે છે તેની જ તાબેદારી કર અને સબ્ર કર એટલે સુધી કે અલ્લાહ ફેસલો કરે અને તે બહેતરીન ફેસલો કરનાર છે.

 

[57:23.95]

 

 

 

સુરા-૧૧ / هود / હુદ

[57:24.00]

بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَٰنِ ٱلرَّحِيمِ

rçtÂMBtÕÕttrnh3 hn14BttrLth3 hn2eBt

અલ્લાહના નામથી જે ધણો મહેરબાન, બહુજ રહેમ કરવાવાળો છે

 

[57:28.00]

الٓرٰ‌ كِتٰبٌ اُحْكِمَتْ اٰيٰتُهٗ ثُمَّ فُصِّلَتْ مِنْ لَّدُنْ حَكِيْمٍ خَبِيْرٍۙ‏﴿1﴾‏

૧.yrÕtV-Õtt9Bt-ht fuíttçtwLt3 ytun14fuBtít3 ytGttíttunq Ë7wBt0 VwM1Ëu2Õtít3 rBtÕÕtŒwLt3 n1f2erBtLt3 Ï1tçteh

૧.અલિફ લામ રા; (આ કુરઆન) એવી કિતાબ છે કે જેની આયતો મોહકમ બનાવ્યા બાદ એક હિકમતવાળા જાણનાર પાસેથી વિગતવાર બયાન (સાથે નાઝિલ) કરવામાં આવેલ છે:

 

[57:43.00]

اَلَّا تَعْبُدُوْۤا اِلَّا اللّٰهَ‌ ؕ اِنَّنِىْ لَكُمْ مِّنْهُ نَذِيْرٌ وَّبَشِيْرٌ ۙ‏﴿2﴾‏

૨.yÕt0títy14çttuŒq9 EÕÕtÕÕttn, ELLtLte ÕtfwBt3 rBtLntu LtÍ8eÁkÔt0 çt~teh

૨.અને અલ્લાહ સિવાય બીજા કોઇની ઇબાદત કરો નહિ; બેશક હું તમારા માટે તેના તરફથી એક ડરાવનાર અને ખુશખબર આપનાર છું.

 

[57:58.00]

وَّاَنِ اسْتَغْفِرُوْا رَبَّكُمْ ثُمَّ تُوْبُوْۤا اِلَيْهِ يُمَتِّعْكُمْ مَّتَاعًا حَسَنًا اِلٰٓى اَجَلٍ مُّسَمًّى وَ يُؤْتِ كُلَّ ذِىْ فَضْلٍ فَضْلَهٗ ‌ؕ وَاِنْ تَوَلَّوْا فَاِنِّىْۤ اَخَافُ عَلَيْكُمْ عَذَابَ يَوْمٍ كَبِيْرٍ‏﴿3﴾‏

૩.ÔtyrLtMítø1VuY hçt0fwBt3 Ëw7Bt0 ítqçtq9 yuÕtGt3nu GttuBt¥tuy14fwBt3 Btítty1Lt3 n1ËLtLt3 yuÕtt9ysrÕtBt3 BttuËBBtkÔt3 ÔtGttuy3ítu fwÕÕt Í8eVÍ14rÕtLt3 VÍ14Õtnq, ÔtELítÔtÕÕtÔt3 VELLte yÏt1tVtu y1ÕtGt3fwBt3 y1Ít7çt GtÔt3rBtLt3 fçteh

૩.અને તમારા પરવરદિગાર પાસે ઇસ્તગફાર કરો, પછી તેની તરફ પાછા ફરો જેથી નક્કી થયેલ મુદ્દત સુધી તમને સારી ચીઝ-વસ્તુઓનો ફાયદો મળતો રહેશે, અને દરેક સાહેબે ફઝલને ફઝીલત પ્રમાણે અતા કરશે; અને અગર તમે (આ દાવતથી) ફરી જશો તો બેશક મને તમારા માટે એક મહાન દિવસના અઝાબનો ડર છે.

 

[58:30.00]

اِلَى اللّٰهِ مَرْجِعُكُمْ‌ۚ وَهُوَ عَلٰى كُلِّ شَىْءٍ قَدِيْرٌ‏﴿4﴾‏

૪.yuÕtÕÕttnu Bth3suytu2fwBt3, ÔtntuÔt y1ÕttfwÕÕtu ~tGt3ELt3 f1Œeh

૪.તમારૂં પાછું ફરવું અલ્લાહની જ તરફ છે, અને તે દરેક વસ્તુ પર કુદરત રાખનાર છે.

 

[58:38.00]

اَلَاۤ اِنَّهُمْ يَثْنُوْنَ صُدُوْرَهُمْ لِيَسْتَخْفُوْا مِنْهُ‌ؕ اَلَا حِيْنَ يَسْتَغْشُوْنَ ثِيَابَهُمْۙ يَعْلَمُ مَا يُسِرُّوْنَ وَمَا يُعْلِنُوْنَ‌ۚ اِنَّهٗ عَلِيْمٌۢ بِذَاتِ الصُّدُوْرِ‏﴿5﴾‏

૫.yÕtt9ELLtnwBt3 GtM7LtqLt Ëtu2ŒqhnwBt3 ÕtuGtMítÏ1Vq rBtLntu, yÕttn2eLt GtMítø1~tqLt Ëu2GttçtnwBt3 Gty14ÕtBttu BttGtturËY0Lt ÔtBtt Gttuy14ÕtuLtqLt, ELLtnq y1ÕteBtwBt3 çtuÍt7rítM1Ët2uŒqh

૫.જાણી લો કે તેઓ (છુપી વાતો કરવા માટે એવી રીતે) જૂકે છે કે તેઓની છાતીઓ (એકબીજાની) નઝદીક થઇ જાય છે જેથી તેઓ પોતાને (અને પોતાની વાતોને) તે (પયગંબર)થી છુપાવે, જાણી લો કે જ્યારે તેઓ પોતાને છુપાવવા માટે કપડું વીટે છે ત્યારે (અલ્લાહ) જે કાંઇ તેઓ છુપાવે છે અને જે કાંઇ તેઓ જાહેર કરે છે તે (બધુ) જાણે છે. કારણકે તે છાતીઓ (દિલો)ના રાઝ જાણે છે.

 

[59:03.00]

 

 

 

સિપારો ૧૧ પૂરો