સિપારો ૧

[00:00.01]

 

 

 

સિપારો ૧
الفاتحة / સુરએ ફાતેહા
સુરા-૧ | આયત-૧ થી ૭
البقرة / અલ-બકરાહ /
સુરા-૨ | આયત-૦૧ થી ૧૪૧
46-૧/૪ સિપારો પુરું
- ૧/૨ સિપારો પુરું
109-૩/૪ સિપારો પુરું
સુરા-૧ >الفاتحة / સુરએ ફાતેહા

[00:01.00]

أعوذُ بِٱللَّهِ مِنَ ٱلشَّيۡطَٰنِ ٱلرَّجِيمِ

અઉઝુ બિલ્લાહી મીનશ શૈતાનીર રજીમ

હું શાપિત શૈતાનથી અલ્લાહની શરણ માંગું છું

 

[00:04.90]

بِسْمِ اللّٰہِ الرَّحْمٰنِ الرَّحِيْمِ﴿1﴾‏

1.rçtÂMBtÕÕttrnh3 hn14BttrLth3 hn2eBt

1.અલ્લાહના નામથી જે ધણો મહેરબાન, બહુજ રહેમ કરવાવાળો છે

 

[00:08.00]

اَلْحَمْدُ لِلّٰہِ رَبِّ الْعٰلَمِيْنَۙ‏‏﴿2﴾‏

2.અલહમદો લિલ્લાહે રબબીલ આલમીન

2.તમામ વખાણ અલ્લાહને જ માટે છે, જે તમામ દુવનયાઓનો પાલનહાર છે

 

[00:16.00]

الرَّحْمٰنِ الرَّحِيْمِۙ‏‏﴿3﴾‏

3.અરરહમાનીર રહીમ

3.જે ધણો મહેરબાન, બહુજ રહેમ કરવાવાળો છે

 

[00:21.00]

مٰلِكِ يَوْمِ الدِّيْنِؕ‏‏﴿4﴾‏

4.માલેકે યવમિદદીન

4.જે બદલાના દિવસનો માલિક છે.

 

[00:26.00]

اِيَّاكَ نَعْبُدُ وَاِيَّاكَ نَسْتَعِيْنُؕ‏‏﴿5﴾‏

5.ઈય્યાક નાઅબોદો વઈય્યાક નસ્તઈન

5.અમે તારીજ ઇબાદત કરીએ છીએ અને તારાથી જ મદદ ચાહીએ છીએ.

 

[00:33.00]

اِهْدِنَا الصِّرَاطَ الْمُسْتَقِيْمَۙ‏ ‏﴿6﴾‏

6.એહદેનસ સિરાતલ મુસ્તકિમ

6.તુ અમને સીધા માગૅ* ઉપર કાયમ રાખ.

 

[00:39.00]

صِرَاطَ الَّذِيْنَ اَنْعَمْتَ عَلَيْهِمْ ۙ‏ غَيْرِ الْمَغْضُوْبِ عَلَيْهِمْ وَﻻَ الضَّآلِّيْنَ۠ ‏ ‏﴿7﴾‏

7. સિરતલલઝીના અન અમતા અલયહિમ ગ્યરીલ મગઝૂબે અલયહીમ વલઝ ઝાલ્લીન

7.તેઓના માગૅ પર જેને તે નેઅમત આપી છે, ન તેઓ પર (તારો) ગઝબ થયો છે, અને ન તેઓ ગુમરાહ થયા છે.

 

[01:00.00]

 

 

 

સુરા-૨ / البقرة / અલ-બકરાહ

[01:01.00]

أعوذُ بِٱللَّهِ مِنَ ٱلشَّيۡطَٰنِ ٱلرَّجِيمِ

અઉઝુ બિલ્લાહી મીનશ શૈતાનીર રજીમ

હું શાપિત શૈતાનથી અલ્લાહની શરણ માંગું છું

 

[01:06.00]

بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَـٰنِ ٱلرَّحِيمِ

rçtÂMBtÕÕttrnh3 hn14BttrLth3 hn2eBt

અલ્લાહના નામથી જે ધણો મહેરબાન, બહુજ રહેમ કરવાવાળો છે

 

[01:09.90]

الٓمّٓۚ﴿1﴾‏

૧.yrÕtV-Õtt9Bt-BteBt9

૧.અલિફ - લામ - મીમ.

 

[01:18.00]

ذٰ لِكَ الْڪِتٰبُ لَا رَيْبَۛۚۖ فِيْهِۛۚ هُدًى لِّلْمُتَّقِيْنَۙ﴿2﴾‏

૨.Ít7ÕtufÕt3 fuíttçttu ÕtthGt3çtVen, ntuŒÕt3 rÕtÕt3 Btw¥tf2eLt

૨.આ કિતાબ એવી છે જેમાં કોઈ પણ પ્રકારની શંકા નથી. પરહેઝહારો માટે હિદાયત છે.

 

[01:27.00]

الَّذِيْنَ يُؤْمِنُوْنَ بِالْغَيْبِ وَ يُقِيْمُوْنَ الصَّلٰوةَ وَمِمَّا رَزَقْنٰهُمْ يُنْفِقُوْنَۙ﴿3﴾‏

૩.ÕÕtÍ8eLt Gtwy3BtuLtqLt rçtÕt3øt1Gt3çtu Ôt Gtt2ufeBtqLt M1Ë1Õttít ÔtrBtBBtt hÍf14LttnwBt3 GtwLVufq1Lt

૩.જેઓ ગૈબ* ઉપર ઇમાન રાખે છે તથા નમાઝ કાયમ કરે છે અને અમોએ જે કંઇ આપ્યું છે તેમાંથી ખર્ચ કરે છે.

 

[01:40.00]

وَالَّذِيْنَ يُؤْمِنُوْنَ بِمَۤا اُنْزِلَ اِلَيْكَ وَمَاۤ اُنْزِلَ مِنْ قَبْلِكَۚ وَبِالْاٰخِرَةِ هُمْ يُوْقِنُوْنَؕ﴿4﴾‏

૪.ÔtÕÕtÍ8eLt Gtwy3BtuLtqLt çtuBtt9 WLt3ÍuÕt yuÕtGt3f ÔtBtt9 WLt3ÍuÕt rBtLt3f1çt3Õtuf, ÔtrçtÕt3 ytÏtu2hítu nwBt3 Gtqf2uLtqLt

૪.અને તેઓ જે તારા પર નાઝિલ કરવામાં આવ્યું છે, તથા જે તારી પહેલાં નાઝિલ કરવામાં આવ્યું છે, તેના ઉપર ઈમાન લાવે છે અને આખેરત પર યકીન રાખે છે.

 

[01:56.00]

اُولٰٓئِكَ عَلٰى هُدًى مِّنْ رَّبِّهِمْ‌ۗ وَاُولٰٓئِكَ هُمُ الْمُفْلِحُوْنَ ﴿5﴾‏

૫.WÕtt9yuf y1ÕttntuŒBt3 rBth0ççturnBt3 ÔtWÕtt9yuf ntuBtwÕt3 BtwV3Õtunq1Lt

૫.એજ લોકો પોતાના પરવરદિગાર તરફથી હિદાયત(ના માર્ગ) ઉપર છે અને તેઓ જ કામ્યાબ છે.

 

[02:10.00]

اِنَّ الَّذِيْنَ كَفَرُوْا سَوَآءٌ عَلَيْهِمْ ءَاَنْذَرْتَهُمْ اَمْ لَمْ تُنْذِرْهُمْ لَا يُؤْمِنُوْنَ﴿6﴾‏

૬.ELLtÕÕtÍ8eLt fVY ËÔtt9WLt3 y1ÕtGt3rnBt3 yyLt3Í7h3 ítnwBt3 yBt3ÕtBt3 ítwL3trÍ7h3nwBt3 ÕttGtwy3BtuLtqLt

૬.બેશક જેઓએ (હકનો) ઇન્કાર કર્યો, તેમના માટે સરખું છે તું તેમને ડરાવે કે ન ડરાવે; તેઓ ઈમાન લાવશે નહિ.

 

[02:27.00]

خَتَمَ اللّٰهُ عَلَىٰ قُلُوْبِهِمْ وَعَلٰى سَمْعِهِمْ‌ؕ وَعَلٰىٓ اَبْصَارِهِمْ غِشَاوَةٌ ؗ وَّلَهُمْ عَذَابٌ عَظِيْمٌ۠ ﴿7﴾‏

૭.Ït1ítBtÕÕttntu y1Õtt ftu2ÕtqçturnBt3 Ôty1Õtt ËByu2rnBt3, Ôt y1Õtt yçËt1hurnBt3 øt2u~ttÔtítwk ÔÔtÕtnwBt3 y1Ít7çtwLt3 y1Íe6Bt

૭.અલ્લાહે તેમના દિલો ઉપર તથા તેમના કાનો ઉપર (મહોર મારી દીધી છે) અને તેમની આંખો ઉપર પડદો છે, અને તેમના માટે સખ્ત અઝાબ છે.

 

[02:42.00]

وَمِنَ النَّاسِ مَنْ يَّقُوْلُ اٰمَنَّا بِاللّٰهِ وَبِالْيَوْمِ الْاٰخِرِ وَمَا هُمْ بِمُؤْمِنِيْنَ‌ۘ ﴿8﴾‏

૮.Ôt BtuLtLLttËu BtkGGtfq1Õttu ytBtLLtt rçtÕÕttnu ÔtrçtÕt3 GtÔt3rBtÕt3 ytÏ2tuhu ÔtBttnwBt3 çtuBttuy3BtuLteLt

૮.અમુક લોકો એવા છે જેઓ કહે છે કે, અમે અલ્લાહ તથા આખેરતના દિવસ પર ઈમાન લાવ્યા છીએ, એવી હાલતમાં કે તેઓ ઈમાન લાવ્યા નથી.

 

[02:55.00]

يُخٰدِعُوْنَ اللّٰهَ وَالَّذِيْنَ اٰمَنُوْا ‌ۚ وَمَا يَخْدَعُوْنَ اِلَّاۤ اَنْفُسَهُمْ وَمَا يَشْعُرُوْنَؕ﴿9﴾‏

૯.GttuÏt1tŒuW2LtÕÕttn ÔtÕÕtÍ8eLt ytBtLtq, ÔtBttGtÏ1ŒW2Lt EÕÕtt9 yLVtuËnwBt3 ÔtBtt Gt~ytu2YLt

૯.તેઓ(ના ગુમાન મુજબ) અલ્લાહને તથા જેઓ ઈમાન લાવ્યા છે, તેમને છેતરે છે; પણ તેઓ પોતાના સિવાય બીજા કોઈને છેતરતા નથી, પરંતુ તેઓ સમજતા નથી.

 

[03:09.00]

فِىْ قُلُوْبِهِمْ مَّرَضٌۙ فَزَادَهُمُ اللّٰهُ مَرَضًا ‌ۚ وَّلَهُمْ عَذَابٌ اَلِيْمٌ۬ ۙۢبِمَا كَانُوْا يَكْذِبُوْنَ﴿10﴾‏

૧૦.Veft8uÕtqçturnBt3 BthÍq1Lt3 VÍtŒntuBtwÕÕttntu BthÍt1, ÔtÕtnwBt3 y1Ít7çtwLt3 yÕteBtwBt3 çtuBttftLtq Gtf3Íu8çtqLt

૧૦.તેમના દિલોમાં બીમારી છે પછી અલ્લાહે તેમની બીમારીમાં વધારો કર્યો, અને તેમના માટે દર્દનાક અઝાબ છે, કારણકે તેઓ જૂઠું બોલતા હતા.

 

[03:25.00]

وَاِذَا قِيْلَ لَهُمْ لَا تُفْسِدُوْا فِىْ الْاَرْضِۙ قَالُوْاۤ اِنَّمَا نَحْنُ مُصْلِحُوْنَ ﴿11﴾‏

૧૧.ÔtyuÍt7 f2eÕt ÕtnwBt3 ÕttítwV3ËuŒq rVÕt3yh3Íu2 ft1Õtq9 ELLtBtt Ltn14Lttu BtwM1Õtunq1Lt

૧૧.અને જયારે તેમને કહેવામાં આવે છે કે ઝમીન પર ફસાદ કરો નહિ, ત્યારે તેઓ કહે છે કે અમે તો ફકત સુધારણા (ઇસ્લાહ) કરનાર છીએ.

 

[03:38.00]

اَلَا ۤ اِنَّهُمْ هُمُ الْمُفْسِدُوْنَ وَلٰكِنْ لَّا يَشْعُرُوْنَ ﴿12﴾‏

૧૨.yÕtt9ELLtnwBt3 ntuBtwÕt3 BtwV3ËuŒqLt ÔtÕttrf ÕÕttGt~ytu2YLt

૧૨. જાણી લો કે ! બેશક એ લોકો જ ફસાદ કરનારા છે, પરંતુ તેઓ સમજતા નથી.

 

[03:47.00]

وَاِذَا قِيْلَ لَهُمْ اٰمِنُوْا كَمَاۤ اٰمَنَ النَّاسُ قَالُوْاۤ اَنُؤْمِنُ كَمَاۤ اٰمَنَ السُّفَهَآءُ‌ ؕ اَلَاۤ اِنَّهُمْ هُمُ السُّفَهَآءُ وَلٰكِنْ لَّا يَعْلَمُوْنَ﴿13﴾‏

૧૩.ÔtyuÍt7 f2eÕt ÕtnwBt3 ytBtuLtq fBtt9 yt BtLtLLttËtu ft1Õtq9 yLtwy3BtuLttu fBtt9 ytBtLtMËtuVnt9ytu, yÕtt9ELLtnwBt3 ntuBtwMËtuVnt9ytu ÔtÕttrfÕt3 ÕttGty14ÕtBtqLt

૧૩.અને જયારે તેમને કહેવામાં આવે છે કે, જેમ બીજા લોકો ઈમાન લાવ્યા છે તેમ તમે પણ ઈમાન લાવો. ત્યારે તેઓ કહે છે કે શું અમે એવી રીતે ઈમાન લાવીએ કે જેવી રીતે મૂર્ખાઓ ઈમાન લાવ્યા છે? જાણી લો કે એ લોકો પોતે જ મૂર્ખ છે પણ તેઓ જાણતા નથી.

 

[04:13.90]

وَاِذَا لَقُوْا الَّذِيْنَ اٰمَنُوْا قَالُوْاۤ اٰمَنَّا ۖۚ وَاِذَا خَلَوْا اِلٰى شَيٰطِيْنِهِمْۙ قَالُوْاۤ اِنَّا مَعَكُمْۙ اِنَّمَا نَحْنُ مُسْتَهْزِءُوْنَ﴿14﴾‏

૧૪.ÔtyuÍt7 Õtfw1ÕÕtÍ8eLt ytBtLtq f1tÕtq9 ytBtÒtt, ÔtyuÍt7 Ït1ÕtÔt3 yuÕtt ~tGttít2eLturnBt3 ft1Õtq9 ELLtt Bty1fwBt3 ELLtBtt Ltn14Lttu BtwMítn3ÍuWLt

૧૪.અને જયારે તેઓ ઈમાન લાવનારાઓની મુલાકાત કરે છે, ત્યારે કહે છે કે અમે ઈમાન લાવ્યા છીએ પરંતુ જ્યારે એકાંતમાં પોતાના શયતાનો સાથે હોય છે ત્યારે કહે છે કે બેશક અમે તો તમારી જ સાથે છીએ, અમે તો ફકત (મોમીનોની) મજાક ઉડાવીએ છીએ.

 

[04:34.00]

اَللّٰهُ يَسْتَهْزِئُ بِهِمْ وَيَمُدُّهُمْ فِىْ طُغْيَانِهِمْ يَعْمَهُوْنَ ﴿15﴾‏

૧૫.yÕÕttntu GtMítn3Íuytu çturnBt3 Ôt GtBtwvtunwBt3 Veítwø1GttLturnBt3 Gty14BtnqLt

૧૫.અલ્લાહ તેમની મજાક કરે છે તથા તેઓની સરકશીમાં ઢીલ આપીને ભટકતા છોડી દે છે.

 

[04:44.00]

اُولٰٓئِكَ الَّذِيْنَ اشْتَرَوُا الضَّلٰلَةَ بِالْهُدٰى۪ فَمَا رَبِحَتْ تِّجَارَتُهُمْ وَمَا كَانُوْا مُهْتَدِيْنَ﴿16﴾‏

૧૬.WÕttyufÕÕtÍ8eLt~t3íthÔtwÍ20ÕttÕtít rçtÕntuŒt VBtthçtun1ít3 ítuòhíttunwBt3 ÔtBtt ftLtq Bttun3ítŒeLt

૧૬.આ લોકો તે જ છે જેમણે ગુમરાહીને હિદાયતના બદલે ખરીદી લીધી, ન તેમનો (આ) લે-વેચ તેમને નફો પહોંચાડશે અને ન તેઓ હિદાયત પામેલા છે.

 

[05:00.00]

مَثَلُهُمْ كَمَثَلِ الَّذِى اسْتَوْقَدَ نَارًا ‌ۚ فَلَمَّاۤ اَضَآءَتْ مَا حَوْلَهٗ ذَهَبَ اللّٰهُ بِنُوْرِهِمْ وَتَرَكَهُمْ فِىْ ظُلُمٰتٍ لَّا يُبْصِرُوْنَ﴿17﴾‏

૧૭.BtË7ÕttunwBt3 fBtË7rÕtÕt3 ÕtrÍ7Ë3 ítÔt3f1ŒLttht, VÕtBBtt9 yÍt92yít3 Bttn1Ôt3Õtnq Í7nçtÕÕttntu çtuLtwhurnBt3 Ôt íthfnwBt3 VeÍtu6ÕttuBttrítÕt3 ÕttGtwçËu2YLt

૧૭.તેમની મિસાલ તેના જેવી છે કે જેણે આગ સળગાવી, પછી જયારે આગથી બધી બાજુ અજવાળું થયું ત્યારે અલ્લાહે તેમની રોશની લઈ લીધી અને તેમને એવા એક અંધકારમાં છોડી દીધા કે તેમને કાંઈ પણ દેખાતું નથી.

 

[05:21.00]

صُمٌّۢ بُكْمٌ عُمْىٌ فَهُمْ لَا يَرْجِعُوْنَ ۙ﴿18﴾‏

૧૮.Ëw1BBtwBt3 çtwf3BtwLt3 W2BGtwLt3 VnwBt3 ÕttGth3suW2Lt3

૧૮.(તેઓ) બહેરા, મૂંગા (અને) આંધળા છે, તેથી તેઓ (ગુમરાહીથી) પાછા ફરશે નહી.

 

[05:29.00]

اَوْ كَصَيِّبٍ مِّنَ السَّمَآءِ فِيْهِ ظُلُمٰتٌ وَّرَعْدٌ وَّبَرْقٌ‌ ۚ يَجْعَلُوْنَ اَصَابِعَهُمْ فِىْۤ اٰذَانِهِمْ مِّنَ الصَّوَاعِقِ حَذَرَ الْمَوْتِ‌ؕ وَاللّٰهُ مُحِيْطٌ‌ۢ بِالْكٰفِرِيْنَ﴿19﴾‏

૧૯.yÔt3 fË1GGturçtBt3 BtuLtMËBtt9yu Venu Ítu2ÕttuBttítwkÔt0hy14ŒwkÔt0çth3f1, Gts3y1ÕtqLt yËt1çtuy1nwBt3 Ve9 ytÍt7LturnBt3 BtuLtM1Ë1Ôttyu1f2u n1Í7hÕt3 BtÔt3ítu, ÔtÕÕttntu Bttun2eítwBt3ÂçtÕt3 ftVuheLt

૧૯.(અથવા તેમની બીજી મિસાલ) આકાશમાંથી પડતા એવા એક ધોધમાર વરસાદના જેવી છે, કે જેમાં અંધકાર હોય તથા ગર્જના તથા વીજળી હોય જેના કડાકાઓનો અવાજ સાંભળીને મૌતના ડરથી તેઓ પોતાના કાનોમાં આંગળા નાંખી દે છે; અને અલ્લાહ નાસ્તિકોને ધેરી લીધેલ છે.

 

[05:54.00]

يَكَادُ الْبَرْقُ يَخْطَفُ اَبْصَارَهُمْ‌ؕ كُلَّمَاۤ اَضَآءَ لَهُمْ مَّشَوْا فِيْهِۙ ۗ وَاِذَاۤ اَظْلَمَ عَلَيْهِمْ قَامُوْا‌ؕ وَلَوْ شَآءَ اللّٰهُ لَذَهَبَ بِسَمْعِهِمْ وَاَبْصَارِهِمْ‌ؕ اِنَّ اللّٰهَ عَلٰى كُلِّ شَىْءٍ قَدِيْرٌ ۠ ‏﴿20﴾‏

૨૦.GtftŒwÕt3 çth3ft2u GtÏ14tít1Vtu yçË1thnwBt3, fwÕÕtBtt9 yÍt92y ÕtnwBt0~tÔt3 Venu, ÔtyuÍt98 yÍ54ÕtBt y1ÕtGt3rnBt3 ft1Btq, ÔtÕtÔt3~tt9 yÕÕttntu ÕtÍ7nçt çtu ËByu1rnBt3 Ôt yçË1thurnBt3, ELLtÕÕttn y1Õtt fwÕÕtu ~tGt3ELt3 f1Œeh

૨૦.નજીક છે કે વીજળી તેમની આંખોની રોશનીને છીનવી લે; જ્યારે પણ તે તેમને રોશની આપે છે ત્યારે તેમાં તેઓ આગળ ચાલે છે અને જેવો તેમના ઉપર અંધકાર છવાય જાય તેવા તેઓ ઊભા રહી જાય છે; જો અલ્લાહ ચાહતે તો તેમની સાંભળવાની તથા જોવાની શક્તિ જરૂર છીનવી લેતે કારણકે અલ્લાહ દરેક વસ્તુ પર કાદીર છે.

 

[06:27.00]

يٰۤاَيُّهَا النَّاسُ اعْبُدُوْا رَبَّكُمُ الَّذِىْ خَلَقَكُمْ وَالَّذِيْنَ مِنْ قَبْلِكُمْ لَعَلَّكُمْ تَتَّقُوْنَ ۙ﴿21﴾‏

૨૧.Gtt9 yGGttunLLttËtuy14çttuŒq hççtftuBtwÕÕtÍ8e Ït1Õtf1fwBt3 ÔtÕÕtÍ8eLt rBtLt3 f1çÕtufwBt3 Õty1ÕÕtfwBt3 ítíítf1qLt

૨૧. અય લોકો! તમે તમારા પરવરદિગારની ઇબાદત કરો જેણે તમને તથા જેઓ તમારી અગાઉ હતા તેમને પૈદા કર્યા છે, જેથી તમે પરહેઝગાર બની જાઓ.

