(૧૭)કોઈ આફતમાં ફસાઈ જવાય તો આ દુઆ માગો
(સુરા નં ૬ અનઆમ આયત નં. ૬૩)
لَّئِنْ أَنجَىٰنَا مِنْ هَـٰذِهِۦ لَنَكُونَنَّ مِنَ ٱلشَّـٰكِرِينَ
લઈન અનજાના મિન હાઝીહી લનકુનન મિનશશાકેરીન
અમને આ (આફત)માંથી પાર ઉતારી દે તો ખરેખર અમે શુક્રગુઝાર બની જઇશું
(સુરા નં ૬ અનઆમ આયત નં. ૬૩)
કોઈપણ પ્રકારની આફત, મુસીબતમાં ફસાઈ જવા ઉપર, અલ્લાહતઆલાની મદદ માંગવા માટે ઉપરોક્ત દુઆ જરૂરથી પઢો. સાથે સાથે અંતઃકરણપૂર્વક સાચા દીલથી ઈરાદો કરો કે આ આફતથી પાર ઊતરી ગયા પછી હંમેશા અલ્લાહનો શુક્ર અદા કરતો રહીશ. ઉપરાંત ગુનાહોથી પણ બચવાની પૂરી કોશીશ .