એવું વર્ણવાયું છે કે જે કોઈ શોક, સંકટ અને મુશ્કેલીથી પીડિત થાય, તે નીચેની દુઆ (૭૦) સિત્તેર વખત પઢે:
بِسْمِ اﷲِ الرَّحْمٰنِ الرَّحِیْمِ
બિસ્મિલ્લાહિર રહમાનીર રહીમ
يَا اَللهُ يَا مُحَمَّدُ يَا عَلِيُّ يَا فَاطِمَةُ يَا صَاحِبَ الزَّمَانِ، اَدْرِكْنِيْ وَ لَا تُهْلِكْنِيْ۔
યા અલ્લાહો યા મુહમ્મદો યા અલિયો યા ફાતેમત યા સાહેબઝ ઝમાન અદરિકની વલા તોહલીકની