 

[06:41.00]

الَّذِىْ جَعَلَ لَكُمُ الْاَرْضَ فِرَاشًا وَّالسَّمَآءَ بِنَآءً۪ وَّاَنْزَلَ مِنَ السَّمَآءِ مَآءً فَاَخْرَجَ بِهٖ مِنَ الثَّمَرٰتِ رِزْقًا لَّكُمْ‌ۚ فَلَا تَجْعَلُوْا لِلّٰهِ اَنْدَادًا وَّاَنْتُمْ تَعْلَمُوْنَ ﴿22﴾‏

૨૨.ÕÕtÍ8e sy1Õt ÕtftuBtwÕt3 yh3Í1 Vuht~tkÔt3 ÔtMËBtt9y çtuLtt9ykÔt3 ÔtyLÍÕt BtuLtMËBtt9yu Btt9yLt3 V yÏ14ths çtune BtuLtM7Ë7Bthtítu rhÍ3f1ÕÕtfwBt3, VÕtt íts3y1ÕtqrÕtÕÕttnu yLŒtŒkÔt ÔtyLt3ítwBt3 íty14ÕtBtqLt

૨૨.જેણે જમીનને તમારા માટે બિછાનું બનાવ્યું તથા આકાશને એક છત; અને જેણે આકાશમાંથી પાણી નાઝિલ કર્યુ, પછી તે વડે તમારી રોજી માટે ફળો પૈદા કર્યા; માટે જાણી જોઈને અલ્લાહના બરોબરીયા બનાવો નહી.

 

[07:09.00]

وَاِنْ کُنْتُمْ فِىْ رَيْبٍ مِّمَّا نَزَّلْنَا عَلٰى عَبْدِنَا فَاْتُوْا بِسُوْرَةٍ مِّنْ مِّثْلِهٖ۪ وَادْعُوْا شُهَدَآءَكُمْ مِّنْ دُوْنِ اللّٰهِ اِنْ كُنْتُمْ صٰدِقِيْنَ﴿23﴾‏

૨૩.ÔtELt3 fwLítwBt3 VehGt3rçtBt3 rBtBBtt LtÍ0ÕLtt y1Õtt y1çŒuLtt Vy3ítq çtuËqhrítBt3 rBtBt3rBtË74Õtune, ÔtŒ3W2 ~ttunŒt9yfwBt3 rBtLŒqrLtÕÕttnu ELt3fwLítwBt3 Ë1tŒ2ufeLt

૨૩.અને અમોએ જે અમારા બંદા ઉપર નાઝિલ કર્યુ છે તેમાં જો તમને શંકા હોય તો તેના જેવો એક જ સૂરો લઇ આવો, અને અલ્લાહ સિવાય તમારી વાતની ગવાહી આપનારાઓને પણ (મદદ માટે) બોલાવી લ્યો અગર તમે સાચા હોવ.

 

[07:35.00]

فَاِنْ لَّمْ تَفْعَلُوْا وَلَنْ تَفْعَلُوْا فَاتَّقُوْا النَّارَ الَّتِىْ وَقُوْدُهَا النَّاسُ وَالْحِجَارَةُ  ۖۚ اُعِدَّتْ لِلْكٰفِرِيْنَ﴿24﴾‏

૨૪.VEÕÕtBt3 ítV3y1Õtq ÔtÕtLt3 ítV3y1Õtq V¥tfw1LLtthÕÕtíte Ôtfq1ŒtunLLttËtu ÔtÕt3nu2òhíttu, ytuE2Œ0ít3 rÕtÕt3 ftVuheLt

૨૪. પછી જો તમે (તેમ)ન કરી શકો - અને તમે તે હરગિઝ કરી શકશો નહી - તો તે આગથી ડરો કે જેનું બળતણ માણસો તથા પથ્થરો છે, જે નાસ્તિકો માટે તૈયાર કરવામાં આવી છે.

 

[07:50.00]

وَبَشِّرِ الَّذِيْنَ اٰمَنُوْا وَ عَمِلُوا الصّٰلِحٰتِ اَنَّ لَهُمْ جَنّٰتٍ تَجْرِىْ مِنْ تَحْتِهَا الْاَنْهٰرُ‌ؕ ڪُلَّمَا رُزِقُوْا مِنْهَا مِنْ ثَمَرَةٍ رِّزْقًا ‌ۙ قَالُوْا هٰذَا الَّذِىْ رُزِقْنَا مِنْ قَبْلُ وَاُتُوْا بِهٖ مُتَشَابِهًا ‌ؕ وَلَهُمْ فِيْهَآ اَزْوَاجٌ مُّطَهَّرَةٌ ‌ۙۗ وَّهُمْ فِيْهَا خٰلِدُوْنَ﴿25﴾‏

૨૫.Ôtçt~~turhÕt3 ÕtÍ8eLt ytBtLtq Ôty1BtuÕtqM1Ë1tÕtun1títu yLLt ÕtnwBt3 sLLttrítLt3 íts3he rBtLt3 ítn14ítunÕt3 yLnth, fwÕÕtBtt htuÍufq1 rBtLt3nt rBtLt3 Ë7Bthríth3 rhÍ3f1Lt3 f1tÕtq ntÍ7ÕÕtÍ8e hturÍ3f1Ltt rBtLt3 f1çÕttu Ôtytuítqçtune Bttuít~ttçtunt, ÔtÕtnwBt3 Vent9 yÍ3ÔttòwBt3 Bttuít1n0hítwk ÔÔtnwBt3 Vent Ïtt1ÕtuŒqLt

૨૫.અને (અય રસૂલ) જેઓ ઈમાન લાવ્યા છે તથા નેક કાર્યો કર્યા છે, તેઓને ખુશખબર આપ કે તેમના માટે જન્નતો છે, જેની નીચે થઈને નદીઓ વહે છે. જયારે પણ તેમને તેમાંથી રોઝીરૂપે કોઇ ફળ આપવામાં આવશે, ત્યારે તેઓ કહેશે કે આના જેવા (ફળ) અમને પહેલાં પણ મળી ચૂકયાં છે, જો કે તે તેના જેવા આપવામાં આવ્યા હશે અને તેમના માટે એમાં પાકીઝા ઔરતો હશે અને તેઓ તેમાં હંમેશ માટે રહેશે.

 

[08:33.00]

۞اِنَّ اللّٰهَ لَا يَسْتَحْىٖۤ اَنْ يَّضْرِبَ مَثَلًا مَّا ‌بَعُوْضَةً فَمَا فَوْقَهَا ‌ؕ فَاَمَّا ‌الَّذِيْنَ اٰمَنُوْا فَيَعْلَمُوْنَ اَنَّهُ الْحَقُّ مِنْ رَّبِّهِمْ‌ۚ وَاَمَّا الَّذِيْنَ ڪَفَرُوْا فَيَقُوْلُوْنَ مَاذَآ اَرَادَ اللّٰهُ بِهٰذَا مَثَلًا ۘ يُضِلُّ بِهٖ ڪَثِيْرًا وَّيَهْدِىْ بِهٖ كَثِيْرًا ‌ؕ وَمَا يُضِلُّ بِهٖۤ اِلَّا الْفٰسِقِيْنَۙ ﴿26﴾‏

૨૬.ELLtÕÕttn ÕttGtMítn14Gte9 ykGGtÍ14huçt BtË7ÕtkBtt çtW2Í1ítLt3 VBttVÔt3f1nt, VyBt0ÕÕtÍ8eLt ytBtLtq VGty14ÕtBtqLt yÒtnwÕt3 n1ft02urBth3hççturnBt3, ÔtyBBtÕÕtÍ8eLt fVY VGtfq1ÕtqLt BttÍt98 yhtŒÕÕttntu çtuntÍt7 BtË7Õtt, GtturÍ2ÕÕttu çtune fË8ehkÔt3 ÔtGtn3Œeçtune fËe8ht, ÔtBttGtturÍ2ÕÕttu çtune9 EÕÕtÕt3 VtËuf2eLt

૨૬.બેશક, અલ્લાહ એક મચ્છર જેવાનો અથવા તે કરતાંય વધારે નજીવા (જંતુ)ની મિસાલ બયાન કરતા શરમાતો નથી; પછી જેઓ ઈમાન લાવ્યા છે તેઓ તો જાણે છે કે તે તેઓના પરવરદિગાર તરફથી હક છે, પરંતુ નાસ્તિકો કહે છે કે આ મિસાલથી અલ્લાહનો શું મકસદ છે? (અલ્લાહ) એવી જ મિસાલોથી ધણાઓને ગુમરાહ કરે છે અને ધણાઓને તે વડે હિદાયત આપે છે અને (અલ્લાહ) તેના વડે ફાસિકો સિવાય કોઈને પણ ગુમરાહ કરતો નથી.

 

[09:17.00]

الَّذِيْنَ يَنْقُضُوْنَ عَهْدَ اللّٰهِ مِنْۢ بَعْدِ مِيْثَاقِهٖ۪ وَيَقْطَعُوْنَ مَآ اَمَرَ اللّٰهُ بِهٖۤ اَنْ يُّوْصَلَ وَيُفْسِدُوْنَ فِى الْاَرْضِ‌ؕ اُولٰٓئِكَ هُمُ الْخٰسِرُوْنَ﴿27﴾‏

૨૭.ÕÕtÍ8eLt GtLftu2Íq1Lt y1n3ŒÕÕttnu rBtBt3 çty14Œu BteËt7fu2ne, ÔtGtf14ít1W2Lt Btt9yBthÕÕttntu çtune9 ykGt0qË1Õt Ôt GtwV3ËuŒqLt rVÕtyh3Íu2, WÕtt9yuf ntuBtwÕt3 Ït1tËuYLt

૨૭.જેઓ અલ્લાહ સાથેનો કરાર તેના નક્કી થયા પછી તોડી નાખે છે, તથા જેની સાથે અલ્લાહે સંબંધ રાખવાનો હુકમ આપ્યો છે તેને તોડી નાખે છે તથા ઝમીન પર ફસાદ કરતા રહે છે, તે જ લોકો નુકસાન ઉઠાવનાર છે.

 

[09:39.00]

كَيْفَ تَكْفُرُوْنَ بِاللّٰهِ وَڪُنْتُمْ اَمْوَاتًا فَاَحْيَاکُمْ‌ۚ ثُمَّ يُمِيْتُكُمْ ثُمَّ يُحْيِيْكُمْ ثُمَّ اِلَيْهِ تُرْجَعُوْنَ﴿28﴾‏

૨૮.fGt3V ítf3VtuYLt rçtÕÕttnu ÔtfwLítwBt3 yBÔttítLt3 Vyn14Gtt fwBt3, Ëw7BBt GttuBteíttufwBt3 Ëw7BBt Gttun14GtefwBt3 Ëw7BBt yuÕtGt3nu ítwh3sW2Lt

૨૮.અને કેવી રીતે તમે અલ્લાહનો ઈન્કાર કરો છો? જ્યારે તમે નિર્જીવ હતા ત્યારે તેણે તમને જીવન આપ્યું, પછી તમને મૌત આપશે અને ફરીથી તમને જીવતા કરશે. પછી તમે તેની તરફ પાછા ફેરવવામાં આવશો.

 

[09:59.00]

هُوَ الَّذِىْ خَلَقَ لَكُمْ مَّا فِى الْاَرْضِ جَمِيْعًاۗ ثُمَّ اسْتَوٰۤى اِلَى السَّمَآءِ فَسَوّٰٮهُنَّ سَبْعَ سَمٰوٰتٍ‌ؕ وَهُوَ بِكُلِّ شَىْءٍ عَلِيْمٌ ۠ ‏﴿29﴾‏

૨૯.ntuÔtÕÕtÍ8e Ït1Õtf1 ÕtfwBt3 BttrVÕt3yh3Íu2 sBtey1Lt3 Ëw7BBtMítÔtt9 yuÕtMËBtt9yu VËÔÔttnwÒt Ëçy1 ËBttÔttít, ÔtntuÔt çtufwÕÕtu ~tGt3ELt y1ÕteBt

૨૯.તે એજ છે કે જેણે ઝમીનમાં જે કાંઇ છે તે બધુ જ તમારા માટે પેદા કર્યુ, પછી આકાશ તરફ ઘ્યાન આપ્યું, પછી તેને સંપૂર્ણ રીતે સાત આકાશો બનાવ્યા; અને તે તમામ વસ્તુઓનો જાણનાર છે.

 

[10:23.00]

وَاِذْ قَالَ رَبُّكَ لِلْمَلٰٓئِكَةِ اِنِّىْ جَاعِلٌ فِى الْاَرْضِ خَلِيْفَةًؕ قَالُوْٓا اَتَجْعَلُ فِيْهَا مَنْ يُّفْسِدُ فِيْهَا وَيَسْفِكُ الدِّمَآءَۚ وَنَحْنُ نُسَبِّحُ بِحَمْدِكَ وَنُقَدِّسُ لَكَ‌ؕ قَالَ اِنِّىْٓ اَعْلَمُ مَا لَا تَعْلَمُوْنَ﴿30﴾‏

૩૦.ÔtEÍ7 ft1Õt hççttuf rÕtÕt3BtÕtt9yufítu ELLte òyu2ÕtwLt3 rVÕt3yh3Íu2 Ït1ÕteVn3, f1tÕtq9 yíts3y1Õttu Vent BtkGGtwV3ËuŒtu Vent ÔtGtMVufwÆuBtt9y, Ôt Ltn14Lttu LttuËççtunt2u çtun1BŒuf Ôt Lttuf1vuËtu Õtf, f1tÕt E9LLte yy14ÕtBttu BttÕtt íty14ÕtBtqLt

૩૦.અને (અય રસૂલ) તારા પરવરદિગારે જ્યારે ફરિશ્તાઓને કહ્યું કે, ઝમીન ઉપર હું એક ખલીફાની નિમણૂંક કરીશ ત્યારે તેઓએ કહ્યું કે શું તું તે (ઝમીન)માં એવાની નિમણૂંક કરીશ કે જે તેમાં ફસાદ અને ખૂનરેઝી કર્યા કરશે? જો કે અમે તારા વખાણની તસ્બીહ કરીએ છીએ તથા તારી પાકીઝગી વર્ણવીએ છીએ, (અલ્લાહે) ફરમાવ્યું કે બેશક જે હું જાણું છું તે તમે જાણતા નથી.

 

[10:56.00]

وَعَلَّمَ اٰدَمَ الْاَسْمَآءَ كُلَّهَا ثُمَّ عَرَضَهُمْ عَلَى الْمَلٰٓئِكَةِ فَقَالَ اَنْۢبِئُوْنِىْ بِاَسْمَآءِ هٰٓؤُلَآءِ اِنْ كُنْتُمْ صٰدِقِيْنَ﴿31﴾‏

૩૧.Ôty1ÕÕtBt ytŒBtÕt3 yMBtt9y fwÕÕtnt Ëw7BBt y1hÍ1nwBt3 y1ÕtÕt3 BtÕtt9yufítu Vft1Õt yLçtuWLte çtuyMBtt9yu nt9ytuÕtt9yu ELfwLítwBt3 Ët1Œuf2eLt

૩૧.અને (અલ્લાહે) આદમને તમામ નામો શીખવ્યા, પછી તે (નામો) ફરિશ્તાઓ સામે રજૂ કરીને ફરમાવ્યું જો તમે સાચા હોવ તો તેના નામોની મને ખબર આપો.

 

[11:22.00]

قَالُوْا سُبْحٰنَكَ لَا عِلْمَ لَنَآ اِلَّا مَا عَلَّمْتَنَا ؕ اِنَّكَ اَنْتَ الْعَلِيْمُ الْحَكِيْمُ﴿32﴾‏

૩૨.ft2Õtq Ëwçt4nt1Ltf ÕttE2Õt3Bt ÕtLtt9 EÕÕtt Btty1ÕÕtBt3ítLtt, ELLtf yLítÕt3 y1ÕteBtwÕt3 n1feBt

૩૨.(ફરિશ્તાઓએ) કહ્યુ કે તું પાકીઝા છો! અમને જે તેં શિખવ્યું છે તે ઉપરાંત અમે કાંઈ જાણતા નથી; કારણકે તુ જ સંપૂર્ણ જાણનાર અને હકીમ (ડહાપણવાળો) છો.

 

[11:36.00]

قَالَ يٰٓاٰدَمُ اَنْۢبِئْهُمْ بِاَسْمَآئِهِمْ‌ۚ فَلَمَّآ اَنْۢبَاَهُمْ بِاَسْمَآئِهِمْۙ قَالَ اَلَمْ اَقُل لَّكُمْ اِنِّىْٓ اَعْلَمُ غَيْبَ السَّمٰوٰتِ وَالْاَرْضِۙ وَاَعْلَمُ مَا تُبْدُوْنَ وَمَا كُنْتُمْ تَكْتُمُوْنَ﴿33﴾‏

૩૩.f1tÕt Gtt9 ytŒBttu yBçtuy3nwBt3 çtuyMBtt9yurnBt3, VÕtBBtt9 yLt3çtynwBt3 çtuyMBtt9yurnBt3 f1tÕt yÕtBt3 yfw1ÕÕtfwBt3 ELLt9e yy14ÕtBttu øt1Gt3çtMËBttÔttítu ÔtÕt3yh3Íu2, Ôt yy14ÕtBttu BttítwçŒqLt ÔtBtt fwLítwBt3 ítf3íttuBtqLt

૩૩.(અલ્લાહે) ફરમાવ્યું કે અય આદમ! નામો તેઓને બતાવી દે. પછી જ્યારે આદમે તે (ફરિશ્તા)ઓને નામો બતાવી દીધા, ત્યારે (અલ્લાહે) ફરમાવ્યું કે શું મેં તમને કહ્યું ન હતું કે બેશક હું જ આકાશો તથા ઝમીનના છૂપા ભેદોનો જાણનાર છું અને જે કાંઈ તમે જાહેર કરો છો તથા જે કાંઈ તમે છૂપાવી રાખો છો તેને પણ હું જાણું છું.

 

[12:13.00]

وَاِذْ قُلْنَا لِلْمَلٰٓئِكَةِ اسْجُدُوْا لِاٰدَمَ فَسَجَدُوْٓا اِلَّاۤ اِبْلِيْسَؕ اَبٰى وَاسْتَكْبَرَؗ ۗ وَكَانَ مِنَ الْكٰفِرِيْنَ﴿34﴾‏

૩૪.Ôt EÍ74 fw1ÕLtt rÕtÕt3BtÕtt9yufrítË3òuŒq ÕtuytŒBt VËsŒq9 EÕÕtt9 EçÕteË, yçtt ÔtMítf3çth ÔtftLt BtuLtÕt3 ftVuheLt

૩૪.અને જ્યારે અમોએ ફરિશ્તાઓને કહ્યું કે, આદમને સજદો કરો ત્યારે દરેક (ફરિશ્તાઓ)એ સજદો કર્યો સિવાય ઈબ્લીસે (શૈતાને); તેણે ઘમંડ અને ઇન્કાર કર્યો અને તે નાસ્તિકોમાંથી થઇ ગયો.

 

[12:28.00]

وَقُلْنَا يٰٓاٰدَمُ اسْكُنْ اَنْتَ وَزَوْجُكَ الْجَنَّةَ وَكُلَا مِنْهَا رَغَدًا حَيْثُ شِئْتُمَا۪ وَلَا تَقْرَبَا هٰذِهِ الشَّجَرَةَ فَتَكُوْنَا مِنَ الظّٰلِمِيْنَ﴿35﴾‏

૩૫.Ôtfw1ÕLtt Gtt9 ytŒBtwMfwLt3 yLít Ôt ÍÔt3òufÕt3 sLLtít ÔtftuÕtt rBtLnt høt1ŒLt3 n1Gt74Ëtu ~tuy3íttuBtt ÔtÕttítf14hçtt ntÍu8rn~~tshít VítfqLtt BtuLtÍ54Ít5ÕtuBteLt

૩૫.અને અમોએ હુકમ કર્યો કે અય આદમ! તું અને તારી ઔરત જન્નતમાં રહો અને તેમાં જ્યાંથી પણ ચાહો મનપસંદ ખાઓ, પણ આ ઝાડ પાસે જશો નહિ, નહિતર તમે ઝુલમગારોમાંથી થઈ જશો.

 

[12:49.00]

فَاَزَلَّهُمَا الشَّيْطٰنُ عَنْهَا فَاَخْرَجَهُمَا مِمَّا كَانَا فِيْهِ‌۪ وَقُلْنَا اهْبِطُوْا بَعْضُكُمْ لِبَعْضٍ عَدُوٌّ ۚ وَلَكُمْ فِى الْاَرْضِ مُسْتَقَرٌّ وَّمَتَاعٌ اِلٰى حِيْنٍ﴿36﴾‏

૩૬.VyÍÕÕtntuBt~~tGt3ítt1Lttu y1Lnt VyÏt14hs ntuBtt rBtBBttftLtt Venu, Ôtfw1Õt3 Ltn3çtuítq1 çty14Ítu2fwBt3 Õtuçty14rÍ1Lt3 y1ŒwÔÔtwLt3, ÔtÕtfwBt3 VeÕt3yh3Íu2 BtwMítf1h3YkÔt0BtíttW2Lt3 yuÕttn2eLt

૩૬.પછી શૈતાને તે બન્નેને ભૂલ કરાવી, જેથી (તેણે) જે જન્નતમાં તેઓ હતા તે (જન્નત)માંથી તેમને કઢાવ્યા અને અમે હુકમ કર્યો કે જાઓ, તમારામાંથી અમુક એકબીજાના દુશ્મન બનશે, અને એક મુદ્દત સુધી ઝમીન પર જ તમારૂં સ્થાન અને ઝિંદગીનો નિર્વાહ રહેશે.

 

[13:10.00]

فَتَلَقّٰٓى اٰدَمُ مِنْ رَّبِّهٖ كَلِمٰتٍ فَتَابَ عَلَيْهِ‌ؕ اِنَّهٗ هُوَ التَّوَّابُ الرَّحِيْمُ﴿37﴾‏

૩૭.VítÕtf14ft92 ytŒBttu rBth0ççtune f1ÕtuBttrítLt3 Víttçt y1ÕtGt3n, ELLtnq ntuÔt¥tÔÔttçtwh3 hne2Bt

૩૭.પછી આદમે તેના પરવરદિગાર તરફથી થોડાંક કલેમાત* શીખ્યા પછી (તેના વસીલાથી અલ્લાહે) તેની તોબા કબૂલ કરી; કારણકે, તે તોબા કબૂલ કરનાર અને દયા કરનાર છે.

 

[13:24.00]

قُلْنَا اهْبِطُوْا مِنْهَا جَمِيْعًا ‌‌ۚ فَاِمَّا يَاْتِيَنَّكُمْ مِّنِّىْ هُدًى فَمَنْ تَبِعَ هُدَاىَ فَلَا خَوْفٌ عَلَيْهِمْ وَلَا هُمْ يَحْزَنُوْنَ﴿38﴾‏

૩૮.f1wÕt3Ltn3çtuítq1 rBtLnt sBteyt1, VEBtt0 Gty3ítuGtÒtfwBt3 rBtÒte ntuŒLt3 VBtLt3 ítçtuy1 ntuŒtGt VÕttÏt1Ôt3VwLt3 y1ÕtGt3rnBt3 ÔtÕttnwBt3 Gtn14ÍLtqLt

૩૮.અમોએ હુકમ કર્યોર્ કે તમે સધળા ત્યાંથી ઉતરી જાઓ; જ્યારે મારા તરફથી તમને હિદાયત પહોંચશે,* ત્યારે જે મારી હિદાયતની પૈરવી કરશે તેમને ન તો કાંઈ ડર રહેશે અને ન તેઓ ગમગીન થશે.

