નમાઝે હકકે રદદે મઝાલીમ

નમાઝે હકકે રદદે મઝાલીમ

અગર ઇન્સાન કીસીભી તરહકા કર્ઝદાર હો, કર્ઝ ચુકાના ઓર વારીસોંસે માફી યા તસદદક મુમકીન ન હો, તો હાકીમે શરા કે પાસ જાએ, અગર વો ભી મુમકીન ન હો તો ઉસ્કે હકક મેં મગફેરતકી દુઆ કરે ઔર ઉસકે લીયે નમાઝે હકકે રદદે મઝાલીમ બજા લાએ, અલ્લાહ કયામતકે દીન ઉસે ઉસ્કે કરઝદારોંસે બરી કર દેગા.

ચાર ( ૪ ) રકાત નમાઝ હૈ જો દો દો ( ૨-૨ ) ૨કઅત કરકે પઢહે,

જીસમે પહેલી ( ૧લી ) રકઅત મેં

સુરએ અલ હમ્દ ( એક મરતબા )

સૂરએ તૌહીદ( કુલ હોવલ્લાહ) - પચ્ચીસ ( ૨૫ )મરતબા

 

દુસરી રકઅતમેં

 

સુરએ અલ હમ્દ એક ( ૧ ) મરતબા

સુરે તૌહીદ (કુલ હો વલ્લાહ )- પચ્ચાસ ( ૫૦ )  પઢહે,

 

ફીર દુસરી દો રકાઅત કી પહેલી ( ૧લી ) ૨કઅત મેં

સુરએ અલ હમ્દ એક ( ૧ ) મરતબા

સુરે તૌહીદ (કુલ હો વલ્લાહ )- પચ્ચહતર ( ૭૫ ) મરતબા

 

દુસરી રકઅતમેં

 

સુરએ અલ હમ્દ એક ( ૧ ) મરતબા

સુરે તૌહીદ (કુલ હો વલ્લાહ )- એકસો ( ૧૦૦ ) મરતબા પઢહે.

 

હઝરત રસૂલે ખુદા (સ.અ.વ. વ.) ફરમાતે હંય કે જો શખ્સ ઇસ નમાઝકો બજા લાએ તો અલ્લાહ તઆલા અપને ફઝલો કરમસે ઉસે ઉસકે કર્ઝદારોંસે ક્યામત કે દીન ખુશ કર દેગા, અગરચે ઉસકી ગીનતી સહરાકે રનકી રૈતકે બરાબર કર્યું ન હો ? ઔર વો નમાઝ પઢનેવાલા સબસે પહેલ જન્નત મેં દાખીલ હોગા,