 

[13:44.00]

وَالَّذِيْنَ كَفَرُوْا وَكَذَّبُوْا بِاٰيٰتِنَآ اُولٰٓئِكَ اَصْحٰبُ النَّارِ‌‌ۚ هُمْ فِيْهَا خٰلِدُوْنَ ۠ ‏﴿39﴾‏

૩૯.ÔtÕÕtÍ8eLt fVY ÔtfÍ08çtq çtuytGttítuLtt9 ytuÕtt9yuf yË14nt1çtwLLtth, nwBt3 Vent Ït1tÕtuŒqLt

૩૯.અને જેમણે અમારી આયતોનો ઈન્કાર કર્યો તથા તેમને જૂઠલાવી તેઓ જહન્નમવાસી થશે; તેઓ હંમેશને માટે તેમાંજ રહેશે.

 

[14:03.00]

يٰبَنِىْٓ اِسْرَآءِيْلَ اذْكُرُوْا نِعْمَتِىَ الَّتِىْٓ اَنْعَمْتُ عَلَيْكُمْ وَاَوْفُوْا بِعَهْدِىْٓ اُوْفِ بِعَهْدِكُمْۚ وَاِيَّاىَ فَارْهَبُوْنِ﴿40﴾‏

૪૦.Gtt çt9Lte EMht9EÕtÍ74ftuY Ltuy14BtítuGtÕÕt9íte yLy1Bíttu y1ÕtGt3fwBt Ôt yÔt3Vq çtuy92n3Œe QVuçtuy1n3ŒufwBt3, ÔtEGGttGt Vh3nçtqLt

૪૦.અય બની ઈસરાઈલ! મારી તે નેઅમતોને યાદ કરો કે જે મેં તમને અતા કરી હતી અને તમે મને આપેલા વાયદાને વફા કરો (જેથી) હું તમને આપેલા વાયદાને વફા કરૂં અને તમો ફકત મારાથી જ ડરતા રહો.

 

[14:22.00]

وَاٰمِنُوْا بِمَآ اَنْزَلْتُ مُصَدِّقًا لِّمَا مَعَكُمْ وَلَا تَكُوْنُوْآ اَوَّلَ كَافِرٍۢ بِهٖ‌۪ وَلَا تَشْتَرُوْا بِاٰيٰتِىْ ثَمَنًا قَلِيْلًاؗ وَّاِيَّاىَ فَاتَّقُوْنِ﴿41﴾‏

૪૧.ÔtytBtuLtq çtuBtt9yLt3ÍÕíttu BttuË1vuf1Õt3 ÕtuBtt Bty1fwBt3 ÔtÕttítfqLtq9 yÔÔtÕt ftVurhBt3çtune, ÔtÕttít~ítY çtuytGttíte Ë7BtLtLt3 fÕteÕtkÔt3 ÔtEGGttGt V¥tfq1Lt

૪૧.અને ઈમાન લાવો તેના ઉપર જે મેં (કુરઆન) નાઝિલ કર્યુ છે, જે તમારી પાસે (આસમાની કિતાબ) છે તેની સચ્ચાઇ બયાન કરે છે અને તમે પહેલા તેનો ઈન્કાર કરનારા બનો નહિ, તથા મારી આયતોને નજીવી કિંમતે વેચો નહીં અને ફકત મારાથી જ ડરો.

 

[14:47.00]

وَلَا تَلْبِسُوا الْحَقَّ بِالْبَاطِلِ وَتَكْتُمُوا الْحَقَّ وَاَنْتُمْ تَعْلَمُوْنَ﴿42﴾‏

૪૨.ÔtÕtt ítÕt3çtuËwÕt3 n1f02 rçtÕt3çttít2uÕtu Ôtítf3íttuBtwÕt3 n1f14f1 ÔtyLt3ítwBt3 íty14ÕtBtqLt

૪૨.અને હકને બાતિલ સાથે ભેળવી નાખો નહિ, તથા હકને જાણી જોઈને સંતાડો નહિ.

 

[14:56.00]

وَاَقِيْمُوا الصَّلٰوةَ وَاٰتُوا الزَّكٰوةَ وَارْكَعُوْا مَعَ الرّٰكِعِيْنَ﴿43﴾‏

૪૩.Ôty1feBtwM1Ë1Õttít Ôt ytítwÍ0ftít Ôth3fW2 Bty1h0tfuE2Lt

૪૩.અને નમાઝ કાયમ કરો તથા ઝકાત આપતા રહો અને રૂકૂઅ કરનારાઓ સાથે રૂકૂઅ કરો.

 

[15:04.00]

اَتَاْمُرُوْنَ النَّاسَ بِالْبِرِّ وَتَنْسَوْنَ اَنْفُسَكُمْ وَاَنْتُمْ تَتْلُوْنَ الْكِتٰبَ‌ؕ اَفَلَا تَعْقِلُوْنَ﴿44﴾‏

૪૪.yíty3 BttuYLtLLttË rçtÕt3rçthuo ÔtítLt3 ËÔt3Lt yLVtuËfwBt3 Ôt yLítwBt3 ítíÕtqLtÕt3 fuíttçt, yVÕtt íty14fu2ÕtqLt

૪૪.શું તમે લોકોને નેકી (ના કાર્યો) કરવાનો હુકમ કરો છો, પરંતુ પોતાને ભૂલી જાઓ છો? જો કે તમે પણ કિતાબ પઢો છો; શું તમે વિચારતા નથી?

 

[15:18.00]

وَاسْتَعِيْنُوْا بِالصَّبْرِ وَالصَّلٰوةِؕ وَاِنَّهَا لَكَبِيْرَةٌ اِلَّا عَلَى الْخٰشِعِيْنَۙ﴿45﴾‏

૪૫.ÔtMítE2Ltq rçtM1Ë1çhu ÔtM1Ë1Õttn, ÔtELLtnt ÕtfçtehítwLt3 EÕÕtt y1ÕtÕt3 Ïtt1~tuE2Lt

૪૫.અને સબ્ર તથા નમાઝ વડે મદદ માંગતા રહો અને બેશક તે એક મુશ્કેલ (કાર્ય) છે, સિવાય તે લોકોના માટે કે જેઓ નમ્ર છે:*

 

[15:31.00]

الَّذِيْنَ يَظُنُّوْنَ اَنَّهُمْ مُّلٰقُوْا رَبِّهِمْ وَاَنَّهُمْ اِلَيْهِ رٰجِعُوْنَ ۠ ‏﴿46﴾‏

૪૬.ÕÕtÍ8eLt GtÍw5LLtqLt yLLtnwBt3 BttuÕttf1q hççturnBt3 ÔtyLLtnwBt3 yuÕtGt3nu htsuW2Lt

૪૬.કે જેઓ પોતાના પરવરદિગારની મુલાકાતની તેમજ તેની તરફ પાછા ફરવાની ખાતરી રાખે છે.

 

[15:43.00]

يٰبَنِىْٓ اِسْرَآءِيْلَ اذْكُرُوْا نِعْمَتِىَ الَّتِىْٓ اَنْعَمْتُ عَلَيْكُمْ وَاَنِّىْ فَضَّلْتُكُمْ عَلَى الْعٰلَمِيْنَ﴿47﴾‏

૪૭.GttçtLt9eEMht9EÕt74ÍftuY Ltuy14BtítuGtÕÕtíte yLy1Bíttu y1ÕtGt3fwBt3 ÔtyLLte VÍ02ÕíttufwBt3 y1ÕtÕt3 yt1ÕtBteLt

૪૭.અય બની ઈસરાઈલ! મારી તે નેઅમતોને યાદ કરો કે જે મેં તમને અતા કરી હતી તથા (એ વાતને કે) મેં તમને તમામ દુનિયાના (લોકો) ઉપર ફઝીલત આપી હતી.

૧/૪ સિપારો પુરું

[15:58.00]

وَاتَّقُوْا يَوْمًا لَّا تَجْزِىْ نَفْسٌ عَنْ نَّفْسٍ شَيْئًا وَّلَا يُقْبَلُ مِنْهَا شَفَاعَةٌ وَّلَا يُؤْخَذُ مِنْهَا عَدْلٌ وَّلَا هُمْ يُنْصَرُوْنَ﴿48﴾‏

૪૮.Ôt¥tfq1 GtÔt3Bt ÕÕttíts3Íe LtV3ËwLt3 y1Lt3LtV3rËLt3 ~tGt3ykÔÔtÕtt Gtwf14çtÕttu rBtLnt ~tVty1ítwkÔÔtÕtt Gttuy3Ït1Ít7u rBtLnt y1Œ3ÕtwkÔÔtÕttnwBt3 GtwLË1YLt

૪૮.અને તે દિવસથી ડરો કે જે દિવસે ન કોઈ પણ વ્યક્તિ બીજી કોઈ વ્યક્તિનો બદલો (સજા) કબૂલ કરશે અને ન કોઇની શફાઅત કબૂલ કરવામાં આવશે, ન કોઈ પણ જાતનો ફિદયો તેની પાસેથી લેવામાં આવશે અને ન તેમને મદદ કરવામાં આવશે.

 

[16:21.00]

وَاِذْ نَجَّيْنٰکُمْ مِّنْ اٰلِ فِرْعَوْنَ يَسُوْمُوْنَكُمْ سُوْٓءَ الْعَذَابِ يُذَبِّحُوْنَ اَبْنَآءَكُمْ وَيَسْتَحْيُوْنَ نِسَآءَكُمْ‌ؕ وَفِىْ ذٰلِكُمْ بَلَاۤءٌ مِّنْ رَّبِّكُمْ عَظِيْمٌ﴿49﴾‏

૪૯.ÔtEÍ74 Lts0Gt3LttfwB3trBtLt3 ytÕtu rVh3y2tiLt GtËqBtq LtfwBt3 Ëq9yÕt3 y1Ít7çtu GttuÍ7ççtunq1Lt yçLtt9yfwBt3 ÔtGtMítn14GtwLt3 LtuËt9yfwBt3, ÔtVeÍt7ÕtufwBt3 çtÕtt9WÂBBth0ççtufwBt3 y1Í6eBt

૪૯. અને જ્યારે અમોએ તમને આલે ફિરઔનથી છુટકારો આપ્યો; તેઓ તમને બદતરીન સજા આપતા હતા, તમારા ફરઝંદોને ઝબ્હ કરી નાખતા હતા અને તમારી દુખ્તરોને જીવતી રહેવા દેતા હતા; અને તેમાં તમારા પરવરદિગાર તરફથી તમારા માટે ઘણુ મોટું ઇમ્તેહાન હતું.

 

[16:54.00]

وَاِذْ فَرَقْنَا بِكُمُ الْبَحْرَ فَاَنْجَيْنٰکُمْ وَاَغْرَقْنَآ اٰلَ فِرْعَوْنَ وَاَنْتُمْ تَنْظُرُوْنَ﴿50﴾‏

૫૦.ÔtEÍ74 Vh1f3Ltt çtu ftuBtwÕt3çtn14h VyLsGtLttfwBt3 Ôtyøt14hf14Ltt ytÕt rVh3y1Ôt3Lt ÔtyLítwBt3 ítLÍtu6YLt

૫૦.અને જયારે અમોએ તમારા માટે દરિયાને ચીરી નાખ્યો અને તમને નજાત આપી તથા તમારી નજરો સામે જ આલે ફિરઔનને ડૂબાડી દીધા.

 

[17:12.00]

وَاِذْ وٰعَدْنَا مُوْسٰٓى اَرْبَعِيْنَ لَيْلَةً ثُمَّ اتَّخَذْتُمُ الْعِجْلَ مِنْۢ بَعْدِهٖ وَاَنْتُمْ ظٰلِمُوْنَ﴿51﴾‏

૫૧.ÔtEÍ74 Ôtt y1Œ3Ltt BtwËt9 yh3çtE2Lt ÕtGt3ÕtítLt3 Ëw7Bt0¥tÏt1Í74íttuBtwÕt3 E2sÕt rBtBt3çty14Œune ÔtyLítwBt3 Ít5ÕtuBtqLt

૫૧.અને જ્યારે અમોએ મૂસા સાથે ચાલીસ રાત્રિઓનો વાયદો કર્યો પછી તમે તેની (ગેરહાજરીમાં) વાછરડાને (ઇબાદત માટે) પસંદ કર્યુ એવી હાલતમાં કે તમે ઝુલમગાર હતા.

 

[17:30.00]

ثُمَّ عَفَوْنَا عَنْكُمْ مِّنْۢ بَعْدِ ذٰلِكَ لَعَلَّكُمْ تَشْكُرُوْنَ﴿52﴾‏

૫૨.Ë7wBt0 y1VÔt3Ltt y1LfwBt3 rBtBt3çty14Œu Ít7Õtuf Õty1ÕÕtfwBt3 ít~t3ftuYLt

૫૨.આ (છતાંય તેના) પછી અમોએ તમારાથી દરગુજર કરી કે કદાચને તમે શુક્રગુઝાર બનો.

 

[17:42.00]

وَاِذْ اٰتَيْنَا مُوْسَى الْكِتٰبَ وَالْفُرْقَانَ لَعَلَّكُمْ تَهْتَدُوْنَ﴿53﴾‏

૫૩.ÔtEÍ74 ytítGt3Ltt BtwËÕt3 fuíttçt ÔtÕtVwh3f1tLt Õty1ÕÕtfwBt3 ítn3ítŒqLt

૫૩.અને જ્યારે અમોએ મૂસાને તે કિતાબ તથા હક અને બાતિલને ઓળખવાનો વસીલો અતા કર્યો કે જેથી તમે હિદાયત પામો.

 

[17:52.00]

وَاِذْ قَالَ مُوْسٰى لِقَوْمِهٖ يٰقَوْمِ اِنَّكُمْ ظَلَمْتُمْ اَنْفُسَکُمْ بِاتِّخَاذِكُمُ الْعِجْلَ فَتُوْبُوْآ اِلٰى بَارِئِكُمْ فَاقْتُلُوْٓا اَنْفُسَكُمْؕ ذٰ لِكُمْ خَيْرٌ لَّكُمْ عِنْدَ بَارِئِكُمْؕ فَتَابَ عَلَيْكُمْ‌ؕ اِنَّهٗ هُوَ التَّوَّابُ الرَّحِيْمُ﴿54﴾‏

૫૪.ÔtEÍ74 f1tÕt BtqËt Õtuf1Ôt3Btune Gtt f1Ôt3Btu ELLtfwBt3 Í5ÕtBt3ítwBt3 yLVtuËfwBt3 rçt¥tuÏtt1Íu8ftuBtwÕt3 E2s3Õt Vítqçt9q yuÕtt çtthuyufwBt3 Vf14íttuÕtq9 yLVtuËfwBt3, Ít7ÕtufwBt3 Ït1Gt3ÁÕt3ÕtfwBt3 E2LŒ çtthuyufwBt3, Víttçt y1ÕtGt3fwBt3, ELLtnq ntuÔt¥tÔtt0çtwh3 hn2eBt

૫૪.અને જ્યારે મૂસાએ પોતાની કૌમને કહ્યું કે અય મારી કૌમ! બેશક તમોએ (ખુદા તરીકે) વાછરડાને પસંદ કરીને પોતાની ઝાત પર ઝુલ્મ કર્યો, હવે તમારા પેદા કરનારની હુજુરમાં તૌબા કરો અને તમે પોતાને (એક-બીજાને) કત્લ કરી નાખો એજ તમારા પેદા કરનાર પાસે તમારા હકમાં બહેતર છે. પછી તમારી તૌબા (અલ્લાહે) કબૂલ કરી; બેશક, તે તૌબાને કબૂલ કરનાર, રહેમ કરનાર છે.

 

[18:36.00]

وَاِذْ قُلْتُمْ يٰمُوْسٰى لَنْ نُّؤْمِنَ لَكَ حَتّٰى نَرَى اللّٰهَ جَهْرَةً فَاَخَذَتْكُمُ الصّٰعِقَةُ وَاَنْتُمْ تَنْظُرُوْنَ﴿55﴾‏

૫૫.ÔtEÍ74 fw1Õt3ítwBt3 Gtt BtqËt ÕtLt3Lttuy3BtuLt Õtf n1¥tt LthÕÕttn sn3hítLt3 VyÏt1Í7ít3 ftuBtwM1Ët1yu2f1íttu ÔtyLítwBt3 ítLÍt2uYLt

૫૫.અને જ્યારે તમોએ કહ્યું કે અય મૂસા! જયાં સુધી અમે અલ્લાહને નરી આંખે જોઈ ન લઈએ ત્યાં સુધી તારા પર હરગિઝ ઈમાન લાવશું નહિ, ત્યારે તમને વીજળીએ પકડી પાડયા અને તમો જોતા રહી ગયા.

 

[18:55.00]

ثُمَّ بَعَثْنٰكُمْ مِّنْۢ بَعْدِ مَوْتِكُمْ لَعَلَّکُمْ تَشْكُرُوْنَ﴿56﴾‏

૫૬.Ë7wBBt çty1Ë74LttfwBt3 rBtBt3çty14Œu BtÔt3ítufwBt3 Õty1ÕÕtfwBt3 ít~ftuYLt

૫૬.પછી અમોએ તમારા મરણ બાદ તમને સજીવન કર્યા કે જેથી તમે શુક્રગુઝાર બનો.

 

[19:06.00]

وَظَلَّلْنَا عَلَيْکُمُ الْغَمَامَ وَاَنْزَلْنَا عَلَيْكُمُ الْمَنَّ وَالسَّلْوٰى‌ؕ كُلُوْا مِنْ طَيِّبٰتِ مَا رَزَقْنٰكُمْ‌ؕ وَمَا ظَلَمُوْنَا وَلٰكِنْ كَانُوْآ اَنْفُسَهُمْ يَظْلِمُوْنَ﴿57﴾‏

૫૭.Ôt Í5ÕÕtÕt3Ltt y1ÕtGt3ftuBtwÕt3 øt1BttBt ÔtyLt3ÍÕLtt y1ÕtGt3ftuBtwÕt3BtLLt ÔtMËÕÔtt, ftuÕtq rBtLt3 ít1GGtuçttítu BtthÍf14LttfwBt3, ÔtBtt Í5ÕtBtqLtt ÔtÕttrfLt3 ft9LtqyLVtuËnwBt3 GtÍ54ÕtuBtqLt

૫૭.અને અમોએ તમારા પર વાદળોની છાયા કરી તથા તમારા માટે મન્ના તથા સલ્વા (નામના ખોરાક) નાઝિલ કર્યો; જે પાકીઝા ચીજોની રોજી અમોએ તમને આપી છે તેમાંથી ખાઓ; અને તેઓએ અમારા ઉપર ઝુલ્મ નથી કર્યો બલ્કે તેઓએ પોતાના જ ઉપર ઝુલ્મ કર્યો.

 

[19:35.00]

وَاِذْ قُلْنَا ادْخُلُوْا هٰذِهِ الْقَرْيَةَ فَکُلُوْا مِنْهَا حَيْثُ شِئْتُمْ رَغَدًا وَّادْخُلُوا الْبَابَ سُجَّدًا وَّقُوْلُوْا حِطَّةٌ نَّغْفِرْ لَكُمْ خَطٰيٰكُمْ‌ؕ وَسَنَزِيْدُ الْمُحْسِنِيْنَ﴿58﴾‏

૫૮.ÔtEÍ74 f1wÕt3LtŒ3Ïttu2Õtq ntÍu8rnÕt3 f1h3Gtít VftuÕt7q rBtLnt n1Gt3Ët8u ~tuy3ítwBt3 høt1ŒkÔt3ÔtŒ3Ïtt2uÕtwÕt3 çttçt Ëws0ŒkÔt3 Ôtfq1Õtq rní1ít1ítwLt3 Ltø14trVh3 ÕtfwBt3 Ït1ít1tGttfwBt3, Ôt ËLtÍeŒwÕt3 Bttun14ËuLteLt

૫૮.અને (તે સમયને યાદ કરો) જ્યારે અમોએ કહ્યું કે, આ શહેરમાં દાખલ થાઓ અને તેની પુષ્કળ નેઅમતોમાંથી જે કાંઈ ચાહો તે ખાઓ પીઓ અને દરવાજામાંથી સજદો કરતા તથા ‘માફી આપો’* કહેતા દાખલ થાઓ, (એટલે) અમે તમારા ગુનાહ માફ કરી દઈશું. તથા નેક આમાલ કરનારાઓને વધારે સારો બદલો આપીશું.

 

[19:58.00]

فَبَدَّلَ الَّذِيْنَ ظَلَمُوْا قَوْلاً غَيْرَ الَّذِىْ قِيْلَ لَهُمْ فَاَنْزَلْنَا عَلَى الَّذِيْنَ ظَلَمُوْا رِجْزًا مِّنَ السَّمَآءِ بِمَا كَانُوْا يَفْسُقُوْنَ ۠ ‏﴿59﴾‏

૫૯.VçtvÕtÕt3ÕtÍ8eLt Í5ÕtBtq f1Ôt3ÕtLt3 øt1Gt3hÕÕtÍ8e f2eÕt ÕtnwBt3 VyLt3ÍÕLtt y1ÕtÕÕtÍ8eLt Í5ÕtBtq rhs3ÍBt3 BtuLtMËBtt9yu çtuBttftLtq GtV3Ëtufq1Lt

૫૯.પછી ઝાલિમોએ જે કાંઈ તેમને કહેવામાં આવ્યું હતું તેના શબ્દો બદલી નાખ્યા. માટે ઝાલિમોની નાફરમાનીને કારણે તેમના ઉપર આકાશમાંથી એક અઝાબ નાઝિલ કર્યો.

 

[20:19.00]

وَاِذِ اسْتَسْقَىٰ مُوْسٰى لِقَوْمِهٖ فَقُلْنَا اضْرِب بِّعَصَاكَ الْحَجَرَ‌ؕ فَانْفَجَرَتْ مِنْهُ اثْنَتَا عَشْرَةَ عَيْنًا‌ؕ قَدْ عَلِمَ کُلُّ اُنَاسٍ مَّشْرَبَهُمْ‌ؕ کُلُوْا وَاشْرَبُوْا مِنْ رِّزْقِ اللّٰهِ وَلَا تَعْثَوْا فِىْ الْاَرْضِ مُفْسِدِيْنَ﴿60﴾‏

૬૦.ÔtyurÍ7MítË3f1t BtqËt Õtuf1Ôt3Btune Vf1wÕt3LtÍ14rhçt3 çtuy1Ët1fÕt3 n1sh, VLt3 Vshít3 rBtLt3nwË74Ltítt y1~hít y1Gt3Ltt, f1Œ3 y1ÕtuBt fwÕÕttu ytuLttrËBt3 Bt~t3hçtnwBt3, ftuÕtq Ôt~hçtq rBth3 rhÍ3rf2ÕÕttnu ÔtÕttíty14Ë7Ôt3 rVÕt3yh3Íu2 BtwV3ËuŒeLt

૬૦.અને જયારે મૂસાએ પોતાની કોમ માટે પાણી માંગ્યું ત્યારે અમોએ કહ્યું કે, આ પત્થર ઉપર તારી લાકડી માર; પછી તેમાંથી બાર ઝરણાં* ફૂટી નીકળ્યા; દરેક ટોળાએ પોત-પોતાની પીવાની જગ્યા ઓળખી લીધી; અલ્લાહે તમને આપેલી રોજીમાંથી ખાઓ તથા પીઓ અને ઝમીન ઉપર ફસાદ ન ફેલાવો.

 

[20:47.00]

وَاِذْ قُلْتُمْ يٰمُوْسٰى لَنْ نَّصْبِرَ عَلٰى طَعَامٍ وَّاحِدٍ فَادْعُ لَنَا رَبَّكَ يُخْرِجْ لَنَا مِمَّا تُنْۢبِتُ الْاَرْضُ مِنْۢ بَقْلِهَا وَقِثَّآئِهَا وَفُوْمِهَا وَعَدَسِهَا وَ بَصَلِهَا‌ؕ قَالَ اَتَسْتَبْدِلُوْنَ الَّذِىْ هُوَ اَدْنٰى بِالَّذِىْ هُوَ خَيْرٌ‌ؕ اِهْبِطُوْا مِصْرًا فَاِنَّ لَکُمْ مَّا سَاَلْتُمْ‌ؕ وَضُرِبَتْ عَلَيْهِمُ الذِّلَّةُ وَالْمَسْکَنَةُۗ وَبَآءُوْ بِغَضَبٍ مِّنَ اللّٰهِ‌ؕ ذٰلِكَ بِاَنَّهُمْ كَانُوْا يَكْفُرُوْنَ بِاٰيٰتِ اللّٰهِ وَيَقْتُلُوْنَ النَّبِيّٖنَ بِغَيْرِ الْحَقِّ‌ؕ ذٰلِكَ بِمَا عَصَوا وَّڪَانُوْا يَعْتَدُوْنَ ۠ ‏﴿61﴾‏

૬૧.ÔtEÍ3f1wÕítwBt3 Gtt BtqËt ÕtLt3 LtË14çtuh y1Õtt ít1y1trBtÔt3 Ôttn2urŒLt3 VŒ3ytu2ÕtLtt hçt0f GtwÏ14trhs3 ÕtLtt rBtBtt0 ítwBçtuítwÕt3 yh3Ítu2 rBtBt3çtf14Õtunt Ôt r2fM5Ët9yunt ÔtVq Btunt Ôt y1ŒËunt ÔtçtË1Õtunt, ft1Õt yítMítçŒuÕtqLtÕt3 ÕtÍ8e ntuÔt yŒ3Ltt rçtÕÕtÍ8e ntuÔt Ït1Gt3h, yun3çtuít1q rBtË14hLt3 VEÒt ÕtfwBt3 BttËyÕítwBt3 Ôt Ítu2huçtít3 y1ÕtGt3nuBtw rÍ0ÕÕt7íttu ÔtÕt3BtMfLtíttu Ôtçtt9W çtuøt1Í1rçtBt3 BtuLtÕÕttnu Ít7Õtuf çtuyÒtnwBt3 ftLtq Gtf3VtuYLt çtuytGttrítÕÕttnu ÔtGtf14íttuÕtqLtLLtçteGGteLt çtuøt1Gt3rhÕt3 n1f14f2u, Ít7Õtuf çtuBtt y1Ë1Ôt0ftLtq Gty14ítŒqLt

૬૧.અને જયારે તમોએ કહ્યું કે, અય મૂસા! અમે એક જ પ્રકારના ખોરાક ઉપર કદી પણ સબ્ર નહી કરશું, માટે તું તારા પરવરદિગાર પાસે દુઆ કર કે, ઝમીનમાંથી જે જે વસ્તુઓ ઊગે છે (જેવી કે) શાકભાજી, કાકડી, લસણ, મસુર અને ડુંગળી (વિગેરે) અમારા માટે વ્યવસ્થા કરે; મૂસાએ ફરમાવ્યું કે શું તમે ઉમદા વસ્તુઓને પસ્ત વસ્તુઓથી બદલવા ચાહો છો? તો શહેરમાં દાખલ થાઓ, જેથી જે વસ્તુઓનો તમોએ સવાલ કર્યો છે તે જરૂર તમને મળશે. અને તેમના પર ઝિલ્લત અને મોહતાજીની મહોર લગાવી દેવામાં આવી અને અલ્લાહના ગઝબમાં ગિરફતાર થઇ ગયા. આ એટલા માટે કે અલ્લાહની નિશાનીઓનો તેઓ ઈન્કાર કરતા હતા અને નબીઓને નાહક કત્લ કરતા હતા; એટલા માટે કે તેઓ નાફરમાન હતા અને ઝુલ્મ કરતા હતા.

 

[22:15.00]

اِنَّ الَّذِيْنَ اٰمَنُوْا وَالَّذِيْنَ هَادُوْا وَالنَّصٰرٰى وَالصّٰبِئِيْنَ مَنْ اٰمَنَ بِاللّٰهِ وَالْيَوْمِ الْاٰخِرِ وَعَمِلَ صَالِحًا فَلَهُمْ اَجْرُهُمْ عِنْدَ رَبِّهِمْ۪ ۚ وَلَا خَوْفٌ عَلَيْهِمْ وَلَا هُمْ يَحْزَنُوْنَ﴿62﴾‏

૬૨.ELLtÕÕtÍ8eLt ytBtLtq ÔtÕÕtÍ8eLt ntŒq ÔtÒtËt1ht ÔtM1Ët1çtuELt BtLtytBtLt rçtÕÕttnu ÔtÕt3 GtÔt3rBtÕt3 ytÏt2uhu Ôty1BtuÕt Ë1tÕtun1Lt3 VÕtnwBt3 yshtunwBt3 E2LŒ hççturnBt3 ÔtÕtt Ït1Ôt3VwLt3 y1ÕtGt3rnBt3 ÔtÕttnwBt3 Gtn32ÍLtqLt

૬૨.બેશક! જેઓ ઈમાન લાવ્યા છે અને યહૂદીઓ, ખ્રિસ્તીઓ અને સાબેઈન (સિતારાઓની ઇબાદત કરનાર)માંથી જે કોઈ અલ્લાહ તથા કયામતના દિવસ પર ઈમાન લાવશે તથા (પોતાની જવાબદારી મુજબ) નેક આમાલ કરશે પછી તેમના માટે તેમના પરવરદિગાર પાસે બદલો છે, ન તેઓ ડરશે, ન ગમગીન થશે.

 

[22:47.00]

وَاِذْ اَخَذْنَا مِيْثَاقَكُمْ وَرَفَعْنَا فَوْقَكُمُ الطُّوْرَؕ خُذُوْا مَآ اٰتَيْنٰكُمْ بِقُوَّةٍ وَّ اذْكُرُوْا مَا فِيْهِ لَعَلَّكُمْ تَتَّقُوْنَ﴿63﴾‏

૬૩.ÔtEÍ74 yÏ1tÍ74Ltt BteËt7f1fwBt3 ÔthVy14Ltt VÔt3f1ftuBtwítq02h, Ïttu2Íq7 Btt9 ytítGt3LttfwBt3 çtufw1ÔÔtrítÔt0Í74ftuY BttVenu Õty1ÕÕtfwBt3 ít¥tfq1Lt

૬૩.અને જ્યારે અમોએ તમારી પાસેથી વાયદો લીધો તથા તૂરનો પહાડ તમારા માથા ઉપર ઉંચકી રાખ્યો (અને કહ્યુ) જે કાંઈ અમોએ તમને આપ્યું છે (તૌરેત) તેને મજબૂતીથી પકડી રાખો, અને જે તેમાં છે તે યાદ રાખો કે જેથી તમે પરહેઝગાર બનો.

 

[23:06.00]

ثُمَّ تَوَلَّيْتُمْ مِّنْۢ بَعْدِ ذٰلِكَ‌‌ۚ فَلَوْلَا فَضْلُ اللّٰهِ عَلَيْكُمْ وَرَحْمَتُهٗ لَكُنْتُمْ مِّنَ الْخٰسِرِيْنَ﴿64﴾‏

૬૪.Ëw7BBt ítÔtÕÕtGt3ítwBt3 rBtBt3çty14Œu Ít7Õtuf, VÕtÔt3Õtt VÍ14ÕtwÕÕttnu y1ÕtGt3fwBt3 Ôthn14Btíttunq ÕtfwLt3ítwBt3 BtuLtÕt3 Ït1tËuheLt

૬૪.ત્યારબાદ તમે ફરી ગયા, પણ જો અલ્લાહનો ફઝલ તથા રહેમત તમારા ઉપર ન હોત તો તમે ખરેખર નુકસાન ભોગવનારા-ઓમાંથી થઈ જતે.

 

[23:24.00]

وَلَقَدْ عَلِمْتُمُ الَّذِيْنَ اعْتَدَوْا مِنْكُمْ فِىْ السَّبْتِ فَقُلْنَا لَهُمْ كُوْنُوْا قِرَدَةً خَاسِئِيْنَ ‌ۚ﴿65﴾‏

૬૫.ÔtÕtf1Œ3 y1rÕtBíttuBtwÕÕtÍ8e Lty14ítŒÔt3 rBtLtfwBt3 rVMËçítu Vfw1ÕLtt ÕtnwBt3 fqLtq fu2hŒítLt3 Ït1tËuELt

૬૫.અને તમે લોકો જાણો છો જે લોકોએ શનિવારના દિવસે (શિકારના હુકમ બાબતે) નાફરમાની કરી અમોએ તેમને કહ્યું કે, તમે હડધૂત થયેલ વાંદરા બની જાઓ.

 

[23:38.00]

فَجَعَلْنٰهَا نَكٰلاً لِّمَا بَيْنَ يَدَيْهَا وَمَا خَلْفَهَا وَمَوْعِظَةً لِّلْمُتَّقِيْنَ﴿66﴾‏

૬૬.Vsy1ÕLttnt LtftÕtÕt3ÕtuBtt çtGt3Lt GtŒGt3nt ÔtBtt Ït1ÕVnt ÔtBtÔt3yu2Í5ítÕt3 rÕtÕt3 Btw¥tf2eLt

૬૬.પછી અમોએ તે ઝમાનાના લોકો તેમજ આવનાર નસ્લો માટે તેને ઇબ્રત બનાવી અને પરહેઝગારો માટે નસીહત બનાવી.

 

[23:52.00]

وَاِذْ قَالَ مُوْسٰى لِقَوْمِهٖۤ اِنَّ اللّٰهَ يَاْمُرُكُمْ اَنْ تَذْبَحُوْا بَقَرَةً ‌ ؕ قَالُوْآ اَتَتَّخِذُنَا هُزُوًْاؕ قَالَ اَعُوْذُ بِاللّٰهِ اَنْ اَكُوْنَ مِنَ الْجٰهِلِيْنَ﴿67﴾‏

૬૭.ÔtEÍ74 ft1Õt BtqËt Õtuf1Ôt3Btune9 ELLtÕÕttn Gty3BttuhtufwBt3 yLt3 ítÍ74çtnq1 çtf1hítLt3, ft1Õtq yít¥tÏtu2Ít8uLtt ntuÍtuÔtt, ft1Õt yW2Ítu8 rçtÕÕttnu yLt3 yfqLt BtuLtÕt3 ònuÕteLt

૬૭.અને જ્યારે મૂસાએ પોતાની કોમને કહ્યું કે બેશક અલ્લાહ તમને એક ગાય ઝિબ્હ કરવાનો હુકમ કરે છે, તેમણે કહ્યું કે શું તું અમારી મશ્કરી કરે છે ? તેણે કહ્યું કે હું અલ્લાહ પાસે પનાહ ચાહુ છું કે હું જાહીલોમાંથી થાઉં!

 

[24:14.00]

قَالُوا ادْعُ لَنَا رَبَّكَ يُبَيِّنْ لَّنَا مَا هِىَ‌ؕ قَالَ اِنَّهٗ يَقُوْلُ اِنَّهَا بَقَرَةٌ لَّا فَارِضٌ وَّلَا بِكْرٌؕ عَوَانٌۢ بَيْنَ ذٰلِكَ‌ؕ فَافْعَلُوْا مَا تُؤْمَرُوْنَ﴿68﴾‏

૬૮.ft1ÕtwŒ3 ytu2ÕtLtt hççtf GttuçtÂGGtÕt0Ltt BttnuGt, f1tÕt EÒtnq Gtfq1Õttu EÒtnt çtf1hítwÕÕtt VthuÍw1 Ôt0Õtt rçtf3ÁLt3, y1ÔttLtwBt3 çtGt3Lt Ít7Õtuf, VV3y1Õtq Bttíttuy3BtYLt

૬૮.તેમણે કહ્યું કે, તું તારા પરવરદિગાર પાસે અમારા માટે વિનંતી કર, કે તે ગાય કેવી છે? તે અમારા માટે વર્ણવે; (મૂસાએ) કહ્યું કે બેશક (અલ્લાહ) ફરમાવે છે કે તે એવી ગાય હોવી જોઇએ જે ન ધરડી હોય કે ન નાની ઉમ્રની. પણ બન્ને દરમ્યાનની હોય પછી તમને જે હુકમ આપવામાં આવ્યો છે તેનું પાલન કરો.

 

[24:37.00]

قَالُوا ادْعُ لَنَا رَبَّكَ يُبَيِّنْ لَّنَا مَا لَوْنُهَاؕ قَالَ اِنَّهٗ يَقُوْلُ اِنَّهَا بَقَرَةٌ صَفْرَآءُۙ فَاقِعٌ لَّوْنُهَا تَسُرُّ النّٰظِرِيْنَ﴿69﴾‏

૬૯.ft1ÕtwŒ3yt2uÕtLtt hçt0f GttuçtÂGGtÕÕtLtt BttÕtÔt3Lttunt, f1tÕt ELLtnq Gtfq1Õttu ELLtnt çtf1hítwLt3 Ë1V3ht9ytu Vtf8uW2ÕÕtÔt3Lttunt ítËwh3ÁLt3LttÍ6uheLt

૬૯. તેમણે કહ્યું કે, તારા પરવરદિગાર પાસે અમારા માટે વિનંતી કર કે તેનો રંગ કેવો હોવો જોઇએ તે અમોને બયાન કરે. (મૂસાએ) કહ્યું કે બેશક (અલ્લાહ) ફરમાવે છે તે ગાય એવા પીળા રંગની છે કે જોનારાઓને ખુશ કરી નાખે!

 

[25:00.00]

قَالُوا ادْعُ لَنَا رَبَّكَ يُبَيِّنْ لَّنَا مَا هِىَۙ اِنَّ الْبَقَرَ تَشٰبَهَ عَلَيْنَاؕ وَاِنَّآ اِنْ شَآءَ اللّٰهُ لَمُهْتَدُوْنَ﴿70﴾‏

૭૦.f1tÕtwŒ3ytu2ÕtLtt hçt0f GttuçtÂGGtÕÕtLtt BttnuGt EÒtÕt3 çtf1h ít~ttçtn y1ÕtGt3Ltt, ÔtELLtt9 EL~tt9yÕÕttntu ÕtBttun3ítŒqLt

૭૦.તેમણે કહ્યું કે, તારા પરવરદિગાર પાસે અમારા માટે વિનંતી કર કે તે ખુલાસા સાથે વર્ણવે કે તે ગાય કેવી હોવી જોઇએ? કારણકે આ ગાય(નું નક્કી કરવુ) અમારા માટે ગૂંચવણ બની ગઇ છે અને બેશક જો અલ્લાહ ચાહશે તો અમે જરૂર હિદાયત પામશું.

 

[25:20.00]

قَالَ اِنَّهٗ يَقُوْلُ اِنَّهَا بَقَرَةٌ لَّا ذَلُوْلٌ تُثِيْرُ الْاَرْضَ وَلَا تَسْقِى الْحَرْثَ ‌ۚ مُسَلَّمَةٌ لَّا شِيَةَ فِيْهَاؕ قَالُوا الْئٰنَ جِئْتَ بِالْحَقِّ‌ؕ فَذَبَحُوْهَا وَمَا كَادُوْا يَفْعَلُوْنَ ۠ ‏‏﴿71﴾‏

૭૧.f1tÕt ELLtnq Gtfq1Õttu ELLtnt çtf1hítw Õt0tÍ7ÕtqÕtwLt3 íttuË8eÁÕt3 yh3Í1 ÔtÕtt ítË74rf2Õt3 n1h3Ë7 BttuËÕÕtBtítwÕt3 Õtt~tuGtít Vent f1tÕtwÕt3ytLt suy3ít rçtÕt3n1f14fu2, VÍ7çtnq1nt ÔtBttftŒq GtV3y1ÕtqLt

૭૧.તેણે કહ્યું કે બેશક (અલ્લાહ) ફરમાવે છે કે તે ગાય એવી હોય કે જેને ઝમીન ખેડવા અથવા ખેતરોને પાણી પાવા માટે હજી કામે લગાડી ન હોય; તંદુરસ્ત અને એક રંગની ડાઘ વિનાની હોય; તેઓ બોલ્યા “હવે તુ યોગ્ય પૈગામ લાવ્યો” પછી તેમણે તેને ઝબ્હ કરી, જો કે તેઓ આ કાર્ય કરવા ચાહતા ન હતા.

 

[25:46.00]

وَ اِذْ قَتَلْتُمْ نَفْسًا فَادّٰرَءْتُمْ فِيْهَاؕ وَاللّٰهُ مُخْرِجٌ مَّا كُنْتُمْ تَكْتُمُوْنَۚ﴿72﴾‏

૭૨.ÔtEÍ74 f1ítÕítwBt3 LtV3ËLt3 Vvt0 hy3ítwBt3 Vent,ít ÔtÕÕttntu BtwÏ14thuòwBt3 BttfwLítwBt3 ítf3íttuBtqLt

૭૨.અને જ્યારે તમોએ એક શખ્સને મારી નાખ્યો પછી તેના (કાતિલના) સંબંધમાં તમે આપસમાં ઝઘડો કરવા લાગ્યા અને જે કાંઈ તમે સંતાડતા હતા, તે અલ્લાહ જાહેર કરનાર હતો.

 

[25:59.00]

فَقُلْنَا اضْرِبُوْهُ بِبَعْضِهَاؕ كَذٰلِكَ يُحْىِ اللّٰهُ الْمَوْتٰى ۙ وَيُرِيْکُمْ اٰيٰتِهٖ لَعَلَّكُمْ تَعْقِلُوْنَ﴿73﴾‏

૭૩.Vf1wÕt3 LtÍ14huçtqntu çtuçty14Íu2nt, fÍt7Õtuf Gttun14rGtÕÕttnwÕt3 BtÔt3ítt ÔtGtturhfwBt ytGttítune Õty1ÕÕtfwBt3 íty14fu2ÕtqLt

૭૩.પછી અમોએ કહ્યું કે આ ગાયનો એક ભાગ (લઈને) તેના શબ પર મસ કરો આ રીતે અલ્લાહ મરણ પામેલાઓને સજીવન કરે છે અને તમને પોતાની નિશાનીઓ દેખાડે છે કે કદાચ તમે વિચારો.

 

[26:16.00]

ثُمَّ قَسَتْ قُلُوْبُكُمْ مِّنْۢ بَعْدِ ذٰلِكَ فَهِىَ كَالْحِجَارَةِ اَوْ اَشَدُّ قَسْوَةً ‌ ؕ وَاِنَّ مِنَ الْحِجَارَةِ لَمَا يَتَفَجَّرُ مِنْهُ الْاَنْهٰرُ‌ؕ وَاِنَّ مِنْهَا لَمَا يَشَّقَّقُ فَيَخْرُجُ مِنْهُ الْمَآءُ‌ؕ وَاِنَّ مِنْهَا لَمَا يَهْبِطُ مِنْ خَشْيَةِ اللّٰهِ‌ؕ وَمَا اللّٰهُ بِغَافِلٍ عَمَّا تَعْمَلُوْنَ﴿74﴾‏

૭૪.Ëw7BBt f1Ëít3 ftu2ÕtqçttufwBt3 rBtBt3çty1Œu Ít7Õtuf VnuGt fÕt3 nu2òhítu yÔt3 y~tvtu f1Ë3Ôtn3, ÔtEÒt BtuLtÕt3nu2òhítu ÕtBtt GtítVs0htu rBtLt3nwÕt3 yLt3nth, ÔtELLt rBtLt3nt ÕtBtt Gt~t0f02ft2u VGtÏ14thtuòu rBtLt3nwÕt3 Btt9ytu, ÔtEÒt rBtLnt ÕtBtt Gtn3çtuítt2u rBtLt3 Ït1~t3GtrítÕÕttn, ÔtBtÕÕttntu çtuøt1tVurÕtLt3 y1BBtt íty14BtÕtqLt

૭૪.તે બાદ તમારા દિલો સખત થઈ ગયાં જાણે કે પત્થર અથવા તેથી પણ વધારે સખત; કારણકે પત્થરોમાંથી અમુક એવા હોય છે કે જેમાંથી પાણીના ઝરણાં ફૂટી નીકળે છે, અને તેમાંથી અમુક એવા હોય છે કે જે ફાટી જાય છે પછી તેમાંથી પાણી નીકળે છે, અને તેમાંથી અમુક એવા પણ હોય છે કે અલ્લાહના ભયથી (પહાડ પરથી) નીચે પડે છે. અને તમે જે કાંઈ કરો છે તેનાથી અલ્લાહ ગાફિલ નથી.

 

[27:06.00]

اَفَتَطْمَعُوْنَ اَنْ يُّؤْمِنُوْا لَكُمْ وَقَدْ كَانَ فَرِيْقٌ مِّنْهُمْ يَسْمَعُوْنَ کَلَامَ اللّٰهِ ثُمَّ يُحَرِّفُوْنَهٗ مِنْۢ بَعْدِ مَا عَقَلُوْهُ وَهُمْ يَعْلَمُوْنَ﴿75﴾‏

૭૫.yVítí1BtQ2Lt ykGGttuy3BtuLtq ÕtfwBt3 Ôtf1Œ3ftLt Vhef1wBt3 rBtLt3 nwBt3 GtMBtW2Lt fÕttBtÕÕttnu Ëw7BBt Gttun1h3huVqLtnq rBtBt3çty14Œu Btty1f1Õtqntu ÔtnwBt3 Gty14ÕtBtqLt

૭૫. શું તમે (મુસલમાનો) એવી ઉમ્મીદ રાખો છો કે તેઓ (યહૂદીઓ) તમારા (દીન પર) ઇમાન લઇ આવે? જયારે તેઓમાંથી એક ટોળું એવું છે કે તે અલ્લાહનો કલામ સાંભળે છે, પછી તેઓ તેને સમજી ચૂકયા બાદ પણ જાણી જોઈને તેમાં ફેરફાર કરી નાખે છે.

 

[27:36.00]

وَاِذَا لَقُوْا الَّذِيْنَ اٰمَنُوْا قَالُوْآ اٰمَنَّا  ۖۚ وَاِذَا خَلَا بَعْضُهُمْ اِلٰى بَعْضٍ قَالُوْآ اَ تُحَدِّثُوْنَهُمْ بِمَا فَتَحَ اللّٰهُ عَلَيْكُمْ لِيُحَآجُّوْكُمْ بِهٖ عِنْدَ رَبِّكُمْ‌ؕ اَفَلَا تَعْقِلُوْنَ﴿76﴾‏

૭૬.ÔtyuÍt7 Õtfw1ÕÕtÍ8eLt ytBtLtq ft1Õtq ytBtLtt0, ÔtyuÍt7 Ït1Õtt çty14Ít2unwBt3 yuÕtt çty14rÍ1Lt3 ft1Õtq9yíttun1vuËq7LtnwBt3 çtuBtt Vítn1ÕÕttntu y1ÕtGt3fwBt3 ÕtuGttunt92òq0fwBt3 çtune E2LŒ hççtufwBt3, yVÕtt íty14fu2ÕtqLt

૭૬. (યહૂદીઓ) જયારે તેઓ મોમીનો સાથે મુલાકાત કરે છે ત્યારે કહે છે કે અમે ઈમાન લઈ આવ્યા છીએ, પણ જ્યારે એકાંતમાં આપસમાં મળે છે ત્યારે કહે છે કે શું તમે તેમને તે કહી દો છો કે જે (હકીકત) અલ્લાહે તમારા ઉપર જાહેર કરી છે કે જેથી તેઓ તમારા પરવરદિગારની હજુરમાં એ જ વડે તમારા વિરૂઘ્ધ દલીલો કાયમ કરે? શું તમે વિચારતા નથી?

 

[28:15.00]

اَوَلَا يَعْلَمُوْنَ اَنَّ اللّٰهَ يَعْلَمُ مَا يُسِرُّوْنَ وَمَا يُعْلِنُوْنَ﴿77﴾‏

૭૭.yÔtÕtt Gty14ÕtBtqLt yLLtÕÕttnt Gty14ÕtBttu BttGtturËh3YLt ÔtBtt Gttuy14ÕtuLtqLt

૭૭. શું તેઓ નથી જાણતા કે તેઓ જે કાંઈ સંતાડે છે તથા જે કાંઈ જાહેર કરે છે તે અલ્લાહ જાણે છે?

 

[28:25.00]

وَ مِنْهُمْ اُمِّيُّوْنَ لَا يَعْلَمُوْنَ الْكِتٰبَ اِلَّاۤ اَمَانِىَّ وَاِنْ هُمْ اِلَّا يَظُنُّوْنَ﴿78﴾‏

૭૮.ÔtrBtLt3nwBt3 WBBteGGtqLt ÕttGty14ÕtBtqLtÕt3 fuíttçt EÕÕtt yBttrLtGGt ÔtELt3nwBt3 EÕÕtt GtÍw5LLtqLt

૭૮. અને તેઓ (યહૂદીઓ)માંથી અમુક એવા જાહિલ છે કે જેઓ (અલ્લાહની) કિતાબને પોતાની ઉમ્મીદો સિવાય કંઇપણ જાણતા નથી અને ફકત અટકળો જ કરે છે.

 

[28:38.00]

فَوَيْلٌ لِّلَّذِيْنَ يَكْتُبُوْنَ الْكِتٰبَ بِاَيْدِيْهِمْۗ ثُمَّ يَقُوْلُوْنَ هٰذَا مِنْ عِنْدِ اللّٰهِ لِيَشْتَرُوْا بِهٖ ثَمَنًا قَلِيْلًاؕ فَوَيْلٌ لَّهُمْ مِّمَّا کَتَبَتْ اَيْدِيْهِمْ وَوَيْلٌ لَّهُمْ مِّمَّا يَكْسِبُوْنَ﴿79﴾‏

૭૯.VÔtGt3ÕtwÕt3 rÕtÕÕtÍ8eLt Gtf3íttuçtqLtÕt3 fuíttçt çtuyGt3ŒernBt3, Ëw7BBt Gtfq1ÕtqLt ntÍt7 rBtLt3 E2ÂLŒÕÕttnu ÕtuGt~ítYçtune Ë7BtLtLt3 f1ÕteÕtt, VÔtGt3ÕtwÕÕtnwBt3 rBtBBt0t fítçtít3 yGt3rŒrnBt3 ÔtÔtGt3ÕtwÕt3 ÕtnwBt3 rBtBt0t Gtf3ËuçtqLt

૭૯. અફસોસ છે તેમના માટે જેઓ કિતાબ પોતાને જ હાથે લખે છે, અને પછી કહે છે કે, આ અલ્લાહના તરફથી છે કે જેથી તેને થોડીક કિંમતમાં (પોતાના સ્વાર્થ માટે) વેચી શકે; વળી અફસોસ છે તેમના માટે કે જે તેમના હાથોએ લખ્યું અને અફસોસ છે તેમના માટે કે જે કાંઇ તેમના હાથે લાગે છે.

૧/૨ સિપારો પુરું

[29:07.00]

وَقَالُوْا لَنْ تَمَسَّنَا النَّارُ اِلَّاۤ اَيَّامًا مَّعْدُوْدَةً ‌ ؕ قُلْ اَتَّخَذْتُمْ عِنْدَ اللّٰهِ عَهْدًا فَلَنْ يُّخْلِفَ اللّٰهُ عَهْدَهٗۤ‌ اَمْ تَقُوْلُوْنَ عَلَى اللّٰهِ مَا لَا تَعْلَمُوْنَ﴿80﴾‏

૮૦.Ôtf1tÕtq ÕtLt3 ítBtË0LtLLtthtu EÕÕtt yGGttBtBBty14ŒqŒn3, fw1Õt3 y¥tÏ1tÍ74ítwBt3 E2LŒÕÕttnu y1n3ŒLt3 VÕtkGGtwÏ1ÕtuVÕÕttntu y1n3Œnq9 yBt3 ítfq1ÕtqLt y1ÕtÕÕttnu BttÕtt íty14ÕtBtqLt

૮૦. અને તેઓ કહે છે કે અમને તો અમુક દિવસો સિવાય આગ હરગિઝ અડકશે નહિ; તું કહે કે શું તમે અલ્લાહ પાસેથી એવું વચન લઈ લીધું છે કે જેની મુખાલેફત અલ્લાહ ન કરે? યા પછી તેની ખિલાફ એવી વાતો કરો છો કે જે તમે જાણતા નથી.

 

[29:33.00]

بَلٰى مَنْ كَسَبَ سَيِّئَةً وَّاَحَاطَتْ بِهٖ خَطِيْۤئَتُهٗ فَاُولٰٓئِكَ اَصْحٰبُ النَّارِ‌‌ۚ هُمْ فِيْهَا خٰلِدُوْنَ﴿81﴾‏

૮૧.çtÕtt BtLt3 fËçt ËGGtuyítk Ôt0yn1tít1ít3çtune Ï92títeyíttunq VytuÕtt9yuf yM1n1tçtwLLtthu, nwBVent Ït1tÕtuŒqLt

૮૧. હા, જેણે કોઈ બૂરાઇ હાંસિલ કરી અને તેને તેના ગુનાહોએ ધેરી લીધો, તેઓ જહન્નમવાસીઓ છે,* જેમાં તેઓ હંમેશા રહેશે.

 

[29:50.00]

وَالَّذِيْنَ اٰمَنُوْا وَعَمِلُوا الصّٰلِحٰتِ اُولٰٓئِكَ اَصْحٰبُ الْجَنَّةِ ‌‌ۚ هُمْ فِيْهَا خٰلِدُوْنَ ۠ ‏﴿82﴾‏

૮૨.ÔtÕÕtÍ8eLt ytBtLtq Ôty1BtuÕtwM1Ët1Õtun1títu ytuÕtt9yuf yË14nt1çtwÕt3 sLLtítu, nwBt3 Vent Ït1tÕtuŒqLt

૮૨. અને જેઓ ઈમાન લાવ્યા અને નેક આમાલ કર્યા તેઓ જન્નતવાસીઓ છે, જેમાં તેઓ હંમેશા રહેશે.

 

[30:06.00]

وَاِذْ اَخَذْنَا مِيْثَاقَ بَنِىْٓ اِسْرَآءِيْلَ لَا تَعْبُدُوْنَ اِلَّا اللّٰهَ وَبِالْوَالِدَيْنِ اِحْسَانًا وَّذِى الْقُرْبٰى وَالْيَتٰمٰى وَالْمَسٰکِيْنِ وَقُوْلُوْا لِلنَّاسِ حُسْنًا وَّاَقِيْمُوا الصَّلٰوةَ وَاٰتُوا الزَّکٰوةَؕ ثُمَّ تَوَلَّيْتُمْ اِلَّا قَلِيْلًا مِّنْکُمْ وَاَنْتُمْ مُّعْرِضُوْنَ ﴿83﴾‏

૮૩.ÔtE4Í7 yÏt1Í74Ltt BteË7tf1 çt9LteEMht9EÕt Õttíty14çttuŒqLt EÕÕtÕÕttn, ÔtrçtÕÔttÕtuŒGt3Ltu yun14ËtLtkÔt0rÍ7Õt3 fw1h3çtt ÔtÕt3GtíttBtt ÔtÕt3BtËtfeLtu Ôtfq1Õtq rÕtLLttËu nwMLtk Ôt0yf2eBtwM1Ë1Õttít ÔtytítwÍ0ftít, Ë7wBt0 ítÔtÕÕtGt3ítwBt3 EÕÕtt f1rÕtÕtBt3 rBtLfwBt3 Ôt yLt3 ítwBt3 Bttuy14huÍq1Lt

૮૩. અને જયારે અમોએ બની ઈસરાઈલ પાસેથી વચન લીધું કે તમે અલ્લાહ સિવાય અન્યની ઈબાદત કરશો નહિ, અને વાલેદૈનની સાથે અને સગાવ્હાલાં તથા યતીમો તથા મિસ્કીનોની સાથે નેકી કરતા રહેશો; અને લોકો સાથે સારી વાત કરો અને નમાઝ કાયમ કરો તથા ઝકાત આપતા રહો; ત્યારબાદ તમારામાંના થોડા લોકો સિવાય બધા જ (વચનથી) ફરી ગયા, અને તમે લોકો (વચનથી) ફરી જનાર જ છો.

 

[30:51.00]

وَاِذْ اَخَذْنَا مِيْثَاقَكُمْ لَا تَسْفِكُوْنَ دِمَآءَكُمْ وَلَا تُخْرِجُوْنَ اَنْفُسَكُمْ مِّنْ دِيَارِكُمْ ثُمَّ اَقْرَرْتُمْ وَاَنْتُمْ تَشْهَدُوْنَ﴿84﴾‏

૮૪.ÔtEÍ74 yÏt1Í74Ltt BteËt7f1fwBt3 ÕttítMVufwLt ŒuBtt9yfwBt3 ÔtÕttítwÏ1huòqLt yLVtuËfwBt3 rBtLŒuGtthufwBt3 Ë7wBt0 yf14hh3ítwBt3 ÔtyLt3ítwBt3 ít~nŒqLt

૮૪. અને જ્યારે અમોએ તમારી પાસેથી વચન લીધું કે તમે આપસમાં ખૂનરેજી કરશો નહિ, તેમજ તમારામાંથી કોઇને બેવતન કરશો નહિ, પછી તમોએ કબૂલ કર્યુ અને તમે પોતેજ તેના ગવાહ છો.

 

[31:13.00]

ثُمَّ اَنْتُمْ هٰٓؤُلَاۤءِ تَقْتُلُوْنَ اَنْفُسَكُمْ وَتُخْرِجُوْنَ فَرِيْقًا مِّنْكُمْ مِّنْ دِيَارِهِمْؗ تَظٰهَرُوْنَ عَلَيْهِمْ بِالْاِثْمِ وَالْعُدْوَانِؕ وَاِنْ يَّاْتُوْكُمْ اُسٰرٰى تُفٰدُوْهُمْ وَهُوَ مُحَرَّمٌ عَلَيْڪُمْ اِخْرَاجُهُمْ‌‌ؕ اَفَتُؤْمِنُوْنَ بِبَعْضِ الْكِتٰبِ وَتَكْفُرُوْنَ بِبَعْضٍ‌ۚ فَمَا جَزَآءُ مَنْ يَّفْعَلُ ذٰلِكَ مِنْکُمْ اِلَّا خِزْىٌ فِى الْحَيٰوةِ الدُّنْيَا ‌ۚ وَيَوْمَ الْقِيٰمَةِ يُرَدُّوْنَ اِلٰٓى اَشَدِّ الْعَذَابِ‌ؕ وَمَا اللّٰهُ بِغَافِلٍ عَمَّا تَعْمَلُوْنَ﴿85﴾‏

૮૫.Ëw7Bt0 yLítwBt3 nt9ytuÕttyu ítf14íttuÕtqLt yLVtuËfwBt3 ÔtítwÏ1huòqLt Vhef1Bt3 rBtLfwBt3 rBtLŒuGtthurnBt3, ítÍt5nYLt y1ÕtGt3rnBt3 rçtÕEM7Btu ÔtÕW2Œ3ÔttLt, Ôt#GGtty3ítqfwBt3 ytuËtht íttuVtŒqnwBt3 ÔtntuÔt Bttun1h3hBtwLt3 y1ÕtGt3 fwBt3 EÏ14thtòunwBt3, yVíttuy3BtuLtqLt çtuçty14rÍ1Õt3 fuíttçtu Ôtítf3VtuYLt çtuçty14rÍ1Lt3, VBtt sÍt9ytu BtkGGtV3y1Õttu Ít7Õtuf rBtLt3fwBt3 EÕÕtt rÏt1Í3GtwLt3 rVÕt3n1GttrítŒ3 ŒwLGtt, Ôt GtÔt3BtÕt3 fu2GttBtítu GttuhŒq0Lt yuÕtt9 y~trvÕt3 y1Ít7çtu, ÔtBtÕÕttntu çtuøt1tVurÕtLt3 y1BBtt íty14BtÕtqLt

૮૫. અને તમે એ જ છો કે પોતાનાઓને મારી નાખો છો, તથા અમુક લોકોને બેવતન કરો છો, અને ગુનાહ તથા ઝુલ્મ કરવામાં એક બીજાની મદદ કરો છો; અને જયારે તેમને તમારી સામે કૈદી બનાવીને લાવવામાં આવે છે ત્યારે તમે ફિદયો આપીને તેમને છોડાવો છો, જો કે તેમને બેવતન કરવુ જ તમારા માટે હરામ હતુ; તો શું તમે કિતાબના અમુક ભાગને માનો છો અને અમુકને માનતા નથી? તમારામાંથી જે કોઈ આવું કરે તેના માટે દુનિયાની ઝિંદગીમાં ઝિલ્લત સિવાય બીજો શું બદલો છે? અને કયામતના દિવસે પણ તેમને ધણા સખત અઝાબ તરફ ફેરવવામાં આવશે; અને તમે જે કાંઈ કરો છો તેનાથી અલ્લાહ ગાફિલ નથી.

 

[32:24.00]

اُولٰٓئِكَ الَّذِيْنَ اشْتَرَوُا الْحَيٰوةَ الدُّنْيَا بِالْاٰخِرَةِ‌ؗ فَلَا يُخَفَّفُ عَنْهُمُ الْعَذَابُ وَلَا هُمْ يُنْصَرُوْنَ ۠ ‏﴿86﴾‏

૮૬.ytuÕtt9yufÕÕtÍ8e Lt~íthÔtwÕt3 n1GttítŒ3ŒwLGtt rçtÕt3 ytÏtu2hítu VÕttGttuÏ1tV0Vtu y1LntuBtwÕt3 y1Ít7çttu ÔtÕttnwBt3 GtwLË1YLt

૮૬. આ લોકો આખેરતના બદલે દુનિયાની ઝિંદગી ખરીદે છે, માટે તેમની સજા હરગિઝ હળવી કરવામાં આવશે નહિ. તેમજ તેમની મદદ પણ કરવામાં આવશે નહિ.

 

[32:42.00]

وَ لَقَدْ اٰتَيْنَا مُوْسَى الْكِتٰبَ وَقَفَّيْنَا مِنْۢ بَعْدِهٖ بِالرُّسُلِ‌ؗ وَاٰتَيْنَا عِيْسَى ابْنَ مَرْيَمَ الْبَيِّنٰتِ وَاَيَّدْنٰهُ بِرُوْحِ الْقُدُسِ‌ؕ اَفَكُلَّمَا جَآءَكُمْ رَسُوْلٌۢ بِمَا لَا تَهْوٰٓى اَنْفُسُكُمُ اسْتَكْبَرْتُمْ‌ۚ فَفَرِيْقًا كَذَّبْتُمْؗ وَفَرِيْقًا تَقْتُلُوْنَ﴿87﴾‏

૮૭.ÔtÕtf1Œ3 ytítGt3Ltt BtwËÕt3fuíttçt Ôtf1V0Gt3Ltt rBtBt3çty14Œune rçth3htuËtuÕtu Ôt ytítGt3Ltt E2ËçLt Bth3GtBtÕt3 çtGGtuLttítu ÔtyGGtŒ3Lttntu çtuYrn2Õt3 ft2uŒtuËu, yV fwÕÕtBtt ò9yfwBt3 hËqÕtwBt3 çtuBtt Õtt ítn3Ôtt9 yLVtuËtuftu BtwMítf3çtítwoBt3, VVhef1Lt3 f7Í0çítwBt3 ÔtVhef1Lt3 ítf14íttuÕtqLt

૮૭. અને બેશક અમોએ મૂસાને કિતાબ અતા કરી તથા તેના પછી બીજા પયગંબરો એક પછી એક મોકલ્યા, અને અમોએ મરિયમના પુત્ર ઈસાને રોશન દલીલ આપી તથા રૂહુલકુદુસ થકી તેની મદદ કરી; શું એવુ નથી કે જ્યારે કોઈ રસૂલ તમારી પાસે તમારી ઈચ્છા વિરૂદ્ઘનો હુકમ લઈ આવ્યો ત્યારે તમે તકબ્બૂર કરતા રહ્યા, પછી અમુકને જૂઠા પાડ્યા, અને અમુકને કતલ કરી નાખ્યા?

 

[33:19.00]

وَقَالُوْا قُلُوْبُنَا غُلْفٌ‌ؕ بَل لَّعَنَهُمُ اللّٰهُ بِكُفْرِهِمْ فَقَلِيْلًا مَّا يُؤْمِنُوْنَ﴿88﴾‏

૮૮.Ôtf1tÕtq ftu2ÕtqçttuLtt øt1wÕVwLt3, çtÕt3Õty1LtntuBtwÕÕttntu çtufwV3hurnBt3 f1ÕteÕtBtt0Gttuy3BtuLtqLt

૮૮. અને તેઓ કહે છે કે અમારા દિલો પર પડદા છે; એમ નથી બલ્કે અલ્લાહે તેમને તેઓના નાસ્તિકપણાના કારણે લાનત કરી છે, માટે ધણા જ થોડા ઈમાન લાવે છે.

 

[33:32.00]

وَلَمَّا جَآءَهُمْ كِتٰبٌ مِّنْ عِنْدِ اللّٰهِ مُصَدِّقٌ لِّمَا مَعَهُمْۙ وَكَانُوْا مِنْ قَبْلُ يَسْتَفْتِحُوْنَ عَلَى الَّذِيْنَ كَفَرُوْا  ‌ۖۚ فَلَمَّا جَآءَهُمْ مَّا عَرَفُوْا کَفَرُوْا بِهٖ‌ؗ فَلَعْنَةُ اللّٰهِ عَلَى الْكٰفِرِيْنَ﴿89﴾‏

૮૯.ÔtÕtBBtt ò9ynwBt3 fuíttçtwBt3 rBtLt3 E2ÂLŒÕÕttnu BttuË1vu fw1ÕÕtuBtt Bty1nwBt3 ÔtftLtq rBtLt3f1çÕttu GtMítV3ítunq1Lt3 y1ÕtÕÕtÍ8eLt fVY, VÕtBBtt ò9ynwBt3 Btty1hVq fVY çturn, VÕty14LtítwÕÕttnu y1ÕtÕt3 ftVuheLt

૮૯. અને જ્યારે તેમની પાસે અલ્લાહની એક કિતાબ આવી કે જે તેમની પાસે છે તેની સચ્ચાઇ સાબિત કરનાર છે, જો કે અગાઉ તેઓ પોતાને (પયગંબરની મદદથી) નાસ્તિકો ઊપર કામ્યાબી હાંસિલ કરવાની ખુશખબરી આપતા હતા, પણ જ્યારે તેમની પાસે તે (પયગંબર) આવ્યા ત્યારે ઓળખવા છતાં (જાણી જોઇને) તેનો ઇન્કાર કર્યા માટે અલ્લાહની લાનત થાય નાસ્તિકો પર.

 

[34:02.00]

بِئْسَمَا اشْتَرَوْا بِهٖۤ اَنْفُسَهُمْ اَنْ يَّڪْفُرُوْا بِمَآ اَنْزَلَ اللّٰهُ بَغْيًا اَنْ يُّنَزِّلَ اللّٰهُ مِنْ فَضْلِهٖ عَلٰى مَنْ يَّشَآءُ مِنْ عِبَادِهٖ‌ۚ فَبَآءُوْ بِغَضَبٍ عَلٰى غَضَبٍ‌ؕ وَلِلْكٰفِرِيْنَ عَذَابٌ مُّهِيْنٌ﴿90﴾‏

૯૦.çtuy3ËBt~t3íthÔt3 çtune9 yLVtuËnwBt3 ykGGtf3VtuY çtuBtt9 yLt3ÍÕtÕÕttntu çtøt14GtLt3 ykGGttuLtÍ3 ÍuÕtÕÕttntu rBtLt3VÍ14Õtune y1Õtt BtkGt3 Gt~tt9ytu rBtLt3 y2uçttŒun3, VçttW çtuø1tÍ1rçtLt3 y1Õtt øt1Í1rçtLt3, ÔtrÕtÕt3ftVuheLt y1Ít7çtwBtt0uneLt

૯૦. પોતાની જાતને કેટલી ખરાબ કિંમતે વહેંચ્યા કે હસદને કારણે અલ્લાહે નાઝિલ કરેલ (આયતો)નો ઇન્કાર કર્યો (કહયુ કે) શા માટે અલ્લાહ પોતાના ફઝલથી જેના ઉપર ચાહે છે નાઝિલ કરે છે ? પછી અલ્લાહના ગઝબ ઉપર ગઝબમાં ગિરફતાર થયા, નાસ્તિકો માટે ઝિલ્લતભર્યો અઝાબ છે.

 

[34:37.00]

وَاِذَا قِيْلَ لَهُمْ اٰمِنُوْا بِمَآ اَنْزَلَ اللّٰهُ قَالُوْا نُؤْمِنُ بِمَآ اُنْزِلَ عَلَيْنَا وَيَكْفُرُوْنَ بِمَا وَرَآءَهٗۗ وَهُوَ الْحَقُّ مُصَدِّقًا لِّمَا مَعَهُمْ‌ؕ قُلْ فَلِمَ تَقْتُلُوْنَ اَنْۢبِيَآءَ اللّٰهِ مِنْ قَبْلُ اِنْ كُنْتُمْ مُّؤْمِنِيْنَ﴿91﴾‏

૯૧.ÔtyuÍt7 f2eÕt ÕtnwBt3 ytBtuLtq çtuBtt9 yLt3ÍÕtÕÕttntu ft1Õtq Lttuy3BtuLttu çtuBttWLÍuÕt y1ÕtGt3Ltt ÔtGtf3VtuYLt çtuBttÔtht9ynq, ÔtntuÔtÕt3n1ft20u BttuË1Æuf1Õt3 ÕtuBtt Bty1nwBt3, f1wÕt3 VÕtuBt ítf14íttuÕtqLt yBçtuGtt9 yÕÕttnu rBtLt3f1çÕttu ELfwLt3ítwBt3 Bttuy3BtuLteLt

૯૧. અને જ્યારે તેમને કહેવામાં આવે છે કે જે કાંઈ અલ્લાહે નાઝિલ કર્યું છે તેના પર ઈમાન લાવો. ત્યારે કહે છે કે, અમારા પર જે કાંઈ નાઝિલ કરવામાં આવ્યું છે તેની ઉપર ઇમાન લાવ્યા છીએ અને તે સિવાયનો તેઓ ઈન્કાર કરે છે, એવી હાલતમાં કે તે હક છે અને જે તેઓ પાસે (આગળની કિતાબ)ની સચ્ચાઇ સાબિત કરનાર છે; માટે કહે કે જો તમે ખરેખર ઈમાન લાવનારા છો તો આ પહેલાં આવેલા નબીઓને શા માટે કતલ કરતા હતા?

 

[35:23.00]

وَلَقَدْ جَآءَکُمْ مُّوْسٰى بِالْبَيِّنٰتِ ثُمَّ اتَّخَذْتُمُ الْعِجْلَ مِنْۢ بَعْدِهٖ وَاَنْتُمْ ظٰلِمُوْنَ﴿92﴾‏

૯૨.ÔtÕtf1Œ3 ò9yfwBt3 BtwËt rçtÕt3çtGGtuLttítu Ë7wBBtít3 ítÏt1Í74íttuBtwÕt3 E2s3Õt rBtBt3çty14Œune ÔtyLítwBt3 Ít5ÕtuBtqLt

૯૨. અને બેશક મૂસા તમારી પાસે ખુલ્લી દલીલો લઈને આવ્યો, ત્યારબાદ તમે વાછરડાને (ઇબાદત માટે) પસંદ કર્યુ એવી હાલતમાં તમે ઝુલમગાર હતા.

 

[35:42.00]

وَاِذْ اَخَذْنَا مِيْثَاقَكُمْ وَرَفَعْنَا فَوْقَکُمُ الطُّوْرَؕ خُذُوْا مَآ اٰتَيْنٰکُمْ بِقُوَّةٍ وَّاسْمَعُوْا ‌ ؕ قَالُوْا سَمِعْنَا وَعَصَيْنَا ۗ وَاُشْرِبُوْا فِىْ قُلُوْبِهِمُ الْعِجْلَ بِکُفْرِهِمْؕ قُلْ بِئْسَمَا يَاْمُرُکُمْ بِهٖۤ اِيْمَانُكُمْ اِنْ كُنْتُمْ مُّؤْمِنِيْنَ﴿93﴾‏

૯૩.ÔtEÍ74 yÏt1Í74Ltt BteËt7f1fwBt3 ÔthVy14Ltt VÔt3f1ftuBtw¥1t2qh, Ïttu2Íq7 Btt9ytítGt3LttfwBt3 çtufw1ÔÔtrítkÔt3 ÔtMBtW2, ft1Õtq ËBtuy14Ltt Ôty1Ë1Gt3Ltt ÔtW~huçtq rVft2uÕtqçtunuBtwÕt3 E2s3Õt çtufwV3hurnBt3, fw1Õt3 çtuy3ËBtt Gty3BttuhtufwBt3çtune9 EBttLttufwBt3 E2Lt3fwLítwBt3 Bttuy3BtuLteLt

૯૩. અને જ્યારે અમોએ તમારી પાસેથી પાકું વચન લીધું અને (સીના) પહાડને તમારા માથા પર ઊંચકી રાખ્યો, જે કાંઈ અમોએ તમને આપ્યું છે તે મજબૂતીથી પકડી લો અને સાંભળો (ઇતાઅત કરો); ત્યારે તેમણે કહ્યું કે અમોએ સાંભળી લીધું, પરંતુ અમોએ નાફરમાની કરી; અને નાસ્તિકપણાને લીધે તેમના દિલોમાં વાછરડાં પ્રત્યેની મોહબ્બત ઘર કરી ગઈ હતી. તું કહે કે જો તમે ઈમાન લાવનારા છો તો તમારૂં ઈમાન તમને કેવો ખરાબ હુકમ આપે છે.

 

[36:20.00]

قُلْ اِنْ كَانَتْ لَکُمُ الدَّارُ الْاٰخِرَةُ عِنْدَ اللّٰهِ خَالِصَةً مِّنْ دُوْنِ النَّاسِ فَتَمَنَّوُا الْمَوْتَ اِنْ کُنْتُمْ صٰدِقِيْنَ﴿94﴾‏

૯૪.fw1Õt3 ELt3 ftLtít3 ÕtftuBtwÆtÁÕt3 ytÏtu2híttu E2LŒÕÕttnu Ït1tÕtuË1ítBt3 rBtLŒqrLtLLttËu VítBtÒtÔtwÕt3 BtÔt3ít ELt3fwLt3ítwBt3 Ë1tŒuf2eLt

૯૪. કહે કે જો આખેરતનું ધર અલ્લાહને ત્યાં ફકત તમારા માટે જ છે અને બીજા લોકો માટે નથી, માટે જો તમે સાચા હોવ તો મોતની તમન્ના કરો.

 

[36:40.00]

وَ لَنْ يَّتَمَنَّوْهُ اَبَدًاۢ بِمَا قَدَّمَتْ اَيْدِيْهِمْ‌ؕ وَاللّٰهُ عَلِيْمٌۢ بِالظّٰلِمِيْنَ﴿95﴾‏

૯૫.ÔtÕtkGGtítBtÒtÔt3ntu yçtŒBt3 çtuBtt f1vBtít3 yGt3ŒernBt3, ÔtÕÕttntu y1ÕteBtwBt3 rçtÍ50tÕtuBteLt

૯૫. પરંતુ તેઓ પોતાના હાથે જે આગળ મોકલી ચૂક્યા છે તેના કારણે તેઓ તે (મૃત્યુ)ની હરગિઝ ઈચ્છા કરશે નહિ; અને અલ્લાહ ઝુલમગારોને સારી રીતે ઓળખે છે.

 

[36:55.00]

وَلَتَجِدَنَّهُمْ اَحْرَصَ النَّاسِ عَلٰى حَيٰوةٍ  ۛۚ وَ مِنَ الَّذِيْنَ اَشْرَكُوْا‌‌  ۛۚ يَوَدُّ اَحَدُهُمْ لَوْ يُعَمَّرُ اَ لْفَ سَنَةٍ ۚ وَمَا هُوَ بِمُزَحْزِحِهٖ مِنَ الْعَذَابِ اَنْ يُّعَمَّرَ‌ؕ وَاللّٰهُ بَصِيْرٌۢ بِمَا يَعْمَلُوْنَ ۠ ‏﴿96﴾‏

૯૬.ÔtÕtítsuŒLLtnwBt3 yn14hË1LLttËu y1Õtt nGttrítLt3, ÔtBtuLtÕÕtÍe8Lt y~hfq, GtÔtŒtu0 yn1ŒtunwBt3 ÕtÔt3Gttuy1BBthtu yÕt3V ËLtrítLt3, ÔtBtt ntuÔt çtuBttuÍn14Íunu2ne BtuLtÕt3 y1Ít7çtu ykGGttuyBBth,ít ÔtÕÕttntu çtË2eÁBt3 çtuBttGty14BtÕtqLt

૯૬. અને (અય રસૂલ) જરૂર તુ તેઓને સૌથી વધારે જીવન જીવવાના લાલચી પામીશ, મુશરિકો કરતા પણ વધારે એટલે સુધી કે તેઓમાંથી દરેક એવું ઈચ્છે છે કે તે પોતે હજાર વર્ષ જીવે, પરંતુ તેની મોટી ઊમ્ર અઝાબને રોકી શકનાર નથી; જે તેઓ કરે છે તે અલ્લાહ સારી રીતે નિહાળે છે.

 

[37:28.00]

قُلْ مَنْ كَانَ عَدُوًّا لِّجِبْرِيْلَ فَاِنَّهٗ نَزَّلَهٗ عَلٰى قَلْبِكَ بِاِذْنِ اللّٰهِ مُصَدِّقًا لِّمَا بَيْنَ يَدَيْهِ وَهُدًى وَّبُشْرٰى لِلْمُؤْمِنِيْنَ﴿97﴾‏

૯૭.fw1Õt3BtLt3ftLt y1ŒwÔt0Õt3 ÕtuSçt3heÕt VELLtnq LtÍ0Õtnq y1Õttf1Õçtuf çtuEÍ74rLtÕÕttnu BttuË7vuf1Õt3ÕtuBttçtGt3Lt GtŒGt3nu ÔtntuŒkÔt0çtw~ht rÕtÕt3Bttuy3BtuLteLt

૯૭. (અય રસૂલ) કહી દો કે જે કોઇ જિબ્રઇલ (અ.સ.)ના દુશ્મન છે (તે અલ્લાહના દુશ્મન છે કારણકે) જિબ્રઇલ (અ.સ.)એ તમારા દિલ પર કુરઆન અલ્લાહના હુકમથી નાઝિલ કર્યુ છે જે (પહેલાની કિતાબ) તમારી પાસે છે તેની સચ્ચાઇ સાબિત કરનાર છે અને ઇમાન લાવનારાઓ માટે હિદાયત અને ખુશખબર છે.

 

[37:47.00]

مَنْ كَانَ عَدُوًّا لِّلّٰهِ وَمَلٰٓئِکَتِهٖ وَ رُسُلِهٖ وَجِبْرِيْلَ وَمِيْكٰٮلَ فَاِنَّ اللّٰهَ عَدُوٌّ لِّلْكٰفِرِيْنَ﴿98﴾‏

૯૮.BtLt3ftLt y1ŒwÔÔtÕt3rÕtÕÕttnu ÔtBtÕtt9yufítune ÔthtuËtuÕtune ÔtSçheÕt ÔtBteftÕt VELLtÕÕttn y1ŒwÔÔtwÕt3rÕtÕt3ftVuheLt

૯૮. જે કોઈ અલ્લાહ તથા તેના ફરિશ્તા તથા તેના રસૂલો તથા જિબ્રઈલ તથા મીકાઈલનો દુશ્મન છે (તે નાસ્તિક છે) હકીકતમાં અલ્લાહ નાસ્તિકોનો દુશ્મન છે.

 

[38:05.00]

وَلَقَدْ اَنْزَلْنَآ اِلَيْكَ اٰيٰتٍۢ بَيِّنٰتٍ‌‌ۚ وَمَا يَكْفُرُ بِهَآ اِلَّا الْفٰسِقُوْنَ﴿99﴾‏

૯૯.ÔtÕtf1Œ3 yLt3ÍÕLtt9 yuÕtGt3f ytGttrítBt3 çtGGtuLttrítLt3 ÔtBttGtf3Vtuhtuçtunt9 EÕÕtÕt3 VtËufq1Lt

૯૯. અને ખરેખર અમોએ તારી પાસે રોશન આયતો નાઝિલ કરી છે, અને તેનો ફાસિકો સિવાય કોઈ ઈન્કાર કરશે નહિ.

 

[38:22.00]

اَوَکُلَّمَا عٰهَدُوْا عَهْدًا نَّبَذَهٗ فَرِيْقٌ مِّنْهُمْ‌ؕ بَلْ اَكْثَرُهُمْ لَا يُؤْمِنُوْنَ﴿100﴾‏

૧૦૦.yÔtfwÕÕtBtt yt1nŒq y1n3ŒLt3 LtçtÍ7nq Vhef1wBt3 rBtLnwBt3,ít çtÕt3 yf3Ë7htunwBt3 ÕttGttuy3BtuLtqLt3

૧૦૦. (શું એવું નથી બનતું કે) જ્યારે તેઓ વાયદા આપે છે ત્યારે તેમાંથી એક ગિરોહ વાયદાને તોડી નાખે(? હા, આવું જ થાય) છે, કારણ કે તેઓમાંથી ઘણા બધા લોકો ઇમાન જ નથી રાખતા.

 

[38:33.00]

وَلَمَّا جَآءَهُمْ رَسُوْلٌ مِّنْ عِنْدِ اللّٰهِ مُصَدِّقٌ لِّمَا مَعَهُمْ نَبَذَ فَرِيْقٌ مِّنَ الَّذِيْنَ اُوْتُوا الْكِتٰبَۙۗ کِتٰبَ اللّٰهِ وَرَآءَ ظُهُوْرِهِمْ كَاَنَّهُمْ لَا يَعْلَمُوْنَؗ ﴿101﴾‏

૧૦૧.ÔtÕtBBtt ò9ynwBt3 hËqÕtwBt3 rBtLt3E2ÂLŒÕÕttnu BttuË1vufw1ÕÕtuBtt Bty1nwBt3 LtçtÍ7 Vhefw1Bt3 BtuLtÕÕtÍ8eLt QítqÕt3 fuíttçt, fuíttçtÕÕttnu Ôtht9y Ít6unqhuneBt3 fyLLtnwBt3 ÕttGty14ÕtBtqLt

૧૦૧. અને જ્યારે અલ્લાહના તરફથી એવા એક રસૂલ આવ્યા કે જે તેઓ પાસેની (આસમાની કિતાબ)ની સચ્ચાઇ સાબિત કરનાર છે ત્યારે જેમને કિતાબ આપવામાં આવી હતી, તેઓ માંથી એક ટોળાએ અલ્લાહની કિતાબને એવી રીતે પીઠ પાછળ ફેંકી દીધી કે જાણે તેઓ કશું જાણતા જ ન હતા!

 

[38:59.00]

وَاتَّبَعُوْا مَا تَتْلُوا الشَّيٰطِيْنُ عَلٰى مُلْكِ سُلَيْمٰنَ‌‌ۚ وَمَا کَفَرَ سُلَيْمٰنُ وَلٰكِنَّ الشَّيٰطِيْنَ كَفَرُوْا يُعَلِّمُوْنَ النَّاسَ السِّحْرَۗ وَمَآ اُنْزِلَ عَلَى الْمَلَکَيْنِ بِبَابِلَ هَارُوْتَ وَمَارُوْتَ‌ؕ وَمَا يُعَلِّمٰنِ مِنْ اَحَدٍ حَتّٰى يَقُوْلَاۤ اِنَّمَا نَحْنُ فِتْنَةٌ فَلَا تَكْفُرْؕ‌ فَيَتَعَلَّمُوْنَ مِنْهُمَا مَا يُفَرِّقُوْنَ بِهٖ بَيْنَ الْمَرْءِ وَ زَوْجِهٖ‌ؕ وَمَا هُمْ بِضَآرِّيْنَ بِهٖ مِنْ اَحَدٍ اِلَّا بِاِذْنِ اللّٰهِ‌ؕ وَيَتَعَلَّمُوْنَ مَا يَضُرُّهُمْ وَلَا يَنْفَعُهُمْ‌ؕ وَلَقَدْ عَلِمُوْا لَمَنِ اشْتَرٰٮهُ مَا لَهٗ فِى الْاٰخِرَةِ مِنْ خَلَاقٍ‌ؕ وَلَبِئْسَ مَا شَرَوْا بِهٖۤ اَنْفُسَهُمْ‌ؕ لَوْ کَانُوْا يَعْلَمُوْنَ﴿102﴾‏

૧૦૨.Ôt¥tçtW2 BttítíÕtw~~tGttít2eLttu y1Õtt BtwÕfu ËtuÕtGt3BttLt, ÔtBtt fVh ËtuÕtGt3BttLttu ÔtÕttrfÒt~~tGttíteLt fVY Gttuy1ÕÕtuBtqLtLLttËMËun14h, ÔtBtt9WLÍuÕt y1ÕtÕt3 BtÕtfGt3Ltu çtuçttçtuÕt ntYít Ôt BttYít, ÔtBtt Gttuy1ÕÕtuBttLtu rBtLt3 yn1rŒLt3 n1¥tt Gtf1qÕtt9 EÒtBtt9 Ltn14Lttu rVít3LtítwLt3 VÕttítf3Vwh3, VGtíty1ÕÕtBtqLt rBtLt3ntuBtt BttGttuVh3hufq1Lt çtune çtGt3LtÕt3Bth3yu ÔtÍÔt3sune, ÔtBttnwBt3 çtuÍt92he0Lt çtune rBtLt3yn1rŒLt3 EÕÕtt çtuEÍ74rLtÕÕttn, ÔtGtíty1ÕÕtBtqLt BttGtÍw1h3htunwBt3 ÔtÕttGtLt3Vytu2nwBt3, ÔtÕtf1Œ3 y1ÕtuBtq ÕtBtrLt~t3íthtntu BttÕtnq rVÕt3 ytÏt2uhítu rBtLt3 Ït1Õttf1, ÔtÕt çtuy3Ë Btt~thÔt3 çtune9 yLVtuËnwBt3, ÕtÔt3ftLtq Gty14ÕtBtqLt

૧૦૨. અને સુલયમાનની હુકુમત દરમિયાન શૈતાનો જે પઢતા હતા તેની પૈરવી કરવા લાગ્યા જો કે સુલયમાન કાફિર થયા ન હતા બલ્કે શૈતાનોએ જ કુફ્ર ઇખ્તિયાર કર્યુ હતુ, તેઓ માણસોને જાદુ શીખવતા હતા; તથા જે બાબિલમાં હારૂત તથા મારૂત ફરિશ્તાઓ નાઝિલ કરવામાં આવ્યા (તેની પૈરવી કરવા લાગ્યા) જો કે તે બંને ફરિશ્તા કોઈને શીખવતા ન હતા, પરંતુ કહેતા કે અમે તો માત્ર કસોટી છીએ, માટે તું નાસ્તિક થા નહિ; તો પણ તે લોકો પતિ પત્ની વચ્ચે જુદાઇ પડાવે તેવો જાદુ તેમની પાસેથી શીખતા; જો કે અલ્લાહના હુકમ સિવાય તેઓ તેનાથી કોઈને પણ હાનિ ન પહોંચાડી શકે; તેઓ શીખતા હતા જે તેમના માટે નુકશાનકારક હતું અને ફાયદાકારક ન હતું; તેઓ આ પણ સારી રીતે જાણતા હતા કે જે કોઈ આનો ખરીદનાર હશે તેના માટે આખેરતમાં કાંઈ પણ ફાયદો નહિ થાય; અને જે ચીઝનાં બદલામાં પોતાના નફસને વેચી નાખતા હતા તે કેટલી ખરાબ હતી જો તે જાણતા હોત.

 

[40:18.00]

وَلَوْ اَنَّهُمْ اٰمَنُوْا وَاتَّقَوْا لَمَثُوْبَةٌ مِّنْ عِنْدِ اللّٰهِ خَيْرٌؕ لَوْ كَانُوْا يَعْلَمُوْنَ ۠ ‏﴿103﴾‏

૧૦૩.ÔtÕtÔt3 yLLtnwBt3 ytBtLtq Ôt¥tf1Ôt3 Õt BtËq7çtítwBt3 rBtLt3 E2ÂLŒÕÕttnu Ït1Gt3ÁLt3, ÕtÔt3ftLtq Gty14ÕtBtqLt

૧૦૩. અને જો તે લોકો ઈમાન લાવ્યા હોત તથા પરહેઝગારી ઇખ્તેયાર કરી હોત તો અલ્લાહ પાસેથી મળનાર સવાબ બહેતર હોત; કદાચ તેઓ આ (વાત) જાણી (સમજી) લેત.

 

[40:34.00]

يٰٓاَيُّهَا الَّذِيْنَ اٰمَنُوْا لَا تَقُوْلُوْا رَاعِنَا وَ قُوْلُوا انْظُرْنَا وَاسْمَعُوْاؕ وَلِلْڪٰفِرِيْنَ عَذَابٌ اَلِيْمٌ﴿104﴾‏

૧૦૪.Gtt9 yGGttunÕÕtÍ8eLt ytBtLtq Õtt ítf1qÕtq htyu2Ltt Ôtfq1ÕtqLt3Íw5h3Ltt ÔtMBtQ2, ÔtrÕtÕt3ftVuheLt y1Ít7çtwLt3yÕteBt

૧૦૪. અય ઈમાન લાવનારાઓ! (રસૂલને) “રાએના”* (અમારો ખ્યાલ કરો) સંબોધી બોલાવો નહિ અને “ઉન્ઝુરના” (આ શબ્દનો અર્થ પણ અમારો ખ્યાલ કરો થાય છે પણ સન્માનવાળો છે) કહી બોલાવો અને સાંભળો (ઇતાઅત કરો); અને ન માનનારાઓ માટે દુ:ખદાયક અઝાબ છે.

 

[40:53.00]

مَا يَوَدُّ الَّذِيْنَ كَفَرُوْا مِنْ اَهْلِ الْكِتٰبِ وَلَا الْمُشْرِكِيْنَ اَنْ يُّنَزَّلَ عَلَيْڪُمْ مِّنْ خَيْرٍ مِّنْ رَّبِّکُمْ‌ؕ وَاللّٰهُ يَخْتَصُّ بِرَحْمَتِهٖ مَنْ يَّشَآءُؕ وَاللّٰهُ ذُو الْفَضْلِ الْعَظِيْمِ﴿105﴾‏

૧૦૫.BttGtÔtŒ3ŒwÕÕtÍ8eLt fVY rBtLt3 yn3rÕtÕt3 fuíttçtu ÔtÕtÕt3 Btw~t3hufeLt ykGGttuLtÍ0Õt y1ÕtGt3fwBt3 rBtLt3 Ït1Gt3rhBt3 rBth0ççtufwBt3, ÔtÕÕttntu GtÏt14ítM1Ëtu2 çtuhn14Btítune BtkGt3Gt~tt9ytu, ÔtÕÕttntu Íw7Õt3VÍ14rÕtÕt3y1Í6eBt

૧૦૫. એહલે કિતાબમાંથી જેઓ નાસ્તિક છે તેઓને તથા મુશ્રિકોને આ પસંદ નથી કે તમારા પરવરદિગાર તરફથી તમારા પર કોઈ ભલાઈ નાઝિલ થાય; જો કે અલ્લાહ જેને ચાહે છે તેને જ પોતાની રહેમત માટે ચૂંટી કાઢે છે; અને અલ્લાહ અઝીમ ફઝ્લનો માલિક છે.

 

[41:22.00]

مَا نَنْسَخْ مِنْ اٰيَةٍ اَوْ نُنْسِهَا نَاْتِ بِخَيْرٍ مِّنْهَآ اَوْ مِثْلِهَاؕ اَلَمْ تَعْلَمْ اَنَّ اللّٰهَ عَلٰى كُلِّ شَىْءٍ قَدِيْرٌ﴿106﴾‏

૧૦૬.BttLtLËÏ14t rBtLt3ytGtrítLt3 yÔt3LtwLËunt Lty3ítuçtuÏt1Gt3rhBt3 rBtLtnt9yÔt3rBtË74Õtunt, yÕtBt3 íty14ÕtBt3yLLtÕÕttn y1ÕttfwÕÕtu ~tGt3ELt3 f1Œeh

૧૦૬. અમે કોઈ આયતને રદ કરતા નથી અથવા ભૂલાવી દેતા નથી. જ્યાં સુધી કે તેનાથી વધારે સારી અથવા તેના જ જેવી બીજી આયત નાઝિલ કરીએ; શું તમને ખબર નથી કે અલ્લાહ દરેક વસ્તુ પર કાદીર છે?

 

[41:42.00]

اَلَمْ تَعْلَمْ اَنَّ اللّٰهَ لَهٗ مُلْكُ السَّمٰوٰتِ وَالْاَرْضِ‌ؕ وَمَا لَکُمْ مِّنْ دُوْنِ اللّٰهِ مِنْ وَّلِىٍّ وَّلَا نَصِيْرٍ﴿107﴾‏

૧૦૭.yÕtBt3íty14ÕtBt3 yLLtÕÕttn Õtnq BtwÕfwË0BttÔttítu ÔtÕyh3Íu2, ÔtBtt ÕtfwBt3 rBtLŒqrLtÕÕttnu rBtkÔt0rÕtrGtkÔt0ÕttLtË2eh

૧૦૭. શું તમે નથી જાણતા કે આકાશો અને ઝમીનનો માલિક અલ્લાહ જ છે? અને અલ્લાહ સિવાય કોઈ તમારો સરપરસ્ત અથવા મદદગાર નથી.

 

[42:00.00]

اَمْ تُرِيْدُوْنَ اَنْ تَسْئَلُوْا رَسُوْلَكُمْ كَمَا سُئِلَ مُوْسٰى مِنْ قَبْلُ‌ؕ وَمَنْ يَّتَبَدَّلِ الْکُفْرَ بِالْاِيْمَانِ فَقَدْ ضَلَّ سَوَآءَ السَّبِيْلِ﴿108﴾‏

૧૦૮.yBt3íttuheŒqLt yLt3ítMyÕtq hËqÕtfwBt3 fBtt ËtuyuÕt BtqËt rBtLt3 f1çÕt, ÔtBtkGt0ít çtvrÕtÕt3fwV3h rçtÕt3EBttLtu Vf1Œ3Í1ÕÕt ËÔtt9yMËçteÕt

૧૦૮. શું તમારો એવો ઈરાદો છે કે તમે (પણ) તમારા રસૂલને એવા જ સવાલ કરો જેવા કે આ પહેલાં મૂસાને કરવામાં આવ્યા હતા? અને જે કોઈ ઈમાનને કુફ્રથી બદલી નાખશે ખરેખર તે સન્માર્ગથી ભટકી ગયો.

 

[42:22.00]

وَدَّ کَثِيْرٌ مِّنْ اَهْلِ الْكِتٰبِ لَوْ يَرُدُّوْنَكُمْ مِّنْۢ بَعْدِ اِيْمَانِكُمْ كُفَّارًاۖۚ حَسَدًا مِّنْ عِنْدِ اَنْفُسِهِمْ مِّنْۢ بَعْدِ مَا تَبَيَّنَ لَهُمُ الْحَقُّ‌ ۚ فَاعْفُوْا وَاصْفَحُوْا حَتّٰى يَاْتِىَ اللّٰهُ بِاَمْرِهٖ ‌ؕ اِنَّ اللّٰهَ عَلٰى کُلِّ شَىْءٍ قَدِيْرٌ﴿109﴾‏

૧૦૯.ÔtvfË8eÁBt3 rBtLt3 yn3rÕtÕt3 fuíttçtu ÕtÔt3GtYÆwLtfwBt3 rBtBt3çty14Œu EBttLtufwBt3 fwVt0hLt3, n1ËŒBt3 rBtLt3 E2LŒu yLVtuËurnBt3 rBtBt3çty14Œu Btt ítçtGGtLt ÕtntuBtwÕt3n1f02, Vy14Vq ÔtË14Vnq1 n1¥tt Gty3ítuGtÕÕttntu çtuyBhune, ELLtÕÕttn y1ÕttfwÕÕtu ~tGt3ELt3 f1Œeh

૧૦૯. કિતાબવાળાઓમાંથી ધણા ખરા તમારા પ્રત્યે હસદને કારણે એવી ઈચ્છા ધરાવે છે કે, તમને તમારા ઈમાન (લાવ્યા) પછી પાછા નાસ્તિક બનાવી નાખે. જ્યારે કે હક તેઓ પર બિલકુલ વાઝેહ થઇ ચૂક્યું છે; પણ તમે (તેમને) માફ કરી દો તથા દરગુજર કરો (અત્યારે જેહાદ ન કરો) ત્યાં સુધી કે અલ્લાહનો (જેહાદ બાબતે) હુકમ આવી જાય; બેશક અલ્લાહ દરેક વસ્તુ પર કાદીર છે.

 

[43:07.00]

وَاَقِيْمُوا الصَّلٰوةَ وَاٰتُوا الزَّکٰوةَ  ‌ؕ وَمَا تُقَدِّمُوْا لِاَنْفُسِكُمْ مِّنْ خَيْرٍ تَجِدُوْهُ عِنْدَ اللّٰهِؕ اِنَّ اللّٰهَ بِمَا تَعْمَلُوْنَ بَصِيْرٌ﴿110﴾‏

૧૧૦.Ôtyf2eBtwM1Ë1Õttít ÔtytítwÍ0ftít, ÔtBttíttuf1vuBtq ÕtuyLVtuËufwBt3 rBtLt3 Ït1Gt3rhLt3 ítsuŒqntu E2LŒÕÕttnu, ELLtÕÕttn çtuBtt íty14BtÕtqLt çtË2eh

૧૧૦. અને નમાઝ કાયમ કરો, તથા ઝકાત આપતા રહો; અને જે નેકી તમે તમારા પોતાના માટે આગળ મોકલશો તેને તમે અલ્લાહ પાસે પામશો; બેશક અલ્લાહ તમારા તમામ આમાલને નિહાળે છે.

૩/૪ સિપારો પુરું

[43:32.00]

وَقَالُوْا لَنْ يَّدْخُلَ الْجَنَّةَ اِلَّا مَنْ كَانَ هُوْدًا اَوْ نَصٰرٰى‌ؕ تِلْكَ اَمَانِيُّهُمْ‌ؕ قُلْ هَاتُوْا بُرْهَانَکُمْ اِنْ کُنْتُمْ صٰدِقِيْنَ﴿111﴾‏

૧૧૧.Ôtf1tÕtq ÕtkGGtŒ3 Ïttu2ÕtÕt3 sLLtít EÕÕtt BtLftLt nqŒLt yÔt3LtËt1ht, rítÕf yBttrLtGGttunwBt3 fw1Õt3ntítq çtwh3ntLtfwBt3 ELfwLítwBt3 Ë1tŒu2feLt

૧૧૧. અને તેઓ કહે છે કે યહૂદી અથવા ખ્રિસ્તી સિવાય બીજા કોઈ જન્નતમાં દાખલ થશે નહિ; આ તેમની ઇચ્છાઓ જ છે; તું કહે કે જો તમે સાચા હોવ તો તમારી દલીલ રજૂ કરો.

 

[43:55.00]

بَلٰىۗ مَنْ اَسْلَمَ وَجْهَهٗ لِلّٰهِ وَهُوَ مُحْسِنٌ فَلَهٗۤ اَجْرُهٗ عِنْدَ رَبِّهٖ۪ وَلَا خَوْفٌ عَلَيْهِمْ وَلَا هُمْ يَحْزَنُوْنَ ۠‏﴿112﴾‏

૧૧૨.çtÕtt BtLt3 yMÕtBt Ôts3nnq rÕtÕÕttnu ÔtntuÔt Bttun14ËuLtqLt3 VÕtnq9 ys3htunq E2LŒ hççtune, ÔtÕtt Ït1Ôt3VwLt3 y1ÕtGt3rnBt3 ÔtÕttnwBt3 Gtn14ÍLtqLt

૧૧૨. હા, જે પોતાનો રૂખ અલ્લાહ તરફ કરી નાખે (એટલે પોતાની જાતને સમર્પિત કરી દે) તથા તે નેક આમાલ કરનાર પણ હોય તો તેનો બદલો તેના પરવરદિગાર પાસે છે જ, અને તેમને ન તો કાંઈ ખૌફ રહેશે અને ન તો તેઓ ગમગીન થશે.

 

[44:15.00]

وَقَالَتِ الْيَهُوْدُ لَيْسَتِ النَّصٰرٰى عَلٰى شَىْءٍ۪ وَّقَالَتِ النَّصٰرٰى لَيْسَتِ الْيَهُوْدُ عَلٰى شَىْءٍۙ وَّهُمْ يَتْلُوْنَ الْكِتٰبَؕ كَذٰلِكَ قَالَ الَّذِيْنَ لَا يَعْلَمُوْنَ مِثْلَ قَوْلِهِمْ‌ۚ فَاللّٰهُ يَحْكُمُ بَيْنَهُمْ يَوْمَ الْقِيٰمَةِ فِيْمَا كَانُوْا فِيْهِ يَخْتَلِفُوْنَ﴿113﴾‏

૧૧૩.Ôtf1tÕtrítÕt3 GtnqŒtu ÕtGt3ËrítLt3 LtË1tht y1Õtt~tGt3ELt3 Ôtf1tÕtrítLt3 LtË1tht ÕtGt3ËrítÕt3 GtnqŒtu y1Õtt ~tGt3ELt3 ÔtnwBt3 Gtít3ÕtqLtÕt3 fuíttçt, fÍt7Õtuf f1tÕtÕt0Í8eLt Õtt Gty14ÕtBtqLt rBtË74Õt f1Ôt3ÕturnBt3, VÕÕttntu Gtn14ftuBttu çtGt3LtnwBt3 GtÔt3BtÕt3 fu2GttBtítu rVBttftLtq Venu GtÏ14títÕtuVqLt

૧૧૩. અને યહૂદીઓ કહે છે કે ખ્રિસ્તીઓની (અલ્લાહ પાસે) કોઇ હેસિયત નથી, અને ખ્રિસ્તીઓ કહે છે કે યહૂદીઓની (અલ્લાહ પાસે) કોઇ હેસિયત નથી, જો કે તેઓ કિતાબ પઢે છે; જાહિલ (મુશ્રિકો) પણ તેઓના જેવી જ વાતો કહે છે; પછી અલ્લાહ કયામતના દિવસે તેમની વચ્ચે મતભેદ બાબતે ફેંસલો કરી દેશે.

 

[44:57.00]

وَمَنْ اَظْلَمُ مِمَّنْ مَّنَعَ مَسٰجِدَ اللّٰهِ اَنْ يُّذْكَرَ فِيْهَا اسْمُهٗ وَسَعٰى فِىْ خَرَابِهَاؕ اُولٰٓئِكَ مَا كَانَ لَهُمْ اَنْ يَّدْخُلُوْهَآ اِلَّا خَآئِفِيْنَ۬ ؕ لَهُمْ فِى الدُّنْيَا خِزْىٌ وَّلَهُمْ فِى الْاٰخِرَةِ عَذَابٌ عَظِيْمٌ﴿114﴾‏

૧૧૪.ÔtBtLt3 yÍ54ÕtBttu rBtBt0Bt3 BtLty1 BtËtsuŒÕÕttnu ykGGtwÍ74fh VenMBttunq Ôt Ëyt1Ve Ït1htçtunt, WÕtt9yuf BttftLt ÕtnwBt3 ykGGtŒ2Ïttu2Õtqnt9 EÕÕtt Ïtt92yuVeLt, ÕtnwBt3 rVŒw0LGtt rÏt1Í3GtwkÔt3 ÔtÕtnwBt3 rVÕt3ytÏtu2hítu y1Ít7çtwLt3 y1Í6eBt

૧૧૪. અને એથી વધારે ઝાલિમ કોણ છે કે જે અલ્લાહની મસ્જિદમાં તેના નામનો ઝિક્ર થતો અટકાવે તથા તે (મસ્જિદો)નો નાશ કરવાનો પ્રયત્ન કરે? તે લોકો માટે હક (યોગ્ય) નથી કે ડર સિવાય મસ્જિદમાં આવે; તેમના માટે આ દુનિયામાં મોટી રૂસવાઇ તથા આખેરતમાં સખ્ત અઝાબ છે.

 

[45:30.00]

وَلِلّٰهِ الْمَشْرِقُ وَالْمَغْرِبُ‌ۗ فَاَيْنَمَا تُوَلُّوْا فَثَمَّ وَجْهُ اللّٰهِ‌ؕ اِنَّ اللّٰهَ وَاسِعٌ عَلِيْمٌ﴿115﴾‏

૧૧૫.ÔtrÕtÕÕttrnÕt3 Bt~huftu2 ÔtÕt3Btø14thuçt3, VyGt3LtBtt íttuÔtÕÕtq VË7BBt Ôts3nwÕÕttn, ELLtÕÕttn ÔttËuW2Lt3 y1ÕteBt

૧૧૫. પૂર્વ અને પશ્ચિમ અલ્લાહનાં જ છે, માટે તમે જે દિશા તરફ મોંઢું ફેરવશો ત્યાં અલ્લાહ મોજૂદ છે; બેશક અલ્લાહ વિશાળતાવાળો જાણનાર છે.

 

[45:45.00]

وَقَالُوا اتَّخَذَ اللّٰهُ وَلَدًا ۙ‌ سُبْحٰنَهٗؕ بَل لَّهٗ مَا فِى السَّمٰوٰتِ وَالْاَرْضِ‌ؕ كُلٌّ لَّهٗ قَانِتُوْنَ﴿116﴾‏

૧૧૬.Ôtf1tÕtw¥tÏt1Í7ÕÕttntu ÔtÕtŒLt3 Ëwçn1tLtnq, çtÕÕtnq BttrVMËBttÔttítu ÔtÕyh3Íu2, fwÕÕtwÕt0nq ft1LtuítqLt

૧૧૬. અને તેઓ (યહૂદીઓ) કહે છે કે અલ્લાહે એક ફરઝંદ પસંદ કર્યો છે તેની જાત (આવી ખામિથી) પાક છે; બલ્કે આકાશો તથા ઝમીનમાં જે કાંઈ છે તે (સધળું) તેનું જ છે; અને સર્વે તેનાં ફરમાબરદાર છે.

 

[46:00.00]

بَدِيْعُ السَّمٰوٰتِ وَالْاَرْضِ‌ؕ وَ اِذَا قَضٰٓى اَمْرًا فَاِنَّمَا يَقُوْلُ لَهٗ كُنْ فَيَكُوْنُ﴿117﴾‏

૧૧૭.çtŒeW2Ë0BttÔttítu ÔtÕyh3Íu2, ÔtyuÍt7 f1Ít92 yBhLt3 VELLtBtt Gtfq1ÕttuÕtnq fwLt3 VGtfqLt

૧૧૭. (તે) આકાશો તથા ઝમીનનો ખાલિક છે; અને જ્યારે તે કોઈ મામલાનો ફેંસલો કરે છે ત્યારે તેને માત્ર એટલું જ ફરમાવે છે “થા” એટલે (તે તરતજ) થઈ જાય છે.

 

[46:15.00]

وَقَالَ الَّذِيْنَ لَا يَعْلَمُوْنَ لَوْلَا يُكَلِّمُنَا اللّٰهُ اَوْ تَاْتِيْنَآ اٰيَةٌ ‌ ؕ كَذٰلِكَ قَالَ الَّذِيْنَ مِنْ قَبْلِهِمْ مِّثْلَ قَوْلِهِمْؕ‌ تَشَابَهَتْ قُلُوْبُهُمْ‌ؕ قَدْ بَيَّنَّا الْاٰيٰتِ لِقَوْمٍ يُّوْقِنُوْنَ﴿118﴾‏

૧૧૮.Ôtf1tÕtÕÕtÍ8eLt ÕttGty14ÕtBtqLt ÕtÔt3Õtt GttufÕÕtuBttuLtÕÕttntu yÔt3íty3íteLtt9 ytGtn3, fÍt7Õtuf ft1ÕtÕÕtÍ8eLt rBtLt3f1çÕturnBt3 rBtË74Õt f1Ôt3ÕturnBt3, ít~ttçtnít3 ft2uÕtqçttunwBt3, f1Œ3çtGGtLtÕt3 ytGttítu Õtuf1ÔtrBtkGGtwfu2LtqLt

૧૧૮. અને જાહીલો કહે છે કે અલ્લાહ અમારી સાથે વાતો કેમ કરતો નથી અથવા અમારી ઉપર આયત શા માટે નાઝિલ નથી કરતો? એ જ પ્રમાણે તેમની પહેલાનાઓ પણ તેમના જેવી જ વાતો કરી હતી; તેઓ સર્વેનાં દિલો એક સરખાં છે; બેશક યકીન રાખનારા (હક તલાશ કરનારા) લોકો માટે અમે દલીલો સ્પષ્ટ વર્ણવી ચૂક્યા છીએ.

 

[46:45.00]

اِنَّاۤ اَرْسَلْنٰكَ بِالْحَقِّ بَشِيْرًا وَّنَذِيْرًا ۙ‌ وَّلَا تُسْئَلُ عَنْ اَصْحٰبِ الْجَحِيْمِ﴿119﴾‏

૧૧૯.ELLtt9 yh3ËÕLttf rçtÕt3n1f14fu2 çt~tehkÔt0LtÍ8ehkÔt0ÕttítwMyÕttu y1Lt3 yË14nt1rçtÕt3sn2eBt

૧૧૯. બેશક અમોએ તને હકની સાથે ખુશ ખબર આપનાર અને ડરાવનાર બનાવીને મોકલ્યો છે અને (પયગામ પહોંચાડ્યા બાદ) તારાથી જહન્નમવાસીઓ(ના આમાલ) સંબંધી પૂછપરછ કરવામાં આવશે નહિ.

 

[47:01.00]

وَلَنْ تَرْضٰى عَنْكَ الْيَهُوْدُ وَلَا النَّصٰرٰى حَتّٰى تَتَّبِعَ مِلَّتَهُمْ‌ؕ قُلْ اِنَّ هُدَى اللّٰهِ هُوَ الْهُدٰى‌ؕ وَلَئِنِ اتَّبَعْتَ اَهْوَآءَهُمْ بَعْدَ الَّذِىْ جَآءَكَ مِنَ الْعِلْمِ‌ۙ مَا لَكَ مِنَ اللّٰهِ مِنْ وَّلِىٍّ وَّلَا نَصِيْرٍؔ﴿120﴾‏

૧૨૦.ÔtÕtLt3 íth3Í1t y1Lt3fÕt3 GtnqŒtu ÔtÕtLLtËt1ht n1¥tt ít¥tçtuy1 rBtÕÕtítnwBt3, f1wÕt3 ELLt ntuŒÕÕttnu ntuÔtÕt3ntuŒt, ÔtÕtyurLt¥tçty14ít yn3Ôtt9ynwBt3 çty14ŒÕÕtÍ8e ò9yf BtuLtÕt3E2ÕBtu BttÕtf BtuLtÕÕttn rBtÔt0rÕtÂGGtkÔt0ÕttLtË2eh

૧૨૦. અને યહૂદીઓ તથા ખ્રિસ્તીઓ તારાથી હરગિઝ રાજી થશે નહિ જ્યાં સુધી કે તું તેમની મિલ્લત (મઝહબ)ની પૈરવી ન કર; કહે કે બેશક અલ્લાહની હિદાયત એજ (સાચી) હિદાયત છે; જો તું ઇલ્મ આવી ગયા પછી તેમની ઈચ્છાઓને અનુસરશે* તો અલ્લાહના અઝાબથી બચાવવા માટે તારો કોઈ સરપરસ્ત કે મદદગાર રહેશે નહિ.

 

[47:34.00]

اَلَّذِيْنَ اٰتَيْنٰهُمُ الْكِتٰبَ يَتْلُوْنَهٗ حَقَّ تِلَاوَتِهٖؕ اُولٰٓئِكَ يُؤْمِنُوْنَ بِهٖ‌ؕ وَمَنْ يَّكْفُرْ بِهٖ فَاُولٰٓئِكَ هُمُ الْخٰسِرُوْنَ ۠ ﴿121﴾‏

૧૨૧.yÕÕtÍ8eLt ytítGt3LttntuBtwÕt3 fuíttçt GtíÕtqLtnq n1f02 ítuÕttÔtítune, ytuÕtt9yuf Gttuy3BtuLtqLtçtune, ÔtBtkGGtf3Vwh çtune VytuÕtt9yuf ntuBtwÕt3 Ïtt1ËuYLt

૧૨૧. જે લોકોને અમોએ કિતાબ આપી છે તેને એવી રીતે પઢે છે કે જેવી રીતે પઢવાનો હક છે; તેઓ તે (પયગંબર)ની ઉપર ઇમાન લાવશે; તથા જેઓ તેનો ઈન્કાર કરે છે તેઓ જ નુકસાન ભોગવનારા છે.

 

[47:53.00]

يٰبَنِىْٓ اِسْرَآءِيْلَ اذْكُرُوْا نِعْمَتِىَ الَّتِىْٓ اَنْعَمْتُ عَلَيْكُمْ وَاَنِّىْ فَضَّلْتُكُمْ عَلَى الْعٰلَمِيْنَ﴿122﴾‏

૧૨૨.GttçtLte9EMhtEÕtÍ74ftuY Ltuy14BtítuGtÕÕtíte9 yLt3y1Bíttu y1ÕtGt3fwBt3 ÔtyÒte VÍ02ÕíttufwBt3 y1ÕtÕt3 y1tÕtBteLt

૧૨૨. અય બની ઇસરાઇલ ! મારી તે નેઅમતોને યાદ કરો કે જે મેં તમને આપી હતી, અને એ કે મેં તમને તમામ દુનિયાના લોકો ઉપર ફઝીલત આપી.

 

[48:08.00]

وَاتَّقُوْا يَوْمًا لَّا تَجْزِىْ نَفْسٌ عَنْ نَّفْسٍ شَيْئًا وَّلَا يُقْبَلُ مِنْهَا عَدْلٌ وَّلَا تَنْفَعُهَا شَفَاعَةٌ وَّلَا هُمْ يُنْصَرُوْنَ﴿123﴾‏

૧૨૩.Ôt¥tfq1 GtÔt3Bt Õtt0íts3Íe LtV3ËwLt3 y1LLtV3rËLt3 ~tGt3yk Ôt0ÕttGtwf14çtÕttu rBtLnt y1Œ3ÕtwkÔt0Õtt ítLt3Vytu2nt ~tVty1ítwLt3 ÔtÕttnwBt3 GtwLËYLt

૧૨૩. અને તે દિવસનો ડર રાખો કે જે દિવસે ન કોઈ પણ વ્યક્તિ બીજી કોઈ વ્યક્તિના બદલા (સજા)ને કબૂલ કરશે, ન તેના તરફથી કંઈ પણ ફિદયો (બદલો) કબૂલ કરવામાં આવશે, અને ન કોઈની ભલામણ તેને ફાયદો આપી શકશે અને ન તો તેમને કોઈ સહાય કરવામાં આવશે.

 

[48:30.00]

وَاِذِ ابْتَلٰٓى اِبْرٰهٖمَ رَبُّهٗ بِكَلِمٰتٍ فَاَتَمَّهُنَّؕ قَالَ اِنِّىْ جَاعِلُكَ لِلنَّاسِ اِمَامًاؕ قَالَ وَمِنْ ذُرِّيَّتِىْؕ قَالَ لَا يَنَالُ عَهْدِى الظّٰلِمِيْنَ﴿124﴾‏

૧૨૪.ÔtyurÍ7çítÕtt9 EçhtneBt hççttunq çtufÕtuBttrítLt3 VyítBBtnwLLt, f1tÕt ELLte òyu2Õttuf rÕtLLttËu EBttBtLt3, f1tÕt ÔtrBtLt3 Í7wh3rhGGtíte, f1tÕt ÕttGtLttÕttu y1n3rŒÍ50tÕtuBteLt

૧૨૪. અને જ્યારે ઈબ્રાહીમનું તેના પરવરદિગારે થોડાક શબ્દોથી ઇમ્તેહાન લીધું અને ઈબ્રાહીમ તેમાં કામ્યાબ થયા;* (અલ્લાહે) ફરમાવ્યું કે બેશક હું તને લોકોનો ઈમામ બનાવું છું; (ઈબ્રાહીમે અરજ કરી) અને મારી ઓલાદમાંથી પણ? (અલ્લાહે) ફરમાવ્યું મારો આ (ઇમામતનો) હોદ્દો ઝાલિમો સુધી નહી પહોંચે.

 

[48:54.00]

وَاِذْ جَعَلْنَا الْبَيْتَ مَثَابَةً لِّلنَّاسِ وَاَمْنًاؕ وَاتَّخِذُوْا مِنْ مَّقَامِ اِبْرٰهٖمَ مُصَلًّى‌ ؕ وَعَهِدْنَآ اِلٰٓى اِبْرٰهٖمَ وَاِسْمٰعِيْلَ اَنْ طَهِّرَا بَيْتِىَ لِلطَّآئِفِيْنَ وَالْعٰكِفِيْنَ وَالرُّکَّعِ السُّجُوْدِ﴿125﴾‏

૧૨૫.ÔtEÍ74 sy1Õt3LtÕt3 çtGt3ít BtË7tçtítÕt3 rÕtLLttËu Ôt yBLtt, Ôt¥tÏtu2Íq7 rBtBBtf1tBtu RçtútneBt BttuË1ÕÕtt, Ôty1rnŒ3Ltt9 yuÕtt9RçtútneBt ÔtRMBttR2Õt yLt3 ít1n3nuhtçtGt3ítuGt rÕt¥tt92yuVeLt ÔtÕt3y1tfuVeLt Ôth3Áf3fR2MËtuòqŒ

૧૨૫. અને જ્યારે અમોએ આ ધર (કાઅબા)ને તમામ લોકોના ભેગા થવાની જગ્યા અને સલામતીની જગ્યા બનાવી; (અને હુકમ કર્યો કે) ઈબ્રાહીમના (ઊભા રહેવાના) સ્થાનને (તમારી) નમાઝની જગ્યા બનાવો; અને ઈબ્રાહીમ તથા ઈસ્માઈલથી અમોએ અહદ લીધો કે તમે બન્ને મારા ધરને તવાફ કરનારાઓ તથા એઅતેકાફ કરનારાઓ માટે તથા રૂકૂઅ સજદો કરનારાઓ માટે પાક અને સાફ રાખો.

 

[49:23.00]

وَاِذْ قَالَ اِبْرٰهٖمُ رَبِّ اجْعَلْ هٰذَا بَلَدًا اٰمِنًا وَّارْزُقْ اَهْلَهٗ مِنَ الثَّمَرٰتِ مَنْ اٰمَنَ مِنْهُمْ بِاللّٰهِ وَالْيَوْمِ الْاٰخِرِ‌ؕ قَالَ وَمَنْ كَفَرَ فَاُمَتِّعُهٗ قَلِيْلًا ثُمَّ اَضْطَرُّهٗۤ اِلٰى عَذَابِ النَّارِ‌ؕ وَبِئْسَ الْمَصِيْرُ‏﴿126﴾‏

૧૨૬.ÔtRÍ74ft1Õt RçtútneBttu hÂççts3y1Õt3ntÍt7 çtÕtŒLt3 ytBtuLtkÔt0h3Íwf14 yn3Õtnq BtuLtM7Ë7Bthtítu BtLt3ytBtLt rBtLnwBt3 rçtÕÕttnu ÔtÕt3GtÔt3rBtÕt3 ytÏtu2hu, f1tÕt ÔtBtLt3 fVh Vytu Bt¥tuytu2nq f1ÕteÕtLt3 Ëw7BBt yÍ14íth3htunq9 yuÕtt y1Ít7rçtLLtth, Ôtçtuy3ËÕt3 BtË2eh

૧૨૬. અને જ્યારે ઈબ્રાહીમે કહ્યુ કે અય મારા પરવરદિગાર! આ સ્થળને સલામતીનું શહેર બનાવ અને તેના રહેવાસીઓમાંથી જેઓ અલ્લાહ તથા કયામતના દિવસ પર ઈમાન લાવે (તેમને) ફળફળાદીની રોજી અતા કર; (અલ્લાહે) ફરમાવ્યું - પણ જેઓ નહિ માનનારા હશે તેમને થોડા સમય માટે સુખ ભોગવવા દઈશ પછી તેઓને આગના અઝાબ તરફ ખેંચી જઇશ; તે ધણો ખરાબ અંજામ છે.

 

[49:55.00]

وَاِذْ يَرْفَعُ اِبْرٰهٖمُ الْقَوَاعِدَ مِنَ الْبَيْتِ وَاِسْمٰعِيْلُؕ رَبَّنَا تَقَبَّلْ مِنَّا ‌ؕ اِنَّكَ اَنْتَ السَّمِيْعُ الْعَلِيْمُ﴿127﴾‏

૧૨૭.ÔtRÍ74Gth3Vyt2u RçtútneBtwÕt3 f1Ôttyu2Œ BtuLtÕt3 çtGt3ítu ÔtRMBttR2Õt, hççtLtt ítf1ççtÕt3 rBtLLtt, RLLtf yLt3ítMËBteW2Õt3 y1ÕteBt

૧૨૭. અને જ્યારે ઈબ્રાહીમ તથા ઈસ્માઈલ ખાનએ કાઅબાની બુનિયાદ ઊભી કરી રહ્યા હતા; (ત્યારે કહ્યું) અય અમારા પરવરદિગાર! અમારી (આ સેવા) કબૂલ કર; બેશક તું સાંભળનાર અને જાણનાર છે.

 

[50:11.00]

رَبَّنَا وَاجْعَلْنَا مُسْلِمَيْنِ لَكَ وَ مِنْ ذُرِّيَّتِنَآ اُمَّةً مُّسْلِمَةً لَّكَ۪ وَاَرِنَا مَنَاسِكَنَا وَتُبْ عَلَيْنَا ۚ اِنَّكَ اَنْتَ التَّوَّابُ الرَّحِيْمُ﴿128﴾‏

૧૨૮.hççtLtt Ôts3y1ÕLtt BtwË3ÕtuBtGt3Ltu Õtf ÔtrBtLt3Í7wh3rhGGtítuLtt9 WBBtítBt3 BtwMÕtuBtítÕÕtf, ÔtyhuLtt BtLttËufLtt Ôtítwçt3 y1ÕtGt3Ltt, RLLtf yLítít0Ôtt0çtwhh3n2eBt

૧૨૮. અને અય અમારા પરવરદિગાર! અમો બન્નેને તારા ફરમાબરદાર બંદા બનાવ અને અમારી ઓલાદમાંથી પણ એક મુસ્લિમ (ફરમાંબરદાર) ઉમ્મત પૈદા કર, અમને અમારા મનાસિક (ઇબાદતો) બતાવ અને અમારી તૌબા કબૂલ કર, બેશક તું તૌબા કબૂલ કરવાવાળો મહેરબાન છે.

 

[50:32.00]

رَبَّنَا وَابْعَثْ فِيْهِمْ رَسُوْلًا مِّنْهُمْ يَتْلُوْا عَلَيْهِمْ اٰيٰتِكَ وَيُعَلِّمُهُمُ الْكِتٰبَ وَالْحِكْمَةَ وَ يُزَكِّيْهِمْ‌ؕ اِنَّكَ اَنْتَ الْعَزِيْزُ الْحَكِيْمُ۠ ﴿129﴾‏

૧૨૯.hçt0Ltt Ôtçt3y1Ë74VernBt3 hËqÕtBt3 rBtLnwBt3 GtíÕtq y1ÕtGt3rnBt3 ytGttítuf ÔtGttuy1ÕÕtuBttu ntuBtwÕt3 fuíttçt ÔtÕt3 rn2f3Btít ÔtGttuÍf3fernBt3, RLLtf yLítÕt y1ÍeÍwÕt3 n1feBt

૧૨૯. અય અમારા પરવરદિગાર! તેઓમાંથી જ એક રસૂલ મોકલ. જે તેઓની સામે તારી આયતોની તિલાવત કરે તથા કિતાબ અને હિકમત (સદબુદ્ઘિ)ની તાલીમ આપે તથા તેઓને પાકીઝા બનાવે; બેશક તું ઇઝ્ઝતવાળો (કુદરતવાળો) અને હિકમતવાળો છે.

 

[50:56.00]

وَمَنْ يَّرْغَبُ عَنْ مِّلَّةِ اِبْرٰهٖمَ اِلَّا مَنْ سَفِهَ نَفْسَهٗؕ وَلَقَدِ اصْطَفَيْنٰهُ فِى الدُّنْيَا ‌ۚ وَاِنَّهٗ فِى الْاٰخِرَةِ لَمِنَ الصّٰلِحِيْنَ﴿130﴾‏

૧૩૦.ÔtBtkGt0h3øt1çttu y1Bt3 rBtÕÕtítu RçtútneBt RÕÕtt BtLt3 ËVun LtV3Ën3, ÔtÕtf1rŒ2Ë3 ít1VGt3Lttntu rVŒw0LGtt, ÔtRLLtnq rVÕt3ytÏtu2hítu ÕtBtuLtM1Ë1tÕtun2eLt

૧૩૦. અને એવો કોણ છે જે ઈબ્રાહીમના મઝહબથી મોંઢું ફેરવે, સિવાય તેના કે જેણે પોતે પોતાને મૂર્ખ બનાવ્યો હોય; અને બેશક અમોએ તેને દુનિયામાં ચૂંટી કાઢ્યો, અને આખેરતમાં પણ તે નેક કીરદાર લોકોમાંથી છે.

 

[51:34.00]

اِذْ قَالَ لَهٗ رَبُّهٗۤ اَسْلِمْ‌ۙ قَالَ اَسْلَمْتُ لِرَبِّ الْعٰلَمِيْنَ﴿131﴾‏

૧૩૧.RÍ3 f1tÕt Õtnq hççttunq yË3rÕtBt3 ft1Õt yMÕtBíttu ÕtuhÂççtÕt3 y1tÕtBteLt

૧૩૧. જ્યારે તેને તેના પરવરદિગારે ફરમાવ્યું કે તસ્લીમ થા. ત્યારે તેણે કહયુ કરી કે હું આલમીનના પાલનહારને તસ્લીમ થાઉં છું.

 

[51:44.00]

وَوَصّٰى بِهَآ اِبْرٰهٖمُ بَنِيْهِ وَ يَعْقُوْبُؕ يٰبَنِىَّ اِنَّ اللّٰهَ اصْطَفٰى لَكُمُ الدِّيْنَ فَلَا تَمُوْتُنَّ اِلَّا وَاَنْتُمْ مُّسْلِمُوْنَؕ‏﴿132﴾‏

૧૩૨.Ôt ÔtM1Ë1tçtunt9 RçtútneBttu çtLtenu ÔtGty14fq1çttu, GttçtrLtGGt RLLtÕÕttnM1ít1Vt ÕtftuBtwveLt VÕtt ítBtq ítwLLt RÕÕtt ÔtyLítwBt3 BtwMÕtuBtqLt

૧૩૨. અને ઈબ્રાહીમે પોતાના ફરઝંદોને આ વસિયત કરી તથા યાકૂબે પણ કે અય મારા ફરઝંદો! બેશક અલ્લાહે તમારા માટે આ દીનને પસંદ કર્યો છે જેથી તમે મુસ્લિમ થયા સિવાય હરગિઝ મૃત્યુ પામતા નહિ.

 

[52:04.00]

اَمْ كُنْتُمْ شُهَدَآءَ اِذْ حَضَرَ يَعْقُوْبَ الْمَوْتُۙ اِذْ قَالَ لِبَنِيْهِ مَا تَعْبُدُوْنَ مِنْۢ بَعْدِىْؕ قَالُوْا نَعْبُدُ اِلٰهَكَ وَاِلٰهَ اٰبَآئِكَ اِبْرٰهٖمَ وَاِسْمٰعِيْلَ وَاِسْحٰقَ اِلٰهًا وَّاحِدًاۖۚ وَّنَحْنُ لَهٗ مُسْلِمُوْنَ﴿133﴾‏

૧૩૩.yBt3fwLítwBt3 ~ttunŒt9y RÍ74n1Í1h Gty14fq1çtÕt3 BtÔt3íttu RÍ74ft1Õt ÕtuçtLtenu Bttíty14çttuŒqLt rBtBt3çty14Œeu, f1tÕtq Lty14çttuŒtu yuÕttnf ÔtyuÕttn ytçtt9yuf RçtútneBt ÔtRMBttR2Õt ÔtRMn1tf yuÕttnkÔt0tnu2Œt, ÔtLtn14Lttu Õtnq BtwMÕtuBtqLt

૧૩૩. શું તમે તે વખતે હાજર હતા કે જ્યારે યાકૂબને મૌત આવી? તે વખતે તેણે પોતાના ફરઝંદોને કહ્યુ (પૂછયું) હતું, કે તમે મારા પછી કોની ઈબાદત કરશો? તેમણે અરજ કરી કે, અમે આપના માઅબૂદ તથા આપના દાદા ઈબ્રાહીમ તથા ઈસ્માઈલ તથા ઈસ્હાક ના માઅબૂદ એક જ ખુદાની ઈબાદત કરીશું, અને અમો તેનાજ ફરમાંબરદાર અને તેનેજ તસ્લીમ છીએ.

 

[52:36.00]

تِلْكَ اُمَّةٌ قَدْ خَلَتْ‌ۚ لَهَا مَا كَسَبَتْ وَلَكُمْ مَّا كَسَبْتُمْ‌ۚ وَلَا تُسْئَلُوْنَ عَمَّا كَانُوْا يَعْمَلُوْنَ﴿134﴾‏

૧૩૪.rítÕf WBBtítwLt3 f1Œ3 Ït1Õtít3, Õtnt Btt fËçtít3 ÔtÕtfwBt3 BttfËçítwBt3 ÔtÕtt ítwË3yÕtqLt y1Btt0 ftLtq Gty14BtÕtqLt

૧૩૪. (યહૂદીઓ) આ તે લોકો હતા જેઓ ગુજરી ગયા તેમણે જે હાંસિલ કર્યુ તે તેમના માટે છે અને તમે જે હાંસિલ કરશો તે તમારા માટે છે અને તેઓ જે કાંઈ કરતા હતા તે સંબંધે તમને સવાલ કરવામાં આવશે નહિ.

 

[52:51.00]

وَقَالُوْا کُوْنُوْا هُوْدًا اَوْ نَصٰرٰى تَهْتَدُوْاؕ قُلْ بَلْ مِلَّةَ اِبْرٰهٖمَ حَنِيْفًاؕ وَمَا كَانَ مِنَ الْمُشْرِكِيْنَ﴿135﴾‏

૧૩૫.Ôtf1tÕtq fqLtq nqŒLt3 yÔt3LtËt1ht ítn3ítŒq, fq1Õt3çtÕt3 rBtÕÕtít Rçt3htneBt n1LteVt, ÔtBttftLt BtuLtÕt3 Btw~hufeLt

૧૩૫. અને તેઓ કહે છે કે યહૂદી અથવા ખ્રિસ્તી થઈ જાઓ તો હિદાયત મેળવશો; તું કહે: નહિ! બલ્કે ઈબ્રાહીમના દીને હનીફ(ને અનુસરીને હિદાયત મળશે); અને તે મુશ્રિકોમાંથી ન હતા.

 

[53:05.00]

قُوْلُوْٓا اٰمَنَّا بِاللّٰهِ وَمَآ اُنْزِلَ اِلَيْنَا وَمَآ اُنْزِلَ اِلٰٓى اِبْرٰهٖمَ وَاِسْمٰعِيْلَ وَاِسْحٰقَ وَيَعْقُوْبَ وَ الْاَسْبَاطِ وَمَآ اُوْتِىَ مُوْسٰى وَعِيْسٰى وَمَآ اُوْتِىَ النَّبِيُّوْنَ مِنْ رَّبِّهِمْ‌ۚ لَا نُفَرِّقُ بَيْنَ اَحَدٍ مِّنْهُمْؗ وَنَحْنُ لَهٗ مُسْلِمُوْنَ﴿136﴾‏

૧૩૬.fq1Õtq9 ytBtLLtt rçtÕÕttnu ÔtBtt9 WLÍuÕt yuÕtGt3Ltt ÔtBtt9 WLÍuÕt yuÕtt RçtútneBt ÔtRMBttR2Õt ÔtRË3nt1f1 ÔtGty14fq1çt ÔtÕt3yË3çttítu2 ÔtBtt9QítuGt BtqËt ÔtR2Ët ÔtBtt9QítuGtLLtçteGGtqLt rBth0ççturnBt3, ÕttLttuVh3huftu2 çtGt3Lt yn1rŒBt3rBtLt3nwBt3 Ôt Ltn14Lttu Õtnq BtwMÕtuBtqLt

૧૩૬. (મુસલમાનો) કહો કે અમે અલ્લાહ પર ઈમાન લાવ્યા છીએ, તથા જે કાંઈ અમારા ઉપર નાઝિલ કરવામાં આવ્યું છે તેના ઉપર તથા જે કાંઈ ઈબ્રાહીમ તથા ઈસ્માઈલ તથા ઈસ્હાક તથા યાકૂબ અને તેમના વંશજો ઉપર નાઝિલ કરવામાં આવ્યું છે તેના ઉપર પણ; અને જે કાંઈ મૂસા તથા ઈસા ને આપવામાં આવ્યું છે અને જે કાંઈ બીજા નબીઓને તેમના પરવરદિગાર તરફથી મળ્યું છે તેના પર ઇમાન લાવ્યા છીએ; અને અમે તે નબીઓમાંના કોઈ વચ્ચે કંઇપણ ભેદભાવ રાખતા નથી; અને અમે અલ્લાહને તસ્લીમ થનાર છીએ.

 

[53:43.00]

فَاِنْ اٰمَنُوْا بِمِثْلِ مَآ اٰمَنْتُمْ بِهٖ فَقَدِ اهْتَدَوْا ‌ۚ وَاِنْ تَوَلَّوْا فَاِنَّمَا هُمْ فِىْ شِقَاقٍ‌ ۚ فَسَيَكْفِيْکَهُمُ اللّٰهُ ‌ۚ وَهُوَ السَّمِيْعُ الْعَلِيْمُؕ﴿137﴾‏

૧૩૭.VRLt3 ytBtLtq çturBtË74Õtu Btt9yLítwBt3 çtune Vf1Œun3ítŒÔt3, ÔtRLt3 ítÔtÕt0Ôt3 VRLLtBttnwBt3 Ve ~tuf1trf2Lt3, VËGtf3Vef ntuBtwÕÕttntu ÔtntuÔtMËBteW2Õt3 y1ÕteBt

૧૩૭. પછી જો તેઓ પણ એવી જ રીતે ઈમાન લાવે જેવી રીતે તમે ઈમાન લાવ્યા છો તો બેશક તેમણે હિદાયત મેળવી, પણ જો તેઓ મોંઢું ફેરવે તો બેશક તેઓ (હકથી) દૂર થયા છે, પણ અલ્લાહ તમને તેમના (શર)થી બચાવશે અને તે સાંભળનાર, જાણનાર છે.

 

[54:07.00]

صِبْغَةَ اللّٰهِ ‌ۚ وَمَنْ اَحْسَنُ مِنَ اللّٰهِ صِبْغَةً ؗ وَّنَحْنُ لَهٗ عٰبِدُوْنَ﴿138﴾‏

૧૩૮.rË1çøt1ítÕÕttnu, ÔtBtLt3 yn14ËLttu BtuLtÕÕttnu rË1çø1títk Ôt0Ltn14Lttu Õtnq y1tçtuŒqLt

૧૩૮. (આ) અલ્લાહનો રંગ, અને કયો રંગ અલ્લાહના રંગ કરતા બહેતર છે? અને અમે તેની જ ઈબાદત કરનારા છીએ.

 

[54:16.00]

قُلْ اَ تُحَآجُّوْنَنَا فِى اللّٰهِ وَهُوَ رَبُّنَا وَرَبُّکُمْۚ وَلَنَآ اَعْمَالُنَا وَلَكُمْ اَعْمَالُكُمْۚ وَنَحْنُ لَهٗ مُخْلِصُوْنَۙ﴿139﴾‏

૧૩૯.f1wÕt3yíttunt1ßòqLtLtt rVÕÕttnu ÔtntuÔt hççttuLtt ÔthççttuufwBt3, Ôt ÕtLtt9 yy14BttÕttuLtt ÔtÕtfwBt3 yy14BttÕttufwBt3, ÔtLtn14Lttu Õtnq BtwÏt14ÕtuËq1Lt

૧૩૯. (અય રસૂલ !) કહે કે શું અલ્લાહ સબંધી તમે અમારી સાથે વાદવિવાદ કરો છો? જો કે તે અમારો અને તમારો પરવરદિગાર છે, અને અમારા આમાલ અમારા માટે છે અને તમારા આમાલ તમારા માટે છે, અને અમે તેના ખાલિસ બંદા છીએ.

 

[54:34.00]

اَمْ تَقُوْلُوْنَ اِنَّ اِبْرٰهٖمَ وَاِسْمٰعِيْلَ وَاِسْحٰقَ وَيَعْقُوْبَ وَالْاَسْبَاطَ كَانُوْا هُوْدًا اَوْ نَصٰرٰى‌ؕ قُلْ ءَاَنْتُمْ اَعْلَمُ اَمِ اللّٰهُ‌ ؕ وَمَنْ اَظْلَمُ مِمَّنْ كَتَمَ شَهَادَةً عِنْدَهٗ مِنَ اللّٰهِ‌ؕ وَمَا اللّٰهُ بِغَافِلٍ عَمَّا تَعْمَلُوْنَ﴿140﴾‏

૧૪૦.yBt3ítf1qÕtqLt RLLt RçtútneBt ÔtRMBttR2Õt ÔtRMn1tf1 ÔtGty14fq1çt ÔtÕt3 yMçttít1 ftLtqnqŒLt3 yÔt3LtË1tht, fw1Õt3 yyLítwBt3 yy14ÕtBttu yrBtÕÕttnu, ÔtBtLt3 yÍ54ÕtBttu rBtBBtLt3 fítBt ~tntŒítLt3 R2LŒnq BtuLtÕÕttn, ÔtBtÕÕttntu çtuøt1tVurÕtLt3 y1Bt0t íty14BtÕtqLt

૧૪૦. શું તમે (એમ) કહો છો કે બેશક ઈબ્રાહીમ તથા ઈસ્માઈલ તથા ઈસ્હાક તથા યાકૂબ તથા તેમના વંશજો યહૂદી અથવા ખ્રિસ્તી હતા? તું કહે કે શું તમે વધુ જાણનારા છો કે અલ્લાહ? અને એથી વધુ ઝાલિમ કોણ છે જે પોતાની પાસે અલ્લાહની ગવાહીને સંતાડે? અને તમે જે કાંઈ કરો છો તેનાથી અલ્લાહ ગાફિલ નથી.

 

[55:08.00]

تِلْكَ اُمَّةٌ قَدْ خَلَتْ‌ۚ لَهَا مَا كَسَبَتْ وَلَكُمْ مَّا كَسَبْتُمْ‌ۚ وَلَا تُسْئَلُوْنَ عَمَّا كَانُوْا يَعْمَلُوْنَ۠ ﴿141﴾‏

૧૪૧.rítÕf WBBtítwLt3 f1Œ3Ït1Õtít3, Õtnt BttfËçtít3 ÔtÕtfwBt3 BttfËçítwBt3 ÔtÕttítwMyÕtqLt y1Bt0t ftLtq Gty14BtÕtqLt

૧૪૧. તે લોકો ગુજરી ગયા છે, તેમણે જે હાંસિલ કર્યુ તે તેમના માટે છે અને તમે જે હાંસિલ કરશો તે તમારા માટે છે અને તેઓ જે કાંઈ કરતા હતા તે બાબતે તમને સવાલ કરવામાં આવશે નહિ.

 

[55:26.01]

 

 

 

સિપારો ૧ પૂરો